Book Title: Dharmbij
Author(s): Anahat
Publisher: Hiralal Maniklal Shah

View full book text
Previous | Next

Page 17
________________ પિતાને મળેલાં શેડાં પણ સુખમાં તે હમેશાં તૃપ્ત રહે છે. એ આનંદથી તેને ઈષ્યભાવ અને તૃપ્તિથી તેને શેકભાવ નાશ પામે છે. મિત્રી ભાવ ટકાવવાના ઉપાયે વૈર અને વિધરૂપી અગ્નિને પ્રગટાવનારી આ દુનિયામાં બે વસ્તુઓ છે. એક પિતે કરેલા બીજાના અપરાધેની માફી ન માંગવી અથવા પિતાનાં જ સુખની ચિન્તા કર્યા કરવી અને એ સુખ ખાતર પિતા સિવાય બીજાને ગમે તેટલી પીડા થાય તે પણ તેને ન ગણવી, અથવા પિતા સિવાય બીજાનાં સુખની ચિન્તા બિલકુલ ન કરવી અને તેના ઉપર આવેલા ગમે તેટલા કષ્ટને નિવારણ કરવાને માટે છતી શક્તિએ બેદરકારી બતાવવી. એ વસ્તુને સરળરીતે નીચે મુજબ સમજાવી શકાય. (૧) પિતાનાં સુખની ચિન્તા કર્યા કરવી. (૨) બીજાનાં સુખની ચિન્તા બીલકુલ ન કરવી. (૩) પિતાના અપરાધની માફી કદી ન માગવી. (૪) બીજાઓએ કરેલા અપરાધોની માફી કદી ન આપવી. મૈત્રીભાવ ટકાવવા માટે આ ચાર પ્રકારની વૃત્તિઓને ત્યજવી જોઈએ. (૧) આ માટે પિતા સિવાય બીજાઓનાં સુખની ચિન્તા પિતાના સુખની ચિન્તા જેટલી જ કરવી. (૨) બીજાઓના ઉપર આવેલા દુઃખનું નિવારણ કરવાને માટે પિતાના દુઃખ નિવારણના પ્રયત્ન એટલે જ

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138