Book Title: Dharm Pariksha Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 100
________________ इत्यादि । जिज्ञासां सन्तोषयति-तस्याः इत्यादि । भिन्न एव = उत्सूत्रप्ररुपणमैथुनप्रतिसेवनादिरुपक्रियायाः सकाशात् तत्तत्कियानुसारेण प्रवर्तमानो भिन्न एव अनुगतः = सर्वासु अनन्तसंसारवर्धकत्वेन प्रसिद्धासु क्रियासु अन्तः प्रवर्तमानः । तीव्रत्वसंज्ञितः = तीव्रत्वं । है इति संज्ञा सञ्जाता यस्य स । स तु अध्यवसाय आत्मनि प्रवर्तमानो न छद्मस्थेन ज्ञातुं । शक्यते इत्यत आह-केवलिना निश्चीयमानः = "अयमध्यवसायोऽनन्तसंसारवर्धकः" में इतिरुपेण निश्चितं ज्ञायमानः । * इदमत्र तात्पर्यम् । मैथुनप्रतिसेवनाकाले तीव्रकामविकाराद्यात्मकोऽध्यवसायः प्रवर्तते । ॐ उत्सूत्रप्ररुपणकाले तीव्रतीर्थोच्छेदाभिप्रायो वा प्रवर्तते । तीर्थकराद्याशातनाकाले तीव्रस्तीर्थंकरविषयकधिक्काराद्यध्यवसायो प्रवर्तते । एवं च बाह्यक्रियानुसारी स अध्यवसायो बाह्यक्रियायाः सकाशाद्भिनो भवति, 'भिन्नभिन्नरूपत्वाच्च भिन्नो भवति, किन्तु तीव्राशुभाध्यवसायत्वं तु * सर्वेषामपि तेषां सुप्रसिद्धमेव । एवं च तीव्राशुभाध्यवसायत्वरुपेणैते अध्यवसाया अनन्तसंसारकारणं भवन्ति । इत्थञ्चानन्तसंसारस्यानुगतं कारणं तीव्राशुभाध्यवसाय एवेति फलितम् ।। एतच्च कारणं छद्मस्थेन न ज्ञायत इति "केवलिना निश्चीयमानोऽस्ति"इति उक्तम् । "केवलिना निश्चीयमानोऽस्ति" इति पदं गाथायां नास्ति, तत उक्तं 'गम्यम्' इति । तथा च में * सामर्थ्यादेवैतत्स्वयमवगन्तव्यमिति भावः । ચન્દ્રઃ પૂર્વપક્ષ ઃ તમારા સમાધાનો સામે મારી હાર થઈ. હવે હું જિજ્ઞાસાથી પર પૂછું છું કે તો પછી તમે જ કહો કે અનંતસંસારતામાં અનુગત કારણ કોણ છે? કે જે તે નું કારણ ન હોય તો અનંતસંસાર ન જ થાય અને જે હોય તો અનંતસંસાર થાય જ. (આને જ અનુગતકારણ કહેવાય. તમામ અનંતસંસારની પૂર્વે જેની અવશ્ય હાજરી રે કે હોય જ, તે જ અનંતસંસારનું અનુગત કારણ બને.) ઉત્તરપક્ષ : સંસારાનન્તતાનું કારણ ઉસૂત્રપ્રરૂપણા, મૈથુનસેવનાદિથી તદ્દન જુદો એવો જ અનુગત અધ્યવસાય કે જે “તીવ્ર” એ નામવાળો છે અને જે કેવલી વડે જે નિશ્ચિત કરાય છે તે છે. અહીં આશય એ છે કે વ્યવહારમાં ભલે ઉસૂત્રપ્રરૂપણાદિ અનંતસંસારનું કારણ 5 ગણાય. પરંતુ પરમાર્થથી વિચારીએ તો આ બધા કરતા ભિન્ન = તદ્દન જુદો એવો તીવ્ર અશુભ અધ્યવસાય એ જ અનંતસંસારનું કારણ છે. આ અધ્યવસાય દરેક અનંત મહામહોપાધ્યાય ચશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૮૫ EXAXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX HAXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX

Loading...

Page Navigation
1 ... 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154