Book Title: Karmgranth 6 Prashnottari Part 03
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
કર્મગ્રંથ-૬
એકવીશના બંધે ૪ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮, ૯, ઉદયભાંગા ૯૬,
૩૮૪,
ઉદય-સત્તામાંગા
સત્તાસ્થાન ૧. ૨૮, બંધોદયભાંગા ૪ ૪ ૯૬
=
૩૮૪.
ઉદયભાંગા ૯૬,
૯૬ ૪ ૧ = ૯૬, બંધોદય-સત્તામાંગા ૪ ૪ ૯૬ ૪ ૧ ૫૨૪. ત્રીજા ગુણકે. સત્તરના બંધે સંવેધ ભાંગા કેટલા હોય ? ઉ સત્તરના બંધે ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮, ૯, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૪, ૨૭, બંધોદયભાંગા ૨ ૪ ૯૬ = ૧૯૨, ઉદયસત્તાભાંગા ૨ ૪ ૯૬ = ૧૯૨, બંધોદય-સત્તાભાંગા ૨૪ ૯૬ ૪ ૩ =
૧૧૪
=
૫૭૬.
૫૨૫. ચોથા ગુણકે. છ આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય ?
ઉ સત્તરના બંધે ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૬, ૭, ૮, ઉદયભાંગા ૯૬, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૪, ૨૧, બંધોદયભાંગા ૨ ૪ ૯૬ = ૧૯૨, ઉદયસત્તાભાંગા ૯૬ ૪ ૩ = ૨૮૮, બંધોદય-સત્તામાંગા ૨ ૪ ૯૬ ૪ ૩ =
૫૭૬.
૫૨૬. ચોથા ગુણકે. સાત આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય ?
ઉ
સત્તરના બંધે ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮, ૯, ઉદયભાંગા ૯૬, સત્તાસ્થાન ૪. ૨૮, ૨૪, ૨૩, ૨૨, બંધોદયભાંગા ૨ ૪ ૯૬ = ૧૯૨, ઉદય-સત્તાભાંગા ૯૬ ૪ ૪ = ૩૮૪, બંધોદય-સત્તામાંગા ૨ ૪ ૯૬ ૪ ૪
= ૭૬૮.
૫૨૭. તેરના બંધે સંવેધ ભાંગા કેટલા હોય ?
ઉ તેરના બંધે ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૫, ૬, ૭, ઉદયભાંગા ૯૬, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાગા ૨ ૪ ૯૬ ૧૯૨, ઉદયસત્તાભાંગા ૯૬ ૪ ૩ = ૨૮૮, બંધોદય-સત્તામાંગા ૨ ૪ ૯૬ ૪ ૩ =
=
૫૭૬.
૫૨૮. તેરના બંધે છ આદિના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય ?
છ
ઉ
તેરના બંધે ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૬, ૭, ૮, ઉદયભાંગા ૯૬, સત્તાસ્થાન ૪. ૨૮, ૨૪, ૨૩, ૨૨. બંધોદયભાંગા ૨ ૪ ૯૬ = ૧૯૨,

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162