Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala

View full book text
Previous | Next

Page 172
________________ दसणमुद्धिपगरक-सम्मतपगरपं ૧૪૩ ता कइया तं खुदीपं, सा सुतिही तं भवे सुनक्खत्तं । जम्मि सुगुरुपरतंतो, चरणभरधुरं धरिस्समहं ॥११३॥ सव्वत्थ अस्थि धम्मो, जा मुणियं जिण न सासणं तुम्ह । कणगाउराण कणगं व, ससियपयमलभमाणाणं ॥११४॥ अट्ठारस जे दोसा, आयारकहाए वनिया सुत्ते । ते वज्जतो साहू, पन्नत्तो वीयराएहिं ॥११५॥ पढमं वयछक्कं, कायछक्कं अकप्पगिहिभायणं । पलियंकनिसेज्जा चि य, सिणाणसोहाविवज्जणयं ॥११६॥ ખરેખર આ રાગાદિ શત્રુઓ ભયંકર છે, આત્મા ઉપર વારંવાર આક્રમણ કરે છે, અને આત્માને સ્વરૂપથી ભ્રષ્ટ કરે છે માટે જ્યારે તે શુભદિવસ આપશે ? ક્યારે નંદા આદિ શુભતિથિ અને પુષ્ય આદિ શુભ નક્ષત્ર આવશે ? કે જે. શુભ દિવસ-તિથિ અને નક્ષત્રમાં, હું સદુગુરૂને પૂર્ણ સમર્પિત થઈને ચારિત્રના ભારની ધુરાને અંગીકાર કરીશ ! ૧૧૩ હે જિનેશ્વર પ્રત્યે ! જેમ ચૂિર્ણને ખાનારે માણસ જ્યાં સુધી સાકર યુક્ત દૂધને પીતા નથી, ત્યાં સુધી ઈંટ વિગેરે સર્વ પદાર્થોમાં તેણે સુવર્ણની ભ્રાંતિ થાય છે. તે જ માણસ જ્યારે દૂધને પીએ છે, ત્યારે તેની તે ભ્રાંતિ દૂર થાય છે, તેમ જે કોઈ વ્યક્તિ જ્યાં સુધી તારા શાસનને પામતો નથી ત્યાં સુધી જ તેને “શિવ-શાકય આદિ સર્વ દર્શનોમાં ધર્મ છે” તેવી ભ્રાંતિ થાય છે પરંતુ તારા શાસનને પામ્યા પછી તેની તે બ્રાતિ દૂર થાય છે. ૧૧૪ સાધુતત્વ : આગમગ્રંથમાં તથા દશવૈકાલિકના “આચારકથા” નામના છઠ્ઠા અધ્યયનમાં જે અઢાર દે જણાવ્યા છે, તે અઢાર દેને ત્યાગ કરનારને શ્રી જિનેશ્વર દેવે સાધુ કહ્યો છે.–૧૧૫ અઢાર દોષો : પ્રથમ પ્રાણાતિપાત વિરમણથી માંડીને રાત્રિભે જન વિરમણ સુધીના છ વતેની વિરાધના કરવી, પૃથ્વીકાય આદિ છ કાચની વિરાધના કરવી, બે પ્રકારના અકલ્પનું સેવન કરવું, ગૃહસ્થનાં ભાજનવાસણને ઉપયોગ,

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230