Book Title: Ashtavakra Gita
Author(s): 
Publisher: Haribhai Dalpatram Patel

View full book text
Previous | Next

Page 152
________________ ૧૪૮ અષ્ટાવક્ર ગીતા. જોવા છતાં જોતા નથી, ખેલવા છતાં ગણતા નથી ? આવા તા એક નિર્વાસન પરમાત્મા-જીવન્મુક્ત જ છે. मिक्षुर्वा भूपतिर्वापि यो निष्कामः स शोभते । भावेषु गलिता यस्य शोभनाऽऽशोभना मतिः ॥ ५ ॥ અર્થ. સર્વે ભાવામાંથી ગલિત થઈ છે મતિ જેની, અને તેમ થવાથી જે નિષ્કામ અનેલા છે, જે શ્રેષ્ઠ અને અશ્રેષ્ઠ ગમે તેવી સ્થિતિમાં પેાતાને શાલતા જ માને છે, તે મહાત્મા ભિક્ષુ હા વા રાજા હૈા તાપણુ એક સરખાજ છે. રાજત્વથી તે રાજતા નથી અને દૈન્યથી કંગાલ મનતા નથી, એટલે શેાભા અશેાલાને જે લેખાવતા નથી તેજ આ જગતમાં શાભા તથા માનને ચેાગ્ય પુરુષ છે. ખરા યાગી क स्वाच्छन्यं क संकेाचः क वा तस्यविनिश्चयः । निर्व्याजार्जवभूतस्य चरितार्थस्य योगिनः ॥ ६ ॥ અર્થ. નિષ્કપટ અને સરલ રૂપ તથા યથાચિત ચેાગી ક્યાં અને તેને વળી સ્વચ્છંદ શે, તેમ સંકાચ શા? વળી આત્મજ્ઞાનીને તત્ત્વના નિશ્ચય પણ શે ? કંઈ જ નહિ. आत्मविश्रान्तिसेन निराशेन गतार्तिना । अन्तर्यदनुभूयेत तत्कथं कस्य कथ्यते ॥ ७ ॥ અર્થ. આત્મામાં વિશ્વાસ કરવાથી તૃપ્ત અને આશાના ત્યાગ કરવાથી જેનું દુઃખ ગયેલું છે તથા જેને અંતમાં અનુભવ થયેલા—અર્થાત્ સાક્ષાત્કાર થયેલા છે એવા મહાત્માને કાણુ અને કેવી રીતે જ્ઞાન કહેવાય.

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154 155 156 157 158 159 160 161