Book Title: Muni Jivanni Balpothi Part 03
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 206
________________ મુનિજીવનની બાળપેાથી-૩ အာာက်လာ၊ aawaa 2 ...... soo સયમાપયાગી અતનિરીક્ષણ સંયમીનું જરૂરી કાર્યવ્યવસ્થા-પત્રક સયમ – આત્માની દરેક પ્રવૃત્તિ જ્ઞાનીઓની આજ્ઞા પ્રમાણેની હેાય છે. પણ તેમાં સફળાતાપૂર્ણાંક પ્રયત્નની ભૂમિકા માટે આપણી શક્તિએ મન-વચન-કાયા દ્વારા કઈ માજી વહે છે? તેની સાચી જાણકારી માટે નીચે નાના પ્રમાણમાં રૂપરેખા આપી છે. આ મુજબ ગુરૂગમથી અમલ કરવાથી વિવેકી આરાધકને મનેાબળ, વાણી-સયમ અને શારીરિક સલ પ્રવૃત્તિએ આપેાઆપ વિકસે છે. ૧ સવારે કેટલા વાગે ઊઠયા ? ૨ કેટલેા જાપ કર્યાં ? ૩ કેટલા શ્લેાક વાંચ્યા ? ૪ કેટલા શ્લાક કઠસ્થ કર્યા ? ૫ કેટલા વખત જ્ઞાનગેાષ્ઠી કરી ? ૬ કેટલા વખત મૌન રહ્યા ? ૭ કેટલા વખત વિકારી–ભાવ ઉપજ્યા ? ૧૯૭ ૮ બીજાનું કામ પરમા વૃત્તિથી કર્યુ કે નહિ ? ૯ કેટલીવાર અસત્ય-ભાષણ કર્યુ ? .. ૧૦ કેટલીવાર માયા પ્રયાગ કર્યાં ? ૧૧ આજે કઈ ઈન્દ્રિય સૌથી પ્રમળ અની? ૧૨ આજે ગુરૂવિનયમાં કયાં બેદરકારી કરી ? ૧૩ ક્રિયાની શુદ્ધિમાં કયાં બેદરકારી કરી ? eas

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210