________________
ત્રિાને
SAMAINAMMINANSESNIMIMMISAMIMIMINIRANIM
(જુઓ આ. નં. ૬૨ [૫]) સાંકવા-સાંકળ વાળી કે છીછરી સૂર્ય રેખાવાળા માણસમાં
કાર્યશકિતને અભાવ હોય છે, બીજા ઉપર આકૃતિ-૧૨
આધાર રાખનારા હોય છે. અને ઘણુંવાર
બીજાની નકલ કરીને જીવન ગુજારતા હોય છે. ટકભાગ્યરેખા,
(જુઓ આ. નં. ૬૨ [૫]) જે સૂયરેખા ૫. છીછી સળંગ ન જતાં હાથમાં આછી પાતળી થતી સૂર્યરબા. હોય તે આવા મનુષ્ય એકધારું કાર્ય કરી
શકતા નથી અને ઘણીવાર આળસુ બનીને જીવન બરબાદ કરી નાખે છે.
(જુઓ આ.નં. ૬૨) વાંકી-ચૂકી સૂર્ય રેખાવાળા મનુષ્ય અસ્થિર મગજ અને અસ્થિર વૃત્તિના હોય છે. આ લેકમાં આત્મવિશ્વાસ હોતું નથી. ચારેબાજુથી કમાણી કરવા માટે બધેજ દેડા-દોડ કરે છે. અને પોતાની શક્તિને વ્યય કરી કે ઈપણ ધંધામાં કમાઈ શકતા નથી.
સૂર્ય રેખા ઉપર ટાપુની નિશાની હોય તો જીંદગીમાં મુશ્કેલી અને પરાજય બતાવે છે.
(કમ
(જુઓ આ નં. ૬૩) સૂર્યરેખાવાળાની કૃતિ-૬૩ સૂર્યની આંગળી શનિની આંગળી જેટલી લાંબી ૧. સૂર્યની આંગળી હોય તે આ લોકો વગર વિચાર્યું સટ્ટામાં
મોટી છે. ૨. નાની નાની.
જંપલાવે છે. અને જીવનમાં કાં આ પાર
કાં ઉસ પાર વૃત્તિ રાખે છે પરંતુ આવા જ. ભાગ્યરેખા પ.સારી સૂર્યબા.
લોકોને ગુરૂ અને બુધ પર્વત ભરાવદાર ૬. તારે.
હાય આયુષ્ય, મસ્તક, હૃદય અને ભાગ્યરેખા સુંદર હોય તે આ લકે અચાનક લખપતિ
કે કરોડપતિ બની જાય છે. પરંતુ ઉપર જણાવેલી બાબત પ્રમાણે કોઈપણ એકાદ ગૃહ કે રેખા નબળી હોય તે અચાનક ધન ગુમાવીને કરોડપતિમાંથી ભીખારી થઈ જાય છે.
(જુઓ આ. નં. ૬૩ [૬] ) જે સૂર્ય રેખાના અંતમાં સૂર્યના પર્વતની પાસે તારાની નિશાની હોય તે મનુષ્ય શાંત ચિત્તવાળ, ચિત્રકાર, કવિ, લેખક, નટ, કલાકાર કે શિલ્પી થઈને જીવનમાં ચારે બાજુથી ધન અને માનની પ્રાપ્તિ કરશે.
૪૭૫