Book Title: Ratnakarandak Shravakachar
Author(s): Samantbhadracharya, Chotalal Gulabchand Gandhi
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 12
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates श्रीवीतरागाय नमः શ્રીસમન્તભદ્રસ્વામીવિરચિત શ્રી રત્નકરણ્ડક શ્રાવકાચાર શ્રી પ્રભાચંદ્રાચાર્યવિનિર્મિત સંસ્કૃતટીકા (મંગલાવર) समन्तभद्रं निखिलात्मबोधनं जिनं प्रणम्याखिलकर्मशोधनम्' । निबन्धनं रत्नकरण्डके परं करोमि भव्यप्रतिबोधनाकरम् ।।१।। મૂળ શ્લોક અને સંસ્કૃત ટીકાનો ગુજરાતી અનુવાદ ટીકાકાર આચાર્ય પ્રભાકર ટીકાની શરૂઆતમાં મંગલાચરણ પૂર્વક ટીકા કરવાની પ્રતિજ્ઞા પૂર્વક કહે છે કે : અન્વયાર્થ :- [નિવિનાત્મયોધનન્] જેઓ સમસ્ત પદાર્થોના સ્વરૂપના જાણનાર છે એવા [ અવિલર્મશોધનમ્] જેઓ સમસ્ત કર્મનો નાશ કરનારા છે એવા, [ભવ્યપ્રતિદ્રોધનાર્વ્] જેઓ ભવ્ય જીવોને પ્રતિબોધ કરનારા છે એવા સમન્તમદ્રપર બિનક્] સમતંભદ્ર જિનેશ્વરદેવને (સમસ્ત પ્રકારે કલ્યાણથી યુક્ત એવા બહારથી ૬. ર્મસાધનમ્ ૬૦૫ ૨. રત્નાર્š ં ૧૦ રૂ. મા ૬૦। Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 338