Book Title: Muni Jivanni Balpothi Part 03
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust
Catalog link: https://jainqq.org/explore/022886/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી ભાગ ત્રીજો 00000000000 iocor 00:00:00 3 % % ૧૫૮ મુનિશ્રી ચન્દ્રશેખરવિ જી\) કમલ પ્રકાશન દસ્ટ Page #2 -------------------------------------------------------------------------- ________________ noelle -275 જેન શ્રમણ અને શ્રમણીઓના વિશ્વતારક અલ્યન્તર બળ [શ્રામણ્યને ભરપૂર પ્રમાણમાં પેદા કરતું પુસ્તક : N ew Jesal Ress sms કJARASSMENews માનિ જીવનની બાળપોથી રજે ભાગ ત્રીજો મુનિશ્રી ચંદ્રશેખરવિજયજી સદાકારક SિSSSSSSચંssssss Page #3 -------------------------------------------------------------------------- ________________ ફોન : ૩૮ ૫૭ ૨૩, ૩૮ ૦૧ ૪૩ પ્રકાશક: કમલ પ્રકાશન ટ્રસ્ટ જીવતલાલ પ્રતાપશી સંસ્કૃતિ ભવન, ૨૭૭૭, નિશાળ, ઝવેરીવાડ, રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧ પ્રથમ સંસ્કરણ :: નકલ : ૨,૦૦૦ વિ. સં. ૨૦૩૮ ચૈત્ર સુદ એકમ તા. ૨૬-૩-૮૨ લેખક–પરિચય : સિદ્ધાન્ત મહોદધિ સચ્ચારિત્રચૂડામણિ સ્વ. પૂજ્યપાદ આ. ભગવંત શ્રીમદિજ્ય પ્રેમસૂરીશ્વરજી મહારાજા સાહેબના વિનય મુનિશ્રી ચંદ્રશેખરવિજયજી શેઠ મોતીશા લાલબાગ જૈન સંઘના જ્ઞાનખાતાની રકમમાંથી આ પુસ્તક છપાવવામાં આવ્યું છે. સદર ટ્રસ્ટ તરફથી પૂજ્ય સાધુ-સાધ્વીજીનાં કરકમલમાં સમપિત કરવામાં આવે છે. કમલ પ્રકાશન ટ્રસ્ટ વતી, ભદ્રેશ શાહ કે મૂલ્ય સ રૂ. ૩-૦૦ છે. 83938 મુદ્રક : ડાહ્યાભાઈ એમ. પટેલ મધુ પ્રિન્ટરી દૂધવાળી પોળ, ઘીકાંટા રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ બે બોલ વિ. સં. ૨૦૩૭નું મારું ચાતુર્માસ તીર્થરક્ષાના હેતુથી આકેલા જીલ્લાના અંતરીક્ષજી તીર્થમાં થયું. ચાતુર્માસ દરમ્યાન અમે કુલ બાર મુનિઓ હતા અને એકાવન સાધ્વીજીઓ હતાં. આ ચાતુર્માસમાં ભક્તિ, તપ, જપ, કાર્યોત્સર્ગની તો ધૂમ મચી. ન્યાય, વ્યાકરણદિના પાઠે પણ રહ્યા. તેની સાથે વાચના રાખી. સંવેગરેગશાળા અને ત્યાર બાદ મારી મુનિ-જીવનની બાળપિથીના બે ભાગ. વાચનાનું સુંદર પરિણામ જોવા મળ્યું. સંયમજીવન ખૂબ સુંદર પરિણતિ સાથે આરાધવું જોઈએ એમ અમને સહુને લાગ્યું. બાળપેથીમાં સંગ્રહિત કરાયેલા વિચારોથી ઘણું વાત ઘણાને જાણવા મળી. આ પરિણામ જોઈને મને મનમાં વિચાર આવ્યો કે ક્યારેક પાલીતાણા જેવા ક્ષેત્રમાં વિશાળ સંખ્યાને સાધુ-સાધ્વીગણ ચાતુર્માસ કરે. (તેમની નિર્દોષ ભિક્ષાચર્યા માટે અનેક સાધર્મિક સકુટુંબ વસવાટ કરે.] અને જે તેમને હૃદયસ્પર્શી જીવનપરિવર્તનકારી વાચના આપવામાં આવે તો જૈન શાસનને યોગક્ષેમના એક માત્ર સાધક જૈન સંઘના જવાહરસમાં સેંકડો સાધુ-સાધ્વીઓને અવર્ણનીય લાભ થાય. આથી તેઓ પોતાના સંયમજીવનને વધુ ઉન્નત બનાવે અને તેનું અત્યન્ત સુંદર પરિણામ ટૂંક સમયમાં સમગ્ર જૈન સંઘમાં જોવા મળે. વકીતાણ ની ભિક્ષાબત હકાર Page #5 -------------------------------------------------------------------------- ________________ માત્ર ફરિયાદ કરવા કરતાં આવું કઈ નક્કર આયોજન થાય તે કેવું ? ખૂબ જ ઊંચી પાત્રતા ધરાવતા ત્યાગીએ આપણુ પાસે છે પણ તેમને મુનિ વેષ આપી દીધા પછી વડીલવર્ગે તેમના સંયમધર્મના ક્ષેમ માટે કેટલો ભેગ આપ્યું હશે ? ખબર નથી. વાચનાઓ પૂર્ણ થયા બાદ બાળપોથીને ત્રીજો ભાગ લખાય. આ લખાણમાં ક્યાંય પણ જિનાજ્ઞાવિરુદ્ધ લખાયું હોય તે ત્રિવિધ મિચ્છામિ દુક્કડં-કઈ ધ્યાન દેરશે તે કૃતજ્ઞતા ભાવપૂર્વક પરિમાર્જન કરવાનું રાખીશ. અંતરિક્ષનું તીર્થ વિ. સં. ૨૦૩૮ ગુરુપાદપદ્મરણ મૌન એકાદશી મુનિ ચન્દ્રશેખરવિજ્ય Page #6 -------------------------------------------------------------------------- ________________ o ७२ અનુક્ર મણિ અગ્રલેખ ૧ શાસ્ત્રોક્ત મુનિપણું અને આપણે ૨ ખાતાં શીખીને સંયમ જીવતાં શીખે ૩ જીવ માત્ર સાથે મધુર પરિણામ એ જ સામાયિક ૪ ચાર કારણે ૫ પ્રશસ્તનું અપ્રશસ્તમાં રૂપાંતર ૬ હવે શ્રમણ-શ્રમણીઓએ વધુ ઊંચે જવું પડશે ૮૯ ૭ ઉપવાસના અગણિત લાભે ૧૦૧ ૮ શ્રાવક-શ્રાવિકાઓ તૈયાર કરે ૧૧૩ ૯ પ્રતિકૂળતા એ જ મારે જીવનમંત્ર ૧૨ ૬ ૧૦ અવિધિ, આશાતનાના નડતર ૧૪ ૦ ૧૧ સૂમનું બળ ૧૫૧ ૧૨ પશ્ચાત્તાપ, પ્રાયશ્ચિત્ત અને પચ્ચક્ખાણ ૧ ૬૬ શાસ્ત્રવિચાર ૧ દશધા સામાચારી ૨ ચરણસિત્તરી ૩ કરણસિત્તરી ૪૫ ૪ ગુરુકુલવાસ ૫ સાપેક્ષ યતિધર્મનાં કેટલાંક આવશ્યક કર્તવ્ય [૧ થી ૫] ૭૪ ૬ સાપેક્ષ યતિધર્મનાં કેટલાંક આવશ્યક કર્તવ્યો [૬ થી ૧૦] ૯૨ ૭ ગુરુ તરીકેની યોગ્યતા ૧૦૪ ૮ દશ પ્રકારનાં પ્રાયશ્ચિત્તનું સ્વરૂપ ૧૧૬ ૯ ગોચરીના સુડતાલીસ દેશ ૧૦ દીક્ષા શબ્દના આઠ પર્યાયવાચક નામે ૧૧ ભાવસાધુનાં લિંગ ૨૮ ૧૪૩ Page #7 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ૧૫૩ ૧૬૯ ૩ ૪૧ ૧૨ સાત ચૈત્યવંદન અને ચાર સઝાયના સ્થાન ૧૩ બાવીસ પરિષહ ૧૪ મુહપત્તિના ૫૦ બેલ અને તેના સ્થાનની સમજ ૧૫ પાંચ ચારિત્ર ઐતિહાસિક કથાઓ ૧ ધન કરતાં ધર્મનું મહત્ત્વ વધારે ૨ હીરસૂરિજી મહારાજા અને ઔષધત્યાગ ૩ સુમંગલ આચાર્ય અને મમત્વ જ શાસનરક્ષાથે જંગ ૫ સર્વવિરતિજીવનની મહત્તા ૬ વ્રત ખાતર બલિદાન ૭ ભેગોની આસક્તિ ૮ શિષ્યોને તિરસ્કાર કરશો નહીં ૯ વેરને અનુબંધ ૧૦ રૂપગર્વના ભેગે ૧૧ સપની કરુણા ૧૨ સાચી પણ વાત જે તે સમયાદિમાં ન કહેવાય ૧૩ અવંતી-સુકુમાલ ૧૪ ચન્દ્રાવતંસક અને પ્રતિજ્ઞાપાલન . ૧૫ કુમારપાળની મૃતભક્તિ ૧૬ એક ભૂલ ૧૭ અદ્દભુત મનોનિયંત્રણ ૧૮ જ્ઞાન ૧૯ મહાતપસ્વી આચાર્ય શીલભદ્રસૂરિજી ૨૦ વસ્તુપાળ અને ચેરી ! ૨૧ યુગપ્રધાન આચાર્ય ધર્મ જોષસૂરિજી ૫૪ ૫૪ ૫૫ ૫૬ ૫૭ ૫૮ ६७ १८ Page #8 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શાસનપ્રભાવક કાણું ? ૨૩ આચાર્યની દૂરંદેશિતા ૨૪ આરક્ષિતસૂરિજી અને દેવેન્દ્ર ૨૫ દ્રવ્યચારિત્ર ઉપર સુબંધુનુ દૃષ્ટાંત ૨૬ ચિત્તપ્રસન્નતા ૨૭ ગાવિંદમુનિ ૨૮ મુનિની જીવદયા ૨૯ હાથી અહિંસક બની ગયા ૩૦ ઉપબૃંહણા ચૂકશે! નહીં ૩૧ દુલ પુષ્પમિત્રના સ્વાધ્યાય ૩૨ શ્રીયકનું ઉપવાસથી મૃત્યુ ૩૩ હેમખાડ ૩૪ હે પ્રભુ ! મને દૃષ્ટિ આપે ૩૫ શાન્તનુનું ઘર ઉપાશ્રય થઈ ગયું ૩૬ દઢપ્રહારી ૩૭ ગેાશાલકના પૂર્વ ભવ-ઈશ્વર ૩૮ શેવક ૩૯ સાધુએ જે તે વાતમાં ન પડે ૪૦ અજયપાળનું કરુણ માત ૪૧ સિદ્ધિચન્દ્ર પન્યાસ ૪૨ મણિભદ્રજીનું ચરિત્ર ૪૩ દેવદ્રવ્યભક્ષણ ઉપર શુભેકર શેઠ ૪૪ સનતકુમાર ૪૫ પાદલિપ્તસૂરિજી અને શાસનરક્ષા ૪૬ ગુરુદ્રોહી દત્તમુનિ ૪૭ મહાપાધ્યાયજીને શ્રાવકનેા ટાણા ૪૮ મહાતપસ્વી કૃષ્ણર્ષિં ७० ૭૧ ૮૩ ૮૪ ૮૫ e ८७ وا ) ८८ ૯૪ ૮૪ ૯૫ ૯૫ ૯૬ ૯૭ ૯૮ ૯૯ ૧૦૬ ૧૦૬ ૧૦૮ ૧૦૯ ૧૧૦ ૧૧૦ ૧૨૦ ૧૨૧ ૧૨૩ ૧૨૪ Page #9 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ ૧૩૨ ૧૩૬ ૧૩૮ ૧૪૫ ૧૪૭ ૧૪૮ ૧૪૯ ૪૯ કાલકસૂરિજીના અવિનયી શિષ્ય. ૫૦ વૈયાવસ્થી નંદીષેણમુનિ ૫૧ ગજસુકુમાલમુનિ પર યક્ષદેવસૂરિજીની શાસનરક્ષા ૫૩ બપ્પભટ્ટસૂરિજી ૫૪ કટોકટીના સમયમાં પ્રદ્યુમ્નસૂરિજી ૫૫ ગિરનારની કથા ૫૬ તપસ્વી એમર્ષિ ૫૭ અષ્ટાપદ ઉપર વીરસુરિજી ૫૮ વસ્તુપાળને મુનિમ ૫૯ કડવી તુંબડીનું શાક દ્રૌપદીના પૂર્વભવો ૬૦ બાળમુનિ ધનશર્મા ૬૧ અભયદેવસૂરિજી ૬૨ કીર્તિધર અને સુકેષલમુનિ ૬૩ સોળ વર્ષ સુધી નવકાર ઉપર પ્રવચનો ૬૪ સ્વપ્રશંસાપ્રેમી ધર્મદત્તમુનિ ૬૫ ઢઢણમુનિ ૬૬ વાસ્વામીજી ૬૭ કાયોત્સર્ગમાં સાકળચન્દ્રજી મહારાજ ૧૫૦ ૧૫૯ ૧૬૦ ૧૬૧ ૧૬ ૨ ૧૬૩ ૧૬૪ ૧૬૫ ૧૭૩ ૧૭૫ ૧૭૮ Page #10 -------------------------------------------------------------------------- ________________ પાઠ : ૧ શાસ્ત્રોક્ત મુનિ પણું અને આપણે શાક્ત મુનિ એટલે? જ્ઞાનગર્ભિત વૈરાગ્યરસનો સ્વામી, મહોપાધ્યાય યશવિજયજી મહારાજાએ અધ્યાત્મસારમાં જ્ઞાન વૈરાગ્યથી દિક્ષા લેનારાના લક્ષણ બતાડયા છે. કે જ્ઞાનગભ વૈરાગી આત્મા સૂક્ષ્મદષ્ટિવાળો હોય; મધ્યસ્થ ભાવને ધારણ કરતે હોય; સર્વત્ર હિતચિંતક હેય. ધર્મકિયાઓ પ્રત્યે અત્યંત આદરવાળે હોય; લોકોને પણ ધર્મક્રિયાઓમાં જોડનારો હોય, પારકીવાતે સંબંધમાં ભૂલ હોય, આંધળો હોય, બહેરો હોય, પિતાના ગુણોને વિકસાવવામાં ઉત્સાહ અપરિમિત હોય; કામના ઉન્માદનું તેને વમન કર્યું હોય, અહંકારને તેણે ઓગાળી નાખ્યા હોય, ઈષ્ય તેના જીવનમાં હોય જ નહિ, સમતારૂપી અમૃતકુંડમાં સદૈવ સ્નાન કરતે. હોય; પોતાની સ્વભાવદશાથી ખસી ન જવાય. તેની સતત કાળજી કરતા હોય – આજ શાસ્ત્રોક્ત જીવનના સ્વામી, અણગારના લક્ષણ. " पश्चमहाव्रतधरा धीरा, भैक्षमात्रोपजीविनः" વિગેરે શબ્દોથી અન્યત્ર પણ શાક્ત મુનિપણાનું Page #11 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી-૩ વર્ણન કરવામાં આવ્યું છે. સવાલ એ પિદા થાય છે, કે આવું શાક્તપણે આપણા બધામાં હશે ખરું? ગની આઠ દષ્ટિમાં મિથ્યાત્વની જે ચાર ઓઘદૃષ્ટિ બતાડી છે, તેને પામેલા જીવના જે લક્ષણ બતાડયા છે, તે લક્ષણો પણ જીવનમાં કેટલે વિકાસ પામ્યા છે, તે સવાલ થઈ પડે છે. ત્યારે સમ્યગદર્શન અને સર્વવિરતિ જીવનના શાક્ત લક્ષણોને વિકાસ થયો જ નહિ હોય. એમ આ આત્માને ઘડીભર લાગી આવે છે. ગચ્છાચાર પયને છેદગ્રંથ વગેરેને સાંભળીશું ત્યારે લાગશે કે આ મુનિષમાં મુનિજીવનની હસ્તિ હશે કે કેમ તે જ સવાલ છે. મુનિચંદ્ર સૂરિશ્વરજી મ. સાહેબે અધ્યાત્મકલ્પદ્રુમમાં યતિશિક્ષાના પ્રકરણમાં કેટલી સખ્ત ઝાટકણી કાઢી છે. કલિકાલ સર્વજ્ઞ ભગવંત હેમચન્દ્ર સૂરિશ્વરજી મહારાજાએ વીતરાગસ્તેત્રમાં આ આત્માની કમેં સજેલી કરુણ દશાનું કેટલું આબેહૂબ વર્ણન કર્યું છે. અને કુંથુનાથ ભગવાનના, સ્તવનમાં આનંદઘનજી મહારાજાએ “મનડુકિમહી ન બાજે....” શબ્દોથી મનની સ્થિતિની ભયાનકતાઓ કેવી વર્ણવી છે! અને, પિલા કવિરાજે “મુજ સરીખા મેવાસીને પ્રભુ જે તું તારે..” એમ કહીને આત્માની અધમાધમતાને કેટલે હૂબહુ ચિતાર રજૂ કરી દીધો છે! Page #12 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી-૩ કચાં એ આનંદઘનજીની આન ંદમસ્તી ! કયાં એ મહાપાધ્યાયજીની સ્વાધ્યાય પ્રીતિ! કાં એ દેવચન્દ્રજીની દ્રવ્યાનુયાગમાં રમણતા ! કયાં એ હરિભદ્રસૂરીશ્વરજીની શાસ્ત્ર પદાર્થોમાં ગહન ડૂબકીએ ! કયાં એ હીરસૂરીશ્વરજીની શાસ્ત્ર ચુસ્તતા ! અને કયાં કલિકાલ સર્વૈજ્ઞ ભગવંતની સત્ર. ૩ પેલા માનદેવસૂરીશ્વરજી મહારાજ – ચાવીસ કલાકના સખ્ત તાવ શરુ થયે, દિવસેાના દિવસે ગયા, પેાતાની જ પાસે તાવ ઉતારવાના મંત્ર હતા, પણ તેને ઉપયેગ એ સમયના પ્રતિક્રમણ વખતે જ કરીને તાવ ઉતારી દેતા હતા. પ્રતિક્રમણ પૂરું થાય એટલે તાવ ફરી પાછે પોતાના શરીરમાં પેસાડી દેતા હતા. હા, એ તાવ તેમના અનંત કર્માંના ક્ષય માટે જ ઉપકારી બનતા હતા. માટે જ તેા હીર સૂરીશ્વરજી મહારાજાના શિષ્ય ભાનુચન્દ્રજી મહારાજા – મહારાજા અકબરને નિત્ય દેશના સંભળાવતા હતા. એકવાર પેાતાના ઉપદેશગુરુ રાત્રિના સમયમાં શું કરી રહ્યા છે. તે જાણવા માટે મહારાજા અકબરે પોતાના ઝરુખામાંથી બાજુમાં જ અપાયેલા ઉતારામાં ડોકિયું કર્યું ! તે વખતે ખુલ્લા શરીરે પોતાના ઉપદેશક ગુરુને કાયાત્સગ માં ઉભેલા જોયા. મહામાસની એ કડકડતી ઠં‘ડીમાં ભાનુચન્દ્રજી મહારાજ આવી સાધના સાધી રહ્યા હતા - તે જોઈ ને અકબરની નસનસમાં જૈન ધર્મ પ્રત્યેનું ગૌરવ ઊભરાવા લાગ્યું – અને અવધૂત આનંદઘનજી ગૃહસ્થાની રાખી કે ખુશામત Page #13 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપે થી-૬ કરવાનુ નહિ સમજેલા – એક દિ' માથું ફેરવીને વાત કરતાં ગૃહસ્થને અકળાયેલા અવધૂતે પાતાના કપડાં ઉતારી દઈ, ફેકી દઈ ચાલવા લાગ્યા એ જ વખતે તેમના મુખેથી કવિત બનીને નીકળી ગયું.... ૪ આશા ઔરનકી. કયાં કીજે જ્ઞાન સુધારસ પીજે.’’ હીરલાનું બિરુદ પામેલા જગદ્ગુરુ હીરસૂરીશ્વરજ મહારાજા પાસે બાદશાહ અકખરે કોઈ ભૂતપ્રેતના વળગાડની વાત કરી. ત્યારે તેવા પ્રયાગે માટે પેાતાનું જીવન નથી. તેવું સાફ સાફ જણાવી દીધુ. કેવી મસ્તી હશે ! કેવી મસ્તી હશે આ મહાપુરુષામાં ! આત્મારામજી મહારાજ જ્યારે પંજામમાં હતાં ત્યારે ત્યાંથી વિહાર કરી ગુજરાત તરફ આવતા સાધુએને તેએ જણાવતા મહેસાણા જિલ્લામાં જશે નહિ, ત્યાં વિસાગરજી મહારાજ છે અત્ય`ત ખાખી અને કદી નવકારશી નહિ કરનારાત્યાંની પ્રજામાં જૈન સાધુની ખૂબ ઊંચી છાપ મૂકી છે. ડે સાધુએ ! તમે નવકારશી વિગેરે કરે છે – એ પ્રદેશમાં જશેા તે તે છાપને ઝાંખપ લાગશે.” કોઈ સુખ સાગરજી નામના મહાત્મા થઈ ગયા. લખીને રાખેલું પાસ્ટકાર્ડ કોને આપવું ? ડબ્બાવાળા રસ્તે ખરેખર કોઈ માણસ જવાના જ હોય તે! જ તેને આપવું એવા દૃઢ સ’કલ્પવાળા મહાત્મા આઠ આઠ દિવસ સુધી Page #14 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી-૩ પિસ્ટકાર્ડને પડી રહેવા દેતાં હતાં. અને પૂછતાં જે તેમને શ્રદ્ધા બેસે ત્યારે જ તે પિસ્ટકાર્ડ નાખવા આપતા પણ તે ય એક દુ:ખ તે તેમના મનમાં રહી જતું કે એ પિસ્ટકાર્ડ જ્યારે ડબ્બામાં નંખાશે ત્યારે જે જગ્યા પર પડશે તે જગ્યા ઉપર પૂજવાનું તે નહિ જ થાય ને ? રાત્રિના સમયે એ મહાત્માને માત્રુ કરવાની સખત ઈરછા થઈ. રહેવાય નહિ અને સહેવાય નહિ એવી પરિસ્થિતિ થવા છતાં તેઓ માત્ર કરવા માટે લાચાર હતાં કેમકે આગલી સંધ્યાએ માગુ કરવાની જગ્યા જોવાનું તેઓ ભૂલી ગયા હતા. માત્રાની સખત શંકાને કારણે મુનિવરના પ્રાણ નીકળી જવાની તૈયારી થઈ તે વખતે આકાશમાંથી સમ્ય દૃષ્ટિ દેવે આ પરિસ્થિતિ જાણે ચારે બાજુ પ્રકાશ પ્રકાશ કરી મૂક્યો અને તે મહાત્માએ પ્રકાશનો લાભ ઉઠાવી પિતાની શંકા ટાળી દીધી. એ મહાત્મા ઉચ્ચકક્ષાનું જીવન જીવતાં હતાં. એકવાર ભિક્ષાએ નીકળ્યા કે ઈશ્રાવકે તેમને પૂછયું “ગુરુદેવ! ભિક્ષા તે વહેરાવીશ. પરંતુ આપ ત્રણેય ગુપ્તિથી ગુપ્ત છે ?” મહાત્માએ નકારમાં ડોકું ધૂણાવ્યું અને કહ્યું. “ના ભાઈ ! મારી ત્રણે ય ગુપ્તિઓને દોષ લાગ્યો છે. મનગુપ્તિને પણ દોષ લાગ્યો છે. એકવાર વહોરાવનાર બેનના માથામાં વેણ મેં જોઈ તે ઉપરથી મને સંસારી પત્ની યાદ આવી ગઈ કે જે હંમેશ માથામાં તેવી જ વેણું પહેરતી હતી. આ રીતે મારી મનોવૃત્તિ ખરડાઈ છે. એકવાર બીજા ઘરમાંથી Page #15 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી-૩ કેળું વહોરીને અન્ય ઘરમાં ગયા. ત્યાં તેમણે પૂછ્યું કે આ કેળું કોણે વહરાવ્યું? મારે મૌન રહેવું જોઈતું હતું, પરંતુ મેં કહી દીધુ ફલાણા ભાઈએ અને તે સાંભળતાની સાથે જ તે ભાઈને આ ભાઈ સાથે કઈ વૈર બંધાયુ હોવાથી તે ખૂબ જોરજોરથી તેના સંબંધમાં બેફામ બોલવા લાગ્યો. આ રીતે મારી વાગુતિ પણ ખરડાઈ છે. અને એક વખત જંગલમાં જે જગ્યાએ જઈને સૂતા હતા તે જગ્યાએ કેઈકે આવીને ચૂલે પ્રગટાવ્યું. તેની આગથી હું અકળાઈ ગયે. તેની ઝાળથી ત્રાસી જઈ. નહીં જોયેલી જગ્યાએ હું સહેજ ખસી ગયે. એ રીતે મારી કાયમુમિને પણ મેં ખરડાવી નાખી છે. આ છે ઉત્તમ કક્ષાના મુનિજીવનની ઝલક ! આવું ઉત્તમ મુનિજીવન આપણી પાસે હશે ખરું? પરમાત્મા મહાવીરદેવે એક વખત ગૌતમ ગણધર ભગવંત ને કહ્યું છે કે “હે ગૌતમ! ચતુર્થ વ્રત સિવાયના જે કઈ દોષ શિષ્ય સેવે તેનું કર્મ ચારગણું થઈને ગુરુને લાગી જાય છે. અને ચતુર્થવ્રત સંબંધી. જે કાંઈ દેષ શિષ્ય સેવે તેનું કર્મ સળગણું થઈને ગુરુને લાગી જાય છે.” આ શબ્દો જ્યારે સમજાશે ત્યારે ખ્યાલ આવશે કે જેને તેને ઝટઝટ દીક્ષા આપી દેવામાં કેટલાં ભયાનક જોખમ પડેલા છે. પાપ ન કરતાં ગુરુને શિષ્યના ચાર ગણું કે સેળ ગણું પાપ થઈને લાગતા હોય તે તે ગુરુને કેવી દુર્ગતિમાં ચાલ્યા જવું પડે. જાતને સુધારીએ તે ય ઘણું. Page #16 -------------------------------------------------------------------------- ________________ મુનજીવનની બાળપોથી-૩ જગતને સુધારવામાં ઘણી ઘણી પુણ્યાઈ અને શુદ્ધિની જરૂર પડે છે. તે વાત જ્યારે કેઈને શિષ્ય બનાવવાની ઈચ્છા જાગે ત્યારે આપણે વિચારવી જ રહી. દશધા સામાચારી (૧) ઈચ્છાકાર : ઉત્સર્ગ માગે તે સામર્થ્યવાન સાધુએ કેઈ કાર્ય માટે બીજા સાધુને કહેવું જ ન જોઈએ. સામર્થ્યના અભાવે પણ રત્નાધિક (પર્યાય-વડીલ)ને ન કહેતા. નાના સાધુઓને પોતાનું કાર્ય જણાવીને ઈચ્છાકાર કરે. (અર્થાત્ તમારી ઈચ્છા હોય તે આટલું મારું કાર્ય કરી આપશે?) અથવા કોઈ સાધુ સ્વયં આવીને તેની પાસે કાર્ય માંગે ત્યારે ઈચ્છાકાર કરે. (અર્થાત્ તમારી ઈચ્છા હોય તે આ કામ કરવાનું છે). તાત્પર્ય એ છે કે કાર્ય આપનાર ગ્લાનાદિ સાધુ કઈ નાના સાધુ ઉપર પણ કાર્ય કરવાની બલાત્કારે ફરજ પાડી. શકતો નથી. તેમ વૈયાવચ્ચ કરનાર કેઈ સાધુ શ્વાનની ઈચ્છા વિના બલાત્કારે તેનું કાર્ય કરી શકતો નથી. બેયને ઈચ્છાકાર કરવાને આવશ્યક છે. કઈ સાધુ પિતાના જ્ઞાનાદિ ગુણોની વૃદ્ધિ માટે આચાર્યની વૈયાવચ્ચ અથવા વિશ્રામણાદિ કાંઈ પણ કાર્ય ઈચ્છતા હોય તો તેને પણ તે કાર્યમાં જોડતાં પૂર્વ આચાર્યું પણ તે સાધુ પ્રત્યે ઈચ્છાકાર કરવું જોઈએ. (તમારી ઈચ્છા હોય તે તમે વૈયાવચ્ચ કરી શકે છે. તે કર એવી આજ્ઞા ન થાય.) Page #17 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની ખાળપેથી-૩ અપવાદ માગે તે કોઈ અવિનીત સાધુને આજ્ઞા કે બલાત્કાર કરવાનું પણ અનુચિત નથી. યપિ ઉત્સ માગે જો તેવા દિવનીતની સાથે રહેવું જ ઉચિત નથી છતાં અહુ સ્વજનાના સંબન્ધને લીધે તેને છોડી શકાય તેવુ ન હેાય ત્યારે એવા વિધિ છે કે, પ્રથમ તે વિનીતને ઈચ્છાકારપૂર્વક કર્તવ્યમાં જોડવા અને એમ ન કરે તેા આજ્ઞાથી કાર્ય કરાવવું, તેમ પણ ન કરે તે બલાત્કારે પણ કામ કરાવવું. (આવ. નિ. ૬૭૭) આવેા બલાત્કાર કરવા પડે ત્યારે પણ વડીલના હૃદયમાંથી શિષ્ય પ્રતિને વાત્સલ્યભાવ તૂટવા ન જોઇ એ. કેમકે વાત્સલ્યભાવના પ્રકથી જ સ્વહિત સાધી શકાય છે. (૨) મિથ્યાકાર : હઠથી કરાતી કે વારવાર કરાતી ભૂલાની શુદ્ધિ મિથ્યા દુષ્કૃત દેવા છતાં થતી નથી. આવ. નિયુŚક્તિ (૬૮૫)માં કહ્યું છે કે, “જેણે એક વાર જે ભૂલનું મિથ્યાદુષ્કૃત કર્યું તે પુનઃ તેવી જ ભૂલ વિશિષ્ટ કારણ વિના ન કરે તે તેનું મિથ્યાદુષ્કૃત ત્રિવિધ પ્રતિક્રમણુરૂપ ગણાય. પરન્તુ કરેલી ભૂલનું મિથ્યાદુષ્કૃત કરીને પુનઃ તે પાપને સેવ્યા કરનાર તે પ્રત્યક્ષ મૃષાવાદી છે એટલુ જ નહિ પણ માયાવી અને કપટી છે. આવે! આત્મા માત્ર બાહ્યથી ‘મિચ્છામિ દુક્કડ’’કરીને ગુરુને પ્રસન્ન કરનારા (ઠગનારા) છે, (૩) તથાકાર : જેની સામે તથાકાર (તત્તિ) કહેવાનું હાય તે મહાપુરુષ ગીતા અને મૂળ-ઉત્તરગુણાથી વિભૂષિત હાવા જોઈએ. આવા ગુરુ વાચના આપે ત્યારે Page #18 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપાથી--૩ સૂત્રગ્રહણ કરનારે તથાકાર કરવેા. પ્રશ્ન પૂછ્યા પછી આચાર્ય ઉત્તર આપે ત્યારે પણ તથાકાર કરવેા. ૮ આ ઉત્સ માગ થયા. અપવાદમાગે તે વક્તા કલ્પકલ્પ-પરિનિશ્ચિત વગેરે ગુણાથી યુક્ત ન હોય તે પણ તેઓ જ્યારે શુદ્ધ સાધ્વાચારનું પ્રતિપાદન કરે; પાતાના શિથિલાચારની નિન્દા કરે અને ઉત્તમ તપસ્વીઓની આગળ સર્વ રીતે પાતે લઘુ બને....ઇત્યાદિ લક્ષણવાળા સ ́વિગ્ન પાક્ષિક (સુસાધુતાના પક્ષકાર) અથવા ગીતા સાધુ વાચનાદિ આપતા હૈાય ત્યારે તેમના યુક્તિસંગત કે યુક્તિરહિત વચનને પણ તત્તિ કરવું. અને જે ગીતા હાય પણ સવિગ્ન ન હોય અથવા સ`વિગ્ન હેાય પણ ગીતા ન હેાય અથવા સ`વિગ્ન કે ગીતા એકેય ન હેાય તેવા પ્રજ્ઞાથકના યુક્તિસંગત વચનમાં જ ‘તત્તિ' કહેવું પણ યુક્તિરહિત વચનમાં તહુત્તિ' કહેવું નહિ. (પ’ચાશક. ૧૨. ગા-૧૬) જેએ સુસાધુના તથા શુદ્ધ દેશના દાતાસ વિગ્ન પાક્ષિકના વચનને ‘તહુત્તિ’ કરતા નથી તેએને પચાશકજીમાં (૧૨૧૭) ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજાએ મિથ્યાત્વી કહ્યા છે. તેઓશ્રીએ કહ્યું છે કે ભવભીરુ આત્મા ઉત્સૂત્ર ભાષણનાં કડવાં ફળોને જાણતા હેાવાથી તે ઉત્સૂત્રભાષણ ન કરે માટે તેવા સ'વિગ્ન પાક્ષિક ગીતા વચનમાં ‘તહુત્તિ’ ન કરનાર મિથ્યાત્વી સમજવા જોઈ એ. (૪)-(૫) આવિશ્યકી-વૈષધિય : વસતિમાં નીકળતા Page #19 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની ખાળપોથી-૩ સાધુ આવસહિય' કહે અને વસતિમાં પેસતા સાધુ નિસીહિય” કહે. ૧૦ વસતિમાં રહેલા સાધુને ગમનાગમનાઢિથી થતા દોષા લાગતા નથી અને સ્વાધ્યાય-ધ્યાનાદિ ગુણાની પ્રાપ્તિ થાય છે. માટે સાધુએ ઉત્સગ માગે વસતિમાં જ રહેવું જોઈ એ. પરન્તુ એનેા અર્થ એવા નથી કે તેણે વસતિની બહાર નીકળવું જ ન જોઈ એ. અપવાદમાગે તેા ગ્લાન-ગુરુ વગેરે અન્ય પ્રયેાજને અવશ્ય બહાર જવું જોઈએ. આવા પ્રસ`ગે તેા બહાર નહિ જવાથી દેષા થાય છે. આ કથનથી એટલું સમજવું કે નિષ્કારણુ વસતિની બહાર જવાથી જરૂર દોષ થાય છે અને સકારણ વસતિની બહાર જવાથી અવશ્ય ગુણ થાય છે. એટલે જ્ઞાનાદિ ગુણની પ્રાપ્તિ માટે આવશ્યક આહારાદિ લેવા માટે બહાર જવું પડે ત્યારે વસતિની બહાર જતાં આવસહિય' કહેવું જોઈ એ. પ’ચાશકજીમાં (૧૨-૧૮) આવશ્યિકીના અથ અવશ્ય પ્રયાજને' કર્યાં છે. વળી અવશ્ય પ્રયેાજન ઉપસ્થિત થતા પણ ગુર્વાજ્ઞાથી જવાનું કહ્યું છે અને ઈર્ષ્યાસમિત્યાદિના પાલનરૂપ જિનાજ્ઞા પ્રમાણે જવાનું જણાવ્યું છે. એટલે નિષ્કારણ, સ્વચ્છ ંદમતિથી અનુપયેાગપૂર્વક બહાર જઈ શકાય નહિ તે નિશ્ચિત થયું. સકારણ (જ્ઞાનાદિ ગુણવૃદ્ધિ, વ્લાનાદિ વૈયાવચ્ચાદિકારણ) ગુર્વાસાથી, ઉપયેગપૂર્વક જનાર સાધુની આવથિકી જ શુદ્ધ કહેવાય. અહીં પણ એ વાતના ખ્યાલ રાખવા કે ઉપરક્ત Page #20 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી-૩ ૧૧: કારણે વસતિની બહાર નીકળતા સર્વસાધુની આવશ્યકી. શુદ્ધ જ હોય તેવો નિયમ નથી કિન્તુ જે સાધુ વસતિમાં રહીને નિરતિચારપણે ત્રણે ય ગીની એકાગ્રતાપૂર્વક સાવાચારનું પરિપૂર્ણ પાલન કરતા હોય તે જ સાધુ સકારણ, ગુર્વાજ્ઞાથી વસતિ બહાર જતાં આવશ્ચિકી કહે તે તેની તે આવશ્ચિકી શુદ્ધ ગણાય છે. નિસ્ટ્રીહિ' વિષય અવગ્રહમાં પ્રવેશ કરવાનું છે. અવગ્રહ એટલે ઉપાશ્રય (શગ્યા), સ્થાન (કાયેત્સર્ગ માટે ઊભા રહેવું.) જિનમન્દિરને અવગ્રહ (ગુરૂના આસનથી સર્વત્ર સાડા ત્રણ હાથ ભૂમિ.) શા એટલે સુવાનું સ્થળ, અને કાર્યોત્સર્ગાદિ માટે ઊભા રહેવું. આ કાર્યોત્સર્ગ જે સ્થાને કરે ત્યાં જ સુવે. પ્રતિકમણાદિ આવશ્યક કાર્યો જેણે કરી લીધાં છે તેવો વિશિષ્ટ સાધુ ગુર્વાસાથી–જ્યાં શય્યા કાયેત્સર્ગાદિ કરવાના હોય ત્યાં જ નિસીહિ કહે. બીજે સ્થાને નહિ. કેમ કે શય્યાદિ કરવાની આજ્ઞા હોવાથી તે સિવાયનું અન્ય. સર્વ કાર્ય કરવાનો નિષેધ થય માટે નિષેધાર્થક “નિસાહિ” શબ્દનો પ્રયોગ ત્યાં જ કરવું જોઈએ. આ આસહિ-નિસીહિ બનેનો વિષય અર્થપત્તિએ એક જ હોવાથી વસ્તુતઃ બનેને અર્થ પણ એક જ સમજ. કેમ કે અવશ્ય કર્તવ્યો કરવા માટે આવરૂહિ અને અન્ય અકરણીય કાર્યોના નિષેધ માટે નિસીહિ છે. અવશ્ય કરણીયને કરવાની ક્રિયા અને પાપકર્મના નિષેધ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૨ મુનિજીવનની બાળપોથી-૩ રૂ૫ કિયા-બને એક જ હોવાથી વસ્તુતઃ બેયનું એકાથિકપણું છે. એકના વિધાનમાં બીજાનો નિષેધ કે એકના નિષેધમાં બીજાનું વિધાન સૂચિત છે. છતાં શાસ્ત્રમાં બેનાં નામે ભિન્ન છે. કેમકે કઈ સમયે ઊભા રહેવું, કઈ સમયે ગમન કરવું, એમ ભિન્ન ભિન્ન કિયા કરવાની હોવાથી આ રીતે ભિન્ન ભિન્ન વર્ણન કરવામાં આવ્યું છે. તાત્પર્ય એ છે કે “નિશીહિ' શબ્દ પ્રયોગ નિશ્ચયથી કોઈ આવશ્યક કાર્ય કરવા પૂર્વે તેમાં અનુપયેગાદિથી થનારા વિદનેના ત્યાગ માટે છે, આવશ્યક કાર્ય માટે બહાર જતાં પહેલાં ઉપાશ્રયમાં વિધિપૂર્વક બેઠેલા સાધુને એવાં વિનેને સંભવ નથી કે જેના નિષેધ માટે નિસીહિ કહેવી જોઈએ, માટે આવસહિના સમયે નિસહિ નિરૂપયેગી છે. નિસહિ કરતી વેળા આવસ્યહિ પણ ઘટતિ નથી, કેમકે “આવસહિ તે તે કાળે અવશ્ય કરણીયના વિધાન માટે અને અર્થપત્તિથી અન્યકાળે કરણયના (તે કાળા અનાવશ્યક) નિષેધ માટે છે. કેમ કે અન્ય કાળે જે કરણય હોય તેને પણ ત્યાગ કર્યા વિના તકાળ અવશ્ય કરણીય કાર્ય થઈ શકે નહિ. એટલે “આવસહિથી અન્યકાલ-કરણીય તથા અકરણીયન નિષેધ થઈ જ જાય છે. આ જ રીતે “નિશીહિ' કહેવાથી તત્કાળ અવશ્ય કરણીયનું વિધાન પણ થઈ જ જાય છે માટે બેયના વિષયમાં એકાર્થતા સમજવી. પ્ર. શ્રાવકને પણ સાધુની જેમ “આવસ્યહિ “નિશીહિ કહેવારૂપ આ બે ય સામાચારી હોય ? Page #22 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી-૩ ૧૩. ઉ. હા. ઉપાશ્રયમાં કે મંદિરમાં પેસતાં શ્રાવકે સર્વ સાવદ્ય કાર્યને નિષેધ કરવા રૂપ નિસાહિ કહેવી જોઈએ અને અવશ્ય કરાયરૂપ જિન-પૂજા, ગુરુ-વંદનાદિ ધર્મકાર્ય માટે ઘરમાંથી બહાર નીકળતાં “આવર્સીહિ' કહેવી જોઈએ. પરંતુ સાધુની માફક જિનમંદિર કે ઉપાશ્રયમાંથી બહાર નીકળતાં “આવસહિ” કહી શકે નહિ કેમકે મંદિર -ઉપાશ્રયમાંથી બહાર નીકળતા શ્રાવક બહુધા આરંભાદિનાં કાર્યો માટે બજારે-ઘરે વગેરે સ્થાને જાય તે તે “અવશ્ય કરણ” ધર્મકાર્ય નથી. ૬. આપૃચ્છા : પિતાના જ્ઞાનાદિ ગુણને હિતકારી એવું કાર્ય કરવા માટે જ ગુરુને પૂછવું જોઈએ. તે પણ વિનયભાવપૂર્વક પૂછવું જોઈએ. આ પ્રમાણે પૂછીને કાર્ય કરવાથી જ્ઞાની ગુરુ કાર્યનું હિતાહિત સમજાવે. તેમને યોગ્ય લાગે તે તે કાર્યમાં અહિત જણાવતાં પાછા ફેરવે અને હિત જણાતાં ઉત્સાહ આપે. ગુરુને પૂછીને કાર્ય કરનાર ગુરુની આશિષનું એવું અબાધ્ય બળ મેળવે છે, જેના પરિણામે કાર્યમાં આવતા સઘળાં વિદ્ગો ભેદાઈ જાય છે અથવા નિર્બળ થઈ જાય છે. સિંહગુફાવાસી મુનિની વેશ્યાને ત્યાં ચાતુર્માસ કરવાની આપૃછા અવજ્ઞા પૂર્વકની હતી માટે જ તેઓ નિષ્ફળ ગયા હતા. | ૭. પ્રતિપૃચ્છા : કાર્ય કરતી વખતે ફરી પૂછવાથી Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૪ મુનિજીવનની બાળપોથી-૩ પણ અનેક લાભ થાય છે. જેમાંના કેટલાક પૂર્વે જણાવાઈ ગયા છે. ૮. છન્દના : આ સામાચારી પિતાના લાવેલા આહારાદિ અન્ય સાધુને આપવા માટે છે. તે સર્વ સાધુએને કરવાની નથી, પરંતુ લાભાન્તરાય કર્મના ક્ષયે પશમાદિથી લબ્ધિધારી બનેલા કે નિકૃષ્ટ તપ કરવાને લીધે માંડલીથી ભિન્ન રહીને ભજન કરનારાને આ છન્દના કરવાની હોય છે. આ છન્દના પણ ગુરુસંમતિ મેળવીને જ અન્ય–સાધુઓને કરવી જોઈએ. ૯. નિમન્ત્રણ: આ સામાચારી સ્વાધ્યાય રક્ત એવા વૈયાવચ કરવાની ભાવનાવાળા મુનિને માટે છે. પ્ર. સ્વાધ્યાયમાં રક્તને વૈયાવચ્ચ કરવાની ભાવના કેમ કહો છો? ઉ. સ્વાધ્યાયથી જે આત્મા જિનવચનને ભાવિત કરે છે તેને મેક્ષના સર્વગો સાધવાની તાલાવેલી લાગે છે. તપશ્ચર્યાદિ અન્ય યોગે બીજા મુનિઓમાં જઈને તેમની વૈયાવચ્ચ કરવા માટે તે અવશ્ય તલપે છે. તે આત્મા કેરા સ્વાધ્યાયથી બેચેન હોય છે. તેને અન્ય સર્વમુક્તિયોગો સાધવાની તાલાવેલી અખંડ રહ્યા કરે છે. આથી જ અપ્રમત એવા તે સ્વાધ્યાય રક્ત મુનિ જ વસ્તુતઃ વૈયાવચ્ચે કરવાની તીવ્ર ભાવનાને ભાવનાને લીધે આ નિમન્ત્રણે સામાચારીના અધિકારી છે. ૧૦. ઉપસ૫દા ઃ બે પ્રકારે. Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૫ મુનિજીવનની બાળપોથી-૩ (૧) સાધુ ઉપસર્પદા અને (૨) ગૃહસ્થ ઉપસર્પદા. સાધુઉપસર્પદા-૩ પ્રકારે. જ્ઞાન-દર્શન–ચારિત્રથી....અર્થાત્ જ્ઞાનવિષયક-દર્શનવિષયક અને ચારિત્ર વિષયક એમ ૩ પ્રકારની સાધુ ઉપસભ્યદા છે. તેમાં પણ જ્ઞાન અને દર્શનની પ્રત્યેક ઉપસમ્મદા ૩-૩ પ્રકારે છે. જ્યારે ચારિત્ર -ઉપસર્પદા ૨ પ્રકારે છે. જ્ઞાને પસભ્યદા-સૂત્ર-અર્થ અને સૂત્રાર્થ ઉભયની... આ પ્રત્યેક વર્તાના-સન્ધના અને ગ્રહણ એમ ૩-૩ પ્રકારે હોવાથી જ્ઞાને પસસ્પદાના ૯ પ્રકાર થાય છે. પૂર્વે ભણેલા અસ્થિર સૂત્રનું, અર્થનું કે તદુભયનું ગુણન(પાઠ) કરવો તે વર્તના. પૂર્વે ભણેલા સૂત્રના અર્થના કે તદુભયના જે જે અંશનું વિસ્મરણ થયું હોય તેને પુનઃ યાદ કરીને જેડી દેવું તે સન્થના. અને પહેલી જ વાર સૂત્ર અર્થ કે તદુભયનો પાઠ લે તે ગ્રહણ કહેવાય. | દર્શનપસમ્મદા – અહીં પણ ઉપરોક્ત રીતે ૯ પ્રકાર પડે છે. ફેર એટલે જ કે અહીં દર્શન પદથી વીતરાગસર્વજ્ઞના શાસનની પ્રભાવના કરે તેવા સન્મતિ–તર્ક વગેરે શારો લેવા. તેના સૂત્ર–અર્થ—તદુભયથી વર્તના–સન્ધના અને ગ્રહણ લેવા. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૬ મુનિજીવનની બાળપોથી-૩ અહીં (૧) ગુર્વાજ્ઞાપૂર્વક જ્ઞાન-દર્શનની ઉપસભ્યદા લેવી જોઈએ. વળી (૨) ગુરુ જેને કહે કે તમારે અમુકને જ્ઞાનાદિ ઉપસપદા આપવી તેની જ પાસે જઈને ઉપસમ્મદા લેવી જોઈએ. આ બે પદની ચતુર્ભગી થાય. (૧) ગુર્વાસા સાથે ગુરુએ આદેશ કરેલ આચાર્ય પાસે ઉપસર્પદ લેવી (૨) ગુજ્ઞા સાથે ગુરુએ આદેશ ન કરેલ આચાર્ય પાસે ઉપસમ્મદા લેવી (૩) ગુર્વાજ્ઞા વિના ગુરુએ આદેશ કરેલ આચાર્ય પાસે ઉપસસ્પદા લેવી (દા. ત., “ગુરુ શિષ્યને કહે કે હમણાં કેટલેક સમય તારે અમુક આચાર્ય પાસે ઉપસર્પદા લેવા જવું નહિ” અહી જેને ગુરુએ ઉપસભ્યદા માટે આજ્ઞા કરી છે કે તેની પાસે જવાને કામચલાઉ નિષેધ છે માટે ત્યાં આ ત્રીજો ભંગ લાગુ પડે.) (૪) ગુર્વાસા વિના, ગુરુએ આદેશન કરેલ આચાર્યની પાસે ઉપસિસ્પદા લેવા જવું. | (દા. ત., અત્યારે ઉપસસ્પદ માટે ન જવું, અમુક આચાર્ય પાસે ન જવું.) આ ચાર ભંગમાં પહેલે ભંગ શુદ્ધ છે, બાકીના ત્રણ અશુદ્ધ છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળથી–૩ ૧૭ ઉપપદા સ્વીકારનારની એ વ્યવસ્થા છે કે સ્વગુરુની પાસે સૂત્ર-અર્થતદુભય ગ્રહણ કરી લીધા પછી વિશેષ અધ્યયન માટે અન્ય સમર્થ પ્રાજ્ઞ આચાર્યની પાસે જવાની આજ્ઞા મળે પછી જ તે શિષ્ય તે આચાર્ય ની જ્ઞાન-દર્શન ઉપસસ્પદ સ્વીકારી શકે તેમાં ય જે શિષ્યના જવાથી સ્વગુરુ પાસે રહેનાર સાધુ પરિવાર અપરિણત હોય કે ગુરુ પાસે અન્ય સાધુપરિવાર ન હોય તો, શિષ્ય ઉપસભ્યદાની અનુજ્ઞા માગવી જોઈએ નહિ. છતાં કઈ શિષ્ય અનુજ્ઞા લઈને જાય તે પણ બીજા આચાર્ય તેને સ્વીકારી શકે નહિ. વળી ગુરુએ જે આચાર્યની પાસે જવાની આજ્ઞા કરી હોય તે આચાર્યની પાસે ઉપસર્પદ સ્વીકારતી વેળાએ તે આચાર્યો આગન્તુકની અને આગન્તુકે આચાર્યની પરીક્ષા કરવી જોઈએ. જેમકે આગન્તુક સાધુ ત્યાંના સાધુઓ ઉન્માર્ગમાં પ્રવૃત્તિ કરતા હોય તે તેમને સન્માર્ગમાં પ્રેરે, તે વખતે તેઓ ‘મિ. દુક્કડં” આપે અને પુનઃ ભૂલ કરે, પુનઃ સમજાવે, અને ન માને અથવા ત્રણથી વધુ વાર થતાં ગુરુને કહે. જે ગુરુ તેમના શિષ્યનો પક્ષ લે તે તે ગુરુ (આચાર્ય) પણ શિથિલ (શીતલ) છે એમ માનીને આગન્તુક સાધુ ત્યાં ન રહે અને જે ગુરુ શિષ્યનો પક્ષ ન લઈને તેમને સમજાવવા યત્ન કરે તે આગન્તુક ત્યાં રહે. આ રીતે Page #27 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપે થી-૩ આચાય પણ કઠોર વચનાદિ કહેવા વડે આગન્તુકની પરીક્ષા કરે. જો આગન્તુક તે વચના સાંભળીને પણ વિનય-મર્યાદાને લાપ ન કરે તે આચાય તેને સ્વીકારે. ૧૮ આ રીતે પરસ્પર પ્રેયની ચેાગ્યતા જણાયા પછી આચાય ને શિષ્ય કહે કે, અમુક શ્રૃતથી ખાકી રહેલા અભ્યાસ અમુક કાળ સુધીમાં કરવા માટે આપની પાસે આવ્યે હું ઇત્યાદિ.....’ આભાવ્ય પ્રકરણ ઃ આભાવ્ય વ્યવહારનું આગન્તુક શિષ્યે પાલન કરવું જોઈ એ. આભાળ્ય વ્યવહાર એટલે શિષ્ય કે વજ્રપાત્રાદિ – સચિત્ત કે અચિત્ત-વસ્તુની પ્રાપ્તિ થાય તે તે કેની ગણુવી ? કેની ન ગણવી ? વગેરે અધિકારની શાસ્ત્રીય વ્યવસ્થા. આ વ્યવસ્થા એવી છે કે, સ્વગુરુની પાસેથી નીકળેલા અને ઉપસમ્પન્નગુરુ (જેમની ઉપસમ્પદા સ્વીકારવાની છે તે ગુરુ) પાસે પહેાંચતા રસ્તામાં જે કાંઈ શિષ્ય-વસ્રાદિ પ્રાપ્ત થાય તે બધું જો નાલબદ્ધવલ્લી ન હેાય તે ઉપસમ્પન્ન ગુરુની માલિકીનું ગણાય. તે ગુરુએ પણ તેને સ્વીકાર કરવા જોઈએ. ચારિત્ર ઉપસર્પદા ઃ ૧. વૈયાવચ્ચવિષયક ૨.તપ(ક્ષપણુ) વિષયક. પ્રત્યેક એ એ પ્રકારે : અમુક કાળની – અને યાવજજીવની પેાતાના ચારિત્રની શુદ્ધિ-વૃદ્ધિ માટે કોઈ સાધુ Page #28 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી-૩ આચાર્યની વૈયાવચ્ચ સ્વીકારે ત્યારે કાળથી અમુક કાળ માટે સ્વીકારે અથવા યાવસજીવ સુધી તે આચાર્યની વૈિયાવચ્ચ કરનારે થાય. એ જ રીતે કોઈ તપસ્વી અઠ્ઠમાદિ તપ માટે ઉપસમ્મદા સ્વીકારે તે પણ અમુક કાળ માટે કે યાજજીવ માટે સ્વીકારે. દર્શનાદિ ૩ ય પ્રકારની ઉપસભ્યદાનો વિધિ પંચવસ્તુ, આવશ્યક નિર્યુક્તિ, ધર્મસંગ્રહાદિ ગ્રન્થથી જોઈ લેવા. ઐતિહાસિક કથાઓ : [૧] ધન કરતાં ધર્મનું મહત્ત્વ વધારે. એક વાર ગૂર્જરેશ્વર કુમારપાળને વિચાર આવ્યું કે, “જે પુષ્કળ ધનની સગવડ થાય તે પુષ્કળ લોકોને ધન આપીને જૈનધમી બનાવી શકાય.” આ વિચાર તેમણે હેમચંદ્રસૂરિજી મહારાજા પાસે મૂક્યો. તેમણે ય તે વાતમાં સંમતિ દર્શાવીને કહ્યું કે, આપણા ગુરુદેવ દેવચંદ્રસૂરિજી મહારાજા પાસે સુવર્ણ સિદ્ધિના પ્રયોગને પાઠ છે. તે મેળવી લેવાય તે આ ભાવના પૂરી થાય. તે માટે ગુરુદેવને અહીં આમંત્રણ આપીને બેલાવવા જોઈએ. હાલ તેઓ ગામડાઓમાં વિચરે છે. કુમારપાળ ગુરુદેવ પાસે પહોંચી ગયા. તેમણે માત્ર એટલી જ વાત કરી કે, “આપના શિષ્ય આપને યાદ Page #29 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી-૩ કરે છે. આપ પાટણ પધારો તે અમને ખૂબ આનંદ થાય.” કેઈ અસાધારણ કામ હોવાની કલ્પના કરીને ગુરુદેવે પાટણ પધારવાની સંમતિ આપી. તેઓ એકાએક આવી ગયા. અને હેમચંદ્રસૂરિજી મહારાજાને પૂછયું કે, “તને વળી મારું શું કામ પડ્યું ? તું જ હવે ક્યાં છે સમર્થ છે?” આ વખતે ગૂજશ્વર પણ ત્યાં જ બેઠા હતા. ' સૂરિજીએ ગૂર્જરેશ્વરની જૈનધર્મને વિશાળ ફેલાવો કરવાની ભાવના જણાવી. આ સાંભળતાં જ ગુરુદેવ ઉદાસ થઈ ગયા. ગૂર્જરેશ્વરને વિદાય આપીને તેમણે પોતાના શિષ્યને કહ્યું, “તમે બનેએ આ કેટલે અનુચિત વિચાર કર્યો ? જો ધનથી જ ધર્મ ફેલાવી શકાતો હોત તે પરમાત્મા મહાવીરદેવ પાસે દેવેન્દ્રો હાજરાહજૂર હતા. તે પરમકૃપાળુએ જ તેમના દ્વારા આ કામ કેમ ન કરાવ્યું? જે ધર્મ ધનથી થાય તેમાં ધનનું જ મહત્ત્વ વધે; ધર્મનું કદાપિ નહિ. આ વિચાર પણ અરિહંત-દેવની આશાતના રૂપ બની જાય. માટે ઝટ તેનું પ્રાયશ્ચિત કરી લેવું.” ગુરુદેવની આ વાતથી સૂરિજીની આંખ ખૂલી ગઈ. તેમના જેવાથી આવી ભૂલ થઈ ગઈ તે બદલ તેમની આંખે આંસુ આવી ગયાં. ગુરુદેવનાં ચરણોમાં પડીને તેમણે ખૂબ પશ્ચાત્તાપ કર્યો. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૧ મુનિજીવનની બાળપોથી-૩ ગૂર્જરેશ્વરને પણ શાસ્ત્રદષ્ટિ સમજાવીને એ વિચારથી પાછા ફેરવ્યા. (૨) હીરસૂરિજી મહારાજા અને ઔષધયાગ. જૈનાચાર્ય હીરસૂરિજી મહારાજનું છેલ્લું ચાતુર્માસ ઊના (ગુજરાત)માં થયું હતું. છેલ્લા દિવસમાં તેમણે ઔષધિઓનો પણ ત્યાગ કર્યો. જ્યારે સંઘના શ્રાવકેની ઔષધ લેવાની વિનંતિને તેમણે માન્ય ન કરી ત્યારે ઊનાનાં સાતસો કુટુંબમાં જેટલી માતાઓના બાળક ધાવણ હતાં તે તમામ બાળકને ધવડાવવાનું બંધ કરી દેવાનું જાહેર કર્યું. આથી ન છૂટકે કરુણાસાગર સૂરિજીને ઔષધ લેવું પડ્યું. (૩) સુમંગલ આચાર્ય અને મમત્વ. ઢીંચણની કઈ તકલીફના કારણે સુમંગલ નામના આચાર્યે ગૃહસ્થ પાસેથી કામચલાઉ એક પટ્ટો લીધું હતું. જેને તેઓ બે પગની ફેર બાંધીને બેસતા એટલે ઢીંચણમાં દુખાવો ન થતો. પણ અફસોસ ! આ પટ્ટામાં તેમને મેહ થઈ ગયો. સુવિનીત શિષ્યની વારંવારની – પટ્ટો ગૃહસ્થને પાછી સોંપવાની – વિનંતી તેમણે કયારેય ન વીકારી. ઉપરથી વધુ ને વધુ અકળાવા લાગ્યા. હાય ! તેને જ કારણે તે મહાન આચાર્ય કાળધર્મ (મૃત્યુ) પામીને અનાર્ય દેશમાં રાજકુમાર તરીકે જન્મ પામ્યા. જન્મતાંની Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૨ મુનિજીવનની બાળપોથી–૧ સાથે જ તે બાળકના પગ એકબીજા ઉપર ચડેલા હતા; જેવા પૂર્વભવમાં પટ્ટાની સહાયથી ચડાવાતા હતા. આથી તે બાળક માટે-કાયમ એક માણસ રાખવામાં આવ્યા હતા, જે તેને ઊંચકીને ફરે અથવા ગાડીમાં બેસાડીને ફેરવે. વિશિષ્ટ જ્ઞાન પામીને સુવિનીત શિષ્યોએ પિતાના ગુરુના આત્માની આ દુર્દશા જાણી ત્યારે તેઓ ભારે જહેમતથી તે દેશમાં પહોંચ્યા અને ઘણી યુક્તિ કરીને તે આત્માને પ્રતિબોધ કર્યો. તે વખતે તે રાજકુમારે પૂછયું કે, “તમે મને પુનઃ દીક્ષા લેવાનું કહો છે પણ મારા પગે તરફ તે જુઓ. મારાથી ચાલી શકાય તેમ નથી તે વિહાર, ભિક્ષાટન વગેરે હું શી રીતે કરીશ?” પૂર્વભવના શિષ્ય મુનિઓએ તે યુવાન રાજકુમારને કહ્યું, “તમે જરાય ચિન્તા કરશે નહિ. અમે જીવનભર તમારી સેવા કરીશું. તમને ઊંચકીને વિહાર કરાવશું. તમે પૂર્વભવમાં અમારા ગુરુ હતા તે વખતના અસીમ ઉપકારને બદલે વાળવાની અમને આ તક મળી છે.” અને... ખરેખર રાજકુમારે દીક્ષા લીધી, આત્મકલ્યાણ કર્યું. (૪) શાસન રક્ષાથે જંગ - જ્યારે જ્યારે ધર્મ ઉપર ભય પેદા થવાના પ્રસંગે ઉપસ્થિત થયા છે ત્યારે ત્યારે તેને નિવારવા માટે યુદ્ધ પણ લડવાં પડ્યાં છે અને અન્ય સખત ઉપાય પણ લેવા પડયા છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી-૩ ૨૩ (૧) કાલકસૂરિજી મહારાજા સાધ્વી સરસ્વતીજીનું અપહરણ કરી ચૂકેલા કામાંધ રાજા ગર્દભિલને સખત બોધપાઠ આપવા માટે શકરાજને યુદ્ધ કરવા માટે લઈ આવ્યા હતા. તેના માર્ગદર્શક સૂરિજી પોતે બન્યા હતા. ગઈભિલને સખત હાર આપીને તેને જીવતે રાખીને જંગલમાં રવાના કરાવી દીધું હતું. સાધ્વીજીએ આયંબિલ તપ વગેરેથી શીલરક્ષા અણિશુદ્ધ રીતે કરી હતી. (૨) મગધપતિ શ્રેણિકે પિતાની મિથ્યાત્વ-દશામાં, જન સાધુઓ દુરાચારી છે એવું સાબિત કરી આપીને ચુસ્ત જૈન પટ્ટરાણું ચેલણાને જનધર્મથી વિમુખ કરી દેવા માટે છટકું કર્યું હતું. જેમાં મહાદેવજીના મંદિરમાં કારણવશાત વિહારમાં એકાકી સંથારો કરતા જન સાધુ પાસે વેશ્યાને મોકલી આપવામાં આવી હતી અને મંદિરનાં દ્વાર બંધ કરી દેવાયાં હતાં. | મુનિ નિર્વિકારી હોવાથી વેશ્યા પતન તે ન કરી શકી, પણ તેણે છટકુ ગોઠવાયાની સઘળી વાત કરી. સવારે રાજા વગેરે સેંકડો માણસની સામે, મંદિર ખૂલતાં; વેશ્યાની સાથે જિન સાધુ નીકળે તે ધમહીલના કેટલી જોરદાર થાય ? આ વિચારે તે મુનિએ લંગોટી જેટલું પહેરીને બાકીનાં તમામ વચ્ચે અને આ મંદિરના દીવાની મદદથી બાળી નાખ્યાં. તેની રાખ શરીર ઉપર ચેળી. મંદિરમાં પડેલ ચીપિયે લીધે. જેવાં દ્વાર ઉઘડ્યાં કે મુનિ “અલખ નિરંજન” બોલતાં બાવાના સ્વરૂપમાં બહાર નીકળ્યા. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૪ મુનિજીવનની બાળપોથી-૩ ચેલણને લઈને શ્રેણિક ત્યાં આવી ગયા હતા. બીજા અનેક લોકોને આમંત્રણ અપાયું હતું. એ બધા ય આ દશ્ય જોઈને અચંબે પામી ગયા. જૈનધર્મની હીલનાની ભયંકર હોનારત અટકી ગઈ. મુનિએ કમાલ કરી નાખી ! (૩) સૂરાચાર્યને મારી નાખવા તત્પર બનેલા ભેજથી તેમની રક્ષા કરવા માટે કવિ ધનપાળે સૂરાચાર્યને બાહ્યથી ગૃહસ્થના વેષમાં ધારાનગરીમાંથી નસાડયા હતા. (૪) ધર્મપ્રભાવના માટે વાસ્વામીજી વિમાનમાં પુરપ લાવ્યા હતા. રાજા સહિત આખી પુરી–નગરીને બૌદ્ધમાંથી જૈન બનાવી હતી. (૫) મુનિ વિષ્ણકુમારને જૈનધર્મી નમુચિને પગ નીચે દબાવીને સખત સજા કરવી પડી હતી. માફી માંગતા તેને છોડી દીધું હતું. આ માટે વિષ્ણુકુમારજીને ફોધ લાવવા માટે ખૂબ પ્રયત્ન કરવો પડ્યો હતે. (૬) પાદલિપ્તસૂરિજી મહારાજાને પિતાની જીવતે જીવ-રમશાનયાત્રા કાઢવાનું નાટક કરવું પડ્યું હતું. જેમાં તેમને પૂરી સફળતા મળતાં શાસનહીલના અટકી ગઈ હતી. (૭) કટકેશ્વરીએ ગૂર્જરેશ્વર કુમારપાળમાં પેદા કરેલા કઢથી સંભવિત ધર્મનિંદા દૂર કરવા માટે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ મહારાજાને કોઢ નિવારવા માટે પ્રયત્ન કરે પડ્યો હતે. બીજા પણ પ્રસંગોમાં સૂરિજીએ ધર્મરક્ષાર્થે કેટલાક કાર્યો કર્યા હતાં. Page #34 -------------------------------------------------------------------------- ________________ પાઠ : ૨ ખાતાં શીખીને સંયમ જીવતાં શીખ ઘણા ઉલ્લાસે મુનિજીવન પામનારા કેટલીકવાર એવી પરિસ્થિતિમાં જોવા મળે છે કે જાણે તેમનું સંયમજીવન બદ ઝડપથી કરમાઈ જતું હોય ! આના અનેક કારણે હોઈ શકે છે. તેમાં એક કારણ. અંધાધૂંધ બનેલું આરોગ્ય પણ હોઈ શકે છે. આહાર અને નિહારના નિયમનું અજ્ઞાન આરોગ્યને બગાડી નાખવામાં મોટો ભાગ ભજવતું હોય છે. આ વિષયનું જ્ઞાન તે તે સમુદાયના વડીલેને હોવું જ જોઈએ પણ કેટલીકવાર તે એવું બને છે. કે વડીલેને આહાર-નિહારના નિયમોને ખ્યાલ હોતો નથી, તેથી તેમના શિષ્યના આરોગ્ય – વધુ પડતું ખાવાથી, જેવું તેવું ખાવાથી, જે તે સલાહ સ્વીકારી. લેવાથી કથળીને માત્ર બે-ચાર વર્ષમાં ખલાસ થઈ જાય છે. એકવાર આરોગ્ય કથળે છે એટલે જલ્દી પાછું ઠેકાણે આવતું નથી. આવી વર્તમાન કાલીન જીવનમાં ખાવાપીવાની અનિયમિતતા, ભક્તોની અતિભક્તિ અને બગડેલા ખેરાકે, ડાલડા વનસ્પતિ ઘી, બગડેલાં દુધ, ભેળસેળવાળી સાકર વગેરે કારણોસર આરોગ્ય આમેય જદી બગડવાનું હોય છે, તેવી સ્થિતિમાં આરોગ્યના નિયમનું અજ્ઞાન અત્યંત ઘાતક બને છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપેાથી-૩ ટાઈ ફાઈડ થયા છે કે નહિ તેની પૂરી તપાસ આજે થતી નથી. તેવી સ્થિતિમાં કોઈ ડોકટર કલેારામાર્ટસીટીનની ૪૦-૫૦ ગાળીઓ ખવડાવી દે તે તે વખતે શું કરવું તેને ખ્યાલ સમુદાયના વડીલેાને પણ હાતા નથી, શિષ્યાને પણ હાતા નથી. દૂધ સાથે મગ વાપરી ન શકાય, દૂધ સાથે ગાળ પણ વાપરી ન શકાય, પારણામાં વધુ પડતું ન જ વાપરી શકાય, જેએ સાંજે વાપરતા હાય તેમણે સાંજે વાપરી લઈ વધુ પડતુ પાણી ન વાપરી શકાય, ખપેારના ભાજનમાં પણ પાણી ઓછું વાપરવું જોઈ એ, અતિગરમ ચા વાપરવાની ટેવ પણ અતિખરાબ છે. ૨૬ એલેાપથી દવાઓનુ ઝટઝટ શરણ ન લેવાય. મહિનામાં એછામાં ઓછા બે અને ખની શકે તે પાંચ તિથિના પાંચ ઉપવાસ કરવા જ જોઈ એ. આયુર્વેદની પણ ઉષ્ણુવીય દવાએ ન લેવાય. આયુર્વેદ્રિક ઔષધા ઉપર દૂધ કે ઘી કદાચ લેવાના વૈદ્યે કહ્યા હાય, તે પણ તેની માત્રા ખૂબજ ધ્યાનમાં રાખવી જોઈ એ. આવા અનેક નિયમેાની અનુભવથી કે જ્ઞાનથી સમજણ તે! હાવી જ જોઈ એ.... દવાએ સદંતર છોડવી જ જોઈ એ. માત્ર સૂંઠ અને હળદર માપસર હમેશ લેવાના અભ્યાસ પાડવા જોઈ એ. ઊણાદરીને તેા જીવન બનાવવુ' જોઈ એ. લીલા શાકભાજીમાં ઘણી તાકાત હેાય છે. એવી નવી માન્યતાને છેડી દેવી જોઈ એ. તખીયત સારી રાખવી હાય તે ફ્રૂટ, તળેલાં, મિષ્ટાન્ને; ફરસાણા અને ચા આટલુ તા સદંતર છોડી Page #36 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી-૩ દેવું જોઈએ. શરદીને લગતા તાવ આવતું હોય તે ત્રણ ઉપવાસ કરી જ નાખવાં જોઈએ. બાકીના તાવ આવ્યા હોય તે લાંઘણુ. અને મહાસુદર્શનનો ઉકાળો લે જોઈએ. આવા અનેક નાના-નાના નિયમ હોય છે. ગુરુની પાસે આવી જાણકારી હોય તે પણ. દરેક શિષ્યએ તેની જાણકારી મેળવવી જ જોઈએ કેમકે ગુરુ પણ સદા સાથે હોતા નથી. જે આહારમાં શુદ્ધિ હશે તે જ આપણું સત્વ શુદ્ધ રહેશે. કહ્યું છે કે જે લેકે પિતાને હિતકર શું છે તે જાણી ને હિતકર જ વાપરે છે, તે પણ પરિમિત વાપરે છે અને અવારનવાર ઉપવાસ કે લાંઘણ કરે છે તેઓને કદી પણ વૈદ્યો ને શોધવા જવું પડતું નથી. તેઓ સદા પોતાના આત્માનું શોધન કરતાં રહે છે. નિત્ય ખાવું સારું નથી તેથી જ એકાસણું કે આયંબીલ કરવું સારું છે પરંતુ એક વાત સમજી લેવી કે એકાસણું કે આયંબીલમાં પૂરતી ઉણાદરી નહિ રખાય તે આરોગ્ય બગડવાની પૂરી શક્યતા છે. એની સાથે ઉપવાસ પણ પારણાથી બગાડી નખાય તો તેનો લાભ થતો નથી. આ સ્થિતિ દરેક સાધુઓએ, સાધ્વીજીઓએ સમજી લેવી જોઈએ. ખાતાં શીખીશું તે જ સંયમ જીવન જીવી શકીશું. નહિ તે ખાવાથી બગડેલી તબિયત દ્વારા સંયમનું આરાધન મુશ્કેલ બની જશે. પછી નિત્ય દવાઓ, ઉકાળાઓ, અનુપાન, સહુની સેવાઓ – બધાંય સેવા કરશે પણ...આપણે બગડેલા આરોગ્યથી પરવશ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૮ મુનિજીવનની બાળથી-૩ થઈને, લાચાર થઈને, નિરાશ થઈને આ દુનિયામાંથી ચાલ્યા જવું પડશે. એમાં શી હોંશિયારી છે? કેટલી બુદ્ધિમત્તા છે તે આપણે જ વિચારવાનું રહ્યું. સંયમની યાત્રા તેની જ સફળ છે કે જેને બધા જ પ્રકારના આહારની, ઔષધની માત્રાને ખ્યાલ છે. શાસ્ત્રવિચાર | [૨] ચરણસિત્તરી (૧) ૫ વ્રત (૨) ૧૦ પ્રકારના સાધુધર્મ ૧૭ પ્રકારે સંયમ ૧૦ પ્રકારે વૈયાવચ્ચે (૫) ૯ પ્રકારે બ્રહ્મચર્યની ગુપ્તિ (વાડ) (૬) ૩ પ્રકારે જ્ઞાનાદિ ગુણે (૭) ૧૨ પ્રકારે તપ (૮) જ પ્રકારે કોધાદિ કષાય નિગ્રહ આ ૭૦ (સિત્તરી) પ્રકારે ચારિત્રના મૂળગુણ છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૯ મુનિજીવનની બાળપોથી-૩ માટે આને ચરણ (ચારિત્ર) સિત્તરી (૭૦ પ્રકારે) કહેવામાં આવે છે. (૧) ૫ વતઃ સર્વથા પ્રાણાતિપાદ વિરમણ આદિ. આનું સ્વરૂપ પૂવે જણાવાઈ ગયું છે. (૨) ૧૦ પ્રકારને યતિધર્મ ૧. ક્ષમા ૨. માવ ૩. આર્જવ ૪. મુક્તિ (નિર્લોભતા) ૫. તપ ૬. સંયમ ૭. સત્ય ૮. શૌચ ૯. આકિચન્ય ૧૦. બ્રહ્મચર્ય ૧. ક્ષમા ઃ સશક્ત કે અશક્ત પણ જીવને સહન કરવાને અધ્યવસાય (આત્મપરિણામ). અર્થાત્ સર્વ રીતે ક્રોધનો વિવેક કર, (તેના ઉદયને) નિષ્ફળ બનાવવો તેને ક્ષમા કહેવાય છે. ૨. માર્દવ : અસ્તબ્ધતા, અર્થાત્ અક્કડાઈનિ અભાવ, અસ્તબ્ધતાના પરિણામને એટલે ભાવને અને તેનાથી થતી ક્રિયાને પણ માર્દવ કહે છે. અર્થાત્ જીવની નમ્રતા અને નિરભિમાનતા. ૩. આવઃ “જુ' એટલે વકતારહિત સરળ પરિણામી જીવ. તેના ભાવને અથવા કર્મને આર્જવ કહ્યું છે. ટૂંકમાં જીવન સરળ આત્મપરિણામ તે આર્જવ કહેવાય. ૪. મુકિત : છૂટવું કે છોડવું તે મુક્તિ. અર્થાત્ બાહ્ય અનિત્ય પદાર્થોની અને અત્યંત ક્રોધાદિ ભાવની તૃષ્ણાને છેદ કરવા રૂપ લોભ-ત્યાગ તે મુક્તિ કહેવાય. પ. તપ ઃ જેનાથી શરીરની ધાતુઓ અથવા જ્ઞાનાવ... Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૦ મુનિજીવનની બાળપોથી-૩ આદિ કર્મો તપે તે તપ કહેવાય. જે અનશનાદિ ૬ બાહ્ય અને પ્રાયશ્ચિત્તાદિ ૬ અત્યંતર એમ ૧૨ રૂપે કહ્યા છે. ૬. સંયમઃ આશ્રવની વિરતિ–નો કર્મબન્ધ અટકાવો તે. ૭. સત્ય : મૃષાવાદના ત્યાગથી ઉત્પન્ન થત મનાદિને શુભગ. ૮. શૌચ : દ્રવ્યથી સ્પંડિલાદિ જતાં કરવું પડે છે, અને ભાવથી સંયમમાં નિર્મળતા નિરતિચારપણું). ૯. આકિંચન્ય : શરીર અને ધર્મોપકરણમાં પણ મમત્વને અભાવ. ૧૦. બ્રહ્મચર્ય : નવ પ્રકારની બ્રહ્મચર્ય –વાડના પાલનપૂર્વકનો સ્પર્શનેન્દ્રિય સંયમ... આ ૧૦ પ્રકારને યતિધર્મ કહેવાય છે. ૧૭ પ્રકારે સંયમ : મનાદિ ૩ યુગ દ્વારા (સં) આત્મરક્ષાને યત્ન (યમ) કરવો તે સંયમ. પ આશ્રવનિરોધ ૫ ઈન્દ્રિયનિગ્રહ ૪ કષાય-જય ૩ દંડ-વિરતિ ૧૭ ૫ આથવનિરોધઃ પ્રાણાતિપાતાદિ પાંચ આશ્ર છે. તે પાંચેય કર્મના આશ્રવ-કર્મ આવવાનાં કારણે છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી-૩ તેનાથી અટકવું તે પાંચ આશ્રવવિરતિ કહેવાય. પ ઈન્દ્રનિગ્રહઃ તે તે ઈન્દ્રિયના વિષયની રસલમ્પટતા ત્યાગીને ચારિત્રજીવનના નિર્વાહ પૂરતો જ નીરસ ભાવે ખાવા-પીવા વગેરે રૂપ ભેગ કરવો તે ઇન્દ્રિયનિગ્રહ કહેવાય. ૪ કષાયજય : ઉદયમાં આવેલા ક્રોધાદિ ૪ ય કષાયને નિષ્ફળ કરવા અને સત્તામાં પડેલા હોય તેને ઉદય ન થવા દેવારૂપ પરાભવ કરે. ૪ દંડ-વિરતિ : આત્માને કર્મથી બાંધે તેવી મનદંડ, વચન–દંડ અને કાયા–દંડથી પ્રવૃત્તિને અટકાવવી તે દંડત્રયવિરતિ કહેવાય. - આ વ્યાખ્યા અંગે મતાંતરો પણ છે, તે ધર્મસંગ્રહ ગ્રંથથી જોઈ લેવા. (૪) વૈયાવચ્ચ : ૧. આચાર્ય ૨. ઉપાધ્યાય ૩. તપસ્વી ૪. નવદીક્ષિત (શિક્ષક) ૫. ગ્લાન ૬. સ્થવિરાદિ અન્ય સાધુ ૭. સમજ્ઞ ( એક જ સમાચારીવાળા અન્યગરછીય) સાધુ, ૮. સંઘ ૯. કુલ ૧૦. ગણ. આ દશની વૈયાવચ્ચ કરવાના ગે વૈયાવરચના પણ ૧૦ પ્રકાર થાય છે. વૈયાવૃત્ય : ધર્મવ્યાપાર કરનાર વ્યાપૃત કહેવાય. વ્યાકૃતપણું ( વ્યાકૃત) તે વૈયાવૃત્ય કહેવાય. આચાર્ય : જેની સહાયથી સાધુ જ્ઞાનાચારાદિ પાંચ Page #41 -------------------------------------------------------------------------- ________________ મુનિવનની બાળપેાથી—૩, પ્રકારના આચારેનું આચરણ કરે અથવા સાધુ જેની સેવા કરે તે આચાય કહેવાય. આચાર્યના પાંચ પ્રકાર કહ્યા છે : ૧. પ્રવાજકાચાર્ય : દીક્ષા આપનાર. ૨. દિગાચાર્ય : સચિત્ત, અચિત્ત કે મિશ્રવસ્તુને સયમાથે લેવાની અનુમતિ આપનાર. ૩૨ ૩. ઉદ્દેશાચાય : જે પ્રથમથી જ શ્રુતના ઉદ્દેશ કરે. ૪. સમુદ્દેશાનુંસાચાય : ઉદ્દેશાચા ના અભાવે તે જ શ્રુતના અ ભણાવે અથવા સૂત્રને સ્થિર કરવાના (સમુદ્દેશ) કરે અને બીજાને ભણાવવાની અનુજ્ઞા આપે તે. ૫. આમ્નાયા વાચક : ઉત્સગ --અપવાદરૂપ અને (આગમ-રહસ્યને) સમજાવનારા ઉપકારી ગુરુચેાગ્ય સાધુને સ્થાપનાચા અને આસનની અનુજ્ઞા આપે તે. ૨. ઉપાધ્યાય : આચાર્યની આજ્ઞાથી જેની પાસે જઈ ને સાધુએ જ્ઞાન ભણે તે. ૩. તપસ્વી : અઠ્ઠમ અને તેની ઉપરના તપ કરનાર મુનિ. ૪. શૈક્ષક : નવદીક્ષિત તાજો સાધુ. સાધુતાની શિક્ષા મેળવે તે શૈક્ષક કહેવાય. ૫. ગ્લાન : જ્વરાદિ રોગવાળા સાધુ. ૬. સ્થવિર : શ્રુતસ્થવિર ૪ થા સમવાયાંગ સુધી ભણેલા. Page #42 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી-૩ ૩૩ પર્યાયસ્થવિર – ૨૦ કે તેથી વધુ વર્ષના પર્યાયવાળા. વયસ્થવિર – ૭૦ કે તેથી વધુ વર્ષની ઉમરવાળા. ૭. સમજ્ઞ : એક જ સમાચારીનું સમ્યગુ આચરણ કરનારા અન્ય ગણના સાધુ. ૮. સંઘ : સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા – એ ચારનો સમુદાય. ૯કુળ : એક જ સમાચારીવાળા ઘણુ ગ છોને સમૂહ દા. ત., ચાન્દ્રકુળ. ૧૦. ગણું : એક આચાર્યને નિશ્રાવતી સાધુસમુદાય. અર્થાત્ અનેક કુળને સમુદાય. દા. ત., કૌટિક ગણ. આ દશેયની અન્ન-પાણી–ઔષધ-વસતિ આદિ આપવા દ્વારા સેવા કરવી તે ૧૦ પ્રકારની વૈયાવૃત્ય કહેવાય. (૫) ૯ પ્રકારે બ્રહ્મચર્ય ગુપ્તિ ઃ ગુપ્તિ એટલે રક્ષાના ઉપાય. તે ૯ છે. ૧. વસહિઃ સ્ત્રી પશુપંડક(નવું) વિનાના સ્થાને (વસતિમાં) રહેવું. ૨. કથાત્યાગ : કેવળ સ્ત્રીઓને, એકલા સાધુએ ધર્મકથાદિ ન કરવા. તેમનાં રૂપાદિની વાત ન કરવી. Page #43 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી-૩ ૩. નિષદ્યા : સ્ત્રી સાથે એક આસને ન બેસવું તથા બેઠેલા આસને બે ઘડી પણ ન બેસવું. સ્ત્રીએ પુરુષના વાપરેલા આસને ૩ પ્રહર સુધી ન બેસવું. ૪. ઇન્દ્રિયઃ સ્ત્રીની ચક્ષુઆદિ ઇન્દ્રિયો તથા ઉપલક્ષણથી અંગોપાંગ વગેરેને ન જેવાં. ૫. કુડ્ડયન્તર કુહી એટલે ભીત. સ્ત્રીપુરુષની વિકારી વાતે સાંભળી શકાય તેવા ઓરડામાં ભીંતના આંતરે નહિ બેસવું. ૬. પૂર્વ કીડિતઃ પૂર્વકૃતભેગોને યાદ ન કરવા. ૭. પ્રણીતભેજન : માદક આહાર ન કર. ૮. અતિભેજન: ઋક્ષ પણ અતિ ન ખાવું. ૯. વિભૂષા : સ્નાન–વિલેપન-કેશ-નખ સમારવા વગેરે વિભૂષા કહેવાય. તે બધું શરીરશાભા માટે ન કરવું કેમકે તેનાથી પરને વિકાર જાગવા સંભવ રહે છે એથી સ્વ-પર ઉભયને નુકસાન થાય છે. (૬) ૩ પ્રકારે જ્ઞાનાદિ ગુણે: દ્વાદશ અંગઉપાંગ વગેરે જિનેક્તશ્રુત તે જ જ્ઞાન. તવરૂપ વસ્તુમાં શ્રદ્ધા તે જ દર્શન. અને સાવદ્યવ્યાપારથી નિવૃત્તિ તે જ ચારિત્ર. (૭) ૧૨ પ્રકારે તપઃ (આગળ કહેવાશે) (૮) ૪ પ્રકારે ક્રોધાદિ નિગ્રહઃ ક્રોધ, માન, માયા, લેભ એ ચારે ય ઉદયભાવને નિષ્ફળ કર. Page #44 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી-૩ ૩૫ આ બધા ભેદો ચરણ એટલે ચારિત્રરૂપ હોવાથી અને સંખ્યામાં ૭૦ હોવાથી ચરણસિત્તરીના નામે શામાં ઓળખાય છે. પ્ર. પાંચ વ્રતમાં કહેલા બ્રહ્મચર્યવ્રતમાં બ્રહ્મચર્યની ૯ ગુપ્તિ અન્તર્ગત છે છતાં તેને જુદી કહી? છે. આ વ્રતના પાલનમાં અપવાદ નથી એ વાત સૂચવવા માટે એમ કર્યું છે. રાગ-દ્વેષના મનઃપરિણામ બગડ્યા વિના કાયાથી અબ્રહ્મ સેવાતું નથી. જ્યાં કાયાથી દોષ સેવવા છતાં મન નિર્મળ રહી શકતું હોય ત્યાં જ અપવાદમાર્ગ હોઈ શકે છે. અહીં તે પ્રવૃત્તિ અને પરિણતિ બે ય દુષિત થાય છે માટે અપવાદ સંભવતા નથી. આ ઉપરથી ખ્યાલ આવશે કે આધાકર્માદિનું સેવન પણ અપવાદ માર્ગ રૂપ ત્યારે જ બને, જ્યારે તેમાં મનના રાગાદિ ભાવને પ્રાદુર્ભાવ ન થઈ જાય. પ્ર. પાંચ વ્રતમાં ચારિત્ર આવી જવા છતાં તેને જ્ઞાનાદિ ત્રણમાં જુદું કેમ કહ્યું ? ઉ. પાંચ વ્રતમાં સામાયિક ચારિત્ર સમજવું. બાકીના છેદોપસ્થાપનીયાદિ જ્ઞાનાદિ ત્રણમાં કહેલા ચારિત્ર પદથી લેવા. કેમકે પાંચ વ્રતમાં વ્રત શબ્દથી પાંચ ચારિત્રના સામાયિક અંશનું જ ગ્રહણ થાય છે. એટલે બાકી રહેલાં ૪ ચારિત્રોનું નિરૂપણ કરવા જ્ઞાનાદિત્રયમાં ચારિત્ર લીધું. પ્ર. ૧૨ પ્રકારના તપમાં વૈયાવચ્ચ નામનો તપ આવી જવા છતાં વૈયાવચ્ચને જુદી કેમ કહી? Page #45 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી-૩ ઉ. તેમ કરવાથી સાબિત થાય કે વૈયાવચ્ચે સ્વ-પર ઉપકારક હાવાથી તપના અન્ય પ્રકારે કરતાં વિશેષતાવાળી છે. પ્ર. શ્રમધર્મીમાં ક્રોધનિગ્રહ આવી જાય છે છતાં તેને ભિન્ન કેમ કહ્યો ? ૩૬ ઉ. ઉદયમાં આવેલા ક્રોધાદિને નિગ્રહ કરવા જુદે કહ્યો. ઉદ્વીરિત ધાદિના અનુદયરૂપ ક્ષમાદિ શ્રમધર્મ છે. અથવા ક્ષમાદ્રિ ૧૦ ઉપાદેય અને ક્રોધાદ્વિ ૪ હાય છે માટે એને જુદા કહ્યા. ઐતિહાસિક કથા (૫) સવિરતિજીવનની મહત્તા એક રાજા હતા. પેાતાના નગરની સીમા ઉપર નાનકડા પહાડ હતા. એકદા તે પહાડ ઉપર ચારે બાજુ કિલ્લે અનાવીને તેની અંદર રાજમહેલનું નિર્માણ કરવાને તેને વિચાર આવ્યે. એક દિવસ કામ શરૂ થયું. જેમ જેમ આસપાસનાં ગામડાંઓમાં આ ચણતરની જાહેરાત ફેલાતી ગઈ તેમ તેમ અનેક ગરીબ લેાકેા આજીવિકા મેળવવા માટે ત્યાં કામ કરવા આવવા લાગ્યા. Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૭ મુનિજીવનની બાળ પોથી-૩ તેમાં જેણે જૈન મુનિ તરીકેનું જીવન ન પાળી શકવાના કારણે છોડી દીધું હતું. તે માણસ પણ મજૂરી કરવા માટે ત્યાં આવી ચડયે. તેનું સશક્ત શરીર જોઈને કારભારીએ તેને પથ્થર ફેડવાના અને ઊંચકીને મૂકી જવાના કામમાં રેડ્યો. એક દિવસ તોડેલા મોટા મોટા પથ્થરોને ઊંચકીને તે કિલા તરફ મેટા ડગ ભરતો ઝપાટાબંધ જઈ રહ્યો હતું. તે જ વખતે કામકાજ જોવા માટે રાજા ઘડા ઉપર સવાર થઈને સામેથી આવી રહ્યા હતા. તેમણે આ પહેલવાનને જોઈને વિચાર્યું કે, “આ માણસ એકલે જ પંદર માણસનું કામ કરી દે તેવો લાગે છે. કેટલે બધે ભાર ઊંચક્યો છે! કેટલી બધી ઝડપ છે!” એના કામનો વેગ જરા ય ઓછો ન થઈ જાય તે માટે રાજાએ તાબડતેબ હકમ કરીને પહેલવાન ખાતર આવવા-જવાને સાવ સ્વતંત્ર રસ્તે નક્કી કરી આપ્યું. રાજાએ પહેલવાનને કહ્યું, “તારે આ જ રસ્તા ઉપર જવું અને આવવું. આ રસ્તે કઈ પણ માણસ તને ભટકાશે નહિ તેવી વ્યવસ્થા મેં કરી છે. આથી તું એકધારી તીવ્ર ગતિથી માલની હેરફેર કરી શકીશ. જે કદાચ કઈ માણસ તારા જ માટે ખાસ નકકી કરેલા આ માર્ગ ઉપર આવી ચડે તે જરાય વિલંબ કર્યા વિના તેને ધક્કો મારીને બાજુ ઉપર ફેંકી દેજે; પણ તેની ખાતર તું લગીરે થેલી જ નહિ.” Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૮ મુનિજીવનની બાળપોથી-૩ રાજાનો હુકમ તમામ મજૂરોએ જાણે. પહેલવાનના માગે ભૂલથી પણ ન જવાય તેની બધા મજૂરો ભારે કાળજી રાખવા લાગ્યા. આ વ્યવસ્થાથી પહેલવાનને કામનો વેગ ખૂબ વધી ગયે. રાજાને પણ તેથી ખૂબ સંતોષ થયે. એક દિવસની વાત છે. માથે અને ખભે મળીને પહેલવાન મોટા દૈત પાંચ પથ્થર ઊંચકીને ભારે વેગથી પિતાના માર્ગ ઉપર આગળ ધસમસી રહ્યો હતો. પણ તે જ વખતે કેઈ જૈન મુનિ તેની સામેની બાજુથી પહેલવાનના માર્ગેથી આવવા લાગ્યા. આસપાસના મજૂરે વગેરેએ આ જોયું અને સહને લાગ્યું કે રાજાના હુકમ મુજબ પહેલવાન પિલા સાધુને ધક્કો મારીને પછાડી નાંખશે. પણ આશ્ચર્ય! જૈન સાધુ નજદીકમાં આવ્યા કે તરત પહેલવાને પાંચ પાષાણો બાજુ ઉપર મૂકી દીધા અને તેમને વંદના કરી. પિતે ખસી જઈને રસ્તો કરી આપ્યું અને આગળ પધારવાની વિનંતિ કરી. મુનિરાજ એ જ માગે આગળ વધ્યા. આ જોઈને કોક ઈર્ષાળુએ રાજાને વાત કરી. રાજાએ પહેલવાનને બોલાવીને પૂછયું, “પેલા સાધુને ધક્કો મારીને બાજુ ઉપર હડસેલી મૂકવાના મારા આદેશની અવગણના કેમ કરી ? તું જ કેમ બાજુ ઉપર ખસી ગયે?” વગેરે. પહેલવાને કહ્યું. “રાજન્ ! આ જગતમાં બીજા બધા Page #48 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપેથી-૩ ૩૯ માટે હું આપના હુકમને અમલ કરી શકું છું. પરતુ જૈન મુનિ માટે તે અમલ થઈ ન શકે. કેમ કે મને ખબર છે કે તેઓ મારા કરતાં પણ વધુ ભારેખમ એ પાંચ મહાવ્રતને ભાર ઊંચકે છે. વળી મને તે ઠીક પડે ત્યારે આરામ લેવું હોય તે-મારા પાંચ પાષાણે બાજુ ઉપર મૂકી શકું છું, જ્યારે આ મુનિએ જીવનની એકાદ પળ માટે પણ મહાવ્રતના ભારને બાજુ ઉપર કદી મૂકતા નથી. આવા મુનિએ આપણા નિયમમાં અપવાદરૂપ જ રહેશે. રાજાને આ સાંભળીને સંતોષ થઈ ગયે. (૬) વ્રત ખાતર બલિદાન સુદર્શન શેઠને જયસુંદર અને સેમદત્ત નામના બે પુત્રો હતા. જયવર્ધન શેઠની દીકરીએ-સમશ્રી અને વિજયશ્રી. સાથે તેમનાં લગ્ન થયાં. બંને ઘરજમાઈ બન્યા હતા. એક વાર પિતાજીની ગંભીર માંદગીના સમાચાર સાંભળીને બંને ભાઈઓ ઘરે જવા માટે નીકળી ગયા. પણ તેમના પહોંચતા પહેલાં જ પિતા-સુદર્શનનું મૃત્યુ થઈ ગયું. આના કારમાં આઘાતમાં બંને ભાઈઓને સંસારથી વૈરાગ પેદા થયે અને તેઓએ જ્ઞાની ગુરુ પાસે દીક્ષા લીધી. બંને દીક્ષિત મુનિઓ સ્વાધ્યાયતત્પર અને અપ્રમત્ત જીવન જીવતા હતા. એકદા જયસુંદર મુનિ વિહાર કરતાં સંસારીપણાના સાસરાના ગામમાં જ ચડ્યા. ભિક્ષા લેવાઈ જતાં સાસરીઆના ઘરે ગયા. Page #49 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપેથી-૩ તેમની સંસારી પત્ની કુલટા તરીકેનું જીવન જીવતી હતી. તે તાજેતરમાં જ સગર્ભા થઈ હતી. પેાતાનું પાપ ઢાંકવા માટે તેણે પેાતાના સંસારી પિત જયસુંદર મુનિને વેષ ઉતારીને ગૃહસ્થ થઈ જવાના આગ્રહ કર્યાં. મુનિએ એને ખૂબ સમજાવી પણ તે ન જ માની. છેવટે પેાતાનું સંયમ-જીવન બચાવી લેવાના નિર્ગુ યપૂવ ક મુનિએ થોડા સમય વિચાર કરવાની વાત કરી. તે જ ઘરના બાજુના ખંડમાં ગયા. ત્યાં પેાતાના વસ્ત્રને ગાળીએ બનાવીને તેમણે ફાંસો ખાઈ ને જીવનના અંત આણી દીધા. મૃત્યુ પામીને તે બારમા દેવલેાકે ગયા. ૪૦ સેામશ્રી ઉપર મુનિહત્યાના આરોપ મુકાયા. પિતાએ તેને કાઢી મૂકી. આત ધ્યાનથી મરીને તે દુર્ગતિમાં ગઈ. આવી જ દશા બીજા ભાઈ સામદત્ત મુનિની થઈ. કયારેક તેમને જોઈ ને તેમની સંસારી પત્ની વિજયશ્રી કામાત્ત થઈ. તેણીના દ્વારા થનારા જીવન-પતનથી બચવા માટે તે મુનિ, તાજા ખેલાયેલા યુદ્ધની ભૂમિએ ગયા. ત્યાં ઠેર ઠેર પડેલાં મડદાંઓની વચમાં જઇને સ`થારા કરી દીધા. ગીધડાંઓએ મડદાંની સાથે તેમની જીવતી કાયાને પણ ફોલી ખાધી. સમાધિથી કાળધમ પામીને તેએ સર્વાસિદ્ધના જયંત વિમાનમાં દેવ થયા. જૈન શાસ્ત્રકારાએ પહેલા મુનિના મરણના પ્રકારને વેહાણસ' કહેલ છે. બીજા મુનિના મૃત્યુ–પ્રકારને ગૃપૃષ્ઠ' કહેલ છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી-૩ ૪૧ (૭) ભાગાની આસકિત શેડ બંધુદત્તને ગંગદત્ત નામના પુત્ર હતા. તેનાં ક્રમશઃ બે કન્યાએ સાથે લગ્ન થયાં હતાં. પણ બન્ને વખત હસ્તમિલાપની ક્રિયા થતાં જ તે કન્યાઓના અ'ગેમ'ગમાં કારમેા દાહ પેદા થયેા હતેા. આથી તે એ ય કન્યાએ એ તેને ત્યાગ કર્યાં હતા અને હુવે પતિ વિના શું કરવું ?’’ તેના આઘાતથી આપઘાત કરી દીધા હતા. આ હકીકતની ખંધુદત્તને જ્યારે ખબર પડી ત્યારે તેને ખૂબ જ દુ:ખ થયું. તેણે ભારે મહેનત કરીને કઈ જ્ઞાની પુરુષને શેાધી કાઢયા અને પેાતાના આવા ભયંકર દુષ્કર્મીનું કારણ પૂછ્યું. જ્ઞાની ભગવંતે કહ્યું, “પૂર્વભવમાં તું શ્રીશેખર નામના રાજાની પટરાણી તરીકે હતા. તારે ૫૦૦ શાકયો હતી. તું અતિ કામુક હતા. આથી તે તમામ શાકયોને ક્રમશઃ ઝેર આપીને મારી નાખી. આનાથી તે જે તીવ્ર દુર્લીંગ નામકમ આંધ્યું તે હાલ ઉદયમાં આવ્યું છે.’’ આ જાણીને સ`સારથી વિરક્ત થઈને ગંગદત્ત દીક્ષા લીધી. કેટલાક સમય બાદ તેને ભક્તપરિજ્ઞા-આજીવન અનશનને એક પ્રકાર-લેવાની ઇચ્છા થઈ. તેનું શરીર ઠીક ઠીક સશક્ત હાવાથી ક્રમશઃ એ માર્ગે આગળ વધવા સૂચવ્યું પણ ગ`ગદત્ત મુનિએ તે ન માન્યું. એક જ ધડાકે ભક્તપરિજ્ઞા'ને સ્વીકાર કરીને તે મુનિ પર્યંતની શિલા ઉપર જઈને સ્થિર થઈ ગયા. એક વાર અનેક રૂપરમણીએથી પરિવરેલા વિદ્યાધર ત્યાં આવી ચડો. તેને જોઈને મુનિનું Page #51 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી-૩ ચિત્ત નારીમાં ચલાયમાન થયું. તેણે તે વિદ્યાધર જેવાં સુખ પામવાનું નિયાણું કર્યું. તેમ જ થયું. જન્માંતરે અનેક રૂપરમણીઓ તેનામાં કામુક થઈ ભેગની તીવ્ર આસક્તિનું જીવન જીવીને દીર્ઘકાળના દુઃખમય સંસારમાં તેને આત્મા ચાલ્યા ગયે. (૮) શિષ્યોને તિરસ્કાર કરશે નહીં એ સૂરિજીનું નામ હતું શિવભદ્રાચાર્ય. એમને પિતાના શિખ્યામાં કોઈ ઉત્તરાધિકારી બની શકે તે શિષ્ય દેખાતે ન હતું. બેશક, એમને આખે ય શિષ્યગણ મધ્યમ કક્ષાની વિવિધ શક્તિઓ ધરાવતું હતું. સૂરિજીએ તે બધાયને ગચ્છને ભાર વહન કરવા માટે અપાત્ર ક૯યા. એટલું જ નહિ પણ વારંવાર તે શિષ્યની વાતે વાતે ક્ષતિઓ કાઢીને તિરસ્કાર કરવા લાગ્યા. કાળાન્તરે સૂરિજી અનશન કરીને અસુરનિકામાં દેવ થયા. આ બાજુ નિર્ણાયક અવસ્થાને લીધે શિષ્યગણ પરસ્પર દોષારોપણ આદિ કરીને છિન્નભિન્ન થઈ ગયે. મન્ત્ર, તત્રમાં પડીને સહુ પિતાને મહિમા વધારવાના કામમાં પડી ગયાં. Page #52 -------------------------------------------------------------------------- ________________ પાઠ : ૩ જીવમાત્ર સાથે મધુરપરિણામ એ જ સામાયિક આવશ્યકસૂત્રમાં સામાયિકને અર્થ જીવમાત્ર સાથે મધુરપરિણામ. એવે કરવામાં આવ્યા છે. આ અનાદિકાલીન સંસારના પરિભ્રમણમાં સામાન્યતઃ આપણા આત્માને જી. પ્રત્યે એ વત્તો અરુચકભાવ, અને કટુ પરિણામ જ રહ્યો હતું. જ્યાં ને ત્યાં આપણે કડવાશ જ ફેલાવી. આથી જ જે એવા કડવાશમાંથી ઉત્પન્ન થયેલા. સંસારને અંત લાવવો જ હોય તે કડવાશના વિરોધી મધુરપરિણામને લાવવો જ રહ્યો. એટલે જ પર્વાધિરાજ પર્યુષણના છેલ્લા દિવસે આપણે જીવમાત્ર સાથે મધુર પરિણામ વ્યક્ત કરતી ક્ષમાપનાની વિધિ કરીએ છીએ. અને તે ક્ષમાપના કરવાનો રોમરોમમાં ભાવ જાગી જાય. તે માટે આગળના સાત દિવસમાં વિસ્તારથી પરમાત્મા મહાવીર દેવનું જીવનચરિત્ર સાંભળીએ છીએ. ચંડકૌશિક આગ વેરત આવે અને પ્રભુ મહાવીરદેવ પ્રસનમુદ્રાએ ઊભા રહે! સંગમ કાળચક્રમાંથી. આગ છોડે અને પરમાત્મા તેને કાય પ્રતિકાર ન કરે, ગોશાલક તેજલેશ્યાની આગ છોડે અને પ્રભુ મહાવીરદેવ ક્ષમાના અમૃત છંટકાવ કરે. Page #53 -------------------------------------------------------------------------- ________________ ४४ મુનિજીવનની બાળપોથી-૩ દરવર્ષે વીરપ્રભુની આ મધુરપરિણામની. કહેતી કથા વિસ્તારથી સાંભળીએ છીએ. પણ શું એમ નથી લાગતું કે આ બધુંય પોથીમાના રીંગણ જેવું છે. જે આપણા પક્ષમાં નથી, જે આપણું ગચ્છમાં નથી; જે આપણા ધર્મમાં નથી; જે આપણા વિચારો સાથે એકમતી નથી અર્થાત્ જે આપણા વિરોધી ગણાય છે તે બધા પ્રત્યે આપણે મધુર પરિણામ હંમેશ જળવાઈ રહે છે ખરો? કે પછી બાજુમાં જ ઓધે પડેલ હોવા છતાં શરીર પર મુનિવેષ હોવા છતાં, ભરબજારે લેકે સમક્ષ એ વિરોધી ગણતા કે વિપક્ષી ગણતા આત્માઓ પ્રત્યેની કડવાશ ખુશ થઈ થઈને ઓકતા હોય છે. જે નિંદાકુથળીના ગરમાગરમ બજારે મુનિષમાં પણ ચાલુ રહેશે તે મુનિ પણ માત્ર શબ્દકોષમાં જ રહી જશે એમ નથી લાગતું? યાદ રાખજો કે “જીતાશે તે પ્રેમથી જ જીતાશે; ધિક્કારથી નહિ.” એવી પરમાત્મા મહાવીરદેવની જીવંતસાદું સાધનમાંથી પ્રગટ થયેલી અમૃતવાણી એ માત્ર વીરના જીવનચરિત્ર વખતે જ યાદ કરવાની ચીજ નથી. પરંતુ જીવનમાં ઉતારવાની ચીજ છે. કાળા નાગને પણ વીર ઉગારી શકતા હોય તે આપણે એ જ વીરના સંતાનો કટ્ટર વિરોધીને એ જ પ્રેમની વર્ષોથી કેમ ન ઉગારી શકીએ ? સાધુમાં તે કડવાશ હોય ? . કદાચ આપણે મિઠાશથી ન ઉગારી શકીએ તોય શું? એ કટ્ટર વિરોધી. એટલું તે કહેશે જ કે ખરેખર તે સાધુ Page #54 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી–૩ ૪ - હતો. જેમણે મને કદી ધિક્કાર્યો નથી, પ્રેમથી જ આવકાર્યો છે. ધન્ય છે તે સાધુની સાધુતાને ! કટ્ટર વિરોધીની વાણીમાં સાધુત્વની અનુમોદના આવી. જવી એ પણ કેઈ નાનીસૂની સિદ્ધિ નથી હોં ! શાસ્ત્રવિચાર [૩] કરણ સિત્તરી ૪ પિડવિશુદ્ધિ પ સમિતિ ૧૨ ભાવના ૧૨ પ્રતિમા ૫ ઈન્દ્રિય નિરોધ ૨૫ પ્રતિલેખન ૩ ગુપ્તિ ૪ અભિગ્રહ ૭૦ (૧) ૪ પિડવિશુદ્ધિ- પિડ એટલે ૧. આહાર, ૨. વસતિ, ૩. વસ્ત્ર, ૪. પાત્ર- આધાકર્માદિ ૪૨ દોષથી શુદ્ધ. આ ચારેયની વિશુદ્ધિ તે પિડવિશુદ્ધિ. (૨) ૫ સમિતિ– ૫ પ્રકારની સમ્યક ચેષ્ટાને પાંચ સમિતિ કહેવાય છે. ૧. ઈર્ષા સમિતિઃ પગથી ૪ હાથ પ્રમાણની ભૂમિને જેતા ચાલવા રૂપ. Page #55 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી-૩ ૨. ભાષા સમિતિઃ વાકયશુદ્ધિ અધ્યનમાં વર્ણવેલી પાપભાષાના ત્યાગપૂર્વકની સર્વજીવહિતકારી, અસંદિગ્ધ વાણું બેલવા રૂપ. ૩. એષણ સમિતિઃ શૈવષણ, ગ્રહણૂષણ અને ગ્રાસૈષણાના (૪૭) દેથી નિદુષ્ટ એવા અન્ન-પાણી વગેરે, તથા નિર્દોષણના રજોહરણ મુહપત્તિ વગેરે ઔધિક ઉપધિ અને શય્યા, પાટ પાટલા વગેરે ઔપગ્રહિક ઉપાધિ એ સવને નિર્દોષ લેવા રૂપ. ૪. આદાન- નિક્ષેપ સમિતિઃ આસનાદિ સઘળાં ઉપકરણોને નેત્રોથી જેઈને ઉપગ પૂર્વક પ્રમાઈને લેવામૂકવા રૂપ. પ. પરિઝાપનાસમિતિઃ સ્થડિલાદિને નિજીવ અને શુદ્ધ ભૂમિમાં ઉપગપૂર્વક ત્યજવારૂપ. આ પાંચ સમિતિ અને આગળ કહેવાતી ૩ ગુપ્તિ એ ૮ને ચારિત્રરૂપ શરીરને માતાની જેમ જન્મ આપનારી, પાલન કરનારી, શુદ્ધ કરનારી, સાધુતાની માતાસની પ્રવચનમાતા કહી છે. (૩) ૧૨ ભાવનાઃ ૧. અનિત્ય ભાવનાઃ સધળું નાશવંત છે. (જુઓગિશાસ્ત્ર ૪થો પ્રકાશ લેક પ૭ થી ૬૦ ટકા સહ.) ૨. અશરણભાવનાઃ કેઈ કેઈનું શરણું બની શકે તેમ નથી. Page #56 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી-૩ ૪૭ ૩. સંસારભાવનાઃ નવા નવા વેષ ધારણ કરતા જીવ–નટ ૮૪ લાખ યોનિમાં મહાદુઃખિત થઈને ભટક્યા કરે છે. ૪. એકત્વભાવના કેઈ કોઈનું નથી. પ. અન્યત્વભાવનાઃ જીવ શરીરથી, ધન, સ્વજનાદિથી ભિન્ન છે. ૬. અશુચિસ્વભાવનાઃ આ શરીર ગંદકી ભરેલું છે. ૭. આAવભાવનાઃ મૈત્યાદિ વાસિત ચિત્તાદિ શુભ કર્મને આશ્રવ કરે છે. ક્રોધાદિ વાસિત ચિત્તાદિ અશુભ કર્મને આશ્રવ કરે છે. ૮. સંવરભાવનાઃ સર્વ આશ્રવનિરોધ તે સંવર. દ્રવ્યથી કમ ગ્રહણ અટકાવવું. ભાવથી-કમગ્રહણમાં હેતુભૂત ક્રોધાદિ સાંસારિક ક્રિયાને સમાદિથી અટકાવવી. ૯. નિર્જરાભાવના કર્મનું આત્મા ઉપરથી અંશતઃ ખરવું તે દેશનિર્જરા. સર્વતઃ ખરવું તે સર્વનિર્જરા. સકામનિર્જરા મુનિઓને (અમારા કર્મો ક્ષય થાઓ એવી કામનાપૂર્વકના તપાદિથી થતી નિર્જરા.) અકામનિર્જરા–શેષ જીવને (અમારા કર્મને ક્ષય થાએ એવી કામના વિના કષ્ટથી થતી નિર્જરા.). આ અંગે મતાંતર છે તે ગુરુગમથી જાણી લેવો. . Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૮ મુનિજીવનની બાળપોથી-૩ ૧૦. લોકસ્વભાવ ભાવના બે પગ પહોળા કરીને, કેડે બે હાથ મૂકીને ઊભા રહેલા પુરુષના જેવા આકારના લેકનું સ્વરૂપ વિચારવું. તેમાં રહેલા ષડ દ્રવ્યની વિચારણા કરવી. ઊર્ધ્વઅધ–તિર્યંચ લેકનો ભેદ પાડીને તેમાં વસતી જીવસૃષ્ટિ વગેરેને વિચાર કર. ૧૧. બાધિદુર્લભ ભાવનાઃ એકેન્દ્રિય–બઈ. ઈ. આદિપણું પ્રાપ્ત કરતાં કરતાં પંચત્વ મળ્યું, મનુષ્યજન્મ મળે, આર્ય દેશાદિ મળ્યા ધર્મશ્રવણ મળ્યું તે ય બેધિ (સમ્યકત્વ) રત્ન જીવને દુર્લભ બને છે. ૧૨. ધર્મસ્થની સુન્દરતા : જિનેક્ત ધર્મને આશ્રય લેનાર ભવસમુદ્રમાં કદી ડૂબતે નથી. આ ધર્મ એટલા માટે સુન્દર છે કે તે સંયમાદિ સુંદર ૧૦ પ્રકારને છે. આ ધર્મશાસ્ત્ર કષછેદ-તાપ પરીક્ષાથી શુદ્ધ છે, માટે સુન્દર છે. આવી સુંદરતા બીજા કેઈ ધર્મમાં નથી. (૪) ૧૨ પ્રતિમા : ભિન્ન ભિન્ન પ્રકારના અભિગ્રહ રૂપ પ્રતિજ્ઞા તે જ પ્રતિમા. ૧. એક મહિનાની ૭. સાત મહિનાની ૮. ૧ લા ૭ અહોરાત્રની ૩. ત્રણ ૯. ૨ જા , ૧૦. ૩ જા , ૧૧. ૧ અહેરાત્રની ૬. છ ,, ૧૨. ૧ રાત્રિની પ્રતિમાને અંગીકાર કરવાની ઈચ્છાવાળે મુનિ પ્રથમ Page #58 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી-૩ જિનકલ્પિક સાધુની જેમ ગચ્છમાં રહીને જ પ્રતિમાપાલનના સામર્થ્ય માટે પાંચ પ્રકારની તુલના કરે. તે રીતે પ્રતિમાવહન કરવાની ચેાગ્યતા પ્રગટાવીને પ્રતિમાઓને ક્રમશઃ અગીકાર કરે. ૪૯ ૧ લા ૩ સ`ઘયણવાળા, ચિત્તસ્વસ્થતાવાળેા અને મહાસાત્ત્વિક સદ્દભાવવાળા એવા મુનિ શાસ્રવિધિ મુજબ ગુર્વ્યાજ્ઞા મેળવીને આ પ્રતિમાને અગીકાર કરે. તે ગચ્છમાં રહીને જ પ્રતિમાઓના અભ્યાસ માટે આહાર- ઉપષિ-વગેરેના પરિકમ માં પાર'ગામી થએલે હાય. પરિકનું પ્રમાણ આ પ્રમાણે છે. માસિકી વગેરે સાત પ્રતિમાનું જેટલું જેટલું કાળમાન કહ્યું તે તે પ્રતિમાનું પરિકઈં પણ તેટલા કાળ સુધી કરવાનું હોય છે. તેમાં પણ આ પ્રતિમાઓને સ્વીકાર અને તેનું પરિકમ વર્ષાકાળે કરી શકાતું નથી એ રીતે પહેલી એ પ્રતિમા એક જ વર્ષમાં, ત્રીજી— ચેાથી પ્રત્યેક એક-એક વર્ષીમાં, અને પાંચમી-છઠ્ઠી–સાતમી એ ત્રણે દરેક એ બે વર્ષે ( એક વર્ષીમાં પરિકમ ખીજામાં પાલન ) પૂર્ણ થાય. આ રીતે ૯ વષઁમાં પ્રતિમા પૂર્ણ થાય. પ્રતિમા સ્વીકારનાર ઉત્કૃષ્ટથી દશપૂથી ન્યૂન અને જઘન્યથી નવમા પ્રત્યાખ્યાન પૂર્વની ત્રીજી આચાર વસ્તુ સુધીના શ્રુતજ્ઞાનવાળા હેય. આથી વધુ સંપૂર્ણ દશ પૂર્વી નું વચન અમેઘ હાવાથી તેમનાથી સંઘને વિશિષ્ટ ઉપકાર ४ Page #59 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપેાથી-૩ થાય એથી ન્યૂન જ્ઞાનીને કાળ વગેરેનું જ્ઞાન થઈ શકે નહિ, એથી એ એયને પ્રતિમાદિ સ્વીકારવાના નિષેધ કર્યાં છે. ૫૦ પ્રતિમાધારી સાધુ છ એષણામાંથી છેલ્લી પાંચમાંથી એક એષણાથી આહાર અને એકથી પાણી લેનારા, તેમાં પણ અલેપકર આહાર લેનારા હાય. પ્રતિમાવહન કરનાર મહાત્મા ગચ્છમાંથી નીકળીને એક મહિનાની મહાપ્રતિમા સ્વીકારે તેમાં ૧ માસ પૂ થતાં સુધી પ્રતિનિ આહારની એક એકત્તિ લે. તે પૂર્ણ થતાં પુનઃ ગચ્છમાં આવે. બીજી પ્રતિમાનું પરિકમ કરી મીજી મહાપ્રતિમા સ્વીકારે. તેમાં નિત્ય આહાર અને પાણીની એ એ વ્રુત્તિ લે. પ્રતિમા પૂર્ણ થતાં ગચ્છમાં આવે. આ ક્રમથી છ માસિકી પ્રતિમા સ્વીકારે. નિત્ય આહાર અને પાણીથી છ—૭ દિત્ત લે. (સત્ર પ્રતિમા પૂર્ણ થતાં ગચ્છમાં આવે. ઉત્તર પ્રતિમાનું પરિકમ કરીને પછી જ તે પ્રતિમાના સ્વીકાર કરે.) ૭મી પ્રતિમા વહન કર્યાં બાદ ૧લી ૭ અહેારાત્રની ૮મી પ્રતિમા સ્વીકારે. તેમાં એકાન્તરે નિર્જલ ઉપવાસ કરે. પારણે ઠામચેાવિહાર આયંબિલ કરે. આઠમી પ્રતિમામાં વ્રુત્તિના નિયમ નથી. આ પ્રતિમામાં સૂતાં, બેસતાં, કે ઊભા રહીને સ પ્રકારના ઉપસર્ગાદ્દિને સહે. ૭ અહેારાત્રની બીજી પ્રતિમા ૧ લી ૭ અહેારાત્રિ તુલ્ય છે. માત્ર વિશેષમાં આ પ્રતિમામાં મસ્તક અને પાનીના જ આધારે (વચ્ચે સાથળ-વાંસથી અધ્ધર) રહીને અથવા Page #60 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપેથી-૩ ૫૧ વાંકા લાકડાની જેમ કેવળ પીઠના આધારે (મસ્તક-પગ જમીનને ન સ્પશે તેમ) રહીને અથવા દંડની જેમ પગ લાંબા કરીને સૂઈ રહીને ઉપસર્ગાદિ સહન કરે. ત્રીજી ૭ અહોરાત્રની પ્રતિમા પહેલી બે ૭ અહેરાત્રની પ્રતિમા તુલ્ય છે. માત્ર તેમાં ગોદોહિકા આસને ઊભડક બેસવાનું અથવા વીરાસનથી (ખુરશી ઉપર બેઠા તેમ—ખુરશી વિના) બેસવાનું હોય છે અથવા કેરીની જેમ વક શરીરે બેસવાનું હોય છે. ત્યાર પછી 1 અહોરાત્રિની ૧૧મી પ્રતિમા આવે છે. તે પણ પૂર્વોક્ત પ્રતિમાતુલ્ય છે. વિશેષ એટલે કે તેમાં બે ઉપવાસ આગળપાછળ એકાશનપૂર્વક કરવાના હોય છે. આ પ્રતિમા એક અહોરાત્ર સુધી પાળીને પછી બે ઉપવાસ કરવાના હોવાથી ત્રણ દિવસે પૂર્ણ થાય. (બે ઉપવાસની આગળ પાછળ ઠામવિ. એકા. કરવાનું.) અહીં ગામ કે શહેરની બહાર કાઉસગ્ગ મુદ્રાની જેમ હાથ લાંબો કરીને ઊભા રહેવાનું હોય છે. એ જ રીતે ૧૨ મી રાત્રિકી પ્રતિમામાં અડ્રમનો તપ કરવાનો હોય છે. ગામની બહાર જઈને સિદ્ધશિલાની સામે અનિમેષ દૃષ્ટિ જોડીને ઊભા ઊભા તેનું પાલન કરવાનું હોય છે. અથવા તે નદી વગેરેને કાંઠા વગેરે વિષમ ભૂમિએ ઊભા રહી એક પદાર્થ ઉપર ખુલ્લી દષ્ટિથી નેત્રે એકદમ સ્થિર કરવાના હોય છે. આ બારમી પ્રતિમા વહન કરતાં અવધિ-મન પર્યવ કે કેવળજ્ઞાનાદિમાંથી કઈ પણ એક જ્ઞાન Page #61 -------------------------------------------------------------------------- ________________ પર મુનિજીવનની બાળપોથી-૩ પ્રગટે છે. આ પ્રતિમાનું પાલન રાત્રિએ કરવાનું હોવાથી, અને ત્યાર બાદ ૩ ઉપવાસ કરવાના હોવાથી ૪ દિવસે પૂર્ણ થાય છે. (૫) પાંચ ઇન્દ્રિયનિરોધઃ પાંચેય ઈન્દ્રિયને સ્વસ્વવિષયથી નિવારવી. ઈષ્ટાનિષ્ટ વિષયમાં રાગ-રોષ ન કરવા. રપ પ્રતિલેખના વસ્ત્ર-પાત્રની ૨૫ પ્રતિલેખના હોય છે. ઓઘનિર્યુક્તિ આદિ ગ્રન્થાન્તરથી તેનું સ્વરૂપ જાણું લેવું. (૬) ત્રણ ગુપ્તિ -ગુપ્તિ એટલે આત્માનું ગેપન (રક્ષણ) કરવું. () મને ગુપ્તિઃ વિધા. (૧) આર્તા–રૌદ્ર ધ્યાનમાં કારણભૂત મન કપનાને ત્યાગ કરે. (૨) ધર્મધ્યાનમાં કારણભૂત શાસ્ત્રાનુસારિણી, પરલેકહિતકારિણી મધ્યસ્થપરિણતિ કેળવવી. (૩) મનના શુભાશુભ સર્વ વિકલ્પોના ત્યાગપૂર્વકની ૧૪માં ગુણસ્થાનની આત્માનંદરૂપ આત્મપરિણતિ. (ii) વચન ગુપ્તિ -દ્વિધા (૧) ઇશારે, હંકારે વગેરે સંજ્ઞાઓના ત્યાગપૂર્વક વચનથી મૌન રહેવું. (૨) વાચનાદિ લેવી વગેરે સંયમના કારણે મુખવસ્ત્રિકા મુખે રાખીને લેક અને શાસ્ત્રથી અવિરુદ્ધ વચન બોલનારના વાણીના સંયમરૂપ. * ઝિલા Page #62 -------------------------------------------------------------------------- ________________ મુનિવનની બાળપેાથી-ર ટૂંકમાં, બેલવાને સથા ત્યાગ અને સમ્યગ્ એલવારૂપ વચનગુપ્તિ છે. ભાષાસમિતિમાં સભ્યએ લવારૂપ એક જ પ્રકારે છે. માટે જ કહ્યું છે કે સમિતિવાળા નિયમાગુપ્ત હોય છે પણ ગુપ્તિવાળા સમિતિવાળા હાય કે ન પણ હાય, કેમકે અકુશળ વચનને તજતા હાવાથી વચનગુપ્તિવાળો અને ઉપયેગપૂર્વક ખેલતા હૈાવાથી ભાષાસમિતિવાળે એમ બેય હાઈ શકે છે. જ્યારે સર્વથા મૌન રહેતા વચનગુપ્તિવાળા ભાષાસમિતિવાળા ન બની શકે. (iii) કાયગુપ્તિ : દ્વિધા. (૧) સવ થા કાયચેષ્ટાત્યાગ (૨) આગમાનુસારી ચેષ્ટાને નિયમ ૫૩ પરિષાદ્ઘિ કે કાયાત્સર્ગાગ્નિ વખતે સવ થા કાયાને નિશ્ર્ચલ કરવી તે ૧ લા પ્રકારની કાયગુપ્તિ, અને ગુર્વાજ્ઞાપૂર્વકની પ્રતિલેખનાદ્ધિ શુભકાય ક્રિયાથી સ્વચ્છન્ત કાર્યાના ત્યાગ કરીને શરીરથી નિયત ચેષ્ટા કરવી તે ખીજા પ્રકારની કાયગુપ્તિ કહેવાય. (૭) ૪ અભિગ્રહેા : દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને આશ્રયીને ૪ પ્રકારની પ્રતિજ્ઞા. પ્ર. ચરણ–કરણસિત્તરીમાં ક શે! છે? ઉ. પ્રસંગે કરાય તે કરણસિત્તરી અને સતત કરાય તે ચરણસિત્તરી કહેવાય. ૧ લી ઉત્તરગુણરૂપ છે જ્યારે બીજી (ચરણસિત્તરી) મૂલગુણુરૂપ છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૪ મુનિજીવનની બાળથી-૩ (૧) એતિહાસિક કથાઓ : (૯) વેરનો અનુબંધ ત્રિલેકગુરુ પરમાત્મા મહાવીરદેવે હાલિક નામના ખેડૂતને પ્રતિબોધવા માટે ગણધર ભગવંત ગૌતમસ્વામીજીને મોકલ્યા. ગુરુ ગૌતમસ્વામીજીની જ્ઞાન-ધારામાં ભીંજાઈને પાવન થએલે ખેડૂત સમ્યકત્વ પામ્યો. તેણે દીક્ષા પણ લીધી, તેને વેષ આપવામાં આવ્યું. તેને લઈને ગૌત્તમસ્વામીજી પ્રભુ પાસે આવવા નીકળ્યા. પરમગુરુ પરમાત્માના ગુણવૈભવને સાંભળતાં તેની દર્શન કરવાની ઉત્સુકતા વધવા લાગી. પણ જ્યારે ખરેખર તેણે પરમાત્માનું દર્શન કર્યું ત્યાં જ એ ચીસ પાડી ઊઠીને બેલ્યા, “આ તમારા ગુરુ ! ના..તે મારે દક્ષા પાળવી જ નથી.......અને તે એકદમ ભાગી છૂટ્યો.” ગુરુ ગૌતમસ્વામીજી આ દશ્ય જોઈ રહ્યા. પરમાત્માએ કહ્યું, “ગૌતમ! ભલે એણે સાધુત્વ મૂકી દીધું પણ તે સમ્યકત્વ તે પામી ગયે! આ જ તેને મોટો ફાયદો થઈ ગયો. મેં તમને એ માટે જ મોકલ્યા હતા. બાકી મને જોઈને નાસી જવાનું કારણ મારી સાથે મારા ત્રિપૃષ્ઠ વાસુદેવ તરીકેના ભવમાં-સિંહ તરીકેના તેના જીવનમાં બંધાયેલું વેર છે. (૧૦) રૂપગર્વિના ભેગે એ ધનશ્રી નામની રૂપગર્વિતા હતી. તેના લગ્નના સમયે જ કે મલિન વસ્ત્રધારી મુનિરાજ ભિક્ષાર્થે પધાર્યા. ધનશ્રીને તેમના ઉપર દુર્ગા (સૂગ) થઈ આવી. તેનું મન બોલી ઊઠયુ, “આ સાધુઓ Page #64 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવન બાળ – ૩ નિર્દોષ જળથી સ્નાન કરતા હોય તે તેમાં શું પાપ થઈ જવાનું હતું ?” તેણે માદક વહોરાવ્યા....પણ તે પહેલાં ચીકણું અશુભકર્મ બંધાઈ ચૂકયું હતું. મૃત્યુ પામીને કઈ વેશ્યાના પેટે તેને ગર્ભ રહ્યો. તે ગર્ભને પાડી નાખવા માટે વેશ્યાએ જલદ ઉપાયે કર્યા, પણ બધા ય નિષ્ફળ ગયા. તેને બાળકીરૂપે જન્મ થયે. વેશ્યાએ તેને ઉકરડે નાખી. તેના શરીરમાંથી અતિ ભયંકર દુર્ગધ વછૂટતી હતી. મહારાજા શ્રેણિક ત્યાંથી જ પસાર થયા. પરમાત્મા મહાવીરદેવને આવી અસહ્ય દુર્ગધનું કારણ પૂછતાં પ્રભુએ તેણીને પૂર્વભવ કહ્યો. સાથે સાથે એમ કહ્યું કે, “ભવિષ્યમાં તું જ તેને પરણવાને છે. તેનું અશુભકમ ભેદાઈ ગયા બાદ તે અત્યંત રૂપવતી કન્યા બનવાની છે. સાચે તેમ જ થયું. પરમાત્માની વાણી કદી મિથ્યા થાય ખરી ? (૧૧) સર્પની કરૂણુ એ ઘેર તપસ્વી મુનિ હતા. એક વાર પોતાના બાળશિષ્ય સાથે ગોચરી વહેરવા ગયા હતા, ત્યાં રસ્તામાં પગ નીચે દેડકી આવી ગઈ. તે વિરાધનાનું પ્રાયશ્ચિત કરવાનું બાળ-શિષ્ય સૂચન કરતાં ગુરુને ફોધ ચડી ગયે. સંધ્યાના આછા પ્રકાશમાં તેને મારવા દોડતાં પોતે જ પડી ગયા અને તત્કાળ કાળધર્મ પામ્યા. સંયમધર્મની અપૂર્વ આરાધનાઓની સાથે અંત સમયે કરેલી વિરાધના જોડાઈ. તેના પરિણામે એક ભયાનક જંગલમાં Page #65 -------------------------------------------------------------------------- ________________ પ૬ મુનિજીવનની બાળપથી–૩ તે આત્મા દષ્ટિવિષ સાપ થયો, એ વનમાં બીજા ઘણા સાપ હતા. એમાંના ઘણાખરા પૂર્વભવના સંયમધર્મની વિરાધના કરી ચૂકેલા આત્મા હતા. પણ તેમને આ સાપના ભાવમાં જાતિસ્મરણ જ્ઞાન થયું હતું, તેથી તેઓ કાર્યોત્સર્ગ વગેરે કરતા હતા. નિર્દોષ અન્ન–પાણી લેતા હતા. તેમની આ સ્થિતિ જોઈને નવા સાપને પણ જાતિસ્મરણ જ્ઞાન થયું. પિતાની આંખ સાથે સૂર્યકિરણે મળતાં જ અગ્નિ પ્રગટી જતે અને તે અગ્નિ કેટલાય નિર્દોષ જીવન પ્રાણ હરતે. તેથી આ દષ્ટિવિષ સાપે કરુણાથી પ્રેરાઈને પિતાનું મેં બીલમાં ઘાલી દીધું. થેડા જ દિવસમાં પાસેના નગરને રાજપુત્ર સર્પદંશથી મૃત્યુ પામતાં રાજા ખૂબ કોધે ભરાયે. એક સાપ દીઠ દસ સેનામહેરનું ઇનામ જાહેર થતાં લોકે પુષ્કળ સાપ મારવા લાગ્યા. એક દિવસ દષ્ટિવિષ સપના બલ પાસે માણસનું ટોળું આવ્યું. તેને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો, પણ તે ન નીકળ્યો કેમ કે તેને ભય હતો કે, “રખે મારી આંખોની આગથી કઈ ભડથુ થઈ જાય.” છેવટે તેને ખેંચતા જઈને અંગે અંગના ટુકડા કરાતા ગયા. ભારે સમાધિથી તીવ્ર વેદના સહન કરીને તે સાપ મર્યો અને તે જ સર્પષી રાજાને ત્યાં નાગદત્ત નામના પુત્ર તરીકે જન્મે. (૧૨) સાચી પણ વાત જે તે સમયાદિમાં ન કહેવાય. બાર વર્ષ વીતી ગયાં. પતિ ન આવતાં અધીરી અનેલી પત્નીએ, ઘરે ભિક્ષાર્થ આવેલા જૈન મુનિને પૂછયું, Page #66 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી-૩ ૫૭ મારા પતિ કયારે આવશે?” જ્ઞાની મુનિએ કહ્યું, “આજે જ સાંજે.” પતિના આગમનને વધાવવા માટે તે સ્ત્રીએ સેળે શણગાર સજ્યા. સાચે જ પતિ સાંજે આવ્યું. પણ શણગારે જોઈને તેને પત્નીના ચારિત્ર્ય બાબતમાં શંકા પડી ગઈ પત્નીએ સઘળી વાત કહી ત્યારે મુનિના જ્ઞાનની ખાતરી કરવા માટે તે ઉપાશ્રયે ગયે અને મુનિને પૂછ્યું, “મારી ઘડીના પેટમાં શું છે?” મુનિએ કહ્યું, “બે બચ્ચાં.” આ સત્યની ખાતરી કરવા માટે તેને ઘરે જઈને તલવારથી ઘેાડીને ચીરી નાખી. બે બચ્ચાં તરફડતાં નીકળ્યાં તે ખરાં, પરંતુ ત્રણ જીની હત્યા થઈ ગઈ. આ જાણીને આઘાતથી પત્નીએ રાત્રે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો. તે વાતની મુનિને ખબર પડતાં તેમણે અનશન કરીને જીવન પૂર્ણ કરી દીધું. સાચી પણ વાત જે તે સમયાદિમાં ન કહેવાય તે બોધપાઠ આ પ્રસંગ આપી જાય છે. મુનિની ઉતાવળે થયેલી એક ભૂલના પરિણામે પાંચ જ મૃત્યુ પામી ગયા. (૧૩) અવંતી-સુકુમાલ એ નગરીનું નામ અવંતી હતું. ત્યાં ભદ્રા નામની શેઠાણ હતી. તેને અવંતી–સુકમાલ નામે પુત્ર હતા. ભદ્રા અનેકશઃ મહાત્માઓને વિનંતી કરીને પિતાના બાજુના ઘરે ઉતારે આપતી. એકવાર આર્ય સુહસ્તિ મહારાજા સપરિવાર પધાર્યા. કેઈ રાતે મુનિઓ પાઠ કરતા Page #67 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપેાથી-૩ તેમાં નલિનીગુલ્મ વિમાનનું વર્ણન આવ્યું. આ વન અવતી સુકુમાલે સાંભળ્યું. મનથી ઊહાપાતુ કરતા તેને જાતિતે-સ્મરણ જ્ઞાન થયું અને પેાતે તે જ વિમાનેથી અહી આવેલ છે તે જાણવા મળ્યું. ૫૮ તેણે ગુરુદેવને તે જ વિમાને પાછા જવાનેા ઉપાય પૂછ્યો ત્યારે ગુરુદેવે કહ્યું કે દીક્ષા લેવી જોઇ એ. પણ દીક્ષા લઈ ને મેાક્ષે જ શા માટે ન જવું? આવા સ્વના સુખ તા મેાક્ષ-સુખ પાસે બિંદુ જેટલાય નથી !” કુમારે કહ્યું, “ આપની વાત તદ્દન યથાર્થ છે. મને ખૂબ જ માન્ય છે. પરંતુ હાલ મારા ઉત્સાહ આ વિમાનમાં જ જવા બાબતમાં છે. એ માટે હું ઉત્તમ કેટનું સંયમ પાળવા માટે તૈયાર છુ.” અને....કુમારે દીક્ષા લીધી. ખરેખર....સ'કલ્પ મુજબ તે નલિનીગુલ્મ વિમાનમાં ટૂંક સમયમાં જ જન્મ પામ્યા. (૧૪) ચન્દ્રાવત’સક અને પ્રતિજ્ઞાપાલન ચન્દ્રાવત’સક ઉજ્જૈનીને રાજા હતા. તે પાક ધ ચુસ્ત-જૈન હતા. એકવાર, “દીવા બળે ત્યાં સુધી કાયાત્સગ માં ઊભા રહેવું.” એવી પ્રતિજ્ઞા કરીને ઊભા રહ્યા. જ્યારે જ્યારે તેલ ખૂટતું ગયું ત્યારે રાજાને અંધારુ થતાં તકલીફ પડે એ સારા આશયથી દાસી તેલ પૂરતી જ ગઈ. મનની પૂરી પ્રસન્નતા સાથે રાજાએ કાયેાત્સગ તે ચાલું જ રાખ્યું પરંતુ શરીર તે કષ્ટ ખમી ન શકહ્યું. સવારે દીવા હાલવાતાં તેણે કાર્યાત્સગ પાર્યાં. જ્યાં Page #68 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી-૩ પગ ઉપાડ્યો ત્યાં જ ધરતી ઉપર ઢળી પડ્યા. સમાધિપૂર્વક તરતમૃત્યુ પામીને દેવલોકમાં ગયા. (૧૫) કુમારપાળની શ્રતભક્તિ પરમાહેત કુમારપાળે સાતસો લહીઆઓ બેસાડીને ૪૫ આગમના અનેક સેટ લખાવ્યા હતા. પંચાંગી સહિત આગની સોનાની શાહીથી સાત પ્રતે લખાવી હતી. સિદ્ધહેમ વ્યાકરણ તથા ત્રિષષ્ટિ શલાકાપુરુષ ચરિત્રની દરેકની ૨૧ પ્રતે લખાવી હતી. Page #69 -------------------------------------------------------------------------- ________________ પાઠ : ૪ ચાર કરણે રઆત્મા સાથે એક નહિ ચાર-ચાર કરણે ગોઠવાયેલા છે. કરણ, અંતઃકરણ, ઉપકરણ અને અધિકરણ કરણ એટલે પાંચ ઈન્દ્રિયે અંતઃકરણ. એટલે મન. ઉપકરણ અને અધિકરણ. એટલે જગતના પદાર્થો. તેમાં જે પદાર્થો આત્માના મેક્ષના સાધક બને તે ઉપકરણ કહેવાય. બાકીના તમામ અધિકરણ કહેવાય. આત્માને મેક્ષ પામવા માટે ખરેખર તે અંતઃકરણની જ જરૂર છે. પરંતુ અંત:કરણની જોડે પાંચ કરણરૂપી ઈન્દ્રિયે જોડાયેલ છે. અને આ કરણ દ્વારા અંતઃકરણમાં શુદ્ધિ અથવા અશુદ્ધિ પેદા થાય છે. જે અંતઃકરણ સાથે અધિકરણ જોડાય. તે અંતઃકરણમાં અશુદ્ધિ પેદા થાય. અને જે અંતઃકરણમાં ઉપકરણ જોડાય, તે શુદ્ધિ પેદા આ એક સામાન્ય વહેવાર નિયમ છે. અંતઃકરણમાં પેદા થયેલી અશુદ્ધિ આત્માને મોક્ષભાવમાં રુકાવટ પેદા કરે છે, અને અંતઃકરણમાં પેદા થયેલી શુદ્ધિ આત્માના મોક્ષભાવમાં મદદ કરે છે. જ્યારે આ સંસારની અંદર ધન, સ્ત્રી, કુટુંબ વગેરે Page #70 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની ખાધી અધિકરણો ગોઠવાયેલા છે. ત્યારે આ સંસારની અંદર પ્રતિમા, એ, ગુહપત્તિ વગેરે ઉપકરણોને ગેઠવવા પડ્યા છે. કેટલીકવાર અધિકરણોને ઉપકરણ બનાવી દેવાય. જેમકે ગુણસાગરે ચેરીમાં હસ્તમેળાપની કિયા આઠ કન્યાઓ સાથે કરી તે વખતે તેને જ નિમિત્ત બનાવી ને કેવલ્યની પ્રાપ્તિ કરી. હસ્તમેળાપની ક્રિયા અધિકરણ છે. આ વ્યક્તિ માટે તે ઉપકરણ બની ગઈ અને ચંડકૌશિકના આત્માએ પૂર્વ ભવમાં શિષ્યને મારવા માટે જ્યારે એ ઉપાડ્યો ત્યારે એ ઉપકરણ મટીને અધિકરણ બની ગયે. આટલું સમજ્યા બાદ એ વાત સહેલાઈથી સમજાશે કે આત્માને શુદ્ધ કરે એ જ નિશ્ચયનયની ગર્જના છે. આત્માની શુદ્ધિની સાધનામાં એક ટકે મદદ ઉપકરણ કરે છે; નવ ટકા મદદ કરણો પાસેથી મળે છે જ્યારે નેવું ટકા મદદ અંતઃકરણથી જ પ્રાપ્ત થાય છે. ઉપકરણોનું ઉપચરિત વિલીનીકરણ કરીને આપણે કરણમાં જવાનું છે. કરણનું ઉપચરિત વિલીનીકરણ કરીને આપણે અંતઃકરણમાં જવાનું છે. અંતઃકરણનું ઉપચરિત વિલીનીકરણ કરીને આપણે પરમાત્મભાવમાં જવાનું છે. આ પરમાત્મભાવ સાક્ષાત્ તે અંતઃકરણની શુદ્ધિથી જ પામી શકાય. આ બધુ કહેવાને સાર એટલે જ કે અધિકરણથી બચવા માટે જ આપણે ઉપકરણે સેવવાના છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬૨ મુનિજીવનની બાળપોથી-૩ અને તેમાં ને તેમાં લીન ન થતાં ઉપકરણો દ્વારા અંતઃકરણમાં પ્રવેશવાની સાધના આગળ ધપાવવાની છે. ખમેશ! ઉપકરણોને અધિકરણ તો ન જ બનાવશે પરંતુ ઉપકરણોને વધુ પડતું એકાંગી મહત્ત્વ આપીને સદૈવ તેમાં લીન બનીને પણ ન બેસજો. તેમ કરશે તે અંતઃકરણની સાધના ઠેબે ચઢશે. સબૂર ! કરણ અને ઉપકરણ દ્વારા અંતઃકરણ સુધી લઈ જવાની સાધનાની જવાબદારી જ્ઞાની ગુરુની જ છે. શિષ્ય એકલે નહિ કરી શકે. (૪) ગુરુકુલવાસ ગુરુકુલવાસ એ ભાવયતિનું મુખ્ય લિંગ હોવાથી તેના અભાવે દુષ્કર કિયા કરનારાઓને પણ શ્રી પંચાલકજીમાં ગ્રંથિભેદ વિનાના મિથ્યાદષ્ટિ કહ્યા છે. ત્યાં (૧૧-૩૭, ૧૧-૩૮) કહ્યું છે કે જેઓ ઉત્તમ ગુરુકુલવાસથી પરાગમુખ છે તે સાધુઓ દુષ્ટ સ્વભાવવાળા અને કૃતન હોઈને ગુરુકુલવાસના લાભને અને એકાકી વિહારના કાળમાં નુકસાનને યથાર્થ સ્વરૂપમાં સમજતા જ નથી. કહેવાનો આશય એ છે કે ગુરુકુલવાસમાં રહેવાથી સંભવતા આહારાદિના કેટલાક દોષ કે પરસ્પર જન્મતા કલેશાદિને વધુ મહત્વ આપી દઈને એવા ગુરુકુલવાસથી પ્રાપ્ત થતા અનેકાનેક લાભને ગૌણસ્વરૂપ આપીને ગુરુકુલવાસ ત્યાગીને, આહારાદિ દોષોથી મુક્ત જીવનને જ મહત્ત્વ આપીને, તેવું દોષમુક્ત જીવનને જીવવામાં જ મુક્તિની સાધનાં લઈને, સ્વચ્છેદાચારી સાધુઓ જીવલેણ ભૂલ કરી બેસે છે. પિતાના Page #72 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી-૩ જીવનને ભારે ખતરામાં મૂકી દે છે, કેમકે આવી માન્યતા અને તેવી માન્યતા દર્શાવતું વચન સર્વથા શાસ્ત્રબાધિત છે. આવા ગુરુકુલવાસથી વિમુખ સાધુ શુદ્ધ-ગૌચરી કરે, આતાપના લે, માસક્ષમણની આકરી તપશ્ચર્યા કરે, તે પણ આગમને અનુસરતું અનુષ્ઠાન ન હોવાથી અને એકાકી રહીને આ લોકો શાસનની અપભાજન કરાવનાર છે, વળી આવા સાધુ પિતાને ઉત્કર્ષ માનીને મહાન ગુરુઓની હીલના કરવા પણ પ્રેરાઈ જાય અને તેથી ઘેર કર્મબંધ કરે તે પણ સ્વાભાવિક સુખના ઉપાય બતાવીને, આધ્યાત્મિક જીવન જીવતા નિરપેક્ષ શ્રમણના જીવનને “નિષ્ક્રિય’–‘સ્વાર્થી ગણાવવાની તક ભેળા ભક્તો પાસે જતી ન કરે તેવી કરતાવાળા આ દાંભિક સાધુઓ હોય છે. આમના માટે તે નિઃશંક કહી શકાય કે એમને ભવચકમાં કદાપિ ગ્રંથિભેદ થયે હેય તે આત્મા સમ્યક્ત્વભાવથી પડીને મિથ્યાત્વી થાય તે મિથ્યાત્વ અવસ્થામાંય આવું પાપ ન કરે. પ્ર. ગુરુકુલવાસને જ ત્યાગ કરીને બાકીની બધી દુષ્કર કિયા કરનારાને તમે અધમાધમ કક્ષાના ભલે કહે પણ અમારે એક પ્રશ્ન છે કે અધમાધમ કક્ષાના જીવો દુષ્કર ક્રિયાઓ કરે ખરા? ઉ. આવી ક્રિયાઓ અજ્ઞાનથી (મેહથી) જ થાય છે. ગુરુકુલવાસના એકડા વિના લાખો મીંડારૂપ આ ક્રિયાઓની લેશ પણ કિંમત નથી એટલું જ નહિ કિન્તુ ઘેરાતિઘેર Page #73 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી-૩ વિપરીત ફળની પ્રાપ્તિ છે. આવા સાધુઓ કાગડા જેવા અન્યદર્શનની જેમ જૈન જ નથી. જેમ કાગડો વાવડીનું પવિત્ર પાણી પડતું મૂકીને ગન્દા પાણી તરફ કે મૃગજળ તરફ દોડે છે તેમ આ એકાકી વિહાર કરતા સાધુએ અજ્ઞાનતાથી શુદ્ધ આરાધનાની કલ્પનામાં ભ્રાન્ત થયેલા, જ્ઞાનની વાવડીસમા ઉત્તમગુરુને ત્યાગી મૃગજળ તૃષ્ણાની જેમ એકાંકી ભટકે છે. એ આત્મા ગમે તેટલા કઠોર તપ-જપ કરીને કાયાને શેષે, અને કોને તારવાની બુદ્ધિથી મોટી સભાઓ ભરે તે પણ તે બધું કાયાકણ રૂપ અને તમાશારૂપ છે, ઉપદેશરહસ્યગ્રન્થમાં કહ્યું છે કે એવી પ્રવૃત્તિથી શાસન-પ્રભાવના થાય છે તેવું કોઈએ માની લેવું નહિ. એવી પ્રવૃત્તિને કઈ પણ ગીતાર્થ કદાપિ વખાણે નહિ કિંતુ વડે કેમકે એમાં ઉન્માર્ગનું જ પિષણ છે. આ કારણથી જ સ્વ-પર પર્યાયની અપેક્ષાએ એક વસ્તુમાં અનન્ત ધર્મને જાણનારા અનન્તજ્ઞાની ભગવંતે પણ ગુરુકૂલવાસને છોડતા નથી. આ વિષયમાં દશવૈકાલિક સૂત્રમાં (૯ મો અધ્યાય. ૧ લે ઉદેશે ૨૧મી ગાથા) કહ્યું કે, “જેમ અનેક પ્રકારની ઘી વગેરેની આહુતિથી તથા “સ્વાહા” વગેરે મંત્રપદોથી પૂજેલા અગ્નિને યાજ્ઞિકે નમસ્કાર કરે છે. (પૂજે છે.) તેમ અનંતજ્ઞાનીએ પણ આચાર્યની (ગુરુની) સેવા કરવી જોઈએ. અર્થાત્ જ્ઞાન પ્રાપ્ત થવા છતાં ગુરુ-સેવા છોડવી જોઈએ નહિ.” Page #74 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપાથી-૩ ૬૫ ગુરુહીલના કરનાર ભયકર પાપ–કમાંના બંધ કરે તે અંગે દશવૈકાલિક સૂત્રમાં (૯૧) કહ્યું છે કે, “ જે ક્ષુદ્ર પ્રકૃતિવાળા નામથી જ સાધુ પેાતાના ગુરુમાં ક્ષયેાપક્ષમની ન્યૂનતાને લીધે તેમને કહે કે તમે તે શાસ્ત્રાનુસારી આલેાચનાદ્રિકા માં અસમર્થ છે, અથવા તેા અલ્પશ્રુતવાળા ગુરુને જાણીને મશ્કરીમાં તમે તેા બહુશ્રુતા છે, બુદ્ધિશાળી છે અથવા નિદારૂપે બુદ્ધિ વિનાના છે એમ કહે તે સાધુ અનંત આચાર્યાંની આશાતના કરે ખ. એ નિમિત્ત પેાતાના જ્ઞાનાદિ ગુણાને નાશ કરે છે” માટે મુમુક્ષુ સાધુએ કેઈ પણ સયેગનાં ગુરુની આશાતના કદાપિ કરવી જોઈ એ નહિ. જેમ કોઈ મૂખસને નાને સમજીને સતાવે તે તેના પરિણામે પેાતાનું જ માત થવાના પ્રસંગ આવે તેમ કેઈ કારણે લઘુવયસ્ક-અપરિણત એવા પણુ સાધુને ચેાગ્ય જાણીને તેના ગુરુએ આચાય પદે સ્થાપ્યા હેાય તેમની હીલના કરનારા બેઇન્દ્રિયાદિ ક્ષુદ્ર જાતિમાં પરિભ્રમણ કરતા રહે છે. આ વાતને સાર એ છે કે મુમુક્ષુએ મૂળગુણયુક્ત એવા ગુરુને-ભલે પછી તે બીજા એક-બે સામાન્ય ગુણેથી રહિત હાય તે પણ છોડવા જોઈએ નહિ. હરિભદ્રસૂરિજી મહારાજાએ પ'ચાશકજીમાં કહ્યું છે (૧૧-૩૫) કે, “ તે જ ગુરુ ગુણરહિત કહેવાય જે મૂળગુણથી (મહાવ્રતથી) રહિત હાય, સમ્યગ્નાન—ક્રિયાથી રહિત હેાય મૂળ ગુણ સિવાયના બીજા વિશિષ્ટ કેટિના ઉપશમભાવ આદિ સામાન્ય ગુણેાથી ૫ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬૬ મુનિજીવનની બાળપોથી-૩ રહિત હોવા માત્રથી તે ગુરુ ગુણરહિત ન કહેવાય. આ વિષયમાં ચડેદ્રાચાર્યનું દૃષ્ટાંત જાણવું. તેઓ તથાવિધ કલાયમેહના ઉદયવાળા હોઈને ઉપશમ–ગુણયુક્ત ન હતા. છતાં મહાવ્રતાદિ ગુણોથી યુક્ત હોવાથી ઘણા સંવિગ્ન અને ગીતાર્થ શિષ્યએ પણ તેમને ક્યા ન હતા. ઉત્તરગુણના અભાવમાં પણ ગુરુને ગુણરહિત કહેવામાં આવે તેમને વર્યું કહેવામાં આવે તો પછી આજે તે ભગવાનના શાસનમાં સર્વગુણસંપન્ન કઈ ગુરુ જ નહિ મળે કેમ કે વર્તમાન શાસન તે બકુશ-કુશીલ સાધુથી જ ચાલવાનું કહ્યું છે અને બકુશ-કુશીલ ચારિત્રમાં તે આંશિક દે નિયમે તે હોય છે એટલે તેવા દોષથી ગુરુ વયે બની શકે નહિ. આ જ કારણે ગાઢ પ્રમાદી એવા પણ શેલક ગુરુની સેવા મહામુનિ પંથકજીએ છેડી ન હતી. ધર્મરત્ન પ્રકરણની ૧૩૧-૧૩ર મી ગાથામાં કહ્યું છે કે, “જે મૂલ ગુણથી યુક્ત હોય તે બીજા અલપ દોષને લીધે ત્યાજ્ય બનતું નથી એટલું જ નહિ પણ તેવા ગુરુની પંથક મુનિજીની જેમ સેવા કરીને તેમને યક્ત આરાધનામાં વાળવા માટે જ શિષ્ય યત્નશીલ બનવું જોઈએ. ગુરુને અનંત ઉપકાર કદી ન વળી શકે પરંતુ આવા પ્રસંગે જ તે ઉપકારનું અણ ફેડવાની તક મળે છે. ઐતિહાસિક કથાઓ (૧૬) એક ભૂલ સવારે વહેલા મોટેથી સ્વાધ્યાય ન કરી શકાય છતાં કઈ મુનિએ એમાં ભૂલ કરી. એમના Page #76 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપેાથી-૩ ૬૭ અવાજથી માજુના ઘરની ખાઈ જાગી ગઈ. અંધારામાં જ ઘંટી દળવા બેઠી. ઘટીમાં બેઠેલેા નાનકડા સાપ એકદમ છુદાઈ ગયા. લેટમાં તેનું ઝેર મિશ્રિત થયું. તે દિવસના ઉપવાસથી પતિ સિવાય તમામને ભેાજન....સૌને ઝેર ચડયું. અધા મૃત્યુ પામી ગયા. મરતા પૂર્વે પત્ની ભાનમાં હતી. કારણની તપાસ કરતાં બધું પકડાયું. મુનિને ખબર પડતાં ભારે દુ:ખ થયું. તેમણે પેાતાની ભૂલનું પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધિ કરી. (૧૭) અદ્ભુત મનેાનિયંત્રણ એક જ કાળમાં ત્રણ સમ શાસનપ્રભાવક થયા હતા. તેમનાં નામેા છે, દેવચન્દ્રસૂરિજી; સામચન્દ્રવિજયજી અને મલયગિરિજી મહારાજ. તેમણે સાધના કરી હતી; જેમાં શ્રીમાળી શેઠની પદ્મિની સ્ત્રીને નિવસ્ર દશામાં ઊભી રાખવામાં આવી હતી. બાજુમાં ખુલ્લી તલવાર સાથે તેના પતિને ઊભું રાખવામાં આબ્યા હતા. સાધનાના સમય દરમ્યાન ત્રણમાંથી કોઈની પણ આંખમાં વિકારની છાંટ પણ દેખાય કે તરત તેનું માથું ધડ ઉપરથી ઉડાવી દેવાના આદેશ હતા. ત્રણેય પુણ્યાત્માએ સાધનામાં પાર ઊતરી ગયા. અગીઆરમા દિવસે દેવતા પ્રત્યક્ષ થયા. તેમના વરદાનથી આચાર્ય શ્રી દેવચન્દ્રસૂરિજીને ખાવન વીર વશવત્તી થયા. સામચ'દ્રમુનિ (ભાવી કલિકાલ–સજ્ઞ હેમચ`દ્રસૂરીજી મહારાજ ને રાજપ્રતિષ્ઠાધક શક્તિ પ્રાપ્ત થઈ; અને મલયગિરિજીને સિદ્ધાંતાની વૃત્તિ રચવાની તીવ્ર મેધા પ્રાપ્ત થઈ. Page #77 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપથી– ૩ એટલું જ નહિ; પણ આ સાધકને મદદગાર બનેલા શ્રીમાળી શેઠને એક કરોડ દ્રવ્યનો વેપારમાં અણધાર્યા લાભ પ્રાપ્ત થયે. (૧૮) જ્ઞાનગવે દ્રોણાચાર્યજીના શિષ્ય સૂરાચાર્યજી હતા. એક વાર તેઓ શિષ્યને પાઠ આપતા હતા તેમાં જ્યારે તેઓ ગુસ્સે ભરાય ત્યારે શિષ્યોને ઘાની દાંડી મારી દે. આમાં કેટલીય દાંડીએ તૂટી ગઈ. આથી એક વાર તેમણે મારવા માટે લેઢાની દાંડી મંગાવી. આ વાતની ગુરુ દ્રોણાચાર્યને ખબર પડી. તેમને સ્વશિષ્ય સૂરાચાર્યજીને ઠપકે આપતાં કહ્યું કે, “આવું હિંસક શસ્ત્ર હાથમાં પણ ન લેવાય તો મારવાની તે વાત જ ક્યાં રહી?” સૂરાચાર્યજીએ કહ્યું કે “તેઓ પિતાનું બધું જ્ઞાન શિષ્યોને આપવા માગે છે અને તેથી જ તેઓ આવી દાંડીને ઉપયોગ કરે છે.” તેમની આ વિચિત્ર વાત ઉપર ગુરુજીએ કહ્યું કે, “આ તે તારા જ્ઞાનનું અજીર્ણ જણાય છે. જેની જેવી પાત્રતા હોય તે જ પ્રમાણે તે વ્યક્તિને જ્ઞાન દેવાય. મારપીટ કરવાથી કાંઈ ન વળે. જે તને તારા જ્ઞાનનું અભિમાન જ હોય તે તે શિષ્ય ઉપર બતાડવા કરતાં તું ધારાનગરીના રાજા ભેજની સભામાં જઈને ત્યાંના મોટા પંડિતેની સામે બતાડે તે હજી કાંઈક અર્થ સરે. ગુરુના ટેણને સુરાચાર્યજીએ વધાવી લીધે. જ્યાં લગી ધારાના તમામ પંડિતને જીતું નહિ ત્યાં લગી છે પટના હોય તે જનનું અા ઉપર Page #78 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી-૩ વિગઈના ત્યાગની પ્રતિજ્ઞા કરીને તેઓએ ધારાનગરી તરફ વિહાર કર્યો. ગુરુએ અંતઃકરણની આશિષ આપી. અને સાચે તેમ જ થયું. ધારામાં સૂરાચાર્યજીએ બેલાવેલા ઝંઝાવાતી ઝપાટા સામે કેઈ પંડિત ઊભે રહી શક્યો નહિ. (૧૯) મહાતપસ્વી આચાર્ય શીલભદ્રસૂરિજી આચાર્ય શીલભદ્રસૂરિજીએ બાર વર્ષની નાની વયે દીક્ષા લીધી હતી. દીક્ષાના દિવસથી જ છ ય વિગઈન આજીવન ત્યાગ કર્યો હતો. કહેવાય છે કે મહાતપસ્વીની દેશના કદી નિષ્ફળ ગઈ નથી. આ જ આચાર્ય યુગપ્રધાન આચાર્ય ફલ્યુમિત્ર બન્યા. તેમને યુગપ્રધાન કાળ–વિ. સં. ૧૦૬૧ થી ૧૧૧૦. (૨૦) વસ્તુપાળ અને ચેરી! આચાર્ય માણિક્ય ચંદ્ર સૂરિજી. તેઓ વડવામાં સ્થિરવાસ હતા. એક વાર વસ્તુપાળે તેમને ખંભાત પધારવા વિનંતી કરી પણ આચાર્યશ્રીએ ઈન્કાર કર્યો. આથી ખંભાત ખાતેની તેમની પૌષધશાળા(પસાળ)ના ભંડારમાંથી હાથે કરીને ચેરી કરાવી. હવે તપાસ કરવા માટે તે આચાર્યશ્રી ખંભાત આવી ગયા. તેમણે આવતાવેંત વસ્તુપાળને બોલાવીને કહ્યું, “પુણ્યવાન્ ! તમારા રાજમાં આવી ચેરી થાય છે?” ઠાવકે મેં એ વસ્તુપાળે જવાબ આપે, “જી હા. આપને અહીં લાવવા માટે!” (૨૧) યુગપ્રધાન આચાર્ય ધર્મઘોષસૂરિજી આચાર્ય ધર્મઘોષસૂરિજીએ પિતાના વીસ શિષ્યને આચાર્ય Page #79 -------------------------------------------------------------------------- ________________ ७० મુનિજીવનની બાળપોથી-૩ પદવી આપી હતી. પિતાને મુનિગણ આચારમાં શિથિલ ન બને તે માટે તેમણે સેળ ગંભીર શ્રાવકેની શ્રમણોપાસક સમિતિમાં જગદેવ નામના કવિ અધ્યક્ષપદે હતા. કલિકાલસર્વજ્ઞ ભગવંત શ્રીમદ્ હેમચંદ્રસૂરિજીએ આ જગદેવને તેની બાળવયમાં જ “બાલકવિ'નું બિરૂદ આપ્યું હતું. આચાર્ય ધર્મઘોષસૂરિજી વર્તમાન શાસનના અઢારમા નંબરના યુગપ્રધાન આચાર્ય હતા. (૨૨) શાસનપ્રભાવક કેણુ? જનાચાર્ય જિનપ્રભસૂરિજી મહાન શાસનપ્રભાવક હતા. તેઓનો જીવનકાળ વિ. સં. ૧૩૧૮ થી ૧૩૯૦ને હતો. તેમની પાસે અનેક વિદ્યાસિદ્ધિઓ હતી. આથી તેમને સમકાલીન રાજા મહમદ તઘલખ જૈન ધર્મ પ્રત્યે ઠીક ઠીક આકર્ષાયે હતો. એકદા મહાસંગી આચાર્ય ભગવંતશ્રી સોમપ્રભ સૂરિજી સાથે આચાર્યશ્રી જિનપ્રભસૂરિજીનું મિલન થયું. આચાર્યશ્રી સમપ્રભસૂરિજી જિનપ્રભસૂરિજી મહારાજાની શાસનપ્રભાવક્તાની ભારે અનુમોદના કરી, ત્યારે આચાર્યશ્રી જિનપ્રભસૂરિજીએ તેમને કહ્યું, મારી શાસનપ્રભાવકતાની પાછળ મારે કઈ કઈ વાતે – વિધાસિદ્ધિના વિષયમાં – થોડી છૂટછાટ લેવી પડી છે માટે હું સાચે શાસનપ્રભાવક નથી. ખરા શાસનપ્રભાવક તે આપે છે કે જે પૂરેપૂરું શાસ્ત્ર-નીતિનું જીવન જીવી રહ્યા છે અને અને કને એવા સંયમભરપૂર જીવનના આગ્રહી બનાવી રહ્યા છે.” Page #80 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી-૩ ૭૧ (ર૩) આચાર્યની દૂરંદેશિતા વિશ્વવિખ્યાત સંસ્કૃતગ્રંથ ઉપમિતિ–ભવપ્રપંચા કથા. એના રચયિતા–લેખકશ્રી સિદ્ધર્ષિ નામના જૈન સાધુ હતા. એમને મુનિજીવન પૂર્વેને કાળ સનસનાટીભર્યો છે. તેઓ ગૃહસ્થ જીવનમાં ભારે જુગારી હતા. એકવાર જુગાર રમતાં ૫૦૦ દ્રમ્મ સિવાય બધું હારી ગયા. પણ પણ હજી દાવ ખેલવાની તીવ્ર ઈરછા હતી. તેમણે તે ૫૦૦ દ્રમ્પને દાવ લગાવ્યું. “જે ૫૦૦ દ્રગ્સ ન આપું તે મારું માથું કાપી લેજો.” તેવું જુગારી-મિત્રોને કહ્યું અને...સિદ્ધ હારી ગયે. ૫૦૦ દ્રમ્પ લઈને તે ભાગે. કોઈ જ્ઞાની ગુરુના ઉપાશ્રયમાં પેસી ગયે. જુગારીઓ પાછળ પડી ગયા. તેને સેંપી દેવાની વાત જુગારીઓએ ગુરુજીને કરી. પણ સિદ્ધના લલાટ ઉપર લખાએલ શબ્દો, “ભાવીને મહાન શાસન પ્રભાવક” ગુરુજીએ વાંચી લીધા. જૈન શ્રાવકને વાત કરીને ૫૦૦ દ્રમ્મ અપાવીને ગુરુજીએ સિદ્ધને ભયમુક્ત કર્યો. તરત જ ચરણોમાં પડી જઈને સિદ્ધ બોલ્યા, “આપે મને જીવન આપ્યું છે. હવે મને આપને શિષ્ય કરો.” અને શુભ મુહૂર્ત (સિદ્ધ; સિદ્ધર્ષિ (સિદ્ધ નામના ત્રષિ) બની ગયા. Page #81 -------------------------------------------------------------------------- ________________ પાઠ : ૫ પ્રશસ્તનું અપ્રશસ્તમાં રૂપાંતર મુનિ એટલે જ મોક્ષભાવ પામવાની તાલાવેલી વાળે. આત્મા. તેના જીવનના બધા યોગ પ્રશસ્ત જ હોવા ઘટે. મિથ્યાત્વ અને અવિરતિને તે તે ત્યાગી જ હોય, પરંતુ કર્મબંધના બીજા બે હેતુઓ કષાય અને વેગ છે. તેનું તે સેવન કરે તે પણ તે પ્રશસ્તના રૂપમાં જ હોય. અર્થાત્ મુનિના લેભ, ક્રોધ, માન એ કષાયોને સેવવાની જરૂર પડે તે તે બધા કષાયે પ્રશસ્ત જ હોવા ઘટે અને મન, વચન અને કાયાના વેગો પણ તેવી જ રીતે પ્રશસ્ત હવા ઘટે. પણ ક્યારેક કોઈ પ્રશસ્તને અપ્રશસ્તમાં ફેરવાઈ જતાં વાર લાગતી નથી. એવા કેટલાય પ્રશસ્ત પદાર્થો છે જે અપ્રશસ્ત બની જતાં હોય છે, જેની ખબર સૂફમદષ્ટિ વિના મુનિઓને પણ પડતી નથી. સહુથી વધુ જોખમી ચાર પ્રશસ્ત પદાર્થો છે. (૧) એક-બીજાને પમાડવાની બુદ્ધિથી થતાં જિનભક્તિ મહો ત્ય, ઉપધાન, ઉજમણું કે પૅરી પલિત સંઘે (૨) ગણિ વગેરે પદવીઓ (૩) શિષ્ય દીક્ષાઓ (૮) વ્યાખ્યાન. Page #82 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી-૩ ૭૩ આ ચારેય પ્રશંસા કરવા જેવા પદાર્થો કેટલીકવાર અપ્રશસ્ત બની જતાં હોય છે. પ્રશસ્ત અને અપ્રશસ્ત વચ્ચેની લક્ષ્મણરેખા. એટલી બધી પાતળી હોય છે. કે તે ઝટ ખ્યાલમાં આવતી નથી. બીજાને પમાડવાની બુદ્ધિથી થતા જિનભક્તિ મહોત્સવ વગેરેમાં જે પોતાના માનાદિ કષાયથી મલાઈ મેળવી લેવાની જ બુદ્ધિ પડેલી હોય. તે બીજાને પમાડતે મહોત્સવ પિતાના માટે તે અપ્રશસ્ત જ કહેવાય ને! પદવી નહિ લઈએ તે આપણને ગ્ય સ્થાને બેસવા નહિ મળે, આપણાથી નાની દીક્ષા પર્યાયવાળા આપણી આગળ બેસી જશે. આવા વિચારમાત્રથી જે પદવીઓને લેભ થતું હોય તે પ્રશસ્ત એવી પદવીઓ આપણું માટે તે અપ્રશસ્તમાં રૂપાંતર પામી ન કહેવાય ? પોતાનું શાસન સારી રીતે ચાલે અર્થાત્ રસ્તામાં ઉપાધિ ઉપાડી લેનારો મળે, કાપ કાઢી આપનારો અને ગોચરી લાવી આપનારે મળે એવી જ માત્ર લાગણી શિષ્ય કરવા પાછળ હોય તો શાસનની અવિચ્છિન્ન પરંપરા ચલાવવા માટે શિષ્ય સંપત્તિ કરવા માટેની જે શાસ્ત્રકારોની આજ્ઞા છે તે આજ્ઞા દ્વારા શિષ્ય કરનારાઓને આ શિષ્ય નામને પદાર્થ તે અપ્રશસ્ત બની ન ગયે કહેવાય શું? વીર પ્રભુના શાસનની વાત કરતા વ્યાખ્યાનેની પાછળ પિતાના ભક્ત-ભક્તાણીઓ, ગેચરી-પાણી, પોતાના માન કષા આદિ પિષવાની લાગણી જ પડેલી હોય અને તે Page #83 -------------------------------------------------------------------------- ________________ ७४ મુનિજીવનની બાળપોથી-૩ રીતે સ્વશાસન જ માતબર બનાવાતું હોય તે તે વ્યાખ્યાને પ્રશસ્તમાંથી અપ્રશસ્તમાં રૂપાંતરિત નથી થતાં શું? કેઈ પણ પ્રશસ્ત યોગ હોય તેનું શાસ્ત્રીયમાન્ય રીતે પાચન થાય તે જ તે પ્રશસ્ત રહે; નહિ તે તેને ઉથલી પડીને અપ્રશસ્ત બની જતાં કાચી સેકન્ડની પણ વાર લાગનાર નથી. ત્યાગનું પાચન થાય તે વૈરાગ્ય પેદા કરે, અજીર્ણ થાય તે રાગમાં પલટાઈ જાય. ભક્તિનું જે પાચન થાય તે સમાધિ આપે પણ અજીર્ણ તે ઘેલછા જ પેદા કરે. સમાધિનું પાચન વિશુદ્ધિ પેદા કરે પણ તેનું અજીર્ણ પાગલપણું પેદા કરે. ત્યાગનું પાચન શુદ્ધિઓ પેદા કરે પણ તેનું અજીર્ણ કારમો દંભ પેદા કરે. કઈ પણ ગ, તેનું જે તે પાચન થાય તે જ તે કામનું. અજીર્ણ થાય તે તેની શી કિંમત? દૂધનું જ લેહી જ ન થાય પરંતુ ઝાડા કે કબજિયાત થવાના હોય તે આપણે તે વિચારવાનું જ રહે! શાસ્ત્રવિચાર [૫] સાપેક્ષ યતિધર્મનાં કેટલાંક આવશ્યક કર્તવ્યો (૧) યતિધર્મનું પ્રથમ કર્તવ્ય : ગચ્છવાસ: ગચ્છમાં રહેવાથી અધિક ગુણ સાધુઓને વિનય કરી શકાય. પોતે પણ બીજા નવદીક્ષિત વગેરેને વિનયનું કારણ બને, વિધિ વગેરેનું ઉલ્લંઘન કરતા સાધુઓને અવિધિથી રોકી શકાય, Page #84 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી-૩ ૭૫ અન્ય સહાયથી તે તે વિનયાદિ વેગમાં પ્રવૃત્તિ કરતા ગચ્છવાસી સાધુને નિયમો મોક્ષપદને સાધક કહ્યો છે. ગચ્છમાં થતી (ક્ષતિઓની) સ્મારણ, વારણ વગેરે ગુણકારક યોગોથી કંટાળીને ગછને છેડી દેનારા સાધુઓને જ્ઞાનાદિ ગુણોની હાનિ થાય છે. શ્રી ઓઘનિર્યુક્તિ (૧૧૬૧૧૭)માં કહ્યું છે કે “જેમ સં છુ માછલાં સમુદ્રના સંક્ષેભને સહન નહિ કરતાં બહાર નીકળી જાય તે નીકળતાંની સાથે જ વિનાશ પામે તેમ ગચ્છરૂપી સમુદ્રમાંથી સ્મારણાદિથી કંટાળીને નીકળી જતા સાધુઓ એકલા ફરીને નાશ પામે છે. - શ્રીપંચવસ્તુ (૭૦૦)માં કહ્યું છે કે જે ગરછમાં (ક્ષતિની) મારણું વગેરે ન થતા હોય તે ગ૭ પણ હિતાર્થીએ છેડી દેવો જોઈએ. અહિત થવાના કારણે જેમ જ્ઞાતિવર્ગને ત્યજી દેવામાં આવે છે તેમ સ્મારણાદિ વિનાના ગછનો પણ સાધુએ ત્યાગ કરી દેવું જોઈએ. કેમકે વસ્તુતઃ તે ગચ્છ. જ નથી. હા, આ પણ ગ૭ ત્યારે જ છેડી દેવું જોઈએ જ્યારે બીજા કેઈ સુવિહિત ગ૭માં આશ્રય મળે. અન્યથા. તે ગચ્છ છોડીને એકલા વિચરવું નહિ. શ્રી ઉપદેશપદ (૮૪૧)માં કહ્યું છે કે અગીતાર્થ તથા ગીતાએ પણ બીજા અગીતાર્યાદિ જ્યાં હોય ત્યાં દુષ્કાળાદિના કારણે રહી શકાય તેમ ન હોય ત્યારે પાર્શ્વસ્થ (શિથિલાચારી પાપસાધુ) વગેરે જ્યાં હોય તે ક્ષેત્રમાં જઈને પણ ચારિત્રપરિણામને હાનિ ન પહોંચે તેમ તે પાર્થસ્થાદિને “વાણીથી. Page #85 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપેાથી-૩ નમસ્કાર' (મર્ત્યએણ વંદ્યામિ – એલવારૂપ) કરવા....વગેરે ઔચિત્ય સાચવીને તેમના ક્ષેત્રમાં રહેવું. શાસ્ત્રમાં આ રીતે ‘ કુવૃષ્ટિ ન્યાયે' રહેવાનુ' જણાવ્યું છે. (ઉપદેશપ૪. ૮૪૩) {૭} પ્ર. ગુરુકુલવાસનું વર્ણન પૂર્વે આવી ગયું છે. તેનાથી ગચ્છવાસ જુદો છે? જેથી તમે અહીં ગચ્છવાસના વિચાર જુદા કરે છે? ઉ. ગુરુકુલવાસથી એક ગુરુના વિનય વગેરે થાય તેમ ગચ્છવાસથી બીજાઓના પણ વિનય વગેરે થઈ શકે એમ જણાવવા ગચ્છવાસને અહી જુદો કહ્યો છે. તાત્પ એ છે કે ગુરુકુલવાસ માત્ર એક ગુરુના જ વિનયાદ્રિથી થઈ શકે અને ગચ્છવાસથી ખીજાઓના પણ વિનયાદિ થાય – માટે અહી' ગચ્છવાસને જુદો જણાયેા. અન્ય સાધુઓને પણ એકબીજાની ઉપકાર થાય એ રીતે ગુરુ પાસે રહેવું તેનું નામ ગચ્છવાસ. ગચ્છમાં રહેવા છતાં જો પેાતાના દ્વારા અન્ય સાધુઓને ઉપકાર ન થાય તે તે વસ્તુતઃ ગચ્છવાસ ન કહેવાય.' (૨) તિધર્મ નું બીજું એક વ્યૂ : કુસ`સ ત્યાગ : પાપમિત્રતુલ્ય પાર્શ્વ સ્થાદિની સાથેના સમ્બન્ધ તે કુસંસગ કહેવાય. તેમની સાથે રહેવાથી સયમજીવનમાં શથિલ્ય આવી જાય. શ્રી આવ. નિ. (૧૧૧૧૧૧૧૨)માં કહ્યું છે કે, “જેમ અશુચિ સ્થાનમાં પડેલી ચ'પક પુષ્પની માળા પણ મસ્તકે ધારી શકાતી નથી. તેમ પાસસ્થાનિા સ્થાનમાં રહેલા સુસાધુ પણ અપૂજ્ય સમજવા. ચંડાળકુળમાં રહેલા ૧૪ Page #86 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી-૩ ওও વિદ્યાને પારગામી પણ નિન્ય ગણાય તેમ પાસસ્થાદિના સંસર્ગવાળા સુવિહિત સાધુ પથ નિન્દ સમજવા. પ્ર. એવું ન બને કે સુસાધુના સંગથી પાસસ્થાદિ સાધુઓ સારા બની જાય? વળી કાચના ટુકડા સાથે. વૈદુર્યમણિને ગમે તેટલા કાળ સાથે રાખવામાં આવે તે ય વૈદુર્યમણિ કદી પિતાની જાતને ત્યજ નથી. કહ્યું છે કે, “પુરુષ પોતાની જાતિથી (ગ્યતાથી) જ સારો – નરસ થાય છે સંગદોષથી નહિ.” સાપને અને તેના મસ્તસ્થ મણિને જન્મથી અતિરૂઢ. સંસર્ગ છતાં મણિ સાપના દોષને કે સાપ મણિના ગુણોને કદાપિ સ્પર્શ સુદ્ધાં કરતું નથી. ઉ. તમારી વાતને તે જ રૂપે એકાતે માની શકાય. નહિ. દ્રવ્યો બે પ્રકારનાં હોય છે. ૧. ભાવુક અને ૨. અભાવુક. વિરુદ્ધ ધર્મવાળાં દ્રવ્ય પોતાના ગુણ – દોષથી બીજાને. પિતાના જેવા બનાવી દે અર્થાત્ બીજા દ્રવ્ય ઉપર પોતાની અસર પાડે અથવા તે વિરુદ્ધધર્મવાળાં જે જે દ્રવ્ય બીજા દ્રવ્યના સંસર્ગથી તેના જેવાં થાય તે દ્રવ્ય ભાવુક કહેવાય છે. જીવ એ ભાવુકદ્રવ્ય છે. અનાદિકાળથી પાસસ્થા વગેરેએ. આચરેલા પ્રમાદભાવથી તેના વિશુદ્ધ સ્વરૂપ ઉપર જમ્બર માઠી અસર પહોંચી છે. માટે જ કુશીલના સંસર્ગથી સુશીલ પણ કુશીલમય બની જાય છે. વિદુર્યમણિ વગેરે તે અભાવુક જડ દ્રવ્ય છે માટે ભાવુક દ્રવ્યના વિચારમાં Page #87 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી-૩ તેનું દૃષ્ટાન્ત લગાડી શકાય નહિ. જીવામાં પણ વીતરાગ અનેલા અથવા તે અભળ્યે તે અભાવુક દ્રવ્ય જ છે. અને સરાગી ભવ્યમાં પણ ઉત્કૃષ્ટ સંયમ – ધર્મના પિરણામવાળા ય અભાવુક દ્રવ્ય છે છતાં મધ્યમ દશાના છે તે તેા ભાવુક જ હાય છે. ७८ અરે ! લેહું પણુ લુણના સંસગે ખવાઇ જાય છે તે જીવ દ્રવ્ય માટે તે શું કહેવું? પાસસ્થાદિ સાથે આલાપાદિ પણ નહિ કરવાના આ ઉત્સ માગ, જે કાળે ઘણા સવિગ્ન સાધુએ હેાય તે કાળને આશ્રયીને સમજવી અપવાદમાગે, જે કાળે સકિલષ્ટ જીવા ઘણા હાય તે કાળમાં શુદ્ધ સવિગ્ન સંહાયક ન મળે તે પાસથાદિની સાથે પણ રહી શકાય. આ અંગેના વિશેષ વિચાર પચકપભાષ્યમાંથી જોઈ લેવા. પાસસ્થાદ્ધિને વંદના – વિધિમાં ઉત્સગ – અપવાદ. - પાર્શ્વ સ્થ અવસન્ત – કુશીલ – સ`શક્ત – યથાચ્છન્દ (અહારચ્છન્દુ) આ પાંચ પ્રકારનાં પાપશ્રમણેામાંથી યથાસ્થ્યન્તને એલ્યુત્થાન અચલિબન્ધ નમસ્કાર આદિ કરવાથી ચતુરુ પ્રાયશ્ચિત્ત આવે. જિલ અને પાસહ્યાદ્દિને તથા ગૃહસ્થને વન્દના અને અજ આદિ કરવાથી ચતુર્થાં (પૂર્વોક્તથી નાનુ) પ્રાયશ્ચિત્ત આવે એ પાપશ્રમણાની સાથે રહેવાથી આજ્ઞાભંગ અનવસ્થાદિને અનેક દાષા લાગે. Page #88 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી-૩ આ જ રીતે પાસસ્થાદિને વસ્ત્ર આપવાથી, ભણાવવાથી કે તેમની પાસે ભણવાથી પણ વિવિધ પ્રાયશ્ચિતા લાગે છે. અપવાદમાગે તેમને વન્દનાદિ પણ કરી શકાય. ૭૯ (બૃહત્કલ્પ ૪૫૪૨) દુષ્કાળાદિ પ્રસંગેામાં કે ખીમારીમાં અશનાદિ દ્વારા ગચ્છનું રક્ષણ કરવાની બુદ્ધિથી દુષ્કાળાદિ આવ્યા પૂર્વે જ પાસસ્થાદિની સહાય લેવામાં કુશળ મુનિએ તેમને વન્દનાદિ કર્યા વિના સુખશાતા માત્ર પૂછીને પ્રસન્ન કરે અને તેમની પાસેથી કામ કઢાવી લે. દુષ્કાળાદિની આગાહી થાય ત્યારેથી જ કુશળ મુનિએ સ્થણ્ડિલાઢિ જતાં તેમના સ્થાને જાય, રસ્તે પણ મળે ત્યારે સુખશાતા પૂછે, વળી પેાતાના ઉપાશ્રયે આવવાનુ આમન્ત્રણ પણ કરે; તેમના ઉપાશ્રયે જાય ત્યારેય બહાર ઊભા રહીને પહેલાં કુશળતા પૂછે, પછી તેએ આગ્રહ કરે તેા ઉપાશ્રયમાં પણ જાય. આ પાસસ્થાદિ સાધુએ સયમનાં કષ્ટોથી અને ધ હીલનાના ભયથી મુક્ત બનીને મૂલાત્તર ગુણદોષ સેવતા હાય તે તે માત્ર વેષધારી કહેવાય. તેમની પાસેથી કામ લેવું હાય ત્યારે સુખશાતાદ્દેિ પૂછવા પડે તે માની હાય તે। હાથ જોડીને પણ મર્ત્યએણ – વંદામિ કહેવું પડે; પ્રભાવશાળી હાય તેા માથું પણ નમાવવું પડે અને પ્રભાવક હાય તે બહારથી સદ્ભાવ પણ બતાવવે પડે, બહુમાન માટે ઘેાડી વાર ઊભા પણ રહેવું પડે, વિશેષ કારણે તેના ઉપાશ્રયે પણ જવું પડે અને જરૂર જણાય તે થેાભવન્દન કે અધિક લાભાર્થે સમ્પૂર્ણ વન્દન પણ કરવું પડે તે કરવું. શાસ્ત્રમાં Page #89 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી-૩ તા કહ્યું છે કે વિશેષ કારણે જે સાધુ પાસસ્થાદિને વિધિપૂર્ણાંક યથાયેાગ્ય વન્દનાદિ કરતા નથી તે પ્રવચનેા આરાધક નથી, ઊલટા શાસનની અભક્તિ કરનારા અને છે. પ્રાયશ્ચિત્તને ભાગી અને છે. (બૃહત્કલ્પભાષ્ય-૪૫૫૦૪૫૪૦) ઉત્સગ અપવાદના સઘળા વિવેક પ્રાપ્ત કરવા માટે ગીતા તાની પરાકાષ્ઠા પ્રાપ્ત કરવી જ પડે છે. ગમે તે સાધુ ઉત્સગના સ્થાન કે અપવાદના સ્થાનને યથાયેાગ્ય રીતે સમજી શકતા નથી માટે જ અગીતાર્થે ગીતાની નિશ્રામાં જ રહેવાનુ જણાવ્યું છે. ८० *વિધ નું ત્રીજુ વ્ય: અ પદ-ચિન્તન: જે પદ કે વાકચથી અજ્ઞાન થાય તે અ પદ કહેવાય. તેવાં પદ્મ વાકયોથી તેના અનુ સૂક્ષ્મબુદ્ધિથી ચિન્તન કરવું તે અ પદ-ચિન્તન કહેવાય. દા. ત. શાસ્ત્રમાં કહ્યું છે કે, બ્રાહ્મી–સુ દરીની જેમ સૂક્ષ્મ પણ અતિચાર શ્રીઅવતાર વગેરેનું કારણ બની જાય છે તેા શાસ્ત્રમાં અતિચાર બહુલપ્રમત્ત સાધુપણાને મેાક્ષનુ કારણુ કહ્યુ છે તે શી રીતે ઘટે? સૂક્ષ્મ ચિન્તાથી આ પ્રશ્નનું સમાધાન મળે છે કે, દીક્ષિત સાધુ સૂક્ષ્મ પણ અતિચાર સૈવે તેા તેના વિપાક અતિભય'કર જ હેાય છે. કિન્તુ તે અતિચારના પ્રતિપક્ષી શુદ્ધ અધ્યવસાયે જ પ્રાયઃ તે અતિચારજન્ય પાપાને ક્ષય કરી નાંખે છે. કેવળ પ્રાયશ્ચિત્ત કરવાથી તે પાપક્ષય થતા નથી. બાહ્યી વગેરેએ પ્રતિપક્ષી બળવાન અધ્યવ વિનાની કેવળ આલેચના જ કરી હતી. Page #90 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી-૩ (મતાંતરે આલેચના પણ કરી નથી.) પ્ર. પ્રતિપક્ષી અધ્યવથી જ અતિચારશુદ્ધિ થાય તે પ્રાયશ્ચિત્ત વ્યવહાર નિરર્થક ગણવો? ઉ, ના. જ્યાં માત્ર પ્રાયશ્ચિત્ત બળવાન અશુદ્ધિને દૂર કરી ન શકે ત્યાં પ્રતિપક્ષી બળવાન અધ્યવસાયપૂર્વક પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ એટલે પ્રાયશ્ચિત્તની નિરર્થકતા તે રહેતી જ નથી. કર્મ જનિત જડતાથી અનેક નિર્બળ અતિચારો લાગે તેને તેટલા જ બળવાળા તુલ્ય ગુણ-પ્રતિપક્ષી અધ્યવસાયપૂર્વકનું પ્રાયશ્ચિત્ત ટાળી દે અને એક પણ બળવાન (અધિક ગુણ) અધ્યવસાય ઘણું અતિચારની અશુદ્ધિને પણ ખતમ કરી શકે છે. પ્ર. માનસિક વિકાર વિશુદ્ધિબળથી ટળી જાય તે વાત માનીએ પણ કાયિક દુષ્ટ પ્રવૃત્તિ વિશુદ્ધિબળથી કેમ ટળી શકે? ઉ. સંજ્વલન કષાયના ઉદયથી મુનિને લાગતા. અતિચારો પણ માનસિક વિકારરૂપ જ છે અને દ્રવ્યઅતિચાર રૂપ કાયિક દુષ્ટ પ્રવૃત્તિ તે જડ છે. તે છેડી જ ભાવશુદ્ધિથી ટળી શકે છે. આ રીતે અર્થપદ ચિન્તન કરવું જોઈએ, વિશેષતાથીએ ઉપદેશપદાદિ ગ્રન્થ જોઈ લેવા. * યતિધર્મનું શું કર્તવ્ય : વિહાર- ગીતાર્થની નિશ્રાપૂર્વક આગમાનુસારે અપ્રતિબદ્ધ વિહાર કરે. Page #91 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપેાથી-૩ દ્રવ્ય-ક્ષેત્રાદિ પ્રતિબન્ધ (રાગા)િ ત્યજીને માસકલ્પાદ્વિના ક્રમથી અન્યાન્ય સ્થાને જવું તે વિહાર કહેવાય છે. દ્રવ્યથી ભક્તિવાળા શ્રાવકામાં, ક્ષેત્રથી પવન-ઉજાસવાળા ઉપાશ્રયાદિમાં, કાળથી શિશિર આર્દિ ઋતુમાં, ભાવથી શરીરપુષ્ટિ વગેરેમાં રાગાદિ કરવારૂપ ચાર પ્રકારને પ્રતિબન્ધ છે. મુનિ આવા પ્રતિબન્ધથી મુક્ત હાય. ૮૨ ઉક્ત પ્રતિબદ્ધથી ઉત્સગ માગે એક સ્થાને એક માસથી અધિક રહી શકાય નહિ. અને એવા પ્રતિબન્ધાથી લાંબા વિહાર કરીને પણ બીજા ગામે જઈ શકાય નહિ. એ રીતે ‘ઉગ્રવિહારી'ને! ઇલ્કાબ મેળવવાની ભાવના રાખવી તે મહાપાપ છે. અપવાદ માગે ન્યૂનાધિક માસકલ્પ પણ કરી શકાય. દુષ્કાળાદિના ભયે શેષકાળમાં ૧ સ્થાને એક માસથી ન્યૂન કે અધિક રહી શકાય તેમ મા ચાતુર્માંસરૂપ માસકલ્પમાં પણ અધવચ્ચે વિહાર કરી જવાય કે કારણે ૬ માસ સુધી ( આગળ-પાછળ ૧-૧ માસ વધુ) રહી શકાય. કારણે માસકલ્પાદિ વિહાર થઈ ન શકે. ત્યારે પણ એક શહેરના અન્ય ઉપાશ્રયે જવુ, છેવટે તે જ ઉપાશ્રયને ખૂણા પણ બદલવા. કહ્યું છે કે (ઉપદેશમાળા-૩૯૧) સુવિહિત સંયમી સાધુ કારણે એક જ સ્થળે સેા વર્ષ સુધી રહે તે પણ આરાધક છે. વિહાર કરવાની આજ્ઞા શાસ્ત્રકારે ગીતા ને અથવા ગીતા નિશ્રાવતી સાધુને જ આપી છે. આ એ સિવાયને Page #92 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપેાથી ૩ ૩જા કોઈ ને વિહાર હાઈ શકતા નથી. (ઉપદેશમાળા૧૨૬) કેમકે ગીતા જ લાભ-હાનિને જાણીને તે તે સમયે તે તે ઉત્સ-અપવાદાદિ માંનું સેવન કરી શકે. તેની નિશ્રામાં રહેલા અગીતા ભલે ગીતાની અપેક્ષાએ જ્ઞાનચક્ષુહીન હેાઈ અન્વતુલ્ય છે. છતાં દેખતાના હાથ ઝાલ્યું હેાવાથી તે વસ્તુતઃ દેખતા જ કહેવાય. ગીતા જ કહેવાય. વિહાર અંગેનું વિશેષ સ્વરૂપાદિ બૃહત્કલ્પભાષ્યમાંથી (૧૪૪૭ વિ. ગાથાથી) જોઈ લેવુ. ૮૩ * યતિધર્માનું પાંચમું ક બ્ય : મહામુનિનાં ચારિત્રોનું શ્રવણ : સાધુએ પ્રતિદિન દિનચર્યારૂપ સ્વાધ્યાદિ કાર્યાં કરવા જોઈ એ. જ્યારે સ્વાધ્યાયાદિ કરતાં તે શ્રમિત થઈ જાય ત્યારે સ્થિરાસન વગેરે વિધિપૂર્વક મહર્ષિએની કથાવાર્તા કરવી કે સાંભળવી. આ રીતે સ્થૂલભદ્રાદ્રિ મહર્ષિએની ઉત્તમ કથાએના કથન-શ્રવણથી સ્વ-પરને ચારિત્રમાં ઉત્સાહાદિ અનેક ગુણા પ્રગટ થાય છે. અતિહાસિક કથા (૨૪) આય રક્ષિતસૂરિજી અને ધ્રુવેન્દ્ર આ રક્ષિતસૂરિજી મહારાજાની પાસે એક વાર દેવેન્દ્ર ‘નિગેાદ’ (જેમાં અનંતા જીવ વનસ્પતિના એક પ્રકાર)નુ આવ્યા હતા. તેમની પાસેથી વચ્ચે એકેક શરીર હાય તેવી Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૪ મુનિજીવનની બાળપોથી-૩ વર્ણન સાંભળ્યું અને દેવેન્દ્ર તેમની જ્ઞાનશક્તિ ઉપર આફ્રીન પુકારી ગયા. ત્યારબાદ દેવેન્દ્ર પોતાની હસ્તરેખા તેમને બતાડી હતી. જે જોઈને તે વૈમાનિક દેવલોકને દેવાત્મા છે તેમ કહ્યું હતું. તે સમયે મુનિઓ ભિક્ષાર્થે બહાર નીકળી ગયા હતા એટલે તેઓ પાછા ફરે ત્યાં સુધી રેકાઈ જવાનું અને દેવાત્માનું પ્રત્યક્ષ સ્વરૂપ તે શિષ્યમુનિઓને દેખાડવાનું સૂરિજીએ દેવેન્દ્રને કહ્યું. ત્યારે દેવેન્ટે કહ્યું, “ગુરુદેવ! તેમ કરવું મને ઠીક લાગતું નથી. મારા તેજસ્વી અને વૈભવી રૂપના દર્શને કોઈક મહાત્માને આવા ભૌતિક સુખને ભેગવટો કરવા માટે ઇચ્છા જાગી જાય તે સંભવિત છે.” સૂરજ તેની વાતમાં સંમત થતાં, છેવટે દેવાત્મા આવ્યાની સાક્ષીરૂપે પ્રવેશદ્વાર બદલીને દેવેન્દ્ર વિદાય થયા હતા. (૨૫) દ્વવ્યચારિત્ર ઉપર સુબંધુનું દષ્ટાન્ત પિતાના પ્રતિસ્પધી સુબધુ મંત્રીની મહત્વાકાંક્ષાને ખ્યાલ કરી લઈને મહામંત્રી ચાણકયે સંસારથી વિરક્ત થઈને દિક્ષા લીધી હતી. મહામંત્રી બનીને સુબંધુએ કપટ કરીને ચાણક્ય મુનિને સળગાવી માર્યા હતા. મુનિવર ભારે સમાધિથી કાળધર્મ પામ્યા હતા. પછી સુબધુએ ચાણક્યના મહેલને કબજે લઈને બધું જ ફેંદી નાખ્યું. કેમ કે કઈ અતિ મૂલ્યવાન, અલૌકિક વસ્તુ તેમાંથી પ્રાપ્ત થવાની તેની કલ્પના હતી. છેવટે તેણે તીજોરી ખેલી. તેમાંથી સુગંધિત વસ્તુ Page #94 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી-૩ વાળી સેાનાની વાટકી મળી. વસ્તુની સુગંધ માણતાં સુબન્ધુએ ત્યાં જ—બાજુમાં પડેલી ચિઠ્ઠી જોઈ. ખેાલીને વાંચ્યું કે. “જે આ સુગંધ માણશે તે શેષ જીવનમાં જો કાચું પાણી. અગ્નિ કે સ્ત્રીના સ્પર્શ કરશે તે મૃત્યુ પામી જશે.” ૮૫ અફ્સાસ ! જીવવા ખાતર સુખ ને પરાણે-લાચારીથીસાધુવેષ સ્વીકારવા પડચો. શી કિંમત આવા દ્રવ્યચારિત્ર્યની ? (૨૬) ચિત્તપ્રસન્નતા : મહેાપાધ્યાય શ્રીમદ્ યશે!વિજયજી મહારાજાના સમકાલીન તપસ્વી મહાત્મા; નામ મણિદ્યોત મહારાજ, ઘેાર સાધનામય તેમનું જીવન. એકદા તેમને પીઠમાં પાડું થયુ. દરકાર ન કરવાથી તેમાં રસી થઈ. તેમાં પુષ્કળ જીવાતા પેદા થઈ. તે અસહ્ય વેદના ભગવવા લાગ્યા. પણ તેમાં ય તેમની ચિત્તપ્રસન્નતા કઈ અનેાખી જ હતી. એક વાર તેઓ રાત્રે કાયાત્સગ માં લીન હતા. તે વખતે આકાશમાર્ગે થી પસાર થતા કાઈ દેવાત્માએ તેમને ધ્યાનસ્થ જોયા. ૬ જોયું; વેદના જોઈ. ચિત્તની અપાર પ્રસન્નતા જોઈ. તે સ્તબ્ધ થઈ ગયા. નીચે મહાત્મા પાસે આણ્યે. કાયાત્સગ પૂર્ણ થયા ખદ દેવાત્માએ હાથ જોડીને કહ્યું, “આપ સ.મતિ આપે। તે એક જ ક્ષણમાં આ દર્દ મટાડી દઉં.” મહાત્માએ કહ્યું, “દેવાત્મા ! ભૂલથી પણ એવું કશું કરીશ નહિ. આ પાઢું તેા પ્રત્યેક સમયે મારી અનંતી કર્મી Page #95 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપેથી-૩ વર્ગણાનો ક્ષય કરવામાં મને અસાધારણ સાથ આપી રહ્યું છે. એ કંઈ મારી આપત્તિ નથી. પણ પરમ–સંપત્તિ છે. એને દૂર કરાય જ નહિ. માટે તું શાંતિથી અહીંથી રવાના થઈ જા” અને.... મહાત્માની મહામસ્તીને વિચાર કરતે; વંદન કરતે દેવાત્મા ત્યાંથી વિદાય થઈ ગયે. (૨૭) ગેવિંદમુનિ: મહાન જૈનાચાર્ય શ્રી ગુપ્તસૂરિજી તેઓ જમ્બર વાદી હતા. તેમની વાદ-ખ્યાતિથી ગોવિંદ નામને વાદી ઈર્ષાથી જલતે હતું. તેણે જૈન ધર્મશાસ્ત્રોને સાંગોપાંગ અભ્યાસ કરવા માટે વારંવાર જેની દીક્ષા લીધી, વારંવાર દીક્ષા છોડીને શ્રીગુણ આચાર્ય સાથે વાદ કર્યો. દરેક વખતે હાર પામ્યું. ફરી કોઈ દૂરના પ્રદેશમાં દીક્ષા લઈને ફરી જોરદાર શાસ્ત્રાભ્યાસ શરૂ કર્યો. એમાં એક વાર વનસ્પતિ આદિમાં જીવતત્ત્વની સિદ્ધિ કરતા શાસ્ત્રને ભણવા લાગે. વસિદ્ધિના તર્કો એટલા બધા સચોટ હતા કે બીજે દિવસે જ્યારે તે ગોવિંદમુનિ શૌચાદિ માટે બહાર નીકળ્યા ત્યારે વૃક્ષે વગેરેમાં તેમને સાક્ષાત્ જીવ—તત્ત્વ દેખાતું હોય તેવી પ્રતીતિ થવા લાગી. આવા મહાન ધર્મશાસ્ત્રોનું અધ્યયન તે ધર્મશાસ્ત્રોની ભૂલે શોધવા માટે હું કરી રહ્યો છું ! ધિક્કાર છે, મને !” ગોવિદમુનિનું અંતર બેલવા લાગ્યું. ગુરુ પાસે જઈને સઘળી વાત કરી અને પ્રાયશ્ચિત્ત Page #96 -------------------------------------------------------------------------- ________________ ૮૭ મુનિજીવનની બાળપોથી–3 પૂર્વક સાચી દીક્ષા આપવા વિનંતિ કરી. એ વખતે એની આંખમાંથી દડદડ આંસુ વહી જતાં હતાં. હવે ગોવિંદ-મુનિ સાચા જૈન સાધુ બન્યા. (૨૮) મુનિની જીવદયા: એ બ્રાહ્મણપુત્ર ચૌદ વિદ્યાને પારગામી હોવા છતાં એને કદી ક્યાંય યશ જ ન મળત. આથી એ જીવનથી ત્રાસી ઊર્યો હતે. એ અરસામાં કઈ જ્ઞાની મહાત્માને સત્સંગ થયે તેમની પાસેથી જાણ્યું કે પૂર્વભવમાં અત્યંત શિથિલ મુનિ-જીવન જીવવાના કારણે તેને સતત “અપયશના ભાગી બનવું પડયું છે. વિપ્રપુત્રે દીક્ષા લીધી. અતિ શુદ્ધ અને ઉગ્ર મુનિ–જીવન જીવવા લાગ્યા. એમાં ય જીવદયાને પરિણામ તે એમને આત્મસાત્ થઈ ગયે. એકવાર દેવસભામાં દેવેન્દ્ર પ્રશંસા કરી. તેને કઈ ઈર્ષ્યાળુ દેવ ખમી ન શકતાં હાથીનું રૂપ લઈ આ ધરતી ઉપર આવ્યે. પોતાની સૂંઢમાં લઈને તે મુનિને ઉછાળ્યા અને જોરથી જમીન ઉપર પટક્યા. એ વખતે મુનિ વિચારવા લાગ્યા કે, “મારા દેહના પછડાવાથી બિચારા કેટલા નિર્દોષ જીવે કચડાઈ ગયા હશે ?” ચિત્તને આ વિચાર જાણું લઈને દેવાત્મા સ્તબ્ધ થઈ ગયે. સ્વરૂપે પ્રગટ કરીને મુનિની ક્ષમા માંગીને વિદાય થયે. (૨૯) હાથી અહિંસક બની ગયે : કઈ રાજાનું સિન્ય શત્રુ સાથે ખૂનખાર જંગ ખેલી રહ્યું હતું. ત્યાંથી ડેક જ દૂર ઉદ્યાન હતું. ત્યાં કેટલાક મુનિએ પધાર્યા હતા. યુદ્ધ Page #97 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળથી-૩ માં કામ કરીને થાકેલા હાથીને તે ઉદ્યાનમાં આરામ આપવા માટે બાંધવામાં આવ્યું હતું. હાથીની નજર સતત તે મુનિઓની જીવનચર્યા તરફ રહેવા લાગી. મુનિઓના જીવનનું પ્રધાનકાર્ય જીવદયા હતું. એ જોઈને હાથીના પરિણામ જીવદયામય થઈ ગયા. જ્યારે તેને ફરી યુદ્ધભૂમિ ઉપર લઈ જવામાં આવ્યા. ત્યારે તે લડવા માટે જરાય સજ્જ ન થતાં સહુને આશ્ચર્ય થયું. કેઈ નિવૃત્ત વૃદ્ધ મહાવતે સલાહ આપી કે, તેની સામે હાથીઓને ગોઠવીને કૃત્રિમ લડાઈ કરાવે. તે જોવાથી તેને પિરસ ચડશે અને ફરી તે લડવા લાગશે. ખરેખર તેમ જ થયું. (૩૦) ઉપબૃહણા ચૂકશે નહીં. એ હતા, મહાન જૈનાચાર્ય-રૂક. એમના ચાર શિષ્ય. જબરા શાસન પ્રભાવક હતા. એક વાર ચારેય શિષ્ય ચાતુર્માસનાં ભિન્ન ભિન્ન સ્થળમાં ભારે મટી શાસનપ્રભાવના કરીને ગુરુદેવ પાસે પાછા ફર્યા ત્યારે ગુરુદેશે તેમને કેઈ ને જરાય સન્માન્યા નહિ. તમે સુંદર કાર્ય કરી આવ્યા. એટલા પ્રશંસાના બે શબ્દો પણ કીધા નહિ. આથી ચારેય શિષ્યને ઉત્સાહ તૂટી પડ્યો. તેમણે કાયમ માટે શાસનપ્રભાવક આરાધનાઓ છોડી દીધી. આથી ગુરુ અને તમામ શિવે દુર્ગતિમાં ગયા. Page #98 -------------------------------------------------------------------------- ________________ પાઠ : ૬ હવે શ્રમણ-શ્રમણીએ વધુ ઊંચે જવું પડશે : જેઓ શાસ્ત્રોક્ત પદ્ધતિનું સંયમ પાલન કરી રહ્યાં છે અને જેટલા અંશમાં નથી કરી શકતા તેના કટ્ટર પક્ષપાતી છે. એવા સાચા સાધુઓનું સ્વકલ્યાણ સાત-આઠ સવમાં નિશ્ચિત થઈ જાય છે. પરંતુ તેથી શું થઈ ગયું ? જગતના અનંતાનંત જીવો, જેમની અંદર શિવપદ પડેલું છે, તેમનું અનંતકાળ સુધી થનારું અધઃપતન તેમનું શું? શું તેમના માટે સાચા શ્રમણ-શ્રમણીઓની ભાવના પણ ન હોય.? હા, એમના માટે પણ સ્વકલ્યાણને નિશ્ચિત કરી ચૂકેલા શ્રમણ-શ્રમણીઓ એ વિચારવું તે પડશે જ. | મુંબઈમાં ભિખારીઓની સંસ્થા છે, જ્યાં જન્મતાની સાથે જ માતા આંધળા કરી નાંખે છે, તેમના પગ વિગેરે કાપી નાખે છે. કેમ કે ભિખારણ મા જાણે છે કે, દેખતાં અને પગવાળા પ્રત્યે આજને સુખી ગણાત વર્ગ દયા બતાવનાર નથી. હજી કદાચ આંધળા, અપંગને જઈ કઠોર સુખી ગણાતા વર્ગને દયા પેદા થાય તો તે સંભવિત છે. સુખી વર્ગ વધુ ને વધુ કઠોર બને છે ! સંસારી વર્ગ વધુ ને વધુ નઠેર બને છે! તેવા સમયમાં સાધુ-સાધ્વીજીઓની Page #99 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી-૩ સાધના જોઈ કેઈને માંહ્યલો જાગી જાય તે સંભવિત નથી. એટલે જ સાધુ-સાધ્વીજીઓએ જ તેમના અંતર ને હલબલાવવા માટે ઘણું ઊંચી. સાધના કરે જ છૂટકે છે. જે હજારે માર્ગાનુસારીના જીવ કરતાં એક સમ્યદષ્ટિ ઊંચે છે; જે હજારો સમદષ્ટિ કરતાં એક દેશવિરતિ ઊંચે છે; જે હજારે દેશવિરતિ કરતાં એક પ્રમત્ર સર્વ વિરતિ ઊંચો છે. અને જે અનેક પ્રમત્ત સર્વવિરતિધર કરતાં એક અપ્રમત્ત સર્વવિરતિધર ઊંચે છે. હજારો વીર સૈનિક કરતાં એક શાસન સુભટ કરવો સહેલું છે. તે હજારે શાસનસુભટ કરવા કરતાં શાસ્ત્રાનુસારી એક સાચો સાધુસાધ્વી બને તે ઘણું બધું સારું છે. કહ્યું છે, "मिथ्यादष्टि सहस्त्रेभ्यो वर एका जिनाश्रयी। जिनाश्रयी सहस्त्रेभ्यो वर एका अणुव्रती । अणुवती सहस्रेभ्यो वरं एको महाव्रती । महाव्रती सहस्त्रेभ्यो वरं एको जिनेश्वर ।। મુનિનું મુનિપણું એ જ શેષનાગ છે. સકલ સંસારીએની ધરતી એ શેષનાગની ફણું ઉપર ટકેલી છે. શાંત સુધારસ ગ્રંથમાં આ વાત ખૂબ સરસ રીતે સમજાવવામાં આવી છે. શાસ્ત્રનું એ વચન છે. . न तिथ्य विना निय'ठेहिं નિર્ચના મુનિ પણ વિના પરમાત્માએ પ્રકાશેલું તીર્થ ટકી શકતું નથી. તીર્થ સ્થાપ્યું પરમાત્માએ પરંતુ તેને ચલાવવાનું છે વિરતિપણાથી. Page #100 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી-૩ હવે જે એક વિશુદ્ધ મુનિપણથી આખું જગત્ તરી શકતુ હોય તે એ વાત નિશ્ચિત છે કે, એક અશુદ્ધ મુનિપણાથી આખું જગત્ ડૂબી જાય છે. જે આપણાથી ગરીબોના ગરીબીના દુઃખે ન જેવાતા હોય જે કેન્સર વગેરેની હોસ્પિટલોની અંદર રેગાદિથી કણસતા જીવની દશા આપણે કપી ન શકતા હોઈએ; જે કતલખાના વગેરેમાં થતી અબેલ પ્રાણીઓની કારમી અને કર હિંસાઓ સાંભળતાં આપણું અંતર ધ્રુજી ઊઠતા હોય; - જે યુવાનો-યુવતીઓના જીવનમાં ફેલાતું જતું નાસ્તિકત્વ, સંસાર રસિકત્વ અને સતત જોવા મળતી મેહદશાની. નશાબાજી જોઈને આ ભાવિ જનશાસન શું હશે? તેની કલ્પના કરતાં આપણું અંતર રડી ઉઠતાં હોય; જે અજન્મ, અપાપ અને અમર એવા અનંત આત્માએના થઈ રહેલા જન્મ, સેવાઈ રહેલા પાપ અને થતાં કરુણ મેત જે આપણા હૈયાને હચમચાવી દેતા હોય..... તે તે આત્માઓ માટે આપણે કંઈક કરવું જ પડશે. તેમને ઢંઢોળવા પડશે. ના ! હવે આપણી સામાન્ય આરાધનાઓથી તેઓ ઢઢળાય તેવી સ્થિતિ નથી. એટલે વિશિષ્ટ કોટિના તપ, જપ, ત્યાગ અને ગુરુસેવાને આપણે આરાધવા જ પડશે... Page #101 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી-૩ કે જેથી તેમની આંખો આપણા તરફ વળી જાય, તેમનું મેં આપણને સવાલો કરતું થઈ જાય, અને તેમના કાન સવાલના આપણા જવાબ સાંભળવા ચેકન્ના બની જાય. હૃદય કંઈ વિચારવા લાગી જાય. અને તેમના પગ મોક્ષપથ ‘ઉપર ડગ માંડવા લાગી જાય બસ, ત્યારે હવે તે ખૂબ ઊંચું સંયમજીવન, ખૂબ ઊંચી આરાધના અને તે જ અગણિત જીવનું કલ્યાણ થાય. તરીએ અને તારીએ. પ્રભુએ સહુને તારવાની તાકાત મેળવેલી હતી. આપણે અનેકને તારવાની તાકાત મેળવીએ અને આવું કરવા છતાંય કોઈ જીવ નહિ તરે તે ય શું, સ્વકલ્યાણ તે નિશ્ચિત જ છે. શાસ્ત્રવિચાર [૬] સાપેક્ષ યતિધર્મનાં કેટલાંક આવશ્યક કર્તવ્ય (૬ થી ૧૦) * યતિધર્મ નું છઠું કર્તવ્ય : અતિચાર લોચના : મૂત્તર ગુણમાં લાગેલા અતિચારેનું ગુરુ પાસે આલેચન કરવું. * યતિધર્મનું સાતમું કર્તવ્ય : ગુરુદત્ત પ્રાયશ્ચિત વહન કરવું: લાગેલા અતિચારોનું ગુરુદેવ પાસે આલેચન (કથન) કરતાં તેઓ જે પ્રાયશ્ચિત્ત આપે તેનું વહન કરવું એ સાપેક્ષ યતિધર્મનું વિશિષ્ટ ર્તવ્ય છે. * યતિધર્મનું આઠમું કર્તવ્ય: ઉપસર્ગો સહવા (ઉપગતિતિક્ષા) Page #102 -------------------------------------------------------------------------- ________________ ૯૩ મુનિજીવનની બાળપેાથી-૩ સમીપમાં (ઍ) આવીને જે થાય (દૂરથી ન થાય) તેને ઉપસગ કહેવાય. ચેગશાસ્ત્રના ૩જા પ્રકાશમાં (૧૫૩– મી ગાથાની ટીકામાં) આ અંગે જે કહ્યું છે તે જ અહી વિચારીએ. દેવથી-મનુષ્યથી-તિય ચથી અને-પેાતાનાથી એમ ૪ પ્રકારના ઉપસગેર્યાં છે. હાસ્યથી-દ્વેષથી-રાષથી અને એ ત્રણેયના મિશ્રણથી એમ દેવી ઉપસર્ગ ૪ પ્રકારે થાય છે. હાસ્યથી-દ્વેષથી રાષથી-દુરાચારીની સેાબતથી મનુષ્યકૃત ઉપસર્ગ ૪ પ્રકારે છે. ભયથી-ક્રોધથી-આહાર મેળવવા અને બચ્ચાના રક્ષણ માટે પ્રતિય ચ તરફથી ૪ પ્રકારે ઉપસર્ગ થાય. અને સ્વયં અથડાવું, થંભવું, વળગી પડવુ તથા પડતું મૂકવું એ ૪ પ્રકારે સ્વયં ઉપસર્ગ થાય. અથવા વાત-પિત્ત-કફ્ અને ત્રિદોષ (સન્નિપાત)થી સ્વકૃત ઉપ.ના ૪ પ્રકાર થાય. આ ૧૬ ય પ્રકારના ઉપસર્ગને સમતાથી સહુવા એ સાપેક્ષ યતિધમ છે. * સાપેક્ષ યતિધર્માનું નવમું કઈ વ્ય : પરિષય : મેાક્ષમાગ માં સ્થિર થવા માટે કનિર્જરા માટે જે પુનઃ પુનઃ સહેવામાં આવે તે પરિષહ કહેવાય. આવા પરિષહના ૨૨ પ્રકાર છે. તેનેા જય (એટલે પરાભવ) કરવા તે સાપેક્ષ યતિમ છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૪ મુનિજીવનની બાળપોથી-૩ * સાપેક્ષ યતિધર્મનું દશમું કર્તવ્યઃ સંખના-વિધિપૂર્વક દેહ-કષા વગેરે જેનાથી ઘસાયક્ષીણ થાય તેવી વિશિષ્ટ કેસિની તપ ક્રિયાને સંલેખના કહેવાય છે. આ વિશિષ્ટ સંલેખના અંતકાળે કરવી તે સાપેક્ષ યતિધર્મ છે. ઐતિહાસિક કથાઓ (૩૧) દુબલ-પુષ્પમિત્રને સ્વાધ્યાયઃ દુર્બલ-પુષ્પમિત્ર નામના મુનિ એટલે બધે નવ પૂર્વને સ્વાધ્યાય કરતા હતા કે ઘી વગેરે કાંઈ પણ વાપરે છે તે બધું સાફ થઈ જતું. તેમના સંસારી બંધુઓ બૌદ્ધધમી હતા. તેમણે તેમની દુર્બલતા બદલ ગુરુદેવ પાસે ચિન્તા વ્યક્ત કરી. ગુરુદેવે સાચી હકીક્ત સમજાવી, પણ સંસારી બંધુઓને સંતોષ ન થયું. ગુરુદેવની રજા લઈને વધુ પ્રમાણમાં ઘી વગેરે આપવા લાગ્યા. પણ સ્વાધ્યાયના અગ્નિમાં બધું બળીને ખાખ થઈ ગયું. છેલ્લે ગુરૂદેવે સ્વાધ્યાય બંધ કરાવીને માત્ર સાદો રાક લેવડાવ્યું. થોડા જ દિવસમાં દુર્બલ-પુષ્પમિત્રનું શરીર હૃષ્ટપુષ્ટ દેખાવા લાગ્યું. સમગ્ર સાંસારિક પરિવાર આશ્ચર્યમુગ્ધ બની ગયે. સહુએ જિનધર્મનું શરણ સ્વીકાર્યું. (૩૨) શ્રીયકનું ઉપવાસથી મૃત્યું: પોતાના સંસારી ભાઈ શ્રીયકને પર્વ દિવસે ઉપવાસ કરાવવાની ભાવનાથી યક્ષા નામનાં સાધ્વીજી સમજાવી સમજાવીને થોડું થોડું પચચક Page #104 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપેાથીપાથી-૩ ૯૫ ખાણુ વધારતાં ગયાં. એમ કરતાં ઉપવાસ તા થઇ ગયેા. પણ તેમાંથી અશાતા પેદા થઈ અને શ્રીયકને દેહાંત થઈ ગયા. સાધ્વીજીને થયું કે આ રીતે પેાતાના દ્વારા માનવહત્યાનું ભયંકર પાપ થઈ ગયું. આ વ્યથાથી તે અત્યંત પીડાવા લાગ્યાં. સંધ ભેગા થયે. કાર્યંત્સગ દ્વારા શાસનદેવતા હાજર થયા. તેએ યક્ષા સાધ્વીજીને પ્રાયશ્ચિત પૂછવા માટે સીમંધસ્વામીજી પાસે લઈ ગયા. પ્રભુએ ફરમાવ્યું કે, “ સાધ્વી નિર્દોષ છે કેમ કે તેમને આશય શ્રીયકની હત્યાને ન હતેા.” મહાવિદેહક્ષેત્રમાં પરમાત્મા પાસે ગયાની સાક્ષી તરીકે કેવળજ્ઞાની ભગવંતનું વસ્ત્ર તથા દશવૈકાલિક સૂત્રની એ ચૂલિકા પ્રાપ્ત થઈ; જે લઈ ને તે ભરતક્ષેત્રમાં પાછા ફર્યાં. સાધ્વીજીના આઘાત નિર્મૂળ થયેા. (૩૩) હેમખાડ : કલિકાલસર્વજ્ઞ ભગવંતના અગ્નિસ'સ્કાર થયે।, ત્યારે હજારો લોકો એકઠા થયા હાઈ, ત્યાં રાખ લેવા માટે એટલી પડાપડી થઈ ગઈ કે રાખ ખલાસ થઈ ગઈ ત્યારે તે જગ્યાની માટી લેાકેા ઉઠાવવા લાગ્યા. એથી ત્યાં માટે ખાડો પડી ગયા. તેનું નામ હેમખાડ પડી ગયું. (૩૪) હૈ પ્રભુ ! મને દૃષ્ટિ આપે: કલિકાલસર્વજ્ઞ સૂરજીએ પેાતાની પાટ ઉપર જેમને 'ઉત્તરાધિકારી તરીકે નીમ્યા હતા, તે રામચન્દ્રસૂરિજીએ આંખ ખેાઈ હતી. ( એક કે એ ય ) આ મહાકવિએ પેાતાનાં કાવ્યેામાં અનેક Page #105 -------------------------------------------------------------------------- ________________ ૬ મુનિજીવનની ખાળપોથી-૩ દૃષ્ટિ માગી છે · દેવ ! ઠેકાણે પરમાત્માને પ્રાર્થના કરતાં મારી ઉપર કૃપા કરી; મને દૃષ્ટિ આપેા. આ સૃષ્ટિ એટલે બાહ્ય દૃષ્ટિ [આંખ ] નહિ પરન્તુ દિવ્ય-દૃષ્ટિ. આ સૂરિજીને અજયપાળે જ્યારે ધગધગતી લેાઢાની તપાવેલી પાટ ઉપર સૂઈ જવાને આદેશ કર્યાં. ( પેાતાના ગુરુ-આચારભ્રષ્ટ ખાલચંદ્રમુનિને આચાર્ય પદવી ન આપવાના ગુરુના આદેશને શિરસાવદ્ય રાખ્યા’તેા માટે.) ત્યારે તેએ ખાલ્યા હતા કે, “જગતને પ્રકાશ આપનારે સૂર્ય પણ આથમે છે માટે જે થવાનુ હાય તે જ થાય છે.” રાજાએ પેાતાની આજ્ઞા માનવા માટે સૂરિજીને ફરી ફરી કહ્યું ત્યારે સૂરિજીએ કહ્યું હતું કે, “ હે રાજન્ ! સ્વતંત્ર એવા રસ્તાના કૂતરા થવા માટે હું તૈયાર છું પરન્તુ તારા જેવાને પરતન્ત્ર થઈને તેા હું ત્રણ લેાકના નાયકનું પ પણ ઈચ્છતા નથી. " (૩૫) શાન્તનૂનું ઘર ઉપાય થઈ ગયુ· : ચેાર્યાસી હજાર સેાનામહાર ખચી ને તૈયાર કરાવેલા નવા વિશાળ પ્રસાદમાં શાન્તનું મંત્રી વાદિદેવસૂરજીને લઈ ગયા. દરેક માળ ચડતા ગયા, પણ સૂરિજી સાવ મૌન રહ્યા. તેમની સાથે આવેલા આચાર્ય માણેકચંદ્રસૂરિજીએ તે મૌનનુ કારણ જણાવતાં શાન્તનને કહ્યું કે, તમારું ઘર આરભ-સમા રંભનું ઘર છે. તેની અનુમેાદના અમારાથી ન થાય હા....જો આ ઉપાશ્રય તરીકેનું મકાન હેાત તે જુદી જ વાત હતી. આ સાંભળીને તે જ ક્ષણે શાન્તનમ ંત્રીએ તે મકાનને ઉપાશ્રય તરીકે જાહેર કરી દીધુ. Page #106 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપેાથી-૩ (૩૬) દૃઢપ્રહારી : જેણે હજી હમણાં જ ચાર હત્યા— બ્રહ્મહત્યા, સ્ત્રીહત્યા, ખાળહત્યા અને ગેાહત્યાકરી નાખી હતી એ દૃઢપ્રહારી સગર્ભા સ્ત્રીના ચીરાઈ ગએલા પેટમાંથી બહાર નીકળી ગએલા ગના યાતનાભરપૂર તરફડાટને ન જોઈ શકયો. તે વન તરફ ભાગ્યા. પેાતાનાં પાપે ઉપર તેને ભારે ધિક્કાર પેદા થયેા, તેને આવા પાપી જીવનને અન્ત લાવી દેવાના વિચાર આવી ગયા. ૭ તેટલામાં જ તેને તે વનમાં કેઈ મુનિરાજ મળી ગયા. તેણે સવાલ કર્યાં, “હું સાધુ! તમે જ કહેા કે મારી પાપી જાતને મારી નાખું તે કેમ ? ” મુનિએ કહ્યું, “ ભાઇ ! હિંસાનાં પાપેા માટે વળી પાછી તારી જાતની હિંસા? ના....મેશના કાળા પાણીથી મેલું વસ્ત્ર શી રીતે શુદ્ધ થાય ? ઘી ખાવાથી તે અજીના નાશ થતા હશે ? હવે તે ઉપાય એક જ છે; સંસારથી વિરક્ત બનીને સાચેા સાધુ થા. તારાં પાપાને તપ કરીને ધોઈ નાંખ.” અને.... તરત જ વિરક્ત દૃઢપ્રહારી સાધુ બની ગયા. તેણે પ્રતિજ્ઞા કરી કે, “જે દિવસે કાઈ પણ પાપ યાદ આવે તે દિવસે નિર્જલ ઊપવાસ કરવા. વળી આ જ—મારા હત્યારા—પ્રદેશમાં મારે રહેવું. આથી અહીંના લેાકેા મને ખૂબ મારપીટ કરે, એથી મારાં ખૂબ કર્માનેા નાશ થાય. ७ Page #107 -------------------------------------------------------------------------- ________________ ८८ મુનિજીવનની બાળપોથી-૩ ખરેખર એમ જ થયું. ભિક્ષાર્થે જતાં આ મુનિને પોતાના કેઈ ને કઈ સ્વજનાદિને હત્યારો કહીને લેક ખૂબ મારતા; ઢેરની જેમ મારતા. આ રીતે પાપનું સ્મરણ થતાં જ મુનિ ભિક્ષાથી પાછા ફરતા, ઉપવાસ કરી લેતા. આમ હંમેશ ઉપવાસ જ થવા લાગ્યા. ભારે સમતા, મારપીટ કરનારાઓ ઉપર પણ “મારા મહેપકારી તરીકેની બુદ્ધિ અને ઘેર ઉપસર્ગને સહન કરતાં મુનિવર છ માસમાં જ કેવલ્ય પામી ગયા. (૩૭) ગોશાલકને પૂર્વભવ-ઈશ્વરઃ ગોશાલકને જીવ પૂર્વના એક ભવમાં “ઈશ્વર” નામે એક માણસ હતો. તે ભવમાં તેણે ગુરુદ્રોહના સંસ્કારને આત્મામાં સ્થિર કર્યો હતો. ભરતક્ષેત્રની કોઈ ચોવીસીમાં ઉદાય નામના તીર્થંકરદેવ થયા હતા. તેમના નિર્વાણને મહત્સવ કરવા માટે દેવો આ ધરતી ઉપર આવ્યા હતા. તેમને જોઈને પુણ્યાત્માને જાતિ સ્મરણ જ્ઞાન થયું. આગળ વધીને તે પ્રત્યેકબુદ્ધ મહાત્મા થયા. એક વાર ઈશ્વરે આ મહાત્માને “નગુરા” કહીને તિરસ્કાર્યા હતા. ' વળી એક વાર પૃથ્વીકાય અંગેની પ્રરુપણ સંબંધમાં ઈશ્વરે વદાય-જિનના ગણધર ભગવંત સાથે પણ દ્વેષભરી ટક્કર લીધી હતી. પણ પછી પોતાને જ તેને પશ્ચાત્તાપ થયું હતું. તેનું પ્રાયશ્ચિત્ત કરવા માટે ઈશ્વર પ્રત્યેકબુદ્ધ Page #108 -------------------------------------------------------------------------- ________________ vv - ~ ~~~ ~ ~ ~ ~ મુનિજીવનની બાળપેથી-૩ ૯૯ મહાત્મા પાસે ગયે પણ પ્રાયશ્ચિત્તની વાત બાજુ ઉપર રહી ગઈ અને ત્યાં પણ તે મહાત્મા સાથે ટકરાયે. એ વખતે ભારે આવેશમાં તેણે લોકપ્રિય મત સ્થાપવાનો વિચાર કર્યો. એ જ વખતે આકાશમાંથી વીજળી પડી. ઈશ્વર તત્કાળ મરી ગયે; સાતમી નારકે ગયે. ગુરુદ્રોહ, લોકપ્રિય મત વગેરે બાબતોએ ગોશાલકના ભાવમાં એ આત્માને પૂરેપૂરો ઘેરી લીધું હતું. (૩૮) શેડુવક કૌશામ્બી નગરીમાં શેડુવક નામનો કઈ અતિ ગરીબ કુલપુત્ર હતા. એકદા ભમતાં ભમતાં તેણે અનેક સામન્ત, મંત્રીઓ, શેઠીઆઓ અને બંનેની આગળ ચાલતાં ચંદનબાળાજી સાધ્વીજીને જોયાં. એમના મેં ઉપરનું ચારિત્ર્યનું અને તપનું તેજ જોઈને જ શેડુવક ઠરી ગયે. તેણે કોઈને પૂછીને સઘળી વિગત જાણી લીધી. તેના સનસીબે ચંદનબાળાજીની નજર એકાએક તેની ઉપર પડી. તેને મુખ ઉપરના અતિ ભદ્રક ભાવ જોઈને તેમને તે લઘુકમ આત્મા જણાય. કોઈ શ્રાવકને તેમણે સૂચવ્યું કે આ આત્માની ભક્તિ કરવા એગ્ય છે. શ્રાવકની અનુપમ ભક્તિથી શેડુવક અત્યંત પ્રસન્ન થઈ ગયે. એના અધ્યવસાયે અતિ ઉગ્ર બની ગયા. તેણે ચંદનબાળાજીની પાસેથી હિતશિક્ષા અને માર્ગદર્શન મેળવ્યું. તે રીતે કઈ જ્ઞાની ભગવંત પાસે પરમેશ્વરી દીક્ષા લીધી. પોતાના નવા જન્મના દાતા–માતા-ચંદનબાળાજી Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ મુનિજીવનની બાળપેથી–૩ છે!” એથી શેડુવક મુનિ બનીને બે સાધુઓ સાથે–ગુર્વાજ્ઞાપૂર્વક–તેમની પાસે ગયા. વિશિષ્ટ સમજણના અભાવે શેડુવક મુનિ ચંદનબાળાજીના પગે પડવા લાગ્યા કે તરત જ તેમ કરતા અટકાવીને તેમણે કહ્યું, “મુનિવર ! આમ ન થાય. હવે તે અમારે તમને વંદન કરવાનું છે.” આટલું કહીને નુતન મુનિ-જીવનને ખૂબ સુંદર રીતે, દઢતાથી આરાધવાની પ્રેરણા કરી. શેડુવક મુનિએ અભુત આરાધના કરીને આત્મ-કલ્યાણ આરાધ્યું. Page #110 -------------------------------------------------------------------------- ________________ પાઠ : ૭ ઉપવાસના અગણિત લોભે : અગણિત જીવોને સતાવતે એક પ્રશ્ન કે વાસના શી રીતે ખતમ થાય ? વાસના-શાન્તિને સૌથી ટૂંકે રસ્તો ઉપવાસ છે. વાસનાની ધરતી ઉપર ત્રાટકતે એ નેયામ એમ્બ છે. અત્યંત કામાંધ માણસને પણ ત્રણ જેની ઉપવાસ કરાવવામાં આવે તે તેની આખી સ્થિતિ પલટાઈ જાય છે. તેની વાસનાઓ જાગૃત પણ થઈ શકતી નથી. ઉપવાસ તેના સાતે ધાતુના ઉન્માદોને શાંત કરી નાંખે છે. ઉપવાસથી આ એક જ લાભ નથી. આ એક જ રોગની દવા નથી. આ એક હજાર રેગેની એક દવા છે. આથી જ અજેને જેનેના ઉપવાસની પેટ ભરીને પ્રશંસા કરે છે તેઓ કહે છે કે જેને જાતે શાસ્ત્રપદ્ધતિને ઉપવાસ દર પંદર દિવસે એક વાર કરે તે તેઓ કદી માંદા ન પડે. જેને મોક્ષ પામવાની તલપ જાગી હોય, આ કાળમાં મિક્ષ ન મળવાન હોય તે સદ્ગતિનું રીઝર્વેશન કરવાની જેની પૂરી ભાવના હોય, જેને દુર્ગતિમાં જવાની વાત સાંભળતાં જ કંપારી છૂટતી હોય તેણે આત્મશુદ્ધિ કરવી જ પડશે. આત્મશુદ્ધિ કરવા માટે ચિત્તશુદ્ધિ અનિવાર્ય છે. ચિત્તશુદ્ધિ માટે સાતે ધાતુની શાન્તિ અનિવાર્ય છે. અને Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ મુનિજીવનની બાળપોથી-૩ સાતે ધાતુને શાન્ત કરવા માટે ઉપવાસ જેવું જગતમાં ખીજું કોઈ કામયાબ ઔષધ નથી. વિગઈ એ તે। અલબત્ત, શત્રુનું ઘર છે. ત્યાં પગ પણ ન મૂકાય, તેના પડછાયેા પણ ન લેવાય પરંતુ વિગઈ આના ત્યાગરૂપ જે આયખિલ છે તે મિત્રનું ઘર છે. મિત્રના ઘરમાં પૂરી સ્વતંત્રતાથી રહી શકાય નહિ. પુરી સ્વતંત્રતાથી રહેવા માટે માલિકીના ઘરમાં જ રહેવુ પડે. માલિકીનું ઘર એ ઉપવાસ છે. ઘણી બધી પરત વ્રતાએ અગવડા ઉપવાસમાં ખતમ થઈ જાય છે; ઘણી બધી સ્વતંત્રતાઓ-સગવડો ઉપવાસમાં પ્રાપ્ત થાય છે. પણ, સબૂર ! ઉપવાસને જો સારી રીતે સફળ બનાવવે હાય તેા ચાર વાતેા ધ્યાનમાં રાખવી પડશે. ૧ ઉપવાસ ચેાવિહાર સાથે કરા. ૨ ઉપવાસમાં મૌન રાખેા. જશે. ૩ ચિત્તની પ્રસન્નતા પૂર બહારમાં ચલાવે! અને ૪ પારણામાં પૂરી સાવધાની રાખે. નિર્જળ ઉપવાસથી જઠરના અગ્નિ જોરમાં પ્રગટ થશે અને તેથી ઘણા રાગેા મળી જશે. મૌનથી શક્તિને સંચય થશે. ચિત્તની પ્રસન્નતાથી ઉપવાસનું જોર અનેકગણું થઈ સૌથી વધુ ગંભીર ખાબત પારણાની છે. જેનું પારણું બગડ્યું તેને ઉપવાસ બગડડ્યો. સજા પારણાને થવી જોઈએ. Page #112 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી-૩ ૧૦૩ તેને બદલે લેકે તપને ગાળો આપે છે. પારણામાં એવી અક્ષમ્ય કટિની ભૂલ થઈ જાય છે કે, ઉપવાસનું જે પરિણામ મેળવવું હોય તે મેળવી શકાતું નથી. પારણામાં દૂધની સાથે મગ લેવાય, વધુ પ્રમાણમાં ઘી લેવું, સૂઠ વિ. વધુ પ્રમાણમાં વાપરવા, શીરો વાપરે. આ બધા કારણસર સામાન્યરીતે પારણું બગડતું હોય છે. જે ઉપરોક્ત ચાર બાબતે સાથે ઉપવાસ થાય તે તે ઉપવાસના અગણિત લાભ પ્રાપ્ત થાય. સીધા લાભ શરીરને પ્રાપ્ત થાય. પરંપરાએ ચિત્તને અને આત્માને પ્રાપ્ત થાય તેમાંના કેટલાક અહીં જણાવું છું. ૧ ઝાડા, પેશાબની હાજતે લગભગ બંધ થઈ જાય. ૨ ખાવા પીવાની સમયની બરબાદી બંધ થાય. ૩ વાત્ વિગેરે દેશે વિષમ બન્યા હોય તે સમ થઈ જાય. ૪ જઠરાગ્નિ પ્રદિપ્ત થવાથી રોગે બળવા માંડે. ૫ સઘળા ય રોગોનું મૂળ જે આગ છે તે પાકવા લાગે. ૬ શરીરને પૂરતો આરામ મળે. ખાવાનું પચાવવામાં વેડફાઈ જતી જઠરાન્ત શક્તિઓ બચી જાય અને તેને ઉપયોગ પ્રશસ્ત ચિંતનમાં થવા લાગે. ૭ એલોપથી દવાથી શરીરમાં ભેગું થયેલું ઝેર ઓછું થવા લાગે. ૮ વહેલા ઊઠી શકાય અને ઊઠયા પછી જપ કરવાની મઝા આવે. Page #113 -------------------------------------------------------------------------- ________________ "૧૦૪ મુનિજીવનની બાળપોથી-૩ યાદ રાખજે, ઉપવાસ એટલે પંદર દિવસ સુધી લેવી પડતી દવાઓમાંથી છૂટકારો. ઉપવાસ એટલે સો રૂ.ની દવાના ખર્ચમાંથી ઉગારે. જીવનમાં એક નિયમ બનાવી લે કે માંદા પડીશું ત્યારે [પશુની જેમ] એક, બે, ત્રણ યાવત્ પાંચ ઉપવાસ એકી સાથે કરશું અને દવા તે નહીં જ લઈએ. કદાચ દવા લેવી પડશે તે તે ઉપવાસની વિધિ કર્યા બાદ જ લઈશું. ઉપવાસન નિષેધ છે માત્ર નબળાઈમાં બાકી, ગની સ્થિતિમાં તે સામાન્યતઃ તે જીવનનું અણમોલ અમૃત છે. જે ખાવાની ટેવ પડી ગઈ હોય તો આજથી જ ટેવ પાડો કમસેકમ મહિનામાં પાંચ પર્વ તિથિના પાંચ - ઉપવાસની.. (૭) શાસવિચાર: ગુરુ તરીકેની યેગ્યતા દીક્ષા લેવાની બધી ગ્યતાવાળા જેણે (૧) વિધિપૂર્વક દીક્ષા લીધી હોય (૨) ગુરુચરણોની સેવા કરી હોય (૩) જેનાં વ્રતે અખંડિતું હોય (૪) વિધિપૂર્વક જેણે નિત્ય સિદ્ધાંતને અભ્યાસ કર્યો હોય (૫) એથી અતિનિર્મળ બંધ થવાથી જે તત્ત્વજ્ઞાતા બન્યા હોય (૬) જેમના વિકાર શાંત પડ્યા હોય (૭) ચતુર્વિધ સંઘ ઉપરના વાત્સલ્યવાળા હોય (૮) સર્વજીવહિતચિન્તક હોય (૯) આદેય વચનવાળો હોય (૧૦) ભિન્ન પ્રકૃતિવાળા જેને અનુસરીને સંભાળી શકે તે હોય (૧૧) ગંભીર હોય (૧૨) ઉપસર્ગાદિ પરાભવ પ્રસંગે પણ ખેદ ન કરતે હોય (૧૩) પરના કષા Page #114 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી-૩ ૧૦૫ યાદિને શાન્ત કરવાની શક્તિવાળે હોય (૧૪) સૂત્ર તથા અર્થને સમજાવનાર–વ્યાખ્યાતા હોય (૧૫) પતાના ગુરુએ જેને ગુરુપદ આપ્યું હોય. આ ૧૫ ય ગુણવાળા ઉત્તમ ગુરુ કહેવાય. તેમાંથી ૪-૫ ગુણ ચતુર્થાશ) હીન મધ્યમ કહેવાય અને અડધા ગુણ ઓછાવાળે યતિ કે ગુરુ જઘન્ય કોટિના સમજવાં. પંચવસ્તુ ગ્રન્થમાં કહ્યું છે કે અવસર્પિણી કાળના પ્રભાવે ઉપરના ગુણેમાં એક-બે-ત્રણ ગુણ ઓછા હોય અર્થાત્ ગુણેની બહુમતિ અસ્તિત્વ ધરાવતી હોય તે ગુરુ કે શિષ્ય ગ્ય સમજવા. આથી પણ આગળ વધીને વર્તમાનકાળમાં ઉચિત ગુરુનું સ્વરૂપ જણાવતાં ત્યાં કહ્યું છે કે, “જે (૧) ગીતાર્થ હોય (૨) કૃતગી (સાધુની કરણીનો જાણુ) હોય (૪) ગ્રાહણકુશળ (શિષ્યને અનુષ્ઠાનાદિ શીખવાડવા વગેરેમાં કુશળ) હોય (૫) શિષ્યના સ્વભાવને અનુસરવા પૂર્વક (અનુવર્તક) તેને ચારિત્રની રક્ષા કરતે હેાય તે પણ અપવાદમા દીક્ષા આપવા માટે યંગ્ય સમજ. અપવાદમાગના જઘન્ય ગુણોમાં ય “અનુવર્તક ગુણ લેવામાં આવ્યું છે. આ ગુણ અંગે પંચવસ્તુક ગ્રન્થમાં ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજા કહે છે કે, “દીક્ષાને પાળતા પૂર્વભવના અભ્યાસથી સ્કૂલનાએ તે કેની ન થાય ? પણ શિષ્યની તે ભૂલને શાસ્ત્રોક્તવિધિથી જે (ગીતાર્થ ગુરુ દૂર કરે તેનું ગુરુપણું સફળ છે. તે જ સાચે ભાવ-ગુરુ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ મુનિજીવનની બાળપોથી-૩ છે. એવાને કણ સારથિ કહે કે જે સારા-સીધા ઘડાઓને દમે? હા, વક-તોફાની દુષ્ટ ઘેડાને સરળ અને શાન્ત બનાવે તેને લેક–અશ્વપાલક (સારથિ) કહે છે. વળી જે પહેલાં આદરપૂર્વક દીક્ષા આપીને પાછળથી સૂત્રોક્ત વચનાનુસાર તેનું પાલન કરતું નથી તે ગુરુને શાસન શત્રુ કહ્યો છે. શિષ્યને શાસ્ત્ર-રહ નહિ સમજાવવાથી શાસ્ત્ર-વિરુદ્ધ વર્તન કરનારા શિષ્ય ઉભય લેકમાં જે અનર્થ પામે તે બધા ય ગુરુના નિમિત્તે સમજવા. અતિહાસિક કથાઓ (૩૯) સાધુઓ જે તે વાતમાં ન પડે: વસ્તુપાળના સમયની આ વાત છે. તે વખતે શત્રુજ્યતીર્થમાં દેવદ્રવ્યના વહીવટ સંબંધમાં “કાંઈક ગરબડ થઈ હતી. ઘણી મથામણુના અંતે આચાર્ય ભગવંત એક શિષ્યને તે વ્યવસ્થા માટે શત્રુંજય મેકલ્યા હતા. કમનસીબે સંપત્તિને વહીવટ કરવા જતા તે સાધુ જીવનભ્રષ્ટ થયા. ત્યારથી તે આચાર્ય ભગવંતે નિર્ણય કર્યો કે, “હવે પછી કોઈ પણ સાધુને વહીવટી બાબતમાં સીધા ઉતારવા નહિ.” (૪૦) અજયપાળનું કરુણ મોત : ગૂર્જરેશ્વર કુમારપાળ પછી અજયપાળે ત્રણ વર્ષ સુધી શાસન કર્યું. જૈનધર્મ ઉપર તે એણે કાળો કેર વર્તાવ્યું. અનેક જન મંદિરો અને મૂર્તિઓને ભાંગી નાખ્યાં. સાધુઓને ખૂબ સતાવ્યા. આ ઉગ્ર પાપનું ફળ એને કૂતરાથી ય ભૂંડા કમતમાં આવ્યું. Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ મુનિજીવનની બાળપોથી-૩ ઘાઘ અને વૈજલિ એના અંગત ચેકીદારો હતા. તેમની માતા સુહાગદેવી કુલટા હતી; જેની સાથે અજયપાળ લાગ્યું હતું. એકદા અંધકારમાં રાજા અને સુહાગદેવી બેઠાં હતાં. ત્યાં ઘાંઘો પ્રકાશ કરવા માટેનું ફાનસ લઈ આવ્યો. રાજાએ. તેને ફાનસ લઈને ચાલી જવા કહ્યું. જતાં જતાં ઘાંઘાએ પિતાની માતાને જોઈ. તેણે પોતાના ભાઈ વૈજલિને આ વાત કરી. ઘાંઘાએ દુઃખથી આપઘાત કરવાનો વિચાર દર્શાવતાં વૈજલિ ગુસ્સે ભરાયે. તેણે કહ્યું, “આપણે શા માટે મરી જવું? તે નીચ રાજાને આજે જ પૂરો કરી દઈશું.” બને તે તરફ ગયા. આ સમયે અજયપાળ એકલે હતો. ધ્યાનમાં બેઠે હતે. પાછળથી ધસી આવીને બનેએ અજયપાળના માથે મેટો પથ્થર માર્યો. અજયપાળ લેહીલુહાણ થઈને ધરતી ઉપર પટકાઈ પડ્યો. તેના અંગરક્ષકે સાથે ઘાંઘાને અને વજલિને ઝપાઝપી થઈ. તેમાં ઘાંઘે મૃત્યુ પામ્યો. અંગરક્ષકો અજયપાળને પડતો મૂકીને ચાલ્યા ગયા. રાજાને ખૂબ તરસ લાગી હતી. તે કણસતે હતે. માંડ ઊઠીને પાસે આવેલા દરજીને ઘેર જવા નીકળે ત્યાં વચમાં આવેલી ખાળમાં “ધબાફ” કરતો પડી ગયો. દરજી આંગણામાં દોડી આવ્યું. કૂતરો સમજીને તેણે મોટો પથ્થર ઝીંક્યો. અજયપાળનું માથું ફાટી ગયું. ભારે વેદનાથી ચિત્કારતે તે બોલ્યો, “દેષ કેઈને Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ મુનિજીવનની બાળપોથી-૩ નથી. મેં સાધુઓને ખૂબ સતાવ્યા છે તે મારે જ દોષ છે, તેનું જ આ ફળ છે.” ડી જ પળોમાં તે રિબાઈને મૃત્યુ પામ્યા. રાજમાં કેઈએ તેની પાછળ આંસુનું ટીપું ય ન પાડ્યું. (૪૧) સિદ્ધિચન્દ્રજી પંન્યાસ બાદશાહ જહાંગીરના સમયમાં ભાનુચનદ્રજી ઉપાધ્યાય તથા સિદ્ધિચન્દ્રજી પંન્યાસ થઈ ગયે. આ પંન્યાસજી અત્યંત રૂપાળા હતા. આથી જ બાદશાહના કુટુંબીજનોને હંમેશ ધર્મદેશના દેવા જતાં શાહજાદી તેમની ઉપર મહાઈ પડી. પંન્યાસજી સાથે જ લગ્ન કરવાને પોતાને નિર્ધાર તેણીએ જાહેર કરી દીધો. બાદશાહે લાગ જોઈને એક વાર પંન્યાસજીને જણાવ્યું કે તેમણે મુનિ-જીવનના કઠેર માર્ગે ચાલીને જીવનને બરબાદ કરવું ન જોઈએ. એ કરતાં સંસારી બની જવું. શાહજાદી સાથે લગ્ન કરવું વગેરે....” આ સાંભળતાં જ પંન્યાસજી અકળાઈ ગયા. એની સામે બાદશાહ પણ આવેશમાં આવી ગયા. પંન્યાસજીએ સ્પષ્ટ સુણાવી દીધું કે, આખું રાજ મળે તે ય ગુરુદેવે આપેલું સંયમ ત્યાગવાને તે ધરાર લાચાર છે. આ સાંભળતાં જ બાદશાહ જહાંગીરે તેમને હદપાર કરવાને હકમ જાહેર કર્યો. ભારે ખુમારીથી પંન્યાસજીએ આગ્રાથી વિહાર કર્યો. દૂર દૂરના દેશમાં માલપુરા ચાલ્યા ગયા. કેટલાક મહિનાઓ બાદ બાદશાહને ખૂબ પસ્તાવો Iક વ નાના Page #118 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી-૩ થયે. તે સ્વયં પંન્યાસજી પાસે ગયા અને માફી માગીને પુનઃ પિતાના રાજ્ય આગ્રામાં લઈ આવ્યા. (૪૨) મણિભદ્રજીનું ચરિત્ર: જેઓ વર્તમાનકાળમાં તપાગચ્છના સંરક્ષક-અધિષ્ઠાયક દેવ કહેવાય છે. તે સમ્યદૃષ્ટિ દેવાત્મા મણિભદ્ર વીરનો ઈતિહાસ આ પ્રમાણે છે. એનું નામ માણેકચંદ હતું. આનંદવિમલસૂરિજી મહારાજાનું કઠોર સંયમ જોઈને તેને આત્મા ધર્મ પ્રત્યે અથાગ શ્રદ્ધા ધરાવતા થઈ ગયા. તેમને ગુરુ તરીકે સ્વીકાર્યા. એકદા ગુરુદેવે પાલીમાં ચેમાસું કર્યું. ચાતુર્માસ બાદ ગુરુદેવ સિદ્ધાચલજી તરફ પ્રયાણ કરતા હતા. માણેકચંદની. પગપાળા યાત્રા કરવાની ભાવના થતાં તે ગુરુદેવ સાથે વિહારમાં જોડાઈ ગયા. જ્યાં સુધી સિદ્ધાચલમાંના આદિનાથ પ્રભુનાં દર્શન ન થાય ત્યાં સુધી ઉપવાસ ચાલુ રાખવાની પ્રતિજ્ઞા કરી. સાતમા ઉપવાસે પાલનપુર અને સિદ્ધપુરની. વચ્ચે આવેલા મગરવાડાની ભૂમિમાં આવ્યા. ત્યાં રાત્રિના સમયે ભીલ લોકોએ માણેકચંદને લૂંટીને મારી નાખ્યા. શુભ ધ્યાનમાં મૃત્યુ પામીને માણેકચંદ “મણિભદ્ર વીર” બન્યા. ગુરુદેવ આનંદવિમળસૂરિજીને રાત્રિમાં ધ્યાનસ્થ અવસ્થામાં મગરવાડાની ઝાડીમાં પ્રત્યક્ષ દર્શન આપ્યાં, તેમણે કહ્યું, “ગુરુદેવ ! બીજાઓના ત્રાસની સામે હું આપના તપાગચ્છની રક્ષા કરીશ. આપના ઉપાશ્રયમાં મારી પ્રતિષ્ઠા કરજો અને આપના ભાવિ નુતન આચાર્યો મને “ધર્મલાભ” આપવા આવે તેવી તેમને પ્રેરણા કરજો. ત્યાં સુધી હું તમારા ગછની રક્ષા કરીશ.” Page #119 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી-૩ (૪૩) દેવદ્રવ્યભક્ષણ અને શુભકર શેઠ : કાંચનપુર નગરમાં શુભકર શેઠ હતા. તેઓ જિનેશ્વરદેવના ભક્ત હતા; જિનશાસનના પ્રભાવક હતા. એક વાર વહેલા મરેિ પૂજા કરવા ગયા. મરેિ પ્રવેશ કરતાં જ અતિ અદ્ભુત સુગંધ આવવા લાગી. તે જ રાત્રિએ પ્રભુભક્તિ કરવા માટે આવેલા દેવાએ કરેલા સાથીઆના અક્ષતની એ સુવાસ હતી. સુવાસની માદકતાથી શેઠનુ મન ચલિત થયું. એમણે તે અક્ષત લઈ લીધા અને દેવદ્રવ્યના ભક્ષણના દોષ ન લાગે તે માટે, તે અક્ષત કરતાં ત્રણ ગણા અક્ષત ત્યાં મૂકી દીધા. ઘરે લઈ જઈને તે ચોખાની ખીર બનાવી. શેઠે ખાધી. કોઈ વહેારવા આવેલા મુનિને પણ વહેારાવી. બંનેની સ્થિતિ ખૂબ ભયાનક થઈ ગઈ. શેઠ સાત જ દિવસમાં ધંધાથી પાયમાલ થઈ ગયા; અને મુનિ સાત દિવસ સુધી કુંભક ની જેમ ઊંઘતા જ રહ્યા. તેમના ગુરુએ પગેરુ શેાધી કાઢ્યું. શેઠ પાસેથી સઘળી માહિતી મેળવ્યા બાદ ઉપાય કર્યાં. ૧૧૦ શેઠે અને મુનિએ શુદ્ધિ કરી. મુનિના તે ખીરના પાત્રને છાણ, દહીં વગેરેથી વાર વાર શુદ્ધ કરવામાં આવ્યું. નવે લેપ કરીને તડકે રાખ્યા બાદ તે પાત્રને પુનઃ ઉપચેાગ ચાલુ કર્યાં. (૪૪) સનત્ કુમાર : વધુ માનતપની જોરદાર તપશ્ચર્યાના પ્રભાવે તે દેવ થએલા આત્માને દેવલાકમાં બીજા દેવા કરતાં અદ્ભુત રૂપ મળ્યું હતું. તેના રૂપને જોઈને અન્ય Page #120 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી-૩ ૧૧૧ દેવે સ્તબ્ધ થઈ જતા હતા. પણ જ્યારે દેવેન્દ્ર તે દેવને કહ્યું કે, “આના કરતાં ક્યાંય ચડી જાય તેવું રૂપ મર્યલોકના એક માનવને મળ્યું છે, જેનું નામ સનત્કુમાર ચકવતી છે. ત્યારે બે દેવો બ્રાહ્મણનું રૂપ લઈને મત્સ્યલેકમાં આવી ચડ્યા. સનત નું રૂપ જોતાં જ દેવેન્દ્રની વાત તેમને તદ્ન સાચી લાગી. પણ ટૂંક સમયમાં જ બીજી વાર એ રૂપ જોવા ગયા તે તે રૂપની ભીતરમાં પરિણામ પામતા સેળ મહાભયંકર રોગો જોયા અને તેમણે તે વાત સનકુમારને કરી દીધી. બસ...એ રોગને ભયાનક ભાવીને જાણતાંની સાથે જ સનત્ ચકી સંયમના માર્ગે વળી ગયા. સ્વજને, મિત્રો વગેરેની સંસારમાં રહેવાની કાકલુદીભરી આજીજીની ધરાર અવગણના કરી. સાત વર્ષ સુધી સોળ મહારોગને સતત સહતા સનત્ મુનિને અગણિત લબ્ધિઓ પ્રાપ્ત થઈ. પણ તે લબ્ધિએથી પણ તેઓ વિરક્ત હતા. તેઓ ધારત તે તમામ રેગોને પિતાના જ ઘૂંક વગેરેથી મટાડી શકત. ફરી તે બે દેવે વૈદ્યનું રૂપ લઈને આવ્યા. સાથે ઔષધોના કોથળા હતા. તેમણે સનમુનિને ઔષધપ્રગ કરવાની વિનંતિ કરી. પણ તેમણે તો તેમના ૧૫૮ કર્મપ્રકૃતિરૂપ ૧૫૮ આંતરરંગો મટાડવાનું કહ્યું. બાહ્ય રે તે કર્મક્ષય કરતા હોવાથી સંપત્તિરૂપ હતા. તેને મટાડવાની Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ મુનિજીવનસિ બાળપોથી-૩ તેમને લેશ પણ જરૂર જણાઈ ન હતી. કર્મોગને મટાડ વાનું અસામર્થ્ય દર્શાવીને દેવે દેવલોકમાં ચાલ્યા ગયા. સનમુનિએ સાત વર્ષ સુધી જઘન્યથી છને પારણે છઠ્ઠનો તપ કર્યો હતો. પારણામાં માત્ર ચણાની કાંજી અને બકરીના દૂધની છાશ જ લેતા. કારમો દાહ, આખા શરીરે ભયંકર ખંજવાળ, આંખમાં તીવ્ર શૂળ, પેટમાં અસહ્ય વેદના, ભયંકર કટિને દમ વગેરે જેવીસેય કલાક રહેતા હતા. Page #122 -------------------------------------------------------------------------- ________________ પાઠ : ૮ શ્રાવક-શ્રાવિકાઓ તૈયાર કરો એક વખત ગૌતમસ્વામીજી તુંગિયાપુર નગરીમાં પધાર્યા હતા. વાત ચાલતાં તેમણે કેટલાકને તેમની ઉંમર પૂછી. કેઈએ ત્રણ વર્ષ કહ્યા, કેઈએ ત્રણ મહિના કહ્યા; કેઈએ દોઢ વરસ કહ્યું. મોટી-મેટી ઉંમરના માણસોને આ ઉંમર જાણુને ગૌતમસ્વામીજીએ સવાલ કર્યો કે, “તમે આ ઉંમર શા માટે ગણાવે છે?” તે શ્રાવકોએ કહ્યું “ગુરુદેવ ! ગણધર ભગવંત ! અમે જ્યારથી ધર્મ પામ્યા ત્યારથી ઉમર ગણવાનું શરૂ કરીએ છીએ. તેથી જ અમે દેખાતા સાઈઠ-સિત્તેર વર્ષના ત્રણ વર્ષની, સાડા ત્રણ મહિનાની કે બે વર્ષની ઉંમર કહી.” તંગિયાનગરીના શ્રાવકની જન ધર્મની કેટલી સૂક્ષ્મ સમજણ! શું આવા ઉત્તમ શ્રાવક-શ્રાવિકાઓ ન પકવી શકાય? જરૂર પકવી શકાય. આજને ત્યાગી વર્ગ જે દીક્ષા લેવા તૈયાર થતાં હોય તેવાઓ પ્રત્યે જ વિશેષ લક્ષ આપતે હોય છે. જેમની દીક્ષા લેવાની ભાવના જ હોતી નથી તેમના માટે ભેગ આપવાની આજના સાધુ-સાધ્વીજીઓમાં તૈયારી જણાતી નથી. આનું એક કટુ પરિણામ એ આવ્યું Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ મુનિજીવન બાળપોથી-૩ આત્માએ છે તેમાંના છે કે સંસારમાં જે ઉત્તમકેટના ઘણાખરાને આપણે દિક્ષિત કરી દીધા અને તે બધાને તેમના ઘામાંથી બહાર કાઢી લીધા. જે સંસારીવગ બાકી રહ્યો તે બધાને તેમના ઘરમાં કોઈ પ્રેરક આત્મા ન મળવાથી તે વ વધુ ને વધુ નાસ્તિકતા તરફ, જમાનાવાદ તરફ, ભોગવાદ તરફ ઢસડાવા લાગ્યા. જેમ જે આત્માએ ઉત્તમ કક્ષાના સાધુ કે સાધ્વી અની શકવાની પાત્રતા ધરાવતા હોય. તેમને બેશક આપણે સવિરતિને માગ ચિંધવા જોઈએ. આપણી શક્તિ હોય તે તેમના ગુરુ બનવાની જવાબદારી પણ લેવી જોઈ એ. પરંતુ તે કક્ષા સુધી નહી પહેાંચનારા આત્મા તરફ તેરકાર કે ઉપેક્ષા કરવાને બદલે લક્ષ આપીએ અને તેમને ઉચ્ચ કક્ષાના શ્રાવક કે શ્રાવિકા બનાવવા તરફ આપણે જો થોડા પણ પ્રયત્ન કરીએ તેા હજારા શ્રાવકે ને શ્રાવિકાએ જોવા મળશે. મને તે લાગે છે કે નવી પેઢીનેા નાશ એટલી ઝડપથી થઈ રહ્યો છે. કે ઘરધરમાં શ્રાવક અને શ્રાવિકાઓ પેદા કરવાને સમય એકદમ પાકી ગયા છે. આમાં જેટલી ઉતાવળ કરશું તેટલું ફાયદામાં છે. જેએ દીક્ષા લેવા માટે કોઈપણ કારણસર રૂકાવટ અનુભવી રહ્યા છે. તેએને કમસે કમ નીચે લખેલી સાત આખતા સમજાવવી – તેમના જીવનમાં આત્મસાત્ કરી દેવી તે ખૂબ જરૂરનું છે. આવા તૈયાર થયેલા શ્રાવક-શ્રાવિકાએ દ્વારા ઘણા લાભ આપણને પ્રાપ્ત થશે. સાત ખાખતે આ છે.... Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ મુનિજીવનની બાળપોથી-૩ ૧ જિનાજ્ઞાઓનું વધુમાં વધુ પાલન અને તમામ આજ્ઞાઓ પ્રત્યે કટ્ટર પક્ષપાત, ૨ દેવ-ગુરુની પરાભક્તિ ૩ સદાચારી જીવન ૪ વેપારમાં નીતિમત્તા ૫ સ્વાધ્યાયની લગન ૬ જીવ માત્ર પ્રત્યે દયાળુતા ૭ અત્યંત પાપભીરુતા - જે આવી સાત બાબતોથી શ્રાવક-શ્રાવિકાઓ તૈયાર થશે તે મને લાગે છે કે સાધુ અને સાધ્વીજીઓના જીવન હજી પણ ઊંચા જશે. જ્યાં ક્યાંય પણ ડી ઘણી શિથિલતા ત્યાગીવર્ગમાં જોવા મળે છે, તેની સામે જાગતા સિપાઈઓ જેવા આ શ્રાવકે અને શ્રાવિકાઓ બનશે. તેઓ શિથિલતાને પામેલા સાધુ-સાધ્વીજીઓને વિનીતભાવે સવાલે પૂછી પડકારતા થશે. અને તેવા સાધુ-સાધ્વીજીએ પણ તેમનાથી ડરતા અને જાગતા રહેશે. તે શા માટે આ એક શ્રાવક-શ્રાવિકાઓને વર્ગ આપણે ઉભે ન કરીએ? ઘેર-ઘેર, પાણિયારે એક એક દીવો મૂકી દઈએ-કમસે કમ એક દી મૂકી દઈએ, જે આખાય ઘરને આધ્યાત્મિક અંધકાર દૂર કરે અને સર્વત્ર જિનાજ્ઞાન પ્રકાશ પાથરે Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ મુનિજીવનની બાળપેથી-૩ શાસ્ત્રવિચાર દશ પ્રકારનાં પ્રાયશ્ચિત્તનું સ્વરૂપ : ૧. આલેચના ૨. પ્રતિક્રમણ ૩. મિશ્ર ૪. વિવેક ૫. વ્યુત્સર્ગ ૬. તપ ૭. છેદ ૮. મૂળ ૯. અનવસ્થાપ્ય ૧૦. પારાંચિક અહીં પ્રસંગત : દશ પ્રકારનાં પ્રાયશ્ચિતનું સ્વરૂપ જોઈ લઈએ. ૧. આલોચના પ્રાયશ્ચિત્ત: ગુરુની આગળ સ્વ અપરાધાને પ્રગટ કહેવા તે. આલેચનારૂપ કથન બે રીતે થાય છે. (૧) જે કમે અપરાધ સેવ્યા હોય તે કમે કહેવું. (૨) પ્રથમ નાના અતિચાર કહેવા પછી મોટા-વધુ મોટા કહેવા. આ આલેચના અપ્રમત્ત સાધુ માટે સમજવી. તેમને ગોચરી વગેરે કાયે જતાં-આવતાં સમ્યમ્ ઉપગવાળા હોય છે. તેથી શુદ્ધ ભાવનાને લીધે જેને અતિચાર ન લાગે હોય તેમને આ પ્રાયશ્ચિત્ત કરવાનું છે કેમકે અતિચારવાળા પ્રમત્ત મુનિ વગેરેને તે ઉપરના પ્રાયશ્ચિત્તનો સંભવ રહે છે. કેવલિ ભગવંતે કૃતકૃત્ય હોવાથી તેમને આલે. પ્રાયઃ હેતું નથી. અપ્રમત્ત મુનિને અતિચાર લાગે ન હેવા છતાં તેમની ક્રિયામાં સૂક્ષમ પ્રમાદ નિમિત્તભૂત હોવાથી પણ તેમની ક્રિયા કર્મબન્ધવાળી હોવાથી સંભંવ છે માટે તેમને આલેચનાપ્રાયશ્ચિત્ત નિષ્ફળ નથી. ૨. પ્રતિકમણ–પ્રાયશ્ચિત્ત : અતિચારથી પાછા ફરવું તે પ્રતિક્રમણ અર્થાત્ પશ્ચાત્તાપથી મિથ્યાદુષ્કૃત દેવાપૂર્વક Page #126 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી-૩ : ૧૧૭ પુનઃ આ અપરાધ કરવાનો નિશ્ચય કરે તેને પ્રતિક્રમણ કહેવાય. પ્રવચનમાતા વગેરેના પાલનમાં સહસા કે અનુપગે પ્રમાદથી ભૂલ થાય ત્યારે ગુરુ સન્મુખ આલેચના (પ્રાયશ્ચિત્ત રૂપ કથન). કર્યા વિના “ મિચ્છામિ દુક્કડં” કહેવા રૂપ આ પ્રતિકમણ પ્રાયશ્ચિત્ત કરવામાં આવે છે. ૩. મિશ્ર: ઉક્ત આલેચના અને પ્રતિકમણ-ઊભય જેમાં હોય તે મિશ્ર પ્રાયશ્ચિત્ત કહેવાય. તેમાં પ્રથમ ગુરુ સમક્ષ સૂક્ષ્મ અતિચારની આચના કરે પછી ગુરુના આદેશથી “ મિચ્છામિ દુક્કડ” દે. આ પ્રાયશ્ચિત્ત ઈષ્ટ નિષ્ણ વિષયમાં રાગાદિ સંશયવાળાને સમજવું. રાગાદિના નિશ્ચયવાળાને તે ૬ઠું તપ પ્રાયશ્ચિત્ત આવે. ૪. વિવેક: દોષિત આહાર–પાણી–ઉપધિ-વસતિ વગેરેનો ત્યાગ કરવો. તેને વિવેક કહેવાય. ઉપલક્ષણથી ક્ષેત્રતીત -કાલાતીત આહાર વગેરેનો પણ ત્યાગ સમજો. પ. વ્યુત્સગ : ઉક્ત અનેષણયાદિને ત્યાગ, ગમનાગમન, સાવદ્ય સ્વપ્નદર્શન, નદી-ઉત્તરણ, લઘુ-વડીનીતિ પરડવવાથી વગેરે પ્રવૃત્તિ બાદ યક્ત કાર્યોત્સર્ગ કરવો તેને વ્યુત્સર્ગ –પ્રાયશ્ચિત્ત કહેવાય છે. ૬. તપ: છેદગ્રન્થ અને છતક૯પમાં કહ્યા પ્રમાણે જે તપથી જે અતિચારશુદ્ધિ થાય તે તે તપ આલેચકને ગુરુ આપે, આલેચક તે તપ કરી આપે. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ મુનિજીવનની બાળપોથી-૩ આ પ્રાયશ્ચિન સચિત્ત પૃથ્યાદિને સંઘટ્ટો થાય ત્યારે જઘન્યથી નીવિથી આરંભીને ઉત્કૃષ્ઠથી છ માસના ઉપવાસ સુધીનું અપાય છે. ૭. છેદ : તપ પ્રાયશ્ચિત્તથી પણ ન સુધરે તેવા સાધુને ૫ વગેરે અહેરાત્રિના ચારિત્રપર્યાયનો છેદ કરી દેવામાં આવે છે. કેટલાક તપ કરી શકતા સાધુ તપ-પ્રાયશ્ચિત્ત ગમે તેટલું આવે તે તેને વહી લે છે અને સુધારતા નથી, તેમને અથવા તપમાં અસમર્થ ગ્લાનાદિને અથવા નિષ્કારણ અપવાદમાગ સેવનારાને આ પ્રાયશ્ચિત્ત અપાય છે. ૮. મૂળ: મહાવતે ફરીથી ઉચરાવવા તે મૂળ પ્રાયશ્ચિત્ત કહેવાય છે. આ પ્રાયશ્ચિત્ત વારંવાર જાણ સમજીને આકુટ્ટીથી) પંચે જીવની હત્યા કરે, અહંકારથી મૈથુન સેવે, ઉત્કૃષ્ટ મૃષાવાદ સેવે કે અદત્તાદાન પરિગ્રહણ કરે અથવા લઘુ મૃષાવાદાદિને વારંવાર સેવે તેને આપવામાં આવે છે. ૯. અનવસ્થા યતા : પુનઃ ત્રચ્ચારણ (અવસ્થાપન) ન કરી શકાય તેવી મોટી વિરાધનાવાળા, અતિદુષ્ટ પરિણામવાળા આલેચક સાધુને આપેલે તપ જ્યાં સુધી તે પૂર્ણ ન કરે ત્યાં સુધી પુનઃ વ્રતે ઉચ્ચારાવવા નહિ. એવું જે પ્રાયશ્ચિત્ત તે અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત કહેવાય. (તે સાધુને પણ અનવસ્થા કહેવાય.) એવા સાધુને તપ પણ એ અપાય કે જેને વહતાં તે તદ્દન અશક્ત થઈ જાય. ઊઠવું, બેસવું પણ ભારે પડી જાય. તે વખતે તે સાધુ બીજા સાધુઓને પ્રાર્થના કરે, “હે સાધુઓ ! મારી Page #128 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી-૩ ૧૧૯ ઊભા થવાની ઇચ્છા છે.” આ વખતે અન્ય સાધુએ કશું ન ખેલતાં માત્ર તેનું કામ કરી આપે. આ રીતે તપ કર્યાં પછી તેને તેાચ્ચારણ કરાવાય. જે સાધુ લાઠી, મુટ્ઠી વગેરેથી મરવાના કે મારવાને પણ ભય છોડીને નિર્દયતાથી સ્વને કે પરને પ્રહાર કરવારૂપ અતિદુષ્ટ અધ્યવસાયને સેવે તેને આ પ્રાયશ્ચિત્ત અપાય છે. ૧૦. પાાંચિક : જેનાથી હવે કોઈ મેટું પ્રાયશ્ચિત્ત નથી માટે જે સઘળા પ્રાયશ્ચિત્તને પાર પામેલું છે. તે પારાંચિક પ્રાયશ્ચિત્ત કહેવાય છે. સાધ્વી કે રાજપત્નીને ભાગવનાર સાધુ, સાધ્વી કે રાજા વગેરે ઉત્તમ મનુષ્યે વધ વગેરે કરવારૂપ મેટા અપરાધ કરનાર સાધુને (આચાય ને) કુલ-ગણ અને સ'ઘથી પણ બહાર મૂકવા માટે અપાય છે. તે જઘન્યથી ૬ માસ અને ઉ.થી ૧૨ વર્ષ સુધીનું હેાય છે. તેટલા કાળ પછી શુદ્ધ થયેલાને પુનઃ દીક્ષા અપાય અન્યથા નહિ. આ પ્રાયશ્ચિત્ત કેવળ આચાય ને જ અપાય છે. પ્રાયશ્ચિત્ત વહન કરવાના કાળ દરમિયાન તે અપ્રગટ રૂપે સાધુ વેષ રાખીને, જ્યાં ન વિચર્યાં હેાય તેવા અજાણ્યા લેાકેાના પ્રદેશમાં રહીને અત્યુગ્ર તપ કરે ત્યારે પૂર્ણ થાય છે. ઉપાધ્યાયને તે દશમા પ્રાયશ્ચિત્તને યાગ્ય અપરાધના બદલામાં પણ ૯મું અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત જ અપાય અને સામાન્ય સાધુને ગમે તેટલા મેટા અપરાધે વધુમાં વધુ આઠમું મૂળ પ્રાયશ્ચિત્ત જ અપાય. Page #129 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી-૩ ૧. આશાતના અનવ. ૨. પ્રતિસેવા અનવ. તેમાં પહેલું તીર્થંકર, ગણધરાદિ ઉત્તમેાત્તમ પુરુષની અવહીલના કરે તેને જઘન્યથી છ માસ, ઉ.થી એક વ સુધીનું અપાય છે. બીજું તેા હાથેથી માર મારવા, સમાનધી, સાધુએની કે અન્ય ધીની ચારી કરવી વગેરે કુકૃત્યા કરનારને જઘન્યથી એક વર્ષ, ઉ.થી ૧૨ વર્ષ સુધીનું પ્રાયશ્ચિત્ત અપાય છે. ૧૨૦ ૯મું અને ૧૦મું પ્રાયશ્ચિત્ત ૧૪ પૂર્વી અને પ્રથમ સંઘયણી સાધુએના કાળ સુધી જ હતું. ત્યાર પછી તે બે ય વિચ્છેદ પામ્યા છે. મૂલ પ્રાયશ્ચિત્ત સુધીના આઠ પ્રાયશ્ચિત્ત શાસનપતિના કાળના છેલ્લા આચાર્ય દુપ્પસહસૂરીજીના કાળ સુધી રહેશે. (૪૫) પાદલિપ્તસૂરિજી અને શાસનરક્ષા : એ સૂરિજીનું નામ હતું; પાદલિપ્તસૂરિજી. એક વાર તેમણે તદ્દન નવા ગ્રંથનું નિર્માણ કર્યું. પરંતુ કોઈ ઇર્ષ્યાળુ બ્રાહ્મણ પડિતે તે ગ્રંથરચનાને પ્રાચીન’ જાહેર કરી. તેની ઉપરથી ઉતારે કરીને પાદલિપ્તસૂરિજીએ તેને પેાતાની નવીન રચનાના નામે ચડાવી દીધી છે તેમ કહ્યું. આ સાંભળીને સેંકડો પિડતામાં ખળભળાટ મચી ગયા. એક જૈનાચાય કારમી યશભૂખને લીધે આટલી બધી માયા કરે ! ધિક્કાર છે; જેનાને !” પડિતાએ મેએ આવી વાતે કરવા લાગ્યા. આ જાણીને પાદલિપ્તસૂરિજીને મોટા આધાત લાગ્યા. આ શાસનહીલનાનું નિવારણ કરવાના તેમણે નિશ્ચય કર્યાં. Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ મુનિજીવનની બાળપોથી-૩ પીઢ અને ગંભીર શ્રાવકેને એકઠા કરીને તેમણે એક વાત મૂકી કે કાલે સવારે તમારે મને કાળધર્મ પામેલે જાહેર કરીને મારી સ્મશાનયાત્રા કાઢવી. ઘણું કરીને તે આ સમશાનયાત્રામાં જ મારું કાર્ય હું પતાવી દઈશ પણ કદાચ કમનસીબે કાર્યસિદ્ધિ ન થાય તે ઠેઠ સ્મશાન સુધી મારી પાલખીને લઈ જજે અને મને ચિતામાં ગોઠવીને સળગાવી દેજે.” ' સૂરિજીની વાત પ્રમાણે બધે અમલ કરવામાં આવ્યું. જ્યારે પાલખી પેલા ઈર્ષ્યાળુ પંડિતના ઘર આગળ આવી ત્યારે તે પાલખી પાસે આવીને મોટેથી પોક મૂકીને રડવા લાગ્યું. ભેગા થઈ ગએલા લોકેએ તે પંડિતને જોરથી રડવાનું કારણ પૂછ્યું. પંડિતે કહ્યું, “આ જનાચાર્યને મેં જ મારી નાખ્યા છે. હે ભગવાન! મેં કેવું પાપ કર્યું ! આ જૈનાચાર્યની કૃતિ તદ્ધ નવીન રચના હોવા છતાં મેં તેમની ઉપર કેવું આળ ચડાવ્યું. હા..... તેના આઘાતથી જ તેઓ અકાળે એકાએક મૃત્યુ પામી ગયા! હાય! મારા જેવા પાપીનું શું થશે ?” આ હકીકતની બરોબર જાહેરાત થઈ કે તરત સૂરિજી પાલખીમાં હાલવા લાગ્યા. પાલખી થંભાવીને બહાર નીકળ્યા. | સર્વત્ર સૂરિજીને જયજયકાર થઈ ગયે. જૈનશાસન ઘેર હીલનામાંથી ઊગરી ગયું. (૪૬) ગુરુદ્રોહી દત્તમુનિ: સંગમ નામના આચાર્ય Page #131 -------------------------------------------------------------------------- ________________ મોકલી કારમાં તે ઉત્તમ કે ૧૨૨ મુનિજીવનની બાળપેથી-૩ અતિ વૃદ્ધ થતાં કલાકપુરમાં સ્થિરવાસ રહ્યા. શિષ્યને દેશાન્તરોમાં મોકલી આપ્યા. આચાર્ય શ્રી વૃદ્ધ છતાં અતિ ઉત્તમ કેટિનું સંયમપાલન કરતા હતા. આથી જ તે ક્ષેત્રની દેવી તેમની ઉપર અત્યંત તુષ્ટમાન હતી. એક વાર પોતાના અપરિણત એવા દત્ત નામના સાધુ ત્યાં આવી ચડ્યા. તે સાધુ ગુરુજીને જોઈને તેમની શિથિલતાની કલ્પનાઓ કરીને અસદ્ભાવ બતાડવા લાગ્યા અને સ્વયં બીજા સ્થળે ઊતર્યો. ભિક્ષાને સમય થતાં ગુરુજી દત્તમુનિ પાસે ગયા અને ભિક્ષા માટે સાથે લઈ ગયા. ખૂબ સામાન્ય કક્ષાનાં કુટુંબ માંથી રૂક્ષ અને તુચ્છ જેવી ભિક્ષા ગુરુજીને લેવાની હોવાથી દત્તમુનિને તે ન ગમ્યું. છેવટે ગુરુજી તેને સુખી કુટુંબમાં લઈ ગયા. ત્યાંથી સારી વસ્તુઓ મળે તે માટે ગુરુજીએ તે ઘરના પુત્રને વળગાડ જતા વેંત દૂર કરી દીધું. આથી પુત્રની માતા ખૂબ જ ખુશ થઈ ગઈ અને તેણે લાડુથી ભિક્ષાપાત્ર ભરી દીધું. દત્તમુનિએ આ વાતને ઊલટી પકડી. મારા ગુરુએ પહેલાં મને બીજે બધે ફેરવીને ખૂબ હેરાન કર્યો અને પછી આ સમૃદ્ધ ઘરે લઈ આવ્યા. સંધ્યાનો સમય થતાં ગુરુજીએ દત્તમુનિને યાદી આપી કે આજે તમે લાડુને જે આહાર વાપર્યો છે તે “ચિકિત્સાપિંડ” રૂપ છે. મેં તે પુત્રની ચિકિત્સા કરી તેથી મળે છે માટે આ દોષનું પ્રાયશ્ચિત્ત કરી લેવું જરૂરી છે.” Page #132 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી-૩ ૧૨ ૩ આ સાંભળીને ઊકળી પડેલા દત્તમુનિએ ગુરુને કહ્યું, “તમારા તે દોષનાં ઠેકાણું નથી અને મને દોષની વાત કરવા નીકળ્યા છે.” આવી ઉદ્ધતાઈ જોઈ ને ક્ષેત્રદેવી પાયમાન થઈ ગઈ. તેણે તે જ વખતે ભયંકર વંટોળ પેદા કરીને સર્વત્ર ગાઢ અંધારું પેદા કરી દીધું. આથી ભયભીત બની ગએલા દત્તમુનિએ, “ગુરુજી! બચાવે. મને બીક લાગે છે.” એમ મોટેથી બૂમ પાડી. સ્વલબ્ધિથી આંગળીને તેજસ્વી બનાવીને ગુરુજીએ દત્તમુનિને કહ્યું. “આ તરફ ચાલ્યા આવે જરા ય ગભરાવાની જરૂર નથી.” આ વખતે પણ દત્તમુનિને કુવિચાર આવી ગયે કે, “મારા ગુરુજી દી પણ રાખતા લાગે છે.” તેને આ મનેભાવ જાણીને ક્ષેત્રદેવીએ તેને સખત શબ્દોમાં ઠપકો આપ્યો. | દત્તમુનિએ ગુરુજી પાસે ક્ષમાયાચના કરીને શુદ્ધિ કરી. (૪૭) મહાપાધ્યાયજીને શ્રાવકને ટાણે : મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજા સાહેબ કાશીમાં અભ્યાસ કરીને “ન્યાયવિશારદ'નું બિરુદ લઈને ગુરુદેવ પાસે ગુજરાતમાં પાછા ફર્યા. એક દી પ્રતિકમણમાં કઈ શ્રાવકે ગુરુદેવને વિનંતી કરી કે સઝાય બોલવાને આદેશ યશવિજયજી મહારાજને અપાય. Page #133 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી-૩ પણ અસાસ ! તેમને તે એકયે એવી સજ્ઝાય આવડતી ન હતી. આથી પેલા શ્રાવકે માર્મિક શબ્દોમાં કહ્યું. “તેં શું કાશીમાં ઘાસ જ વાઢયા કર્યું કે ?” ૧૨૪ બીજે દી પ્રતિક્રમણના સમયે યશેાવિજયજી મહારાજે પેાતે જ ગુરુદેવ પાસે સજ્ઝાયના આદેશ માગ્યે. ખાસ્સા ત્રણ કલાક સુધી એ સજ્ઝાય ચાલી. પેલા શ્રાવકજી થાકી ગયા. તે વખતે યશેાવિજયજી મહારાજે કહ્યું, “પુણ્યાત્મા ! કાશીમાં જે ઘાસ મેં વાયું હતુ. તેના પૂળા આંધી રહ્યો છું.” આ કપિક સાંભળેલી કથા છે. (૪૮) મહાતપસ્વી કૃષ્ણષિ: કુવલયમાલાના કર્તા ઉદ્યોતનસૂરિજી થયા. તેમના ગુરુભાઈ કૃષિ હતા. તેએ વમાં છત્રીસ દિવસથી વધુ દિવસ ખેારાક લેતા નહિ. શેષ તમામ દિવસે ઉપવાસ કરતા. આથી તેમના શરીરની તમામ વસ્તુ -મળ, મૂત્ર પસીના, થૂક વગેરે-ઔષધ બની ગયેલ હતાં. તેમના ચરણના પ્રક્ષાલનના પાણીથી સપવિષ દૂર થઈ જતું. નાગારથી ભિન્નમાલ સુધીમાં તેમણે જ્યાં જ્યાં પારણાં કર્યા ત્યાં ત્યાં ભક્તોએ નવું જિનાલય બનાવ્યું હતું. તેમના તપથી પ્રભાવિત થઈ ને અનેક અજૈન રાજાએ તથા શ્રીમંતાએ જૈનધમ સ્વીકાર્યાં હતા. અનેક બ્રાહ્મણેાએ જૈન દીક્ષા લીધી હતી. કૃષ્ણર્ષિ ઘણું! સમય સ્મશાનમાં બેસીને ધ્યાનમાં રહેતા હતા. Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પ! મુનિજીવનની બાળથી-૩ (૪૯) કાલકસૂરિજીના અવિનયી શિષ્ય. | શિષ્યના અવિનય આદિથી ત્રાસી જઈને આચાર્ય કાલકસૂરિજી ગરછમાંથી એકલા ચાલી નીકળ્યા. તેઓ સ્વર્ણભૂમિ ગયા. ત્યાં તેમના પ્રશિષ્ય આચાર્ય સાગરચંદ્રસૂરિજી હતા. પણ કમનસીબે તે પિતાના દાદા-ગુરુને ઓળખી ન શક્યા. જ્યારે શેાધતાં શોધતાં શિષ્યા આવી પહોંચ્યા. ત્યારે જ દાદા-ગુરૂની તેમને ઓળખ થઈ Page #135 -------------------------------------------------------------------------- ________________ પાઠ : ૯ પ્રતિકૂળતા એ જ મારો જીવનમંત્ર નિશ્ચયનયની દૃષ્ટિએ તે અનુકૂળતાનું અથી પણુ' અને પ્રતિકૂળતાનું દ્વેષીપણું એ જ મિથ્યાત્વ છે. અનુકૂળતાનું દ્વેષીપણું અને પ્રતિકૂળતાનું અથીપણું એ જ સમ્યક્ત્વ છે. શાસ્ત્રો તા કહે છે કે “ભાઈ, શાસ્ત્રોકત પ્રતિકૂળતામાં જીવવામાં જ સાધુત્વ છે. અને પૌદ્રગલિક ભાગાને ભાગવવામાં જ સ`સારીપણું છે. ભલે પછી તે વેષ સાધુને કાં ન હેાય ? મુનિજીવન લેવું અતિ સહેલ છે પરંતુ પાળવું અતિ કઠન છે. આપણા વડીલેાએ મુનિજીવન ગ્રહણ કરવું સુલભ તેા કરી નાખ્યું. એક કાળ હતા જ્યારે એક-એક દીક્ષા માટે આપણા વડીલેાના તેમના સ્વજને સાથે પારાવાર ઝઘડા થતા અને તે કેટમાં જતાં. તે કાળ પૂરા થઈ ગયે છે. આજે દરવર્ષે લગભગ દોઢસેથી ખસે। આત્મા પ્રવજ્યાના મા ગ્રહણ કરી રહ્યા છે. આ ઉપરથી એવું અનુમાન થઈ શકે છે. મુનિજીવનનું ગ્રહણ વધુ ને વધુ સુલભ થતું જાય છે. પણ સબૂર ! મુનિજીવનનું પાલન વધુ ને વધુ દુભ થતું જાય છે. પહેલાં પાલન સુલભ હતું અને ગ્રહણ મુશ્કેલ Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ મુનિજીવનની બાળપેથી-૩ હતું જ્યારે આજે ગ્રહણ સુલભ છે, પાલન દુષ્કર બનતું જાય છે. તેના કારણમાં અપાત્રોની દીક્ષા અને પાત્રોની અપાતી વધુ પડતી ઉતાવળે દીક્ષા મને જણાય છે. ખાવાપીવાની. પહેરવા, ઓઢવાની, ફરવાની તેવા દીક્ષાથી આગળ કરાતા ગુરુઓના નિવેદન–મુનિજીવનના પાલનને મુકેલરૂપ બનાવતા હોય એમ લાગે છે. મુનિજીવન ખાવાપીવાની મજારૂપ નથી; મુનિજીવન ઉપવાસ આદિની પ્રતિકૂળતામાં આનંદરૂપ છે. આ વાત તમામ દીક્ષાથીઓને પહેલેથી જ આપણે જણાવવી જોઈતી હતી. આ વાત જે સાધુઓ દીક્ષાર્થીઓને પહેલી જ જણાવે છે કે સાધુજીવનમાં ઘણી પ્રતિકૂળતાઓ વેઠવાની છે, ન મળતી હોય તે ઉદીરણા કરીને લાવવાની છે અને એવી પ્રતિકૂળતામાં જ સાધુ જીવન જીવાય છે–આવુ સમજાયા પછી દીક્ષાર્થીઓ મુનિ જીવન જીવતા પહેલા પ્રતિકૂળતાને જ વહાલ કરતાં થઈ જાય અને અનુકૂળતાને જોતાં જ જેમને કંપારી છૂટી થઈ જાય તેવા દીક્ષાથી એ જ સાધુજીવનને સાચા અર્થમાં માણી શકે છે. “નમો સવસાહૂન” પદમાં આવા જ સાધુ-સાધ્વીજી ભગવંતે બિરાજે છે. જે મુનિ થઈને અનુકૂળતાએ જ જોઈતી હોય તો સંસાર શું ખોટો હતો ? એ ક્યાં ઓછી અનુકૂળતાએથી ભર્યો હતો? જે મુનિજીવનમાં વિહારના દુઃખ પણ ખમાતા ન હોય, લોચના કષ્ટ ગભરાવી મૂકતા હોય અને ગુરુઓના કડવા વચન અસહ્ય બનતા હોય, સહુવતીઓના ટોણમેણું માં ઓછી ન હોય છે. જે સુનિજીવન Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ મુનિજીવનની બાળપોથી-૩ અકારા લાગી જતા ાય; ગેાચરી-પાણીના ઠંડા ભાજન વિગેરેથી ત્રાસ થતા હેાય; શારીરિક ગાના ઉદ્ભયકાળમાં.... અને તે વખતે મનમાં જે વિચાર આવી જાય કે આના કરતાં સંસારમાં હતા તે શું ખેાટા હતા ? તે મને લાગે છે કે મુનિજીવનની એ સૌથી ઉત્કૃષ્ટ કાળી પણ ગણાય. એક તારક પરમાત્મા મહાવીરદેવને પ્રતિકૂળતા એછી પડી તે તેને લેવા અનાય દેશમાં ગયા. આપણુ તેટલું કૌવત ન હેય તે સ્વાભાવિક છે. તે છેવટે પ્રતિકૂળતાએ જે આપણી સામે આવીને પડે, તેને તે આપણે વધાવી લઈ એ. વર્તમાનકાળમાં મુનિજીવન વધુ મુશ્કેલ થવાનું કારણ શ્રાવકસંઘની ભક્તિની કેટલીક ઘેલછા પણ છે. ભક્તિનું ઘેલું લાગવું એ તેમના આત્મકલ્યાણનું એક અંગ છે. પરતુ એ ભક્તિનું ઘેલુ. ઘેલછામાં પરિણમી જાય તેા મુનિજીવન મુશ્કેલીમાં મૂકાઈ જાય. જે મુનિએ આ ઘેલછાને વધાવે, આ ઘેલછા જેમની ઉપર હુમલા કરે તે મુનિએ આપઘાતના માર્ગે ચાલ્યા જાય. કોક જ મુનિ આવી ભક્તિની ઘેલછાએના હુમલામાં સ્વસ્થ અને શાંત રહી શકશે. ર કુંતીએ કહેલું તે વાકય · વિવવ : સન્તુ નઃ હૈં રાવત્ '× “ હે ભગવાન ! અમારી ઉપર સદૈવ આપત્તિએ વરસતી રહેા. જમન ફિલસૂફ્ નિત્યાનું તે વાકય, “ Build your house on volcanoer " તમારા ઘરે લાવારસના મુખ ઉપર બધા. અને પેલુ' કવિત.... Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ મુનિજીવનની બાળપોથી-૩ “સાધુજીવન કઠિન હૈ, ચડના પેડ ખજૂર ચઢે તે ચાખે પ્રેમરસ, પડે તે ચકનાચૂર.” અને પેલા ભક્તની પંક્તિ... “હરિને માર્ગ છે શૂરાને, કાયરનું નહિ કામ જે ને.” અને ગીતાનું પેલું વાક્ય.... “નાયHIમા વીન ઃ ” નિર્બળને આત્મસાક્ષાત્કાર પ્રાપ્ત થઈ શકતું નથી. જે દિક્ષાથી એના જીવન અનુકુળતાઓના અથી પણાથી અને પ્રતિકૂળતાઓના દ્વેષીપણુથી ઉથલી પડયા હોય તે તેમાં તેમને જેટલે દેષ નથી એટલે તેમના ગુરુદેવને છે. જેમણે આ વાત તેમને પહેલાં કરી શક્યા નથી. બબર નહિ દોડતા ઘડાઓને જેટલે દેષ છે તેના કરતાં વધુ દોષ તેને તાલિમ આપનાર શિક્ષકને છે, જેકીને છે. - સાધુજીવનની કડક આચાર ચર્યા દિક્ષા આપતા પહેલાં જ દિક્ષાથીને જણાવી દેવાય અને તે કારણસર એકાદ બે દિક્ષાથી સાધુજીવનથી પીછે હઠ કરી જાય છે તેથી કાંઈ વધુ આપણી ઉપર આભ તૂટી પડતું નથી. | મુનિજીવનમાં પ્રવેશ કર્યા પછીની જે પીછેહઠ – સંસારીજીવનમાં પ્રવેશ—એ તે ઘણી મોટી ભયંકર હોનારત છે, શાસનહીલનાનું એ જબરદસ્ત મોટું કારણ છે. તેવું ન થવા દેવા માટે પહેલેથી જ પ્રતિકૂળતાનું અથાણું અને Page #139 -------------------------------------------------------------------------- ________________ - ૧૩૦ મુનિજીવનની બાળપોથી-૩ અનુકૂળતાનું શ્રેષીપણું એ જ સાધુજીવન, એ જ જીવનમંત્ર શીખવી દેવાની બહુ જરૂર લાગે છે. શાસ્ત્રવિચાર (૯) ગોચરીના સુડતાલીસ દોષ : - સાધુસાધ્વીએ આહાર પાણી વહોરતાં તેના ૪૨ દોષ વર્જવા તથા આહાર કરતાં મંડલીના પ દોષ વર્જવા તે આ પ્રમાણે–પ્રથમ ઉદ્ગમને એટલે આહાર ઉપજવાના સંબંધના ૧૬ દોષ આ પ્રમાણે-૧. સર્વ દશનીઓને અથવા સર્વ લિંગીઓ (મુનિઓ)ને ઉદ્દેશીને કરવું તે આધાકમી દેષ. ૨. પૂર્વે તૈયાર કરેલા ભાત, લાડુ આદિકને મુનિને ઉદ્દેશીને દહીં ગોળ વિગેરેથી સ્વાદિષ્ટ કરવા, તૈયાર થયેલ ચૂરમા મધ્યે ધૃતાદિ ભેળવી લાડુ કરવા તે “ઉદ્દેશ દોષ” ૩. શુદ્ધ અન્નાદિકને આધાકમથી મિશ્ચિત કરવું તે “પૂતિકર્મષ.” ૪. જે પોતાને માટે તથા સાધુને માટે પ્રથમથી જ કલ્પીને બનાવવું તે “મિશ્ર દોષ ૫. સાધુને માટે ક્ષીર આદિક જુદાં કરી પોતાના ભાજનમાં સ્થાપી રાખવાં તે “સ્થાપિત દેષ. ૬. વિવાહાદિકને વિલંબ છતાં સાધુને રહેલા જાણી તેમને લાભ મેળવવા માટે તે વખતમાં જ વિવાહાદિ કરવા તે. પાહુડી દોષ. ૭. અંધકારમાં રહેલી વસ્તુને દીવા આદિકથી શોધી લાવી સાધુને આપવી તે “પ્રાદુરકરણ દોષ.” ૮. સાધુને માટે કિંમત આપીને ખરીદ કરવું તે “કીત દેષ.” ૯. સાધુને માટે ઉધારે અન્નાદિક લાવીને આપવું તે પ્રામિત્યક દેષ ૧૦. પિતાની વસ્તુ બીજા સાથે અદલાબદલી Page #140 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી-૩ ૧૩૧ કરીને મુનિને આપવી તે “પરાવર્તિત દોષ. ૧૧. સાહમું લાવીને આપવું તે “અભ્યાહુત દોષ. ૧૨. કુડલાદિકમાંથી ઘી આદિક કાઢવા માટે તેના મુખ પરથી માટી વિગેરે દૂર કરવી “તે ઉભિન્ન દોષ. ૧૩. ઉપલી ભૂમિથી, સકેથી કે ભેંયરામાંથી લઈને સાધુને આપવું તે “માલાપહત દોષ.” ૧૪. રાજાઆદિ જોરાવરીથી કેઈની પાસેથી આંચકી લઈને આપે તે “આચછેદ્ય દોષ.” ૧૫. આખી મંડળીએ નહી દીધેલું (નહીં રજા આપેલું) તેમને એક જણ સાધુને આપે તે “અનાસૃષ્ટિ દોષ. ૧૬. સાધુનું આવવું સાંભળી પિતાને માટે કરાતી રસવતી પ્રમુખમાં વધારે તે અધ્યવપૂરક દોષ.” આ સોળ દોષ આહાર દેનારથી લાગે છે. હવે સાધુથી થતા ઉત્પાદનના ૧૬ દેષ આ પ્રમાણે ૧. ગૃહસ્થના બાળકને દૂધ થવું, નવરાવવું, શણગટરવું, રમાડવું તથા ળામાં બેસાડવું ઈદિ કર્મ કરવાથી મુનિબે “ધાત્રીપિંડ નામે દોષ લાગે છે. ૨. દૂતની પેઠે સંદેશ લઈ જવાથી સાધુને “દૂતિપિંડ” નામે દેષ લાગે છે. ૩. ત્રણે કાળના લાભાલાભ જીવિત મૃત્યુ આદિ નિમિત્ત કહેવાથી “નિમિત્તપિંડ” નામે દોષ લાગે છે. ૪. ભિક્ષા માટે પોતાના કુળ, જાતિ, કર્મ, શિલ્પ આદિકના વખાણ કરવાથી “આજીવપિંડ” નામે દોષ લાગે છે. ૫. ગૃહસ્થની પાસે દીનપણું જણાવીને ભિક્ષા લેવાથી “વનીપકપિંડ” નામે દોષ લાગે છે. ૬. ભિક્ષાપ્રાપ્તિ માટે ઔષધાદિક બતાવવાથી ચિકિત્સાપિંડ” નામે દોષ લાગે છે. ૭. ગૃહસ્થને ડરાવી, Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ મુનિજીવનની બાળપોથી-૩ શ્રાપ દઈને આહાર ગ્રહણ કરવાથી “કોપિંડ” નામે દેષ લાગે છે. ૮. સાધુઓની પાસે એવી પ્રતિજ્ઞા કરે કે “હું તે લબ્ધિમાન, કે જે અમુક ઘરેથી સારો આહાર તમને લાવી આપું એમ કહી ગૃહસ્થને વિડંબના કરી આહાર ગ્રહણ કરે તેથી “માનપિંડ” નામે દોષ લાગે છે. ૯. ભિક્ષા માટે જુદા જુદા વેષ તથા ભાષા બદલવાથી “માયાપિંડ” નામે દોષ લાગે છે. ૧. અતિ લેભ વડે ભિક્ષા લેવા માટે ઘણું ભટકવાથી “લેપિંડ” નામે દોષ લાગે છે. ૧૧. પહેલાં ગૃહસ્થના માબાપની તથા પછી સાસુ-સસરાની પ્રશંસાપૂર્વક તેમની સાથે પિતાને પરિચય જણાવવાથી “પૂર્વપશ્ચાત્ સંતવ” નામે દોષ લાગે છે. ૧૨-૧૩–૧૪-૧૫ ભિક્ષા માટે વિદ્યા, મંત્ર, નેત્રોજન આદિ ચૂર્ણ તથા પાદ પાદિ વેગને ઉપયોગ કરવાથી “વિવાદિ પિંડ” નામે ચાર દેષ લાગે છે. ૧૬. ભિક્ષા માટે ગર્ભનું સ્તંભન, ગર્ભનું ધારણ, પ્રસવ તથા રક્ષાબંધનાદિ કરાવવાથી મૂળકર્મપિંડ નામે દોષ લાગે છે. હવે સાધુ તથા ગૃહસ્થ બંનેના સંયેગથી ઉત્પન્ન થતા એષણને દશ દોષ આ પ્રમાણે-૧. આધાકર્માદિક દેષની શંકા સહિત જે પિંડ ગ્રહણ કરે તે “શક્તિદોષ.” ૨. સચિત્ત અથવા ચિત્ત એવા મથુઆદિક નિંદનીય પદાર્થોના સંઘટ્ટવાળે પિંડ ગ્રહણ કર ને “પ્રક્ષિત દેષ.” ૩. છ કાયની (સચિત્તની) મધ્યમાં સ્થાપન કરેલું જે અચિત્ત અન્ન પણ લેવું તે “નિક્ષિપ્ત દેષ. ૪ સચિર ફળાદિકથી શક્તિદોષ.” દવાળે પિ જ એવા મધુ Page #142 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી-૩ ૧૩૩ ' ઢંકાયેલું જે અન્નાદિ ગ્રહણ કરવુ તે પિહિતદોષ’ ૫. દેવાના પાત્રમાં રહેલા પદાર્થને ખીજા પાત્રમાં નાખીને તે વાસણથી જે દેવું તે ‘સહતદોષ' ૬. બાલક, વૃદ્ધ, નપુંસક, ધ્રૂજતા આંધળા, મદોન્મત્ત, હાથપગવિનાના, એડીવાળા પાદુકાવાળા, ખાંસીવાળા, ખાંડનાર, તાડનાર, ફાડનાર, અનાજ વિગેરે દળનાર, ભુજનાર, કાતરનાર, પિંજનાર વિગેરે છકાયના વિરાધક પાસેથી, તેમજ ગર્ભિણી, તેડેલ છેકરાવાળી અથવા ધાવતા બાળકવાળી સ્ત્રી પાસેથી આહાર લેવે તે ‘ દાયકદેષ.’ ૭. દેવાલાયક જે ખાંડ આદિક વસ્તુ તેને સચિત્ત અનાજ આકિમાં મિશ્ર કરી આપવું તે ‘ ઉન્મિશ્રદેષ.’ ૮. અચિત્ત ને પામ્યા વિનાનુ જે દેવું તે ‘અપરિત દેષ.’ ૯. દહીં, દૂધ, ઘી, ખીર આદિ દ્રવ્યેથી જે વાસણ તથા હાદિને ખરડીને આપે તે લિપ્તદોષ.' ૧૦. ઘી આદિક ના જમીન ઉપર છાંટા પડે તેમ વહેારાવવું તે ‘ દ્વેિતદોષ. હવે ગ્રાસષણાના અર્થાત્ આહારાઢિ વાપરતી વખતના પાંચ દોષ આ પ્રમાણે-૧. રસના લાભથી પુડલા આદિકને અંદર તથા ઉપરથી ઘી, ખાંડ આદિમાં ઝખેાળવા તે ‘સયાજના દેાષ.’ ૨. જેટલેા આહાર કરવાથી ધીરજ, બળ, સંયમ તથા મન વચન કાયાના ચેગને ખાધ ન આવે તેટલે આહાર કરવા ઉપરાંત કરે તે ‘પ્રમાણાતિરિક્તતા દોષ.’ ૩. સ્વાદ્દિષ્ટ અન્નને અથવા તેના દેનારને વખાણતા થકા જે ભાજન કરે તે રાગરૂપી અગ્નિથી ચારિત્રરૂપ ચંદનનાં કાષ્ટાને બાળીને કોલસારૂપ કરી નાખે છે તેથી તે ‘અ’ગારાષ.’ ૪. અન્નની કે તેના દેનારની નિંદા કરતા આહાર Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ મુનિજીવનની બાળપોથી-૩ કરે તે પણ ચારિત્રરૂપ ચિત્રશાળાને કાળી કરે છે તેથી તે ધૂમ્રષ.” ૫. મુનિને ભેજન કરવામાં છ કારણે છે-૧. સુધા વેદના શમાવવા માટે; ૨. આચાર્યાદિક સાધુની વૈયાવ ગ્ન કરી શકાય તે માટે, ૩. ઈસમિતિની શુદ્ધિ માટે, ૪. સંયમ પાળવા માટે, ૫. જીવિતવ્યની રક્ષા માટે, તથા ૬. ધ્યાનને સ્થિર કરવા માટે ભજન કરવાની જરૂરીયાત છે, તેના અભાવે ભજન કરે તે કારણભાવ” નામને પાંચમે દેલ લાગે. આ ૪૭ દોષ સાધુ-સાધ્વીએ બરાબર સમજીને નિરંતર તે દોષ ન લાગે તેમ સાવધાનપણે વર્તવું. ઐતિહાસિક કથાઓ (૫૦) વૈયાવરચી નાદિષણ મુનિ. મગધના શાલિગ્રામને એ બ્રાહ્મણ હતે. પત્નીની સગર્ભા અવસ્થાના છ માસ થયા ત્યાં આ ભાવી પિતા–બ્રાહ્મણ મૃત્યુ પામ્યા. અધૂરામાં પૂરું બાળકની પ્રસૂતિ થયા બાદ માતા પણ મૃત્યુ પામી ગઈ. બીજી બાજુ ઘરની જે કાંઈ પણ સમૃદ્ધિ હતી તે પગ કરીને ચાલી ગઈ જાણે આટલું ય ઓછું હતું તેમ જે છેક જન્મ પામ્યું હતું તે સંપૂર્ણપણે કદરૂપે હતું. રાંટા પગે, દંટી ઉપર લટકતી નાળ, મોટું દેત પેટ, બેડેલ છાતી, વાંકા હાથ, મોટાં કાણાંવાળું નાક, ટોપરા જેવા કાન, ત્રિકોણિયું મસ્તક. હવે શું બાકી હતું ? નમાયા અને નબાપા બનેલા આ બાળકનું નામ નંદિષેણુ પાડવામાં આવ્યું. Page #144 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી-૩ ૬૩૫ મામાને ત્યાં એ મેટા થયા. મામા એની પાસેથી સખત કામ લેતા અને બદલામાં માત્ર બે વાર ખાવાનું આપતા. એક વાર ન દિષણે મામા પાસે લગ્નના પ્રસ્તાવ મૂકયો. મામાએ પેાતાની મેાટી દીકરી સાથે લગ્ન કરી આપવાની હૈયાધારણ આપી. પણ મેટી દીકરીની આપઘાતની ધમકીએ . મામાએ નાની દીકરી સાથેના લગ્નની વાત વિચારી. ત્યાં તેણે પશુ આપઘાતની ધમકી આપી. આવું વારવાર બનતાં અકળાઈ ઊઠેલા ન ક્રિષણ ઘરમાંથી ચાલી નીકળ્યા. પણ બિચારાને કાણુ ખવડાવે ? જ્યાં ને ત્યાં ને અપમાનિત થતા; ભૂખ્યો રહેતા નદિષણ જીવનથી કંટાળી ગયા. આપઘાત કરવા માટે પર્વતના શિખરે જવા લાગ્યા. પણ ત્યાં જ કોઈ મહામુનિ મળી ગયા. તેમના એપથી તે દીક્ષાના માર્ગે વળી ગયેા. હવે નાષિણ મુનિ અગિયાર 'ગેાના પાઠી મહાગીતા થયા; સાધુઓના વૈયાવચ્ચી થયા અને એછામાં ઓછા છઠ્ઠના પારણે છઠ્ઠના અભિગ્રહવાળા ઘાર તપસ્વી પણ થયા. દેવાના રાજા સૌધર્મેન્દ્રએ તેમની અપાર સમતાની બે મેએ પ્રશંસા કરી. એ દેવાએ તેમની પરીક્ષા કરી. મુનિરાજ કસોટીમાંથી પાર ઊતરી ગયા. આમ ઉગ્ર સંયમપાલનનાં પાંચ હજાર ખસેા વર્ષ વીતી ગયાં. અંતસમય પણ આવી ગયેા. એ વખતે અનશન કર્યુ. નમસ્કાર મન્ત્રના જપ શરૂ કર્યું.. પણ એકાએક બાજી બગડી. છેલ્લી ક્ષણેામાં ગૃહસ્થ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ મુનિજીવનની બાળપોથી-૩ જીવનમાં થએલે નારીઓને તિરસ્કારભાવ યાદ આવી ગયે. મન બેચેન થઈ ગયું. હાય ! તે જ વખતે નિયાણું કર્યું કે, “મારા તપ, સંયમના પ્રભાવે મને આવતા ભવે એવું અદ્ભુતરૂપ મળે કે સેંકડો લલનાઓ મારી પાછળ ઘેલી બને... હા તેમ જ બન્યું. પણ હાથી વેચીને નંદિષેણ મુનિએ ગધેડે ખરીદ્યો ! રત્ન વેચી મારીને બદલામાં ચણોઠીઓ લીધી ! આગ લગાવીને, છેલ્લે છેલ્લે, સંયમનું વન બાળીને ભસ્મ કર્યું! તેમને આત્મા સાતમા દેવલેકે જન્મ લઈને, [કૃષ્ણ વાસુદેવના પિતા વસુદેવ થયે. સેંકડો લલનાઓને સ્વામી થયો! (૫૧) ગજસુકુમાલમુનિ. કૃષ્ણના નાનકડા ભાઈ ગજસુકુમાલ હતા. પ્રભાવતી નામની કન્યા સાથે તેનું લગ્ન કર્યા બાદ સમશર્મા નામના બ્રાહ્મણની દીકરી સેમા અતિ રૂપવંતી હોવાથી કૃષ્ણ તેની સાથે પણ. ગજસુકુમાલનાં લગ્ન કરાવ્યાં. ત્યાર બાદ પ્રભુ નેમનાથ સ્વામીજીની દેશનાથી વિરક્ત થઈને તે ત્રણેય આત્માઓ દીક્ષિત થયા. વધુ સંકટો પામીને જલદી કર્મક્ષય કરવા માટે ગજસુકુમાલ મુનિ સ્મશાને કાયોત્સર્ગમાં રહ્યા ત્યાં રેષે ભરાએલા મિલ સસરાએ માથે અંગારા ભરીને તેમની હત્યા કરી. Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ મુનિજીવનની બાળપોથી-૩ અપૂર્વ બળ કેળવીને ગજસુકુમારે તે ઉપસર્ગમાં સર્વકર્મક્ષય કરીને મોક્ષ પ્રાપ્ત કર્યો. ધ્યાનાવસ્થામાં સસરાને ખૂબ ખૂબ ઉપકાર માન્ય. બીજે દિવસે સવારે પરમાત્મા નેમનાથસ્વામીજીને વંદન કરવા માટે કૃષ્ણ નીકળ્યા. ત્યારે તેમણે રસ્તામાં એકલા હાથે ઈંટના ઢગલાને ક્રમશઃ ફેરવતે જે તેમને દયા આવી. તરત પિતાના સહિત પિતાના માણસને તેની મદદ લગાવી દેતાં ચેડી જ ક્ષણમાં ડોસાનું કામ પૂરું થઈ ગયું. બાદ પ્રભુજીને વંદનાદિ કરીને ગજસુકુમારે મુનિનાક્ષેમકુશળ પૂછયા. પ્રભુએ ફરમાવ્યું, “હે કૃષ્ણ! તે તે મોક્ષ પામી ગયા. એમાં તેના સસરાએ ભારે મદદ કરી એથી એમનું કામ ઝટ પતી ગયું; જેમ તે રસ્તામાં પેલા ડોસાને ઈંટો ફેરવવામાં મદદ કરી તેમ. આ સાંભળીને ભારે આઘાત પામેલા કૃષ્ણ તે સ્મશાનભૂમિ તરફ વિદાય થયા. શબને જોઈને કૃષ્ણ, માતા દેવકી વગેરેએ છાતી ફાટ કલ્પાંત કર્યું. હા.... એ દિવસે દ્વારિકાને એક પણ યાદવ એ ન હતું જેની આંખે ધાર રડી ન હોય. દેવકીના વણથંભ્યા રૂદનને શાન્ત કરવા માટે શ્રીકૃષ્ણ, ગજસુકુમાલ મુનિ મેલે પધાર્યાની પ્રભુની વાત કરીને આશ્વાસન આપ્યું. સ્મશાનેથી સપરિવાર પાછા ફરતાં કૃષ્ણ ભારે ઉદ્વેગને Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ મુનિજીવનની બાળપોથી-૩ લીધે રાજમાર્ગ છેડીને નાને માગ પકડ્યો. તે જ માગે સામેથી મિલ છુપાતે આવી રહ્યો હતે. તે કૃષ્ણને જોઈને ગભરાઈ ગયું. ત્યાં જ ભયથી મસ્તકની નસ ફાટી ગઈ. કૃષ્ણ કાળા બળદો જેડાવ્યા, તેના દેરડે સેમિલના. શબને ઘસડાવ્યું; “મુનિ-હત્યારે!” એવા ઘેષ સાથે તેને નગર બહાર લઈ જવામાં આવ્યું. જ્યાં જ્યાં તે શબ ઘસડાયું તે ધરતીને જલાદિથી પવિત્ર કરાવાઈ નગરની હદ બહાર તેને અગ્નિસંસ્કાર કરાયે. આ કરુણ પ્રસંગથી અનેક રાજાઓ તથા કૃષ્ણની રાણીઓએ સંસારથી વિરાગ પામીને દીક્ષા લીધી. (પર) યક્ષદેવસૂરિજીની શાસનરક્ષા, પાર્શ્વનાથ ભગવાનના શાસનની પટ્ટ-પરંપરામાં થએલા એ આચાર્યશ્રીનું નામ હતું; યક્ષદેવસૂરિજી. તેમણે એક વાર મહવામાં ચાતુર્માસ કર્યું હતું. તે દરમ્યાન નજીકના પ્રદેશમાં સ્વેચ્છાએ મોટા પાયા ઉપર આકમણ કર્યું હતું. તેઓ મંદિર અને. મૂર્તિનું ભંજન પણ કરતા હતા. મહુવાના જિનમંદિરના જિનપ્રતિમાજીઓની રક્ષા કરવા માટે સૂરિજી સાબદા થયા. શ્રીસંઘના લેકે પિતાની જ સારસંભાળમાં પડ્યા હતા એટલે તેમને બહુ સાથ ન. મળે. સૂરિજીએ રાતેરાત પ્રતિમાઓનું ઉત્થાપન કરાવ્યું અને શક્ય તેટલા વધુ શિષ્યને માથે મુકાવીને તેમને રાતોરાત વિહાર કરાવી દીધે. Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ મુનિજીવનની ખાળપેાંથી-૩ પ્રભાતે મલે ત્રાટકયા. સૂરિજીની ઉપર તેમના ખેાફ્ ઊતર્યાં. ઉપાશ્રયના એક થાંભલા સાથે માંધીને; પોતાના માણસને ત્યાં મૂકયો. સૂરિજી ભૂખ્યા મરી જાય ત્યાં સુધી ચાકી કરવા તેને જણાવીને મ્લેચ્છા વિદાય થયા. થેાડી જ વારમાં ચાકીદારે સૂરિજીને ‘મર્ત્યએણુ :: કહ્યું, “હું જૈન છુ છું. હવે આપ વંદ્યામિ' કહીને નમસ્કાર કર્યાં. તેણે વખાના માર્યા ોછેાની ટોળીમાં જોડાયેા વહેલી તકે અહીંથી રવાના થઈ જાઓ.” સૂરિજી એકાકી વિદાય થયા. નજીકના ગામમાં ગયા.. સંઘ ભેગા થઈ ગયા. કેટલાક તેજસ્વી પુત્રો સૂરિજીને સમર્પિત કરવામાં આવ્યા. તેમને દીક્ષા આપવામાં આવી. Page #149 -------------------------------------------------------------------------- ________________ પાઠ : ૧૦ અવિધિ, આશાતનાના નડતરો નાનકડું ઘડિયાળ હોય કે જબરદસ્ત મોટું એન્જિન હોય કે E=MC2 નામની અણુસંચાલિત સબમરીન હો, ક્યાંક સહેજ પણ ગરબડ હોય એટલે તે યંત્રે કામ કરતા બંધ થઈ જાય છે. આધ્યાત્મિક જીવનના કેઈ પણ ક્ષેત્રમાં – પછી તે નિશ્ચયનયનું ક્ષેત્ર હોય કે વ્યવહારનયનું ક્ષેત્ર હેય-ક્યાંય પણ નાશી અવિધિ કે આશાતના તે તેને ભાગ ભજવતી જ હોય છે. અને જીવનમાં કોઈ મોટી ગરબડ કરતી જ હોય છે. કુલવાળકે, સિંહગુફાવાસી મુનિએ નાનકડે પણ ગુરુદ્રોહ કર્યો તે તેટલી નાનીશી આશાતનાએ તેમના સમગ્ર જીવનને નારીના ઝપાટામાં લાવી ગબડાવી નાખ્યું છે? દેવીએ આપેલે ગ્રંથે જમીન ઉપર મૂકી દેવાની બહુ નાનકડી ભૂલ – જેને જ્ઞાનની આશાતના કહેવાય તે—મલ નામના બાળમુનિ કરી બેઠા તે તેમને તેમને ખૂબ ઉગ્ર દંડ મળે – તે ગ્રંથ દેવીએ પાછો લઈ લીધે. પિતાની બહેનને પિતાના જ્ઞાનનો પર આપવા માટે સ્થૂલભદ્રજી ગયા છે તેની કેટલી મોટી સજા થઈ ગઈ Page #150 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપેાથી-૩ ૧૪૧. સમસ્ત જૈન સંઘને ચાર પૂની અની પ્રાપ્તિ અધ થઈ ગઈ. કોઈ પણ સારું કામ કરી લેતાં પહેલાં તે તે સમ્યગ્દૃષ્ટિ દેવ-દેવીઓને યાદ કરવા જોઈએ. તેમ ન કરવાની. ભૂલ—સમરાશાહ આરાસણના પથ્થર ખાણમાંથી કાઢતાં કરી તે પથ્થર નીકળ્યે પણ તેમાં તિરાડ પડી ગઈ. કહેવાય છે કે તપાગચ્છના અધિષ્ઠાયક દેવ તરીકેની કામગીરી બજાવવા કટિબદ્ધ થયેલા મણિભદ્રવીરે તેમ જણાવ્યું હતું કે, “તપાગચ્છમાં જે નૂતન આચાય થાય તે મગરવાડા વગેરે મારા સ્થળે આવીને ‘ધ લાભ’ આપી જાય. આટલું કરશે તે હું તપાગચ્છની રક્ષા માટે સદૈવ સજ્જ રહીશ.” પરંતુ કાણુ જાણે એ ધર્મલાભ આપવાની પરપરા બ`ધ થઈ અને તેનું પિરણામ આજે જૈન સંઘ ભેગવતે હેય એમ લાગે છે. અહુકારના નશામાં ચકચૂર મનીને રાજા શ્રીપાળે મદિર બનાવ્યું તેથી જ પદ્માવતીદેવીએ અ`તરિક્ષ પાર્શ્વનાથને તે મદિરમાં પધરાવવાની સાફ ના પાડી દીધી અને સંઘે અનાવેલા મદિરમાં પ્રભુ પધાર્યાં. મહારાણી વિકટારીયાના સમયમાં એક વખત ભારતના તમામ રાજાએ એકઠા થયા હતા. મહારાણી વિકટારીયા પાસે જઈ ને એક પછી એક તેમનું અભિવાદન કરતા હતા. પહેલા નંબરના સ્ટેટના રાજા ગણાતા ગાયકવાડ પણુ મહારાણી વિક્ટેરિયા પાસે ગયા. અભિવાદન કર્યું. પણ. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ મુનિજીવનની બાળપોથી-૩ પાછા ફરતી વખતે તેઓ પૂંઠ કરીને ગયા. આટલી જ અવિધિ જોઈ વિકટોરિયા ઉશ્કેરાઈ ગયા. જ્યારે ગાયકવાડ ભારતમાં પાછા ફર્યા ત્યારે વિકટોરિયાનો તેમના પર પત્ર આવ્યું કે, “તમારું રાજ્ય હવેથી થોડા જ સમયમાં બીજા નંબરના સ્ટેટમાં ગણવામાં આવશે.” જપ સંબંધમાં નાનીશી અવિધિ કે આશાતના તે જપમાં સફળતા આપતી નથી. તે આશાતનાઓ અનેક જાતની હોય છે. જ્યાં ત્યાં માળાનુ પડી જવું. મલિન કપડાં પહેરીને જપમાં બેસી જવું ઉચારમાં અશુદ્ધિ રાખવી આવા અનેક દોષ જેના જપમાં થઈ જતા હોય તેને સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. કદાચ આવા કેઈ દોષ ન સેવવા છતાં પણ જપમાં સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. તેનું કારણ તે જપની અંદર અનુપયેગ અવસ્થા છે. મંત્ર જપમાં જેનું ચિત્ત એકાકાર થતું નથી, તે મંત્ર જપની મોટામાં મોટી અવિધિ છે; આશાતના છે—જેણે જપમાં સિદ્ધિ મેળવવી હોય તેણે મંત્રમાં ઉપયોગ અવસ્થા લાવવી જ પડે. મંત્રને અર્થ જ એ છે કે “મનનાર્ ત્રાયતે ' તેનું મનન જ કરવાથી જે આપણને રક્ષણ આપે છે, આપણને મદદ કરે છે તેનું નામ મંત્ર. જે મંત્ર ગણતી વખતે મંત્રનું મનન જ ન હોય, મંત્રની અંદર મનની ઉપગ અવસ્થા ન હોય તે તે મંત્ર બીજી ગમે તેટલી વિધિપૂર્વક કરવામાં આવે તે ય સિદ્ધિ આપી શકતું નથી. નાનકડી પણ અવિધિ, નાનકડી પણ આશાતના ધર્મ કિયાઓમાં કઈ પણ કરશે નહિ ! Page #152 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી-૩ ૧૪૩ નાનકડું પણ પડેલું હાડીમાં કાણું અંતે ખાકેરું અને છે અને નાવડાને ડૂબાડી દે છે. એ વાતની સહુ નોંધ લેશે. શાસ્ત્રવિચાર (૧૦) દીક્ષા શબ્દનાં આઠ પર્યાયવાચક નામેા : પ્રત્રજયા-પાપમાંથી ખસી શુદ્ધ ચારિત્ર્યના ચેાગમાં ત્ર વિશેષતયા ત્રનનમ્ = ગમન કરવું. નિષ્ક્રમણ- દ્રવ્ય અને ભાવ સ'યેાગથી બહાર નીકળવું (નિષ્ક્રમ). સમતા- તે ઈષ્ટા નિષ્કામાં સર્વત્ર સમભાવ ધારણ કરવેા તે. ત્યાગ- બાહ્ય અભ્યન્તર પરિગ્રહના (જડ ભાવેની મૂર્છાના) પરિહાર તે વૈરાગ્ય- વિષયાના રાગ છેડવા તે. ધર્માચરણ-ક્ષમા વગેરે ૧૦ પ્રકારના ધર્મનું પાલન કરવું તે. અહિંસા- પ્રાણીઓના ઘાત વવા તે. દીક્ષા- સર્વ જીવાને અભય આપવા રૂપ ભાવદાન શાખા [૧૧] ભાવસાનાં લિ‘ગા : ૧. પ્રતિલેખનાદ્ઘિ સઘળી ક્રિયા મેાક્ષ-માર્ગાનુસારી હાય. ૨. ધર્મ કરવામાં દૃઢ શ્રદ્ધાળુ હાય. ૩. વિના યત્ને દુરાગ્રહમાંથી બચાવી લેવાય તેટલા સરળ હાય. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ મુનિજીવનની બાળપોથી-૩ ૪. શાસ્ત્રોકત ક્રિયામાં અપ્રમાદી હોય. ૫. તપાદિ શકયાનુષ્ઠાનમાં પ્રવૃત્તિશીલ હોય. ૬. ગુણેના દઢ પક્ષપાતી હાય. ૭. સર્વ ગુણમાં અગ્રેસર ગુણરૂપ-પારતન્યયનું આરાધન કરતા હોય. સાધુ દરરોજ સાત વખત ચૈત્યવંદન કરે તે આ પ્રમાણે ૧. જાગે ત્યારે રાઈપડિક્કમણાના પ્રારંભમાં જગચિંતામણિન. ૨. રાઈપડિકકમણને અંતે વિશાલચનનું. ૩. દેરાસર દર્શન કરવા જાય ત્યારે ત્યાં. ૪. પચ્ચક્ખાણ પારતાં જગચિંતામણુનું. ૫. આહાર કરી રહ્યા પછી ઈરિયાવહી પડિક્કમીને જગચિંતામણિનું. ૬. દેવસિક પ્રતિકમણના પ્રારંભમાં (કેઈ નડતુ વાદ્ધમાનાયનું કહે છે.) ૭. સંથારા પરિસિ ભણાવતાં ચઉક્કસાયનું સાધુ દરરોજ ચાર વાર સક્ઝાય કરે તે આ પ્રમાણે, ૧. સવારની પડિલેહણને અંતે ધર્મો મંગલ૦ ની. ૨. સાંજની પડિલેહણના મધ્યમાં ધમે મંગલ૦ ની. ૩. દૈવસિક પ્રતિક્રમણને અંતે કહેવાય છે તે. (કઈ પચ્ચકખાણે પારતાં ધમે મંગલની કહે છે તે ગણે છે. ૪. રાઈ પડિક્રમણના આરંભમાં ભરફેસરની. Page #154 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી-૩ ૧૪છે " કારતક ! ફાગણ ! અષાડ છે. સુદ ૧૫ થી | સુદ ૧૫ થી | સુદ ૧૫ થી ૨૦ દિવસ ૧૫ દિવસ સુખડીને કાળ { ૧ માસ પહેલાં કાંબળીનો કાળ ! ૪ ઘડી | ૨ ઘડી | ૬ ઘડી પાણીનો કાળ | ૪ પ્રહર | ૫ પ્રહર ! ૩ પ્રહર ફાગણ સુદ ૧૪ થી ભાજપાલે, નવું પીલેલ તલનું તેલ અને મેવામાં ખજુર, કાજુ, ચારોલી, અખોડ, જરદાલી વગેરે આઠ માસ સુધી બંધ. આદ્રથી કેરી અને કાચી ખાંડ બંધ. અતિહાસિક કથાઓ, (૫૩) બપ્પભટ્ટ સૂરિજી: એ તેજસ્વી બાળકનું નામ સૂરપાળ હતું. પિતા બમ્પ અને માતા ભટ્ટી. એકદા પિતા સાથે ઝઘડતા માણસની સામે તલવાર લઈને નાનકડે સૂરપાળ ધસી ગયે. પિતાએ તેને નિવારીને ખૂબ ઠપકો આપતાં સુરપાળ ઘર છોડીને ચાલી ગયે. જે વહેલી સવારે તે મેરા પહોંચ્યો. તેની પૂર્વની રાતે જ ત્યાંના ઉપાશ્રયમાં બિરાજેલા સિદ્ધરાજસૂરિજી મહારાજાને તેના આગમનનું સૂચક સ્વપ્ન આવ્યું જેમાં તેમણે મંદિરના શિખર ઉપર રમતું સિંહબચ્ચું જોયું. સવારે જિનમંદિરમાં બહાર સૂરિજીએ તે સુરપાળને ૧૦ Page #155 -------------------------------------------------------------------------- ________________ માટે રાતિમાને પાંચાલ સાથે ગયા. ગોર ૧૪૬ મુનિજીવનની બાળપેથી-૩ જે. સુરપાળને સાથે રાખે. ઘેડા જ વખતમાં તે તેને દીક્ષાની ભાવના થઈ. સંઘે પણ તેની તેજસ્વિતા; વાચાળતા; ગંભીરતા વગેરે જેઈને તેને દીક્ષા આપવાની સૂરિજીને વિનંતિ કરી. સુરપાળનાં અર્જન માતાપિતાને સંતુષ્ટ કરીને તેમની બીજી મુશ્કેલીઓનું નિવારણ કરી આપીને તેમની સંમતિ મેળવવા માટે સંઘના અગ્રણીઓને પાંચાલ મેકલ્યા. જનદીક્ષા નહિ અપાવવા માટે જ્ઞાતિજનોના સખત પ્રયત્ન નિષ્ફળ ગયા. ગેરે સુરપાળને સમજાવવા માટે સુરપાળ સાથે જે વાર્તાલાપ કર્યો તેમાં સુરપાળની વાક્પટુતા અને સંસારવૈરાગ્ય જોઈને ગોર સ્તબ્ધ થઈ ગયે. રજા મેળવવા માટે સુરપાળે ઉપવાસ શરૂ કર્યા, તેમાં તેને સફળતા મળી. માતાપિતાએ દીક્ષાની રજા આપી. ભારે ઠાઠથી મોઢેરામાં દીક્ષા થઈ. તેમનું દીક્ષાનું નામ ભદ્રકીર્તમુનિ રાખવામાં આવ્યું. પણ પછી માતાપિતાએ પિતાનું નામ ચિરંજીવ બનાવવાની ગુરુને વિનંતી કરતાં ગુરુદેવે મુનિનું નામ “બપ્પભટ્ટી” રાખ્યું. ' આ મુનિરાજની બુદ્ધિ અતિ તીવ્ર હતી. તે રોજના એક હજાર નવા ગ્લૅકો ગોખતા. મ–જપમાં તે તેઓ એકાકાર બની જતા. સરસ્વતીજીને મન્ત્ર ગણતાં એક વાર ગંગાજીમાં સ્નાન કરતાં કરતાં સરસ્વતીજીને નિર્વસ્ત્ર દશામાં મન્નથી ખેંચાઈને હાજર થવું પડ્યું. મુનિએ તેમને કહ્યું, મા! આ દશામાં તો હું તને જોઈ પણ ન શકું.” આ સાંભળતાં જ દેવીને સ્વસ્થિતિને ખ્યાલ આવી ગયું. તે સવસ્ત્ર બની ગયાં. મુનિની બ્રહ્મચર્ય—સંબંધિત નિષ્ઠા Page #156 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી-૩ ૧૪૭ જેઈને પ્રસન્ન થઈ ગએલાં દેવીએ તેમને વદમાં સદા અજેય રહેવાનું વરદાન આપ્યું. આગળ ઉપર આ મુનિવર સૂરિ પદે આરૂઢ થયા. તેમની પ્રચંડ પુણ્યશક્તિ જોઈને ગુરુદેવને સૂરિપદ અર્પણ કરતાં ભારે મૂંઝવણ થઈ હતી. વધુ માન-સન્માન અને ભક્તિ એમના પતનનું કારણ તે નહિ બને ને ? એ ભયથી તે. પણ તેમના મુખ ઉપરની મૂંઝવણને બપ્પભટ્ટીમુનિ પામી ગયા. તેમણે તે જ ક્ષણે જીવનભર માટે છ વિગઈએ (મૂળથી) અને ભક્તોના ઘરની ભિક્ષાને સંપૂર્ણ ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લીધી. પતનું મૂળ જ કાપી નાખ્યું; રસનેન્દ્રિયની લોલુપતા. આથી ગુરુદેવે અતિ પ્રસન્ન થઈને અંતઃકરણના ભાવભર્યા આશિષ આપ્યા; “તું મહાબ્રહ્મચારી બનજે.” અને આ આશિષે જ બપ્પભટ્ટસૂરિજીને, આમરાજા તરફથી થએલી–નર્તકીને રાત્રે મોકલીને પતન કરવા સુધીની –અગ્નિ પરીક્ષામાંથી અણિશુદ્ધ પાર ઉતાર્યા હતા. (૫૪) કટોકટીના સમયમાં પ્રદ્યુમ્નસૂરિજી: જે સમયમાં જન-ધર્મ ઊપર ઉગ્ર કક્ષાનાં આક્રમણ થતાં હતાં; જ્યારે શંકરાચાર્યના અનુયાયીઓ ઝનૂને ચડીને જેને ઉપર સશસ્ત્ર હુમલાઓ કરતા હતા, જ્યારે જેની મોટા પ્રમાણમાં નગરોમાંથી હિજરત થતી હતી, જ્યારે પંચાસરને અને વલ્લભીને ભંગ થયું હતું, જ્યારે દુષ્કાળને કારણે પણ જૈનસંઘને પારાવાર મુશ્કેલીમાં મુકાવું પડ્યું હતું, Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ મુનિજીવનની બાળપેથી-૩ જ્યારે બંગાળના અસલી જૈનને ફરજ પડતાં ધર્મત્યાગ પણ કરે પડ્યો હતો (જેએ આજે સરાક-જાતિને લેકે તરીકે ઓળખાય છે.) જ્યારે બૌદ્ધો ઉપર વિજ્ય મળ્યાના કેફમાં ઝનૂને ચડીને શંકરાચાર્યના અનુયાયીઓ કોમવાદનાં કારમાં આક્રમણ કરીને જન, બૌદ્ધોને ભારે નુકસાન પહોંચાડતા હતા, જ્યારે જેનેને પૂર્વભારત છોડવું પડ્યું હતું, વહાલી મગધની ભૂમિ પણ ત્યાગવી પડી હતી. તેવા સમયમાં જૈનધર્મને પુનઃ વ્યવસ્થિત કરવાની, જેનોને પૂરતી હિંમત આપવાની અને કેમવાદીઓને સખત પરાજય આપવાની મશાલ આચાર્ય પ્રદ્યુમ્નસૂરિજીએ ઉઠાવી હતી. (૫૫) ગિરનારની કથા: દિગંબરેએ જૂનાગઢના રા'ખેંગારને પિતાને વશ કરી લઈને ગિરનારતીર્થ પિતાના કબજે કર્યું. તેમને જ ત્યાં ચડવાને અધિકાર રહ્યો. તે વખતે ગોંડલના ધારસી શાહે પોતાના સાત પુત્રો અને સાતસે સુભટ સાથે ગિરનાર મહાસંઘ કાઢયો. રા'ખેંગારના સૈનિકે સાથે ધીંગાણું થતાં તેના તમામ પુત્ર અને તમામ સૈનિકે માર્યા ગયા. નાસી છૂટીને ધારસી શાહ વાલીઅર પહોંરયા. તેણે આચાર્યશ્રી બપ્પભટ્ટસૂરિજીને સઘળી વીતક જણાવી. સૂરિજીએ પોતાના પરમભક્ત આમ રાજાને જણાવ્યું. તે રા'ખેંગાર સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ ગયે. પણ સૂરિજીએ. સંહાર પ્રત્યે અનિછા દર્શાવી. યત્ન કરીને દિગંબર સાથે વાદ છે. તેમાં દિગંબરે હારી ગયા. વળી અંબિકાજી દ્વારા તીર્થની માલિકીને નિર્ણય કરવાનું નક્કી થયું. Page #158 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી-૩ ૧૪૯ સતત ત્રણ દિવસ સુધી અંબિકાને એક કુમારિકા કન્યામાં ઉતારવાને દિગંબરાએ નિષ્ફળ પ્રયાસ કર્યાં. છેવટે અપ્પભટ્ટસૂરિજીએ તે દિગંબર · કન્યાના માથે હાથ મૂકચો કે તરત જ અખિકાજી તેનામાં અવતર્યાં. તે કન્યા ‘ઉજ્જિતસેલ સિહરે' ગાથા ખેલી. તેનાથી ગિરનારતીની ઉપર શ્વેતામ્બરાની માલિકી જાહેર થઈ. શ્વેતામ્બરાએ જયધ્વનિથી ગગન ભરી દીધું. (૫૬) તપસ્વી ખેર્ષિં : એ ખેમિષ નામના મહાત્મા હતા. તેએ ઘાર અને વિચિત્ર અભિગ્રહો કરીને અપૂર્વ તપ કરતા હતા. આ રહ્યા; કેટલાક અભિગ્રહેાના પ્રકાર : (૧) ધારાપતિ મુંજના નાનેા ભાઈ સિંધૂલની પાસે રહેતા રાવકૃષ્ણ જ્યારે સ્નાન કરેલા હાય, છૂટા વાળવાળા હાય, ઉદ્વિગ્ન મનવાળા હૈાય એવી સ્થિતિમાં તે મને ૨૧ પુડલા આપે તે જ મારે ઉપવાસ છોડવેા. આ શરત પૂરી થતાં ત્રણ મહિના અને આઠ દિવસના ઉપવાસ થયા હતા. (૨) સિલને હાથી મદમાં આવીને સઢ વડે મને પાંચ લાડુ વહેારાવે ત્યારે મારે પારણું કરવું. આ અભિગ્રહ પૂર્ણ થતાં પાંચ માસ અને અઢાર દિવસ થયા હતા. (૩) જે સાસુની સાથે લડી હેાય એવી વિધવા બ્રાહ્મણી એ ગામની વચ્ચે ઊભી રહીને વેડમી વહેરાવે ત્યારે મારે પારણું કરવું. આ અભિગ્રહને પૂર્ણ થતાં ઘણાં અઠવાડિયાં ગયાં હતાં. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ મુનિજીવનની બાળપોથી-૩ (૫૭) અષ્ટાપદ ઉપર વીરસૂરિજી: એ હતા આચાર્ય શ્રી વીરસૂરિજી. તેમના ભક્ત બનેલા યક્ષને તેમણે અષ્ટાપદજીની યાત્રા કરાવવા કહ્યું. યક્ષે કહ્યું, “ત્યાં જતાં આડે આવતા વ્યન્તરનું તેજ મારાથી ખમાતું નથી છતાં હું તમને ત્યાં લઈ જઈશ પરંતુ એક પ્રહરથી વધુ સમય ત્યાં રહેવાનું નહિ. જે વધુ રહેશે તે પાછા ફરવું મુશ્કેલ બની જશે.” સૂરિજી કબૂલ થયા. યક્ષે બળદનું રૂપ લઈને સૂરિજીને ખાંધ ઉપર બેસાક્યા. ક્ષણમાં જ અષ્ટાપદ તીર્થે પહોંચી ગયા. ત્યાં આવેલા દેના તેજને સૂરિજી પણ ખમી શક્તા ન હતા. આથી મંદિરના દરવાજા પાસેની પૂતળીઓની પાછળ રહીને પ્રભુજીનાં દર્શનાદિ કર્યા. ત્યાંની નિશાનીરૂપે–દેએ ચડાવેલા ચેખામાંથી—પાંચ છ દાણ લીધા. પાછા ફરીને ઉપાશ્રયે આવ્યા બાદ તે દાણાની સુવાસ ચારે બાજુ મહેકી ઊઠી એટલે મુનિઓએ તેનું કારણ પૂછતાં સૂરિજીએ સઘળી વાત કરી. સહુએ તે અક્ષતના દાણા જોયા. તે બાર આગળ લાંબા હતા અને એક આંગળ જાડા હતા. Page #160 -------------------------------------------------------------------------- ________________ પાઠ : ૧૧. સૂક્ષ્મનું બળ જે જગતના દુઃખે જોઈ આપણને ત્રાસ થતું હોય; જે જગતના પાપ જોઈને આપણે એવીસે કલાક રડી ઊઠતા હોઈએ; જે જગતની અજ્ઞાનદશા જાણુને આપણને ત્રાસ વછૂટી જતું હોય જે જગતના રાગભાવ અને સ્વાર્થભાવથી આપણે કંપી જતા હોઈએ તે તે જગતને બચાવવા માટે આપણે સૂક્ષ્મનું બળ પેદા કરવું જ પડશે. સ્કૂલની તાકાત ઓછી છે; સૂમની તાકાત એક મૂડી ઊંચી અનેરી છે. હાથી સ્થૂલ છે; મહાવત તેના કરતાં સૂક્ષ્મ છે. અંકુશ તેના કરતાં પણ સૂક્ષ્મ છે અને અંકુશ ક્યાં મારા તે નક્કી કરતી બુદ્ધિ તેનાથી અત્યંત સૂક્ષ્મ છે. ઉત્તરોત્તર સૂક્ષ્મ થતી જતી આ વસ્તુઓ વધુ બળવાન છે. લખેલા. કાગળ કરતાં કેરા કાગળને વાંચવામાં ઘણું બુદ્ધિની જરૂર હોય છે. કેરા કાગળની તાકાત ઘણું વધારે છે. ક્રોધ કરીને, રાડો પાડીને બીજાને સમજાવવા કરતાં ક્ષમા ધારણ રાખીને મૂંગા રહેનારાની તાકાત ઘણું વધારે છે. માટે જ બૂમબરાડા પાડતા ભીમ કરતાં દુર્યોધનને મૂંગે રહેલે અર્જુન વધારે ભયરૂપ લાગ્યો હતો. | ગુરોસ્તુ મૌન વ્યાખ્યાનમ ! . શિષ્યાસ્તુ છિન્નસંશયાઃ | Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧ પર મુનિજીવનની બાળપોથી-૩ એ આર્ષવાક્યની પાછળ સૂક્ષ્મની તાકાતના જ ગુણ ગવાયા છે. વિશ્વમાત્રના કલ્યાણને આવરી લેતું સૂક્ષ્મની તાકાતનું જન્મસ્થાન છે ધર્મ. "स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात ।" બહુ મેટા ભયમાંથી નાનકડે પણ ધર્મ ઉગારી લેવાની તાકાત ધરાવે છે. રાઈને દાણે કેટલે માને છે. પણ તેને ચમચમાટે કેટલો જોરદાર છે? કાંકરી ખૂબ નાની છે પણ ઘડાને તેડી નાખવાની તાકાત ધરાવે છે. થડ પાતાલને ભેદી ઝરણાંઓને સ્પર્શી શકતું નથી. એ તાકાત તે સૂમ એવા મૂળિયામાં છે. જે આપણે કઈ એવા જમાનામાં જ જીવતા હોઈએ, જ્યાં સંઘરક્ષા, તીર્થરક્ષા, જ્ઞાનરક્ષા, સંસ્કૃતિરક્ષા વગેરે વગેરે વિકરાળ યક્ષ પ્રશ્નો પેદા થયા હોય તે આપણે કેટલે દોડશું? કયાં દેડશું? નાનકડા જીવનમાં હિમાલય જેવા કાર્યો શી રીતે પાર પાડશું. રસ્તે એક જ છે. લાઠી ઊંચકવાને બદલે પલાંઠી વાળો. સૂક્ષ્મના બળનું સર્જન કરવા માટે અંતર્મુખ બને. અંદર ચાલ્યા જાવ. બહારની દોડાદેડી બંધ કરે. માઈકમાં તે બેલવાની વાત જ ક્યાં છે પણ વગર માઈકે બોલવાનું બંધ કરી અને કેટલીકવાર દિવસના કેટલાક કલાકો અરિહંતના મેળામાં જઈ સૂઈ જાએ; નિષ્ક્રિય બને અને સૂમની અગાધ શક્તિને આપણે પેદા કરે. Page #162 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી-૩ ૧૫૩ સૂક્ષ્મની તાકાત વિના તીર્થ રક્ષા કરવી એ લાકડાની તલવારે યુદ્ધ કરવા જેવી વાત છે. મહમદ છેલ નામના જાદુગરને એક જ મિનિટમાં સીધેર કરી નાખ્યો હતો. એક જ મુનિની સૂક્ષ્મ તાકાતે શંખેશ્વરજી તીર્થના દેવાયેલા બારણુંને છેડી જ મિનિટોમાં ખેલી દેવાયા હતા, ઉદયરત્નની સૂક્ષ્મ તાકાતે પરમાત્મા મહાવીરદેવે ચંડકૌશિક અને ગશાલાઓની આગને નિષ્ફળ બનાવી હતી. એ તેમનું સદ્ગતિઓ તરફ પ્રયાણ કરાવ્યું હતું–તેમની સૂક્ષ્મ તાકાતે જ દ્વારકાના દહનને અટકાવવાની, કૃત્યા રાક્ષસીને ભગાડી મૂકવાની અને કમલ પ્રસંગની મહાભારતમાં બનેલી ત્રણ ઘટનામાં સૂક્ષ્મની તાકાતના જ આપણને દર્શન થાય છે. ચાલે, આપણે સૂક્ષ્મની તાકાત મેળવવા માટે ધર્મમાતાને શરણે જઈએ. શાસ્ત્રવિચાર * [૧૩] પરિષહ, અહીં સંક્ષેપમાં ૨૨ પરિષહનું સ્વરૂપ જોઈ લઈએ. ૧. સુધા-ભૂખથી પીડાવા છતાં સાધુ એષણ સમિતિમાં દોષ ન સેવે, કિન્તુ દીન બન્યા વિના અપ્રમત્તપણે નિર્દોષ આહારાદિ માટે ફરે. ૨. તૃષા–વિહારાદિમાં તૃષાત થવા છતાં અદીન બની રહે. સચિત્ત ઠંડા પાણીની ઈચ્છા ન કરે. ૩. શીત–ઠંડીથી પરાભવ પામવા છતાં વૃક્ષેની છાલ વગેરેની કે વસ્ત્રોના અભાવમાં અકથ્ય ઈચ્છા ન કરે. મળે Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ મુનિજીવનની બાળપોથી-૩ તા તેવા અકલ્પ્સના સ્વીકાર ન કરે અને અગ્નિ સહાય પણ ન લે. ૪. ઉષ્ણુ-ગરમીથી પીડાવા છતાં મુનિ તેની નિંદા ન કરે કે પંખા, છાંયડા, પાણી છાંટવા વગેરેની ઇચ્છા પણ ન કરે. ડાંસ-મચ્છર-જન્તુ કરડવા છતાં તેની ઉપર દ્વેષાદિ ન કરે, ઉડાડે પણ નહિ, પીડા સહે. ૫. ૬. નગ્નતા જીણું -તુચ્છ વસ્ત્ર પહેરવા છતાં, ‘મારે વસ્ત્ર નથી’, ‘ખરામ છે” સારુ છે. ઇત્યાદિ રાગ-રાષ ન કરે. કુવિકલ્પ ન કરે. ૭. અરતિ-ધર્મ થી અનુભવાતા આરામમાં આનંદૅ માનતા મુનિ ચાલવામાં, ઊભેા રહેવામાં કે બેસી રહેવામાં કદાપિ ખેદ (અરિત) ન કરે. કિન્તુ સ્વસ્થ રહે. ૮. સ્ત્રી–સ્રીના વિચારમાત્રથી ધનાશને સમજતા મુનિ તેના ભાગને વિચાર પણ ન કરે. ૯. વિહાર–કચાંય સ્થિર ન રહેલાં અભિગ્રહા કરીને ફરતા રહે. ૧૦. આસન–સ્રી-પશુ-પ′ડકરૂપ ભાવ કાંટાથી રહિત, સ્મશાનાદિને આસન માનીને નિ^યતાપૂર્વક શરીર મમત્વ રહિત તે મુનિ ત્યાં રહે, સઘળું સહે. ૧૧. શય્યા (ઉપાશ્રય)–સારા–નરસા ઉપાશ્રયના સુખદુ:ખને સહતા તેમાં સમ રહે. ૧૨. આક્રોશ કોઈ આક્રોશ કરે તે તેની સામે ન થાય, તેનેાય ઉપકાર માને. Page #164 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી-૩ ૧૫૫. ૧૩. વધ-કઈ તાડન-તર્જન કરે તે ય સમતાથી સહે, તેની કરુણા જ ચિન્તવે. ૧૪. યાચના-યાચનામાં દુઃખ ન ધરે, પુનઃ ગૃહસ્થ. બનવાની ઈચ્છા ન કરે. ૧૫. અલાભ-લાભાન્તરાય કર્મોદયથી વસ્ત્રાદિ ન મળે તે પણ ખેદ ન કરે કર્મક્ષપ. થી મળે તે હર્ષ પણ ન ધરે. સમતા જ ધારણ કરે. ૧૬. રોગ-રોગે જાગતાં ખિન્ન ન થાય; ઔષધની ઈચ્છા પણ ન કરે. દેહને આત્માથી ભિન્ન માનીને દીનતા વિના સહે. કદાચ ઔષધ કરે તે ય સંયમના જ ધ્યેયથી કરે. ૧૭. તૃણસ્પર્શ–વસ્ત્રોના અભાવે કે વસ્ત્રોની ઓછાશ વગેરે તૃણાદિ પથારીને સૂવે, તેના કર્કશ સ્પર્શને સહે. કેમળ સ્પર્શની ઇચછા ન કરે. ૧૮. મલ–પરસેવા વગેરે રૂ૫ શરીર મેલથી ઉદ્વિગ્ન ન થાય, સ્નાનને ઈછે નહિ, મેલ ઉતારે નહિ, કિન્તુ શરીરની અશુચિતાનું ધ્યાન ધરતો તે બધું સમભાવે સહી લે. ૧૯. સત્કાર-કેઈમારે સત્કાર વગેરે કરે તેમ ન છે. કેઈ સત્કાર ન કરે તે દીન ન થાય, સત્કાર કરે તે. હર્ષ પણ ન પામે. ૨૦. પ્રજ્ઞા-બુદ્ધિમાન મુનિ બુદ્ધિના ઉત્કર્ષથી અહંકાર ન કરે કિન્તુ પિતે ઘણો અજ્ઞાન છે એમ સમજીને અલ્પજ્ઞાની પ્રત્યે વાત્સલ્ય કરે. ૨૧. અજ્ઞાન-ન ભણી શકનાર મુનિ અને છદ્મસ્થભાવના Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ મુનિજીવનની બાળપોથી-૩ અનંત અજ્ઞાનના અભાવવાળે મુનિ- બે ય ખેદ ન પામે. જ્ઞાનની પ્રાપ્તિ ક્રમશઃ થાય છે, એમ સમજી જ્ઞાનાર્જવમાં ઉદ્યમી બને. ૨૨. સમ્યકત્વ-સમ્યક્ત્વવાન મુનિ, સમ્યક્ત્વ ડગાવવાના કિઈ યત્નથી ચલાયમાન ન થાય. આ પરિષહ જ્ઞાનવ, વેદનીય મોહનીય અને અન્તરાયકર્મના ઉદયવાળાને સંભવિત છે. (૧૪) મુહપત્તિના પર બાલ અને તેના સ્થાનેની સમજ : ૧. ઉભડક બેસે. ૨. બે હાથ બે પગ વચ્ચે રાખે. ૩. મુહપત્તિ ઉકેલે. ૪. બન્ને હાથથી બને છેડા પકડે. ૫. મુહપત્તિ સામે દષ્ટિ રાખો અને બેલેઃ સૂત્ર, અથ: તત્વ કરી સકહું. ૬. પછી જમણા ભાગને ખંખેરવા સાથે બોલે ? સમક્તિ મોહનીય, મિશ્રમેહનીય, મિથ્યાત્વ મેહનીય પરિહરું. ૭. પછી ડાબા ભાગને ખંખેરવા સાથે બેલેન્સ કામરાગ, સ્નેહરાગ, દષ્ટિરાગ પરિહરે, ૮. પછી ત્રણવાર મુહપત્તિને ફેરવીને તેને બેવડી વાળે. ફરી તેને મધ્યભાગથી વાળે અને આંગળીઓમાં ૩ હતે ભેગી કરીને, ૯. ડાબા હાથના કાંડા ઉપર ત્રણ હપ્ત કેણી સુધી લઈ જતાં બોલે ઃ Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ મુનિજીવનની બાળપોથી-૩ સુદેવ, સુગુરુ, સુધમ આદરું ૧૦, પછી હાથને અડે તેવી રીતે કેરણીથી ત્રણ ટપે લઈ કાંઈક કાઢી નાંખતા હો તેમ ત્રણ ટપે ઘસતાં બેલે ઃ કુદેવ, કગુરુ, કુધર્મ પરિહરુ. ૧૧. વળી ત્રણ ટપે હથેલીથી કેણુ સુધી મુહપત્તિ અદ્ધર રાખી અંદર લે અને બોલઃ જ્ઞાન, દર્શન, ચારિત્ર આદરું. ૧૨. વળી ત્રણ ટપે પૂર્વની જેમ ઘસતાં બહાર કાઢે અને બેલે ? - જ્ઞાન, દર્શન, ચારિત્ર વિરાધના પરિહરુ. ૧૩. વળી એ રીતે ત્રણ પે અંદર લે અને બેલે ? મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ આદર. ૧૪. વળી પૂર્વની જેમ ત્રણ ટીપે બહાર કાઢો. મનદંડ, વચનદંડ, કાયદંડ પરિહરુ, શરીરની પડિલેહણને વિધિ અને ૨૫ બેલ. ૧. એમ આંગળામાં ભરાવેલી મુહપત્તિથી, ડાબી હથેલી ઉંધી કરી, જમણુ-ડાબી બાજુ એમ ત્રણવાર પ્રમાજે ને બેલ : હાસ્ય, રતિ, અરતિ પરિહરુ. ૨. એવી જ રીતે ડાબા હાથના આંગળાઓના આંતરામાં મુહપત્તિ રાખી જમણે હથેળી ઉધી કરી, જમણીડાબી બાજુ એમ ત્રણવાર પ્રમાજો અને બોલે? ભય, શાક, દુગચ્છા પરિહરુ. ૩. પછી આંતરામાંથી મુહપત્તિ કાઢી લઈ બેવડીને હતા. એમ અહિણને લરિહર. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ - w અને બેલેન્સ અને છાતી ઉ. માયા મુનિજીવનની બાળપોથી-૩ બેવડી મુહપત્તિના બને છેડા બનને ય હાથથી પકડી, ભાલ, જમણાલમણે અને ડાબાલમણે પ્રમાર્જના કરતા અનુક્રમે બોલે : કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા પરિહરુ ૪. વચ્ચે અને જમણુ-ડાબી બાજુએ ત્રણવાર મહીં પર પ્રમાર્જના કરે, અને અનુક્રમે બેલે? રસગારવ, ઋદ્ધિગારવ, સાતાગારવ પરિહરું. પ. એમ જ અને બે બાજુએ અને છાતી ઉપર ત્રણ વાર પ્રમાર્જન કરે અને બેલ : માયાશલ્ય, નિયાણશલ્ય, મિથ્યાત્વશલ્ય પરિહરું. ૬. હવે મુહપત્તિ બે હાથે પકડીને ક્રમશઃ જમણું અને ડાબા ખભા ઉપર પ્રમા અને બોલે ક્રોધ, માન પરિહર્સ ૭. એમને એમ હાથમાં રાખીને ક્રમશઃ જમણીડાબી કાંખમાં પ્રમાર્જના કરી અને બોલે ? માયા, લેભ પરિહર્સ, ૮. પછી જમણા પગની વચ્ચે અને બન્ને બાજુએ એમ ચરવળાવતી ત્રણ વખત પ્રમાર્જતી વખતે બેલેઃ પૃથ્વીકાય, અપકાય, તેઉકાયની જયભા કરું ૯. એ જ પ્રમાણે-ડાબે પગે-વચે–અને બન્ને બાજુએ પ્રમાર્જના કરે અને બેલેન્સ વાયકાય, વનસ્પતિકાય, ત્રસકાયની રક્ષા કરે. પહેલાં જે મુહપત્તિને અને શરીરને આરાધનામાં ઉપયોગ કરવાનું છે. તેનું પ્રત્યેકનું-૨૫, ૨૫ બોલથી પ્રતિલેખન કરી લેવું જોઈએ. શરીરના ૨૫ બોલ પુરુષોને હોય Page #168 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી-૩ ૧૫૯ છે. સાધ્વીજીને શરીરના ૨૫ બેલને બદલે ૧ ૮ (છાતીના ત્રણ + ખભાના ચાર-સાત સિવાય) બેલ હોય છે. અને સ્ત્રીઓને ૧૫ (છાતીના ત્રણ + ખભાકાંખના સાત + મસ્તકના ત્રણ સિવાય) બેલ હોય છે. મુહપત્તિ અંગેના ૨૫ બોલ તો બધાય ને સરખા હોય છે, ઐતિહાસિક કથાઓ (૫૮) વસ્તુપાળને મુનિમ: મંત્રીશ્વર વસ્તુપાળના મુનિમે એક વાર હિસાબમાં ગરબડ કરી. એની ચેરી પક. ડાઈ ગઈ. જન સાધર્મિક ભાઈ હેવાના કારણે તેને જેલમાં નહિ બેસાડતાં પિતાની જ હવેલીના એક ખંડમાં તેને નજરકેદ” જેવી સજા કરી. પણ નગરના ધમીજનને આટલું ય ન ગમ્યું. તેમણે આચાર્ય ભગવંતને ફરિયાદ કરી. આચાર્ય ભગવંતના કહેવાથી વસ્તુપાળે મુનીમને નજરકેદમાંથી પણ મુક્તિ આપી. કાલાંતરે આ ભાઈ દીક્ષાની ભાવનાવાળા થયા. દીક્ષા દેવામાં આવી; પરંતુ વસ્તુપાળને તે અંગેની પાત્રતા તેમાં ન જણાઈ પરંતુ જ્યારે વર્ષો પછી વિદ્વત્તા આવવાના કારણે પન્યાસપદ ઉપર આરૂઢ કરવાની વિચારણા થઈ ત્યારે તે અંગે દીર્ઘદૃષ્ટા વસ્તુપાળે પિતાને વિરોધ દર્શાવ્યું. પણ ગુરુદેવના આગ્રહને જોઈને તેમણે વાત વાળી લેતાં કહ્યું, “ભલે....પદસ્થ કરો. પરંતુ આચાર્યપદ તે ભવિષ્યમાં ન જ આપશે.” Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ મુનિજીવનની બાળપોથી-૩ કાલાંતરે આચાર્યપદ ઉપર આરૂઢ થવાની વાત આવી. ત્યારે વસ્તુપાળે નમ્રતાપૂર્વક પિતાને વિરોધ દર્શાવ્યું. પરંતુ તેાય આચાર્યપદ આપવામાં આવ્યું. ભક્તોના દબાણ આગળ અને ગુરુદેવની પણ ઈચ્છા સામે વસ્તુપાળ મૌન રહીને હટી ગયા. ખરેખર વસ્તુપાળને ભય સાચે ઠર્યો. નુતન આચાર્યને આચાર્ય–પદનું અજીર્ણ થયું. તેમણે ગુરુ સામે બગાવત પિકારી. અનેક પ્રકારની શિથિલતાઓને ભંગ તે બન્યા, પરંતુ દેશ-કાળના હિસાબે તે શિથિલતાએને ફક્તવ્ય ગણાવી. આથી અનેક સાધુ-સાધ્વીઓ પણ ઉન્માર્ગગામી બનવા લાગ્યાં. ગુરુદ્રોહ અને શિથિલતા બે ય મોટા દોષ! પણ તેથી ય વધુ મોટો દેષ–મંત્રીશ્વરે શોધી કાઢેલે–અપાત્રતા ! પછી શું બાકી રહે ? (૫૯) કડવી તુંબડીનું શાક-દ્રૌપદીના પૂર્વભવો : જ્યારે નાગશ્રીએ ઝેર સ્વરૂપ બની ગએલી કડવી તુંબડીના શાકને ઠેકાણે પાડવા માટે જાણીબૂઝીને ભિક્ષાર્થે પધારેલા ધર્મ રુચિ અણગારને વહેરાવી દીધું, જ્યારે ધર્મરુચિ મહાભાએ સ્વયં આરોગી લઈને પિતાને પ્રાણ કુરબાન કરીને અનેક જીના પ્રાણની રક્ષા કરી; જ્યારે એ ગમખ્વાર ઘટનાની નગરજનોને ખબર પડી ત્યારે સર્વત્ર હાહાકાર મચી ગયે. Page #170 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી-૩ ૧૬t આચાર્યદેવે પોતાના શિષ્યોને આસપાસનાં ગામોમાં મોકલી આપ્યા. તેમના દ્વારા ચોરે ચૌટે ઊભા રહીને તમામ લોકોને ખબર આપવામાં આવી કે નાગશ્રી નામની એક સ્ત્રીએ મુનિહત્યાનું ઘોર પાપ કર્યું છે. નાગશ્રીને તેના જાત-ભાઈઓએ તિરસ્કારીને નગરમાંથી હદપાર કરી. બિચારી ! દીર્ઘ કાળ સુધી સંસારમાં ભટકી. આ નાગશ્રી એક વાર સુકુમાલિકા થઈ. સાંસારિક જીવનમાં ભયંકર ત્રાસ અનુભવીને સાધ્વી થઈ ગુરુની ઉપરવટ જઈને સાધના કરતાં એક વાર પાંચ પરપુરુષે સાથે વેશ્યાને જોઈને તે આનંદ પામવાનું નિયાણું કર્યું. અને તેના ફળરૂપે તે દ્રૌપદી થઈ. સ્વયંવરમાં અર્જુનને જ વરમાળા નાખવા છતાં બાકીના ચારેય પાંડવોના ગળામાં પણ વરમાળા જોવા મળી તેનું કારણ આ નિયાણું જ હતું. (૫૦) બાળમુનિ ધનશર્મા: ઉજજયિનીનગરીના વણિક ધનમિત્રે પોતાના બાળ-પુત્ર ધનશર્મા સાથે દીક્ષા લીધી. એકદા ઉનાળાના વિહારમાં બાળમુનિ કારમી તૃષાથી પીડાવા લાગ્યા. પિતા-મુનિને દયા આવી જતાં પાસેની નદીનું પાણી પી લેવા જણાવ્યું. પોતાની હાજરીથી તે પાણી નહિ પીએ એવી કલ્પના કરીને પિતા-મુનિ ઝડપથી આગળ નીકળી ગયા. બાળ-મુનિ નદીતટની ધગધગતી રેતીમાં જ બેસી ગયા. અસહ્ય તૃષાથી તેમને જીવ નસનસમાંથી ખેંચાત. હતું. થોડી જ મિનિટમાં પારીષહ સહવા મળે. તેની ભારે પ્રસન્નતા સાથે બાળમુનિએ પ્રાણ છોડી દીધા. તે ૧૧ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ મુનિજીવનની બાળપોથી-૩ દેવાત્મા થયા. તરત જ ઉપગ મૂકીને પોતે ક્યાંથી આવીને દેવ થયા છે જાણી લીધું. તત્કાળ આ ધરતી ઉપર આવ્યાં. બધા મુનિઓને વંદન કર્યું, પણ પિતા-મુનિને વંદન ન કર્યું. બીજા મુનિઓએ દેવાત્માને તેનું કારણ પૂછ્યું ત્યારે તેણે જણાવ્યું કે, તે મારા પિતા-મુનિ છે. તેમણે મને નદીનું કાચું પાણી પી લેવાની મેહગર્ભિત સલાહ આપી હતી. જો મેં તેમ કર્યું હતું તે મારું સાધુ-જીવન કેવું પાયમાલ થઈ જાત? સારું થયું કે મેં તેમ ન કર્યું. આથી જ હું મરીને દેવ થયે છું. આવી સલાહ આપનાર વ્યક્તિ સાંસારિકપણે પિતા છે એટલા માત્રથી વંદનીય શી રીતે બની શકે ?” આ સાંભળીને પિતા-મુનિને પિતાની ભૂલ ઉપર ભારે પશ્ચાત્તાપ થયે. (૬૧) અભયદેવ સૂરિજી : એ હક ધારાનગરીને શ્રેષ્ઠીપુત્ર અભય. ભરયૌવનમાં વિરક્ત થઈને જિનેશ્વરસૂરિજી મહારાજા પાસે દીક્ષા લીધી. અભયમુનિ બધા પ્રકારના પુણ્યના સ્વામી હતા. વિદ્વત્તા, વ્યાખ્યાનશક્તિ, રૂપ વગેરે બધું જ અહીં એકત્રિત થયું હતું. એક વાર તે એમના મધુરકંઠે રાજકુમારી હાઈ પડી હતી. વળી એક વાર વ્યાખ્યાનમાં યુદ્ધનું વર્ણન કરતાં તાજનેમાં રજપૂતેએ મ્યાનમાંથી તલવાર ખેંચી કાઢી હતી. મારો....મારે....કરતા તેઓ ઊભા થઈ ગયા હતા. આ બે પ્રસંગોને ધ્યાનમાં લઈને ગુરુદેવે અભયમુનિના Page #172 -------------------------------------------------------------------------- ________________ -- --- મુનિજીવનની બાળપોથી-૩ ૧૬૩ પતનની શક્યતાને ખતમ કરી નાખવા માટે છ વિગઈના આજીવન ત્યાગની પ્રતિજ્ઞા આપી હતી. તેની સાથે માત્ર જુવારનું જ દ્રવ્ય વાપરવાની પ્રતિજ્ઞા આપી હતી. અભયમુનિને અભયદેવસૂરિ બનાવીને ગુરુદેવ દેવલેક થયા. કાલાન્તરે નીરસ અને વાયડા ખોરાકના સેવનને લીધે અભયદેવસૂરિજીને કોઢ થયે અત્યન્ત ચેપી અને ભારે પીડાકારક. રોગ એટલી હદે વકર્યો કે સમાધિ પણ ટકવાનું મુશ્કેલ બની ગયું. એથી જ એમણે ખંભાત પાસે આવેલી શેઢી નદીના કિનારે આજીવન અનશન કરવાની પૂરી તૈયારીએ કરી લીધી. પરંતુ તે જ વખતે પદ્માવતીજીએ પ્રગટ થઈને તેમને અનશન કરતાં વાર્યા, એટલું જ નહિ; પરન્તુ તેમની રોગપીડાને શાન્ત કરી અને તેમને શેષ જીવન આગમગ્રંથની ટીકા રચવા માટે લગાવી દેવાની નમ્ર વિનંતિ કરી. ત્યાર પછી અભયદેવસૂરિજીએ નવ અંગેની ટીકા તૈયાર કરીને જનશાસનની બેનમૂન સેવા કરી. (૬૨) કીર્તિધર અને સુકોશલ મુને : પિતા કીર્તિધર દીક્ષિત થઈને એક વાર પેતાના નગરની બહારના ઉદ્યાનમાં આવ્યા. પિતાની પાછળ પુત્ર સુકેશલ પણ દીક્ષા લઈ લે તે ભયથી રાજમાતા સહદેવીએ તેમને નગરપ્રવેશની મનાઈ કરી. આ વાતની મુકેશલને ખબર પડતાં તેને ભારે આઘાત લાગે. ઉદ્યાનમાં જઈને પિતા-મુનિ પાસે ખૂબ રડીને ક્ષમા માગી. માતાની ભૂલના પ્રાયશ્ચિત્તરૂપે દીક્ષા આપવા આગ્રહ કર્યો. આ વાત જાણીને સઘળાં ય કુટુંબીજને આવી ગયા ? Page #173 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી-૩ સહુએ—ખાસ કરીને માતાએ સુકોશલને ખૂબ સમજાવ્યે; પણ માતાના જ અનાયશા આચરણે ત્રાસી ગએલા સુકેશલ પેાતાના નિશ્ચયમાં અડગ રહ્યો. સંસારીજનેાની સ્વા મમતા જોઈને તેનું અંતર વલેાવાઈ ગયું હતું. પત્ની ચિત્રમાળાને સગર્ભા અવસ્થામાં મૂકીને મુકેશલે પિતામુનિ પાસે દીક્ષા લીધી. પિતા–પુત્ર–મુનિએ ઘેર તપશ્ચર્યા સાથે સયમજીવનની ઉત્કટ આરાધના કરવા લાગ્યા. રાજમાતા સહદેવી તીવ્ર આત્તધ્યાનમાં મૃત્યુ પામીને વાઘણ થઈ. યાગાનુયાગ એક જ વનમાં એ મુનિએ અને વાઘણુ સામસામાં આવી ગયાં. અંત સમય નજીકમાં જાણીને બન્ને મુનિએ ધ્યાનસ્થ ઊભા રહી ગયા. પૂર્વભવના વૈરભાવથી વાઘણ બન્નેનાં શરીર ધીમે ધીમે ખાઈ ગઈ. અપૂ સમાધિમાં રહીને અન્ને મુનિએ ક્ષપકશ્રેણિ માંડીને કૈવલ્ય પામીને મેક્ષમાં ગયા. ૧૬૪ (૬૩) સેાળ વર્ષ સુધી નવકાર પ્રવચના : ગૂરેશ્વર કુમારપાળના સમયમાં સંઘમાં એકતા જળવાઈ રહે; કાઈ સઘ` પેદા ન થાય એ માટે કેટલીક વ્યવસ્થાએ વિચારાઈ હતી. આના અન્વયે એક મહાત્માને નગરમાંથી વિહાર કરવા પડે તેમ હતેા. પરન્તુ જરાય અકળાયા વિના તેમણે ગૂર્જરેશ્વરને જણાવ્યું કે, “મારે વ્યાખ્યાનમાં મન્ત્રાધિરાજ શ્રી નવકારનાં પાંચ પદોનું વર્ણન ચાલે છે. જો તમે સંમતિ આપે! તે હું તે વન પૂરું કર્યાં બાદ વિહાર કરુ.” ગૂર્જરેશ્વરે સંમતિ આપી. લગાતાર સેાળ વર્ષ સુધી Page #174 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી-૩ ૧૬૫ પાંચ પદો ઉપર વર્ણન ચાલ્યું. પણ તે ય વચનબદ્ધ ગૂર્જરેશ્વર તે મહાત્મા પ્રત્યે જરાય અકળાયા નહિ. (૬૪) સ્વપ્રશંસાપ્રેમી ધર્મદત્તમુનિ એ સાધુ ભગવંત આપ–બડાશમાં પાવરધા હતા; એથી ય વધુ વિચિત્ર વાત તે એ હતી કે તેઓ પોતાને સાવ તુચ્છ કહીને ભયંકર માયા રમતા હતા. એમના કેઈ પુણ્ય અને ઘેર તપાદિના પ્રભાવે જાત્ય વૈરી પશુઓ પણ વર ભૂલી જઈને એમની પાસે બેસી રહેતાં. એક વાર એ મહાત્માના સંસારી પિતા રાષભદત્ત વંદનાથે, આવ્યા. તેમણે મહાત્માની આ સિદ્ધિની ભારે અનુમોદના કરી. ત્યારે મુનિએ કહ્યું, “મારી વાત મને કરતાં શરમ આવે છે. આમલાઘા કહેવાય. તમે મારા પેલા શિષ્ય પાસે જાઓ. તમને મારા વિકાસની સઘળી વાત કરશે.” આ મહાત્માનું નામ ધર્મદત્ત મુનિ હતું; આવી માયાયુક્ત આપબડાઈના કારણે તેમણે સ્ત્રીવેદ બાંધ્યો. Page #175 -------------------------------------------------------------------------- ________________ પાઠ : ૧૨ પશ્ચાતાપ, પ્રાયશ્ચિત અને પચ્ચક્ખાણ જેમ દુઃખને આપનારા–તીવ્ર પાપ કર્મના ઉદય પાપ આપીને જ રહે તેમ જીવનમાં પાપ કરનારા તીવ્ર કર્મોના ઉદય થાય ત્યારે પાપે! પણ થઈ ને જ રહે છે. કોઈકના જીવનમાં પાપ થઈ જવું તેમાં કશું આ નથી, જીવનમાં પાપ થવું નહિં તે જ ઘણું મોટું આશ્ચર્ય છે. અનાદિકાળના કુસંસ્કારી અને વમાનકાળના કુમિત્રો આ બેના મેળ જામે; આગ અને પેટ્રોલ ભેગા થાય પછી તેા ભડકા થવામાં શી વાર લાગે? ધન્ય છે તે યુવાનોનેયુવતીઓને જેઓના જીવનમાં એવા કોઇ ગભીર પાપા સેવાયા જ નથી. હવે તે પાપવાસનાઓનું જોર ઘણુ. પ્રબળ હાય છે; ઘણી મથામણેા કરવા છતાં નિમિત્તોથી નાસભાગ કરવા છતાં તે પાપાને પ્રમળ આવેગ પીછેહઠ કરતા નથી અને જીવને વારવાર પટકયા કરે છે. અને આવા પાપેાના પ્રબળ આવેગેાને ખતમ કરી નાખવા માટે આપની પાસે એક જ રસ્તે છે-પશ્ચાતાપ કરો, પ્રાયશ્ચિત્ત કરેા અને પચ્ચક્ખાણ કરો. પશ્ચાતાપ એટલે તીવ્ર પશ્ચાતાપ જેમાં હૃદય ધ્રુસકે ધ્રુસકે રડતું હોય; જેમાં આંખેામાંથી અશ્રુની ધારા અડધા અડધા કલાક સુધી પણ અટકતી ન હોય. જેટલા તીવ્ર Page #176 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી-૩ ૧૬૭ પાપનો પશ્ચાતાપ તેટલે પાપને પેદા કરનારા કર્મોને જોરદાર નાશ. આવી સ્થિતિ લાવવા માટે જ પાપ કરતા પાપભીરૂ આત્માએ પોતાના નાનકડા પણ પાપને નાનું ન માનતા મેરુ જેવું માની લેવું. આમ થશે એટલે પશ્ચાતાપ માઝા મૂકશે અને પશ્ચાતાપની પેદા થયેલી એ પાવક જવાળાઓમાં આ ભવમાં જ કરેલા પાપનો નાશ નહિ થાય પરંતુ જૂગજૂના ભાવના બાંધેલા જૂના કર્મોનો નાશ થઈ જશે. ભૂતકાળમાં જે કંઈ પાપ થયા હોય તે ફરીથી થવા ન દેવા હોય તે માટે પશ્ચાતાપમાં તીવ્રતા–તીવ્રતરતા અને તીવ્રતતા લાવવી જ પડશે. પહેલેકના કટુ વિપાકે અને જિનેશ્વર ભગવાનની આજ્ઞાને થઈ જતા ભંગ નજર સામે લાવવાથી પાપભીરુ આત્મા અને જિનાજ્ઞાપ્રેમી આત્મા ભયાનક પશ્ચાતાપથી સળગવા માંડશે. જેનામાં આવી પાપભીરતા અને આજ્ઞા પ્રેમ ન હોય તેણે તે પાપો દ્વારા થઈ રહેલી પોતાની શારીરિક સંપત્તિને નાશ વિચારો અને તેની સાથે ક્યારેક તે પાપ પકડાશે ત્યારે આબરૂ ધૂળધાણી થશે તે વાત જેરથી વિચારવી, આ શરીર અને આબરૂને વિચાર કેઈપણ આત્માને પાપથી પીછેહઠ કરવામાં મદદગાર તે જરૂર બનશે. પશ્ચાતાપની તીવ્રતા હોવા છતાંય તીવ્ર પાપકર્મના ઉદયે ફરીથી તે પાપ થશે તે તેમાં બે વાત તે ચોક્કસ બનશે-કે તે પાપ થવાના સમયમાં વધારો થશે. એટલે કે એક પાપ અને બીજા પાપ થવાના સમયમાં અંતર ઉત્તરોત્તર વધતું જશે. હવે ઝટઝટ એ પાપ નહિ થઈ શકે અને બીજું જ્યારે પણ એ પાપ થશે ત્યારે પૂર્વન જેવી તીવ્રતા તે પાપમાં નહિ રહી શકે. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ મુનિજીવનની બાળપોથી-૩ પશ્ચાતાપ તીવ્ર જોઈએ એટલું જ બસ નથી તેની સાથેસાથે પાપનું પ્રાયશ્ચિત્ત પણ ગ્ય સગુરુની પાસે કરવું જોઈએ. જેટલા નિર્લજ્જ બનીને પાપ કર્યા છે તેટલા નિર્લજજ બનીને પ્રાયશ્ચિત્ત કરી લેવું જોઈએ. આટલું થયા પછી તે પાપ જીવનમાં ફરી પાછું નહિ કરવાનું પચખાણ પણ લેવું જોઈએ. પરચકખાણ ભાગી જવાની બીક રાખવી નહિ. હા, એટલું તે ચક્કસ છે કે પચ્ચકખાણ લેતી વખતે ભવિષ્યમાં પરચકખાણ ભાગી નાંખવાની ઈચ્છા ન રાખવી જોઈએ. બકે પ્રાણુતે પણ હું મારું પચ્ચકખાણ પાળીશ તેવી જ વૃત્તિ જીવંત હોવી જોઈએ. હવે પછી તીવ્ર પાપકર્મોના ઉદયે એ પચ્ચકખાણ ભાંગી પણ જશે તે ય તેટલે દેષ તે નહિ જ લાગે. એટલે દોષ પચ્ચકખાણ નહિ લેવા માત્રથી લાગે છે. ભલે ફરી થતું પાપ કદાચ, તે આપણે ફરીથી કરે તીવ્ર પશ્ચાતાપ. કેમ કે તીવ્ર પશ્ચાતાપ વિના પાપને ટુકડે ટુકડા કરી નાખવા માટે આપણી પાસે બીજો કોઈ પ્રાથમિક સરળ ઉપાય નથી. ગુલાબની એક કલમ બગીચામાં રોપવામાં આવે અને ચંચળમનનો તે બાગને માળી તે કલમને ધરતી ઉપરથી ઉખેડી નાખી બીજે રોપી દે. એવું વારંવાર કરે. રોજ ખેંચે અને બીજી નવી જગ્યાએ વાવે તે હવે ગુલાબની કલમના રપ ઉપરના જે ગુલાબ આવશે તે કસ વગરના, સૌંદર્ય વિનાના, નબળા દૂબળા ગુલાબ હશે. Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ મુનિજીવનની બાળપોથી-૩ આત્માની ધરતીમાં તીવ્ર પાપકર્મોના ઉદયથી ગુલાબના રોપ જેવા પાપ ભલે જડાઈ જતા; આપણે વારંવાર તેને ખેંચવાનું જ કામ કરતા રહો તો એક દિવસ એ જરૂર આવશે કે એ પાપ પણ કરમાવા લાગશે, એની કળી કળી કરમાઈને ખલાસ થવા લાગશે, એની તીવ્રતા તૂટી જશે. અને એક દિવસ એ ધન્ય દિવસ આવશે કે જ્યારે આ ભવમાં નહિ તે, આવતા ભવમાં આપણું જીવન નિષ્પાપ સિદ્ધિના શિખર ઉપર જોવા મળશે. આપણું સાધના જ ચઢતા પડતા શિખરો સર કરવાની. આપણી સાધના એટલે જ ચાર પાંચ ડગલાં આગળ જવું અને બે-ત્રણ ડગલાં પીછેહઠ કરવી. આપણી પ્રગતિ જ એવા પ્રકારની છે કે આપણો આભા જ એવો નબળો દૂબળે છે કે આપણે મોક્ષ પામવા માટે આ રીતે આગળ વધવાનું છે. જો તેમ જ હોય તે તે પરિસ્થિતિને આપણે શી રીતે મિથ્યા કરશું? ચાલે, ભૂતકાળમાં તીવ્ર પાપનું પશ્ચાતાપ કરીને, વર્તમાનકાળમાં સદ્દગુરુની પાસે જઈને પ્રાયશ્ચિત્ત કરીને ભવિષ્યકાળમાં ફરી પાપે નહિ કરવાના પચ્ચક્ખાણ લઈએ. શાસ્ત્રવિચાર પાંચ ચારિત્ર [૧૫] ૧. સામાયિક ચારિત્ર: સમ એટલે જ્ઞાન-દર્શનચારિત્રને ૩ય એટલે લાભ, તે સમાય અને વ્યાકરણના નિયમથી (તદ્વિતને રૂ પ્રત્યય લાગતાં) સામયિ શબ્દ થાય Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ મુનિજીવનની બાળપોથી-૩ છે. અનાદિકાળની આત્માની વિષમ સ્થિતિમાંથી સમસ્થિતિમાં લાવવાનું સાધન તે સામાયિક ચારિત્ર. આ તેની મુખ્ય વ્યાખ્યા છે. સાવદ્ય યોગને ત્યાગ, અને નિરવ ગાનું સંવરનિર્જરાનું સેવન=આત્મ જાગૃતિ, તે સમ સ્થિતિને સાધનો છે. તેના ઈવરકથિક અને યાવત્ કથિક બે ભેદ છે. ભરતાદિ ૧૦ ક્ષેત્રમાં પહેલા અને છેલ્લા જીનેશ્વરના શાસનમાં પ્રથમ લઘુદીક્ષા અપાય છે. તે તથા શ્રાવકનું શિક્ષાવ્રત નામનું સામાયિક વ્રત પૌષધ, પ્રતિક્રમણ વગેરે ઈત્વરકથિક સામાયિક ચારિત્ર અને મધ્યના ૨૨ તિર્થંકરના શાસનમાં તથા મહાવિદેહમાં સર્વદા પ્રથમ લઘુદીક્ષા અને પુનઃ વડી દીક્ષા એમ નથી. પ્રથમથી જ નિરતિચાર ચારિત્રનું પાલન (=વડી દીક્ષા) હોય છે, માટે તે યાવસ્કથિક સામાયિક ચારિત્ર (એટલે યાજજીવ સુધીનું સામાયિક ચારિત્ર) કહેવાય છે. એ બે ચરિત્રમાં ઈત્વરકથિક સામાયિક ચારિત્ર સાતિચાર અને ઉત્કૃષ્ટ ૬ માસનું છે, અને યાત્મથિક ચારિત્ર તે નિરતિચાર (અલ્પ અતિચાર) તથા ચાવજજીવ સુધીનું ગણાય છે. આ સામાયિક–ચારિત્રને લાભ થયા વિના શેષ ક ચારિત્રને લાભ થાય નહિં, માટે સર્વથી પ્રથમ સામાયિક ચારિત્ર કહ્યું છે. અથવા આગળ કહેવાતાં ચારેય ચારિત્રે ખરી રીતે સામાયિક ચારિત્રના જ વિશેષ ભેદરૂપ છે. તે પણ અહીં પ્રાથમિક વિશુદ્ધને જ સામાયિક ચારિત્ર નામ આપેલું છે. ૨. છેદે પસ્થાપનીય ચારિત્ર: પૂર્વ ચારિત્ર પર્યાયન (ચારિત્રકાળનો છેદ કરી, પુનઃ મહાવ્રતનું ઉપ Page #180 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપેાથી-૩ ૧૭૧ સ્થાપન આરોપણ કરવું તે છેદાપસ્થાન ચારિત્ર તે બે પ્રકારે છે. ૧. મુનિએ મૂળગુણુના (મહાવ્રતના) ઘાત કર્યાં હાય તે પૂર્વે પાળેલા દીક્ષા પર્યાયને છેઠ કરીને, પુનઃ ચારિત્ર ઉચ્ચરાવ, તે છે... પ્રાયશ્ચિત્તવાળું સાતિચાર છેદેપસ્થાપની અને ૨. લઘુદીક્ષાવાળા મુનિને છજજીવનિકાય અધ્યયન ભણ્યા બાદ ઉત્કૃષ્ટથી ૬ માસથ્યાદ વડીદીક્ષા આપવી તે, અથવા એક તી કરના મુનિને ખીજા તીર્થંકરના શાસનમાં પ્રવેશ કરવા હાય ત્યારે પણ તે મુનિને પુનઃ ચારિત્ર ઉચ્ચારવુ પડે છે, જેમ શ્રી પાર્શ્વનાથપ્રભુના મુનિએ ચાર મહાવ્રતનું શાસન ત્યજી શ્રી મહાવીરસ્વામીના પાંચમહાવ્રતવાળું શાસન અંગીકાર કરે, તે તીં સ`ક્રાન્તિ રૂપ. એમ એ રીતે નિરતિચાર દેપસ્થાપનીય ચારિત્ર જાણવું આ દેપસ્થાપનીય ચારિત્ર ભરતાદિ ૧૦ ક્ષેત્રમાં પહેલા અને છેલ્લા જિનેશ્વરના શાસનમાં હોય છે. પરંતુ મધ્યના ૨૨ તીર્થંકરના શાસનમાં અને મહાવિદેહમાં સર્વથા એ છેદાપસ્થાપનીય ચારિત્ર હેતું નથી. ૩. પરિહાર વિશુદ્ધ ચારિત્ર : પરિહાર એટલે ત્યાગ. અર્થાત્ ગચ્છના ત્યાગવાળા જે તપ વિશેષ અને તેનાથી થતી. ચારિત્રની વિક્રે વિશેષ શુદ્ધિ, તે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર કહેવાય. તે આ પ્રમાણે સ્થવિરકલ્પી મુનિએના ગચ્છમાંથી ગુરુની આજ્ઞા પામી ૯ સાધુ ગચ્છ બહાર નીકળી, કેવલી ભગવ!ન પાસે જઈ ને, અથવા શ્રી ગણધરાદિ પાસે, અથવા પૂર્વ પરિહાર કલ્પ અંગીકાર કર્યા હાય તેવા સાધુ પાસે જઈ. પરિહાર Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ મુનિજીવનની બાળપોથી-૩ કલ્પ અંગીકાર કરે. તેમાં ચાર સાધુ પરિહારક થાય એટલે છ માસ તપ કરે, બીજા ચાર સાધુ તે ચાર તપસ્વીની વૈયાવચ્ચ કરનારા થાય, એને એક સાધુ વાચનાચાર્ય ગુરુ થાય, પરિહારક ચાર મુનિને ૬ માસે તપ જ્યારે પૂર્ણ થાય, ત્યારે વૈયાવરચ કરનારા ચાર મુનિ ૬ માસ સુધી તપ કરે, પૂર્ણ થયેલી તપસ્યાવાળા ચાર મુનિ વૈયાવર કરનારા થાય, એ પ્રમાણે બીજે ૬ માસનો તપ પૂર્ણ થયે પુનઃ વાચનાચાર્ય પિતે ૬ માસને તપ કરે, અને જઘન્યથી ૧ તથા ઉત્કૃષ્ટ ૭ સાધુ વૈયાવચ્ચ કરનારા થાય, અને ૧ વાચનાચાર્ય થાય. એ પ્રમાણે ૧૮ માસે પરિહારકલ્પને તપ પૂર્ણ થાય છે. ૪. સૂક્ષ્મ સંપરા ચારિત્ર: સૂક્ષ્મ એટલે કિદિરૂપ (ચૂણરૂપ) થયેલ જે અતિ જઘન્ય સંપાય એટલે લેભ કષાય, તેના ક્ષયરૂપ જે ચારિત્ર તે સૂક્ષ્મ સંપરા ચારિત્ર કહેવાય. કોધ, માન અને માયા એ ત્રણ કષાય ક્ષય થયા બાદ અર્થાત્ ૨૮ મેહનીયમાંથી સંજવલન લેવા વિના ૨૭ મોહનીય ક્ય થયા બાદ અને સંજવલન લેભમાં પણ સંજવલન લેભને ઉદય વિનાશ પામ્યા બાદ જ્યારે કેવળ એક સૂક્ષ્મ લેભને જ ઉદય વતે છે, ત્યારે ૧૦મા સૂક્ષ્મ સંપાય ગુણસ્થાનમાં વર્તતા જીવને સૂક્ષ્મસં૫રાય ચારિત્ર કહેવાય છે. એ ચારિત્રના બે ભેદ છે, ત્યાં ઉપશમ શ્રેણિથી પડતા જીવને ૧૦મા ગુણસ્થાને પતિતદશાના અધ્યવસાય હોવાથી સંકિલશ્યમાન સૂમસં૫રાય અને ઉપશમ શ્રેણિએ તથા ક્ષયકશ્રેણિએ ચઢતા જીવને ૧૦મા ગુણસ્થાને વિશુદ્ધ-ચઢતી Page #182 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી-૩ ૧૭૩ દશાના અધ્યવસાય હવાથી‘વિશુધ્યમાન સૂક્ષ્મસંપરાય” ચારિત્ર હોય છે. પ. યથાખ્યાત ચારિત્રઃ થા=જેવું (જન શાસ્ત્રમાં અહંતુ ભગવંતોએ) યાત=કહ્યું છે. તેવું સંપૂર્ણ ચારિત્ર, તે યદ્યાખ્યાતચારિત્ર. અથવા મથે =સર્વ જીવલેકમાં ચાત== પ્રસિદ્ધ-તરત મોક્ષ આપનારું હોવાથી મિક્ષના ખાસ કારણ તરીકે પ્રસિદ્ધ=અથખ્યાત ચારિત્ર. તે જ પ્રકારનું છે. ઉપશાન્ત યથાખ્યાત, ક્ષાયિક યથાખ્યાત, છાધર્થિક યથાખ્યાત, કૈવલિક યથાખ્યાત. ૧. ૧૧મેં ગુણસ્થાનકે મેહનીય કર્મો સત્તામાં હોય છે, પણ તદ્દન શાંત હોવાથી તેનો ઉદય નથી હોતે, વખતનું ચારિત્ર તે ઉપશાન્ત યથાખ્યાત. ૨. ૧૨-૧૩-૧૪ ગુણસ્થાનકે મેહનીયન મૂળથી જ તદ્દન ક્ષય થવાથી જે ક્ષાયિકભાવનું ચારિત્ર થાય છે તે ક્ષાયિક યથાખ્યાત. ૩. ૧૧ અને ૧૨મે ગુણસ્થાનકે, એ બન્ને પ્રકારનું છાઘસ્થિક યથાખ્યાત ચારિત્ર કહેવાય છે. ૪. અને કેવળજ્ઞાનીએ ૧૩મે–૧૪મે ગુણસ્થાનકે ક્ષાયિકભાવનું ચારિત્ર-કેવલિક યથાખ્યાત ચારિત્ર કહેવાય છે. (૬૫) ઢંઢણમુનિ: કૃષ્ણ વાસુદેવના ઢંઢણ નામના પુત્ર હતા. તેમનું અનેક કન્યાઓ સાથે લગ્ન થયા બાદ પરમાત્મા નેમનાથસ્વામીજીની દેશના સાંભળતાં વિરાગ થયે અને તેમણે દીક્ષા લીધી. તે પછી તેમને એવો જોરદાર લાભાંતરાય કમને ઉદય [જેથી પુરુષાર્થ કરવા છતાં લાભ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ મુનિજીવનની બાળપોથી-૩ ન થાય] થયે કે જે સાધુની સાથે તે ભિક્ષાથી તરીકે જોડાય તે સાધુને પણ ભિક્ષા ન મળે. પ્રભુ પાસેથી મુનિઓને ઢંઢણમુનિને પૂર્વભવ જાણવા મળે ત્યારે બધી વાત સમજાઈ ઢઢણમુનિનો જીવ પારાશર નામે ખેત હતા. ભારે ત્રાસ ગુજારવા સાથે તે મજૂરો પાસે કામ કરાવતે. મજૂરો ભયંકર નિસાસા નાખતા. મરીને તે નરકે ગયે. બાદ કેટલાક ભવે ઢઢણ તરીકે થયે. આ સાંભળીને ઢઢણમુનિએ અભિગ્રહ કર્યો કે, બીજાની લબ્ધિથી પ્રાપ્ત થયેલી ભિક્ષા માટે વાપરવી નહિ.” કેટલાક સમય બાદ શ્રીકૃષ્ણ પ્રભુને સવાલ કર્યો કે આપના મુનિઓમાંથી મહા-દુષ્કરકારી કોણ? પ્રભુએ ઢંઢણમુનિનું નામ આપ્યું. એના કારણમાં પ્રભુએ ફરમાવ્યું કે તે ઢઢણમુનિ ભિક્ષાથે ફરે છે ત્યારે તેમના આગમન માત્રથી લકોને નફરત થાય છે. અને..બહાર નીકળે.....અહીં કેમ આવ્યા છે?....ઓ ગંદા વસ્ત્રધારી...એ મુંડીઆ, તે તે મને અપશુકન કર્યું... વગેરે અનેક તર્જનાભર્યા વાક્યો લોકે સંભળાવે છે. આવા સમયે પણ ઢંઢણમુનિ અપાર સમતામાં રમે છે. તે વાક્યો તેમને કર્ણના અમૃતપાન સમા લાગે છે. આથી તે મહાદુષ્કરકારી મુનિ છે.” ત્યાંથી ઊઠીને ઘર તરફ જતાં શ્રીકૃષ્ણને રસ્તામાં જ ઢઢણમુનિનાં દર્શન થયાં. તરત જ હાથી ઉપરથી ઊતરીને વંદનાદિ કર્યા. આ જોઈને નજીકના ઘરવાળાને થયું કે જેને કૃષ્ણ-વાસુદેવ વંદન કરે તે કોઈ મહાત્મા હોવા જોઈએ.” Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ મુનિજીવનની બાળપોથી-૩ આમ વિચારીને તેણે ઢંઢણમુનિને ભિક્ષાર્થે લાવ્યા. દિક વહારીને મુનિ પ્રભુ પાસે આવ્યા. “હે પ્રભુ ! શું ઘણા દિવસોથી ચાલતા લાભાંતરાય કર્મનો ક્ષય થયે? મારી લબ્ધિથી મને આ ભિક્ષા મળી છે?” મુનિએ પ્રભુને પૂછ્યું. પ્રભુએ કહ્યું, “ના..... કૃષ્ણ-વાસુદેવની લબ્ધિથી આ ભિક્ષા તને મળી છે.” તરત જ એ શિક્ષાને પરડવવા [વિસર્જન કરવા માટે ઢઢણમુનિ નિજીવ ભૂમિમાં ગયા. તે વિધિ કરતાં કરતાં પિતાને ચીકણું કર્મબંધને અને તે કર્મબંધ કરનારા પોતાના આત્માને ભારે કમી પણાનો પશ્ચાત્તાપ કરતાં જ કેવલ્ય પામી ગયા. તેમના ઘનઘાતી કર્મનો ક્ષય થઈ ગયા ! (૬૬) વજીસ્વામીજીઃ વાસ્વામીજી મહારાજાની કેટલીક મહત્ત્વની બાબતે ? (૧) સાધ્વીજીઓના પાઠને માત્ર સાંભળવાથી તેમને અગિયાર અંગે કંઠસ્થ થયા હતા. (૨) એક પદથી સો પદોનું સ્મરણ કરવાની તેમની પદાનુસારી શક્તિ હતી. (૩) બે વખત મિત્રદેવેએ તેમની રસનેન્દ્રિય-નિગ્રહશક્તિની પરીક્ષા કરી હતી. જેમાં સંપૂર્ણ પાર ઉતરવાથી દેવોએ તેમને વૈકિય રૂપ ધારણશક્તિ અને આકાશગામિની વિદ્યા આપી હતી. (૪) કપડાંના વટલાઓને ગોઠવીને – જાણે કે તે બધા સાધુઓ હોય તેમ – તેમની સામે વાચના આપતા. તેમનું આ બાલ-ચાપલ્ય જોઈને ગુરુદેવ સિંહગિરિજી મહારાજ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ મુનિજીવનની બાળપોથી-૩ સ્તબ્ધ થઈ ગયા હતા. આવા “મહાન આત્માને બાળ સમજીને બીજા સાધુઓ આશાતન કરી ન બેસે તે માટે તેમની અગાધ શક્તિનું સહને ભાન કરાવવા માટે વિહાર કરી જઈને સાધુઓને વાચા આપવાનું કામ વજમુનિને સોંપતા ગયા. ગુરુ કરતાં પણ ખૂબ જ ચડિયાતી વજમુનિની વાચના-દાન-પદ્ધતિથી તમામ નાના-મોટા સાધુઓ અત્યંત પ્રભાવિત થઈ ગયા. ગુરુદેવ પાછા આવી ગયા તે ય “વાચના તે વજામુનિ જ આપે !” તેવી વિનંતી સહુ સાધુઓએ કરી ત્યારે ગુરુદેવે ના પાડી. તેમણે કહ્યું, “વા મુનિની કેટલી શક્તિ છે તે તમને દેખાડવા પૂરતું જ મેં આમ જાણીને કર્યું હતું. બાકી હજી તેણે ગદ્વહન કરીને સૂત્રે ભણવા વગેરેને અધિકાર મેળવ્યું નથી. હું ઉત્સારિકલ્પની ટૂંકી વિધિથી તેને અધિકારી બનાવીશ. ત્યાર પછી જ તે તમને વાચના વગેરે વિધિપૂર્વક આપી શકશે. (૫) એક વાર કઈ સાધ્વીજી મહારાજ દ્વારા વજીમુનિના અપાર ગુણના શ્રવણ વગેરેથી રુકિમણી નામની શ્રેષ્ઠી કન્યા તેમની ઉપર મહાઈ પડી. “કાં તેમની પત્ની થાઉં, કાં અગ્નિમાં બળી મરું.” એમ તેણીએ દઢ સંક૯પ કર્યો. તેના પિતાએ વજમુનિને આ વિકટ મુસીબતની વાત કરી. | મુનિવરે વળતે દી રુકિમણને દેશના સાંભળવા માટે લઈ આવવાનું તેના પિતાને સૂચન કર્યું. વિરાગ-નીતરતી દેશના સાંભળીને રુકિમણીને કામ તદ્દન શાંત પડી ગયે. Page #186 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી-૩ ૧૭૭ (૬) એક વાર તેમને કફ થયું હતું. તેથી ગોચરી વાપર્યા બાદ તેઓ સૂંઠને ગાંગડો ચાવી લેતા. એક દિવસે તે ગાંગડો કાને ભેરવી રાખે તેમ જ રહી ગયો. સધ્યા વખતે જ ખબર પડી. આ પ્રમાદ હતાને થયે તે ઉપરથી તેમણે પોતાને અંતકાળ નજીક જાણી લીધો. તે જ અરસામાં બાર વષી દુકાળનો આરંભ થયો. (૭) આ દુકાળની વાસેનસૂરિજીને જાણ કરીને પાંચ મુનિઓ સાથે રથાવત્ત નામના ગિરિ પાસે અનશન કરવા પધાર્યા. આ પાંચસો મુનિઓમાં એક બાળ-સુકુમાળ મુનિ હતા. તેમને વાસ્વામીજી મહારાજાએ પાછા વાળી દીધા. પરંતુ તે બાળ-સાધુને પણ અનશન કરવું જ હતું એટલે તે બીજા રસ્તેથી આવીને તે જ પર્વતના કોઈ ભાગની ધગધગતી શિલા ઉપર જઈને અનશનપૂર્વક બેસી ગયા. થોડા જ સમયમાં તેમનું શરીર મીણની જેમ ઓગળી ગયું. તેમના સમાધિમરણને દેવોએ મહિમા કર્યો ત્યારે શેષ પાંચસે મુનિઓને આ બાળમુનિના મહાસત્ત્વની જાણ થઈ. પછી તે બધાય મુનિઓમાં અદમ્ય ઉત્સાહ પેદા થઈ ગયો. ભારે સંવેગ અને વૈરાગ્યથી તમામ મુનિઓએ પાદપપગમન અનશન કર્યું. બધા કાળધર્મ પામીને વિમાનિક દેવલોકના દેવ થયા. વજીસ્વામીજીની પાટે વાસેનસૂરિજી આવ્યા હતા, તેમના “ચન્દ્ર' નામના શિષ્યથી “ચાન્દ્ર” નામની કુળી પરંપરા શરૂ થઈ. અત્યારે જે વિદ્યમાન સાધુઓ છે તેઓ આ ચાન્દ્રકુળના છે. ૧૨ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ મુનિજીવનની બાળપોથી-૩ | (૬૭) કાયોત્સર્ગમાં સાકળચન્દ્રજી મહારાજ આ કિવદન્તી છે; ભારે અચરિજ અને આનંદ પમાડતી. - જેના રાગો અને જેની રચના ઉપર વર્તમાનકાલીન ઉસ્તાદો આફ્રીન પુકારી જાય છે. તે સત્તરભેદી પૂજાના રચયિતા સાકળચન્દ્રજી મહારાજ સાહેબ. આ વિરાટ પૂજાની રચના તેમણે વિલક્ષણ પરિસ્થિતિમાં કરી છે એમ કહેવાય છે. એક વાર આ મહાત્માએ રાત્રે કાર્યોત્સર્ગ કર્યો. તેમાં તેમણે એ સંકલ્પ કર્યો હતો કે બાજુમાં રહેતા કુંભારનાં ગધેડાં જ્યારે ભૂંકવા લાગે ત્યારે જ મારે કાર્યોત્સર્ગ પાળ. બન્યું એવું હતું કે કઈ કારણે તે કુંભાર પૂર્વની સાંજે જ તમામ ગધેડાને લઈને બાજુના ગામે ચાલ્યા ગયે હતો. આથી સવાર પડયું તેય ગધેડાં ક્યાંથી ભૂકે? અલબત્ત મહારાજ સાહેબને કાર્યોત્સર્ગ ચાલુ જ રહ્યો. પૂરા બેંતેર કલાકે તે કુંભાર પાછા આવ્યા. ઘરમાં પ્રવેશવાના આનંદરૂપે ગધેડાં ભૂક્યાં અને મહારાજ સાહેબે કાર્યોત્સર્ગ પાર્યો. એ વખતે ય એમના મોં ઉપર ન હતે; કેઈ વિષાદ, ભારે પ્રસન્નતા હતી. - આ કાર્યોત્સર્ગમાં જ તેમણે સત્તરભેદી પૂજાની રચના કરી. તેની તમામ કડીઓની ધારણ કરી. કાત્સર્ગ પાર્યા બાદ તે સત્તર પૂજાઓને કાગળમાં કંડારી લીધી. Page #188 -------------------------------------------------------------------------- ________________ ashaad આલાચના દીપિકા [પૂ. પાદ પં‚ ભગ, શ્રીમદ્ અભયસાગરજી ગણિવીના આત્મશુદ્ધિ-ચ'કિા પુસ્તકમાંથી સાભાર-ઉત] જ્ઞાનાચાર ૧ અકાળે સ્વાધ્યાય કરે, કાળે સ્વાધ્યાય ન કરે. ૨ કાજો લીધા વિનાની જગ્યાએ સ્વાધ્યાય કરે. ૩ વિદ્યાગુરુને અપલાપ કરે. ૪ ગુરુની આજ્ઞા સિવાય બીજા પાસે ભણે. પ સૂત્રાદિ યાગ કર્યા સિવાય તે સૂત્ર આદિ ભણે. ૬ એઠા માઢે એલે. ૭ માત્રાની કુંડી હાથમાં હાયને એલે. ૮ માત્રુ, ડલ્લા કાગળ ઉપર કરે કે પરહવે, ૯ પુસ્તક, નવકારવાળી આદિ પડી જાય કે પગ લાગે. ૧૦ તાતડા, બામડા આઢિની મશ્કરી કરે. ૧૧ અધિક જ્ઞાનવાળાની અવજ્ઞા-ઇર્ષા કરે. ૧૨ ભગવંતના વચન ઉપર શંકા કે અશ્રદ્ધા કરે. ૧૩ પુસ્તક આદિ જ્ઞાનના સાધને ઉપર થૂંક, પરસેવે, શ્લેષ્મ આદિ લાગે. ૧૪ ઉઘાડા મેએ સ્વાધ્યાય કરે. દનાચાર ૧ દહેરાસરે ચૈત્યવંદ્યન કરવું રહી જાય. ૨ દહેરાસરમાં વાછૂટ થાય. Page #189 -------------------------------------------------------------------------- ________________ os o es es es es es es esp as Udaash.cabst મુનિજીવનની બાળપોથી- ascadesh vachch ૩ શત્રુજ્યાદિ તી સ્થાન ઉપર માત્રુ,–લ્લે કરે, શ્લેષ્મ નાખે કે થૂંકે. આવે. ૧૮૦ ૪ સાધ્વીને તીસ્થાન કે દહેરાસરમાં અડચણ ૫ પ્રતિમાજીને શ્વાસ લાગે કે થૂક લાગે. ૬ સ્થાપનાચાય જી નીચે પડી જાય. ૭ પવતિથિએ ચૈત્યપરિપાટી ન કરે. ૮ ગોચરી વાપર્યા પછી ચૈત્યવંદન કરવું રહી જાય. ૯ મિથ્યાત્વીના દર્શનની કોઈ વસ્તુની ઇચ્છા કરે. ૧૦ પ્રવચનની હીલના કરે. ૧૧ આચાર્ય કે ગુર્વાદિ પ્રત્યે અરૂચિ કરે, જુગુપ્સા કરે, અવિનય કરે કે કશ શબ્દો ખેાલે. ૧૨ ગુરુનુ વચન તત્તિ ન કરે. ૧૩ ગુરુની મુહપત્તિ આદિ વસ્તુ વાપરે. ૧૪ વિડલના આસન વગેરેના સંઘટ્ટો થાય, પગ મૂકે કે એસે. ૧૫ ગુર્વાદિકને છૂ'ક લાગે કે અશાતનાદિ કરે. ચારિત્રાચાર ૧ પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ અષ્ટ પ્રવચન માતાના ભગ કરે. ૨ ઉપાશ્રયની બહાર જતાં આવસહી', પ્રવેશ કરતાં ‘નિસિહી’ કહેવી રહી જાય. ૩ ૧૦૦ ડગલાં ઉપરથી આવ્યા પછી કે કાંઈપણ પરિષ્ઠાપનિકા કર્યાં પછી ઇરિયાવહી કરવી રહી જાય. ૪ સૂતી વખતે કાનમાં કુંડલ નાખવા રહી જાય અથવા માથું માંધવું રહી જાય. bhar la da da da da da ste da ste da da ste de sta se de de de dote to sto to to to tesest မောင် Page #190 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી-૩ ૧૮૧ Messessessessedeesedછે. tessessesse sedeeseeeeeSeSesastese ese sto fastslastestosteste deste stegtesteste stededostasostade dosta gosta de soseste desteste desteste testosteste A ૫ પડિલેહણ કરતાં વાતચીત કરે કે બોલે. ૬ પડિલેહણ કરતાં પચ્ચકખાણ આપે. ૭ પડિલેહણ બરાબર ન કરાય. બોલ બોલવા રહી જાય. ૮ દોરે, દાંડે, દંડાસન, કામલી, ઢાંકણું છું આદિની પડિલેહણ કરવું રહી જાય. ૯ પડિલેહણ કર્યા સિવાયની વસ્તુ વાપરે. ૧૦ આધાકમી આદિ દોષવાળો આહાર વાપરે. ૧૧ જરૂર કરતાં વધારે ઉપાધિ વાપરે. ૧૨ શય્યાતરના ઘરને આહાર, વસ્ત્ર પાત્ર આદિ વાપરે. ૧૩ નિંદા, વિકથા કરે. ૧૪ પિતાનો ઉત્કર્ષ કરે. ૧૫ દુર્ગાન કરે. ૧૬ ગૃહસ્થની વસ્તુ ભાગે-તેડી નાખે, કે ખોઈ નાખે, કે વાપરવા લાવેલ પાછી ન આપે. ૧૭ શરીર ઉપરનો મેલ ઉતારે. ૧૮ શરીરની શોભા માટે વિભૂષા કરે-ટાપટીપ કરે. ૧૯ સ્નાન કરે, વિભૂષા ખાતર હાથ પગ ધૂવે કે મેંઢા ઉપર ભીનો હાથ લગાડે, શરીર ઉપર ભીનાં કપડાં વગેરેનું પતું ફેરવે. ૨૧ દર્પણમાં ઈરાદાપૂર્વક જુવે. પ્રથમ મહાવ્રત ૧ વિકસેન્દ્રિય (બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય) જીવની વિરાધના. algedegedeedesteste de destestosteseotuste se sudesta desegede desteste destede dedostosos desejos e seststestest Swooper se glede decadadasoslugasesteste stedeseste detastasestudadosos હ. N ds addodass. ၀၉၉၇၀၇၀၀၀ ၇၇ ၀ ၉၆၀၉၈၉၆၇၀၇၀၇၉ ၀ ၆ ၇၇၇၀ ၀ ၀၉ ၇၉ ၀၉၇၈ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ મુનિજીવનની બાળપોથી-૩ A acts sessessessedeeded estado destestado sadadest seekeddit Messes stestostestestestostestastasestestostestalostastesteslasestaslasedustestosteste stastaseste sastadestostesleste stededostado do do deste deste destacades ૨ વિકલેન્દ્રિય જીવને કિલામણા. ૩ કપડાં, ઉત્તરપટ્ટો આદિ ઉપર જીવ મર્યાને ડાઘ. ૪ બાંધેલી દોરી સાંજે છોડવી રહી જાય. ૧૮ પૃથ્વીકાય છે પ સચિત્ત પૃથ્વીમાટી, મીઠું, ભીની રેતી કે ખારવાળી આદિ જમીન ઉપર ચાલે, પગ આવે કે સંઘટ્ટો થાય. ૬ ગામમાં પ્રવેશ કરતાં કે નીકળતાં તથા એક જાતની ભૂમિમાંથી બીજી જાતની ભૂમિ ઉપર જતાં પગ પૂજવા રહી જાય. ૭ નદી કે પાણી ઓળંગતા પગ ન પુંજે. ૮ સચિત્ત પાણી–અપકાય ઉપર પગ આવે કે સંઘટ્ટો થાય. ૯ લઘુનીતિ, વડીનીતિ, ગેચરી, પાણી આદિ માટે જતા આવતાં કે બારી બારણાં બંધ કરતાં કે ઉઘાડતાં Sજવાની જયણું ન રાખે. * અપૂકાય * ૧૦ વરસાદના છાંટા લાગે–ભીંજાઈ જવાય. ૧૧ પાણીને વહેળે, નહેર આદિ ઉતરે. ૧૨ વિહાર આદિમાં નદી ઉતરે. પગલાની ગણતરી પણ કરવી. ઉંડાઈ પ્રમાણે પ્રાયશ્ચિત આવે છે. અધી જાંઘ જેટલું પાણી હોય તે સંઘટ્ટ કહેવાય. નાભિ પ્રમાણ પાણી હોય તે લેપ કહેવાય. નાભિથી વધારે પાણી હોય તે લેપોપરી કહેવાય. sedeed foforest.esis fedeemededestag. નિવાર Page #192 -------------------------------------------------------------------------- ________________ - ૧૮૩ stostecedente destostestastastestostadoslastestostestesiastestostestastestostero destestasiosastosteslasestestostestalostastasesorado મુનિજીવનની બાળપેથી૩ weg જે પ્રકારની નદીમાં ઉતર્યા હોય તેનું નામ આલેચનામાં જણાવવું જોઈએ. ૧૩ નાવમાં બેસીને નદી આદિ ઉતર્યા. ૧૪ ભૂલથી સચિત્ત પાણી આવી ગયું, કે અચિત્ત પાણીમાં સચિત્ત પાણી ભેગું થઈ ગયું, તે પાણી ભીનાશવાળી જગ્યાને બદલે કેરી જમીન કે રેતીમાં પરઠવે. ૧૫ ધુમસ પડતી હોય ત્યારે બહાર નીકળે, રસ્તામાં જતાં આવતાં ધુમસ પડતી હોય તે પણ ગમનાગમન કરે. ૧૬ વસ્ત્ર, લૂણું આદિ વસ્તુ સચિત્ત પાણીમાં વનસ્પતિ ઉપર કે નિગોદ લીલકુલ ઉપર પડે. * તેઉકાય કે ૧૭ દીવો કે વીજળીની ઉજેહી લાગે કે કામળી આવ્યા સિવાય આવ જાવ કરે. ૧૮ સળગતી બીડી, અંગારા આદિ ઉપર પગ આવી જાય. ૧૯ ચૂલા આદિને સંઘટ્ટો થાય કે હાલે. ૨૦ પાણી, વસ્ત્ર આદિ અગ્નિમાં પડે. ૨૧ દહેરાસર વગેરેમાં દીવા વગેરેને કપડાં આદિની ઝપટ લાગે. * વાયુકાય * ૨૨ ઉઘાડે મુખે-મુખ આગળ મુહપત્તિ રાખ્યા વિના બોલે. ૨૩ હવામાં ઉડતાં કપડાં વગેરેને સંકોચે નહિ. ૨૪ દેરી, ખીંટી આદિ ઉપર સૂકવેલા કે રાખેલા કપડાં હવાથી ફરફર થતાં હોય તેને ઉપયોગ કરે નહિ. ૩ ૨૫ કુંક મારે. ૨૬ ગરમી લાગતાં કપડું, પંડું આદિથી પવન નાખે. စုစန၉၈၉၈၉၆၈၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀ မှ desastestostestostestestestosteste destasosta sladedestedade dosladadosadegasta gastosostaglastestastooeste gastostadostosasasasastade dedastastestostestosteslestastasestestostestato gedagte gastadostastedadestestostestostadastastestestostestostestauslastestadaslastedadesh dostosododoso desbostadadadadadubsecesari s Page #193 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપેથી-૩ ૧૮૪ Sess of offfsed offseffoddessessessess. ncomededeshots glentetsteste destestofestestosterodoste destusteststestedetetstestesteslagfastasteotste stastestostestostestalastastestestes festestostertestasladostestade deste doctelodas estas estades * વનસ્પતિકાય * ૨૭ લીલકુલ, નિગે, થડ, ફળ, ફુલ, છાલ, બી, વૃક્ષ છેડ વગેરેને સંઘટ્ટો થાય, ઉપર ચાલે કે બેસે. ૨૮ ઉપર મુજબમાંથી કોઈને પણ પરંપરાએ સંઘટ્ટો થાય. ૨૯ સચિત્ત અનાજ, લીલોતરીને સંઘટ્ટો થાય. ૩૦ સચિત્ત અનાજ, પરંપરાએ સંઘો થાય. ૩૧ વિહાર આદિમાં લીલેરી ઉપર ચાલવામાં આવે કે સંઘટ્ટો થાય. તેમાં પગ નીચે, અડખે-પડખે, સચિત્ત કે મિશ્ર. વનસ્પતિને દોષ આમાં ગાઉં, ખેતર, પગલાંની નોંધ રાખવી. ૩૨ નિગેદ-લીલકુલ કે પાણીવાળી જમીન ઉપર ચાલવામાં આવે. ૩૩ પાણીમાં ચૂને નાંખે રહી જાય કે મેડે નાખે હાથ નાંખીને ચૂને નાખવો નહિ. ૩૪ લીટ, બલખ રસ્તા ઉપર નાંખી ઉપર ધૂળ આદિ ન નાખે, ઘસે. ૩૫ માગું, કાપનું પાણું આદિ બે ઘડી ઉપર પડી રહે. ૩૬ કાગડાં, ચકલાં આદિ ઉડાડવા કૂતરાં આદિ હાંકી કાઢવાં–ત્રાસ પમાડવાં, બાળકને ભય પમાડવા. ૩૭ સાંજે માગું પરઠવવાની તથા ઠલે જવાની જગ્યા જેવાની રહી જાય અને ઉપયોગ કરે. ૩૮ વાડામાં કે તડકામાં ઠલે બેસે. ૩૯ કાચા દૂધ, દહીં, છાશવાળા પાત્રાનું લૂણું કઠોળવાળા પાત્રાને કર્યું. dessessodes fasessed as feeshoddod of sodesdeshows hoooo-ooo! ၇၇၇၇၇၉၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၉၉၀၉ ၉၇၇၉၉၉၅၉၈၀၉၀၉၇၇၇၈၀၉၀၉၇၇၇၇၇၉၀၉၇၉ Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ મુનિજીવનની બાળપોથી-૩ sestestoskesstegtest lestededegedegedeste desteste de destacades desestades estadtestes costesksetestostestostotseseos a bossessed e st tedesede stedeleda dadabad cases. Sastasesesostoskeskussasasasasastadesta dastaladas testusblustestes deseste blodlastedade de se desfasodododo sadedusedlosestest t ૪૦ કઠોળવાળા પાત્રાનું લૂણું, કાચા દૂધ, દહીં, છાશવાળા પાત્રાને કર્યું. ૪૧ વાપરેલું લૂણું સાફ કર્યા વગરનું રહી જાય. * દ્વિતીય મહાવ્રત જ ૧ કોધ, લોભ, ભય, હાસ્યથી જાણીને જૂઠું બોલે. ૨ ક્રોધ, લોભ, ભય, અજાણતાં જૂઠું બોલે. ૩ જાણીને માયાપૂર્વક જૂઠું બેલે. ૪ ઉઘાડા-મુખે બોલે. ૫ સાવદ્ય ભાષા કે “જ'કાર પૂર્વક ભાષા બોલે. ૬ બીજા ઉપર ખેટા આળ મૂકે. ૭ ગુરૂ આદિ વડિલે પૂછળ્યાને સાચો જવાબ ન આપે. ૮ ગુરુની સામું બેલે, તેછડાઈપૂર્વક બોલે. ૯ બીજાની નિંદા વગેરે કરે. ૯ તૃતીય મહાવ્રત જ ૧ માલિકની રજા સિવાય વસ્તુ લીધે. (સ્વામિ અદત્ત) ૨ સચિત્ત વસ્તુ વાપરે. (જીવ અદત્ત) ૩ આધાકમી આદિ દોષવાળી વસ્તુ વાપરે. (શ્રી તીર્થકર અદત્ત) ૪ ગુરૂની રજા સિવાય કઈ વસ્તુ આદિ મંગાવે. (ગુરુ અદત્ત) ૫ ગુરુની રજા સિવાય ગોચરી વાપરે. ૬ ગુરુને બતાવ્યા સિવાય ગોચરી વાપરે. ૭ ગુરુને પૂછયા સિવાય વસ્તુને અદલબદલ કરે. ૮ ગુરુની રજા સિવાય કઈ કામ કરે. Assessfe 44 sesed Goddess self-desses 444 444 444666 Page #195 -------------------------------------------------------------------------- ________________ s diesed saddlesedeseofessofseed-ofdressessesses ofessedessed of doddesseded deasedesses ૧૮૬ મુનિજીવનની બાળપોથી-૩ Casseofessessessessed.doseasessessessessessoastessedeceses.seesed Medhકે. ૯ રજા લીધા સિવાય ઉપાશ્રય-મકાન આદિમાં ઉતરે. ૯ ચતુર્થ મહાવ્રત છે ૧ સાધુ, સાધ્વી કે સ્ત્રીને અને સાધ્વી સાધુ કે પુરુષને રાગપૂર્વક કે મૈથુન દષ્ટિથી જુવે. ૨ બ્રહ્મચર્યની નવ વાડમાંથી કઈ પણ વાડનું ખંડન કરે. ૩ પૂર્વની કામકીડા આદિનું સ્મરણ કરે. ૪ વિલાસી વાંચન, ચિત્રદર્શન કે વિચાર કરે. પ સૃષ્ટિ વિરુદ્ધ કર્મ કે હસ્તકર્મ આચરે. ૬ સાધુ ને સાધ્વી, સ્ત્રી કે તિર્યંચને સંઘટ્ટો અનંતર કે પરંપરાએ થાય. સાધ્વીને સાધુ, પુરુષ કે તિર્યંન્ચને સંઘટ્ટો અનંતર કે પરંપરાએ થાય. ૭ નિષ્કારણ પ્રણીત આહાર કે અધિક આહાર વાપરે. ૮ સાધ્વી કે શ્રાવિકા સાથે હસીને વાત કરે. ૯ છોકરાં રમાડે. ૧૦ પુરુષ કે છોકરાના શરીરને સ્પર્શ કરે. | * પંચમ મહાવ્રત જ ૧ ઉપકરણ વસ્ત્ર–પાત્રાદિ ઉપર મૂરછ રાખે. ૨ ગૃહસ્થને ઘેર વસ્ત્ર-પાત્રાદિ રાખી મૂકે. ૩ જરૂર ન હોવા છતાં વસ્તુ રાખે. ૪ પિતા થકી દ્રવ્ય રાખે–રખાવે. * ષષ્ઠ વ્રત ૧ પડિલેહણ કર્યા સિવાયના પાત્રાદિમાં ગોચરી પાણી લાવે. ૨ પડિલેહણ કર્યા સિવાયના પાત્રાદિમાં ગોચરી પાછું વાપરે. જિwwwwww gefastestes desta stastestededestesiastestesleslaseste dostaste sestestostestosteste de dedos desteslastestostedadestededectos soldestestostestestostestadestosteste deste se stest s હe Page #196 -------------------------------------------------------------------------- ________________ sessessesses Med. 16.4.4.4.4.446 કરd sidessessess-dofs.sesssssss.desses... મુનિજીવનની બાળપોથી-૩ ૧૮૭ terestseedosesorestses sesses awesome eeeeeeee - ૩ સૂર્યોદય પહેલાં પડિલેહણ કરેલ પાત્રાદિમાં ગોચરી -પાણી લાવે કે વાપરે. ૪ સૂર્યોદય પહેલાં કે સૂર્યાસ્ત પછી આહાર પાણી વાપરે. ૫ તિવિહારનું પચ્ચકખાણ કર્યા પછી કે સાંજે પચ્ચકખાણ પછી મુખમાંથી દાણે નીકળે. ૬ પચ્ચક્ખાણ કર્યા બાદ કે રાત્રે ઉલટી થાય. ૭ પચ્ચકખાણ કર્યા બાદ રાત્રે આહારના ઓડકાર આવે. ૮ ગોચરી વાપરતાં સ્વાદ માટે વસ્તુને ભેગી કરીને વાપરે, પ્રશંસા કરે, નિંદા કરે કે વિના કારણે વાપરે. ૯ પહેલી પિરિસીનું લાવેલું ત્રીજી પરિસી થઈ ગયે વાપરે. ૧૦ એક સ્થાનેથી વહેરેલું બે કેસ દૂર ગયે વાપરે. ૧૧ ઔષધ આદિ રાત્રે સંનિધિ, પિતાની પાસે રાખે કે વાપરે. ૧૨ ઝોળી પડલાં આદિ આહારાદિથી ખરડાયેલાં રહી જાય, સાંજ પહેલાં ન ધુવે. ૨૯ તપાચાર ૧ શક્તિ હોવા છતાં પર્વતિથિએ ઉપવાસ આદિ તપ ન કરે. ૨ ઉણોદરી ન રાખે. ૩ વૃત્તિ સંક્ષેપ ન કરે. ૪ વિગઈ ત્યાગ ન કરે. પ દ્રવ્યાદિ અભિગ્રહ ન રાખે. ૬ પચ્ચખાણ ભાંગે. ૭ રેગાદિ સમ્યફ પ્રકારે સહન ન કરે. ૮ પ્રાયશ્ચિત્ત ન લે. ૯ પ્રાયશ્ચિત્ત પૂરું ન કરે. ૧૧૧૧ wજ ostecedores dadestostestestosteotokslasteaedades deste dostas de estostestedosbroedestallede doodstosteste dogtecte des dedostotestostestostestostes betebe Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ (seededessessessesses હessed fo6e6eless feeds.feded stedtestostenesustusastestedesudestestestostestelle stededbedestedadestedades desas destestostestedbeste desteste de destesledeceselesedtedesestedededelede dedesudestedade મુનિજીવનની બાળપોથી-૩ sessessedeese so soooooooooooooooooo ક વીર્યાચાર એક ૧ વિના કારણે બેઠા બેઠા પ્રતિક્રમણ કરે. ૨ ખમાસમણ વગેરેની વિધિ બરાબર ન સાચવે. ૩ વિનય–વૈયાવચ્ચ ન કરે. ૪ ગુર્નાદિક-રત્નાધિકને બરાબર વંદન-વિધિ ન સાચવે. ૫ માંડલીમાં પ્રતિકમણ ન કરે. ૬. સવાર કે સાંજે પ્રતિકમણ ન કરે. ૭ સવારે પ્રતિક્રમણ કર્યા પછી સૂઈ જાય. ૮ સંથારા–પરિસિ ન ભણાવે. ૯ કારણ વિના દિવસે સૂવે. ૧૦ પુંજવા-પ્રમાજવાને ઉપગ ન રાખે. સામાચારી જ ૧ એઘાની પડિલેહણ બે વાર ન કરે. ૨ પોરિસી ભણાવવી રહી જાય. ૩ પચ્ચખાણ પારવું રહી જાય. ૪ મુઠ્ઠસી પચચકખાણ ભાંગે. ૫ અભિગ્રહ ભાંગે. ૬. કાઉસગ્ગ ભાંગે ૭ ઠલ્લે-માવ્યું આદિ પરઠવતાં પહેલાં અણજાણહ જસ્સગ્ગહો” અને પછી ત્રણવાર સિરે ન કહે. ૮ કાપ આખો કે અડધે કાઢે. ૯ પ્રતિકમણ-માંડલી કે ભેજન-માંડલીમાં ગુરુના આવ્યા પછી આવે. to see theses.sld.feedssed offsees of differes •te fess - - wwwbpv$ 0.0000000002/20/2/2v2000000022 902226224202020 Page #198 -------------------------------------------------------------------------- ________________ aaaaasbhai. aa મુનિજીવનની બાળપોથી-૩ ૧૦ અપરાધને મિચ્છામિ દુક્કડ' ન આપે. ૧૧ વાચનાચાય નું આસન ન પાથરે કે સ્થાપનાજી ન પધરાવે. ૧૨ પક્ષી આદિના દિવસે વિટલાદિની પડિલેહણ ન કરે કે રહી જાય. descedgeheads me chad ૧૮૯ ૧૩ રાત્રે લ્લે જાય. સજ્ઝાય કર્યાં પહેલાં કે અધારામાં હલ્લે જાય. ૧૪ ઉપકરણ આદિ ખેાવાઈ જાય. ૧૫ સંથારા ઉપર ઉત્તરપટ્ટો પાથર્યા સિવાય સૂઈ જાય. ૧૬ રાત્રે ઊંચા સ્વરે મેલે કે છીક બગાસું, ઉધરસ ખાતી વખતે જયણા ન રાખે. ૧૭ મારી-બારણાં બંધ કરતાં કે ઉઘાડતાં પ્રમાના ન કરે. ૧૮ પાત્રાદિ પડી જાય કે તૂટી જાય. ૧૯ એઘે! શરીરથી અળગો થાય કે મુહપત્તિની આડ પડે કે ખાવાઈ જાય. આ સિવાયના આલેાચના-સ્થાના પાતપેાતાની સામાચારી મુજમ જાણી લેવા. ગુ' કરવાથી પ્રાયશ્ચિત્ત આવે ? વીતરાગ–પરમાત્માના શાસનમાં આરાધના કરનારાઓને સતત ઉપયેગપૂર્વક જાળવી રાખવા જેવા આરાધકભાવને ટકાવી રાખવા માટે જ્ઞાનાદિસાધક પ્રવૃત્તિમાં અનાભાગાદિ કારણે થઈ જતા અસામાંથી પાછા હઠવાની જાગૃતિ પ્રધાનપણે જરૂરી વણવી છે. તે અંગે સાધુજીવનમાં જે જે પ્રવૃત્તિએ અસન રૂપે જ્ઞાની–ભગવંતાએ શાસ્ત્રામાં વિસ્તારથી જણાવી છે. sausa Page #199 -------------------------------------------------------------------------- ________________ : desses-of-ses dessessel offers elesedseases,excessessedessessomsofssessessed ossessessofessage ofess.fessode ૧૯૦ મુનિજીવનની બાળપેથી-૩ હootecedes seen goederesthesessegeet gedecesoredeces egested તેમાંની કેટલી મુમુક્ષુ આત્માને સાવધાની કેળવવા ઉપયોગી થઈ પડે તે શુભ આશયથી જણાવાય છે. અસદ્દવર્તનની યાદી - ૧ રોજ દહેરાસર-દર્શનાદિ ન કરે તે. ૨ અવિધિથી ચૈત્યવંદન કરે તે. ૩ પિતાની શોભા-પૂજા માટે ફલ-ફૂલ વગેરેની વિરાધના કરાવે. ૪ ચિત્યવંદન કે સ્વાધ્યાય કરતાં કે સ્તવન બેલતાં અંતરા કરે તે. પ પ્રતિક્રમણ ન કરે તે. ૬ બેઠા પ્રતિક્રમણ કરે તે. ૭ અનુપયેગથી પ્રતિક્રમણ કરે તે. ૮ પ્રતિકમણના સમયનું ઉલ્લંઘન કરે તે. ૯ સંથારામાં સૂતાં સૂતાં પ્રતિકમણ કરે તે. ૧૦ સંથારામાં બેસીને પ્રતિક્રમણ કરે તે. ૧૧ માંડલીમાં પ્રતિક્રમણ ન કરે તે. ૧૨ સર્વ શ્રમણ-સંઘની ત્રિવિધે–ત્રિવિધ ક્ષમાપના કર્યા વગર પ્રતિકમણ કરે તે. (એટલે કે કેઈની સાથે કષાયાદિ થયા હોય તે તેની શાંતિ કર્યા વિના પ્રતિક્રમણ કરે છે.) ૧૩ પદે-પદની ઉચાર-શુદ્ધિના ઉપયોગ વિના પ્રતિક્રમણ કરે તે. ૧૪ પ્રતિક્રમણ કર્યા વિના સંથારામાં કે પાટ પર સૂઈ જાય છે. of seldoff shoot feed f oddessesses foldest sode 46 ofessoft ၉၀၀၉၀၉၇၇၉၀၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၇၇၇၇၉ Page #200 -------------------------------------------------------------------------- ________________ es dooodedosastosta sacadados desestsk stastestosteslasastestosteste deste destestado destacadasladadosos estudos dedos dadosledasedusedastadlustusadadestacado dasboh મુનિજીવનની બાળથી–૩ ૧૯૧ s es de deste atesteesta desteste de destedetoksesteoksestedeotestostestestestestostestosteste destestededoodbat ૧૫ દિવસે સૂએ તે. ૧૬ અનુપયોગે ઉપધિ – વસતિનું પડિલેહણ કરે તે. ૧૭ પડિલેહણ કર્યા વિનાની ઉપાધિ વાપરે તે. ૧૮ પડિલેહણ કરી સંથારાભૂમિએ કાજે ન લે તે અગર અજયણાએ કાજે પરઠવે છે. ૧૯ પડિલેહણ પછી થુંકવા આદિની કુંડીની ભસ્માદિને ન પાઠવે તે, અગર સૂર્યોદય પૂર્વે પાઠવે છે. ૨૦ વનસ્પતિ અને ત્રસ જીવવાળી ભૂમિએ માગું આદિ પરઠવે તે. ૨૧ પારિષ્ઠાપનિકા ભૂમિનું દષ્ટિ પડિલેહણ ન કરે તે. રર વગર મુહપત્તિએ ક્રિયા કરે છે કે બગાસું કે વાચનાદિ સ્વાધ્યાય કરે તા. ૨૩ સાવરણીથી કાજે કાઢે છે. ૨૪ સૂર્યોદય પછી પહેલા પહોરમાં એક ઘડી બાકી રહે ત્યાં સુધી નવું ન ભણે તો અગર સ્વાધ્યાય ન કરે તે. ૨૫ દિવસના પહેલા પહોરે સ્વાધ્યાયને બદલે વિકથા કરે તે. ૨૬ સ્વાધ્યાયાદિની શક્તિ ન હોય તે દિવસના પહેલા પહેરે નવકારમંત્રનું સ્મરણ ન કરે તો. ર૭ વાચનાદિ સ્વાધ્યાય કે અર્થગ્રહણ ન કરે તે. ૨૮ પ્રતિકમણ વાચના કે સ્વાધ્યાય કરતાં, ચાલતાં કે ઉભા રહેતાં કે તેઉકાયની ઉજેહી પડતાં શરીરાદિને સંકોચ ન કરે તે. ર૯ થઈ ગયેલ પાપોની આલેચના કરી ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત ન લેતો. 6666666666666666666666401essessessessessesPage #201 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ acceede મુનિજીવનની બાળપેાથી-૩ hear ૩૦ પહેલી કે બીજી પારસીમાં ફરવાની દૃષ્ટિએ ઉપાશ્રય બહાર જાય તા. ૩૧ ગૃહસ્થના ઘર પાસે અશુચિ કરે તે. ૩૨ રાત્રે હલ્લે જાય તે. ૩૩ દિવસે જોઈ ન રાખેલ (વગર પડિલેહેલી) ભૂમિએ રાત્રે લ્લા-માત્રુ પરવે તા. ૩૪ પહેલા કે બીજા પહેારમાં સ્વાધ્યાયાદિ પડતા મૂકીને વિકથા, અનુપયેાગી વાતા કે આર્દાધ્યિાનને પાષક કથાએ કરે કે ઉદીરે તા. ૩૫ ઉપાશ્રયમાંથી નિકળતાં વદિ ના ખેલે તા. ૩૬ દેરાસરમાં ઉપાશ્રયમાં પેસતાં fળસિદ્દી” ન મેલે તા. ૩૭ વારવાર ઉપાશ્રયમાંથી બહાર જાય તા. ૩૮ ગુરુ આશાથી ગેાચરી આદિ માટે વસતિમાંથી બહાર ગયા પછી રસ્તા વચ્ચે ગમે ત્યાં કથા-વિકયાદ્વિ કરે તે. ૩૯ (મેાજા આદિ) પગરખાંને ઉપયેગ નિષ્કારણ કરે તે. ૪૦ વિચાર—પૂર્ણાંક, મકુર, ઘેાડું, કામપુરતું, ગવ રહિત, તુચ્છકારરહિત, નિર્દોષ અને સ્વ-પરહિતકારી ભાષાના ખેલે તા. ૪૧ સાવદ્ય-ભાષા એટલે તેા. ૪૨ વધારે ખેલ-મેલ કરે તા. ૪૩ ‘જ’ કારના પ્રત્યેાગપૂર્વક એલે તા. ૪૪ કષાય કરે કે ઉદીરે તા. ૪૫ કષાયની શાંતિ કર્યા વિના વાપરે કે રાતવાસી કષાય રાખે તા. eepage Page #202 -------------------------------------------------------------------------- ________________ • ફેંક બેંક યૂ ] ]] ] [ ]] ]] ]] ]] ]] ]] ]] ]] ]] ]] ]C]]> ht મુનિજીવનની બાળપેાથી-૩ ာ ૪૬ મમ ભેદી, કર્કશ, અનિષ્ટ, નિષ્ઠુર વચના મેલે તા. ૪૭ કચકચાટ, લડાઈ, ઝગડા, ટટો કરે તે. અસભ્ય ભાષા કે અપશબ્દો ખેલે તા. ૪૮ વડીલેાની અવહેલના કરે તે. ૪૯ ગચ્છ, સંઘ કે માંડલીની મર્યાદાનુ ઉલ્લુ ધન કરે તેા. ૫૦ અયેાગ્યને સૂત્રા ભણાવે કે અવિધિથી સારણા-વારણાદિ કરે તેા. ૫૧ બેસતાં કે ઉભા ન કરે તે. પર ૧૯૩ થતાં સંડાસા(સાંધા)એનું પ્રમાન કોઈપણ ચીજને લેતાં–મુકતાં પૂજવા–પ્રમા વાને ઉપયેાગ ન રાખે તે. જેમ તેમ કેઈપણ ચીજ લે–મુકે તા. ૫૩ સંયમની સાધનાને અનુકૂળ ઉધિ જરૂર કરતાં વધારે રાખે તા. ૫૪ એધાને ખભા પર કુહાડાની જેમ રાખે તા. ૫૫ કપડાં, આઘા કે દાંડાનેા અવિધિથી ઉપયાગ કરે તે. ૫૬ અંગોપાંગ ઢબાવવા-આઢિ નિષ્કારણ શરીર-શુશ્રષા કરાવે તેા. as and ૫૭ એ કાળજીથી કાંઈપણ સયમાપકરણુ ખાવાઈ જાય તેા. ૫૮ જાણ્યે-અજાણ્યે વિજળી–વરસાદને સ`ઘટ્ટો થાય તે. ૫૯ સ્ત્રીના પર પરાએ પણ સંઘટ્ટો થાય તે. ૬૦ અકલ્પ્ય વસ્તુનું ગ્રહણ કરે તા. ૬૧ ગોચરી ગયે છતે કથા-વિકથા આદિ કરે તે. ૧૩ အက်အက်အက်အက် ssage Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ મુનિજીવનની બાળપોથી-૩ રાજેશessessessesssssssssssssedeeeee fedes seedosed feasessedecessfedededeededeededese feeses.sadesededes-destedesofessodessessedestsessodested દર ગોચરી જે રીતે જે કમથી વહોરી હોય તે રીતે ગુરુ કે પાસે ન આવે તે. ૬૩ પચ્ચકખાણ પાર્યા વિના ગેચરી વાપરે છે. ૬૪ સાધુઓની ભક્તિ કર્યા વિના ગોચરી વાપરે છે. ૬૫ વાપરતાં કે ગોચરી વહેંચતાં દાણા વેરે તે. ૬૬ વિવિધ-પ્રકારની રસના આસ્વાદપૂર્વક ગોચરી વાપરે છે. ૬૭ સ્વાદિષ્ટ વસ્તુમાં રાગ કરે તે. ૬૮ કાઉસગ્ન કર્યા વિના (ગુરૂની સંમતિ લીધા વિના) વિગઈ વાપરે તે. ૬૯ વિગઈ વધારે તે. ૭૦ નિષ્ણાજન (સ્વાદદષ્ટિથી) વિગઈ વાપરે તે. ૭૧ ગ્લાન–નિમિત્તની ચીજ પ્લાનને આપ્યા વિના વાપરી જાય તે. ૭૨ લાનની ભક્તિ કર્યા વિના વાપરે તે. ૭૩ પિતાના બધા કામ પડતા મૂકી ગ્લાનની ભક્તિ ન કરે તે. ૭૪ ગ્લાનની ભક્તિના બહાને પિતાના સ્વાધ્યાયાદિમાં પ્રમાદ કરે તે. ૭૫ ગ્લાનાવસ્થામાં કારણે સેવવા પડેલ દોષનું પ્રાયશ્ચિત્ત ન લે તે. ૭૬ ગ્લાનનાં કહેતાંની સાથે જ તેનું કામ ન કરે તે. ૭૭ ગોચરીના બેંતાલીસ દોષની યથાશક્ય જયણા ન રાખે . ૭૮ છે કારણ સિવાય ગોચરી વાપરે છે. ૭૯ વાપરતી વખતે સારી–ખરાબ ચીજની કે તેના આ૫- છે ককককককককক ক ককককককককককককক fest feed of sessessess seek sessessessessess-dsdd sedeeeeeeds--4 dose oves •••• Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ gestestostestade de destacado e desto beste skiesta dla slodadadadadad sabo.boscage des choseslodes seda sadas desbosestadt.desetodseste sadadest sasaglestasested મુનિજીવનની બાળપોથી-૩ toestegtestestetstestosteroostedtoestestostestetiste stedestestostese sosestedets seostatasohatstestestetstested નારની પ્રશંસા-નિંદા કરે તે. ૮૦ રસ-લેલુપતાથી પદાર્થને વધુ સ્વાદિષ્ટ બનાવી વાપરે છે. ૮૧ છતી શક્તિએ આઠમ, ચૌદશ કે જ્ઞાન–પાંચમે ઉપવાસ, માસીને છઠ્ઠ કે સંવત્સરીને અઠ્ઠમ ન કરે તે. ૮૨ સંયમના ઉપકરણે વ્યવસ્થિત સંભાળપૂર્વક ન રાખે તે. ૮૩ પાત્રા બાંધતાં ઝોળીની ગાંઠ ન છેડે તે. ૮૪ ગોચરી વાપર્યા પછી માંડલીને કાજે ન લે તે. ૮૫ સાંજના પ્રતિક્રમણ કર્યા પછી વિધિપૂર્વક ઉપયોગ સાથે સ્વાધ્યાય (પહેલો પહોર પૂરો થાય ત્યાં સુધી) ન કરે તે. ૮૬ પ્રથમ પારસી પૂરી થયા વિના સંથારો પાથરે તે. ૮૭ સંથારે પાથર્યા વિના સૂઈ જાય તે. ૮૮ વગર–પડિલેહેલી જગ્યાએ સંથારો કરે છે. ૮૯ અવિધિથી સંથારો કરે તો. ૯૦ ઉત્તરપટ્ટો ન પાથરે તે. ૯૧ બેવડ ઉત્તરપટ્ટો પાથરે તે. ૯૨ સર્વ જીવ-રાશિને સાચા દિલથી ક્ષમાપના કર્યા વિના સૂઈ જાય તે. ૭ આહાર-ઉપાધિ અને શરીરને સાગારિક રીતે સિ રાવ્યા વિના સૂઈ જાય તે. ૯૪ સંથારામાં સૂતી વખતે નવકાર ગણ્યા વિના સૂએ તો. ૯૫ રાત્રે છીંક, બગાસું કે ઉધરસ ખાય, અગર તેની ગ્યા જયણા ન સાચવે તે. ૯૬ ઊંઘ પૂરી થયા પણ પ્રમાદાદિથી મર્યાદા ઉપરાંત વિવેક થયા છે astasto doslostecedade de dosla sede dedosledledtestedade destededostedodestostestastedesestedodlosboostestedodlasteaedosledodestado de destacadaste beste sted dash oslosed Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ estestoste obsosastostestosteste stegtesteste sloseste destestostestostestosteste stedest so ste stootestostestostesteste de destacadutos મુનિજીવનની બાળપોથી-૩ aહhe bossesses of s essed of• • • • • sliste de bolsteredtestedbredeste detectiedete dedestede skote stedestedodlastestesbotesbocesto desteste gesteste desteseotudade dovledelsestestostestedodleskostede fedestedade સંથારામાં પડ્યા રહે છે. પ્રતિક્રમણ બાદ સૂઈ જાય છે. ૯૭ સચિત્ત, પૃથિવી આદિ છ કાયને જાણતાં – અજાણતાં સાક્ષાત્ કે પરંપરાએ સંઘટ્ટો થાય તે ૯૮ વાપર્યા પછીનું ચૈત્યવંદન ન કરે તે. ૯૯ શાસ્ત્રીય મર્યાદાનુસાર સંયમી – જીવન જીવવા માટે બેદરકારી સેવે તો. વિદ્યાગુરુને અવિનય કરે તે. આ મુજબ કેટલીક સંયમ-વિરુદ્ધ આચરણાઓ જાણવી. તેના આસેવનથી સંયમારાધન દૂષિત થાય છે. માટે સદ્ગુરુ પાસે તેનું યોગ્ય પ્રાયશ્ચિત્ત લઈ સંયમની આરાધના નિર્મલ કરવા માટે જાગૃત રહેવું જોઈએ. આ નોંધ પરમ પવિત્ર શ્રી મદાનિશીથ સૂત્ર આદિ આગમિક આચારના આધારે તૈયાર કરી છે. સંયમી ને દીવાદાંડી જ્ઞાની પુરૂષોને સાવચેતીને સૂર છે કે, સંયમના પંથે ધપી રહેલ પુણ્યાત્માઓ જે નીચેની પાંચ બાબતે પર સમજણપૂર્વક યંગ્ય કાબુ ન રાખે તે સંયમનું નાવ વિકારી ભાવના પહાડ સાથે ટકરાઈને ભૂકકે થઈ જાય. ૧ આત્મપ્રશંસા ૨ પરનિંદા ૩ રસનેંદ્રિય ૪ વેદને ઉદય ૫ કષાય શ્રી ઉપદેશમાળા ગાથા નં. ૭૦ કે • - • - • - ••••ese ev.esleffed deeded ၇၇၉၄၉၆၇၀၇၀၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉ Page #206 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપેાથી-૩ အာာက်လာ၊ aawaa 2 ...... soo સયમાપયાગી અતનિરીક્ષણ સંયમીનું જરૂરી કાર્યવ્યવસ્થા-પત્રક સયમ – આત્માની દરેક પ્રવૃત્તિ જ્ઞાનીઓની આજ્ઞા પ્રમાણેની હેાય છે. પણ તેમાં સફળાતાપૂર્ણાંક પ્રયત્નની ભૂમિકા માટે આપણી શક્તિએ મન-વચન-કાયા દ્વારા કઈ માજી વહે છે? તેની સાચી જાણકારી માટે નીચે નાના પ્રમાણમાં રૂપરેખા આપી છે. આ મુજબ ગુરૂગમથી અમલ કરવાથી વિવેકી આરાધકને મનેાબળ, વાણી-સયમ અને શારીરિક સલ પ્રવૃત્તિએ આપેાઆપ વિકસે છે. ૧ સવારે કેટલા વાગે ઊઠયા ? ૨ કેટલેા જાપ કર્યાં ? ૩ કેટલા શ્લેાક વાંચ્યા ? ૪ કેટલા શ્લાક કઠસ્થ કર્યા ? ૫ કેટલા વખત જ્ઞાનગેાષ્ઠી કરી ? ૬ કેટલા વખત મૌન રહ્યા ? ૭ કેટલા વખત વિકારી–ભાવ ઉપજ્યા ? ૧૯૭ ૮ બીજાનું કામ પરમા વૃત્તિથી કર્યુ કે નહિ ? ૯ કેટલીવાર અસત્ય-ભાષણ કર્યુ ? .. ૧૦ કેટલીવાર માયા પ્રયાગ કર્યાં ? ૧૧ આજે કઈ ઈન્દ્રિય સૌથી પ્રમળ અની? ૧૨ આજે ગુરૂવિનયમાં કયાં બેદરકારી કરી ? ૧૩ ક્રિયાની શુદ્ધિમાં કયાં બેદરકારી કરી ? eas Page #207 -------------------------------------------------------------------------- ________________ १८८ Geeta FF FF FeFF FF FF FF FF အာာာာာာာာ ૧૪ પ્રતિ. મા ખેલ્યા ? મુનિજીવનની બાળપોથી-૩ ૧૫ વાંદણા ખમા.ની મર્યાદા સાચવી ? ૧૬ કેટલીવાર ક્રોધ થયા ? ૧૭ કેટલીવાર ચીડાણા ? ૧૮ કેટલા સમય ફોગટ ગુમાવ્યે ? ૧૯ શાસ્ત્રોનું વાંચન શ્રવણ કર્યુ ? ૨૦ આજે ખાસ કય! ગુણુની કેળવણી કરી ? ૨૧ આજે કયા દોષને ટાળવાના પ્રયત્ન કર્યા ? .. રર આજે કઈ કુટેવ તજવા સક્રિયતા થઈ ? ૨૩ આજે કુટેવને વવાના પ્રયત્નમાં સફળ કે નિષ્ફળ ? ૨૪ મુહપત્તિના ઉપયાગ રહ્યો ? ૨૫ ચાલવામાં ઈર્યાસમિતિ જળવાઈ ? ૨૬ ગાચરીના ૪૨ દેષમાંથી કયા દેષ લાગ્યા? ૨૭ માંડલીના પાંચ દાષમાંથી કયા દેાષ લાગ્યું ? ૨૮ પૂજવા–પ્રમાવાના બરાબર ઉપયેગ રહ્યો ? ૨૯ દ્રવ્ય કેટલા વાપર્યા ? ૩. નિદ્રા પ્રમાદ થયે ? ૩૧ વિકથા કરી ? ૩૨ પચ્ચખાણ શું કર્યુ? ૩૩ સ્વાધ્યાય કેટલા કર્યાં ? ૩૪ ગૃહસ્થ અમ પામે તેવું વર્તન કર્યુ ? ૩૫ અવિનય– ઉદ્ધતાઈ ના પ્રસ'ગ આવ્યા ? આ રીતે વ્યકિતગત ગુણ-દોષોના પ્રશ્નો ઉભા કરી તેના ઉપર સૂક્ષ્મચિંતન કરવાથી સંયમમાગે સ્મૃતિનું ખળ વધે છે. F 5 o a eh es e Freezes s s s F chheded faced Page #208 -------------------------------------------------------------------------- ________________ નિમુજીવનની બાળપોથી-૩ ૧૮૮ steed s Astestosteste stastastestosterostestosteste deste stedestestostestestostestade destostestastestes dadedededed destede destacadosodostettaestostestostestostestestostestadostasustedestestostestadosta stessastagestestostestedodle dostosodoble sastostestodestodese destacades destestostesta સંયમીની દિનચર્યા રાત્રિને છેલ્લે પહોર શરૂ થતાં નિદ્રા છોડી પંચ પરમેષ્ઠિ-સ્મરણ, આત્મનિરીક્ષણ કરી ગુરૂચરણે નમસ્કાર કરવો. પછી કુસ્વપ્ન-શુદ્ધિને કાસગ કરવા પૂર્વક ચૈત્યવંદન અને સજઝાય કરી સ્વાધ્યાય–ધ્યાન કરવું. પછી પ્રતિક્રમણ કરી વસ્ત્ર–રજોહરણાદિની પ્રતિલેખના કરવી. એટલામાં સૂર્યોદય થાય પછી સૂત્ર—પરિસીમાં સૂત્રાધ્યયન કરી ઘડી દિન થયે પાત્ર-પ્રતિલેખના કરવી. પછી મંદિરે દર્શન-ચૈત્યવંદન કરી અર્થ–પરિસીમાં સૂત્રાર્થનું અધ્યયન કરવું. ગામમાં ભિક્ષાના અવસરે ગોચરી (ગાય કેઈને કિલામણા ન પહોંચાડતી ચરે એ રીતની ભિક્ષા) લેવા માટે જવું. એમાં ૪ર દોષ ત્યજી અનેક ફરતા-ફરતી ઘરમાંથી ભિક્ષા લાવી ગુરૂને દેખાડતાં–ગોચરી લીધાની વિગત રજી કરવી. પછી પચખાણ પારી સજઝાય - ધ્યાન કરી આચાર્ય બાલ-ગ્લાન-તપસ્વી–મહેમાન વિગેરેની ભક્તિ કરી રાગદ્વેષાદિરૂપ માંડલીના પાંચ દોષ ટાળીને આહાર વાપર. પછી ગામ બહાર ઈંડિલ (નિજીવ–એકાંત ભૂમિએ) શૌચાથે જઈ આવી ત્રીજા પહેરના અંતે વસ્ત્ર–પાત્રાદિ ઉપકરણનું વ્યવસ્થિત પડિલેહણ કરવું. પછી પહાર સ્વાધ્યાય કરી ગુરૂવંદન, પશ્ચક bestodestostestestosteste de deseste sa do sadalestate se sasto sosteste sedastestosteste stedestese stalastasadadestacados estadostestostogtede testostestosastostestade doodedesign နနနနနနနန န နနနနန အ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ stestostestetes મુનિજીવનની બાળપોથી-૩ badshah ખાણ કરીને રાત્રિના લઘુશંકાર્દિ અર્થે જવું પડે તેની જગ્યા જોઈ પ્રતિક્રમણ કરવુ, ત્યારખાદ ગુરૂની ઉપાસના કરી રાત્રિના પ્રથમ પ્રહરે સ્વાધ્યાય કરીને સંથાર! પેરિસી ભણાવી શયન કરવું. આ ઉપરાંત સાધુજીવનના મુખ્ય કબ્યા નીચે મુજમ છે. ૧ સાધુ જીવનમાં બધું જ ગુરૂને પૂછીને કરવાનું હેાય છે. ૨ બિમાર–મુનિની સેવા પર ખાસ લક્ષ આપવાનું હાય છે. ૩ આચાર્યાદિની સેવા તથા ગુર્વાદિકને વિનય ભક્તિ આદિ અત્યંત જરૂરી છે. ૪ દરેકે-દરેક સ્ખલનાએનુ ગુરૂ આગળ બાળ-ભાવે પ્રકાશન પૂર્ણાંક પ્રાયશ્ચિત્ત લેવુ. ૫ શકયતાએ વિગઈ એના ત્યાગ કરવે. ૬ પતિથિએ વિશેષ તપ કરવા. ૭ વમાં ત્રણ યા બે વાર કેશના હાથથી લેચ કરવા. ૮ શેષકાળમાં ગામે-ગામ વિહારની મર્યાદા સાચવવી. ૯ સૂત્ર-અર્થનું ખૂબ મ પારાયણ-મનન કરતા રહેવું. ૧૧ મનને આંતર ભાવમાંથી માહ્યભાવમાં લઈ જાય એવી કેઈ વાણી વિચાર કે વર્તાવ કરવાના નહિ. માટે જ ગૃહસ્થ પુરૂષોના પણ સંસગ કરવેા નહિ. ૧૨ સાધુ–જીવનમાં ઇચ્છકાર આદિ દશ પ્રકારની સમાચારી, ખીજા અનેક પ્રકારના આચાર, અષ્ટપ્રવચન માતા, (સતિતિ ગુપ્તિ), સંવર, નિર્જરા અને પ'ચાચારનું પાલન કરવાનું લક્ષ્ય રાખી ગુરૂગમથી તેની જાણકારી મેળવવી, Page #210 -------------------------------------------------------------------------- ________________ 1 પૂજનીય સાધુ-સાધ્વીઓના જીવનઘડતર માટે અત્યન્ત ઉપયોગી પ્રકાશનો. લેખક : મુનિશ્રી ચન્દ્રશેખરવિજયજી પ્રાપ્તિ સ્થાન : કમલ” પ્રકાશન ટ્રસ્ટ 19 વતલાલ પ્રતાપશી સંસ્કૃતિ ભવન, રે 777, નિશા પાળ, ઝવેરીવાડ, રીલીફ રોડ, અમદાવાદ, ફેન : 38 5723, 380543 * છે? 1 સાધનાની પગદંડીએ * 16 અપૂર સ્વાધ્યાય છેઃ 2 શરણાગતિ * 17 અગમવાણી K: 3 અધ્યાત્મસાર, 18 ભવાલયના * 4 ગુરુમાતા 19 જિનશાસનું રક્ષા | 5 વિરાટ જાગે છે ત્યારે ર૦ જૈનધર્મના મર્મો છેક 6 મહાપંથનાં અજવાળાં 6 - 21 વિરાગ વેલડી નેફ છ વંદના | 22 પ્રતિક્રમણ સૂત્ર વિવેચના 8 આત્મા * ભાગ-૧ 9 જૈનદર્શનમાં કર્મવાદ , 23 પ્રતિક્રમણ સૂત્ર વિવેચના : 10 મહામારિ ભાગ-૨ 11 અષ્ટહિનાક્રી પ્રવચન 24 મુનિજીવનની બાળપોથી 12 49 પસૂત્ર પ્રવચનો ભાગ-૧ 13 સ્વરક્ષાથી સવરક્ષા 25 મુનિજીવનની બાળપેથી 14 આતમ જાગે | ભાગ-૨ * 15 વીર ! મધુરી વાણી તારી ર 6 મુનિજીવનની બાળપોથી - | ભાગ-૩ - આ નિશાનીવાળા ‘પુસ્તક હાલ અપ્રાપ્ય છે. ' કિંમત રૂા. 3-00