Book Title: Mahavir swamino Achar Dharm
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 185
________________ વં ૧૬૮ મહાવીરસ્વામીને આચારધમ મનુષ્ય અન્ય જીવની બાબતમાં બેદરકાર ન રહેવું. જે અન્ય જીવની બાબતમાં બેદરકાર રહે છે, તે પિતાની બાબતમાં પણ બેદરકાર રહે છે; તથા જે પિતાની બાબતમાં બેદરકાર રહે છે, તે અન્ય જીવની બાબતમાં પણ બેદરકાર રહે છે. ___ जे गुणे से आवट्टे, जे आवट्टे से गुणे : उड्ढं अहं तिरियं पाईणं पासमाणे रूवाइं पासइ, सुणमाणे सद्दाइं सुणइ ; उड्ढे अहं तिरियं पाईणं मुच्छमाणे रूवेसु मुच्छइ सद्देसु यावि । एत्थ अगुंत्त अणाणाए । एस लोए वियाहिए पुणो पुणो गुणासाए યરે ઉમત્તે ભરમાવો . (૨: ૪૦-૪) હિંસાના મૂળરૂપ હેઈ કામગુણો જ સંસારના ફેરા છે; સંસારના ફેરા છે તે કામગુણેનું બીજું નામ જ છે. બધી બાજુ અનેક પ્રકારનાં રૂપ જેતે અને શબ્દો સાંભળત મનુષ્ય, તે બધામાં આસક્ત થાય છે. તેનું નામ જ સંસાર છે. એવો માણસ મહાપુરુષને બતાવેલે માર્ગે ચાલી શકતા નથી, પરંતુ ફરીફરીને કામગુણેને આસ્વાદ લેતે, હિંસાદિ વપ્રવૃત્તિઓ કરતે પ્રમાદપૂર્વક ઘરમાં જ મૂછિત રહે છે. जे पज्जवजायसत्थस्स खेयन्ने, से असत्थस्स खेयन्ने; जे असत्थस्स खेयन्ने, से पज्जवजाय सत्थस्स खेयन्न । (३ : १०९) જે મનુષ્ય શબ્દાદિ કામગુણેમાં રહેલી હિંસાને જાણવામાં કુશળ છે, તે અહિસાને સમજવામાં કુશળ છે; અને જે અહિંસાને સમજવામાં કુશળ છે, તે શબ્દાદિ કામગુણેમાં રહેલી હિંસાને સમજવામાં કુશળ છે. ___ संसयं परिजाणओ संसारे परिन्नाए भवइ, संसयं अपरिजाणओ સંતરે અપરિત્નાઈ જવI (: ૨૪૩) વિષયોના સ્વરૂપને જે બરાબર જાણે છે, તે સંસારને બરાબર જાણે છે, અને જે વિશ્વનું સ્વરૂપ નથી જાણત, તે સંસારનું સ્વરૂપ પણ નથી જાણતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192 193 194