SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-૬ ૩૦ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૧ના ઉદયે નારકીનો ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮. બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૧ = ૪૬૦૮, ઉદયસત્તાભાંગા ૧૪ ૨ ૮૫૯. આ જીવોને ત્રીશના બંધે એકવીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા = ૨. થાય? ૩૦ના બંધે બંધમાંગા ૪૬૦૮, ૨૧ના ઉદયે સામાન્યતિર્યંચના ઉદયસત્તાભાંગા ૪૦ સામાન્યમનુષ્યના ઉદયસત્તાભાંગા ૩૨ ૧૬ ૨ ૨૦૨ હું કુલ ઉદયસત્તાભાંગા ૯૦ ૮૬૦. આ જીવોને ત્રીશના બંધે પચ્ચીશના ઉદયે વૈક્રીય જીવોના ઉદયસત્તામાંગા કેટલા થાય ? ૩૦ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૫ના ઉદયે વૈક્રીયતિર્યંચના ૮ + વૈક્રીયમનુષ્યના ૮ = ૧૬ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨ બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૧૬ = ૭૩૭૨૮, ઉદયસત્તાભાંગા ૧૬ ૪ ૨ = ૩૨. ૮૬૧. આ જીવોને ત્રીશના બંધે પચ્ચીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ૩૦ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૫ના ઉદયે દેવતાના ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૨, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૮ = ૩૬૮૬૪, ઉદયસત્તાભાંગા ૮ ૪ ૨ = ૧૬. ૮૬૨. આ જીવોને ત્રીશના બંધે પચ્ચીશના ઉદયે નારકીના ઉદયસત્તામાંગા ૯ દેવતાના ઉદયસત્તાભાંગા નારકીના ઉદયસત્તાભાંગા ઉ ઉ કેટલા થાય? ૩૦ના બંધે બંઘભાંગા ૪૬૦૮, ૨૫ના ઉદયે નારકીનો ઉદયભાંગો ૧
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy