Book Title: Lekh Sangraha Part 02
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti
View full book text
________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૨૯૯ ]
ગૃહસ્થ શ્રાવકને પાળવા ચેાગ્ય પવિત્ર નિયમાની યાદી
૧. સુશ્રાવક જનાએ ન્યાય—નીતિવાળા ગમે તે શુભ વ્યાપારપ્રમુખ વ્યવસાયવડે દ્રવ્ય ઉપાર્જન કરીને આજિવકા ચલાવવી, સ્વકુટુ ંબનુ પાષણ કરવું, માતપિતાદિકની સેવા-ભક્તિ કરવી, નમ્રતા રાખવી, કૃતજ્ઞ અને પરાપકારી થવું તથા લજજાળુ, દયાળુ, ગંભીર અને નિષ્પક્ષપાતી મનવું. એથી પેાતાને ગૃહસ્થ ધર્મ ઉજ્જવળ થઇ શકશે.
૨. આવકના પ્રમાણમાં જ ખર્ચ રાખવું. સ્વસ્થિતિ પ્રમાણે જ સભાળીને ચાલવુ. ઇન્દ્રિયદમન અને કષાયનિગ્રહ કરવામાં વધારે લક્ષ રાખવુ. શિષ્ટ-સદાચારી-જ્ઞાતિજનેાના પગલે ચાલવું.
૩. સુખ–દુ:ખ સમયે હ–ખેદ્ય રહિત ઉદાર સિંહવૃત્તિ ધારણ કરવી. નીચ–ક્ષુદ્રવૃત્તિ કદાપિ આદરવી નહીં. શ્વાન જેવી હલકી ટેવ રાખવી નહિ.
૪. મદ–નશા ચડે એવુ' કંઇ ખાવું-પીવું નહીં, સુસ્ત થઇને બેસી રહેવું નહીં તથા નકામા તડાકા મારી કે પારકી કુથલી કરી કિંમતી વખત ગાળવા નહીં.
૫. શુદ્ધ દેવ-ગુરુ-ધર્મ ઉપર દૃઢ શ્રદ્ધા રાખી તેમની યથાશક્તિ સેવા કરવી.
૬. જિનપૂજા પ્રસ ંગે શરીર, વસ્ત્ર, મન પ્રમુખ સાત પ્રકારની શુદ્ધિ સાચવવી.
૭. ઉક્ત સેવા-ભક્તિ તેમની પવિત્ર આજ્ઞાને અનુસરવાથી

Page Navigation
1 ... 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376