________________
૧૮
વતોને દ્વિવિધ દ્વિવિધ ભાંગે પાળે તે દુષ્ટ વચન વિના દુષ્ટ ચેષ્ટાથી સાવઘ યોગ કરાવે છે અને અનુમોદે છે.
| મનથી |
વચનથી | કાયાથી
સાવદ્ય યોગ કરે નહીં | કરાવે નહીં અનુમોદે નહીં
X | Y | જ x | V x | x
(i) મન-વચનથી સાવદ્ય યોગ કરે નહીં, અનુમોદે નહીં. આ શ્રાવક મન-વચન-કાયાથી સાવઘ યોગ કરાવે છે. એ દુષ્ટ ભાવ વિના અને દુષ્ટ વચન વિના દુષ્ટ ચેષ્ટાથી સાવદ્ય યોગ કરે છે અને અનુમોદે છે.
સાવદ્ય યોગ કરે નહીં | કરાવે નહીં અનુમોદે નહીં મનથી
| | વચનથી | ૪ | X | Y | કાયાથી | * | | x (iv) વચન-કાયાથી સાવદ્ય યોગ કરે નહીં, કરાવે નહીં. આ શ્રાવક દુષ્ટ વચન વિના અને દુષ્ટ ચેષ્ટા વિના દુષ્ટ ભાવથી સાવદ્ય યોગ કરે છે અને કરાવે છે. એને મન-વચન-કાયાથી સાવદ્ય યોગની અનુમતિ હોય છે.
સાવદ્ય યોગ કરે નહીં | કરાવે નહીં અનુમોદે નહીં મનથી | X | x વચનથી | V | W | X | કાયાથી (૫) વચન-કાયાથી સાવઘ યોગ કરાવે નહીં, અનુમોદે નહીં. આ શ્રાવક
X