Book Title: Dan Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, 
Publisher: Kailassagarsuri Foundation Mumbai

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir અપાન પણ મહાન ફળને આપનારું છે; માટે અભયદાન વગેરે યાપૂર્વક આપવુ જોઈએ; જેનુ ફળ ઘણુ મહાન છે. આ પરમાત્મા જિનેશ્વરદેવનું કથન છે, [૨] સુપાત્ર દાનના મહિમા [૧] અનંત ઉપકારી તારક તીથ કરદેવા; [૨] પૂજનીય ગણધર ભગત તે [૩] આચાર્યાં, [૪] ઉપાળ્યાયા [૫] સાધુએ, [૬] સાધ્વીજીએ, [૭] ખાર વ્રતને ધારણ કરનારા શ્રાવકો તથા શ્રાવિકા [૮] એકાદ પણ વ્રતને ધારણ કરનારા સામાન્ય. શ્રાવકો તથા શ્રાવિકાઓમાં તથા [૯] સમ્યફૂવને ધારણ કરનારા પુણ્યાત્મા... આ તમામ આત્માને પોતાના ભૌતિક સ્વાથ-ભાવ સિવાય ભ તપૂર્ણાંક અપાતું દાન તે ‘સુપાત્રદાન' કહેવાય છે. આ પ્રકારના દાનથી આત્મા... * ધમ બેધક સદ્ગુરુને! પરિચય થાય છે. * તેમના સત્ન થી જીવાદિ પદાર્થોને યથાથ મેધ થાય છે. * સંસારના સ્વરૂપનું સત્ય-ભાન થાય છે. * આત્મદર્શન રૂપ સત્વની પ્રાપ્તિ થાય છે, * સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સભ્યચારિત્રની પણ પ્રાપ્તિ થાય છે. * વ્રત, જપ, તપ, પચ્ચખ્ખાણતી અને સહુ'ની પ્રાપ્તિ થાય છે * સર્વ જીવે! પ્રત્યે સમત્વ ભાવ સિદ્ધ થાય છે. * અંતે...રાકલધ્યાન વગેરેની પ્રાપ્તિ થતાં સ ક્રમ'ના ક્ષય થાય છે. ૐ અને... આત્મા પરમાત્મા બને છે અને મેક્ષ-સુખની પ્રાપ્તિ કરે છે. [૫] www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80