Book Title: Gahuli Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 62
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૫૩ ) ત્રિજ્ઞાની તીર્થંકર સયમને ગ્રહે, સેવા સયમ પામી જિનવર આણ જો. રકજનો પણ સંયમથી સુખિયા થયા, થાશે અનતા સંયમથી નિર્ધાર જો; જ્ઞાન સફલતા સયમના સેવનથકી, પામે પ્રાણી ભવપાથેાધિ પાર જો. અતર ગુણની સ્થિરતા સયમ માટલું, ઇન્દ્રાદિક પણ સેવે મુનિવર્ પાય જો; હાર્દિકથી સચમ પાળે મુનિવરા, સયમ સેવે જન્મ જરા દુઃખ જાય જો. નિશ્ચયને વ્યવહારે સયમ સાધના, જિન આગમથી સયમના આચાર જો; સયમપાળે તેને નિશદિન વન્દના, સમતાયેગે મુનિ સફળ અવતાર જો. જ્ઞાનદશાથી સંયમની આરાધના, સમતા સરવર ઝીલે મુનિવર હુસ જો; ધ્યાનભુવનમાં શાશ્વત સુખને ભેગવે, કર્યા કળા કર્તા તપથી વ્સ જો ત્રિશુપ્તિને સમિતિ પંચે પરિશ્ર્વર્યાં, ઉચ્ચ દશાના ધ્યાતા મુનિ અણુગાર જો; બુદ્ધિસાગર સદ્ગુરૂ મુનિને વંદના, જગમાં જેના થયેા સફ્ળ અવતાર જો. For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir સુનિવર્॰ ૨ મુનિવર્૦ ૩ સુનિવર્૦ ૪ મુનિવરૂપ મુનિવર મુનિવ॰

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114