Book Title: Manibhadra Charitra
Author(s): Charitravijay
Publisher: Samaydharm Karyalay

View full book text
Previous | Next

Page 59
________________ સાતમુ' ] વીર માણિભદ્ર. ૪૭ ત્યારે મે' અભાગીએ આપની સાથે એકદમ અયાગ્ય અને ક્રૂર વન ચલાવીને આપના જે અક્ષમ્ય અપરાધ કર્યાં છે, તે માટે ઉજ્જયિનીના આ તમામ શ્રાવકસ સમક્ષ આજે મારા ખરા અંતઃકરણથી આપના ચરણામાં ક્ષમાયાચના કરૂ છું.” માણેકશાહની ઉભય આંખેામાંથી અખડ અશ્રુધારા એક સરખા વેગથી વહેવા લાગી. અવાજ ગળગળા થઈ ગયા. કંઠે રૂ ધાઇ ગયા. હૃદયમાં ઝૂમે। ભરાઇ આવવાને લીધે આથી વધુ એક પણ શબ્દના ઉચ્ચાર એમનાથી થઇ શકયા નહિ. “ ઉજ્જિયની નગરીના આ નિળહૃદયી નરવીર ! ભૂલ કબૂલ કરવાની તમારી હિ‘મત, ધમપ્રેમ અને ખરા અ’તરના પશ્ચાત્તાપ જોઇને મને અનહદ આનદ થાય છે, તમારી ગઈકાલની વર્તણુક ગમે તેવી હાય, પર`તુ અમારા મનમાં એ વિષે લેશ પણુ રાષને સ્થાન નથી. એમ છતાં પણ તમારા મનના સમાધાન માટે તમારા કોઇ પણ વન વિષે અમારા તરફથી તમને સાચા હૃદયે સપૂર્ણ ક્ષમા આપવામાં આવે છે. ભૂલ એ તા માનવ માત્રના સ્વાભાવિક ધર્મ છે. પરંતુ પેાતાની ભૂલને પકડી પાડવી, અને તેના ખુલ્લા હૃદચે સ્વીકાર કરવા, એમાં જ સાચી મહત્તા અને માનવતા છે ! એ ન્યાયમાગી . નગરશેઠ ! એક વસ્તુ ખસૂસ યાદ રાખજો કે આજથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126