Book Title: Atamgyani Shraman Kahave
Author(s): Kumarpal Desai
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 160
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવન-પરિચય ૧. સાંસારિક નામ : કાશીરામ ર. જન્મતિથિ : વિ. સં. ૧૯૭૧ ૩. જન્મ સ્થળ : જગરાવ (પંજાબ) ૪. દાદાનું નામ : ગંગારામજી ૫. પિતાનું નામ : રામકિશનદાસજી ૬. માતાનું નામ : રામરખીદેવી ૭. પત્નીનું નામ : શાંતાદેવી ૮. ભાઈનું નામ : બિરચંદજી ૯. બહેનોનાં નામ : દુર્ગાદેવીજી, સરસ્વતીદેવીજી, શાંતિદેવીજી, વીરાંવતીજી. ૧૦. દીક્ષાદાતા : મહાતપસ્વી મુનિશ્રી જિતેન્દ્રસાગરજી ૧૧. દીક્ષાગુરુ : મહાતપસ્વી મુનિશ્રી જિતેન્દ્રસાગરજી ૧૨. દીક્ષાતિથિ : વિ. સં. ૧૯૯૪, પોષ વદ ૧૦, ૧૩. દીક્ષાસ્થાન : અમદાવાદ ૧૪. દીક્ષાનામ ; મુનિશ્રી કૈલાસસાગરજી ૧૫. ગણિવર્યપદ તિથિ : વિ. સં. ૨૦૦૪, માગશર વદ ૧૦, પૂના ૧૬. પંન્યાસપદ તિથિ : વિ.સં. ૨૦૦૫, માગશર સુદ ૧૦, મુંબઈ ૧૭. ઉપાધ્યાયપદ તિથિ : વિ.સં. ૨૦૧૧, માગશર સુદ ૬, સાણંદ ૧૮. આચાર્યપદ તિથિ : વિ.સં. ૨૦૨ ૨, મહા વદ ૧૧, સાણંદ, ૧૯. ગચ્છાધિપતિપદ તિથિ : વિ.સં. ૨૦૩૯, જેઠ સુદ ૧૧, મહુડી ૨૦. કાળધર્મ તિથિ : વિ. સં. ૨૦૪૧ જેઠ સુદ ૨, અમદાવાદ ૧ ૫૯ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170