Book Title: Jain Shikshavali Nayvichar
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 30
________________ નયના પ્રકારો તેથી તેની સંખ્યા ૭૦૦ ની થાય છે. પણ આદેશ છે. એ રીતે કુલ સંખ્યા ખીને આદેશ કર્યો છે ? તેની સ્પષ્ટતા કરવામાં આવી છે. ૨૯ આ સમધી ખીન્ને ૫૦૦ ની થાય છે.' ઉપરના લેાકમાં આ પ્રકાર અંગે કહ્યુ` છે કે जावतो वयणयहा तावंतो वा नया वि सद्दाओ । तं चेवय परसमया सम्मत्तं समुदिया सव्वे ॥ ૮ જેટલા વચનપ્રકારો કે શબ્દો છે, તેટલા ના છે અને તે (જુદાજુદા) પરસમય છે, અર્થાત્ અન્યતીકિના સિદ્ધાંતા છે; તે સર્વે નય એકઠા કરીએ તેા સમ્યકત્વ છે, જૈન સિદ્ધાંત છે. ' એક તાત્પ કે અન્ય દનીઓના સિદ્ધાંતા કાઈ પણુ ષ્ટિ રાખીને પ્રવર્તેલા છે અને તેમાં આગ્રહ રાખતાં મિથ્યાત્વના હેતુ અનેલ છે, જ્યારે જૈન દર્શન એ બધી દૃષ્ટિઓના સમન્વય કરનારું હોવાથી સમ્યકત્વના હેતુ છે. પ્રશ્ન-જેમ થાડુ' થોડું વિષ એકઠું કરતાં ઘણું વિષ થાય છે, તેમ સ નય પ્રત્યેક અવસ્થામાં મિથ્યાત્વના હેતુ છે, તે સર્વ એકઠાં થતાં વિશેષ મિથ્યાત્વના ફ્રેમ ન થાય ? હેતુ. ઉત્તર—જેમ ધન-ધાન્ય-ભૂમિને અર્થે અરસપરસ લડી મરતા ઘણા માણસા કોઈ નિષ્પક્ષપાત ન્યાયાધીશ . પાસે એકઠા થઇને જાય, ત્યારે એ પયાતરહિત ધિ

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58