Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Author(s): Kumudchandra Gokaldas Shah
Publisher: Kumudchandra Gokaldas Shah

View full book text
Previous | Next

Page 183
________________ ૧૬૮ વાસ્વામિને જવ ત્યાં તિર્યકજભક દેવ તરીકે હતા તેને શ્રી ગૌતમસ્વામિએ પુંડરીક કંડરીક નામના અધ્યયન સંભળાવી પ્રતિબંધ પમાડે. ૩૯ અષ્ટાપદ પર્વત ઉપરથી પાછા તળેટીએ આવીને શ્રી ગૌતમસ્વામિએ બધા તાપસને પ્રતિબોધ કર્યો અને ન્યના નાયકની જેમ તે ૧૫૦૦ તાપસેને સાથે લઈ ચાલવા લાગ્યા. ૪૦ શ્રી ગૌતમસ્વામિ ગોચરી જઈ એક પાત્રમાં ખીર, ખાંડ તથા બધી વહેરી લાવ્યા અને તે પાત્રમાં પોતાનો અમૃત ઝરત અંગુઠા રાખી તે બધા જ – પંદરસે – તાપને એક જ પાત્રમાંથી પારણાં કરાવ્યાં. ૪૧ આ ખીરના પ્રભાવથી ૫૦૦ તાપમાં શુભ ભાવ ઉત્પન્ન થયે અને સારા સંદુ ચુ કી ગૌતમસ્વામિના સંગથી કવળ-એટલે કચિ ભોજન કેવળ-જ્ઞાન રૂપ થશે. (૫૦૦ તાપને પારણું કરતાં જ કેવળજ્ઞાન થયું. ) ૪૨ પછી શ્રી ગૌતમસ્વામિ તાપ સાથે પ્રભુના સમવસરણ તરફ આવતા હતા ત્યારે પ૦૦ તાપસને સમવસરણના ત્રણ ગઢ જોતાં જ કેવળજ્ઞાન ઉતપન્ન થયું અને ઉદ્યોત–પ્રકાશ થયો. ૪૩ સમવસરણમાં પહોંચ્યા પછી શ્રી વીર પ્રભુની મેઘ સમાન ગાજતી અમૃતરૂપી વાણી સાંભળતાં જ બાકીના ૫૦૦ તાપસને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ( આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામિના ૧૫૦૦ તાપસ શિષ્યોને કેવળજ્ઞાન થયું પરંતુ શ્રી વીર પ્રભુ તરફના દષ્ટિ રાગને લીધે હજુ પણ તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું નહીં. ) (વસ્તુ છંદ) - ઉપર પ્રમાણે અનુકમથી (૫૦૦-૫૦૦-૫૦૦) કેવળી ૧૫૦૦ તાપસ શિષ્યના પરિવાર સાથે પાપનો નાશ કરનાર જિનનાથ શ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196