Book Title: Pragnapana Sutra Part 01
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 420
________________ दसमं चरमाचरमपयं परमाणु पोग्गलाईणं चरिमाचरिमाइ विभागो श्री प्रज्ञापना सूत्र भाग १ એ.વ. ચરમ એ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય ૧૯, અથવા એ.વ. ચરમ, એ.વ. અચરમ, અને બ.વ. અવક્તવ્ય ૨૦, અથવા એ.વ. ચરમ, બ.વ. અચરમ, અને એ.વ. અવક્તવ્ય ૨૧, અથવા એ.વ. ચરમ, બ.વ. અચરમ, અને બ.વ. અવક્તવ્ય ૨૨, અથવા બ.વ. ચરમ, એ.વ. અચરમ, અને એ.વ. અવક્તવ્ય ૨૩, અથવા બ.વ. ચરમ, એ.વ. અચરમ, અને બ.વ. અવક્તવ્ય ૨૪, અથવા બ.વ. ચરમ, બ.વ. અચરમ, અને એ.વ. અવક્તવ્ય ૨૫, અથવા બ.વ. ચરમ, બ.વ. અચરમ, અને બ.વ. અવક્તવ્ય છે ૨૬? એ છવ્વીશ ભાંગા થાય છે. હે ગૌતમ! પરમાણુ યુદ્ગલ ચરમ નથી, અચરમ નથી પણ અવશ્ય અવક્તવ્ય છે. બાકીના ૨૩ ભાંગાઓનો પ્રતિષેધ કરવો. {/૬/૩૫૮ (20) હવે પરમાણુ આદિનો વિચાર કરે છે–પરમાણુ પાને જે મંત!–હે ભગવન્! પરમાણુપુદ્ગલ-ઇત્યાદિ આ પ્રશ્નસૂત્રમાં છવ્વીશ ભાંગા છે. તે આ પ્રમાણ–ચરમ, અચરમ અને અવક્તવ્ય એ ત્રણ પદો છે. તેમાં એક એકના સંયોગે એકવચનના ત્રણ ભાંગા થાય છે. જેમકે-૧ ચરમ, ૨ અચરમ, ૩ અવક્તવ્ય. અને બહુવચનના પણ ત્રણ ભાંગા થાય છે. જેમકે-૧ બ.વ. ચરમ, ૨ બ.વ. અચરમ, ૩ બ.વ. અવક્તવ્ય. બધા મળીને એક સંયોગના છ ભાંગાઓ થયા. હવે ચરમ, અચરમ અને અવક્તવ્ય પદના ત્રણ દ્વિકસંયોગો થાય છે. જેમકે-૧ ચરમ અને અચરમ પદનો પ્રથમ ચરમ અને અવક્તવ્ય પદનો બીજો, અચરમ અને અવક્તવ્ય પદનો ત્રીજો. અને તેમાંના એક એક દ્રિકસંયોગના ચાર ભાંગાઓ થાય છે. તેમાં પ્રથમ દ્વિકસંયોગના આ પ્રમાણે ભાંગાઓ થાય છે–૧ એ.વ. ચરમ અને એ.વ. અચરમ, ૨ એ.વ. ચરમ અને બ.વ. અચરમ, ૩ બ.વ. ચરમ અને એ.વ. અચરમ, ૪ બ.વ. ચરમ અને બ.વ. અચરમ. એ પ્રમાણે ચરમ અને અવક્તવ્ય પદના ચાર ભાંગા અને અચરમ અને અવક્તવ્ય પદના પણ ચાર ભાંગા કરવા. સર્વ મળી બ્રિકસંયોગના બાર ભાંગાઓ થાય છે. ત્રિકસંયોગના એકવચન અને બહુવચનને આશ્રયી આઠ ભાંગાઓ થાય છે. સર્વ મળીને છવીશ ભાંગાઓ થાય છે. અહીં ભગવાન ઉત્તર આપે છે–પરમાણુપોને નો રમે, નો ગવરમે, નિયમ કાવ્ય ' ઇત્યાદિ. પરમાણુ-પુદ્ગલ ચરમ નથી. કારણ કે ચરમપણે બીજાની અપેક્ષાએ હોય છે, પરંતુ અપેક્ષા રાખવા યોગ્ય અન્ય પદાર્થની વિવક્ષા નથી, વળી પરમાણુ સાંશઅવયવવાળો નથી, જેથી અવયવની અપેક્ષાએ તેનું ચરમપણે કલ્પી શકાય. માટે પરમાણુ અવયવરહિત હોવાથી ચરમ નથી, તેમ અચરમ પણ નથી કારણ કે તે અવયવરહિત હોવાથી તેનું મધ્યપણું નથી, પરંતુ અવક્તવ્ય છે, કારણ કે ચરમ કે અચરમ વ્યવહારનું કારણ નહિ હોવાથી ચરમશબ્દથી કે અચરમશબ્દથી તેનો વ્યવહાર થવો અશક્ય છે. જે શબ્દવડે કહી શકાય તે વક્તવ્ય, પણ જે ચરમશબ્દ કે અચરમ શબ્દવડે પોતપોતાના પ્રવૃત્તિનિમિત્ત રહિત હોવાથી કહી ન શકાય તે અવક્તવ્ય કહેવાય છે. બાકીના ભાંગાઓનો પ્રતિષેધ કરવો. કારણ કે પરમાણુમાં તેઓનો અસંભવ છે. એ સંબંધે કહેવામાં આવશે કે પરમાણુ િવ તો'–પરમાણમાં ત્રીજો ભાંગો હોય છે. એનો અર્થ એ છે કે પરમાણુના વિચારમાં ત્રીજો ભાગો ગ્રાહ્ય છે, બાકીના ભાંગાઓ અવયવરહિત હોવાથી પ્રતિષધયોગ્ય છે. //૬/૩૫૮ . दुपएसिए णं भंते! खंधे पुच्छा। गोयमा! दुपएसिए खंधेसिय चरमे, नो अचरमे, सिय अवत्तव्वए। सेसा २३ भंगा પડિલેહેયબ્બા ફૂ૦-૭પારધsil (મૂળ) હે ભગવન્! ઢિપ્રદેશિક સ્કન્ધ સંબજો પ્રશ્ન. હે ગૌતમ! ઢિપ્રદેશિક સ્કન્ધ કદાચ એ. વ. ચરમ હોય ૧, એ. વ. અચરમ ન હોય ૨, કદાચ એ. વ. અવક્તવ્ય હોય ૩. બાકીના ૨૩ ભાંગાઓનો પ્રતિષેધ કરવો.૭/૩૫૯ (ટી.) કુપસિણ મત'–હે ભગવન્! દ્વિપદેશિક સ્કન્ધ-ઇત્યાદિ પ્રશ્નસૂત્ર પૂર્વવત્ જાણવું. હવે ઉત્તર કહે છે–‘સિય વરને, નો અવર, સિય મવલ્વ' કદાચ ચરમ હોય, અચરમ ન હોય, કદાચ અવક્તવ્ય હોય-ઇત્યાદિ. ઢિપ્રદેશિક અન્ય કદાચિત્ ચરમ હોય, કેવી રીતે હોય? ઉત્તર-જ્યારે ક્રિપ્રદેશિક સ્કન્ધ સમશ્રેણિએ રહેલા બે આકાશપ્રદેશોમાં રહેલા હોય છે, સ્થાપના-૦૦ ત્યારે એક પરમાણુ બીજા પરમાણુની અપેક્ષાએ ચરમ છે, અને બીજો પણ બીજા પરમાણુની અપેક્ષાએ ચરમ છે, માટે “કદાચિત્ ચરમ હોય. અચરમ હોતો નથી, કારણ કે સર્વ દ્રવ્યોનું પણ કેવળ અચરમપણું હોતું નથી. જ્યારે દ્ધિપ્રદેશિક 343

Loading...

Page Navigation
1 ... 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554