SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮ : જૈન ધર્મની વાર્તાઓ સિંહ અને વાંદરાની વાર્તા ઉપરથી પ્રાસ થતો બોધ * જેમ મૂરખ સિંહ અને વાંદરો શરીરની છાયાને પોતાની માનીને દુઃખી થયા, તેમ અજ્ઞાની જીવો શરીરને જીવનું માનીને દુઃખી થાય છે. * જેમ ચાલાક સિંહે ને વાંદરાએ શરીરની છાયાને પોતાથી જુદી જાણી તેથી તેઓ દુ:ખી ન થયા, તેમ આપણે દેહથી ભિન્ન આત્માનું સાચું સ્વરૂપ જાણીએ તો આપણે ભવદુઃખમાં ન પડીએ ને સુખી થઈએ. * રાગ-ક્રોધાદિ પરભાવો પણ ચૈતન્યની છાયા જેવા છે, તે આત્માનું અસલી સ્વરૂપ નથી. ચૈતન્યસ્વરૂપ આત્મા, તે રાગાદિ પર-છાયાથી રહિત હોવા છતાં, તેનાથી સહિત માને છે–તે અજ્ઞાનીને અશુદ્ધ માન્યતા જ સંસારના દુઃખનું બીજ છે. પર ભાવની છાયાથી રહિત શુદ્ધ જીવને અનુભવવો તે મોક્ષસુખની રીત છે. * છાયા ઉપર તરાપ મારતા સિંહને કાંઈ પ્રાપ્ત ન થયું, તેમ છાયા જેવા બાહ્ય પદાર્થો કે રાગ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008251
Book TitleJain Vartao 01
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy