SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir અપાન પણ મહાન ફળને આપનારું છે; માટે અભયદાન વગેરે યાપૂર્વક આપવુ જોઈએ; જેનુ ફળ ઘણુ મહાન છે. આ પરમાત્મા જિનેશ્વરદેવનું કથન છે, [૨] સુપાત્ર દાનના મહિમા [૧] અનંત ઉપકારી તારક તીથ કરદેવા; [૨] પૂજનીય ગણધર ભગત તે [૩] આચાર્યાં, [૪] ઉપાળ્યાયા [૫] સાધુએ, [૬] સાધ્વીજીએ, [૭] ખાર વ્રતને ધારણ કરનારા શ્રાવકો તથા શ્રાવિકા [૮] એકાદ પણ વ્રતને ધારણ કરનારા સામાન્ય. શ્રાવકો તથા શ્રાવિકાઓમાં તથા [૯] સમ્યફૂવને ધારણ કરનારા પુણ્યાત્મા... આ તમામ આત્માને પોતાના ભૌતિક સ્વાથ-ભાવ સિવાય ભ તપૂર્ણાંક અપાતું દાન તે ‘સુપાત્રદાન' કહેવાય છે. આ પ્રકારના દાનથી આત્મા... * ધમ બેધક સદ્ગુરુને! પરિચય થાય છે. * તેમના સત્ન થી જીવાદિ પદાર્થોને યથાથ મેધ થાય છે. * સંસારના સ્વરૂપનું સત્ય-ભાન થાય છે. * આત્મદર્શન રૂપ સત્વની પ્રાપ્તિ થાય છે, * સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સભ્યચારિત્રની પણ પ્રાપ્તિ થાય છે. * વ્રત, જપ, તપ, પચ્ચખ્ખાણતી અને સહુ'ની પ્રાપ્તિ થાય છે * સર્વ જીવે! પ્રત્યે સમત્વ ભાવ સિદ્ધ થાય છે. * અંતે...રાકલધ્યાન વગેરેની પ્રાપ્તિ થતાં સ ક્રમ'ના ક્ષય થાય છે. ૐ અને... આત્મા પરમાત્મા બને છે અને મેક્ષ-સુખની પ્રાપ્તિ કરે છે. [૫] www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008556
Book TitleDan Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
Author
PublisherKailassagarsuri Foundation Mumbai
Publication Year
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy