Book Title: Nagarsheth Shantidas Zaveri
Author(s): Malti K Shah
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 178
________________ નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયેલ ફરમાન ૧૪૯ અમદાવાદના પ્રદેશના અગત્યની બાબતેને લગતા વર્તમાન અને ભવિષ્યના મુત્સદ્દીઓએ ઉપર દર્શાવેલ વ્યક્તિ (શાંતિદાસ) પ્રત્યે, તે રાજદરબાર, કે જે જગતનું આશ્રયસ્થાન છે, તેને જૂનો સેવક છે એટલે, સાર વર્તાવ રાખવે. તેઓએ રાજદરબારને લગતી તેની આર્થિક બાબતમાં મદદ કરવી અને એ ખાસ ધ્યાનમાં રાખવું કે કે તે વ્યક્તિ (શાંતિદાસ) અને તે જગ્યાના બીજા રહેવાસીઓની બાબતમાં દખલ કરે નહીં, કે અવરોધે ઊભા કરે નહીં. મુત્સદ્દીએએ આ ફરમાનને અગત્યનું ગણવું અને આ હુકમની અવગણના કરવાથી દૂર રહેવું.” ઔરંગઝેબની ઈશ્વરપરાયણતા જેમાં સ્થળે સ્થળે ઈશ્વરને ઉલ્લેખ કરવામાં આવ્યું છે, એવા આ ફરમાન ઉપર સિક્કો પણ ઈશ્વરના નામને જ લગાવવામાં આવ્યા છે. મહેરમાં “મુહમ્મદ ઔરંગઝેબ બહાદુર શાહે ગાઝી” એ પ્રમાણે લખાણ છે અને સિક્કો “ઈશ્વર મહાન છે. મહમ્મદ ઔરંગઝેબ બહાદુર ગાઝી, સાહીબ કુરાને-સાનીને પુત્ર” એ શબ્દને લગાવવામાં આવ્યો છે. આ ફરમાનને “મિરાતે અહમદી'મથિી પણ સમર્થન મળે છે. આ ફરમાનમાંની મુખ્ય બાબત ઉપરાંત તેમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, ઔરંગઝેબે શાંતિદાસ ઝવેરીને માનને ઉમદા પોષાક આપે હતે. ઔરંગઝેબની ઈશ્વર-આસ્થાને સ્વીકાર કરતાં “મિરાતે અહમદીના ઇતિહાસકાર એમ પણ જણાવે છે કે રાજા ઔરંગઝેબની મહત્વાકાંક્ષા હંમેશા પયગંબરના પવિત્ર નિયમને અનુસરવાની અને અનૈતિક, નિષેધક આનંદને અવગણવાની જ હતી. રાજ્યમાં થતાં ટાં કામોને રેકવા માટે તેણે અમુક માણસની નિમણુક પણ કરી હતી.૩૧ શ્રી રત્નમણિરાવ ભીમરાવ આ પ્રસંગની નેંધ લેતાં લખે છેઃ “શાંતિદાસ ઝવેરી એ વખતે હઝરમાં હતું અને એણે કરેલી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250