________________
સામાન્ય ગૃહસ્થધમ
૨૯ધર્મ અને કામને બાધ પહોંચતાં આલેક-પરલોક બગડે, અને કામનું સેવન એવી રીતે ન કરવું કે ધર્મ અને. અર્થ બગડે, જેથી આ જીવનની સગવડો અને પરલોક. હિતને બાધા પહોંચે.
(૩૦) રાવટા satoભૂ-દેશ અને કાલથી વિરુદ્ધ પરિચયને ત્યાગ કરે. દેશ એટલે ક્ષેત્ર, કાલ એટલે. સમય કે જમાને અને પરિચર્યા એટલે રહેણીકરણી. અર્થાત્ જે મનુષ્ય જે ક્ષેત્રમાં રહેતા હોય અને જે જમાનામાં રહેતે હેય તેણે તેને અનુરૂપ રહેણીકરણું રાખવી,.. પણ તેથી વિરુદ્ધ રહેણીકરણું રાખવી નહિ. દાખલા તરીકે ક્ષેત્રની દૃષ્ટિએ કચ્છ અને સૌરાષ્ટ્રમાં છાસને અધિક ઉપ
ગ હિતાવહ છે, પણ તે જ ઉપગ સુરત જિલ્લામાં કરવામાં આવે તે જરૂર શરદી વગેરે દોષે ઉત્પન્ન થાય અને સ્વાથ્ય બગડે. તે જ રીતે ઠંડા દેશમાં ગરમ દેશની પરિ. ચર્યા અને ગરમ દેશમાં ઠંડા દેશની પરિચર્યા પણ હાનિકારક જ નીવડે. યુરોપના દેશમાં પહેરણ અને ધોતિયું પહેરવામાં આવે ને ભારત જેવા ગરમ દેશમાં કેટ અને પાટલુન પહેરવામાં આવે તે કઈ રીતિએ ઉચિત ગણાય? જમાના અંગે પણ તેમજ સમજવું. એક વખત કસવાળું અંગરખું, પાઘડી, ખેસ વગેરેને પોશાક સુંદર ગણાતે. અને તેને માન મળતું, પણ આજે કઈ ગૃહસ્થ એ પિશાક પહેરીને આવે તે લેક જરૂર હસવા માંડે,
અથવા તે કઈ અભણ કે ગામડિયે હશે એમ માની તેના તરફ ઉપેક્ષા કરે. તાત્પર્ય કે દેશ-કાળને યોગ્ય શિષ્ટ