Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah
View full book text
________________
૧૪૩
વિદ્યા વિણુ સરવે જન કેશ, જાય અફળ આવતાર, જગતમાં વિદ્યા ધન લઠાર. ૭ બેઠા શું આ ! ચતુર! ભુજ જોડી, અથ ભણ્યુ સરનાર, જગતમાં વિદ્યા ધન
ભંડાર. ૮
વિદ્યા ધન ભંડાર દે સુખ અપરંપાર
*
જગતમાં, વિદ્યા ધન જગતમાં, વિદ્યા ધન
Jain Education International
ભડાર. ભાર. ૯
***
સીનેમા તથા દારૂખાનુ
( સીન એટલે પાપ--સીનેમા ઃ પાપની મા )
સીનેમા જોવાથી બધી રીતે ભયંકર નુકસાન છે. સમય, શક્તિ અને પૈસાની ખરખાદી તા થાય છે જ એટલુ જ નહિ પણ હાલના ટૉકી–ચિત્ર નીતિ અને ચારિત્રને નાશ કરે છે. અને આત્મ નું અધઃપતન કરે છે, ‘ સીનેમા ’ નહી’ જોવાથી ક'ઇજ ગેરલાભ થતે દેખાતે નથી, એટલું જ નહી. પણ હિંસક, જાતીય અને તામસી વૃત્તિઓનુ અનુકૂલન થવાથી માનસિક શાંતિ અને નિર્દોષ આનંદ મળી શકે છે.
આ શાંતિ અને આ આનંદ પરમ સુખ છે-મુક્તિની મેાજ છે. સીનેમા-દનના ગેરલાભ હવે તે જગ જાહેર છે. સીનેમાથી ઉશ્કેરાતા માહભાવ, અહંકાર અને અભિમાન જોનારને ગેરરસ્તે દારે છે. ચાતરફ દેખાતી ભાંગફાડ, દગાબાજી, અત્યાચાર, આપઘાત અને ખૂનની પરંપરા આ સાધનના ભયંકર દુરુપયેાગ અને માનસિક વિકૃતિને આભારી છે. આપણા શાસ્ત્રા સાધુ સંતો તથા વ્રતધારી શ્રાવક શ્રાવિકાને તેા નટ કે નટડીનું નાટક જોવાની મનાઈ ફરમાવે છે પરંતુ કેટલાક લેાકેા પેાતાની જાતને
આધુનિક ' કહેવડાવવાના ‘શેખ ’ પ્રદર્શન કરવા સહકુટુબ અઠવાડિક મુલાકાત લે અને પછી બહાર હેાટલ-રેસ્ટોરામાં-કદાચ અભક્ષ્ય પણ ખાધા વિના કેમ ચાલે? આ તે ‘ ફેશન ’ ? છે જુવાન લેાકેાની-દેહ અને વસ્ર પ્રદશન કરવાની. ‘ પીચર’ ની ભયાનક અસર તમે તમારા નાના કુમળી વયના ખાળક ખાળિકાઓમાં જોઈ શકશેા–જરા આરિકાઇથી
For Private & Personal Use Only
www.jainelibrary.org