Book Title: Kavyashastra
Author(s): Rajkavi Nathuram Sundarji
Publisher: Rajkavi Nathuram Sundarji

View full book text
Previous | Next

Page 643
________________ ૫૮૪ કાવ્યશાસ્ત્ર, व्याजस्तुति. ઘણા પ્રાચીને વ્યાવસ્તુતિ ને અલંકારાન્તર માને છે. આચાWદંડી આ પ્રમાણે લખે છે – यदिनिन्दन्निव स्तौति व्याजस्तुतिरसौ स्मृता । दोषाभासा गुगा एव लभन्ते छत्र सन्निधिम् ।। જાણે નિન્દા કરતા હોય એમ સ્તુતિ કરે એ ભાજપ્તરિ છે, આમાં દેષને આભાસ ગુણજ છે. એથી અહીં (અલંકારશાસ્ત્રમાં) દોષને આભાસ સન્નિધિ અર્થાત પ્રવેશને પામે છે. યથા. જે તપસી શ્રી રામે, છતી દુસહ બળથી દુનિયાને; તે રાજા બની આપે, જીત્યું જગ એ ગરવ કરે શાને? આમાં શ્રવણ માત્રથી રાજાની નિન્દા ભાસે છે, પરંતુ વિચારદશામાં ઈશ્વરના અવતાર પરશુરામે જે જગેતને જીત્યું, તે જગતને તમે મનુષ્ય હેઈને આવ્યું છે. આ સ્તુતિમાં પર્યવસાન છે. કાવ્યપ્રકાશકાર આ પ્રમાણે લખે છે – व्याजस्तुतिर्मुखे निन्दा स्तुतिर्वा रूढिरन्यथा । મુ અર્થાત્ શ્રવણ માત્રમાં નિન્દાને બેધ અથવા સ્તુતિને બેધ, અને રુઢિ અર્થાત પર્યવસાન અન્યથા. અર્થાત્ નિન્દાનું પર્યવસાન સ્તુતિમાં અને સ્તુતિનું પર્યવસાન નિન્દામાં થાય ત્યાં કથાગતુતિ. આ બન્નેમાં નામાર્થીની સંગતિ આ રીતિથી છે કે: व्याजरुपा व्याजेन वा स्तुतिः व्याजस्तुतिः વ્યાજરૂપ સ્તુતિ અર્થાત સ્તુતિ તે વ્યાજ છે. વાસ્તવમાં નિન્દા છે, વ્યાજથી સ્તુતિ અર્થાત્ નિન્દાની વ્યાજથી સ્તુતિ. સ્તુતિ મુખ નિદાનું આ ઉદાહરણ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672