SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-૬ એકવીશના બંધે ૪ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮, ૯, ઉદયભાંગા ૯૬, ૩૮૪, ઉદય-સત્તામાંગા સત્તાસ્થાન ૧. ૨૮, બંધોદયભાંગા ૪ ૪ ૯૬ = ૩૮૪. ઉદયભાંગા ૯૬, ૯૬ ૪ ૧ = ૯૬, બંધોદય-સત્તામાંગા ૪ ૪ ૯૬ ૪ ૧ ૫૨૪. ત્રીજા ગુણકે. સત્તરના બંધે સંવેધ ભાંગા કેટલા હોય ? ઉ સત્તરના બંધે ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮, ૯, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૪, ૨૭, બંધોદયભાંગા ૨ ૪ ૯૬ = ૧૯૨, ઉદયસત્તાભાંગા ૨ ૪ ૯૬ = ૧૯૨, બંધોદય-સત્તાભાંગા ૨૪ ૯૬ ૪ ૩ = ૧૧૪ = ૫૭૬. ૫૨૫. ચોથા ગુણકે. છ આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય ? ઉ સત્તરના બંધે ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૬, ૭, ૮, ઉદયભાંગા ૯૬, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૪, ૨૧, બંધોદયભાંગા ૨ ૪ ૯૬ = ૧૯૨, ઉદયસત્તાભાંગા ૯૬ ૪ ૩ = ૨૮૮, બંધોદય-સત્તામાંગા ૨ ૪ ૯૬ ૪ ૩ = ૫૭૬. ૫૨૬. ચોથા ગુણકે. સાત આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય ? ઉ સત્તરના બંધે ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮, ૯, ઉદયભાંગા ૯૬, સત્તાસ્થાન ૪. ૨૮, ૨૪, ૨૩, ૨૨, બંધોદયભાંગા ૨ ૪ ૯૬ = ૧૯૨, ઉદય-સત્તાભાંગા ૯૬ ૪ ૪ = ૩૮૪, બંધોદય-સત્તામાંગા ૨ ૪ ૯૬ ૪ ૪ = ૭૬૮. ૫૨૭. તેરના બંધે સંવેધ ભાંગા કેટલા હોય ? ઉ તેરના બંધે ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૫, ૬, ૭, ઉદયભાંગા ૯૬, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાગા ૨ ૪ ૯૬ ૧૯૨, ઉદયસત્તાભાંગા ૯૬ ૪ ૩ = ૨૮૮, બંધોદય-સત્તામાંગા ૨ ૪ ૯૬ ૪ ૩ = = ૫૭૬. ૫૨૮. તેરના બંધે છ આદિના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય ? છ ઉ તેરના બંધે ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૬, ૭, ૮, ઉદયભાંગા ૯૬, સત્તાસ્થાન ૪. ૨૮, ૨૪, ૨૩, ૨૨. બંધોદયભાંગા ૨ ૪ ૯૬ = ૧૯૨,
SR No.023045
Book TitleKarmgranth 6 Prashnottari Part 03
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy