Book Title: Paushadh Vidhi Abhiyan
Author(s): Hirchandravijay, Punyavimalvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 53
________________ f૧JI III Uફll ઐસી દશા હો ભગવન, જબ પ્રાણ તન સે નિકલે... ગિરિરાજ હો છાયા, મન મેં ન હોવે માયા; તપ સે હો શુદ્ધ કાયા, જબ પ્રાણ તન સે નીકલે ઉર મેં ન માન હોવે, દિલ એકતાન હોવે; તુમ ચરણ ધ્યાન હોવે, જબ પ્રાણ તન સે નીકલે સંસાર દુઃખ હરના, જૈનધર્મ કા હો શરણા; હો ફર્મ ભર્મ ખરણા, જબ પ્રાણ તન સે નીકલે અનશન કો સિદ્ધ વટ હો, પ્રભુ આદિ દેવ ઘટ હો; ગુરુરાજ ભી નિકટ હો, જબ પ્રાણ તન સે નિકલે ૪ યહ દાન મુઝકો દીજે, ઇતની દયા તો કીજે; અરજી તિલક કી લીજે, જબ પ્રાણ તન સે નિકલે ||પા પર્યુષણનું સ્તવન સુણજો સાજન સંત પર્યસણ આવ્યા રે, તમે પુણ્ય કરો પુણ્યવંત ભવિક મન ભાવ્યાં રે.... વીર જિસેસર અતિ અલવેસર, વહાલા મારા પરમેશ્વર એમ બોલે રે, પર્વમાંહે પજુસણ મોટા, અવર ન આવે તસ તોલે રે. ૧૫ ચૌપદ માંહે જેમ કેસરી મોટો વાળ, ખગમાં ગરુડ કહીએ રે; નદી માંહે જેમ ગંગા મોટી, નગમાં મેરુ લહીએ રે. શા ભૂપતિમાં ભરતેશ્વર ભાખ્યો વાઇ, દેવ માંહે સુર ઇંદ્ર રે; તીરથમાં શેત્રુંજો દાખ્યો, ગ્રહ ગણમાં જેમ ચંદ્ર રે ||૩|| દશેરા દીવાલી ને વળી હોળી વા, અખાત્રીજ દિવાસો રે; બલવ પ્રમુખ બહુલા છે બીજા, પણ નહિ મુક્તિનો વાસો રે ||૪|| 49 152 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100