Book Title: Jain Vartao 01
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 22
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮ : જૈન ધર્મની વાર્તાઓ સિંહ અને વાંદરાની વાર્તા ઉપરથી પ્રાસ થતો બોધ * જેમ મૂરખ સિંહ અને વાંદરો શરીરની છાયાને પોતાની માનીને દુઃખી થયા, તેમ અજ્ઞાની જીવો શરીરને જીવનું માનીને દુઃખી થાય છે. * જેમ ચાલાક સિંહે ને વાંદરાએ શરીરની છાયાને પોતાથી જુદી જાણી તેથી તેઓ દુ:ખી ન થયા, તેમ આપણે દેહથી ભિન્ન આત્માનું સાચું સ્વરૂપ જાણીએ તો આપણે ભવદુઃખમાં ન પડીએ ને સુખી થઈએ. * રાગ-ક્રોધાદિ પરભાવો પણ ચૈતન્યની છાયા જેવા છે, તે આત્માનું અસલી સ્વરૂપ નથી. ચૈતન્યસ્વરૂપ આત્મા, તે રાગાદિ પર-છાયાથી રહિત હોવા છતાં, તેનાથી સહિત માને છે–તે અજ્ઞાનીને અશુદ્ધ માન્યતા જ સંસારના દુઃખનું બીજ છે. પર ભાવની છાયાથી રહિત શુદ્ધ જીવને અનુભવવો તે મોક્ષસુખની રીત છે. * છાયા ઉપર તરાપ મારતા સિંહને કાંઈ પ્રાપ્ત ન થયું, તેમ છાયા જેવા બાહ્ય પદાર્થો કે રાગ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86