Book Title: Samvedna Upnishadonu Sarvangin Adhyayan
Author(s): Kashyap Mansukhlal Trivedi
Publisher: R R Lalan Collage

View full book text
Previous | Next

Page 596
________________ Shri Mahavir Jain Aradhana Kendra હા www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કારકિરવા ડીews " "" જ કાળા weeks ago Bર કરી #### # મર#wish #wwwજરાકાષ્ઠા કાનજી જીજી જે લોકો = = = કરી . ૫. ગોમતીમાની વિદાય બાદલસંગ–મજન કરતી બહેનોએ સવાલ ઊભો કર્યો કે હવે સત્સંગભજન કઈ જગ્યાએ થશે; કોણ કરાવશે? નથી પાંચમ, અગિયારસ, પૂનમ, અમારા અંમ મહિનામાં છે દિવરા સત્તાંગ આશ્રમમાં શરૂ થવા જે અદ્યાપિ પર્યત શરૂ છે. સંતપુરુષો પોતાની દિક આવતા જુવાન્યાઓને તરત જ ઓળખી જાય છે. ઓળખી ત જીવાત્માને પોતાની હાજરીમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે તેમજ ચૂળદેહે હાજરી પૂરી થયાં બાદભૂમાં પ્રેરણા પૂરી પાડતાં રહે છે, જે બાબત આપષ્ણ ભિવાનજીભાઈ તથા કબીબેનનાં અનુભવ ઉપરથી જાણી કાકીએ છએ. શ્રી ભવાનજીભાઈ જણાવે છે કે, "આશ્રમની જવાબદારી સોંપવા માટે પાંગતિઓની સમિતિ બનાવવામાં આવી. બેએ શરૂઆતથી જ અશક્તિ દર્શાવી એ બે પણ જવાબદારીથી દૂર રહ્યાં. પરંતુ આપણો રાબળ્યું છે કે, આપણે કશું કરીએ છીએ એ તો માત્ર આપણને ભાસે છે બાકી સંસારમાં બધું થઈ રહ્યું છે It happens. હું આ જાત અનુભવથી લખું છું કે કશા પ્રયાસ વગર એટલે કે અત્યંત સહજ રીતે બધું આકાર લેતુ રહ્યું વળી રસીદ કરવાની નહીં ફંડ ઉઘરાવવાનું નહીં, તેમ છતાં આશ્ચમનો વ્યવહાર સારી રીતે ચાલે છે. મેં આ બાબતે પ્રશ્ન કર્યો હતો, ત્યારે પૂ. વેલજીભાઈએ જણાવ્યું કે, “આટલા વર્ષો ચાલ્યું છે તો હવે આપણે ભરોસો રાખવો જોઈએ. પ્રભુનું કામ છે પ્રભુ કરશે અને ચલાવવું હોય તો ચલાવે ન ચાલે તો ભલે બંધ થઈ જાય. "તેઓનાં ઘૂળ દેહની વિદાય બાદ ૩૫-૪૦ વર્ષથી આશ્રમની જવાબદારી સંભાળું છું હજુ સુધી કે ચાલશે પ્રશ્ન ઊભો થયો નથી. ચાલે જ છે.” આ ભવાનજીભાઈ પણ મળવા જેવા માણસ છે આત્માનુભવમાં રત છે. સહજ ફુરણાથી ભજન ની રચ કરે છે. ગોમતીમાના આશીર્વાદથી આશ્રમમાં પ્રવેશ કરી; અંતર્મુખ રહેવા વાગ્યાં છે. ગુરુજીની અનુભૂતિને યાદ કરે છે, ત્યારે સહજ ભાવમાં આવી જાય છે. તેઓની આંખોમાંને શરીરમાં આ ભાવોને જોઈ શકાય છે, અનુભવી શકાય છે. કબી બહેનને અંતિમ સમયે ઘણી-ઘણી સૂચનાઓ આપતા જાય છે. મુંબઈ જવાના સમયે નીબેન અને પૂ. બાપુજી(વેલજીભાઇ) મૌનભાવે એકબીજાને નીરખી રહ્યાં હતાં. પછી બાપુજી બોલ્યા; પ્રભુ, શું વિચાર કરો છો ?” મેં કહ્યું, "બાપુજી, તમે આટલી ઉતાવળ કરો છો મને કાંઈ સમજાતું નથી." ત્યારે પૂ. બાપુજીએ જે કહ્યું તે સાંભળી હું સ્તબ્ધ થઈ ગઈ. એમ કહ્યું જો સાંભળ,” આ શરીરથી હું હવે પાછું નહીં આવું. મારું કાર્ય ભવાનજીને સોંપી જવાબદારીથી મુકત થઈશ. પ્રભુના આદેશ પ્રમાણે મારે ચાલવાનું છે. હવે બધું એ સંભાળશે. તમારી શ્રદ્ધા હશે તો બધું પામી શકશો. પ્રભુ સન્મુખ રહેજો." આ બધું કે કોઈ ને કી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618