Book Title: Prabodh Chintamani
Author(s): Jayshekharsuri, Kesharsuri
Publisher: Mukti Chandra Shraman Aradhana Trust

View full book text
Previous | Next

Page 285
________________ [ ર૭૦ ] પ્રબંધ ચિંતામણિ લક્ષ્ય છે ને (સંસારી બાહ્યદષ્ટિ જેને અલક્ષ્ય છે, ભાવ સ્વભાવવાળે છે ને અભાવ સ્વભાવવાળે છે, સગુણ છે, ને નિર્ગુણ છે, નાયકને નાયક છે અને ધ્યેયમાં પણ ઉત્કૃષ્ટ ધ્યેય છે, તેથી તેને એકને જ હે ભવ્ય જીવે! ઈષ્ટાર્થ સિદ્ધિને માટે તમે નમસ્કાર કરે.

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288