Book Title: Savantsari Kshamapana
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 47
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૦ ) અને ચક્રવર્તિની બાહ્યસંપદાના કરતાં તમારી પાસે અંતરમાં અનંત ઘણું રૂદ્ધિ છે. તે ઋદ્ધિને જો તમે પ્રગટ કરવા બૈર્યથી પ્રયત્ન કરે છે અને સંપૂર્ણ અદ્ધિના ભક્તા બની શકે, સુખ આત્મામાં રહ્યું છે છતાં અજ્ઞાનથી તમે દેખી શક્તા નથી તેમાં તમારી ભૂલ છે. શા માટે સદ્ગુરૂએને શોધી કાઢતા નથી ? શા માટે તેમાટે અંતઃકરણથી પ્રયત્ન કરતા નથી. તમારા અંતઃકરણના પ્રયત્નવિના તીર્થકર ભગવાન પણ તારી શકે નહીં. તમે પ્રયત્ન કરશે તે તે પ્રયત્ન તમને ઉચ્ચ કેટી ઉપર મૂકશે, આપ સમાન બળ નહીં અને મેઘ સમાન જળ નહીં. પોતાના સામર્થ્યને એક નાનું બાળક એકડે ઘુંટતાં ઘુંટતાં એટલું બધું વધારે છે તેથી તે એક મોટો પ્રોફેસર થઈ શકે છે. સારી અગર ખાટી ગમે તે વસ્તુને પ્રાપ્ત કરવા તમે ધારે તે તેને પ્રાપ્ત કરી શકો છે. મંત્ર ગણીને દેવતાને પ્રત્યક્ષ કરી શકો, કોઈ લધિના એગે ધારે તે કરી શકો, ત્યારે હવે તમે વિચાર કરશે તો માલુમ પડશે કે, શુદ્ધ અગર અશુદ્ધ બેમાંથી ગમે તે પ્રકારનું સામર્થ્ય વધારવું હોય તો તમે વધારી શકે, શા માટે ત્યારે હવે શુદ્ધ સામર્થ્ય વધારતા નથી. જે તમે પોતાના આત્માને નીચ ગણશે, હું ક્રોધી છું, www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98