________________
આથી પુદ્ગલનો તૃપ્તિ રૂપ ધર્મ આત્મામાં કયાંથી આવે? આમ છતાં, ભોજનાદિ પુદ્ગલોથી આત્મા તૃપ્તિ પામે છે એમ માનવું એ અજ્ઞાનતા છે. જ્ઞાની આવું ન માને, જ્ઞાની તો આત્મગુણ પરિણામથી જ આત્મા તૃપ્તિ પામે છે એમ માને.. જેમ અહીં ભોજનના દૃષ્ટાંતથી પુદ્ગલોથી પુદ્ગલો તૃષ્ટિ પામે છે એની ઘટના કરી તેમ પાંચેય ઈન્દ્રિયોના વિષયોના દૃષ્ટાંતથી ઘટના કરી લેવી.
मधुराज्यमहाशाकाग्राहो बाह्ये च गोरसात् । परब्रह्मणि तृप्तिर्या, जनास्तां जानतेऽपि न ||६||
(૬) મધુ-રાજ્ય-મહા-ઞાશા-અબ્રાહ્ય-મનોહ૨ રાજ્યની મોટી આશા જેઓને છે એવા પુરુષોથી પ્રાપ્ત ન કરી શકાય એવા (અથવા મધુર-આખ્યમહાશાળા અગ્રાહ્યે-સાકર ઘી અને ઉત્તમ શાકથી ગ્રહણ ન કરી શકાય તેવા) ચ-અને જોરસાત્-વાણીથી (અથવા દૂધ, દહીં, ઘી આદિ ગોરસથી) વાઘેબહાર ન અનુભવી શકાય તેવા પરબ્રહ્મણિ-૫રમાત્મામાં યા- જે તૃપ્તિ-તૃપ્તિ (થાય છે) ત ં-તેને નના:-લોકો નાનતે-જાણતા અપિ-પણ ન-નથી
(૬) મનોહર રાજ્યની મોટી આશાવાળાઓથી ન અનુભવી શકાય અને વાણીથી ન કહી શકાય તેવા પરબ્રહ્મમાં જે તૃપ્તિ છે તેને અજ્ઞાન લોકો જાણતા પણ નથી! તો અનુભવે કયાંથી?
આ શ્લોકનો બીજી રીતે અર્થ-સાકર, ઘી અને ઉત્તમ શાકથી ન અનુભવી શકાય તથા દૂધ-દહીં-ઘી આદિ ગોરસથી ભિન્ન એવા પરબ્રહ્મમાં જે તૃપ્તિ છે તેને અજ્ઞાન લોકો જાણતા પણ નથી! તો અનુભવે કયાંથી?
विषयोर्मिविषोद्गारः, स्यादतृप्तस्य पुद्गलैः । ज्ञानतृप्तस्य तु ध्यान-सुधोद्गारपरम्परा ||७|
(૭) પુદ્ઘન્નૈ:-પુદ્ગલોથી અતૃપ્તસ્ય-અતૃપ્તનો વિષય મિ-વિષ-IR:વિષયના તરંગરૂપ ઝેરના ઓડકાર સ્યા-હોય છે. જ્ઞાનતૃપ્તસ્ય-જ્ઞાનથી તૃપ્ત થયેલાને તુ-તો ધ્યાન-સુધા-૩ારી-પરમ્પરા- ધ્યાનરૂપ અમૃતના ઓડકારની પરંપરા હોય છે.
(૭) પુદ્ગલથી અતૃપ્તને વિષયવિલાસ રૂપ વિષના (ખરાબ) ઓડકાર આવે છે. જ્ઞાનથી તૃપ્તને ધ્યાન રૂપ અમૃતના (મીઠા) ઓડકારની પરંપરા ચાલે
LABELS LL LEAR A TA & R
BUY
Use U YT UL
૨૯૬
| RNI 10)* *!!* * BIJA
8 AM 03 A < uYWeissin