Book Title: Agam Vishay Anukram
Author(s): Deepratnasagar, Dipratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
... દસવેયાલિય- અધ્યયન ૫, ઉદ્દેશક. ૧... [.૮૨- - અંગારા આદિ અતિક્રમણ નિષેધ, વરસાદ આદિમાં ભિક્ષા-.૮૭ ગમન નિષેધ, વેશ્યાલય નજીક જવાનો નિષેધ, દોષ [.૮૭- - આત્મવિરાધના થાય તેવા સ્થળ, ત્યાં જવાનો નિષેધ -.૯૩] - ગમન વિધિ, અવિધિ ગમન નિષેધ, નિષિદ્ધસ્થાનો [.૯૪] મળમૂત્ર શંકા નિવારણ, તેરોકવાનો નિષેધ [.૯૫- - અંધકાર વ્યાપ્ત સ્થાનમાં ભિક્ષા લેવાનો નિષેધ -.૧૦૦] - વેરાયેલા બીજ, ફૂલ આદિવાળા સ્થાને ન જવું
- લિંપેલા સ્થાને કે બાળક, પશુ આદિવાળા સ્થાને ન જવું
- ગૃહપ્રવેશ બાદ અવલોકન, ગમન, સ્થાનની વિધિ [૧૦૧- - સ્થાનાશ્રિત આહાર ગ્રહણ વિધિ-નિષેધ -૧૧૧] - જીવવિરાધના કરતા દાતા પાસે ભિક્ષા ન લે
- છર્દિત, સંહત, દાયક એષણા દોષનું વર્જન - પુરકર્મ, સંસૃષ્ટ, અસંસૃષ્ટ, પશ્ચાત્ કર્માદિવર્જન
- સંસૃષ્ટ હાથ વગેરેથી ભિક્ષા ન લે, અનિસૃષ્ટ નિષેધ [૧૧૨- - નિસૃષ્ટ ભોજન લેવાની વિધિ, દાયક દોષ વર્જન, -૧૧૮] - ગર્ભવતી નિમિત્તે બનાવેલ ભોજન સંબંધિ વિધિ
- સ્તનપાન કરાવતી સ્ત્રી પાસેથી ભિક્ષા ન લે [૧૧૯- - શંકિત દોષ વર્જન, ઉદિભન્ન દોષ વર્જન -૧૨૯] - દાન કે પુન્યાર્થે કે વનિપક માટે બનાવેલ આહાર ન લે [૧૩૦- - ઔદેશિક આદિ દોષયુક્ત આહાર ગ્રહણ નિષેધ -૧૩૧] - ઉદગમની પરિક્ષાવિધિ, શુદ્ધ ભોજન લેવું [૧૩ર- - ઉમ્મિશ્ર, નિક્ષિપ્ત, દાયક દોષ યુક્ત ભિક્ષા ન લે -૧૪૧] - અસ્થિર શિલા, કાષ્ટાદિ ઉપર પગ મૂકીને ન જવું, હેતુ [૧૪૨- - માલાપત દોષ વર્જન, સચિત્ત કંદ, મૂલાદિ નિષેધ -૧૪૭] - સચિત્ત રજસંસૃષ્ટ આહાર આદિ લેવાનો નિષેધ [૧૪૮- - ખાવાનું થોડું, ફેંકવાનું વધુ હોય તેવી વસ્તુ ન લે -૧૫૩] - તત્કાળ ધોવાણ-પાણી ન લે, અપરિણત ન લે,
- પરિણત ધોવાણ લે, શંકિત ધોવાણ ચાખીને લે [૧૫૪- - કોહવાયેલ કે તૃષાશમન માટે અપર્યાપ્ત પાણી ન લે -૧૫] - અસાવધાનીથી તેવું પાણી આવે તો પરઠવી દે
મુનિ દીપરત્નસાગર સર્જિત
309.
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ

Page Navigation
1 ... 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344