Book Title: Meghmala Vichar
Author(s): Vijayprabhsuri
Publisher: Meghji Hirji Jain

View full book text
Previous | Next

Page 35
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir तहिने च निधाना संध्याकातिल दृश्यते शंखचिन्हं चेत् तदा- वृष्टरसंभवा ४५ વળી તે દિવસે સંધ્યાકાળે વાયુ ફેકાય અને ચંદ્રની અંદર શંખનું ચિન્હ જણાય તે વૃષ્ટિ ન થાય. ૪૩ तहिने चैव नभसि प्रभाते यदि जायते, . . चंडवातस्तदा झेया वृष्टि र्धान्यपदा भुवि ४४ વળી તે દિવસે આકાશમાં પ્રભાતકાળે સખત વાયરે વહે તે પૃથ્વીમાં ધાન્યને ઉપજાવનારે પુષ્કળ વરસાદ થાય. ૪૪ दशम्यां माघशुक्लस्य शक्रचापो विदृश्यते संध्याकाले सदा ज्ञेया वृष्टि मौरीपदा तदा ४५ મહા શુદિ દશમને દિવસે સંધ્યાકાળે જે ઈદ્રિધનુષ્ય દેખાય તે મરકી પેદા કરનારી વૃષ્ટિ થાય. ૪૫ दशमी माघशुक्लस्य भौमवारान्विता यदि तदा बालविनाशो हि विज्ञेयो फाल्गुने ध्रुवम् ४६ મહા સુદિ દશમ જે ભમવારી હોય તે ખરેખર ફાગણ માસમાં બાળકને નાશ થવાને એમ જાણવું. ૪૬ विद्युत्पातो यदा जात स्तहिने पसोपरि वदा माणिसमूहस्य नाशो भवेनापिका ४७ વળી તે મહા સુદિ દશમને દિવસે બળદ ઉપર વિજળી Hat el, R ना भुHिA अय.४५ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114