Book Title: Bhagwati Sutra Part 14
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 644
________________ १८ भगवतीस्त्रे संक्षिपश्चन्द्रियतिर्यग्योनिकेभ्योऽपि आगत्योत्पद्यन्ते तथा असंक्षिपञ्चेन्द्रियतिर्यज्योनिकेभ्योऽपि आगत्योत्पद्यन्ते। यदि असंज्ञिपञ्चेन्द्रियतिर्यग्योनिकेभ्य आगत्य उत्पद्यन्ते तदा किं जलचरेभ्यः स्थलचरेभ्यः खेचरेभ्यो वा आगत्य उत्पधन्ते हे गौतम ! जलचरेभ्योऽपि स्थलचरेभ्योऽपि खेचरेभ्योऽपि आगत्योत्पद्यन्ते । यदि जलचरादिभ्य आगत्य नागकुमारा उत्पद्यन्ते तदा किं पर्याप्तकेभ्य एभ्य आग. त्योत्पधन्ते अपर्याप्तकेभ्य एभ्यो वा आगत्योत्पद्यन्ते । गौतम ! पर्याप्तकेभ्योऽसंक्षिपञ्चेन्द्रियविर्यग्योनिकेभ्य आगत्योत्पबन्ते नो अपर्याप्तकासंज्ञिपञ्चेन्द्रियतिर्ययोनिकेभ्य आगत्योत्पद्यन्ने, पर्याप्तसजिपञ्चेन्द्रियतिर्यग्योनिको भदन्त ! यो नागघे संज्ञीपञ्चेन्द्रिय तिर्थश्चो से भी आकर के उत्पन्न होते हैं और असंज्ञी पञ्चेन्द्रिय निर्यञ्चों से भी आकरके उत्पन्न होते. है इस पर पुन: गौतम प्रभु से ऐसा पूछते हैं-यदि वे हे भदन्त ! असंज्ञी पश्चेन्द्रिय तियश्च 'योनिकों में से आकरके उत्पन्न होते हैं तो क्या वे जलचरों से स्थलचरों से खेचरों से आकर के उत्पन्न होते हैं ? यदि वे जलचरादिकों से आकर के उत्पन्न होते हैं तो क्या वे पर्याप्त जलचरादिकों से आकरके उत्पन्न होते हैं या अपर्याप्त जलचरादिकों से आकरके उत्पन्न होते हैं ? इस पर प्रभु उत्तर देते हुए कहते हैं कि हे गौतम ! वे पर्याप्त असंज्ञी पञ्चेन्द्रिय तिर्यग्योनिकों से आकर के उत्पन्न होते हैं अपर्यासक असंज्ञी पश्चेन्द्रिय तिर्यग्योनिकों से आकरके उत्पन्न नहीं होते हैं। अब पुनः गौतम प्रभु से ऐसा पूछते हैं-हे भदन्त ! यदि वह पर्याप्तअसंज्ञी पञ्चेन्द्रिय तिर्यग्योસંજ્ઞી પંચેન્દ્રિયતિર્યંચો માંથી આવીને પણ ઉત્પન્ન થાય છે અને અસંશી પંચેન્દ્રિય તિર્યોમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે, આ વિષયમાં ફરીથી ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે-હે ભગવન જે તેઓ અસંજ્ઞી પંચે. ન્દ્રિય તિર્યંચનિકેમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તે શું તેઓ જલચર-પ્રાણીમાં રહેવાવાળા અથવા સ્થલચર×ભૂમિ પર રહેવાવાળા અથવા બેચર-આકાશમાં રહેવાવાળાઓમાંથી આવીને ઉત્પન થાય છે? જે તેઓ જલચર વિગેરેમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તે શું તેઓ પર્યાપ્ત જલચર વિગેરેમાંથી આવીને ઉત્પન્ન થાય છે, કે અપર્યાપ્ત જલચર વિગેરેમાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ! તેઓ પર્યાપ્ત અસંણી પંચેન્દ્રિય તિર્યંચ વિકેમાંથી આવીને ઉત્પન્ન થાય છે. અપર્યાપ્ત અસંગ્નિ પંચેન્દ્રિયતિયામાથી આવીને ઉત્પન્ન થતા નથી. - ગૌતમસ્વામી ફરીથી પ્રભુને એવું પૂછે છે કે-હે ભગવન જે તે પર્યાપ્ત અસંસી પચેન્દ્રિય તિર્યંચ ચાનિક જીવ કે જે નાગકુમારેમાં ઉત્પન્ન થવાને

Loading...

Page Navigation
1 ... 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683