Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text ________________
५/१२
० गुण-गुण्यादिचतुष्काऽभेदप्रतिपादनम् ० ત્રિીજો શુદ્ધ દ્રવ્યારથો, ભેદકલ્પનાહીનો રે; જિમ નિજગુણ-પર્યાયથી, "કહિઈ દ્રવ્ય અભિન્નોરે /પ/૧રા (૬૬) ગ્યાન. ત્રીજો ભેદ ભેદકલ્પનાઈ હીન શુદ્ધદ્રવ્યાર્થ. “એજ્યનારહિત શુદ્ધદ્રવ્યર્થ.” તિ તૃતીયો મેર એહ ઈમ જાણવું. જિમ એક જીવ-પુદગલાદિક દ્રવ્ય નિજગુણ-પર્યાયથી અભિન્ન કહિછે. ભેદ છઈ, વ્યાર્થિછતૃતીયમેદ્રમાદ – “મેતિ
भेदप्रकल्पनाशून्यः शुद्धो द्रव्यार्थिको नयः।
तृतीयः स्याद् यथा द्रव्यं स्वगुण-पर्ययाऽपृथक् ।।५/१२।। म प्रकृते दण्डान्वयस्त्वम् - भेदकल्पनाशून्यः शुद्धः द्रव्यार्थिको नयः तृतीयः स्यात्, यथा द्रव्यं र्श स्वगुण-पर्ययाऽपृथक् ।।५/१२ ।। - तृतीयो शुद्धो द्रव्यार्थिको नयः भेदप्रकल्पनाशून्यः = गुण-गुणिनोः, पर्याय-पर्यायिणोः, स्वभाव
-स्वभाविनोः, धर्म-धर्मिणोश्च पार्थक्यार्पणारहितः स्यात्, यथा द्रव्यं = द्रव्यत्वावच्छिन्नं प्रत्येकं जीव 1 -पुद्गलादिकं स्वगुण-पर्ययापृथग् = निजगुण-पर्यायेभ्यः निजस्वभाव-धर्मेभ्यश्च अभिन्नं कथ्यते । का यद्यपि द्रव्यस्य स्वगुण-पर्यायादिभ्यः कथञ्चिद् भेदोऽपि विद्यते एव तथापि तदनर्पणाद् अभेदस्य चार्पणाद् द्रव्यं स्वगुणादिभ्योऽभिन्नमुच्यते। तदुक्तं देवसेनेन नयचक्रे माइल्लधवलेन च
અવતરણિકા :- દ્રવ્યાર્થિકનયના બીજા ભેદનું નિરૂપણ પૂરું થયું. હવે દ્રવ્યાર્થિકના ત્રીજા ભેદને ગ્રંથકારશ્રી બારમા શ્લોક દ્વારા જણાવે છે :
ભેદકલ્પનાનિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક : તૃતીય ભેદ . શ્લોકાર્થ - ભેદકલ્પનાશૂન્ય શુદ્ધ દ્રવ્યાર્થિકનયનો ત્રીજો ભેદ છે. જેમ કે દ્રવ્ય સ્વગુણ-પર્યાયથી શું અભિન્ન છે. (૫/૧૨)
વ્યાખ્યાર્થી :- દ્રવ્યાર્થિકનયનો ત્રીજો ભેદ છે, ભેદકલ્પનાશૂન્ય શુદ્ધ દ્રવ્યાર્થિકનય. આ ત્રીજો વી દ્રવ્યાર્થિકનય (1) ગુણ અને ગુણી વચ્ચે, (૨) પર્યાય અને પર્યાયી વચ્ચે, (૩) સ્વભાવ અને સ્વભાવવાન
વચ્ચે, (૪) ધર્મ અને ધર્મી વચ્ચે, પાર્થક્યની = ભેદની = જુદાપણાની કલ્પના કર્યા વિના અભેદરૂપે તે તેનું ગ્રહણ કરે છે. જેમ કે દ્રવ્યત્વઅવચ્છિન્ન = દ્રવ્યત્વવિશિષ્ટ જીવ, પુદ્ગલ વગેરે પ્રત્યેક દ્રવ્ય પોતાના ગુણથી અને પોતાના પર્યાયથી તેમજ પોતાના સ્વભાવથી અને પોતાના ધર્મથી અભિન્ન કહેવાય છે. આ ભેદકલ્પનાથી નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિકનય જાણવો.
સફ ત્રીજા દ્રવ્યાર્દિકનો વિષય સમજીએ ઝફ (પિ) જો કે દ્રવ્યમાં પોતાના ગુણ-પર્યાય વગેરેથી કથંચિત ભેદ પણ વિદ્યમાન છે જ. તો પણ તે ભેદની વિરક્ષા કર્યા વિના અને અભેદની મુખ્યતા કરીને દ્રવ્ય પોતાના ગુણ-પર્યાય આદિથી અભિન્ન જ કો.(૨)માં “કહિ પાઠ છે. કો.(૧૩)માં ‘ભિન્નઅભિન્નો પાઠ. જે કો.(૧૩)માં “મે ..” પાઠ. *.* ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી.ફક્ત લા.(૨)માં છે.
Loading... Page Navigation 1 ... 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482