Book Title: Agam Vishay Anukram
Author(s): Deepratnasagar, Dipratnasagar
Publisher: Deepratnasagar
Catalog link: https://jainqq.org/explore/009143/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નમો નમો નિમ્મલ દંસણસ્સ શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મ સાગર ગુરૂભ્યો નમઃ આગમ વિષય અનુક્રમ [Detail Index of 45 Aagam-Sootra] સર્જક:- મુનિ દીપરત્નસાગર મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #2 -------------------------------------------------------------------------- ________________ બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમ: નમો નમો નિમ્મલ દંસણસ્સ શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મ સાગર ગુરૂભ્યો નમ: આગમ વિષય અનુક્રમ [Detail Index of 45 - Aagam-Sootra ] સર્જક:- મુનિ દીપરત્નસાગર (M.Com,M.Ed.,PH.D. On-line આગમ સાહિત્ય શ્રેણી મુનિ દીપરત્નસાગર સર્જિત નેટ પ્રકાશન તા. ૦૧/૧૦/૨૦૧૩ Aagam Saahitya Net-Publications ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #3 -------------------------------------------------------------------------- ________________ આગમ વિષય અનુક્રમ' સંબંધે આરંભે આટલું કહીશ ૪૫ - આગમ વિષયક સાહિત્યનું પ્રકાશન ચાલુ થયું. મૂલ આગમો, મૂલ આગમનો ગુજરાતી અનુવાદ, મૂલ આગમનો હિન્દી અનુવાદ, આગમ સૂત્ર સટીક, ઈત્યાદિ પ્રકાશનો થયા. તે સમયે એક વિચાર ફૂર્યો કે મારા બધાં જ આગમ પ્રકાશનોમાં જ્યારે મેં એક સમાન જ સૂત્ર-અનુક્રમ તૈયાર કરેલ છે, તો ૪પ-આગમનો એક બૃહત્ વિષય અનુક્રમ [Detail index of 45Aagam] હું તૈયાર કરું. એ વિચારનું મૂર્ત સ્વરૂપ તે આ ‘આગમ વિષય અનુક્રમ’ ગ્રંથ. આ ગ્રંથમાં આચારાંગ આદિ પિસ્તાળીસે આગમના પ્રત્યેક સૂત્રોમાં જ્યાં જે ઉપલબ્ધ છે, તે-તે શ્રુતસ્કંધ, અધ્યયન કે શતક કે પ્રાભૃત કે વક્ષસ્કાર કે દશા કે પદ, તેના ઉદ્દેશક વગેરેનો નામ-નિર્દેશ સહ ઉલ્લેખ કરીને પ્રત્યેક સૂત્રના ક્રમ અને તેમાં આવતા વિષયની નોંધ કરવા પૂર્વક આ ગ્રંથ બનાવેલ છે. અહીં આપેલા વિષય અનુક્રમને આધારે અમારા ૪૫ આગમના કોઈપણ પ્રકાશનમાંથી આપ આપનો ઈચ્છિત વિષય સહેલાઇથી શોધી શકો છો. અભ્યાસ પદ્ધત્તિ – [૧] આ ગ્રંથમાંથી આપનો ઈચ્છિત વિષય પસંદ કરો, [૨] તેની બાજુમાં આપેલ નંબર જુઓ, [3] ઉપર હેડ-લાઈનમાં આગમનું નામ જુઓ, [૪] આગમના નામની બાજુમાં તેના અધ્યયન આદિ તથા ઉદ્દેશક આદિનો ક્રમાંક જુઓ..... આટલું કરવાથી તમારો ઈચ્છિત વિષય ક્યા આગમસૂત્રના કયા અધ્યયન વગેરેના કયા ઉદ્દેશક આદિના કયા સૂત્રક્રમમાં આવેલ છે, તે નક્કી થઇ જશે. તે સૂત્રનો અભ્યાસ કરવો હોય તો તમે અમારા આ છ પ્રકાશન–[૧] નામ સત્તાધિ- મૂલું, [૨] આગમસૂત્ર ગુજરાતી અનુવાદ, [૩] માલમ સૂત્ર હિંદી-અનુવાદ, [૪] નામ સુત્તળિ-સટિવ,[9]આગમ સટીક ગુજરાતી-અનુવાદ,[] On line માગમ મંજૂષા, એ છ-માંથી કોઈપણ પ્રકાશનમાં જઈ, તે આગમનું પુસ્તક ખોલી, તમારા પસંદિત વિષયના સૂત્રક્રમ પાસે જશો તો તે કોઈપણ પ્રકાશનમાં તે જ નંબરમાં તમારી પસંદગીનો તે વિષય જોવા મળશે. એ રીતે તમે ઈચ્છિત વિષયનો અભ્યાસ કરી શકશો. વિશેષ લાભ – બધાં પ્રકાશનોમાં સમાન ક્રમાંકન હોવાથી પ્રસ્તુત ગ્રંથની મદદ વડે આપ પ્રાકૃત, સંસ્કૃત, ગુજરાતી કે હિન્દી એ કોઈપણ ભાષામાં અને મૂલ આગમ કે સટીક એ બંનેમાંથી કોઈપણ સ્વરૂપે આપના ઈચ્છિત વિષયનો અભ્યાસ કરી શકો છો. વળી ચારે ભાષાની તુલના દ્વારા કે મૂલ સૂત્ર અથવા તેના વિવેચન વડે આપના વિષયની તલસ્પર્શી માહિતીને સરળતાથી જાણી શકો છો કે ગહનતાથી સમજી શકો છો. આ રીતે આપ અમારા શ્રમને જાણી-સમજી અને સાર્થક બનાવી શકો છો..... .....મુનિ દીપરત્નસાગર. મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #4 -------------------------------------------------------------------------- ________________ ૪૫- આગમ વર્ગીકરણ શ્વેતાંબર મૂર્તિપૂજક વર્તમાન પરંપરા મુજબ આગમોની સંખ્યા પિસ્તાળીસ નિર્ધારિત કરાયેલી છે, આ ૪૫ – આગમોનું વર્ગીકરણ છ વિભાગોમાં કરાયેલ છે. તે આ પ્રમાણે – [૧] 11- અંગ, [૨] 12- ઉપાંગ, [3] 10- પન્ના, [૪] 6- છેદ, [] 4- મૂલ, [5] 2- ચૂલિકા.. [૧] અંગસૂત્રો – ૧૧ - ૧- આયાર, ૨- સૂયગડ, ૩- ઠાણ, ૪-સમવાય, પ-વિવાહપન્નત્તિ, ૬- નાયાધમકહા, ૭-ઉવાસગદસા, ૮-અંતગડદસા, ૯-અનુત્તરોપપાતિકદસા, ૧૦-પપ્પાવાગરણ, ૧૧-વિવાગસૂય. [૨] ઉપાંગસૂત્રો - ૧૨ - ૧- ઉવવાઈઅ, ૨- રાયપ્રસેણિય, ૩- જીવાજીવાભિગમ, ૪- પન્નવણા, ૫- સૂરપન્નત્તિ, ૬- ચંદપન્નત્તિ, ૭- જંબુદ્વીપપન્નત્તિ, ૮- નિરયાવલિયા, ૯- કપ્પવડિંસિયા, ૧૦- પુપ્નિયા, ૧૧-પુષ્ફચૂલીયા,૧૨-વદિસા. [3] પયાસૂત્રો – ૧૦ - ૧- ચઉસરણ, ૨- આઉરપચ્ચકખાણ, ૩- મહાપચ્ચકખાણ, ૪- ભત્તપરિણા, ૫તંદુલવેયાલિય, ૬- સંથારગ, ૭- ગચ્છાયાર/ચંદાન્ઝય, ૮- ગણિવીજ્જા, ૯- દેવિંદWવ, ૧૦-વીરWવ/મરણસમાહિ. [૪] છેદસૂત્રો – ૬ - ૧-નિસીહ, ૨- બૃહતકપ્પ, ૩- વવહાર, ૪- દસાસુયખંધ, પ- જીયકષ્પ, ૬- મહાનિસીહ [૫] મૂલસૂત્રો - ૪ - ૧- આવસ્મય, ૨- ઓહનિષુત્તિ(પિંડમિજુત્તિ), ૩- દસવેયાલિય, ૪- ઉત્તરષ્નયણાણિ, [૬] ચૂલિકાસૂત્રો – ૨ - ૧-નન્દીસૂત્ર , ૨- અનુયોગદ્વાર. આગમ સંબંધી અમારા બધા જ પ્રકાશનોમાં આ વર્ગીકરણ સ્વીકારેલ છે. મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #5 -------------------------------------------------------------------------- ________________ આગમ વિષય અનુક્રમ ક્રમાંક આગમ-વિભાગ પૃષાંક આગમનું નામ અંગ સૂત્ર યાર અંગસૂત્ર -૦૧- | 006 સૂયગડ 036 અંગસૂત્ર -૦૨અંગસૂત્ર -૦૩ ઠાણ 055 સમવાય 088 અંગસૂત્ર -૦૪અંગસૂત્ર -૦૫ વિવાહપન્નત્તિ 112 06 નાયાધમકા 172 અંગસૂત્ર -૦૬અંગસૂત્ર -૦૭ ઉવાસગદસા 186 અંગસૂત્ર -૦૮ 190 અંતગડદસા અનુત્તારોપપાતિકદસા અંગસૂત્ર -૦૯ 194 પડ્ડાવાગરણ અંગસૂત્ર -૧૦ 196 વિવાગસૂય અંગસૂત્ર -૧૧ 198 ઉપાંગ સૂત્ર 12 ઉવવાઈય રાયપ્પાસેણિય જીવાજીવાભિગમ 15 | પન્નવણા સૂરપન્નત્તિ ચંદપન્નત્તિ જંબુદ્વીપપન્નત્તિ 19 | નિરયાવલિયા કપ્તવડિસિયા 21 | પુષ્ક્રિયા પુચૂલિયા વદિશા ઉપાંગસૂત્ર -૦૧ 204. ઉપાંગસૂત્ર -૦૨ 208 ઉપાંગસૂત્ર -૦૩-| 212 ઉપાંગસૂત્ર -૦૪- 227 ઉપાંગસૂત્ર -૦૫- | 244 ઉપાંગસૂત્ર -૦૬- | 251 ઉપાંગસૂત્ર -૦૭ 252 ઉપાંગસૂત્ર -૦૮- ઉપાંગસૂત્ર -૦૯- 267 ઉપાંગસૂત્ર -૧૦ 268 ઉપાંગસૂત્ર -૧૧ 269 ઉપાંગસૂત્ર -૧૨ 270 મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #6 -------------------------------------------------------------------------- ________________ ---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------- ક્રમાંક 24 ચસરણ આઉપચ્ચકખાણ મહાપચ્ચક્ખાણ ભત્તપરિણા તંદુલવેયાલિય સંારગ ગચ્છાચાર 31 ગવિશ્વા 32 | દેવિંદત્થવ 33 મરણસમાહિ 25 26 27 28 29 30 34 35 36 37 38 39 43 44 આગમ વિષય અનુક્રમ 40 આવસય 41/1 | ઓહનિજ્જુત્તિ 41/2 પિંડનિ′ત્તિ 42 દસવેયાલિય ઉત્તરજ્જીયણાણિ 45 નિસીહ બૃહત પ્ય વવહાર દસાબંધ જીયકપ્પ મહાનિસીહ આગમનું નામ નંદીસૂત્ર અનુયોગદ્વાર મુનિ દીપરત્નસાગર સર્જિત પયન્ના સૂત્ર મેદ સૂત્ર મુલ સૂત્ર ચૂલિકા સૂત્ર 5 આગમ વિભાગ |પૃષ્ઠોક પચાસૂત્ર -૦૧ પયન્નાસૂત્ર -૦૨ પયન્નાસૂત્ર -૦૩ પચાસૂત્ર -૦૪ પયાસૂત્ર -૦૫ પયજ્ઞાસુત્ર -૬ પયન્નાસૂત્ર -૦૭ પયન્નાસૂત્ર -૦૮ પયાસૂત્ર -૯ પયન્નાસૂત્ર -૧૦ છેદસૂત્ર - છેદસૂત્ર ૦૨ છેદસૂત્ર ૦૩ છેદસૂત્ર ૦૪ છેદસૂત્ર ૦૫ છેદસૂત્ર - મૂલસૂત્ર ૦૧ મૂલસૂત્ર ૦૨ મૂલસૂત્ર ૦૨ મૂલસૂત્ર ૦૩ મૂલસૂત્ર ૦૪ ચૂલિકાસૂત્ર ૦૧ચૂલિકાસૂત્ર ૦૨ 271 272 273 274 275 276 277 278 279 280 281 288 291 295 298 299 303 305 306 307 317 336 338 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #7 -------------------------------------------------------------------------- ________________ ૧ આચાર-અંગસૂત્ર-૧-વિષયાનુક્રમ શ્રુતસ્કંધ -૧ અધ્યયન-૧-“શસ્ત્ર પરિજ્ઞા” ઉદ્દેશક-૧-જીવ અસ્તિત્વ [૧] આરંભ વાક્ય [૨] પૂર્વભવના સ્થાનનું અજ્ઞાન [3] પૂર્વભવ કે પુર્નજન્મનું અજ્ઞાન [૪] - જાતિ સ્મરણ આદિ જ્ઞાનથી પૂવા-પર જન્મનું જ્ઞાન, - પૂર્વાપર જન્મની જાણકારીનો હેતુ [૫] આત્મવાદીનું લોક-કર્મ-ક્રિયાવાદિત્ય [૬- કર્મબંધ પરિણા -૧૨] - કર્મબંધના કારણભૂત ક્રિયાના ભેદો. - કર્મ અને કર્મબંધને નહીં જાણનારને થતો દુઃખ વિપાક અને ભવભ્રમણ - જીવનના માટે થતી માન-પૂજા-સત્કાર આદિ પાપક્રિયાથી કર્મબંધ [૧૩] કર્મબંધનો જ્ઞાનવાળો જ મુનિ છે. (૧) ઉદેશક-૨-“પૃથ્વીકાય”[૧૪] પૃથ્વીકાયના હિંસક [૧૫] - પૃથ્વીકાયમાં જીવોનું અસ્તિત્વ, -આ હિંસાથી વિરમે તે મુનિ - અસંખ્યય જીવહિંસા રુપ પૃથ્વીકાયના હિંસક તે દ્રવ્યલિંગી. [૧૩] પૃથ્વીકાયની ત્રિવિધ હિંસા અને તે હિંસાનો હેતુ. [૧૭ - પૃથ્વીકાયની હિંસાનું ફળ અને તે ફળનો જ્ઞાતા. - પૃથ્વીકાયની હિંસાથી અનેક જીવની હિંસા. - પૃથ્વીકાય જીવોની વેદના અને અંધ-બહેરા-મૂંગા પુરુષનું દૃષ્ટાંત - પૃથ્વીકાયના હિંસકને વેદનાનું અજ્ઞાન [૧૮] - પૃથ્વીકાયના અહિંસક તે વેદનાના જ્ઞાતા. - પૃથ્વીકાયની હિંસાથી અટકવાનો ઉપદેશ. - પૃથ્વીકાયના જ્ઞાતા તે જ મુનિ. મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #8 -------------------------------------------------------------------------- ________________ .આચાર- શ્રુતસ્કંધ. ૧, અધ્યયન. ૧, ઉદ્દેશક. ૩.. (૧) ઉદ્દેશક-૩-“અપ્લાય” [૧૯] અનગાર-સ્વરુપ (માયા ન કરવી તે) [20] સંયમ શ્રદ્ધા ટકાવવાનો ઉપદેશ. [૨૧] મહાપુરુષે આચરેલ માર્ગ [૨૨] સંયમ માર્ગ [૨૩] અપ્લાયમાં જીવોનું અસ્તિત્વ [૨૪] - અષ્કાય હિંસાથી વિરમે તે મુનિ, - અપ્લાય હિંસામાં થતા દોષોનું દર્શન, - અપ્લાય હિંસાના હેતુ, તેનું ફળ, તેના ફળનો જ્ઞાતા - અપ્લાય હિંસાથી અનેક જીવોની હિંસા [૨૫] - અષ્કાયિક જીવોનું સ્વરુપ [૨૬] - અષ્કાયના શસ્ત્ર [૨૭] - અષ્કાયિક હિંસાથી અદત્તાદાન દોષ [૨૮] - અષ્કાય સંબંધે અન્ય મત. [૨૯] - અખાયના હિંસક [30] અપ્લાય સંબંધે અનિશ્ચિત મત. [૩૧] - અષ્કાયના હિંસકને વેદનાનું અજ્ઞાન, - અપ્લાયનો અહિંસક વેદનાનો જ્ઞાતા - અપ્લાય હિંસાથી અટકવાનો ઉપદેશ, - અપ્લાયનો જ્ઞાતા તે જ મુનિ. (૧) ઉદ્દેશક-૪-“અગ્નિકાય” [૩૨] - અગ્નિકાયિક જીવોનું અસ્તિત્વ [33] - અગ્નિકાયિક જીવોની વેદનાના જ્ઞાતા [૩૪] - અગ્નિકાયિક જીવોની વેદનાના પ્રત્યક્ષદર્શી [૩૫] - અગ્નિકાયકના હિંસક [39] - અગ્નિકાયકની હિંસાની આકરણીયતા [૩૭] - અગ્નિકાયક હિંસાથી વિરમે તે મુનિ - અગ્નિકાયક હિંસામાં થતા દોષોનું દર્શન - અગ્નિકાયક હિંસાના હેતુ, તેનું ફળ, તેના ફળનો જ્ઞાતા. - અગ્નિકાયક હિંસાથી અનેક જીવોની હિંસા. [૩૮] - અગ્નિકાય હિંસાથી દુઃખી થતા જીવો. [૩૯] - અગ્નિકાયના હિંસકને વેદનાનું અજ્ઞાન, - અગ્નિકાયના અહિંસક તે વેદનાનો જ્ઞાતા - અગ્નિકાયની હિંસાથી અટકવાનો ઉપદેશ, - અગ્નિકાય જ્ઞાતા તે જ મુનિ મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #9 -------------------------------------------------------------------------- ________________ ...આચાર- શ્રુતસ્કંધ. ૧, અધ્યયન. ૧, ઉદ્દેશક. ૫.... (૧) ઉદ્દેશક-૫-“વનસ્પતિકાય” [80] અનુગાર સ્વરુપ-(વનસ્પતિ હિંસા ન કરવી તે). [૪૧] વિષય-સંસારનું કાર્ય અને કારણ [૪૨] શબ્દાદિ વિષયોની આસક્તિ તે સંસાર [૪૩] - વિષય આસક્ત તે આજ્ઞા બહાર [૪૪] શબ્દાદિ વિષયેચ્છા તે અસંયમપણું [૪૫] શબ્દાદિ વિ-પ્રમાદ તે ગૃહસ્થ પણું. [૪૬] - વનસ્પતિ કાયિક જીવોની હિંસાથી અટકે તે મુનિ. - વનસ્પતિકાય હિંસામાં થતા દોષોનું દર્શન. - વનસ્પતિકાય હિંસાનું જ્ઞાન, તેનો હેતું, તેનું ફળ, ફળના જ્ઞાતા. - વનસ્પતિકાય હિંસાથી અનેક જીવોની હિંસા. [૪૭] વનસ્પતિકાયમાં જીવનું અસ્તિત્વ અને માનવ શરીર સાથે તુલના [૪૮] - વનસ્પતિકાયના હિંસકને વેદનાનું અજ્ઞાન - વનસ્પતિકાયના અહિંસકને વેદનાનું જ્ઞાન. - વનસ્પતિકાયની હિંસાથી અટકવાનો ઉપદેશ. - વનસ્પતિકાયના જ્ઞાતા એ જ મુનિ. (૧) ઉદ્દેશક-૬-“ત્રસકાય” [૪૯] સંસારનું સ્વરુપ-ત્રસજીવોના ભેદને આધારે [૫૦] અજ્ઞાનીનું ભવભ્રમણ. [૫૧] સંસારી જીવોના દુઃખ [૫૨] - ત્રસ જીવોની હિંસાનો હેતુ - પૃથ્વી કાયાદિ આશ્રિત ત્રસ જીવ [૫૩] - ત્રસકાયિક હિંસાથી અટકે તે મુનિ - ત્રસકાયિક હિંસામાં થતા દોષોનું દર્શન - ત્રસકાયિક હિંસાનું જ્ઞાન, તેનો હેતુ, તેનું ફળ, ફળના જ્ઞાતા - ત્રસકાયિકની હિંસકથી અનેક જીવોની હિંસા. [૫૪] ત્રસકાય હિંસાના હેતુ [૫૫] - ત્રસકાયના હિંસકને વેદનાનું અજ્ઞાન અને અહિંસકને વેદનાનું જ્ઞાન - ત્રસકાય હિંસાથી અટકવાનો ઉપદેશ - ત્રસકાયના જ્ઞાતા એ જ મુનિ મુનિ દીપરત્નસાગર સર્જિત 8 | ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #10 -------------------------------------------------------------------------- ________________ ...આચાર- શ્રુતસ્કંધ. ૧, અધ્યયન. ૧, ઉદ્દેશક. ૭... | (૧) ઉદ્દેશક-૭-“વાયુકાય” [પs] - વાયુકાય હિંસાથી નિવૃત્ત મનુષ્યનું સામર્થ્ય [૫૭] આત્મ-સમત્વ (સુખદુઃખની તુલનાના આધારે) [૫૮] વાયુકાજી-જીવ સંરક્ષણે સંયમીપણું [૫૯] - વાયુકાયિક હિંસાથી અટકે તે મુનિ - વાયુકાયિક હિંસામાં થથા દોષોનું દર્શન - વાયુકાયિક હિંસાનું જ્ઞાન, તેનો હેતુ, તેનું ફળ, ફળનો જ્ઞાતા - વાયુકાયની હિંસાથી અનેક જીવોની હિંસા [30] - વાયુકાયથી સંપાતિમ જીવોનો સંહાર - વાયુકાયના હિંસકને વેદનાનું અજ્ઞાન અને અહિંસકને વેદનાનું જ્ઞાન - વાયુકાય હિંસાથી અટકવાનો ઉપદેશ - વાયુકાયનો જ્ઞાતા એ જ મુનિ [૧] પૃથ્વિકાયાદિ હિંસામાં પ્રચુર કર્મબંધ [૧૨] છ કાય જીવહિંસાથી સર્વથા વિરમવું અને તે જ મુનિપણું ----*----*---- અધ્યયન-૨-“લોકવિજય” ઉદ્દેશક-૧-“સ્વજન” [૬૩] - સંસારનું મૂળ કારણ - વિષયી પ્રાણીની પ્રવૃત્તિ [૬૪] વૃદ્ધાવસ્થામાં ઈન્દ્રિય-શીથીલતા [૬૫] વૃદ્ધાવસ્થા અને અશરણ સ્થિતિ [૬] - અપ્રમાદનો ઉપદેશ. - અનિત્ય ભાવના [૬૭] અશરણ ભાવના – (અસંયમ જીવનમાં પ્રમત્તતા, કુટુંબ મમત્વાદિ) [૬૮] અશરણ ભાવના – (રોગાદિ સ્થિતિમાં ધન-કુટુંબનું અઢારણત્વ) [૬૯- - આત્મોપદેશ -૭૨] - સ્વકૃત સુખદુઃખનો ભોક્તા, યૌવનમાં ધર્મોદ્યમ આદિ (૨) ઉદ્દેશક-૨-“અદ્રઢતા” [૭૩] મોક્ષ પ્રાપ્તિ [૭૪] આજ્ઞા રહિત વર્તનથી ઉભય ભ્રષ્ટતા મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #11 -------------------------------------------------------------------------- ________________ ...આચાર- શ્રુતસ્કંધ. ૧, અધ્યયન. ૨, ઉદ્દેશક. ૨... | [૭૫- - સંસાર વિમુક્તનું સ્વરુપ, અજ્ઞાનીનું સ્વરુપ -૭૭] - હિંસાથી નિવૃત્તિ અને અહિંસા ઉપદેશ (૨) ઉદ્દેશક-૩-“મદનિષેધ” [૭૮] ગોત્રમદ નિષેધ [૭૯) અંધત્વ આદિ વિપાકને જોઈ સમિતિભાવે રહેવું [40] - અજ્ઞાની જીવનું ભવ-ભ્રમણ - વિષય આસક્તિથી વિપરીત પ્રવૃત્તિ [૮૧ મોક્ષ અભિલાષીનું સ્વરુપ [૮] - મૃત્યુ-અકાલતા, - જીવનપ્રિયતા, સુખેચ્છા, દુઃખપ્રતિકૂળતા - અસંયમી જીવની પ્રવૃત્તિ, ધનમમત્વ, સંપત્તિનાશ - અજ્ઞાનીની પ્રવૃત્તિ અને તે પ્રવૃત્તિનું ફળ [૮૩] - તત્ત્વજ્ઞને ઉપદેશની અનાવશ્યક્તા, - બાળ જીવને ઉપદેશ (૨) ઉદ્દેશક-૪-“ભોગાસક્તિ” [૮૪] - ભોગથી રોગ - અશરણ ભાવના – કુટુમ્બી પરસ્પર શરણ ન બને - એકત્વ ભાવના – સ્વ સુખદુ:ખનો ભોક્તા - ભોગાસક્તિ [૮૫] સંપત્તિ મોહ [૮] - વિષય ભોક વિરક્તિ ઉપદેશ, - સ્ત્રી મોહ અને તેનું ફળ - પ્રમાદ અને આસક્તિ ત્યાગનો ઉપદેશ. [૮૭] - ભોગેચ્છાની ભયંકરતા, - અહિંસા ઉપદેશ - સંયમનું સમ્યગ આરાધન (૨) ઉદ્દેશક-પ-“લોકનિશ્રા” [૮૮] પુત્રાદિને માટે ગૃહસ્થને આહારાર્થે કર્મ-સમારંભ [૮૯] સંયમીનું આહાર-ગ્રહણ અને સંયમપાલન [eo] - ક્રય-વિક્રય નિષેધ - કાળ આદિનો જ્ઞાતા, નિર્મમત્વી [૧] - રાગદ્વેષનું છેદન, - વસ્ત્રાદિની ઉચિત યાચના મુનિ દીપરત્નસાગર સર્જિત | 10 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #12 -------------------------------------------------------------------------- ________________ ...આચાર- શ્રુતસ્કંધ. ૧, અધ્યયન. ૨, ઉદ્દેશક. ૫.... [૨] આહાર વિધિ અને સંગ્રહનો અભાવ [૯૩] - ધર્મોપકરણનું અપરિગ્રહીત્વ - આર્યોક્ત માર્ગ [૯૪] - કામભોગ. - આયુષ્ય, - કામીનું સ્વરુપ [૯૫] - સર્વજ્ઞ, - વિષયાસક્તનું ભવ ભ્રમણ, અવિષયીની પ્રશંસા - શરીરની અસારતા અને પંડિત પુરુષનું કર્તવ્ય [૯૬] - માયા નિષેધ. - અવિરતિનું ફળ [૯૭] - બાલસંગ અને સાવદ્ય ચિકિત્સા નિષેધ (૨) ઉદ્દેશક-૬-“અમમત્વ” [૯૮] સાધકે પાપકર્મ ન કરવું. [૯૯] - પાપકર્મ-કર્તા અને તેનું ફળ -પ્રમાદથી દુ:ખ અને તે જ્ઞાનથી કર્મ ઉપશમન. [૧૦૦] - મમત્વ ત્યાગે મુનિપણું - લોક સંજ્ઞા જ્ઞાન અને સંયમે પ્રવૃત્તિ [૧૦૧) વીર લક્ષણ – રતિ અરતિ ત્યાગ [૧૦] - લૌકિક સુખ-નિષેધ, - કર્મચ્છેદન [૧૦]] વીર લક્ષણ – રુક્ષ શુષ્ક આહારી, સમ્યકત્વદર્શી [૧૦૪] - દુર્વસુ – સુવસ મુનિના લક્ષણ - લોક સંયોગ ત્યાગે મોક્ષમાર્ગ [૧૦૫] - દુઃખ પરિજ્ઞા - કર્મનો જ્ઞાતા, આસવે અપ્રવૃત્તિ - પરમાર્થ દૃષ્ટા - ઉપદેશમાં સમભાવ [૧૦] ધર્મોપદેશ અને ધર્મોપદેશક [૧૦] હિંસા – લોકસંજ્ઞાનો ત્યાગ [૧૦૮] ઉપદેશ – બાળજીવને માટે ----*----*---- અધ્યયન-૩-“શીતોષ્ણીય” ઉદ્દેશક-૧-“ભાવસુપ્ત” [૧૦૯] અમુનિ-મુનિ સ્વરુપ [૧૧૮] - અજ્ઞાન, - અહિંસા મુનિ દીપરત્નસાગર સર્જિત 11 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #13 -------------------------------------------------------------------------- ________________ ...આચાર- શ્રુતસ્કંધ. ૧, અધ્યયન, ૩, ઉદેશક. ૧... [૧૧૧] શબ્દાદિને જાણે તે સંયમી [૧૧] - નિર્ગસ્થ – રતિ – અરતિને સહે, વૈરથી વિરમે - જરા-મૃત્યુની મુઢતાથી ધર્મનું અજ્ઞાન [૧૧૩] - સંયમમાં પ્રવૃત્તિ, અપ્રમતભાવ - જન્મમરણનું કારણ માયાદિ - ઉપેક્ષાભાવથી ભયમુક્તિ - અપ્રમત્ત-ખેદનો જ્ઞાતા - સંયમ – શસ્ત્રનો જ્ઞાતા - કર્મથી મુક્ત, કર્મ ઉપાધિ [૧૧૪] - રાગદ્વેષને અહિતકર જાણે - લોક સંજ્ઞાનો ત્યાગ (૩) ઉદ્દેશક-૨-“દુઃખાનુભવ” [૧૧૫] સમ્યકત્વદર્શીનું લક્ષણ [૧૧૬] સ્નેહ બંધન અને તેનું ફળ [૧૧૭] બાળજીવ અને તેના સંગનું વર્જન [૧૧૮] આતંકદર્શી પાપકર્મ છેદે [૧૧૮] નિષ્કર્ષદર્શીનું સ્વરુપ [૧૨૦] સત્યમાં ધૃતિ અને પાપનાશ [૧૨૧] અનેકચિત્ત પુરુષની પ્રવૃત્તિ, હિંસા-પરિગ્રહ આદિ [૧૨] - મૃષાવાદ ત્યાગ, - સંયમ મા વિચરવા ઉપદેશ - હિંસા, આસક્તિ, ભોગોથી નિવર્તવું [૧૨] કષાય-વિજય [૧૨૪] - પરિગ્રહ – શોકનો ત્યાગ, - અહિંસા ઉપદેશ (૩) ઉદ્દેશક-૩-“અક્રિયા” [૧૨૫] પાપકર્મ ન કરવા માત્રથી મુનિત્વ નથી, અહિંસા. [૧૨] - સમભાવ, અપ્રમાદ, - આત્મગુપ્ત, સંયમયાત્રી [૧૨૭] - રુપવિરક્તિ, રાગદ્વેષ વિરક્તિ અને તેનું ફળ. [૧૨૮) અન્ય તીર્થિકની માન્યતાઓ - પૂર્વભવની વિસ્મૃતિ અને પરભવની સંભાવના નહીં મુનિ દીપરત્નસાગર સર્જિત 12 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #14 -------------------------------------------------------------------------- ________________ ...આચાર- શ્રુતસ્કંધ. ૧, અધ્યયન. ૩, ઉદ્દેશક. ૩... - જીવનું અતીત અને ભવિષ્ય સમાન કે અચિત્ય [૧૨૯] - સર્વજ્ઞનો મત – કર્માનુસાર ગતિ - મહર્ષિની પ્રવૃત્તિ - કર્મક્ષય [૧૩]] - અનાસક્તિ ભાવ. - સંયમ પાલન (કાચબાની જેમ ઈન્દ્રિય ગુપ્ત) - આત્માની મિત્રતા [૧૩૧] - મોક્ષ અને કર્મરહિતતાનો સહસંબંધ - આત્મનિગ્રહ - સત્યસેવન અને તેનું ફળ [૧૩૨] પ્રમાદ-પ્રવૃત્તિ [૧૩૩] પ્રપંચમુક્ત મુનિ (૩) ઉદ્દેશક-૪-“કષાય વમન” [૧૩૪] કષાય વમન વિશે તીર્થકર ઉપદેશ [૧૩૫] “એક-સર્વ” જ્ઞાનની પરસ્પર વ્યાપ્તિ [૧૩] - પ્રમાદીને ભય-અપ્રમાદીને અભય - એક (મોહ)-બહુ કર્મક્ષયની પરસ્પર વ્યાપ્તિ - લોકસંયોગ ત્યાગ અને મોક્ષમાર્ગ પ્રસ્થાન [૧૩૭] - કર્મક્ષય (એક-અનેક વ્યાપ્તિ) - શ્રદ્ધા, આજ્ઞા, બુદ્ધિથી ક્ષપક શ્રેણી - લોક સ્વરૂપનું જ્ઞાન - હિંસા-સંયમ [૧૩૮] - કષાય વિષયક જ્ઞાન અને ગર્ભાદિ દુઃખ મુક્તિ ફળ - સર્વજ્ઞ વચન (કર્મ-સંવર અને નિર્જરા) ----*----*---- અધ્યયન-૪-“સમ્યક્ત” ઉદ્દેશક-૧-“સમ્યક્વાદ” [૧૩૯] અહિંસા ધર્મ એ જ સાચો ધર્મ એવો તીર્થકર ઉપદેશ. [૧૪] - ધર્મમાં દૃઢતા, - વૈરાગ્ય ધારણ - લોર્કેષણાત્યાગ [૧૪૧] - લૌકેષણ ત્યાગીની નિરવદ્ય પ્રવૃત્તિ -વિષયાસક્તનું સંસાર ભ્રમણ મુનિ દીપરત્નસાગર સર્જિત | 13. ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #15 -------------------------------------------------------------------------- ________________ - ઇ. ...આચાર- શ્રુતસ્કંધ. ૧, અધ્યયન. ૪, ઉદ્દેશક. ૧... [૧૪] પ્રમાદીને જોઈને સાધક અપ્રમત્ત બને. (૪) ઉદ્દેશક-૧-“ધર્મપ્રવાદી-પરીક્ષા” [૧૪૩] - કકર્મ આશ્રવ અને નિર્જરાના હેતુમાં સમાનતા - ધર્મમાં પ્રવૃત્ત થવાનો ઉપદેશ. [૧૪૪] - પ્રમાદી પણ ધર્માભિમુખ બને તેવો ઉપદેશ. - મૃત્યુ અવશ્ય છે. - અસંયમીથી જન્મ-મરણ પરંપરા [૧૪૫] - નરકાદિ દુઃખોની પરીચિત્તતા - કુકર્મ કરનાર અને ન કરનારને તેનું ફળ - શ્રત કેવળી અને કેવલજ્ઞાનીના કથનમાં સામ્ય [૧૪] અહિંસાની પરિભાષા – આર્ય અનાર્યના મતે (૪) ઉદ્દેશક-૩-“અનવદ્યતપ” [૧૪૭] - ઉપેક્ષા ભાવવાળો જાણકાર છે. - આરંભથી દુઃખ, - સમ્યગ્દર્શનું લક્ષણ - દુ:ખ – પરિજ્ઞા અને સાવદ્યકર્મ ત્યાગ [૧૪૮] - આજ્ઞા પાલક-પંડિત - જીર્ણકાષ્ઠ દાહના દૃષ્ટાન્ત શરીર અને કર્મને બાળવું [૧૪૯] - દુઃખ ક્રોધમૂલક છે. - પાપકર્મ નિવૃત્તિ (અનિદાન)નો ઉપદેશ. (૪) ઉદ્દેશક-૪-“સંક્ષેપ વચન” [૧૫] - પૂર્વ સંયોગનો ત્યાગ કરી દેહદમન કરવું. - વીર સાધકનો માર્ગ - તપથી કૃશતા લાવે, બ્રહ્મચર્ય પાળે [૧૫૧ - બાળ - મોહાંધ [૧૫] - સમ્યક્ત - બુદ્ધની પશ્યતા (હિંસાથી વિરમવું) - નિષ્કર્મદર્શી (હિંસાથી વિરમવું) - વેદવિદ્ (કર્મબંધથી નિવર્તવું) [૧૫૩] - વીરોની સત્યમાં સદાસ્થિતિ - સર્વજ્ઞની ઉપાધિ રહિતતા મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #16 -------------------------------------------------------------------------- ________________ .આચાર- શ્રુતસ્કંધ. ૧, અધ્યયન. ૪, ઉદ્દેશક. ૪.... અધ્યયન-૫-“લોકસાર ઉદેશક-૧-“એક ચર” [૧૫૪] - સહેતુક અહેતુક હિંસા, હિંસકની ગતિ - વિષયેચ્છાનો ત્યાગ અતિ મુશ્કેલ [૧૫૫] - કુશાગ્ર બિંદુ જેવું આયુષ્ય, - અજ્ઞાનીનું જીવન - મોહથી સંસાર ભ્રમણ [૧૫] સંશયથી સંસાર જ્ઞાન [૧૧૭] - કુશળ હોય તે મૈથુનથી વિરમે - ભોગ એ દુઃખનો હેતુ [૧૧૮] - આસક્તિથી નરકાદિ ગતિ - હિંસા, હિંસકના જન્મ મરણ, - બાળ (અજ્ઞાની) જીવની પ્રવૃત્તિ - એકલ વિહારી, - અજ્ઞાનથી મોક્ષ માનનારા (૫) ઉદ્દેશક-૨-“વિરત મુનિ [૧૫૯] - નિર્દોષ આહાર - અપ્રમાદનો ઉપદેશ - દુઃખની ભિન્નભિન્નતા [૧૬૦] શરીરની નશ્વરતા [૧૧] શરીરની અસારતા જાણનારને ભવભ્રમણ નથી. [૧૧] - પરીગ્રહત્વ-મહાભયનું કારણ - આહારાદિ લોક સંજ્ઞા પણ ભયરુપ [૧૩] - પરમચક્ષુ (દિવ્યદૃષ્ટિ) માટે પ્રયત્ન અને તેનું ફળ - પરિગ્રહ ત્યાગ, - અપ્રમાદ અવસ્થા માટેનો ઉપદેશ (૫) ઉદ્દેશક-૩-“અપરિગ્રહ” [૧૬૪] - અપરિગ્રહી કઈ રીતે થાય ? - સમતામાં ધર્મ, આત્મશક્તિથી કર્મક્ષય કરો. [૧૯૫] - સંયમના ભેદ – ત્યાગ અને પતિત રુપે - ત્યાગ કર્યા પછી પુનઃ ઈચ્છવું તે ગૃહસ્થ સમાનપણું [૧૬] શીલ આરાધના મુનિ દીપરત્નસાગર સર્જિત 15 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #17 -------------------------------------------------------------------------- ________________ ...આચાર- શ્રુતસ્કંધ. ૧, અધ્યયન. ૫, ઉદ્દેશક. ૩.... [૧૧૭] - અંતર શત્રુ સાથે યુદ્ધ, - અધ્યવસાય પરિજ્ઞા - રુપ આસક્તિથી હિંસા મુનિ-મોક્ષમાર્ગે સહાયક, સાધક, આસક્તિ રહિત - સર્વજીવ સમભાવ [૧૧૮] - સમ્યકત્વ-મુનિપણું પરસ્પર વ્યાપ્તિ - અપ્રમત્ત ને જ સમ્યકત્વ અને મુનિપણું - સાવદ્યાનુષ્ઠાન વિરત મુનિ સંસારસમુદ્ર તીર્ણ અને મુક્ત (૫) ઉદ્દેશક-૪-“અવ્યક્ત” [૧૯] અવ્યક્ત (અગીતાર્થ)નું એકલ વિચરણ અયોગ્ય. [૧૭૦] - હિત-શિક્ષાથી કોપિત - અજ્ઞાની, અતત્ત્વદર્શીને અનેક બાધા. - ગુરુ નિશ્રા - જયણા પાલન [૧૭૧] - કર્મ, ભોગ્ય અને શુદ્ધિ યોગ્ય - અપ્રમાદ [૧૭] - સ્ત્રી આસક્તિ નિષેધ - સ્ત્રી-વિરક્તિ માટેના ઉપાયો - સ્ત્રી સુખ, પૂર્વે કે પછી દુઃખદાયી - સ્ત્રી કથા આદિનો નિષેધ - મુનિભાવની સાધનાનો ઉપદેશ (૫) ઉદ્દેશક-૫-“હ્રદ-ઉપમા” [૧૭૩] - આચાર્યને જળાશયની ઉપમા - શ્રદ્ધાદિ ગુણયુક્ત મહર્ષિ એક આદર્શ [૧૭] - વિચિકિત્સકને અસમાધિ - આચાર્યનું અનુસરણ ન કરવાથી ખેદ [૧૭૫] જિન કથન – નિઃશંક સત્ય [૧૭] - શ્રદ્ધાની ચતુર્ભગી (પૂર્વ-પશ્ચાત્ સમ્યકત્વ) - સમ્યક ચિંતનથી કર્મક્ષય, બાળ ભાવનો નિષેધ [૧૭૭] મરનાર મારનારનું એકત્વપણું (અહિંસા વિજ્ઞાન) [૧૭૮] - આત્મા અને વિજ્ઞાતાનું એકત્ત્વપણું, - જ્ઞાન અને આત્માની ભિન્નતા મુનિ દીપરત્નસાગર સર્જિત | 16 | ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #18 -------------------------------------------------------------------------- ________________ [૧૭૯] - આજ્ઞા અને પુરુષાર્થ ગુરુ નિશ્રામાં વિચરવું [૧૮૦] - તત્ત્વદર્શી કઈ રીતે બને? જિનાજ્ઞાની આરાધના [૧૮] વસ્તુ સ્વરુપનો બોધ-ત્રણ રીતે [૧૮૧] - સિદ્ધાંત જ્ઞાન, આજ્ઞાનું આરાધન, - ગુપ્તેન્દ્રિય-સંયમી - - કર્મબંધનું કરણ આસક્તિ [૧૮૩] - કર્મરહિત થવા માટે પ્રયત્ન કર્મનું ચક્ર અને ગતિ આગતિ ...આચાર- શ્રુતસ્કંધ. ૧, અધ્યયન. ૫, ઉદ્દેશક. ... (૫) ઉદ્દેશક-૬-‘ઉન્માર્ગવર્જન” - આગમાનુસાર પરાક્રમી આશ્રવની સાર્વત્રિકતા, [૧૮૪] - મુક્તાત્માનું સ્વરુપ [૧૮૫] - મુક્તાત્મા શબ્દાદિથી પર છે અને શબ્દાતીત છે. [૧૯૧] [૧૯૨] [૧૯૩] [૧૮૬] - કેવલજ્ઞાનીની ઉપદેશ પ્રવૃત્તિ - મુક્તિ માર્ગનું દર્શન - કાચબો, વૃક્ષ આદિ દૃષ્ટાન્તથી આસક્ત પુરુષનું કથન કર્મફળ ભોગવવા માટે પુનઃ જન્મ મરણ [૧૮૭- - સોળ પ્રકારના રોગો અને મૃત્યુ -૧૯૦] - જન્મ મરણ પ્રવૃત્તિ - કર્મનો વિપાક અ દારુણ દુઃખો - પરસ્પર હિંસા અને મહાભય અસીમ દુઃખ, · અહિંસાનો ઉપદેશ - - ----X----X---- અધ્યયન-૬-“ધૃત” ઉદ્દેશક-૧-‘સ્વજન વિધૂનન” મુનિ દીપરત્નસાગર સર્જિત ધૂતવાદ (કર્મક્ષયના ઉપાયો) કુટુમ્બના વિલાપ છતાં દીક્ષાગ્રહણ કરવી. 17 સાવદ્ય ચિકિત્સા નિષેધ ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #19 -------------------------------------------------------------------------- ________________ ...આચાર- શ્રુતસ્કંધ. ૧, અધ્યયન૬, ઉદ્દેશક. ૧... (૬) ઉદ્દેશક-૨-“કર્મવિધૂનન” [૧૯૪] કુશીલ ત્યાગી અને જ્ઞાની પણ કુશીલ બને) [૧૯૫] કુશીલનું સ્વરુપ અને ભવભ્રમણ પરિણામ [૧૬] મહામુનિનું સ્વરુપ [૧૯૭] - સમ્યક દૃષ્ટિપણું, - આજ્ઞામાં જ ધર્મ - સંયમલીનતા-કર્મનો ક્ષય, - એકલ વિહાર, શુદ્ધ આહાર, પરીષહ સહેવા (૬) ઉદ્દેશક-૩-“ઉપકરણ-શરીર-વિધૂનન” [૧૯૮] અચલકને વસ્ત્રની જીર્ણતાદિ વિચારનો અભાવ [૧૯૯] - જ્ઞાની મુનિઓને શરીરની કૃશતા - કષાય મુક્તતા અને તત્ત્વજ્ઞાતાપણાથી મુક્તિ [૨૦૦] - સંયમી અને પ્રશસ્ત ભાવધારીને અરતિ વિચલિત ન કરે. - મુનિને દ્વીપની ઉપમા અને પંડિત પદની પ્રાપ્તિ - શિષ્ય શિક્ષા અને પાલન માટે પશુપક્ષીનું દૃષ્ટાન્ત () ઉદ્દેશક-૪-“ગૌરવત્રિક વિધૂનન” [૨૦૧] - કુશીલપણું, આજ્ઞાનો અનાદર, - બાળ જીવોનું વૃદ્ધપણું [૨૦] - અન્ય સાધુની નિન્દા એ બીજું બાળપણું [03] - શિથિલતા છતાં સત્ય પ્રરુપકતા, - જ્ઞાન દર્શન ભ્રષ્ટથી સંયમ દૂષિતતા [૨૦૪] - બાહ્ય ક્રિયાથી પણ આત્મ-નાશ, વારંવાર જન્મ-મરણ [૨૦૫] - ધર્માનુશાસનનો ઉપદેશ, - આજ્ઞા વિરાધક શુદ્ધ અને હિંસક છે. [૨૦] - ત્યાગી અને દીક્ષિત થયા પછી કર્મોદયે પતન અને તેનું ફળ - આગમાનુસાર પરાક્રમ માટે ઉપદેશ (૬) ઉદ્દેશક-૫-“ઉપસર્ગ-સન્માન વિધૂનન” [૨૦] - ઉપસર્ગ સહન કરવા, - ધર્મના સ્વરુપ અંગે ઉપદેશ [૨૦૮ - ધર્મોપદેશ કરતા સ્વ-પરની આશાતના ન કરે. - મુનિને દ્વીપની ઉપમા, - મુનિની સંયમ સાધના - જ્ઞાનીજન આરંભ અને કષાયના પરિત્યાગી [૨૯] - મરણ (આત્મત્ર સાથે સંગ્રામ) ----*----*---- અધ્યયન-૭-“મહાપરિજ્ઞા” [ આ અધ્યયન હાલ ઉપલબ્ધ નથી] ----*----*---- મુનિ દીપરત્નસાગર સર્જિત 18 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #20 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક-૧-‘અસમનોજ્ઞ વિમોક્ષ” [૨૧૦] સાધુનો વ્યવહાર – અશનાદિ કોને ન આપે [૨૧૧] સાધુનો વ્યવહાર – અન્ય સાધુના નિમંત્રણનો અસ્વીકાર [૨૧] સાધુનો વ્યવહાર – આચારના જ્ઞાનાભાવે આરંભાર્થીપણું - અન્ય તીર્થિકના કથનો અને તેની નિર્હેતુક્તા [૨૧૩] સુઆખ્યાત સુપ્રજ્ઞપ્ત ધર્મ કયો ? ...આચાર- શ્રુતસ્કંધ. ૧, અધ્યયન. ૮, ઉદ્દેશક. ૧... અધ્યયન-૮-‘વિમોક્ષ” - અન્યતીથિંકના કથન સમયે વચનગુપ્તિ, - ત્રણ પ્રકારે યામ (મહાવ્રત), [૨૧૪] દંડ-હિંસા અને તેનો ત્યાગ (૮) ઉદ્દેશક-૨-“અકલ્પનીય વિમોક્ષ” [૨૧૫] ઔદ્દેશિકાદિ દોષ સહિતના આહાર-વસ્ત્ર આદિનો નિષેધ [૨૧૬] ઔદ્દેશિકાદિ દોષ જાણવાનો હેતુ [૨૧૭] ઔદ્દેશિકાદિ આહાર વગેરે ન ગ્રહણ કરે ત્યારે થતા ઉપસર્ગો સહેવા [૨૧૮] અમનોજ્ઞ ને આહારાદિ દેવાનો નિષેધ [૨૧૯] સમનોજ્ઞને આહારાદિ દાનનું વિધાન [૨૦] - દીક્ષા – મધ્યમ વયમાં - સમભાવનો ઉપદેશ - કામભોગ, હિંસા, પરિગ્રહથી નિવૃત્તિથી નિર્પ્રન્થપણું રાગદ્વેષનો ત્યાગ [૨૨૪] (૮) ઉદ્દેશક-૩-‘અંગ ચેષ્ટાભાષિત” [૨૨૧] આહાર અને ગ્લાનત્વ સંબંધે જાણકારી વિવેકમાં ધર્મ આરાધના - નિદાન રહિત આર્યનું સ્વરુપ [૨૨] - દયા પાલન, સાધુના લક્ષણ – સંયમ, કર્મસ્વરુપ, અવસર આદિના જ્ઞાતા [૨૩] ઠંડીથી કંપતા સાધુને જોઈને ગૃહસ્થની શંકા અને સાધુનો ઉત્તર (૮) ઉદ્દેશક-૪-“વેહાસનાદિ મરણ” - ત્રણ વસ્ત્ર, એક પાત્રધારી સાધુનો આદાર ચોથા વસ્ત્રની ઈચ્છા ન કરે, નિર્દોષ-જેવું મળે તેવું વસ્ત્ર લે - વસ્ત્ર ધોવે કે રંગે નહીં, વિહારમાં જતા વસ્ત્ર છુપાવે નહીં. [૨૨૫] ઉનાળામાં જીર્ણવસ્ત્ર પરઠવે કે ઓછા કરે કે અચેલક થાય. [૨૨૬] વસ્ત્રની અલ્પતાથી લાઘવગુણની અને તપની પ્રાપ્તિ મુનિ દીપરત્નસાગર સર્જિત - 19 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #21 -------------------------------------------------------------------------- ________________ () ઇ . ..આચાર- શ્રુતસ્કંધ. ૧, અધ્યયન. ૮, ઉદ્દેશક. ૪... [૨૭] સચેલ-અચેલ અવસ્થામાં સમભાવ [૨૮] શીતાદિ પરીષહ અસહ્ય બનતા વૈહાસન (અકાળ) મરણ સ્વીકાર (૮) ઉદ્દેશક-૫-“ગ્લાન-ભક્ત-પરિજ્ઞા” [૨૯] - બે વસ્ત્ર, એક પાત્રધારી સાધુનો આચાર, - મૂલ ૨૨૫ થી ૨૨૬ અનુસાર - સામેથી લાવેલ આહાર-આદિ ન લે. [૩૦] - ગ્લાન વૈયાવચ્ચ સંબંધે અભિગ્રહ. - આહાર-વૈયાવચ્ચ સંબંધે ચતુર્ભગી, - મરણપર્યત અભિગ્રહ પરિપાલન (૮) ઉદ્દેશક-૬-“એકત્વભાવના – ઇંગિત મરણ” [૨૩૧] એક વસ્ત્ર – એક પાત્રધારી સાધુનો આચાર (મૂલ રર૪ થી રર૬ મુજબ) [૨૩૨] એકત્વ ભાવના આદિ [૩૩] અ-સ્વાદ તપ-આદિ [૩૪] અશક્ત થતા અનશન બુદ્ધિ-સંલેખના ભાવ [૩૫] અનશન (ઇંગિત મરણ) વિધિ (૮) ઉદ્દેશક-૭-“પાદપોપગમન” [૨૩] અચલકની સામાચારી (લજ્જાથી ચોલપટ્ટક ધારણ કરે) [૨૩૭] અચલકને પરીષહ સહેવાથી તપની પ્રાપ્તિ [૨૩૮] આહાર સંબંધિ અભિગ્રહની ચતુર્ભાગી-લઘુતા અને તપ પ્રાપ્તિ [૩૯] પાદપોપગમન મરણની વિધિ (૮) ઉદ્દેશક-૮-“અનશન-મરણ” [૨૪૦] મરણમાં ધીર પુરુષને સમાધિ [૨૪૧] ધર્મી-જ્ઞાની શરીર ત્યાગ અવસરે અનશન કરે [૨૪] કષાય અને આહારની અલ્પતા છતાં અગ્લાનિત્વ [૨૪૩] જીવન-મરણમાં સમભાવ [૨૪] સમાધિપાલન, ઉપધિત્યાગ, આત્મચિંતન [૨૪૫- ભક્તપરિજ્ઞા વિધિ – નિર્જીવ ભૂમિમાં સંથારો, ઉપસર્ગ સહેવા -૨૪૯] - વેદના સહેવી, આત્મભાવ લીનતા [૨૫૦- - ઇંગિત મરણ વિધિ -૨૫૭] - કેવળ આત્મ વ્યાપાર, સર્વથા ઉપધિ-આહારનો ત્યાગ - નિર્જિવભૂમિશયન, પરિષહ સહેવા, સમાધિભાવ - સામાન્ય હલનચલન, આત્માનો પાપવ્યાપાર સર્વથા છોડે મુનિ દીપરત્નસાગર સર્જિત | 2017 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #22 -------------------------------------------------------------------------- ________________ ..આચાર- શ્રુતસ્કંધ. ૧, અધ્યયન. ૮, ઉદ્દેશક. ૮... [૨૫૮- - પાદપોપગમન વિધિ અને વિશેષતા -ર૬૩] - ભક્તપરિજ્ઞા અને ઇંગિત મરણ બંનેથી વિશેષ - સ્થાનાન્તર પણ ન કરે, શરીરમમતાનો સર્વથા ત્યાગ - કામભોગ કે નિદાનનો ત્યાગ, પરમશ્રદ્ધા, [૬૪] પંડિતમરણનો યોગ્યતાનુસાર સ્વીકાર --------*---- અધ્યયન-૯-“ઉપધાન શ્રુત” ઉદ્દેશક-૧-“ચય” [૬૫] ભગવાન મહાવીરની ચર્ચાના કથનની પ્રતિજ્ઞા [૨૬] ભ0 મહાવીરનું દેવદુષ્ય-વસ્ત્ર ધારણ પૂર્વવર્તી તીર્થકરની આચારણા (ર૬૭] ભ0 ને સાધિક ચારમાસ ભ્રમરાદિ ઉપસર્ગ [૬૮] ભ0 ને સાધિક તેરમાસ પછી વસ્ત્ર રહિતતા [૨૯] ભ0 અન્તઃ ચક્ષુષ ધ્યાનમાં હોવા છતાં આક્રોશ પરીષહ [૭૦] ભ0 ને સ્ત્રી-ભોગ પરીષહ છતાં ધ્યાન મગ્નતા [૨૭૧] ભ0 નો ગૃહસ્થ સંગત્યાગ અને મૌનપૂર્વક સંયમક્રિયા [૨૭૨] આક્રોશ-વધ પરીષહમાં પણ ભ૦નું મૌન અને સમભાવ [૨૭૩] નૃત્ય અને કૌતુકમાં ભવને આશ્ચર્ય-અભાવ [૨૭] ગૃહસ્થની કથામાં ભ૦ની હર્ષશોક રહિતતા, સંયમયોગ [૨૭૫] - ભ0- દીક્ષા પૂર્વે સાધિક બે વર્ષથી સચિત્ત જળ ત્યાગ. - એકત્વ ભાવના ચિંતન, કષાય અને ઈન્દ્રિયોનો ઉપશમ [૨૭] પૃથ્વી આદિ છ કાયમાં જીવત્વ [૨૭૭] છ કાય હિંસાના ત્યાગ પૂર્વકનું ભ૦નું વિચરણ [૨૭૮] ત્રસ-સ્થાવર અને સર્વે જીવોનો પુનર્જન્મ અને પરસ્પર ગત્યાગતિ [૨૭૯- - કર્મસિદ્ધાન્ત પ્રતિપાદન ૨૮૧] - દ્રવ્ય ભાવ ઉપધિથી કર્મબંધ અને દુઃખ પ્રાપ્તિ - ક્રિયા, આસ્ત્રવ, યોગ આદિને જાણી સંયમાનુષ્ઠાન કથન - સંસાર અને સ્ત્રીને કર્મનું મૂળ જાણી તેનો ત્યાગ [૨૮] ભ૦ ને આધાકર્મી આહારનો ત્યાગ અને નિર્દોષ આહાર [૨૮૩] ભ૦ ને પરવસ્ત્ર-પાત્રનો ત્યાગ અને શુદ્વેષણા. [૨૮૪] ભ૦ આહાર માત્રજ્ઞ, રસાસક્તિ રહિત, ખાજ ખૂજલી રહિત હતા મુનિ દીપરત્નસાગર સર્જિત | 21 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #23 -------------------------------------------------------------------------- ________________ ...આચાર- શ્રુતસ્કંધ. ૧, અધ્યયન. ૯, ઉદ્દેશક. ૧... [૮૫] ભ૦ ની વિહાર વિધિ-પક્ષિચર્યા સમાન [૨૮૬] ભ૦ ને વસ્ત્રત્યાગ બાદ વિહાર સમયે શીત પરીષહમાં સમભાવ [૨૮૭] ભ૦ આચરિત વિધિ-અન્ય મુમુક્ષુને અનુકરણીય (૯) ઉદ્દેશક-૨-“શય્યા” [૮૮- - ભ૦ મહાવીરની ચર્યામાં શય્યા અને આસન -૨૯૧] - વિવિધ વસતિમાં વિહાર, અપ્રમત ભાવ, સાધના [૨૯] ભ૦નો નિદ્રાત્યાગ, અપ્રમત્ત ભાવે જાગરણ [૨૯૩] - નિદ્રા આવે તો મુહૂર્ત માત્ર, ફરી પુનઃ ધ્યાનસ્થતા [૨૯૪- - ભ૦નું ઉપસર્ગ-પરીષહને સમભાવે સહેવું – મૌન – ધ્યાને રહેવું -૩૦૨] - ઝેરી પ્રાણી, પક્ષી, પાપી, ગ્રામરક્ષક દ્વારા વિવિધ કષ્ટો આલોક અને પરલોક વિષયક ઉપસર્ગો ચોર-જારદ્વારા થતા ઉપસર્ગો, [303] ભ૦ આચરિત આ વિધિ – અન્ય મુમુક્ષુને પણ અનુકરણીય (૯) ઉદ્દેશક-૩-“પરીષહ” [૩૦૪- ભ૦ વિવિધ પરીષહો સમભાવે સહન કર્યા -૩૧૦] - તૃણ સ્પર્શ, શીતોષ્ણ, ઈત્યાદિ પરિષહ - લાઢ દેશમાં તુચ્છ શય્યાદિ, કુતરાથકી, દંડાદિ પરિષહ [૩૧૧ - ઉત્તમ હાથીની ઉપમા, -૩૧૬] - ઉક્ત વિવિધ ઉપસર્ગોમાં કાય મમત્વત્યાગી અવિચલિત રહ્યા. [૩૧૭] ભ૦ આચરિત આ વિધિ – અન્ય મુમુક્ષુને પણ અનુકરણીય (૯) ઉદ્દેશક-૪-‘આતંકિત’ [૩૧૮- ભ૦ મહાવીરની તપશ્ચર્યા – મિતાહાર, ચિકિત્સા ન કરવી, કષાયાદિત્યાગ, -૩૪૩] - અલ્પભાષી, ધ્યાનસાધના, નિરસઅન્ન, તપ, પાપકર્મત્યાગી વગેરે [૩૩૫] ----X----X---- શ્રુતસ્કંધ - ૨ ચૂલિકા-૧ (અધ્યયન-૧)-“પિંડૈષણા” ઉદ્દેશક-૧ શીત ઉપસર્ગ આહાર ગ્રહણવિધિ, આવી જાય તો નિરવદ્ય ભૂમિમાં જયણાપૂર્વક પરઠવવો [૩૩૬- - ઔષધિ ગ્રહણ વિધિ – સચિત્ત ગ્રહણ નિષેધ મુનિ દીપરત્નસાગર સર્જિત 22 સચિત્ત કે મિશ્ર આહાર ન કલ્પ, ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #24 -------------------------------------------------------------------------- ________________ ...આચાર- શ્રુતસ્કંધ. ૨, ચૂલિકા, ૧ (અધ્યયન. ૧), ઉદ્દેશક. ૧.. -૩૩૮] - અચિત્ત ગ્રહણ વિધાન આહાર ગ્રહણ વિધિ-અપક્વ કે અર્ધ પક્વનો નિષેધ - એષણીય અને નિર્દોષનું ગ્રહણ કરે. - ગૃહસ્થના ઘેર પ્રવેશની વિધિ - વિચાર (āડીલ), વિહાર (સ્વાધ્યાય) ભૂમિ પ્રવેશ વિધિ - ગ્રામાનુગામ વિચરણ વિધિ [૩૩૯] અન્ય તીર્થિક – ગૃહસ્થાદિને અશનાદિ દાનનો નિષેધ [૩૪] અનેષણીય આહારનો વિશેષ નિષેધ - એક સાધુ, અનેક સાધુ, એક સાધ્વી કે અનેક સાધ્વી માટેનો આહાર દેશિક – ક્રિત – ઉધાર-સામેથી લાવેલ આદિ કોઈપણ દોષયુક્તનો નિષેધ [૩૪૧] - શ્રમણ આદિની સંખ્યા ગણીને કે ગણ્યા સિવાયનો દેશિક આહાર ન કલ્પ ૩૪૨] અન્ય પુરુષ સેવિત આદિ આહાર હોય તો કલ્પ [૩૪૩] નિત્યપિંડ કે અગ્રપિંડ આદિ દેનાર કુળમાં પ્રવેશ-નિર્ગમન નિષેધ (૧) ઉદ્દેશક-૨ [૩૪] - અષ્ટમી આદિ પર્વદિન, વિશેષ પ્રસંગ આદિમાં જ્યાં શ્રમણોને નિયત માત્રામાં - આહારાદિ દાન થતું હોય તો તેના ગ્રહણનો નિષેધ - પુરુષાન્તર કૃત આદિ હોય તો લેવાનું વિધાન [૩૪૫] ભિક્ષાર્થે કેવા કુળમાં પ્રવેશવું ? તેનું વિધાન [૩૪] - સામુહિક, પિતૃ કે ઉત્સવાદિનું ભોજન નિયત માત્રામાં અપાતું હોય તો લેવાનો નિષેધ - પુરુષાન્તરકૃત આદિ હોય તો ગ્રહણનું વિધાન [૩૪૭] - બે ગાઉથી વધુ કે જમણવાર (સંખડી)માં આહાર ગ્રહણ નિષેધ - આધાકર્મી, મીશ્ર, દેશિક, ક્રત, ઉધાર, સામેથી લાવેલ આહાર નિષેધ - સંખડી આદિના દોષો અને જયણાપાલન આદિ આચાર [૩૪૮- સંખડિ (જમણવાર)માં જવાના નિષેધનું કારણ -૩૫૦] - રોગાત્પત્તિ, કમશ્રવ, દુર્ગતિ, અનેક પ્રકારે હાનિ - નિર્દોષગવેષણા અભાવ, સદોષ આહાર ગ્રહણ, માયા [૩પ૧] સંખડિ સમયે કોઈ ગામ કે નગરમાં પણ ન જવું – અનેક દોષ સંભવ [3પર શંક્તિ દોષયુક્ત આહાર ગ્રહણ નિષેધ | [૩૫૩] ગૃહસ્થઘર, સ્વાધ્યાયભૂમિ, ચંડીલભૂમિ, વિહારમાં ગમનાગમન સમયે સર્વે ધર્મોપકરણ સાથે જ રાખે મુનિ દીપરત્નસાગર સર્જિત 23 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #25 -------------------------------------------------------------------------- ________________ ...આચાર- શ્રુતસ્કંધ. ૨, ચૂલિકા, ૧ (અધ્યયન. ૧), ઉદ્દેશક. ૨... [૩૫૪] વર્ષ, ધુમ્મસ, વંટોળ આદિ સમયે ગૃહસ્થના ઘર, સ્વાધ્યાય ભૂમિ, ચંડિલભૂમિ, ગ્રામાનુગામ વિચરણ આદિમાં પ્રવેશ-નિર્ગમન નિષેધ [૩૫૫] ચક્રવર્યાદિ નિર્દિષ્ટકુળમાં અનાદિ માટે જવાનો નિષેધ (૧) ઉદ્દેશક-૪[૩૫] - અપવાદ માર્ગે પણ કઈ સંખડિમાં ન જવું? - માંસાદિ ભોજન હોય, જીવ વ્યાપ્ત માર્ગ હોય, શ્રમણાદિ ભીડથી પ્રવેશ-નિર્ગમન મુશ્કેલ હોય, સ્વાધ્યાય ન થઈ શકતો હોય ત્યાં ન જવું - આવો દોષ ન હોય તો જવાનું વિધાન [૩પ૭] દોહવાતી ગાય હોય તે સ્થાનમાં આહાર-ગમન નિષેધ [૩૫૮] આવેલ અતિથિ સાધુ સાથે આહાર-ગમન વિધિ (૧) ઉદ્દેશક-પ[૩૫૯] અગ્રપિંડાદિ ગ્રહણ નિષેધ [30] - ભિક્ષાટન વિધિ-, - સમમાર્ગે જવું, વિષમમાર્ગે ન જવું, વિષમમાર્ગે જવું પડે તો શું કરવું ? [૩૧] જે માર્ગમાં ઉન્મત્ત કે હિંસક પ્રાણી અથવા ખાડા આદિ વિષમતા હોય તો તે માર્ગે ન જતા અન્ય માર્ગે જવું. [૩૬] બંધ દ્વાર આદિ હોય તો પ્રવેશ નિષેધ અને પ્રવેશ વિધિ [33] - ગૃહસ્થના ઘરમાં પ્રવેશની વિધિ, ગૃહસ્થ બધા માટે સંમિલિત આહાર આપે તેની વિધિ [૩૬૪] જ્યાં પૂર્વે કોઈ શ્રમણાદિ હોય તે ઘરમાં પ્રવેશની વિધિ (૧) ઉદ્દેશક-૬[૩૫] દ્વિપદ-ચતુષ્પદ આદિને આહારમાં અંતરાય થાય તે સ્થાને ગમનનિષેધ [33] ગૃહસ્થના ઘરમાં પ્રવેશેલ સાધુનો આચાર [૩૭] આહાર દાતા અવિધિથી આપે તો લેવાનો નિષેધ અને ગ્રહણ વિધિ [૩૬૮] સચિત્ત, સચિત્ત સ્પર્શયુક્ત કે અર્ધપક્વ આહાર ગ્રહણ નિષેધ [૩૬૯] ભૂત-વર્તમાન કે ભાવિમાં સચિત્ત પિષ્ટ મીઠાના ગ્રહણનો નિષેધ [૩૭0] અગ્નિ ઉપર રાખેલ આહાર ગ્રહણ નિષેધ. (૧) ઉદ્દેશક-૭[૩૭૧] ઊંચા કે નીચા સ્થાનેથી આપે તે આહાર ગ્રહણ નિષેધ [૩૭] - માટી આદિનું આચ્છાદિન તોડીને આપેલ આહાર ગ્રહણ નિષેધ, -પૃથ્વી, પાણી કે અગ્નિ ઉપર રાખેલ આહાર-ગ્રહણ નિષેધ મુનિ દીપરત્નસાગર સર્જિત 24 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #26 -------------------------------------------------------------------------- ________________ ...આચાર- શ્રુતસ્કંધ. ૨, ચૂલિકા. ૧ (અધ્યયન ૧), ઉદ્દેશક. ૭... [૩૭૩] અતિ ઉષ્ણ આહારને ઠંડો કરીને આપે તો ગ્રહણ નિષેધ [૩૭૪] વનસ્પતિ કે ત્રસકાય પ્રતિષ્ઠિત આહાર ગ્રહણ નિષેધ [૩૭૫] પાણી ગ્રહણ કરવાની વિધિ [૩૭] - સચિત્ત પૃથ્વી વગેરે પર રાખેલ છે તેવા વાસણોથી આપેલ પાણી ન લે - સચિત્ત પૃથ્વી વગેરેથી મિશ્ર થયેલ પાણી ન લે. (૧) ઉદ્દેશક-૮[૩૭૭] પાણી વિશે વિશેષ – આંબા વગેરેનું સચિત્ત પાણી ન લે. [૩૭૮) અન્ન-પાણીને આસક્તિપૂર્વક ન સૂધે T૩૭૯- અશસ્ત્ર પરિણત-અપક્વ ને અનેષણીય જાણી ગ્રહણ ન કરે તે વસ્તુઓ-૩૮] - કંદ, પીપર, આદુ, કપિત્થ, ઊબર વગેરે, આમડાગ, સડેલો ખોળ, જુનુ મધ વગેરે - શેરડીના ટુકડા, અંક કારેલા, સિંઘોડા, કમણ વગેરે - અગબીજાદિ, કંદલી ગર્ભ, ખજૂર ગર્ભ વગેરે - લસણ આદિ, અસ્તિક ફળ, ફણસ, શ્રીપર્ણી વગેરે અપ્રાસુક એવી આ સર્વે વસ્તુ મળે તો પણ ગ્રહણ ન કરે તે આચાર છે. (૧) ઉદ્દેશક-૯[૩૮૩] અનેષણીય – અપ્રાસુક આહાર – નિષેધ (ઔસિકાદિ પૂર્વ પશ્ચાત્ દોષ) [૩૮૪] સ્વકુલ કે સ્વશૂર કુલમાં આહાર-યાચના નિષેધ [૩૮૫૩ માંસાદિ રંધાતા હોય ત્યાં આહાર્થે ગમન નિષેધ (ગ્લાન માટે અપવાદ) [30] આહાર-વાપરવાની વિધિ (સુગંધી-દુર્ગથી બંને આહારમાં સમભાવ) [૩૮૭] પાણી-વાપરવાની વિધિ (સુગંધી-દુર્ગથી બંને પાણીમાં સમભાવ) [3૮૮] અધિક-આહાર વાપરવાની વિધિ [૩૮૯] કોઈકને માટે રાખેલ આહાર ગ્રહણ કરવાની વિધિ (૧) ઉદ્દેશક-૧૦[30] શ્રમણ સમૂહને માટે પ્રાપ્ત-આહાર વાપરવાની વિધિ [૩૯૧] સમનોજ્ઞ આહાર છુપાવવાનો નિષેધ [૩૯] - શેરડી વગેરે અલ્પખાદ્ય અધિકત્યાજ્ય પદાર્થ ગ્રહણ નિષેધ - બહુ અસ્થિક, આદિ પદાર્થ ગ્રહણ – પરિભોગ વિધિ [33] અપ્રાસુક મીઠું ગ્રહણ ન કરે, આવી જાય તો શું કરવું તેની વિધિ (૧) ઉદ્દેશક-૧૧[૩૯૪) રોગી નિમિત્તે મળે આહારસંબંધે માયા કરવાનો નિષેધ મુનિ દીપરત્નસાગર સર્જિત 25 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #27 -------------------------------------------------------------------------- ________________ ..આચાર- શ્રુતસ્કંધ. ૨, ચૂલિકા. ૧ (અધ્યયન. ૧), ઉદ્દેશક. ૧૧. [૧૯૫] રોગી નિમિત્તે અપાયેલ આહાર માટે મિથ્યા અંતરાયની વાતનો નિષેધ [૩૯] પિડૅષણા – પાનૈષણાના સાત-સાત ભેદ - અલિપ્ત હાથ અને અલિપ્ત પાત્ર, લિપ્ત હાથ-લિપ્ત પાત્ર, ચતુર્ભાગી - પશ્ચાત કર્મ દોષ રહિતતા, ભોજન પૂર્વે ધોયેલા હાથ સૂકાય પછી આહાર લેવો. - ગૃહસ્થ પોતા કે બીજા માટે પાત્રમાં ગ્રહણ કરેલ આહાર આપે તો લેવો. - તુચ્છ-પ્રાન્ત આહાર ગ્રહણ કરવો. [૩૯૭] પ્રતિમાધારી શ્રમણ પણ અન્ય શ્રમણની નિંદા ન કરે. ----*----*---- ચૂલિકા-૧ (અધ્યયન-૨) “શશ્લેષણા” ઉદ્દેશક-૧ [3૯૮] સાધુ માટે કપ્ય-અકથ્થુ ઉપાશ્રય - પક્ષીઓના ઈંડા આદિ હોય, એક કે અનેક સ્વધર્મી કે સ્વધર્મીણી નિમિત્તે બનેલ હોય, શ્રમણોની સંખ્યા ગણીને કે ગણ્યા સિવાયનો ઓધિશિક ઉપાશ્રય હોય, સાધુ નિમિત્તે સુધારણા-મરામત આદિ કરાયેલ હોય તે સર્વે અકથ્ય. - પક્ષીઓના ઈંડા આદિથી રહિત, ઔદ્દિશિકાદિ દોષ રહિત ઉપાશ્રય કપ્ય. [૩૯૯] -સાધુ માટે મધ્ય – અકથ્ય ઉપાશ્રય - સાધુ નિમિત્તે કંઈ પણ પરિવર્તનાદિ કરાયેલ હોય, કંદમૂલ આદિનું સ્થાનાંતર કરેલ હોય, પાટ-પાટીયા આદિ સ્થાનંતર કર્યા હોય તો અકથ્ય - આવા પરિવર્તન કે સ્થાનાંતર પછી બીજાએ ઉપયોગમાં લીધેલ ઉપાશ્રય હોય તો પ્રતિલેખન – પ્રમાર્જન બાદ જયણાપૂર્વક શય્યા-સ્વાધ્યાયાદિ સર્વે કલ્પ. [૪૦] - બહુ ઊંચા મકાન આદિમાં રહેવાનો નિષેધ અને રહેવાથી થતી હાનિ - જો રહેવું પડે તો કઈ રીતે રહેવું તેની વિધિ [૪૦૧] સ્ત્રી, પશુ આદિથી યુક્ત ઉપાશ્રયમાં રહેવાનો નિષેધ, તેથી થતી હાનિ [૪૦૨- ગૃહસ્થ સંસર્ગવાળા ઉપાશ્રયમાં રહેવા આદિનો નિષેધ, તેથી થતી હાનિ -૪૦૫] - આવા ઉપાશ્રયમાં નોકરો વગેરેના કલહનો સંભવ - અગ્નિકાય આરંભનો સંભવ - અલંકૃત તરુણીને જોઈને મનમાં વિકાર ઉદભવી શકે - તેજસ્વી પુત્ર પ્રાપ્તિની ઈચ્છાથી સ્ત્રી વર્ગનું મૈથુન માટે નિમંત્રણ શક્ય. (૨) ઉદ્દેશક-૨[૪૦૬- ગૃહસ્થ સંસર્ગવાળા ઉપાશ્રયમાં રહેવા-આદિનો નિષેધ મુનિ દીપરત્નસાગર સર્જિત 26 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #28 -------------------------------------------------------------------------- ________________ ...આચાર- શ્રુતસ્કંધ. ૨, ચૂલિકા. ૧ (અધ્યયન. ૨), ઉદ્દેશક. ૨... -૪૦૯] - સાધુની પરસેવાદિ દુર્ગંધ પ્રત્યે શૌચવાદી ગૃહસ્થને ધૃણા આદિ થાય - સરસ ભોજનો જોઈ આસક્તિ થાય - લાકડાનું છેદનભેદન, અગ્નિકાયારંભ થાય - રાત્રિના દ્વાર ખોલવાથી ચોર પ્રવેશનો સંભવ [૪૧] - જીવજંતુવાળા ઘાસ વગેરે હોય તે ઉપાશ્રયમાં ન રહે જીવજંતુ રહિત ઘાસ વગેરે હોય તે ઉપાશ્રયમાં પ્રમાર્જનાદિ કરી રહે [૪૧૧] સ્વધર્મીનું આવાગમન વિશેષ હોય ત્યાં રહેવાનો નિષેધ [૪૧૨] માસકલ્પ કે ચાતુર્માસ રહ્યા હોય ત્યાં રહેવાનો નિષેધ [૪૧૩] ઉક્તસ્થાનમાં શય્યા-શ્રમણાદિના સામાન્ય સ્થાને અન્યમતી હોય તો રહી શકે. [૪૧૪] અભિક્રાંત શય્યા-શ્રમણાદિના સામાન્યસ્થાને અન્યમતી હોય તો રહી શકે. [૪૧૫] અનભિક્રાંત શય્યા-ઉક્તસ્થાનમાં પહેલેથી કોઈ અન્યમતી ન હોય તો નિષેધ [૪૧૬] વર્જ્યક્રિયા વસતિ – સ્વ વસતિ સાધુને આપી, બીજે મકાન બનાવે તો નિષેધ [૪૧૭] મહાવર્જ્યક્રિયા-શ્રમણાદિની ગણતરી કરી બનાવેલ વસતિમાં રહેવાનો નિષેધ [૪૧૮] સાવદ્યક્રિયા વસતિ – માં રહેવાનો નિષેધ [૪૧૯] મહાસાવદ્યક્રિયા વસતિમાં – રહેવાનો નિષેધ = [૪૨૦] અલ્પક્રિયા વસતિમાં રહેવાનું વિધાન (૨) ઉદ્દેશક-૩ [૪૨૧] ઉપાશ્રયના દોષોનું કથન અને તેની યથાર્થતા [૪૨] બહુ નાના દ્વારવાળા કે અનેક શ્રમણાદિ રહ્યા હોય તે ઉપાશ્રયનો નિષેધ [૪૨૩] ઉપાશ્રય-યાચના વિધિ [૪૨૪] - શય્યાત્તરના નામ ગોત્ર પુછવા, - શય્યાતરના આહારનો નિષેધ [૪૨૫] ગૃહસ્થ સંસર્ગયુક્ત-અગ્નિકાય અપ્લાય આરંભવાળી વસતિનો નિષેધ [૪૨૬] ગૃહસ્થ ગૃહ મધ્યે આવાગમન માર્ગયુક્ત ઉપાશ્રયમાં રહેવાનો નિષેધ [૪૨૭- - નિમ્મોકિત કારણનો સંભવ હોય ત્યાં નિવાસ – આદિનો નિષેધ -૪૩૨] - ગૃહસ્થના ઘરમાં ગૃહક્લેશ ગૃહસ્થના ઘરમાં તૈલ આદિ મર્દન, સુગંધી પદાર્થોથી અલ્ટંગનાદિ ગૃહસ્થના ઘરમાં પરસ્પર સ્નાનાદિ, જળક્રિડા . - ગૃહસ્થના ઘરમાં નગ્ન-અર્ધનગ્ન સ્ત્રી, વિકારવર્ધક ભિંતચિત્રો [૪૩૩] - કેવો સંથારો ન લેવો ? બંધવાળો હોય, મુનિ દીપરત્નસાગર સર્જિત - જીવજંતુ વાળો હોય, ભારે હોય, અપડિહારી હોય, શિથિલ - ઉક્ત દોષ રહિત સંથારો દાતા આપે તો ગ્રહણ કરે ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ 27 Page #29 -------------------------------------------------------------------------- ________________ ...આચાર- શ્રુતસ્કંધ. ૨, ચૂલિકા. ૧ (અધ્યયન. ૨), ઉદ્દેશક. ૩... [૪૩૪- સંથારાની ચાર પ્રતિજ્ઞા -૪૩૬] - સંથારાનું ચોક્કસ નામ આપી યાચના કરે, “આમાંનો કોઈ એક” એ રીતે - ઉપાશ્રયમાં વિદ્યમાન સંથારો ગ્રહણ કરે અન્યથા ઉત્ક્રુટક આસને રહે - શિલા કે કાષ્ઠ સંથારો ગ્રહણ કરે અન્યથા ઉત્કટુક આસને રહે [૪૩૭] પ્રતિજ્ઞાવંત શ્રમણ અન્યોન્ય અનુમોદના ભાવે રહે, નિંદા ન કરે [૪૩૮- સંથારો પરત કરવાની વિધિ -૪૩૯] - જીવજંતુ સહિત સંથારો પરત ન કરે, જીવજંતુ રહિત પરત કરે. [૪૪૦] મળ-મૂત્ર ત્યાગ કરવાની ભૂમિનું પ્રતિલેખન કરે, ન કરવાથી થતા દોષો [૪૪૧] આચાર્ય આદિનું શય્યા સ્થળ છોડી અન્યત્ર સંથારા ભૂમિ શોધે, પ્રમાર્જના કરે [૪૪૨- - પરસ્પર સ્પર્શ ન થાય તે રીતે શયન કરે, મુખ ઢાકીને ઉચ્છવાસ આદિ પ્રવૃત્તિ કરે -૪૪૩] -મળદ્વાર પર હાથ રાખીને અપાનવાયુ છોડે [૪૪૪] સમ-વિષમ શય્યામાં સમભાવ રાખવો ----X----X---- ચૂલિકા-૧-(અધ્યયન-૩) “ઇ” ઉદ્દેશક-૧ [૪૪૫] વર્ષાકાળમાં વિહાર નિષેધ = [૪૪૬] વર્ષાવાસની સ્થળ પસંદગી – ક્યાં કરવું – ક્યાં ન કરવું [૪૪૭] વર્ષાવાસ પશ્ચાત્ પણ જીવ-જંતુ યુક્ત માર્ગ હોય તો વિહાર-નિષેધ [૪૪૮] ગામાનુગામ વિચરતા જયણા પૂર્વકવિહાર કરે - જીવાકુલ માર્ગે ન જાય, અન્ય માર્ગે ચાલે, અન્ય માર્ગભાવે વિહાર-વિધિ [૪૪૯] મ્લેચ્છ કે અનાર્યઆદિ ઉપદ્રવવાળા માર્ગે વિહાર ન કરે, અન્ય માર્ગે કરે [૪૫૦] અરાજક આદિ પ્રદેશમાંથી થઈ ન વિચરે પણ અન્ય માર્ગે વિચરે [૪૫૧] લાંબી અટવીવાળા માર્ગે ન જાય, તે માર્ગે જવાથી થતી હાનિ [૪૫૨] - ક્રીતાદિ દોષયુક્ત કે બહુ દૂર જનારી નૌકામાં બેસવાનો નિષેધ તિર્યગ્ગામિની નૌકામાં બેસવાનું વિધાન અને બેસવાની વિધિ [૪૫૩] નૌકામાં બેસવાની વિધિ – કર્તવ્ય અકર્તવ્ય. (૩) ઉદ્દેશક-૨ [૪૫૪] નાવમાં બેસેલ સાધુ ગૃહસ્થે કથિત ઉપકરણ ગ્રહણ ન કરે [૪૫૫] નાવમાં બેસેલ સાધુને કોઈ કારણે ફેંકી દે તો સાધુએ કરવાનું કર્તવ્ય [૪૫૬] નાવમાંથી પાણીમાં ફેંકાઈને તણાતા સાધુ શું કરે તે વિધિ [૪૫૭]વિહારમાં ચાલતા-ચાલતા વાત કરવાનો નિષેધ મુનિ દીપરત્નસાગર સર્જિત 28 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #30 -------------------------------------------------------------------------- ________________ ...આચાર- શ્રુતસ્કંધ. ૨, ચૂલિકા. ૧ (અધ્યયન. ૩), ઉદ્દેશક. ૨... [૪૫૮] પાણીમાંથી જવાનું થાય તો કઈ રીતે જવું તે વિધિ [૪૫૯] - વિહાર કરતા કીચડવાળા પગ થાય તો સચિત્ત ઘાસ આદિથી સાફ ન કરે વનસ્પતિકાય હિંસા થાય તે માર્ગે ન ચાલે - ખાડા, ટેકરા આદિ હોય તેવા માર્ગે ન વિચરે, જવું જ પડે તે કઈ રીતે જવું ? - ધાન્યના ગાડાં જતા હોય તે માર્ગે જવાનું નિષેધ ફોજનો પડાવ હોય તે માર્ગે જવાનો નિષેધ, જવું જ પડે તો ઉપસર્ગ સહે [૪૬૦] માર્ગમાં કોઈ પર્થિક પ્રશ્નો પૂછે તો સાવદ્ય પ્રશ્નોના ઉત્તર ન આપે (૩) ઉદ્દેશક-૩ [૪૬૧] - ગઢ, કિલ્લો, ખાઈ વગેરેને જોતા કે દેખાડતા ચાલવાનો નિષેધ કચ્છ, તળેટી, નદી વગેરેને જોતા કે દેખાડતા ચાલવાનો નિષેધ ઉક્ત રીતે જોતા કે દેખાડીને ચાલતા મૃગ આદિ પ્રાણીઓ ભયભીત બને [૪૬] - આચાર્ય, ઉપાધ્યાય આદિને હાથ વગેરે સ્પર્શ થાય તે રીતે ચાલવાનો નિષેધ આચાર્યઆદિ પથિકોના પ્રશ્નોના ઉત્તર આપતા હોય તો વચ્ચે ન બોલે એજ રીતે રત્નાધિક ને સ્પર્શીને ન ચાલે કે વાર્તાલાપમાં વચ્ચે ન બોલે [૪૬૩] પ્રતિપથિકના પ્રશ્નો સમયે સાધુ નિરુત્તર રહે તેવા પ્રશ્નો. મનુષ્ય પશુ આદિ સંબંધે, જલજ કંદ આદિ સંબંધે, ધાન્ય ગાડી સંબંધે, લશ્કરી છાવણી સંબંધે, ગામ આદિના અંતર સંબંધે, માર્ગ સંબંધે [૪૬૪] - ઉન્મત્ત સાંઢ આદિ જે માર્ગમાં હોય તે માર્ગે જવાની વિધિ ચૌરાદિ ઉપદ્રવ વાળા માર્ગ પસાર કરવાની વિધિ [૪૬૫] વિહારમાં સાધુના ઉપકરણ ચોર છીનવી લેતો સમાધિ ભાવ રાખવો [૪૬૬] - ક્રોધાદિયુક્ત કઠોર વચનનો નિષેધ, - સોળ પ્રકારના વચનનો વિવેકપૂર્ણઉપયોગ ચાર પ્રકારની ભાષા, ભાષાનું પુદગલ સ્વરુપ [૪૬૭] - ભાષાનું વૈકાલિક સ્વરુપ - ------------ ચૂલિકા-૧ (અધ્યયન-૪) - “ભાષાજાત” ઉદ્દેશક-૧-“વચન વિભક્તિ” સાવદ્ય, કર્કશ, કટુ આદિ ભાષાનો નિષેધ - નિરવદ્ય યાવત્ અહિંસક-સત્ય-વ્યવહાર ભાષાના પ્રયોગનું વિધાન [૪૬૮] પુરુષાદિને બોલાવવા વપરાતી ભાષાની વિધિ [૪૬] - આકાશ આદિને દેવ કહેવાનો નિષેધ વર્ષા, ધાન્ય આદિ થવા કે ન થવા વિશેની ભાષા પ્રયોગનો નિષેધ મુનિ દીપરત્નસાગર સર્જિત 29 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #31 -------------------------------------------------------------------------- ________________ ...આચાર- શ્રુતસ્કંધ. ૨, ચૂલિકા, ૧ (અધ્યયન. ૪), ઉદ્દેશક. ૧... - રાજાના જય-વિજય સંબંધિ કથનનો નિષેધ - આકાશ, વર્ષા, રામ વગેરે સંબંધિ વિવેકપૂર્ણ ભાષાપ્રયોગ વિધિ (૪) ઉદ્દેશક-૨-ક્રોધાદિ ઉત્પત્તિવર્જન [૪૭૦] - ગંડી-કુષ્ટી-લંગડો ઈત્યાદિ ભાષા પ્રયોગ નિષેધ - ક્રોધ ઉત્પન્ન ન કરાવે તેવા ભાષા પ્રયોગનું વિધાન - કોટ-કિલ્લો આદિ જોઈને સાવદ્ય ભાષા ન બોલે પણ નિરવદ્ય ભાષા બોલે [૪૭૧] આહાર સંબંધે સાવદ્ય ભાષા નિષેધ, નિરવદ્ય ભા, પ્રયોગ વિદાન [૪૭૨] - મનુષ્ય, પશુ, પ્રાણી, વૃક્ષ, ફળ, ધાન્ય આદિ સંબંધે સાવદ્યભાષા નિષેધ - મનુષ્ય, પશુ આદિ સર્વે સંબંધે નિરવદ્ય ભાષા પ્રયોગ વિધિ [૪૭૩] - શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ સંબંધે સાવદ્ય ભાષા નિષેધ - શબ્દાદિ વિષયોમાં નિરવદ્ય ભાષા પ્રયોગ વિધિ [૪૭૪] ક્રોધાદિનો ત્યાગ કરી નિર્દોષ ભાષા બોલવાનો ઉપદેશ ----*----*---- ચૂલિકા-૧-(અધ્યયન-૫) - “વૌષણા” ઉદ્દેશક-૧-“વા ગ્રહણ વિધિ” [૪૭૫] - છ પ્રકારના વસ્ત્ર, -સાધુ માટે એક વસ્ત્રનું વિધાન, સાધ્વી માટે ચાર વસ્ત્રનું વિધાન [૪૭] વસ્ત્રાર્થે અર્ધ યોજનથી દૂર જવાનો નિષેધ [૪૭૭] વસ્ત્ર ગ્રહણ વિધિ અને નિષેધ (આહાર ગ્રહણ વિધિ અનુસાર) [૪૭૮] સાધુ નિમિત્તે ખરીદેલ, ધોયેલ આદિ વસ્ત્ર ગ્રહણ નિષેધ અને વિધિ [૪૭૯] બહુમૂલ્ય કે ચામડા આદિના વસ્ત્ર આદિનો નિષેધ [૪૮૦] - ચાર પ્રકારે વસ્ત્ર પ્રતિજ્ઞાપૂર્વક વસ્ત્ર યાચના કરે – ગ્રહણ કરે - છ પ્રકારના વસ્ત્રમાંથી કોઈ એકનો સંકલ્પ-યાચના-સ્વાભાવિક પ્રાપ્તિ - દૃષ્ટ વસ્ત્રનો મનો સંકલ્પ કરી ગ્રહણ કરવું, - પરિભક્ત વસ્ત્ર ગ્રહણ કરવું - તુચ્છ પ્રાન્ત વસ્ત્ર ગ્રહણ કરવું, - વસ્ત્ર ગ્રહણ વિધિ, - ગૃહસ્થ સમયની અવધિ આપે તો ન કલ્પ - પશ્ચાત કર્મ યુક્ત, સુગંધિત કરે, ધોઈને આપે આદિ દોષ વાળું ન કલ્પ - વસ્ત્ર ગ્રહણ કરતા પહેલા તેનું પ્રતિલેખન કરે [૪૮૧] - જીવાદિ વ્યાપ્ત વસ્ત્ર ગ્રહણ ન કરે, - અત્યંત જીર્ણ, અર્ધવ કે દાતાની રુચિ રહિતનું વસ્ત્ર ન કલ્પ - જીવાદિ રહિત, પ્રમાણોપેત, ટકાઉ, દાતાની ઈચ્છાનુસારનું નિર્દોષ વસ્ત્ર કલ્પ - વસ્ત્ર સુગંધિત ન કરે, ધોઈને નવા દેખાડવા પ્રયત્ન ન કરે. મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ 30 Page #32 -------------------------------------------------------------------------- ________________ .આચાર- શ્રુતસ્કંધ. ૨, ચૂલિકા, ૧ (અધ્યયન, ૫), ઉદ્દેશક. ૧.. [૪૮] વસ્ત્ર સુકાવવાની વિધિ (૫) ઉદ્દેશક-૨-“વસ્ત્ર ધારણ વિધિ” [૪૮૩] - વસ્ત્ર જેવું પ્રાપ્ત થાય તેવું જ ધારણ કરવું - વસ્ત્ર ધોવા – રંગવાનો નિષેધ - ભિક્ષાર્થે – સ્વાધ્યાયાર્થે કે ધૈડિલ ભૂમિમાં જતા બધાં વસ્ત્રો સાથે રાખે [૪૮] - પડિહારી વસ્ત્ર પરત કરવાની વિધિ - પડિહારી વસ્ત્ર માયાપૂર્વક યાચના નિષેધ [૪૮૫] - સુંદર વસ્ત્રને ખરાબ અને ખરાબ વસ્ત્રને સુંદર ન કરે - અન્ય વસ્ત્ર પ્રલોભનથી સ્વ વસ્ત્રનો વિનિમય ન કરે કે મજબુત વસ્ત્ર ફાડે નહીં. - વસ્ત્ર લુંટાવાના ભયથી ઉન્માર્ગ ગમન ન કરે - ચોર વગેરેના ઉપદ્રવ સમયે સમભાવ ધારણ કરે --------*---- ચૂલિકા-૧-(અધ્યયન-૬) “પારૈષણા” ઉદ્દેશક-૧[૪૮] પાત્ર ગ્રહણ અને ધારણ વિધિ - ત્રણ પ્રકારના પાત્ર - સાધુ એક જ પાત્ર રાખ, પાત્ર યાચનાર્થે અર્ધા યોજનથી દૂર ન જાય, - એક કે અનેક સાધર્મિકના ઉદ્દેશથી બનેલ પાત્ર લેવાનો નિષેધ - શ્રમમ સમૂહને આશ્રીને કે ગણતરી કરીને બનેલ પાત્ર લેવાનો નિષેધ - બહુમૂલ્ય પાત્ર કે બહુમૂલ્ય બંધનથી બાંધેલ પાત્ર લેવાનો નિષેધ - પાત્ર પ્રતિજ્ઞા ચાર-કોઈ એક પાત્ર, દષ્ટપાત્ર, તુચ્છપાત્ર, પરિભક્ત પાત્ર - પાત્ર યાચના વિધિ, - સમયાવધિથી ન લે, લેપ કરીને આપે તો ન લે, - સચિત્તાદિ ખાલી કરીને આપે તો ન લે, ભોજનયુક્ત પાત્ર ન લે - પાત્ર પ્રતિલેખનાદિ કરીને લે, પાત્રની પ્રમાર્જના કરે (૬) ઉદ્દેશક-૨ [૪૮૭] પાત્ર પડિલેહણ – પ્રમાર્જન બાદ ભિક્ષાર્થે જવું [૪૮૮] - પાણી ગ્રહણ વિધિ, અપ્રાસુક પાણી આવી જાય તો પરઠવવાની વિધિ - ભિક્ષા, સ્વાધ્યાય, જીંડીલ આદિ સ્થાને જતા નવા પાત્ર સાથે જ રાખે - વરસાદ, ધુમ્મસ, આદિમાં બધા પાત્ર સાથે રાખવાનો નિષેધ ----*----*---- મુનિ દીપરત્નસાગર સર્જિત 31 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #33 -------------------------------------------------------------------------- ________________ ...આચાર- શ્રુતસ્કંધ. ૨, ચૂલિકા. ૧ (અધ્યયન. ૭), ઉદ્દેશક. ૧... ચૂલિકા-૧-(અધ્યયન-૭) “અવગ્રહ પ્રતિમા” ઉદ્દેશક-૧ [૪૮૯] - અદત્તા દાનનો સર્વથા નિષેધ - સહવર્તી સાધુના દંડ વગેરે પણ આજ્ઞાપૂર્વક જ લે [૪૯0] - અવગ્રહ યાચના વિધિ, આગંતુક સ્વ સમાચારી વાળા સાધુ પરત્વેની વિધિ [૪૯૧] - પોતે લાવેલા પાટ-પાટીયાના ઉપભોગ માટે આગંતુક સાધુને નિમંત્રણ - સોય, કાતર આદિને પરત કરવાની વિધિ [૪૯] સાધુ નિમ્નોક્ત સ્થાનની આજ્ઞા ન લે, - ત્યાં રહેવાથી થતી હાનિ - સજીવભૂમિ, સ્તુપ આદિ, કાચા મકાન, ઊંચે સ્થાને બાંધેલ મકાન, - ગૃહસ્થ આદિ રહેતા હોય તે સ્થાન, ગૃહસ્થ ગૃહમધ્યેથી માર્ગવાળા સ્થાન - ભિંત ચિત્રો વાળા સ્થાન (૧) ઉદ્દેશક-૨ [૪૯૩] - સ્થાન અધિષ્ઠાતા કે સ્વામીની આજ્ઞાપૂર્વક સ્થાન ગ્રહણ કરે - પૂર્વેથી રહેલા શ્રમણાદિની વસ્તુ ખસેડે નહીં, અપ્રિય વ્યવહાર ન કરે [૪૯૪] આમ (કેરી) – શેરડી-લસણના વનમાં સ્થાન યાચના પછી રહેવાની વિધિ - અપ્રાસુક (જીવાકુલ) કેરી, શેરડી, લસણ લેવાનો નિષેધ - પ્રાસુક (અચિત્ત) કેરી, શેરડી, લસણ લેવાની વિધિ [૪૯૫] અવગ્રહ પ્રતિજ્ઞાના સાત ભેદ - આજ્ઞાકાળ પર્યન્ત જ રહેવું, અન્ય માટે નિર્દોષ સ્થાન યાચી ત્યાં રહેવું, . અન્ય માટે સ્થાન યાચે પણ પોતે ન રહે. ફક્ત પોતા માટે જ સ્થાન યાચે - અન્ય માટે આજ્ઞા ન માંગે પણ અન્યએ યાચેલ સ્થાનમાં રહેવું - યાચિત સ્થાને શય્યા સંસ્મારક હશે તો શયન કરશે, નહીં તો ઉત્કટુક આસન - યાચિત સ્થાને શિલા કે કાષ્ઠપાટ હશે તો શયન, નહીં તો ઉત્કટુક આસન [૪૯] પાંચ પ્રકારના અવગ્રહ – દેવેન્દ્ર, રાજ, ગૃહ, સાગારિક, સાધર્મિક ----*----*---- ચૂલિકા-૨-(અધ્યયન-૮) [૧] “સ્થાન વિષયક” [૪૯૭] - જીવજંતુવાળા સ્થાને રહેવાનો નિષેધ - શેષ વર્ણન શય્યા અધ્યયન (મૂલ-૩૯૮, ૩૯૯) મુજબ - સ્થાન પ્રતિજ્ઞા ચાર પ્રકારે - ભીંત આદિનો ટેકો લઈશ પણ શરીરનો સંકોચ-પ્રસાર નહીં કરું મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ 32 Page #34 -------------------------------------------------------------------------- ________________ ..આચાર- શ્રુતસ્કંધ. ૨, ચૂલિકા. ૨ (અધ્યયન. ૮), સતૈકક. ૧.. - શરીરનો સંકોચ-પ્રસાર કરીશ પણ ભ્રમણ નહીં કરું - શરીરનો સંકોચ-પ્રસાર કે ભ્રમણ કશું જ નહીં કરું. - શરીરના મમત્વનો ત્યાગ કરીને સ્થિર રહીશ ----*----*---- ચૂલિકા--(અધ્યયન-૯) [૨] “નિષિધિકા-વિષયક [૪૯૮] - જીવજંતુવાળા સ્થાને સ્વાધ્યાય નિષેધ - શેષ વર્ણન શય્યા અધ્યયન (મૂલ ૩૯૮, ૩૯૯) મુજબ - બે કે તેથી વધુ સાધુ સ્વાધ્યાય ભૂમિમાં જાય તો આલિંગનાદિ ન કરે. ----*----*---- ચૂલિકા-૨-(અધ્યયન-૧૦) [3] “ઉચ્ચાર-પ્રશ્રવણ વિષયક” [૪૯૯] - મળ-મૂત્રની તીવ્રબાધા સમયે વસ્ત્ર, પાત્ર ન હોય તો બીજા સાધુ પાસે યાચે - જીવાકુલ ભૂમિમાં મલ-મૂત્ર ન ત્યાગે પણ નિર્જીવ ભૂમિમાં ત્યાગ કરે - એક કે અનેક સ્વધર્મી માટે બનેલ શૌચ ભૂમિમાં મલ-મૂત્ર ન ત્યાગે - શ્રમણાદિને ગણીને કે શ્રમણ સમૂહ માટે બનેલ ભૂમિમાં મળ-મૂત્ર ન ત્યાગે - પુરુષાન્તરકૃત હોય તો મળ-મૂત્ર ત્યાગ કરવો કલ્પ - ક્રતાદિ દોષયુક્ત, કંદાદિનું સ્થાનાંતર થયેલ, અનેક પદાર્થો હોય તેવી ભૂમિમાં કે સજીવ ભૂમિમાં મળ-મૂત્રનો ત્યાગ ન કરે [પ00] - મળ-મૂત્ર ત્યાગ કરવો ક્યાં ક્યાં ન કલ્પે – - જ્યાં કંદાદિ ફેંકતા હોય, જ્યાં ઘઉં વગેરે ધાન્ય વિખરાયેલું હોય, - જ્યાં કચરાના ઢગ હોય, ભોજનસ્થાન, શમશાન, બગીચા, અટ્ટાલિકા, ત્રણ રસ્તા, ચાર રસ્તા, કોલસાની ભઠ્ઠી, જળાશય, ખાણ, ખેતર વગેરે સ્થાનોમાં [૫૦૧] એકાંત સ્થાને મળ-મૂત્ર ત્યાગ કરવાની વિધિ - એકાંત સ્થાન હોય, કોઈનું આવાગમન ન હોય, કોઈ જોતું ન હોય, તે સ્થાનમાં - અચિત્ત ભૂમિમાં મળ-મૂત્ર ત્યાગે કે પરિઝાપન કરે. ----*----*---- ચૂલિકા-૨-(અધ્યયન-૧૧) [] “શબ્દ વિષયક” [૫૦] સાધુને વીણા-તાલ આદિ શબ્દ સાંભળવા જવાનો નિષેધ [૫૦] કિલ્લો, કચ્છ, ગામ વગેરેમાં વગાડાતા સંગીત (શબ્દ) સાંભળવા જવા નિષેધ [૫૦૪] - કથા, કલહ આદિમાં થતા શબ્દો (સંગીત) સાંભળવા જવાનો નિષેધ - તમામ પ્રકારના શબ્દોમાં આસક્તિ રાખવાનો નિષેધ ---*---*---*---*---*--- મુનિ દીપરત્નસાગર સર્જિત 33 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #35 -------------------------------------------------------------------------- ________________ આચાર- શ્રુતસ્કંધ. ૨, ચૂલિકા. ૨ (અધ્યયન. ૧૨), સતૈકક, પા ચૂલિકા-૨-(અધ્યયન-૧૨) [] “રુપ વિષયક [૫૦૫] - ગ્રથિમ, વેષ્ટિમ, પૂરિમ આદિ સર્વે રુપ જોવા જવાનો નિષેધ - બાકી સર્વે “શબ્દ વિષયક અધ્યયન” (મૂલ-૫૦૩, ૫૦૪) મુજબ જાણવું -X — -X — ચૂલિકા-૨-(અધ્યયન-૧૩) [૧] “પરક્રિયા વિષયક” [૫૦] - બીજા દ્વારા પોતા માટે કરાતી કર્મજનક ક્રિયાનો ત્રિવિધ નિષેધ - પગની પ્રમાર્જના, મદન, સ્પર્શન, માલિશ, લેપન, ધોવા વગેરે નિષેધ - શરીર પ્રમાર્જના, મર્દન, સ્પર્શન, માલિશ આદિ નિષેધ - ગુમડા વગેરેનું છેદન, લોહી પરુ કઢાવવું વગેરે નિષેધ - શરીર કે આંખનો મેલ ન કઢાવે, વાળ ન કપાવે, જું-લીખ આદિ ન કઢાવે. - મુનિને ખોળામાં કે પલંગમાં સુવડાવી પ્રમાર્જન, આદિ કરે તેનો નિષેધ - ઉક્ત ક્રિયા ગૃહસ્થ પાસે કે પરસ્પર ન કરે, ન કરાવે, ન ઇચ્છે, ન કહે. [૫૦૭] - ગૃહસ્થ પાસે મંત્ર કે કંદાદિ દ્વારા ચિકિત્સા ત્રિવિધ ન કરે, ન કરાવે. ----*----*---- ચૂલિકા-૨-(અધ્યયન-૧૪) [૭] “અન્યોન્ય ક્રિયા” [૫૮] સાધુ-સાધ્વી પરસ્પર પોતાના માટે ઉક્ત (મૂલ-૫૦૬, ૫૦૭માંની) ક્રિયા ત્રિવિધે કરે નહીં, કરાવે નહીં પણ સંયમમાં અનુરક્ત રહે. — -X X ચૂલિકા-૩-(અધ્યયન-૧૫-) “ભાવના” [૫૦૯] ભગવાન મહાવીરના કલ્યાણક (નક્ષત્ર) [૫૧૦] ભગવાન મહાવીરનું ચ્યવનથી યૌવન સુધીનું સંક્ષિપ્ત વર્ણન. [૫૧૧] ભગવાન મહાવીરનો પરિવાર અને તેના નામો - પિતા, માતા, કાકા, ભાઈ, બહેન, પત્ની, પુત્રી, દોહિત્રી [૫૧૨] ભગવાન મહાવીરના માતા-પિતાનું જીવન, અંતિમ આરાધના - ભ૦ મહાવીરના માતા-પિતાની ગતિ અને તત્પશ્ચાત મોક્ષગમન [૫૧૩] ભ૦ મહાવીરની દીક્ષા-ઉંમર, ભાવ, વર્ષિદાન, દીક્ષા સમય [પ૧૪- - ભ0 મહાવીરના વર્ષિદાનનું વર્ણન – સમય અને સુવર્ણ પ્રમાણ -૫૧૯] - ભ૦ મહાવીરને લોકાંતિક દેવનો પ્રતિબોધ, આ દેવોનો નિવાસ [પ૨૦] ભ૦ મહાવીરની દીક્ષાનો અવસર - ભવનપતિ આદિ ચારે પ્રકારના દેવોનું આગમન - શક્રેન્દ્રનું આગમન, દેવચ્છંદકની રચના, સિંહાસન સ્થાપન મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ 34 Page #36 -------------------------------------------------------------------------- ________________ ...આચાર- શ્રુતસ્કંધ. ૨, ચૂલિકા, ૩ (અધ્યયન. ૧૫), - પરમાત્માને પ્રદક્ષિણા, વંદનાદિ, સિંહાસન પર સ્થાપના - ભ૦ને મર્દન, સ્નાન, વિલેપન, આભરણાદિ પહેરાવવા - ચન્દ્રપ્રભા શિબિકાની રચના [પ૨૧- - શણગારેલી શિબિકા મધ્યે ઉત્તમ સિંહાસન -પ૩૧] - ઉત્તમ વસ્ત્રાભરણ યુક્ત, છઠ્ઠ તપ કરેલ, સુંદર અધ્યવસાવવાળા પ્રભુ - સિંહાસન ઉપર બિરાજીત પ્રભુને બંને બાજુ શક્ર-ઈશાન ઈન્દ્રનું ચામર વિંઝવું - શિબિકાના વહનનું વર્ણન [પ૩૨] - દીક્ષાનો કાળ, સમય, તપ, સ્થળ આદિ વર્ણન - ગોદોહિક આસને દેવો દ્વારા વસ્ત્રાભરણનું ગ્રહણ - ભ૦ દ્વારા પંચમુષ્ટિક લોચ, ઈન્દ્ર દ્વારા દેશનું ગ્રહણ, ભ૦ની દીક્ષા [પ૩૩- - દીક્ષા સમયે વાજિંત્રો બંધ થયા, પૂર્ણ શાંતિ, મન:પર્યવ જ્ઞાનોત્પત્તિ -પ૩પ - બાર વર્ષ પર્યન્ત કાયમમત્વ ત્યાગ, - ઉપસર્ગ સહન કરવાની પ્રતિજ્ઞા - કેવળ જ્ઞાન પ્રાપ્તિ-કાળ, સમય, સ્થળ, સ્થિતિ, તપ આદિનો નિર્દેશ - પાંચ મહાવ્રત આદિ ધર્મનું કથન [પ૩૬- - પાંચ મહાવ્રતની પ્રરુપણા -૫૪૦] - પાંચ મહાવ્રતોની પાંચ-પાંચ એવી પચીશ ભાવનાઓનું વર્ણન ----*----*---- ચૂલિકા-૪-અધ્યયન-૧૬ “વિમુક્તિ [૫૪૧ અનિત્ય ભાવના, ગૃહ બંધન અને આરંભ ત્યાગ ઉપદેશ [૫૪] મુનિને હાથીની ઉપમા અને ઉપદેશ [૫૪૩] મુનિને પર્વતની ઉપમા અને ઉપદેશ [૫૪૪] સુશ્રમણનું સ્વરુપ [૫૪૫] અવસરજ્ઞ, ધર્મપાલક, તપસ્વી મુનિના બુદ્ધિ અને યશની વૃદ્ધિ [૫૪] મહાવ્રતથી કર્મનાશનો ઉપદેશ [૫૪૭] રાગીજનનો સંપર્ક, સ્ત્રી આસક્તિ, પ્રતિષ્ઠા કામના નિષેધ [૫૪૮-- કર્મમળ કઈ રીતે દૂર થાય તેનો ઉપદેશ, તે માટેના આવશ્યક ગુણોનું વર્ણન -પપ૨] - સંસાર સમુદ્રને જ્ઞાની પાર કરે, કર્મોનો અંત કરે, સંસાર ભ્રમણ ન કરે [૧] “આચાર” અંગસૂત્ર-૧- નો મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ મુનિ દીપરત્નસાગર સર્જિત 35 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨| સૂત્રકૃત-અંગસૂત્ર-૨-વિષયાનુક્રમ શ્રુતસ્કન્ધ-૧ અધ્યયન-૧-“સમય” ઉદ્દેશક-૧ [૧] બંધન તોડવાની પ્રેરણા, બંધ વિશે પ્રશ્ન [૨] પરિગ્રહના સર્વથા ત્યાગથી મુક્તિ હિંસાથી વૈરવૃદ્ધિ મમત્વ અને આસક્તિ [૫] ધનપરિવાર અશરણભૂત અને જીવનઅલ્પતા જાણે તો કમરહિત બને [3] મતાગ્રહી અને આસક્ત બ્રાહ્મણાદિ [૭] - પંચમહાભૂત વાદ [૮] - પૃથ્વી આદિ પાંચ ભૂતથી ઉત્પાદ અને ભૂતનાશે ચૈતન્યનાશ [૯- - એક આત્મવાદ અને તેનું ખંડન -૧૪] - દેહઆત્મવાદ અને તેનું ખંડન - અકારક વાદ અને તેનું ખંડન [૧૫- - આત્મકાષ્ઠવાદ, પંચમહાભૂત અને આત્માનું નિત્યત્વ) -૨૭] - પંચસ્કંધવાદ (ક્ષણિક વાદ), - ચાર ધાતુવાદ, -અફવાદ, - પૂર્વોક્ત સર્વે વાદીઓના જીવનની નિષ્ફળતા અને ભવભ્રમણ (૧) ઉદ્દેશક-૨[૨૮- - નિયતિવાદનું સ્વરુપ -૪૦] - નિયતિવાદનું ખંડન [૪૧- - અજ્ઞાનવાદનું સ્વરુપ [૪૮- - જ્ઞાનવાદનું સ્વરુપ -૫૦] - જ્ઞાનવાદનું સ્વરુપ [૫૧- - ક્રિયાવાદનું ખંડન -૫૯] - ક્રિયાવાદનું ખંડન - અન્યદર્શની થકી પાપકર્મ સેવન, મિથ્યાદૃષ્ટિથી સંસાર ભ્રમણ મુનિ દીપરત્નસાગર સર્જિત | 361 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #38 -------------------------------------------------------------------------- ________________ ...સૂત્રકૃત - શ્રુતસ્કંધ. ૧, અધ્યયન. ૧, ઉદેશક. ૨... (૧) ઉદ્દેશક-૩[30- - આધાકર્મ આહાર નિષેધ -૬૩] - વૈશાલિક મર્ચીના દૃષ્ટાંતથી અનંતા જન્મ-મરણનો ઉપદેશ [૬૪- - જગતું કર્તુત્વવાદનું સ્વરુપ -૬૯] - જગત્ કર્તુત્વવાદનું ખંડન [૭૦- - વૈરાશિકવાદની માન્યતા -૭૨] - વૈરાશિકવાદનું ખંડન [૭૩- - અનુષ્ઠાનવાદની માન્યતા -૭૫] - અનુષ્ઠાનવાદનું ખંડન (૧) ઉદ્દેશક-૪[૭૧] અન્યતીર્થિક સંસારથી રક્ષણ ન આપે, [૭૭] અન્યતીર્થિક સંગતિનો નિષેધ, માધ્યસ્થભાવ [૭૮) અન્યતીર્થિકની પરીગ્રહ-આરંભની પ્રરુપણા [૭૯] શુદ્ધ આહાર ગવેષણા, આહારમાં અનાસક્તિ [૮૦- લોકવાદીનું નિરુપણ, અસર્વજ્ઞત્વ મત -૮૫] - લોકવાદ આદિનું ખંડન, -ત્રણ સ્થાવર પરસ્પર ગત્યાગતિ, અહિંસાનો ઉપદેશ [૮૬- - સાધુ સમાચારી સ્થિત, આસક્તિ રહિત, ઉપયોગવંત, સમિતિ યુક્ત, -૮૮] કષાયના ત્યાગી, સંવૃત્ત, ગૃહસ્થાશક્તિ રહિત માવજીવ સંયમ પાલન કરે. અધ્યયન-૨-“વૈતાલિક ઉદ્દેશક-૧ [૮૯) બોધ પ્રાપ્તિ માટે પ્રેરણા, જીવનની દુર્લભતા [0] આયુષ્યની અસ્થિરતા ૯િ૧ પારિવારિક મોહથી નિવૃત્ત થવાનો ઉપદેશ [૨] કર્માનુસાર ગતિ, કર્મ ભોગવવા જ પડે [૯૩] બધાંને સ્વસ્થાન ત્યાગનું દુઃખ [૯૪] કામભોગાસક્તનું મૃત્યુ [૯૫] બહુશ્રુત અને ધાર્મિકને પણ આસક્તિથી કર્મવેદન [૯] અન્ય દર્શનીની સંગતિ મોક્ષદાયિ કે શરણભૂત ન બને [૯૭] માયાયુક્તને અનંતકાળ ભ્રમણ [૯૮] પાપકર્મ નિવૃત્તિ-ઉપદેશ મુનિ દીપરત્નસાગર સર્જિત 37 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #39 -------------------------------------------------------------------------- ________________ ...સૂત્રકૃત - શ્રુતસ્કંધ. ૧, અધ્યયન. ૨, ઉદ્દેશક. ૧... [૯૯] ઈર્યાસમિતિ-કાયગુપ્તિથી વિચરવાનો સર્વજ્ઞાપદેશ [૧૦૦] હિંસાથી નિવૃત્ત, નિષ્કષાયી, પ્રથમવ્રત ધારકની મુક્તિ [૧૦૧] પરીષહોને સમભાવે સહે [૧૦૨] . તપ અને અહિંસા ધર્મનો ઉપદેશ [૧૦૩] તપથી કર્મક્ષય-પક્ષીનું દૃષ્ટાન્ત [૧૦૪- - મોહવિજય માટે ઉપદેશ -૧૧૦] - સ્વજનોનો મોહ, કરુણાવચનો, પ્રલોભનો, મૂર્છાથી પણ સંયમ ન છોડે (૨) ઉદ્દેશક-૨ [૧૧૧- - કર્મમુક્તિ ઉપદેશ, મદ ન કરવો, -૧૧૨] - પરનિંદાને પાપનું કારણ જાણે, અન્યની અવજ્ઞા ન કરે [૧૧૩] સમભાવ સાધના [૧૧૪] સમ્યક્ત્વી, સંયમી, જ્ઞાની, વિશુદ્ધ, વિવેકી મુનિને સંયમ પાલન ઉપદેશ [૧૧૫] આક્રોશ-વધ પરીષહને જીતે [૧૧૬] કષાય જય, સમભાવી, ધર્મકથી, કષાયવિજેતા મુનિ [૧૧૭] અનાસક્ત ભાવે ધર્મોપદેશ આપે [૧૧૮] પ્રાણિહિંસાથી નિવર્તન [૧૧૯] દુવિધ ધર્મ પારગામી, નિરારંભી એ જ મુનિ [૧૨૦] સર્વ પરિગ્રહની નશ્વરતા જાણી ગૃહવાસ છોડવો [૧૨૧] સંસારી જન પરિચય નિષેધ, ગર્વ ત્યાગ [૧૨] એકાકી વિહાર આદિનું વિધાન, ગુપ્તિ પાલન [૧૨૩] શૂન્ય ગૃહ પ્રવેશ-વસતિ વિધિ [૧૨૪] સૂર્યાસ્ત બાદ વિહારનો સર્વથા નિષેધ [૧૨૫- - શૂન્ય ગૃહ સ્થિત મુનિ સમભાવે ઉપસર્ગ સહન કરે -૧૨૬] - માન, પૂજા અને જીવનથી નિરપેક્ષ ભાવે રહે. [૧૨૭] જ્ઞાનાદિ ગુણવાન, નિર્દોષ વસતિ ગવેષક, મુનિનું ચારિત્ર તે સામાયિક-ચારિત્ર [૧૨૮] રાજ સંસર્ગ નિષેધ, મુનિના ધર્મસ્થિક, લજ્જિત આદિ વિશેષણો [૧૨૯] કલહથી થતી હાનિ, કલહ નિષેધ [૧૩૦] સામાયિક ચારિત્રીના લક્ષણ [૧૩૧] અજ્ઞાનીજનને પાપીની ઉપમા, મુનિને મદ નિષેધ [૧૩૨] માયા, મોહ આદિથી નરકગતિ, મુનિને નિષ્કપટ સંયમ પ્રવૃત્તિથી સદગતિ મુનિ દીપરત્નસાગર સર્જિત 38 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #40 -------------------------------------------------------------------------- ________________ ...સૂત્રકૃત - શ્રુતસ્કંધ. ૧, અધ્યયન. ૨, ઉદ્દેશક. ૨... [૧૩૩- જુગારીના દૃષ્ટાન્તથી સાધુને ઉપદેશ -૧૩૪] - સાધુ સર્વોત્તમ અને કલ્યાણકારી ધર્મજ ગ્રહણ કરે - [૧૩૫] શબ્દાદિ વિષયથી નિવૃત્ત – સંયમમાં પ્રવૃત્ત જ સાચો ધર્મારાધક [૧૩૬] ધર્મિષ્ઠ જ બીજાને ધર્મપ્રવૃત્ત કરે [૧૩૭] ભુક્ત ભોગોનો સ્મરણ નિષેધ, અનાસક્ત પુરુષ ત્યાગ-ધર્મને જાણે [૧૩૮] ગૌચરીવેળા કથા-વાર્તાનો, નિમિત્તાદિ કથનનો નિષેધ, સંયમ અનુષ્ઠાન પ્રવૃત્તિ [૧૩૯] કષાય-જયનો ઉપદેશ, સંયમનો મહિમા [૧૪૦] મમત્ત્વ નિષેધ, સ્વહિત પ્રવૃત્તિ, સંવર આદિથી ધર્માનુષ્ઠાન કરે [૧૪૧] સામાયિક ચારિત્રનું અશ્રવણ કે અનાચરણથી ભવભ્રમણ [૧૪] ગુરુપદિષ્ટ માર્ગે ચાલનાર અને પાપવિરત પુરુષો મુક્ત થાય (૨) ઉદ્દેશક-૩ [૧૪૩] સંવર અને નિર્જરાથી પંડિતોને મોક્ષ [૧૪૪] સ્ત્રી ત્યાગી મુક્ત છે, કામભોગથી વિરતને મોક્ષ [૧૪૫] સાધુને રાજાની અને મહાવ્રતોને રત્નોની ઉપમા [૧૪૬] સુખશીલ, ગારવયુક્ત પુરુષ કામીપણાથી સમાધિને ન જાણે [૧૪૭] આત્મ-બળહીન સાધકને ગળીયા બળદની ઉપમા [૧૪૮] કામભોગથી નિસ્પૃહ બનવા ઉપદેશ [૧૪૯] વિષયભોગથી નિવૃત્ત થવાનો ઉપદેશ, વિષયીની દુર્દશા [૧૫૦] આસક્ત પુરુષનું અકાળ મૃત્યુ [૧૫૧] હિંસકની અને બાળતપસ્વીની ગતિ [૧૫૨] અજ્ઞાનીની માન્યતા અને પ્રવૃત્તિ-વર્તમાન સુખ લાલસા, ભાવિગતિમાં શંકા [૧૫૩] સર્વજ્ઞોક્ત સિદ્ધાંતમાં શ્રદ્ધા રાખવા ઉપદેશ [૧૫૪] સ્તુતિ પૂજાની ઈચ્છાનો નિષેધ, આત્મમવત્ દૃષ્ટિ [૧૫૫] સમભાવી અને સુવ્રતી પુરુષની સદગતિ [૧૫૬] આગમ શ્રવણથી સંયમ પુરુષાર્થનો ઉપદેશ, ઈર્ષ્યાનિષેધ, નિર્દોષ આહાર ગ્રહણ [૧૫૭] સંવર ધર્મ, ગુપ્તિ પાલન, મોક્ષાભિલાષી થવાનો ઉપદેશ [૧૫૮] અશરણભાવના [૧૫૯] એકત્ત્વભાવના [૧૯૦] કર્માનુસાર ભવભ્રમણ અને દુઃખ વેદન [૧૯૬૧] બોધિ દુર્લભતાનો સર્વ તીર્થંકરનો સમાન ઉપદેશ મુનિ દીપરત્નસાગર સર્જિત 39 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #41 -------------------------------------------------------------------------- ________________ ...સૂત્રકૃત - શ્રુતસ્કંધ. ૧, અધ્યયન, ૨, ઉદ્દેશક. ૩... [૧૬] સર્વ તીર્થકરોએ આ ગુણને મોક્ષનું સાધન કહ્યું છે - [૧૯૩] ત્રિકરણ યોગે અહિંસા પાલન, આત્મહિત પ્રવૃત્તિ, અનિયાણુ, ગુપ્તક્રિયતા એ સર્વેથી ત્રણે કાળમાં સિદ્ધપણાની પ્રાપ્તિ [૧૬૪] ભ0 મહાવીરના વિશેષણ, તેમના આ ઉપદેશનું કથન અધ્યયન-૩-“ઉપસર્ગ પરિજ્ઞા” ઉદ્દેશક-૧-“પ્રતિકુળ ઉપસર્ગ” [૧૬૫- - શિશુપાળ અને કૃષ્ણના દૃષ્ટાંતથી, કાયર પુરુષ અને યોદ્ધાની ઉપમાથી -૧૧૭] અકુશલ સાધુની ઉપસર્ગ સમયની સ્થિતિનું નિદર્શન [૧૧૮] શીતપરીષહ – રાજ્યહિન ક્ષત્રિયની ઉપમાથી બોધ [૧૯] ઉષ્ણ અને પિપાસા પરીષહ – પાણી વિનાની માછલીની ઉપમાથી બોધ [૧૭૦- - યાચના, વચન, આક્રોશ પરીષહ અને અસમર્થ પુરુષનો વિષાદ -૧૭૫] - સાધુ અને સન્માર્ગ દ્રોહી – કુવચન વક્તાની કુગતિ [૧૭] દંશ-મશક, તૃણ પરીષહ પીડિત સાધકની કુવિચારણા [૧૭૭] લોચથી પીડિત, કામ વિકારથી પરાજિતને જાળમાં ફસાયેલ મત્સ્યની ઉપમા [૧૭૮- વધ પરીષહ, અનાર્ય પુરુષકૃત ઉપસર્ગ – ઘરથી ભાગી નીકળેલ અને -૧૮O] લુંટાતી વેળા સ્વજનને સ્મરતી કુદ્ધ સ્ત્રીની ઉપમા [૧૮૧] ઉપસર્ગોથી પીડિત અસમર્થ સાધુ-સંયમભ્રષ્ટ બને તે ઉપદેશ. ---*---*---*---x--- (3) ઉદ્દેશક-૨-“અનુકૂળ ઉપસર્ગ” [૧૮૨) અનુકૂળ ઉપસર્ગો સહેવા વધુ મુશ્કેલ [૧૮૩- - સ્વજનો દ્વારા વિવિધ પ્રકારના વચનો થકી અનુકૂળ ઉપસર્ગ -૧૯૦] - જ્ઞાતિજનસંગી ભારેકર્મી આત્માનું પ્રવજ્યા છોડી પુનઃ ગૃહાગમન [૧૯૧- - પરિવારજનોના મોહનું બંધન – વૃક્ષ લત્તા અને નવા હાથીની ઉપમા -૧૯૩] - સાગર જેવો દુસ્તર સ્નેહ, અસમર્થ પુરુષને સંસારમાં રખડાવનાર [૧૯૪] સ્વજન સંસર્ગ મહા-આશ્રવ છે, ધર્મ શ્રવણથી અસંયમી જીવનેચ્છા દૂર કરે [૧૯૫] સ્વજન સંગ-આવર્ત છે. જ્ઞાની તેથી દૂર રહે, અજ્ઞાની ડૂબે [૧૯૬- - રાજા આદિ દ્વારા ભોગ માટે પ્રલોભન -૨૦૦] - સૂવર ને ચોખાના પ્રલોભનની ઉપમાથી સાધુ-પ્રલોભનનું કથન [૨૦૧- - ઊંચા માર્ગથી બળદના પતનની માફક સાધુનું સંયમથી પતન -૨03] - સંયમ, તપના કષ્ટથી વ્યથિત સાધુનું પતન, ભોગાસક્તનું પુનઃગૃહાગમન --*---x---*------ મુનિ દીપરત્નસાગર સર્જિત | 40 | ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #42 -------------------------------------------------------------------------- ________________ [૨૦૪- - સંયમથી કાયર અને યુદ્ધથી કાયરની તુલના -૨૧૦] - સંયમ ઉદ્યત અને યુદ્ધ-વીરની તુલના [૨૧૧] આક્ષેપ કરનાર અન્યતીર્થિકો સમાધિ ભાવથી દૂર રહે. [૨૧૨- - અન્યતીથિંક દ્વારા થતી આહાર અને દાન સંબંધિ ટીકા -૨૧૯] વાંસના છેડા જેવી આ દુર્બલ ટીકાનો વિવેકપૂર્ણ ઉત્તર [૨૨૦] અન્યતીર્થિક દ્વારા સ્વપક્ષ સિદ્ધિ માટેની દલીલ [૨૨૧] પરાસ્ત અન્યતીર્થિકના અસભ્ય વચનો [૨૨] પરતીર્થિક સાથેના વાદમાં પ્રસન્નતા, વાદજ્ઞાન અને વિવેક જરુરી [૨૨૩] નિરોગી સાધુ દ્વારા રોગીની વૈયાવચ્ચ [૨૨૪] ઉપસર્ગ સહેવા અને સંયમ અનુષ્ઠાન માટેનો ઉપદેશ - ...સૂત્રકૃત - શ્રુતસ્કંધ. ૧, અધ્યયન. ૩, ઉદ્દેશક. ૩... (૩) ઉદ્દેશક-૩-પરવાદી વચન જન્ય અધ્યાત્મ દુઃખ” (૩) ઉદ્દેશક-૪-‘યથાવસ્થિત અર્થ પ્રરુપણ’ [૨૨૫- - સિદ્ધિ પ્રાપ્તિના વિવિધ મતથી અજ્ઞાન સાધુને વિષાદ -૨૨૯] - નમિરાજાને અનાહારથી અને રામગુપ્તને આહારથી સિદ્ધિ - બાહુકને સચિત્ત જળથી અને નારાયણ ઋષિને અચિત્ત જળથી સિદ્ધિ કોઈને વનસ્પતિ ઉપભોગથી સિદ્ધિ આવી ખોટી ખોટી માન્યતા - - ભારવાહીગર્દભની પેઠે વિષાદ યુક્ત સાધુને જન્મ-મરણના ચક્કર [૩૦] શાક્યાદિ શ્રમણની પ્રરુપણા-સુખથી જ સુખ પ્રાપ્તિ – જિનમાર્ગનો ત્યાગ [૨૩૧] લોહ વણિકના દૃષ્ટાંતથી જિનમાર્ગ અનુસરવાનો ઉપદેશ [૨૩૨- - “સુખથી સુખ મળે છે” માન્યતાવાળા દ્વારા અહિંસા આદિ પંચાશ્રવસેવન -૨૩૭] - પાર્શ્વસ્થની સ્ત્રી-ભોગ સંબંધિ માન્યતા, મૈથુનમાં દોષ નથી તેવો મત [૨૩૮] સુખાસક્તને પસ્તાવો [૨૩૯] ધીર પુરુષ – અસંયમી જીવન ન ઈચ્છે, પછી પસ્તાય નહીં [૨૪૦] સ્ત્રી વૈતરણી નદી સમાન દુસ્તર [૨૪૧] સ્ત્રી ત્યાગીને સમાધિ પ્રાપ્તિ [૨૪] ઉપસર્ગ સહેવા સમુદ્ર સમાન દુસ્તર [૨૪૩] સુવ્રતી ભિક્ષુનું જીવન [૨૪૪] અહિંસાથી શાંતિ અને નિર્વાણ [૨૪૫-૨૪૬] રોગી સાધુની સેવા કરવી, - ઉપસર્ગ સહેવા, સંયમ અનુષ્ઠાન કરવાનો ઉપદેશ ----X----X--- મુનિ દીપરત્નસાગર સર્જિત 41 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #43 -------------------------------------------------------------------------- ________________ -..સૂત્રકૃત - શ્રુતસ્કંધ. ૨, અધ્યયન. ૪, ઉદ્દેશક, ૧... અધ્યયન-૪-“સ્ત્રી પરિજ્ઞા” ઉદ્દેશક-૧[૨૪૭ - સ્ત્રી પરીષહનું વર્ણન, છળ કપટ, ગૂઢ શબ્દોથી સ્ત્રી સાધુને ભ્રષ્ટ કરે, -૨૫૧ -નિકટ બેસે, કામોત્પાદક વસ્ત્રો સરખા કરે, અંગોપાંગ દેખાડે, વગેરે [૨પ૨- - વાર્તાલાપથી ભોગ નિયંત્રણ, કરુણ-વિનિત-મધુર ભાવો દેખાડે, પ્રલોભન -૨૫૮] - વિવિધ પ્રકારે વશ કરી સાધુને ઝુકાવે, પછી છુટી ન શકે, પસ્તાવો કરે - સાધુ સ્ત્રી સંસર્ગને કાંટા સમાન જાણી ત્યાગ કરે, સ્ત્રી સાથે વિચરણ ન કરે. [૨૫૯- - સ્વજન આદિ કોઈ પણ સ્ત્રી સાથે એકાંત ન સેવે, એકાંતથી થતી હાનિઓ -ર૬ર - આત્મહિતાર્થે સ્ત્રી સમીપ ન જવું, [૨૬૩- - કુશીલ પુરુષ મિશ્રમાર્ગ દેખાડે, જાહેરમાં શુદ્ધ દેખાઈ ખાનગી પાપ કરે, -૨૭૦] - દ્રવ્યલિંગી દુષ્કૃત છુપાવી સ્વપ્રશંસા કરે, સ્ત્રી-પરિજ્ઞ પણ સ્ત્રીથી વશ થઈ જાય, - સ્ત્રી સંગ નિંદકથી પણ ભૂલ થાય, સ્ત્રીનું માયાપણું જાણી વિશ્વાસ ન કરવો [૨૭૧- - ચારિત્ર કે શ્રાવિક ધર્મને બહાને સ્ત્રી આવે, અગ્નિ-ઘી દૃષ્ટાંતે સાધુ ભ્રષ્ટ થાય -૨૭૪) - ભ્રષ્ટાચારી સાધક પાપને ગોપવે, એ રીતે બે પાપ બાંધે, [૨૭૫- - સુંદર અને આત્મજ્ઞાની સાધુને વસ્ત્ર-પાત્ર આદિનું પ્રલોભન આપે -૨૭૭] - સાધુ આવા સર્વે પ્રલોભન છોડી દે, વિષય પાશને મોહનું કારણ જાણે. (૪) ઉદ્દેશક-૨ [૨૭૮- - જ્ઞાન વડે ભોગમાંથી ચિત્તને ખસેડી લે, છતાં ભોગ ભોગવનાર કેવા હોય તે - -૨૯૫] - ચારિત્ર ભ્રષ્ટ, આસક્ત સાધુને સ્ત્રી પહેલા ભોળવે, પછી નોકર સમાન બનાવી દે - છરી, ઈંધન, તેલ, મર્દન, વિલેપન આદિ કાર્ય માટે સાધુને જોડી દે - આ રીતે ભોગસક્ત પુરુષ સાવદ્ય કાર્યો કરે, ગુલામ જેવી અધમ જીંદગી જીવે [૨૯૬- - ઉક્ત કારણે સાધુ સ્ત્રી પરીચય કે સંસર્ગ છોડી દે, અનેક ભયથી મુક્ત બને -૨૯૯ - સંયમી સાધુ કાયાથી પરક્રિયા છોડે, સ્ત્રી સંપર્ક વર્જી મોક્ષાનુષ્ઠાન રત રહે અધ્યયન-૪-“નરક વિભક્તિ” ઉદ્દેશક-૧[300- - નરકપીડા અંગે પ્રશ્ન, દુર્ગમ અને દુઃખદાયી નરકના સ્વરૂપનું વર્ણન -૩૦૪] - જીવહિંસાથી નરક પ્રાપ્તિ, અદત્તાદાન અને અસંયમથી પણ નરક ગતિ [3૦૫] પરમાધામીના આક્રોશ વચનથી ભયભીત જીવ [30] જાજ્વલ્યમાન અગ્નિ જેવી ભૂમિમાં દાઝે અને કરુણ વિલાપ કરે [3૦૭- - વૈતરણી નદીના અનેક દુઃખ, નરકપાલો દ્વારા વિવિધ વેદના -૩૧૨] - ઘોર અંધકાર, જીવનભર બળવું-કપાવું-માર ખાવો આદિ વેદના મુનિ દીપરત્નસાગર સર્જિત | 42 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #44 -------------------------------------------------------------------------- ________________ ...સૂત્રકૃત - શ્રુતસ્કંધ. ૨, અધ્યયન. ૪, ઉદ્દેશક. ૧... [૩૧૩- - સંતક્ષણ નરકે છોલાવું, તળાવું, મસળાવું આદિ વેદના -૩૧૭] - ભયંકર શીત – ઉષ્ણ પરીષહ, કરુણ ચિત્કાર સભર નરકો [૩૧૮- - અંગ છેદન, પૂર્વકૃત પાપોનું સ્મરણ, વિષ્ટા-મૂત્રનું ભક્ષણ, -૩ર૬] - શરીરને તોડે, મરોડે, બંધનમાં નાંખે, આદિ અનેક વેદના નરક નિવાસમાં થાય (૫) ઉદ્દેશક-૨ [૩૨૭- પાપકર્મથી નરકગતિના ભ્રમણ અને દુઃખનું વર્ણન-૩૩૫] - પરમાધામી દ્વારા અપાતી દારુણ વેદના – ચીરાવું, બળાવું, મરાવું આદિ. [339- નરકપાળો દ્વારા થતી વિશેષ વેદના – તીક્ષ્ણ શૂળથી વિધે, સદા બળતું રહેવું, -૩૪૧ - લાઠીનો માર, છોલાવું. બાણ પ્રહાર, કીંચડ-કાંટાની ભૂમિમાં ચાલવું ઇત્યાદિ [૩૪૨- - ક્રૂર શિયાળથી ખવાવું, અતિ ઉષ્ણ પાણીમાં તરવું, એકાંત દુઃખ સ્થાન -૩૫૧] - ધીરપુરુષો અહિંસા – શ્રદ્ધા – કષાયજયી બને, ચારેગતિ નિવારે ------------ અધ્યયન--ભવ [૩૫] શ્રી વીરની ઓળખ અંગે બ્રાહ્મણ – ગૃહસ્થ – પરતીર્થિનો પ્રશ્ન [3૫૩] ભ૦ મહાવીરના જ્ઞાન-દર્શન-ચારિત્ર વિષયક જિજ્ઞાસા [૩૫૪- - ભ૦ મહાવીર પ્રાણીના દુઃખના જ્ઞાતા, અષ્ટકર્મનાશક ઋષિ, તપસ્વી, ઉપયોગવંત, ૩૬૦) અનંત જ્ઞાનાદિ, યશસ્વી, ધર્મકથી, આત્મલીન, નિર્ભય આદિ અનેક ગુણ સંપન્ન [૩૬૧- - મેરુ પર્વતનું વર્ણન, મેરુ આદિની ઉપમાથી ભ૦ વીરની શ્રેષ્ઠતાનું કથન -૩૬૮] - સર્વોત્તમ ધર્મ-દર્શન, શુક્લ ધ્યાની, સિદ્ધિ ગતિને પ્રાપ્તકર્તા [૩૬૯- - શાલ્મલી વૃક્ષ અને નંદન વનની ઉપમાથી ભ૦ વીરના જ્ઞાન-ચારિત્રની શ્રેષ્ઠતા -૩૮૦] - મેઘગર્જના, ચંદ્ર, ચંદનાદિ ઉપમાથી ભ૦ વીરના મુનિપણાની શ્રેષ્ઠતા - સ્વયંભૂરમણ સમુદ્ર, ધરણેન્દ્ર આદિ ઉપમાથી ભ૦ વીરની સર્વોપરિતા - અભયદાન, બ્રહ્મચર્ય, અનુત્તર વિમાનાદિ ઉપમાથી ભ૦ના જ્ઞાનાદિ ગુણ કથન - અરિહંત દ્વારા કરાતો ત્યાગ, અરિહંત પરત્વેની શુદ્ધ શ્રદ્ધાથી મોક્ષ પ્રાપ્તિ. અધ્યયન-૭-“કુશીલ પરિભાષિત” [૩૮૧- - જીવનિકાયની ઓળખ, તેનો હિંસક તે – તે યોનિમાં ઉત્પન્ન થઈ વેદના ભોગવે -૩૮] - કર્મના ફળ અવશ્ય ભોગ્ય [૩૮૮- - અગ્નિકાયનો આરંભ અને તેનાથી નિવર્તવાનો ઉપદેશ -૩૯o] - વનસ્પતિકાયની હિંસા, આહિંસાનું ફળ, [૩૯૧] માનવભવ અને બોધિની દુર્લભતા, સુખ એ દુઃખનું કારણ ----*----*---- મુનિ દીપરત્નસાગર સર્જિત 43 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #45 -------------------------------------------------------------------------- ________________ ...સૂત્રકૃત - શ્રુતસ્કંધ. ૨, અધ્યયન. ૧, ઉદ્દેશક. ૧.. [૩૯૨- અન્યતીથિનો મત – નમકત્યાગ, જળ સેવન, યજ્ઞથી મોક્ષ -૩૯૩] સ્વ સિદ્ધાંત – ઉક્ત માન્યતાનું ખંડન, સંસારભ્રમણ વધારે તે વાત [૩૯૪- - જળસેવનથી મોક્ષની માન્યતાનું નિરસન -૩૯૯] - યજ્ઞ હવનથી મુક્તિની મિથ્યા માન્યતાનું નિરસન [૪૦૦] હિંસાનું ફળ અને અહિંસાનો ઉપદેશ [૪૦૧] આહાર સંચય, સ્નાન, વસ્ત્ર ધોવા, શૃંગારનો નિષેધ [૪૦૨] સ્નાન, કંદ આહાર, મૈથુન નિષેધ [૪૦૩- - રસ લોલુપતા – અસાધુતા છે, સરસ આહાર માટે ધર્મકથાદિનો નિષેધ, -૪૦૬] - સરસ આહાર માટે દાતા-પ્રશંસા નિષેધ, તેનો સંયમ સાર રહિત છે [૪૦૭] અજ્ઞાતકુલોથી ભિક્ષા લે, શબ્દાદિ આસક્તિ ન રાખે, પૂજાતિ માટે તપ ન કરે [૪૮] સંબંધ ત્યાગ, અનાસક્ત, અપ્રતિબદ્ધ વિહારી, અભયદાતા, નિષ્કષાયી બને [૪૯] સંયમ નિર્વાહ માટે આહાર, પાપ નિવૃત્તિ, ઉપસર્ગ સહેવા ઈત્યાદિ ઉપદેશ [૧૦] રાગદ્વેષ નિવૃત્તિ, પંડિતમરણ ઈચ્છુક, સર્વકર્મક્ષય પ્રયત્ન ----*-------- અધ્યયન-૮-“વીર્ય [૪૧૧- વીર્યના બે ભેદ – કર્મ વીર્ય, અકર્મ વીર્ય -૪૧૩] પ્રમાદ એ કર્મ, અપ્રમાદ એ અકર્મ, પ્રમાદીને બાલવીર્ય, અપ્રમાદીને પંડિતવીર્ય [૪૧૪- - બાળ વીર્યનું પ્રતિપાદન-૪૧૯] - બાળજીવનો શસ્ત્રાભ્યાસ-મંત્ર સાધના, માયાવી દ્વારા ધન અને પ્રાણ હરણ, અસંયમીની માનસિક હિંસા, હિંસાથી વૈર પરંપરા, સંપરાયિક કર્મનું સ્વરુપ [૪૨૦- - પંડિતોનું અકર્મવીર્ય, બંધન મુક્તથી કર્મબંધ-છેદન, રત્નત્રય સાધનાથી મોક્ષ -૪૨૧] - બાળવીર્યથી દુ:ખ અને અશુભ ધ્યાન. [૪રર- - અનિત્ય, અમમત્વ, આર્યધર્માચરણ માટે ઉપદેશ -૪૨૪] - ગુરુ નિર્દિષ્ટ ધર્મનું આચરણ, પાપકર્મ પ્રત્યાખ્યાન [૪૨૫] જ્ઞાની પુરુષ આયુષ્યના ક્ષયકાળે સંલેખના કરે. [૪૨૬- કાચબાની બેઠે પાપકર્મનો સંકોચ કરે, પાપમય વૃત્તિ-પ્રવૃત્તિનો ત્યાગ કરે -૪૨૯] - ઈન્દ્રિય નિગ્રહ અને કષાય જયનો ઉપદેશ, હિંસા-અદત્ત અને જૂઠને છોડે [૪૩૦- ૪૩૧] અહિંસા – સંવરનો ઉપદેશ, પાપકર્મનો ત્રિકરણ યોગે નિષેધ [૪૩૨- - મિથ્યાદૃષ્ટિના તપ અને દાનથી કર્મબંધ, સમ્યગદષ્ટિના તપ-દાનથી કર્મક્ષય -૪૩૪] - તપ પૂજાદિ માટે ન હોય, તપ ગોપવવું, સ્વપ્રશંસા ન કરે, મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #46 -------------------------------------------------------------------------- ________________ -..સૂત્રકૃત - શ્રુતસ્કંધ. ૨, અધ્યયન. ૧, ઉદ્દેશક. ૧.. [૪૩૫] અલ્પા-ભોજન, પાન, ભાષણ માટે ઉપદેશ, અનાસક્તિ બની સંયમાનુષ્ઠાન કરે ૪૩૬ ધ્યાન યોગથી અપ્રશસ્ત વ્યાપાર નિષેધ, મોક્ષપ્રાપ્તિ પર્યત સંયમાનુષ્ઠાન. ----*-------- અધ્યયન-૯-“ધર્મ [૪૩૭- - ધર્મ વિષયક પૃચ્છા અને પ્રત્યુત્તરમાં ધર્મકથન પ્રતિજ્ઞા -૪૩૯] - આરંભ આસક્ત કોઈપણ પરિગ્રહી જીવનું બીજા સાથે વૈર, અનંત દુઃખ [૪૪૦-- પાપ કર્તાને ભાગે કર્મ વેદના અને તેના ધનનો ભોગ સ્વજન કરે -૪૪૨] - કર્મવેદનમાં કોઈનું શરણ નહીં, આરાધના, મમત્વાદિત્યાગ, ધર્માનુષ્ઠાન કરો [૪૪૩- - બાહ્ય-અત્યંતર પરિગ્રહ ત્યાગ, સંયમપાલન -૪૪૭] - જીવોના ભેદ, જીવહિંસા ત્યાગ, અપરિગ્રહી થવા ઉપદેશ - મૃષાવાદ, મૈથુન, પરિગ્રહ, અદત્ત કર્મબંધના કારણ, ત્યાગ-કષાયત્યાગ [૪૪૮-- હાથ-પગ ધોવા કે રંગવા, વસ્તિકર્મ, અંજન, હસ્તકર્મ આદિ અનાચાર ત્યાગ -૪૫o] - ઔશિક આદિ આહારનો ત્યાગ [૪૫૧- - રસાયણ સેવન, શબ્દાદિ આસક્તિ, ઈત્યાદિ અનાચારનો ત્યાગ -૪૫૪] - સાંસારિક વાતો, અસંયમ પ્રશંસા, નિમિત્ત કથન આદિનો નિષેધ - જુગાર, ધર્મવિરોધી ભાષા, વિવાદ, કર્મબંધ ક્રિયા આદિનો ત્યાગ કરે [૪૫૫-- સચિત પદાર્થ પર મળ-મૂત્ર ન ત્યાગ, સચિત ખસેડી અચિત્તથી પ્રક્ષાલન ન કરે -૪૫૮] - ગૃહસ્થ પાત્રમાં ભોજન-પાન ન કરે, તેના વસ્ત્ર ન લે ઈત્યાદિ અનાચારને ત્યાગે - યશ, કીર્તિ આદિ સંસારનું કારણ જાણી તેનો ત્યાગ કરે [૪૬] ભ૦ વીરે શ્રુત-ચારિત્ર ધર્મના આપેલ ઉપદેશનું કથન (૪૬૧- - ભાષા વિવેક – ભાષા કેવી-કયારે-કઈ રીતે પ્રયોજે -૪૬૩] - ભાષાના ચાર પ્રકાર, ભાષા વિષયક ભગવદ્ આજ્ઞા, [૪૬૪] કુશીલ બને નહીં – કુશીલ સંગ ન કરે, તે સંગનું ફળ [૪૫] અકારણ ગૃહસ્થ ગૃહે ન બેસે, મર્યાદા પાળે [૪૬] શબ્દાદિ વિષયમાં અનુત્સુક, અપ્રમાદી, ઉપસર્ગાદિ સમભાવે સહે [૪૭] આક્રોશ-વધ પરીષહ સમભાવે સહન કરે [૪૬૮] કામભોગ ઈચ્છા ત્યાગ, ગુરુજનથકી રત્નત્રય શિક્ષા ગ્રહણ [૪૬૯] ઉત્તમ ગુરુની ઉપાસના કરવી, ઉપાસકના ગુણો [૪૭૦] સમ્યકજ્ઞાન પ્રાપ્તિ માટે ગૃહ ત્યાગી પ્રવજ્યા લે તે જ મોક્ષાર્થી જીવ માટે પ્રેરક બને [૪૭૧] આસક્તિ, સાવદ્યાનુષ્ઠાન, અનાચાર નિષેધ [૪૭] કષાયોનો – ગારવોને ત્યાગી માત્ર નિર્વાણ અભિલાષા કરે મુનિ દીપરત્નસાગર સર્જિત 45 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #47 -------------------------------------------------------------------------- ________________ ..સૂત્રકૃત - શ્રુતસ્કંધ. ૨, અધ્યયન. ૧, ઉદ્દેશક. ૧.. અધ્યયન-૧૦-“સમાધિ” [૪૭૩] નિદાન-હિંસા નિષેધ, સંયમ પાલન માટે પ્રશંસા [૪૭૪] હિંસા-અદત્તનો નિષેધ [૪૭૫૩ સર્વ પ્રાણીને આત્મવત માને, આસવ સેવન – ધાન્યાદિ સંચય ન કરે [૪૭] સ્ત્રી પરિત્યાગ ઉપદેશ, બંધનમુક્ત થઈ સંયમ પાલન કરે [૪૭૭] અજ્ઞાની જીવોનું હિંસા કૃત્યથી ભવભ્રમણ [૪૭૮] ભાવ સમાધિ, પ્રાણાતિપાત વિરતિનો ઉપદેશ [૪૭૯] સમત્વ ઉપદેશ, દીનતા ત્યાગ, પૂજા-પ્રશંસા અભિલાષા છોડવી [૪૮] આધાકર્મ આહાર અને સ્ત્રીનો ત્યાગ [૪૮૧] હિંસાથી વૈર અને પાપની વૃદ્ધિ, તેમજ ભાવિ દગતિ [૪૮] ધન સંચય-આસક્તિ, પાપકથા નિષેધ, ભાષાસમિતિ પાલન [૪૮૩] આધાક આહાર અને તે આહારની સંગતિનો ત્યાગ, કાયમમત્વ ત્યાગ [૪૮૪] એકત્વ ભાવના [૪૮૫] મૈથુન-પરીગ્રહ-આસક્તિ ત્યાગીને સમાધિ પ્રાપ્તિ [૪૮] પરીષહ સહેવાનો ઉપદેશ [૪૮] વનચગુપ્તિથી ભાવ સમાધિ, ગૃહનિર્માણ અને સ્ત્રી સંપર્ક નિષેધ [૪૮૮] અક્રિયાવાદીનું દર્શન, મોક્ષ હેતુભૂત ચારિત્ર ધર્મના અજ્ઞાતા [૪૮૯) સંસારમાં ક્રિયાવાદી-અક્રિયાવાદી – બાળબલી દેનાર મનુષ્યો [૪૯0] પૌદગલિક પદાર્થ આસક્તિ અને ધનમમત્વી [૪૯૧] અશરણ ભાવના – ધન, પરિવાર આદિના ત્યાગનો ઉપદેશ [૪૯૨- ધર્મી પાપથી દૂર રહે, હિંસા ત્યાગે, મૃષાવાદાદિ દોષને છોડી દે, -૪૯૫] - સદોષ આહાર, પરિગ્રહ, યશકીતિ કામના નિષેધ [૪૯] નિરપેક્ષ ને, કાયમમત્વ-નિયાણું – જીવિતા શાદિ છોડે તો મુક્તિ મળે ----*----*---- અધ્યયન-૧૧-“માર્ગ” [૪૯૭-. મોક્ષ માર્ગવિષયક પ્રશ્ન - ઉત્તરમાં ભ૦ મહાવીરે બતાવેલ માર્ગના શ્રવણ માટે પ્રેરણા - છ કાય જીવની ઓળખ, અહિંસા ઉપદેશ, તેથી શાંતિમય મુક્તિ પ્રાપ્તિ -૫૧૧] - એષણા સમિતિ પાલન, નિર્દોષ આહાર, માટે ઉપદેશ [૫૧૨- - ઉપાશ્રય નિર્માણમાં અનુમતિ ન આપે, પુણ્ય-પાપ કથન ન કરે, -૫૧૭] - દાનકાર્યમાં વિધિ કે નિષેધ ન કરે, તે કરવાથી થતી હાનિ મુનિ દીપરત્નસાગર સર્જિત 46 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #48 -------------------------------------------------------------------------- ________________ ...સૂત્રકૃત - શ્રુતસ્કંધ. ૨, અધ્યયન. ૧, ઉદ્દેશક. ૧.. [પ૧૮] ચંદ્રની ઉપમાંથી મોક્ષની શ્રેષ્ઠતા, નિર્વાણ સાધના ઉપદેશ [૫૧૯] મોક્ષમાર્ગને દ્વીપની અને મિથ્યાત્વાદિ આશ્રવને પ્રવાહની ઉપમા [પ૨૦] શુદ્ધ ધર્મોપદેશકના લક્ષણો [પ૨૧- - સ્વયંજ્ઞાની માનનારને સમાધિ દૂર, અજ્ઞાની ભાવ સમાધિથી દૂર કેમ ? - વિષયલોલુપપાપી, જળચર પક્ષીના મત્સ્ય ધ્યાનની ઉપમા -પ૨૪] - જન્માંધ નાવિક સમાન શુદ્ધ માર્ગ વિરાધકની દુર્ગતિ [પ૨૫-- મિથ્યાદૃષ્ટિ શ્રમણની દુર્ગતિ -પ૨૮] ભ0 મહાવીર પ્રરૂપિત ધર્મથી આત્મ ઉદ્ધાર [પ૨૯] ઈન્દ્રિય વિષય નિવૃત્તિથી સંયમમાં પરાક્રમી બને [પ૩૦- - નિર્વાણ ગવેષી મુનિ કષાય ત્યાગ કરે, ધર્મવૃદ્ધિ-પાપ ત્યાગ-તપમાં રતિ કરે -પ૩૨] - શાંતિના વિષયમાં સર્વ તીર્થકરોની સમાન પ્રરુપણા [પ૩૩] - સંયમની દૃઢતા માટે મેરુપર્વતની નિષ્કપતાનું દૃષ્ટાંત [પ૩૪] - જીવનપર્યત શુદ્ધ આહાર, કષાય ત્યાગનો ઉપદેશ ----*----*---- અધ્યયન-૧૨-“સમવસરણ” [પ૩૫-. ચાર વાદના નામ, અજ્ઞાનવાદી – વિનયવાદી – અક્રિયાવાદીનું દર્શન, -૫૪૨] - શૂન્યવાદ અક્રિયાવાદ છે અક્રિયાવાદીનું અજ્ઞાન અને દુર્ગતિ [૫૪૩- શુન્યવાદીને અલ્પજ્ઞાન અક્રિયાવાદી નિમિત્ત શાસ્ત્ર વિરોધી, -૫૪૫]- એકાંત ક્રિયાવાદથી પણ મુક્તિ નહીં, જ્ઞાન અને ક્રિયાથી મુક્તિ [૫૪] “ મિથ્યાત્વથી સંસાર વૃદ્ધિ” – કેવલીનો ઉપદેશ [૫૪૭] સર્વે જીવો સંસારમાં કર્માનુસાર પરિભ્રમણ કરે છે [૫૪૮] સંસારની દુસ્તરતા, વિષયી અને આસક્ત જીવોનું સંસારભ્રમણ [૫૪૯] અજ્ઞાની કર્મક્ષય ન કરે, સંતોષી ધીરપુરુષ કર્મ નિવારે છે. [૫૫૦] બુદ્ધપુરુષો જ સંસાર પાર કરે, સંસારી જીવો માટે નેતા બની શકે [૫૫૧] જ્ઞાનવાદી અનુષ્ઠાન વીર ન બને, કર્મવિદારણનિપુણ સંયમ પાળી શકે [પપ૨] સર્વ જીવને આત્મવત્ માનનાર લોકદર્શી છે, તે પ્રવૃજિત બને છે. [પપ૩] ધર્મોપદેશક જ રક્ષક છે, ધર્મતત્વ જ્ઞાતા પાસે વસવાનો ઉપદેશ [૫૫૪- આત્મદર્શી, ગત્યાગતિ જ્ઞાતા, લોક-મોક્ષ-સંસાર-જન્મ મરણાદિ જ્ઞાતા, -૫૫૫]- ચતુર્ગતિ દુઃખજ્ઞાતા, સંવર-નિર્જરા જ્ઞાતા જ ક્રિયાવાદનું સમર્થ કથન કરે [પપs] અનાસક્ત ભાવ, જીવિતાશા રહિતતા, સંયમપૂર્વક વિચરણનો ઉપદેશ મુનિ દીપરત્નસાગર સર્જિત | 47 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #49 -------------------------------------------------------------------------- ________________ ...સૂત્રકૃત - શ્રુતસ્કંધ. ૨, અધ્યયન. ૧, ઉદ્દેશક. ૧... અધ્યયન-૧૩-“યથાતથ્ય” [પપ૭-- રત્નત્રય, સારા-નરસા ગુણ, શીલ-અશીલ, મોક્ષ-સંસાર સ્વરુપ કથન -પક0] - નિલવનું સ્વરુપ, અનંત સંસારીપણું [પ૬૧- - ક્રોધી, નિંદક, કલહશીલનું દુઃખમય જીવન, -૫૬૩] - સુવિનિત શિષ્યના લક્ષણ – આજ્ઞા પાલન, લજ્જા, શ્રદ્ધા, સમભાવી, ઈત્યાદિ [પ૬૪] અભિમાની તપસ્વીનું સંસાર ભ્રમણ, માર્ગથી બહાર [પ૬૫] જ્ઞાનનો મદ કરનાર પરમાર્થના અજ્ઞાતા [પs] શુદ્ધ આહારી, ગોત્રમદ રહિતતા એ સાચું સાધુપણું [૫૭] દુર્ગતિથી રક્ષા જ્ઞાન-ચારિત્રથી થાય, જાતિ-કુળથી નહીં, ગૃહસ્થ કર્મ-નિષેધ [પ૬૮] પૂજા-પ્રતિષ્ઠા ઈચ્છુક અભિમાનીની ભિક્ષાચર્યા કેવળ ઉદર નિર્વાહ, ભવભ્રમણહેતુ [પs૯] સાચા સાધુના લક્ષણ, ગુણવાન પણ અભિમાની હોય તો અસાધુ ગણાય. [પ૭૦-- જ્ઞાન કે લાભમદ કર્તા બાળબુદ્ધિ છે – સમાધિ ન પામે, મદરહિત જ સાચો પંડિત. -૫૭૨] - ધીરપુરુષ – ધર્મીજન મદ ત્યાગે છે અને મોક્ષ પામે છે. [પ૭૩] અન્નપાનની આસક્તિ રહિત શુદ્ધ આહાર-ગવેષણા કરે [પ૭૪-- સંયમમાં અરતિ અસંયમે રતિ ન કરે, એકત્વ ભાવ, ભાષાવિવેક, -પ૭૯] - ઉપદેશ દેવાની વિધિ, હિંસા અને માયા સ્થાનનો ત્યાગ કરે અધ્યયન-૧૪-“ગ્રંથ [૫૮૦] અપરિગ્રહ, બ્રહ્મચર્ય, આજ્ઞાપાલન, અપ્રમાદનો ઉપદેશ [૫૮૧- - અગીતાર્થ, ગચ્છનિર્ગત શિષ્યની દુર્ગતિ – પક્ષીના બચ્ચાની ઉપમા -૫૮૪] - ગુરુકૂળવાસ ઉપદેશ, ગચ્છમાં રહેવું [૫૮૫-- શબ્દમાં રાગદ્વેષ, નિદ્રા, ચિકિત્સા નિષેધ, ભૂલના અસ્વીકારથી મુક્તિ નહીં -પ૯૨] - હિતશિક્ષા દાતા પર ક્રોધ ન કરે પણ તેને કલ્યાણકારી સમજે તો ધર્મજ્ઞ બને [પ૯૩] જયણાથી સંયમ પાલન, જીવમાત્ર પર દ્વેષ ન કરે [૫૯] સૂત્ર-અર્થ સંબંધિ પ્રશ્ન પૂછવાની વિધિ [૧૯૫] સમિતિ-ગુપ્તિ પાલને જ મોક્ષ – કર્મક્ષય જાણી પ્રાણી રક્ષા કરે, અપ્રમાદી બને [પ૯૬] આચાર-શ્રવણ, ઈષ્ટાથથી સિદ્ધાંતજ્ઞાતા બને, નિર્દોષ આહારથી મુક્તિ પામે [૫૯૭] ગુરુકૂળ વાસી સદ્ધર્મ જાણે-પ્રરુપે-કર્મોનો અંત કરે, તરણતારણ બને [પ૯૮] પ્રશ્નોના સૂત્રોક્ત ઉત્તર અને શાસ્ત્રીય અર્થો કહે, આત્મપ્રશંસા, ઉપહાસથી દૂર રહે [૫૯] આશીર્વાદ ન આપે, મંત્રપ્રયોગ ન કરે, ઈચ્છારહિત બને, અસાધુધર્મોપદેશ ન કરે [300) હાસ્ય પ્રવૃત્તિ, પાપકર્મોપદેશ, અપ્રિયવચન, અભિમાન, કષાયાદિથી રહિત બને મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ 48 Page #50 -------------------------------------------------------------------------- ________________ ...સૂત્રકૃત - શ્રુતસ્કંધ. ૨, અધ્યયન. ૧, ઉદ્દેશક. ૧.. [૬૦૧ સૂત્રઅર્થજ્ઞાતા પણ ગર્વ ન કરે, ભાષા વિવેક જાળવે. સમભાવ ધરે [૬૨] ભાષાવિવેક છતાં ન સમજનાર મંદમતિને કોમળ શબ્દથી સમજાવે, [03] સંક્ષિપ્ત, નિર્દોષ, સરસ, સરળ ભાષામાં વ્યાખ્યા કરે [30] આગમઅભ્યાસી, શુદ્ધ પ્રરુપક, સમ્યગ્દષ્ટિ સાધુ ભાવ સમાધિ પામે [૬૦૫] સૂત્ર અર્થને યથાતથ્ય જ સમજાવે, શિક્ષા દાતા ગુરુને હૃદયસ્થ રાખે [09] સૂત્રના શુદ્ધ ઉચ્ચારક, તપસ્વી, શુદ્ધ પ્રરુપક, અર્થ નિપુણ ભાવસમાધિને પામે છે. --------*---- અધ્યયન-૧૫-“આદાન” [૬૦] દર્શનાવરણીય (આદિ કર્મક્ષયથી ત્રિકાલજ્ઞાતા બને [૧૦૮] ત્રિકાલદર્શી, ઉત્કૃષ્ટ જ્ઞાનધારક, શુદ્ધ પ્રરુપક સર્વત્ર ન હોય [૬૦૯] સર્વજ્ઞોક્ત તત્ત્વ જ સત્ય, સુભાષિત છે. જીવમાત્ર સાથે મૈત્રી ભાવ રાખે [૬૧]] જીવમાત્ર સાથે અવિરોધ તે જ સાધુ ધર્મ, ધર્મભાવના ઉપદેશ [૧૧] ભાવનાથી આત્મ શુદ્ધિ અને નિર્વાણ [૬૧૨- - પાપકર્મજ્ઞાતાને બંધનમુક્તિ, સંવૃત મેઘાવીના પૂર્વ કર્મ નષ્ટ થાય, જન્મમરણ અટકે -ક૧૬] - સ્ત્રી મોહથી મુક્તને જ મુક્તિ, અસંયમથી નિવૃત્ત અને મોક્ષ સન્મુખની મુક્તિ [૧૧૭] મોક્ષ સન્મુખના લક્ષણો, ધર્મોપદેશ પ્રભાવ જીવ વિશેષથી બદલાય [૧૧૮] સ્ત્રી સંગથી ભવભ્રમણ, આશ્રદ્વાર નિવૃત્ત, ઈન્દ્રિયપદમી ભાવ સમાધિ પામે [૧૯] સંયમપાલન નિપુણ, અવિરોધી જ પરમાર્થદર્શી બને [૨૦] ઈચ્છારહિત મનુષ્ય જ માર્ગદર્શક બને, મોહનીય કર્મના અંતે સંસારનો અંત [કર૧] વિષયતૃષ્ણા નાશક અંતપ્રાંત આહારથી સંસારનો અંત કરે, મુક્તિગામી બને [કરર- - દેવગતિ કે મુક્તિ માટે મનુષ્ય જન્મ જરુરી, માનવભવની દુર્લભતા - ૨૪] - માનવભવ ગુમાવ્યા પછી બોધી પ્રાપ્તિ દુર્લભ-શુભલેશ્યા થવી કઠિન [૬રપ- શુદ્ધધર્મ-પ્રરુપક અને આચરપાલકને ભવભ્રમણ ન હોય, મુક્તને અપુનરાગમ -ક૨૮] - તીર્થંકર-ગણધર પધદર્શક છે, સંયમથી મુક્તિ, જ્ઞાનથી સંવર-નિર્જરા [ક૨૯- - પાપકર્મોના અકર્તા જ મુક્ત થાય છે, સંયમથી મોક્ષ કે સ્વર્ગ પ્રાપ્તિ -૬૩૧] - દર્શન, જ્ઞાન, ચારિત્રના આરાધન અને પ્રરુપણાથી મુક્તિ અધ્યયન-૧૧-“ગાથા [૩૨] - અનગાર ગુણ વર્ણન, બ્રાહ્મણ-શ્રમણ-ભિક્ષ-નિર્ગથનું સ્વરુપ ----*----*---- મુનિ દીપરત્નસાગર સર્જિત | 49 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #51 -------------------------------------------------------------------------- ________________ ...સૂત્રકૃત - શ્રુતસ્કંધ. ૨, અધ્યયન. ૧, ઉદ્દેશક. ૧... શ્રુતસ્કંધ-૨ અધ્યયન-૧-“પુંડરીક” [૬૩૩] પુષ્કરિણી (વાવ)માં અનેક કમળ, મધ્ય ભાગે શ્રેષ્ઠ કમળ [૬૩૪- પુષ્કરિણીમાંથી કમળ લાવવા ઈચ્છુક ચાર પુરુષો અને તેમનું કાદવમાં ફસાવું -૬૩૭] ૧-પૂર્વેથી, ૨-દક્ષિણથી, ૩-પશ્ચિમથી, ૪-ઉત્તરથી કમળ લેવા જનારનું વૃત્તાંત [૬૩૮] કેવળ આહ્વાનથી કમળ બહાર લાવનાર પાંચમા પુરુષનું વૃત્તાંત [૬૩૯] ભ૦ મહાવીર દ્વારા શ્રમણ-શ્રમણીને ઉપરોક્ત ઉદાહરણનું અર્થ-કથન [૬૪૦] - વાવ તે મનુષ્યલોક, પાણી તે કર્મ, કાદવ તે ભોગ, કમળો તે મનુષ્યો મુખ્ય કમળ તે રાજા, ચાર પુરુષ તે અન્યતીથિકી, કિનારો તે ઉત્તમધર્મ તટે રહેલ પાંચમો પુરુષ તે ધર્મતીર્થ, શબ્દ તે ધર્મકથા, કમળ ઉદ્ધાર તે નિર્વાણ રાજા, રાજસભા, ધર્મોપદેશ, દેહાત્મવાદ આદિનું સ્વરુપ નિદર્શન - દેહાત્મવાદીના જીવ અને શરીર પૃથક્ નથી તેમ જણાવતા વિવિધ પ્રશ્નો - દેહાત્મવાદીની પ્રવૃત્તિ અને પ્રરુપણા – ક્રિયા, અક્રિયા, સુકૃત, દુષ્કૃત આદિનો નિષેધ = - પાપકર્મ ન કરવાની પ્રતિજ્ઞા છતાં દેહાત્મવાદીની પાપપ્રવૃત્તિ, ભોગી જીવન [૬૪] - પૂર્વોક્ત ચાર પુરુષોમાં બીજો પુરુષ તે પંચમહાભૂત વાદી-તેની પ્રવૃત્તિ [૬૪૩] ત્રીજો ઈશ્વર-કારણવાદી પુરુષ તેમની પ્રવૃત્તિ-પ્રરુપણા અને ભોગી જીવન [૬૪૪] ચોથા નિયતિ વાદી પુરુષ તેમની પ્રવૃત્તિ-પ્રરુપણા અને ભોગી જીવન [૬૪૫] - આર્ય આદિ લોકોનું સ્વરુપ, ભિક્ષાવૃત્તિનો સ્વીકાર, એકત્વ ભાવના ભાવિત આભિક્ષુઓનું તત્ત્વદર્શન, અન્ય પદાર્થોનું અત્રાણત્વ, લોકનું જીવાજીવજ્ઞાન [૬૪૬] ગૃહસ્થ અને તીર્થિકનું સાવદ્ય જીવન, શ્રમણનું નિરવદ્ય જીવન [૬૪૭] છ કાય જીવોની હિંસા નિષેધની સમજ, સર્વ તીર્થંકરો દ્વારા અહિંસા પ્રતિપાદન સાધુ હિંસાથી વિરમે અને અનાચાર ન સેવે, સંયમ સાધનાથી સ્વર્ગ કે મોક્ષ, સાધુ અનાસક્ત, પાપ વિરત, પ્રાણાતિપાત, કામભોગથી વિરત હોય કષાય યુક્ત સાંપરાયિક ક્રિયા ન કરે, નિર્દોષ આહાર લે, અનાસક્ત ભોજી યથા સમયે સર્વ કાર્ય કરે, નિસ્પૃહતાથી ધર્મોપદેશ, શ્રમણના વિવિધ ગુણો [૬૪૧] અધ્યયન-૨-“ક્રિયાસ્થાન” [૬૪૮] - બે ભેદે સ્થાન – ધર્મસ્થાન, અધર્મસ્થાન કે ઉપશાંત સ્થાન, અનુપશાંત સ્થાન તેર પ્રકારો ક્રિયાસ્થાનોના નામ, અધર્મપક્ષનું કથન [૬૪૯] - ૧-અર્થદંડ પ્રત્યયિક ક્રિયાસ્થાનનો અર્થ [૬૫૦] - ૨-અનર્થદંડ પ્રત્યયિક ક્રિયાસ્થાનનો અર્થ મુનિ દીપરત્નસાગર સર્જિત 50 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #52 -------------------------------------------------------------------------- ________________ ...સૂત્રકૃત - શ્રુતસ્કંધ. ૨, અધ્યયન. ૧, ઉદ્દેશક. ૧... [૬૫૧] - ૩-હિંસાદંડ પ્રત્યયિક ક્રિયાસ્થાનનો અર્થ [૬૫] - ૪-અકસ્માતદંડ પ્રત્યયિક ક્રિયાસ્થાનનો અર્થ [૬૫૩] - ૫-દૃષ્ટિવિપર્યાસદંડ પ્રત્યયિક ક્રિયાસ્થાનનો અર્થ [૬૫૪] - ૬-મૃષાપ્રત્યયિક ક્રિયાસ્થાનો અર્થ [૬૫૫] - ૭-અદત્તાદાન પ્રત્યયિક ક્રિયાસ્થાનનો અર્થ [૬૫૬] - ૮-આધ્યાત્મિકપ્રત્યયિક ક્રિયાસ્થાનનો અર્થ [૬૫૭] - ૯-માન પ્રત્યયિક ક્રિયાસ્થાનનો અર્થ [૬૫૮] - ૧૦-મિત્ર દોષ પ્રત્યયિક ક્રિયાસ્થાનનો અર્થ [૬૫૯] - ૧૧-માયા પ્રત્યયિક ક્રિયાસ્થાનનો અર્થ [૬૬૦] - ૧૨-લોભ પ્રત્યયિક ક્રિયાસ્થાનના અર્થ [૬૬૧] - ૧૩-ઈર્યાપથિક ક્રિયાસ્થાનનો અર્થ [૬૬] પાપ શાસ્ત્રોના નામ, પાપશાસ્ત્ર અધ્યયન કર્તાની પ્રવૃત્તિ અને દુર્ગતિ [૬૬] પાપી મનુષ્યો થકી વિવિધ હેતુથી થતા વિભિન્ન પાપ કાર્યો, થતી દુર્ગતિ, નિષેધ [૬૬૪] મહાપાપી મનુષ્યોની વિવિધ પાપ પ્રવૃત્તિ, ભોગી જીવ, અનાર્ય, તેની દુર્ગતિ [૬૫] બીજું – ધર્મસ્થાનનું કથન, ધર્મપક્ષની ઉપાદેયતા [૬૬] ત્રીજું – મીશ્રસ્થાનનું કથન, મીશ્ર સ્થાનનું હેયપણું = [૬૬૭- અધર્મસ્થાનમાં રહેલા મનુષ્યોની વિચારણા-મહાઆરંભી ગૃહસ્થોનું વર્ણન, -૬૬૯] અધર્મમયજીવન, અઢારે પાપમા રત, ભોગી, બોધિ બીજનાશક, નરકગતિ, દુઃખ [૬૭૦] મિશ્રસ્થાન સ્થિત મનુષ્યોનું વર્ણન – ધાર્મિક ગૃહસ્થો/દેશવ્રતી, અલ્પારંભી વગેરે [૬૭૨- - અધર્મ પક્ષમાં ૩૬૩વાદી, અધર્મીને સમ્યક્ દૃષ્ટિ પુરુષ થકી યુક્તિથી બોધ, -૬૭૪] અધર્મીની સંસાર ભ્રમણ, ધર્મીની સદગતિ, બાર ક્રિયાથી સંસાર તેરમીથી મોક્ષ અધ્યયન-૩-“આહાર પરિજ્ઞા” [૬૭૫] ચાર પ્રકારે બીજ, તે બીજની ઉત્પત્તિ-સ્થિતિ-વૃદ્ધિ, વનસ્પતિમાં જીવન્ત્ય [૬૭૬] વૃક્ષયોનિક વનસ્પતિ જીવ – તેની ઉત્પત્તિ આદિ વર્ણન [૬૭૭] વૃક્ષમાં જીવની ઉત્પત્તિ – સ્થિતિ – વૃદ્ધિ, આહાર, વૃક્ષના શરીરો [૬૭૮] વૃક્ષના મૂળ-સ્કંધ આદિ અવયવોમાં વિભિન્ન જીવો અને તેના આહાર આદિ [૬૭૯- અધ્યારુહ વૃક્ષની ઉત્પત્તિ-આહાર-શરીર ઈત્યાદિ વિષયક ચાર સૂત્રો -૬૮૨] - વૃક્ષથી અધ્યારુહ, અધ્યારુહથી અધ્યારુહ વગેરે ચાર ભેદ અને ઉત્પત્તિ આદિ [૬૮૩] તૃણ વનસ્પતિની ઉત્પત્તિનું કારણ, આહાર, શરીર વગેરે વર્ણન [૬૮૪] પૃથ્વીયોનિક તૃણોની ઉત્પત્તિ, તેનો આહાર, શરીર વગેરે વર્ણન મુનિ દીપરત્નસાગર સર્જિત 51 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #53 -------------------------------------------------------------------------- ________________ -..સૂત્રકૃત - શ્રુતસ્કંધ. ૨, અધ્યયન. ૧, ઉદ્દેશક. ૧.. [૬૮૫] તૃણયોનિક તૃણોની ઉત્પત્તિ, તેનો આહાર, શરીર વગેરે વર્ણન [૬૮] આય-વાય-કાય વનસ્પતિની ઉત્પત્તિ આદિ, ઉદકયોનિક આદિ વનસ્પતિ વર્ણન [૬૮૭] પૃથ્વીયોનિક વૃક્ષ, વૃક્ષયોનિક વૃક્ષ, વૃક્ષયોનિક મૂલ ઈત્યાદિ વર્ણન [૧૮૮] કર્મ-અકર્મભૂમિ અને અન્તદ્વીપજ આર્ય-પ્લેચ્છ મનુષ્યની ઉત્પત્તિ આદિ [૬૮૯] જલચર, સ્થલચર, ઉરપરિસર્પ, ભૂજ પરિસર્પ, ખેચર જીવોની ઉત્પત્તિ આદિ [૬૯0] વિવિધ પ્રકારની યોનિમાં ઉત્પન્ન થનાર જીવોના ઉત્પત્તિ-આહાર-શરીર, - વિકસેન્દ્રિય, ચર્મકીટ, વાયુયોનિકઅષ્કાય, અપાયોનિકઅપ્લાય, ઉદકયોનિક ત્રસકાય વગેરે જીવોની ઉત્પત્તિ, આહાર, શરીરાદિનું વર્ણન [૧૯૧] ત્રણ-સ્થાવરયોનિક અગ્નિકાય, તેની ઉત્પત્તિ-આહાર-શરીર [૧૯] ત્રણ-સ્થાવરયોનિક વાયુકાય, તેની ઉત્પત્તિ-આહાર-શરીર [૧૯૩] ત્ર-સ્થાવરયોનિક પૃથ્વીકાય, તેની ઉત્પત્તિ-આહાર-શરીર [૬૯૪- પૃથ્વીકાયના પૃથ્વી-શર્કરા-વાલુકા આદિ ભેદ, મણિના ગોમિક-ટુચક આદિભેદ -૧૯૮] - આ રીતે ઉત્પન્ન તે સર્વે જીવોના આહાર, શરીરાદિ વિષયક કથન [૧૯૯] સર્વે પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વોની અનેક યોનિમાં ઉત્પત્તિ – સ્થિતિ-વૃદ્ધિ - આ સર્વે જીવોની ઉત્પત્તિ આદિના જ્ઞાતામુનિ આહારગુપ્તાદિ ગુણ ધારક બને અધ્યયન-૪-“પ્રત્યાખ્યાન” [૭૦૦] અપ્રત્યાખ્યાની જીવો અને તેનું પાપકર્મોપાર્જન [૭૦૧] અપ્રત્યાખ્યાનીને હિંસાદિ ન કરવા છતાં પાપકર્મ કઈ રીતે લાગે? – પ્રશ્ન ઉત્તર – છ કાય જીવની હિંસાદિનું અવિરમણ એજ પાપકર્મ, વધકનું દૃષ્ટાંત [૭૦] પ્રશ્ન-અદૃષ્ટ કે અશ્રુત જીવ સંબંધે હિંસાદિ અઢાર પાપ કઈ રીતે સંભવે ? [૭૦]] ઉત્તર-સંજ્ઞી અને અસંજ્ઞીનું દૃષ્ટાંત, નિવૃત્તિ ન હોવી તે જ પ્રવૃત્તિ એ જિનકથન [૭૦] પ્રશ્ન-મનુષ્ય સંયત-વિરત-પ્રતિહત આદિ ગુણવાન કઈ રીતે બને ? - હિંસા આદિ અઢારે પાપોથી વિરત સાધુ જ અક્રિય-સંવૃત્ત-પંડિત બને છે. અધ્યયન-૫-“આચાર શ્રુત” [૭૦૫] અનાચાર સેવન ન કરવાનો ઉપદેશ [૭૦ - - એકાન્ત આમ કે એકાન્ત તેમ એવા નિશ્ચય વચન ન બોલે -૭૧૧] - એકેન્દ્રિય તથા પંચેન્દ્રિય હિંસા સંબંધે એકાન્ત વચનો ન કહે [૭૧૨- - આધાકર્મી આહારસેવી સંબંધે એકાન્ત પાપ કે અપાપ થાય તેમ ન કહે -૭૧૫] - ઔદારિકાદિ શરીર વિશે એકાન્ત સમાન કે અસમાનપણાનું કથન ન કરે - (ઉક્ત વિષયે એકાન્ત વચન એ અનાચાર સેવન છે) મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ 52 Page #54 -------------------------------------------------------------------------- ________________ ...સૂત્રકૃત - શ્રુતસ્કંધ. ૨, અધ્યયન. ૧, ઉદ્દેશક. ૧... [૭૧૬- નિમ્નોક્ત વિષયોમાં તેનો-તેનો અભાવ છે તેમ ન માને પણ અસ્તિત્વ માને -૭૩૪] - લોક-અલોક, જીવ-અજીવ, ધર્મ-અધર્મ, બંધ-મોક્ષ, પુન્ય-પાપ આશ્રવ-સંવર, વેદન-નિર્જરા, ક્રિયા-અક્રિયા, ક્રોધ-માન, માયા-લોભ, - રાગ-દ્વેષ, ચતુર્ગતિસંસાર, દેવીદેવી, સિદ્ધિ-અસિદ્ધિ, સિદ્ધિ સ્થાન, - સાધ-અસાધુ, કલ્યાણવાન-પાપી, જગત્ નિત્યાનિત્ય, પ્રાણી ૦-એકાન્તપક્ષના આશ્રયથી કર્મબંધ થાય છે માટે સાધુ તેવું કથન ન કરે [૭૩૫] સાધુના વિષયમાં નિંદક દૃષ્ટિ ન રાખવી [૭૩૬] દાન વિષયક પ્રાપ્તિ-અપ્રાપ્તિ કથન ન કરતા મોક્ષમાર્થ વૃદ્ધિ-વચન કહે [૭૩૭] જિનોક્ત ધર્મની મોક્ષ પર્યંત આરાધનાનો ઉપદેશ અધ્યયન-૬-“આર્દ્રકીય’ [૭૩૮- - ગોશાલક-આર્દ્રકુમારનો સંવાદ, -૭૬૨] - ભ૦ મહાવીર વિશે ગોશાલકના આક્ષેપ, આર્દ્રકુમાર દ્વારા તેનું સમાધાન - ભ0 મહાવીરપહેલા એક ચારી હતા હવે અનેક ભિક્ષુ સાથે વિચરે છે - ભ૦ મહાવીર આજીવિકા માટે ધર્મોપદેશ કરે છે - સચિત્તપાણી, વનસ્પતિ, આધાકર્મી આહાર, સ્ત્રીસેવનમાં એકચારીને પાપ નથી - ભ૦ મહાવીર બધાં વાદીઓના નિંદક છે, ડરપોક છે. - ભ૦ મહાવીર સ્વાર્થબુદ્ધિ વણિક જેવા છે. ૦ઉક્ત આક્ષપોનું સમાધાન કરતા આર્દ્રક્રમારના પ્રત્યુત્તરો - ભ૦ ત્રણે કાળમાં ભાવથી એકચારી છે, દ્રવ્યથી ધર્મોપદેશ અને વિરતિશીક્ષક છે. - સચિતાદિ સેવક શ્રમણ હોય તો ગૃહસ્થ અને શ્રમણમાં કોઈ ભેદ ન રહે - ભ૦ કોઈના નિંદક નથી પણ માર્ગ પ્રકાશક છે. - ભ૦ રાજાભિયોગ પ્રવૃત્તિ પણ નથી કરતા માટે તે ડરપોક નથી, સમભાવી છે. - વણિકો આરંભી છે-ભ૰ નિરારંભી, મોક્ષમાર્ગ દેશક છે. આદિ અનંત લાભદાતા છે. [૭૬૩- બૌદ્ધ (શાક્ય) સાથે આર્દ્રકુમારનો સંવાદ અને પ્રશ્નોત્તર -૭૭૯] - વધ્યપ્રાણીને જડ વસ્તુ માને તો હિંસા નહીં, તેના આહાર દાનથી પુન્ય ૦સંયમી પુરુષ હિંસામાં પાપનો અભાવ ન કહે, તે અજ્ઞાન છે. ૦જીવમાં જડત્વની કલ્પના જ ખોટી છે, અનાર્ય જ હિંસક વચન બોલે ૦હિંસક આહાર દાનનું ભક્ષણ સંયમી ન કરે, સાવદ્ય વર્જનમાં જ ધર્મ છે. [૭૮૦- વેદવાદી (બ્રાહ્મણ) સાથે આર્દ્રકુમારનો સંવાદ અને પ્રશ્નોત્તર -૭૮૨] - બ્રહ્મ ભોજથી પુન્ય અને સ્વર્ગ, ૦ દયાનિંદક, હિંસાનું મોદન કે સ્વર્ગ ન મળે મુનિ દીપરત્નસાગર સર્જિત 53 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #55 -------------------------------------------------------------------------- ________________ ...સૂત્રકૃત - શ્રુતસ્કંધ. ૨, અધ્યયન. ૧, ઉદ્દેશક. ૧... | [૭૮૩- એક દંડી સાથે આર્દ્રકુમારનો સંવાદ અને પ્રશ્નોત્તર -૭૮૮] - એકાત્મવાદનું સ્થાપન, ૦ આત્મા અને કર્મનો બંધ તથા મોક્ષ [૭૮૯- - હસ્તિ તાપસ સાથે આદ્રકુમારનો સંવાદ અને પ્રશ્નોત્તર -૭૯૧] - હિંસાથી આજીવિકા, 6 હિંસા એક વખત પણ અનાર્યપણું છે, નિષ્પાપવૃત્તિ [૭૨] સમ્યકજ્ઞાન-દર્શન-ચારિત્ર યુક્ત ધર્મ-પાલન અને ઉપદેશ એ જ શ્રેષ્ઠ અધ્યયન-૭-“નાલંદીય” [૭૯૩- - રાજગૃહનું ઉપનગર નાલંદા, નાલંદાની જળશાળા, વનખંડાદિ વર્ણન -૭૯૫] - નાલંદા સ્થિત લેપ ગાથાપતિનું ધાર્મિક જીવન [૭૯૬- - ગૌતમસ્વામી અને પાર્થાપત્ય પેટાલપુત્રનું મિલન અને સંવાદ -૭૯૯] - ૫૦ કુમારપુત્ર નિર્ગસ્થ પ્રત્યાખ્યાન પદ્ધતિની ટીકા – ગૌત્ર દ્વારા તેનું સમાધાન [૮૦૦] પેઢાલપુત્રનો ત્રસ પ્રાણી સંબંધે પ્રશ્ન – ત્રસ કોણ ? ગૌતમ સ્વામીનો ઉત્તર [૮૦૧] - ત્રસ વિષયક ખુલાસો, સ્થૂળહિંસા ત્યાગ, ત્રણ નામ કર્મોદય અને વેદન [૮૦૨] ૫૦-પ્રાણાતિપાત વિરતિ વિશે પ્રશ્ન, ગૌત્ર દ્વારા તર્કયુક્ત સમાધાન [૮૦૩- ગૌવ પ્રત્યાખ્યાન આદિ સંબંધે પ્રતિપ્રશ્નો અને પેઢાલપુત્રનું સમાધાન -૮૦૫] - ત્રસ અને સ્થાવરનો સર્વથા પ્રતિપ્રશ્નો અને પેઢાલપુત્રનું સમાધાન [૮૦૬] - ગૌo કથન – નિંદાથી પરલોકનો વિધાત, અનિંદાથી પરલોક શુદ્ધિ - ગૌ નો આદર કર્યા સિવાય ૫૦નું ગમન, ગૌ દ્વારા હિતશિક્ષા- પેનો પશ્ચાત્તાપ અને આલોચના, પંચમહાવ્રત સ્વીકારની ઉત્કંડા - ભ૦ મહાવીર પાસે લઈ જઈ પંચમહાવ્રત આરોપણ ----x----*---- [૨] “સૂત્રકૃત” અંગસૂત્ર - ૨ - નો મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ મુનિ દીપરત્નસાગર સર્જિત 54 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #56 -------------------------------------------------------------------------- ________________ = o [૧] આરંભ વાક્ય લોક બંધ [૯] સ્થાન-અંગસૂત્ર-૩-વિષયાનુક્રમ [૧૩] આશ્રવ [૧૭] શરીરમાં જીવ [૨૧] કાયા [૨૫] ગતિ [૨૯] તર્ક [33] વેદના [૨] આત્મા [9] અલોક [૧૦] મોક્ષ [૧૪] સંવર [૧૮] વિકુર્વણા [૨] ઉત્પાદ [૨૬] આગતિ [30] સંજ્ઞા [૩૪] છેદન [૩૮] દુઃખ સ્થાન-૧ [૩૭] શુદ્ધ તત્ત્વજ્ઞ [૪૧] મન-વચન-કાય યોગ, [૪૩] જ્ઞાન-દર્શન-ચારિત્ર [૪૬] સિદ્ધિ, સિદ્ધ, નિર્વાણ, નિવૃત્તિ [3] દંડ [9] ધર્મ [૧૧] પુન્ય [૧૫] વેદના [૪૪]સમય [૪] ક્રિયા [૮] [૧૨] પાપ [૧૬] નિર્જરા 55 [૧૯] મન [૨૦] વચન [૨૩] વિનાશ [૨૪] મૃતશરીર [૨૭] ચ્યવન [૨૮] ઉપપાત [3] મતિ [૩૨] વિજ્ઞ [૩૫] ભેદન [૩૬] અંતિમ મરણ [૩૯] અધર્મપ્રતિમા [૪૦] ધર્મપ્રતિમા [૪૨] ઉત્થાન, વીર્ય, કર્મ, બળ, પુરસ્કાર [૪૫]પ્રદેશ-પરમાણું [૪૭] શબ્દ, રુપ, ગંધ, રસ, સ્પર્શ વગેરે [૪૯] પાપવિરતિ (અઢારેથી અટકવું) [૪૮] પાપ (અઢાર પાપ સ્થાન) [૫૦] અવસર્પિણી, ઉત્સર્પિણી, સુષમ સુષમા, દુષમસુષમાકાળ [૫૧] - નારકી, અસુરકુમાર આદિ ૬૪ વર્ગણા (સમૂહ) · ભવસિદ્ધિક વર્ગણા, અભવ સિદ્ધિક વર્ગણા ચોવીશ દંડકો (નારકી આદિ)માં ભવસિદ્ધિક અને અભવસિદ્ધિક વર્ગણા અધર્મ - સમ્યગદૃષ્ટિ વર્ગણા, મિથ્યાદૃષ્ટિ વર્ગણા, સમ્યગ્ મિથ્યા (મિશ્ર) દૃષ્ટિ વર્ગણા ચોવીશે દંડકોમાં સમ્યગ્-મિથ્યા-મિશ્ર દૃષ્ટિ વર્ગણા - કૃષ્ણ પાક્ષિકોની વર્ગણા, શુક્લ પાક્ષિકોની વર્ગણા - કૃષ્ણથી શુક્લ લેશ્યા સુધી ભવસિદ્ધિક અને અભવસિદ્ધિકની વર્ગણા ચોવીશે દંડકોમાં યથાયોગ્ય કૃષ્ણાદિ લેશ્યાવાળા સમ્યક્ દૃષ્ટિની, મિથ્યાદૃષ્ટિની, કૃષ્ણ અને શુક્લ પાક્ષિકોની વર્ગણા, વિવિધભેદે સિદ્ધ જીવોની વર્ગણા પરમાણુ પુદગલથી અનંત પ્રદેશી સ્કંધ સુધીની વર્ગણા – વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આશ્રીને બધાં ભેદો સહિત વર્ણન [૫૨] દ્વીપ-સમુદ્રો મધ્ય જંબુદ્રીપ (તેની પરિધિનું વર્ણન) મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #57 -------------------------------------------------------------------------- ________________ ...સ્થાન - સ્થાન. ૧, ઉદ્દેશક. --... [૫૩-૫૪] અંતમ તીર્થંકર મહાવીરનું મુક્તિગમન, - અનુત્તર દેવોની અવગાહના [૫૫] આદ્રા, ચિત્રા, સ્વાતિ નક્ષત્રનો તારો [પs] અનંત પુદગલો – પ્રદેશ, સ્થિતિ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શની અપેક્ષાએ --------*---- સ્થાન-૨ ઉદ્દેશક-૧ [૫૭] - લોકમાં રહેલી વસ્તુના બે - બે ભેદ - જીવ અને અજીવ, ત્રણ-સ્થાવર, સયોનિક-અયોનિક, વગેરે [૫૮] અજીવ – આકાશ અને નોઆકાશ, ધર્મ-અધર્મ, [૫૯] બંધ-મોક્ષ, પુન્ય-પાપ, આશ્રવ-સંવર, વેદના-નિર્જરા [30] ક્રિયાના બે-બે પ્રકારો – જીવક્રિયા, અજીવક્રિયા - જીવક્રિયાના બે ભેદ – સમ્યકત્વ ક્રિયા મિથ્યાત્વક્રિયા - અજીવ ક્રિયાના બે ભેદો – ઈર્યાપથિક-સામ્પરાયિકી - અન્ય રીતે ક્રિયાના ભેદો – કાયિકી, આધિકરણિકી, પ્રાદ્રષિકી, પારિતાપનિકી, પ્રાણાતિપાત, અપ્રત્યાખ્યાન, આરંભિકી, પારગ્રિહિકી માયા પ્રત્યયિકી, મિથ્યાદર્શન પ્રત્યયિકી, દૃષ્ટિકા, પૃષ્ટિકા, પ્રાતીત્યિકી, ઈત્યાદિ [૬૧] ગર્લી-પાપનું પ્રકાશન બે પ્રકારે [૬૨] પ્રત્યાખ્યાન - મન, વચન અથવા અલ્પકાલીન, દીર્ધકાલીન [૬૩] મુક્તિના બે ઉપાય – જ્ઞાન અને ચારિત્ર [૬૪] કેવલી પ્રરૂપિત ધર્મ, શુદ્ધ સમ્યકત્વ, બ્રહ્મચર્ય પાલન, સંયમ, સંવર, મત્યાદિ પાંચે જ્ઞાન એ સર્વેની પ્રાપ્તિના બે કારણ - [કપ- કેવલિ પ્રરૂપિત ધર્મ-શ્રવણ, મત્યાદિ જ્ઞાન પ્રાપ્તિના બે કારણ- s] આરંભ-પરિગ્રહનું જ્ઞાન અને પ્રત્યાખ્યાન, ધર્મ શ્રવણ અને ધારણ [૬૭] સમય-કાલચક્રના ભેદ [૬૮] ઉન્માદના ભેદ-ચક્ષાવેશ, દર્શનમોહનીયકર્મજ [૬૯] દંડના ભેદ-અર્થ, અનર્થ, ચોવીશે દંડકમાં આ બે ભેદ [૭૦] દર્શનના ભેદ – સમ્યગ-મિથ્યા, સમ્યગ-મિથ્યાદર્શનના ભેદો [૭૧] જ્ઞાનના ભેદ-પ્રત્યક્ષ-પરોક્ષ, પ્રત્યક્ષ અને પરોક્ષ જ્ઞાનના ભેદો ઉત્કાલિકપર્યંત ધર્મના ભેદ-શ્રુત અને ચારિત્ર ધર્મ [૭] સંયમના ભેદ – સરાગ અને વીતરાગ સંયમ, સરાગ અને વીતરાગ સંયમના ભેદો અચરમ સયોગી કેવલી ક્ષીણ કષાય સુધી મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ 56 Page #58 -------------------------------------------------------------------------- ________________ ...સ્થાન – સ્થાન, ૨, ઉદ્દેશક. ૧... [૭૩] પૃથ્વીકાયિક આદિ ભેદ – સૂક્ષ્મ અને બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્ત વગેરે - દ્રવ્યના બે ભેદ – પરિણત અને અપરિણત વગેરે [૭૪] કાળના બે ભેદ, આકાશના બે ભેદ [૭૫] નૈરયિક આદિ જીવોના શરીરોના ભેદ, વિગ્રહ ગતિ પ્રાપ્ત જીવોના શરીરના ભેદ - ચોવીશે દંડકોમાં શરીર રચના અને શરીર પ્રાપ્તિના બે-બે ભેદ - કાય (જીવસમુદાય)ના બે ભેદ, ત્રસ અને સ્થાવર, તેના પેટા બે-બે ભેદ [૭૬] પૂર્વ અને ઉત્તર દિશા સન્મુખના કાર્યો – દીક્ષા, શિક્ષા, વ્રતારોપણ વગેરે (૨) ઉદ્દેશક-૨ [૭] ચોવીશે દંડકમાં પાપકર્મ બંધ અને તેનું વેદન [૮] ચોવીશે દંડકની ગતિ-આગતિ [૭૯] ચોવીશે દંડકમાં જીવોના બે ભેદ – ભવસિદ્ધિક અને અભવસિદ્ધિક - અનંતરોપપન્નક અને પરંપરોપપન્નક, ગતિ પ્રાપ્ત-અગતિ પ્રાપ્ત - એ રીતે ઉત્પત્તિ, આહાર, શ્વાસ, ઈન્દ્રિય, ભાષા, સંજ્ઞા, દૃષ્ટિ, ભવભ્રમણ, સ્થિતિ, બોધિ, પાક્ષિકતા, ચરમને આશ્રીને બે-બે ભેદો [20] આત્મા અધોલોક, તિર્યક લોક, ઉર્ધ્વલોક, સર્વલોકને બે પ્રકારે જાણે અને જુએ - શબ્દ, રુ૫, ગંધ, રસ, સ્પર્શ અને પ્રકાશ અનુભવ બે પ્રકારે - બે પ્રકારે આત્મા વિશેષ-પ્રકાશ, વૈક્રિય, મૈથુન સેવન, બોલવું, ખાવું, પરિણમન, વેદન, નિર્જરા, દેવશબ્દશ્રવણ, રુપદર્શન, નિર્જરાદિ કરે - મરુત, કિંમર, લિંપુરુષ, ગંધર્વ, નાગ, આદિ દેવોના શરીર બે ભેદ (૨) ઉદ્દેશક-૩ [૮૧] શબ્દના ભેદ – ભાષા અને નોભાષા, - ભાષા શબ્દના પેટા અને પેટાપેટા ભેદ – આતોદ્ય, તત, વિતત, ધન વગેરે - શબ્દોત્પત્તિ બે પ્રકારે – પુદગલસંઘાત ને પુદગલભેદથી [૮] - બે પ્રકારે પુદ્ગલના સંઘાત, ભેદ, સડન, ગલન, નાશ થાય છે - બે પ્રકારે પુદ્ગલ-પરમાણુ અને સ્કંધ, સૂક્ષ્મ-બાદર, બદ્ધપાર્શ્વસ્પષ્ટ, નોબદ્ધપાર્શ્વસ્પષ્ટ [૮૩] શબ્દ, ૨૫, ગંધ, રસ અને સ્પર્શના બે-બે ભેદો ગૃહીત-અગૃહીત આદિ [૮૪] - બે પ્રકારે આચાર-જ્ઞાનાચાર અને નોજ્ઞાનાચાર, નો જ્ઞાનાચારના દર્શનાચાર, ચારિત્રાચાર, ઈત્યાદિ પેટા-પેટા ભેદ - પ્રતિમાના બે ભેદ – સમાધિ પ્રતિમા અને ઉપધાન પ્રતિમા, તેના વિવેક, વ્યુત્સર્ગ, ભદ્રા, સુભદ્રા, મહાભદ્રા, સર્વતોભદ્રાદિ પેટા-પેટા ભેદો મુનિ દીપરત્નસાગર સર્જિત 57 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #59 -------------------------------------------------------------------------- ________________ ...સ્થાન – સ્થાન, ૨, ઉદ્દેશક. ૩... -સામાયિકના બે ભેદ – અગાર સામાયિક ને અનગાર સામાયિક [૮૫] - ઉપપાત, ઉપવર્તન, ચ્યવન, ગર્ભોત્પત્તિ, ગર્ભમાં આહાર - બુદ્ધિ, અપચય, વિદુર્વણા – ગતિ, - સમુદ્ધાત વગેરેના બે-બે ભેદો - સ્થિતિ, આયુ, કર્મ, યથાબદ્ધ આયુષ્ય, ઉપક્રમ આયુષ્યના બે-બે ભેદો [૮] - જંબુદ્વીપમાં બબ્બે ક્ષેત્રોમાં સમાનતા - ભરત-ઐરાવત, હેમવત-હિરણ્યવત, હરિવરષ-રયકવર્ષ - બે પ્રકારે સમાન વૃક્ષો, બંનેના અધિપતિ દેવો સમાન [૮૭] - જંબુદ્વીપમાં સમાન – - વર્ષધર પર્વત બે-બે લઘુહિમવાનું અને શિખરી વગેરે - વૃત્ત વૈતાઢ્ય પર્વત બે-બે – શબ્દાપાતી અને વિકટાપાતી ઈત્યાદિ - વક્ષસ્કાર પર્વત બે-બે – સૌમનસ અને વિદ્યુપ્રભ...ઈત્યાદિ - દીર્ધ વૈતાઢ્ય પર્વત બે-બે – ભરતનો અને ઐરાવતનો ઈિત્યાદિ - દીર્ધ વૈતાઢ્ય પર્વત પર બે-બે સમાન ગુફા, સમાન દેવ - બબ્બે સમાન કુટો – લઘુહિમવાનું અને વૈડુર્ય ઈત્યાદિ [૮૮] - જંબુદ્વીપમાં સમાન બળે પદાર્થો – - મહાદ્રહ – પદ્મદ્રહ અને પુંડરિક દ્રહ ઈત્યાદિ, ત્યા બે દેવીઓ - મહાનદી – રોહિતા અને હરિકાંતા ઈત્યાદિ, - પ્રપાતદ્રહો – ગંગા પ્રપાત દ્રહ અને સિંધુ પ્રપાતદ્રહ ઈત્યાદિ - ક્ષેત્રિય મહાનદી – ગંગા અને સિંધુ ઈત્યાદિ [૯] જંબુદ્વીપપગત ભરત-ઐરાવત ક્ષેત્રની સમાનતા – - કાળચક્રમાં, તે-તે કાળના મનુષ્યોમાં, - ત્રિકાળવર્તી એવા બે-બે-અરિહંત, ચક્રવર્તી, દશારવંશો - બે-અરિહંત, ચક્ર, બળદેવ, વાસુદેવની ઉત્પત્તિ - દેવકુરુ અને ઉત્તરકુરુ આદિ ચાર ક્ષેત્રમાં સમાન “કાળ-અનુભૂતિ” - ભરત-ઐરાવતમાં મનુષ્યોને છ પ્રકારે “કાળ-અનુભૂતિ [૯૦- ૯૪]જંબુદ્વીપમાં બે સૂર્ય, બે ચંદ્ર, ૨૮ નક્ષત્રો બે-બે, ગ્રહો બે-બે- ૨૮ નક્ષત્રઅધિપતિ બે-બે [૯૫ જંબુદ્વીપની વેદિકાની ઊંચાઈ, લવણ સમુદ્ર ચક્રવાલ વિખંભ અને વેદિકા -૯૭] ઘાતકી ખંડ અને પુષ્કવર દ્વીપાર્ધમાં બબ્બે પદાર્થો ઇત્યાદિ- જંબુદ્વીપવત ૯૮] - દશ ભવનપતિ, સોળ વ્યંતર અને એક જ્યોતિષ્ઠ-દરેકના બબ્બે ઈન્દ્રો - વૈમાનિકના પાંચ ભાગ આશ્રીને બબ્બે ઈન્દ્રો, (કુલ-૬૪-ઈન્દ્રો) મુનિ દીપરત્નસાગર સર્જિત 58 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #60 -------------------------------------------------------------------------- ________________ ...સ્થાન – સ્થાન, ૨, ઉદ્દેશક. ૩... - મહાશુક્ર અને સહસ્સાર વિમાનના બે વર્ણ-પીત અને શ્વેત - રૈવેયક દેવોની ઊંચાઈ – બે હાથ. (૨) ઉદ્દેશક-૪[૯૯] - સમયથી ઉત્સર્પિણી પર્યન્ત (ના સમય વાચક નામો) જીવ-અજીવ રુપે - ગામથી ઘોષ પર્યન્ત (વસતિ સૂચક નામો) જીવ-અજીવ રુપે - આરામ આદિ બાગ, વાવ આદિ જળાશય-જીવ અજીવરુપે - છાયા, આતપ, જ્યોગ્નાદિ દશ (નામો) – જીવ-અજીવ રુપે, - રાશિ બે છે- જીવરાશિ, અજીવરાશિ [૧૦૦] - બંધ, બે પ્રકારે – રાગથી અને દ્વેષથી - પાપકર્મનો-બંધ, ઉદીરણા, વેદન અને નિર્જરા ચારે બબ્બે પ્રકારે [૧૦૧] આત્મા શરીરથી નીકળે ત્યારે થતા સ્પર્શ, કંપ, ભેદ, સંકોચ બે-બે ભેદ [૧૦] કેવલિપ્રરૂપિત ધર્મ શ્રવણથી મન:પર્યવજ્ઞાન બે ભેદ થાય [૧૦૩- ઔપમિક કાળના બે ભેદ-પલ્યોપમ અને સાગરોપમ -૧૦૬] - પલ્યોપમ, સાગરોપમનું સંક્ષિપ્ત સ્વરુપ [૧૦] ક્રોધથી મિથ્યાદર્શનશલ્ય સુધી દરેકના બે-બે ભેદ [૧૦૮- - સંસારી જીવના બે ભેદ, સર્વ જીવોના બે ભેદ -૧૦૯] - સિદ્ધત્વ, કાયા, ઈન્દ્રિય, યોગ, વેદ, કષાય આદિ સર્વેના બે-બે ભેદ [૧૧૮] - બે પ્રકારના મરણનો નિષેધ (પાંચ ભેદ), કારણે બે-મરણનું વિધાન - બે પ્રકારના મરણનું વિધાન-પાદપોપગમન અને ભક્ત પ્રત્યાખ્યાન [૧૧૧] જીવ-અજીવનું લોકપણું, અનંતપણું, શાશ્વતપણું [૧૧૨] જ્ઞાન-દર્શન ભેદે બોધિ, બુદ્ધ, મોહ અને મૂઢનું દ્વિત્વ [૧૧૩] - જ્ઞાનાવરણીય અને દર્શના વરણીયના બે ભેદ-દેશથી અને સર્વથી, - વેદનીયના બે ભેદ-શાતા-અશાતા, મોહનીયના બે ભેદ દર્શન-ચારિત્ર - આયુના બે ભેદ બદ્ધ-ભવ, નામ કર્મના બે ભેદ શુભ-અશુભ - ગોત્રકર્મના બે ભેદ ઉચ્ચ-નીચ, અંતરાયના બે ભેદ વર્તમાન-ભાવિ [૧૧૪] મૂર્છાના બે ભેદ – પ્રેમજા અને દ્વેષજા – તેના બબ્બે પેટા ભેદો [૧૧૫ આરાધનાના બે ભેદ ધર્મારાધના – કેવલી આરાધના. તેના પેટાભેદો [૧૧૭] શ્વેત-રક્ત-કૃષ્ણ-નીલ વર્ણ ભેદે બે-બે તીર્થકરો [૧૧૭] સત્યપ્રવાદપૂર્વના વિભાગ-બે [૧૧૮] પૂર્વા-ઉત્તરા ભાદ્રપદ, પૂર્વ-ઉત્તરા ફાલ્ગનીના તારા બે-બે મુનિ દીપરત્નસાગર સર્જિત 59 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #61 -------------------------------------------------------------------------- ________________ ...સ્થાન – સ્થાન. ૨, ઉદ્દેશક. ૪... [૧૧૯] મનુષ્ય ક્ષેત્રમાં સમુદ્ર બે – લવણ, કાલોદ [૧૨૦] સાતમી નરકે જનાર ચક્રી બે – સુભુમ, બ્રહ્મદત્ત [૧૨૧] ભવનવાસી, સૌધર્મ, ઈશાન, સનકુમાર, માહેન્દ્ર દેવોની સ્થિતિ [૧૨] દેવી બે દેવલોકમાં – સૌધર્મ અને ઈશાન = [૧૨૩] તેજોલેશ્યાવાળા દેવ બે દેવલોકમાં – સૌધર્મ અને ઈશાન [૧૨૪] કાય, સ્પર્શ, રૂપ, શબ્દ અને મન પ્રવિચાર ભેદે બે-બે કલ્પના દેવો [૧૨૫] બે સ્થાનોમાં જીવો દ્વારા પાપકર્મના ત્રૈકાલિક સંચયથી નિર્જરા [૧૨૬] બે પ્રદેશી સ્કંધ, બે પ્રદેશાવગાઢ પુદગલાદિની અનંતતા ----X----X==== સ્થાન-૩ ઉદ્દેશક-૧ [૧૨૭] ઈન્દ્ર ત્રણ પ્રકારે ત્રણ-ત્રણ ભેદ [૧૨૮] વિકુર્વણાના ત્રણ-ત્રણ ભેદ-બાહ્ય, અત્યંતર, બાહ્યાભંતર [૧૨૯] નારક આદિમાં સંખ્યા ભેદ [૧૩૦- ૧૩૧]દેવોનું વિષયસેવન, મૈથુનના ભેદ – મૈથુન આશ્રીને, જીવ આશ્રીને, વેદ આશ્રીને [૧૩૨] યોગ-પ્રયોગ-કરણના ત્રણ ભેદ, આરંભાદિ ત્રણ ભેદ [૧૩૩] અલ્પ-દીર્ધ-અશુભ દીર્ધ-શુભદીર્ધ આયુષ્યના ત્રણ ભેદ [૧૩૪] ગુપ્તિ-અગુપ્તિ-દંડના ત્રણ-ત્રણ ભેદો [૧૩૫] ગહના અને પ્રત્યાખ્યાનના ત્રણ ભેદ-બે પ્રકારે [૧૩૬] - પત્ર-ફળ-ફુલવાળા વૃક્ષની ઉપમાથી પુરુષના ત્રણ ભેદ - વિવિધ રીતે પુરુષના ત્રણ-ત્રણ ભેદો, ઉત્તમ-મધ્યમ-જઘન્ય ભેદે ત્રણ ભેદ [૧૩૭] મત્સ્ય, પક્ષી, ઉરપરિસર્પ, ભુજ પરિસર્પના ત્રણ-ત્રણ ભેદો [૧૩૮] સ્ત્રી, પુરુષ, નપુંસકના ત્રણ-ત્રણ ભેદો [૧૩૯] તિર્યંચયોનિક જીવોના ત્રણ ભેદ [૧૪૦] ત્રણ લેશ્યાવાળા જીવો – ચોવીશ દંડકનો આશ્રીને = [૧૪૧] - તારાઓનું ચલન ત્રણ પ્રકારે, - દેવતાનું વિદ્યુત સમાન ચમકવું, દેવતાનું ગર્જના કરવું [૧૪] લોકમાં અંધકાર, લોકમાં ઉદ્યોતના ત્રણ કારણો - દેવમાં અંધકાર, દેવમાં ઉદ્યોત, દેવનું મનુષ્ય લોક-આગમન, દેવ કોલાહલ, દેવોનું સમૂહ આગમન...ત્રણ કારણો વિવિધ દેવો અને અગ્રમહિષીઓનું મૃત્યુલોકમાં આગમન - દેવોનું સિંહાસન ઉપરથી ઉઠવું, દેવ આસન ચલાયમાન થવું મુનિ દીપરત્નસાગર સર્જિત 60 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #62 -------------------------------------------------------------------------- ________________ ...સ્થાન - સ્થાન. ૩, ઉદ્દેશક. ૧... - દેવોનો સિંહનાદ, દેવ દ્વારા વસ્ત્રવૃષ્ટિ, ચૈત્યવૃક્ષ કથન - લોકાંતિક દેવોનું મનુષ્ય લોક-આગમન (સર્વે ત્રણ-ત્રણ ભેદ) [૧૪૩] - માતાપિતા, ભર્તા, ધર્માચાર્યનો પ્રતિ-ઉપકાર કરવો કઠિન - કેવલિ પ્રરૂપિત ધર્મ પ્રાપ્તિ કરાવી ત્રણેનો બદલો વાળી શકે [૧૪] ત્રણ રીતે અનગારનો સંસાર અંત કરી શકે [૧૪૫] અવસર્પિણી, ઉત્સર્પિણીના ત્રણ-ત્રણ ભેદો [૧૪] અચ્છિન્ન પુદગલનું ચલન, ઉપધિ, પરિગ્રહના ત્રણ-ત્રણ ભેદો [૧૪૭] પ્રણિધાન, સુપ્રણિધાન, દુષ્પણિધાનના ત્રણ-ત્રણ ભેદો T૧૪૮ - યોનિના ત્રણ-ત્રણ પ્રકારે ત્રણ રીતે. આ યોનિ કોને હોય ? - કૂર્મોન્નતાયોનિમાં ત્રણ પ્રકારના ઉત્તમ પુરુષ ઉત્પન્ન થાય [૧૪૯] તૃણ વનસ્પતિકાયના ત્રણ ભેદ [૧૫] ભરત આદિ ક્ષેત્રમાં તીર્થ-ત્રણ ત્રણ ભેદે – માગધ, વરદામ, પ્રભાસ [૧૫૧] - સુષમ નામક આરાનું કાળમાન - ભરત આદિ ક્ષેત્રોમાં - સુષમ-સુષમા નામક આરામાં મનુષ્યની ઊંચાઈ અને આયુષ્ય - દેવકુરુ-ઉત્તરકુરુના મનુષ્યના ઊંચાઈ અને આયુષ્ય - અન્ત, ચક્રી, દશાર્ણ ત્રણ વંશની સૈકાલિક ઉત્પત્તિ - પૂર્ણઆયુ અને મધ્યમઆયુ ભોગવનાર ત્રણ પુરુષો [૧૫] બાદર તેઉકાય, બાદર વાયુકાયની સ્થિતિ [૧૫૩] શાલિ, ઘઉં વગેરે ધાન્યોની સ્થિતિ [૧૫૪] શર્કરા પ્રભા-વાલુપ્રભા નારકની સ્થિતિ [૧૫૫] ધૂમપ્રભાના નરકાવાસો, પ્રથમ ત્રણ નારકોને ઉષ્ણવેદના [૧૫] સમાન પ્રમાણ, પાર્શ્વ આદિ વાળા ત્રણ પદાર્થ – બે પ્રકારે [૧૫૭] ઉદકરસ અને ઘણા મત્સ્યોવાળા સમુદ્ર ત્રણ [૧૫૮] સાતમી નરકે જનારા અને સર્વાર્થસિદ્ધમાં જનારા-ત્રણ [૧૫૯] બ્રહ્મલોક અને લાંતક વિમાનના વર્ણ ત્રણ, આનત આદિ ચાર દેવલોકના દેવોની ઊંચાઈ [૧૬] કાલિક-પ્રજ્ઞપ્તિ ત્રણ-સૂર્ય, ચંદ્ર, દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ (3) ઉદ્દેશક-૨ [૧૬૧] લોકના, ભાવલોકના, ક્ષેત્રલોકના ત્રણ-ત્રણ ભેદો [૧૬] - અસુરેન્દ્રની, અસુરેન્દ્રના સામાનિક આદિ દેવોની ત્રણ-ત્રણ પર્ષદા,અગમહિષીની ત્રણ પર્ષદા, બાકી ભવનેન્દ્રની ત્રણ પર્ષદા, સર્વ વ્યંતરેન્દ્રોની, સર્વ વૈમાનિકોની ત્રણ પર્ષદા મુનિ દીપરત્નસાગર સર્જિત 61 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #63 -------------------------------------------------------------------------- ________________ -.સ્થાન - સ્થાન. ૩, ઉદ્દેશક. ૨.... [૧૩] - ત્રણ યામ, કેવલિ કથિત ધર્મ શ્રવણ આદિ ત્રણ યામમાં - ત્રણ વય, કવવિ કથિત ધર્મ શ્રવણ-આદિ ત્રણ વયમાં [૧૬૪] બોધિ, બુદ્ધ મૂઢ અને મોહ ચારે – ત્રણ પ્રકારે [ ૧૫] ચાર વિભિન્ન રીતે પ્રવજ્યાના ત્રણ-ત્રણ ભેદો [૧૬] સંજ્ઞોપયુક્ત અને સંજ્ઞા-નો સંજ્ઞોપયુક નિર્ગસ્થના ત્રણ ભેદ [૧૧૭] શૈક્ષબૂમિ અને સ્થવિરભૂમિના ત્રણ-ત્રણ ભેદ [૧૬૮- - મન, ગમન ક્રિયા, અતીત કાળ, વર્તમાનકાળ, ભાવિકાળ -૧૭૩] એ સર્વેને આશ્રિને ત્રણ-ત્રણ પ્રકારના પુરુષો - ગમનક્રિયા. અતીતકાળ. આદિને આશ્રીને ત્રણ ભેદે પરષો - આગમન ક્રિયાદિ, આગમન ક્રિયાદિ નિષેધ આશ્રિત ત્રણ પુરુષો - ઉઠવું, બેસવું, હિંસા, છેદન વગેરેને આશ્રિને ત્રણ ભેદે પુરુષો [૧૭૪] ગહિંત સ્થાનો ત્રણ, પ્રશંસનીય સ્થાનો ત્રણ [૧૭૫] સંસારી જીવના ત્રણ ભેદ, સર્વ જીવોના ત્રણ-ત્રણ ભેદો [૧૭] લોક સ્થિતિ, દિશા, ગતિ, આગતિ આદિના ત્રણ-ત્રણ ભેદો [૧૭૭] ત્રસ જીવોના અને સ્થાવર જીવોના ત્રણ-ત્રણ ભેદો [૧૭૮] અછેદ્ય, અભેદ્ય, અદાહ્ય, અગ્રાહ્ય આદિ પદાર્થોના ત્રણ-ત્રણ ભેદો [૧૭૯] ભય, દુઃખ ઉત્પત્તિ, દુ:ખનાશ સંબંધે પ્રશ્નોત્તર [૧૮૦] અકૃત કર્યજનિત દુઃખાદિના અન્યમતનું ખંડન (3) ઉદ્દેશક-૩ [૧૮૧] - માયાવી ત્રણ કારણે અપરાધની આલોચના, પ્રતિક્રમણ આદિ કરે અને ન કરે - અપરાધ આલોચના ન કરવાના અને કરવાના માયાવીના કારણો [૧૮] સૂત્ર-અર્થ-સૂત્રાર્થ ધારક પુરુષો [૧૮૩] વસ્ત્રના અને પાત્રના ત્રણ-ત્રણ ભેદો [૧૮૪] વસ્ત્ર ધારણ કરવાના ત્રણ કારણો [૧૮૫] - આત્મ રક્ષાના ત્રણ ઉપાયો, -ગ્લાન નિર્ગસ્થને પ્રાસુક પાણીની ત્રણ દત્તિ કલ્પ [૧૮] સાધર્મિક નિર્ગસ્થને વિસંભોગી કરે તો આજ્ઞાભંગ ન થવાના હેતુ [૧૮૭] અનુજ્ઞા, સમનુજ્ઞા, ઉપસંપદા અને ગણવ્યુત્સર્ગના ત્રણ-ત્રણ ભેદો [૧૮૮] વચન, અવચન, મન, અમનના ત્રણ-ત્રણ ભેદો [૧૮૯-૧૯૦]અલ્પવૃષ્ટિ, મહાવૃષ્ટિના ત્રણ-ત્રણ હેતુ- દેવનું મનુષ્યલોકમાં ગમનાગમનના હેતુ [૧૯૧] દેવની અભિલાષા અને પરિતાપના ત્રણ હેતુ મુનિ દીપરત્નસાગર સર્જિત 62 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #64 -------------------------------------------------------------------------- ________________ ...સ્થાન – સ્થાન. ૩, ઉદ્દેશક. ૩... [૧૯૨] દેવોને ચ્યવન લક્ષણ અને ઉદ્વેગ થવાના ત્રણ કારણો [૧૯૩] વિમાનના, વિમાન-આકારના, વિમાન-આધારના ભેદો [૧૯૪] દૃષ્ટિ, દુર્ગતિ, સુગતિ, દુર્ગતિ-સદગતિ પ્રાપ્તિના ત્રણ-ત્રણ ભેદ [૧૯૫] - એક-બે-ત્રણ ઉપવાસકર્તાને કપ્ય પાણીના ત્રણ-ત્રણ ભેદો - ઉપહંત (આહાર-ભેદ), પ્રદત્ત આહારના ભેદો ત્રણ-ત્રણ - ઉણોદરી, ઉપકરણ ઉણોદરી, તપના ત્રણ-ત્રણ ભેદો - નિર્ગસ્થને માટે હીતકારી-અહીતકારી આદિ કાર્યો ત્રણ-ત્રણ - શલ્ય ત્રણ પ્રકારે, તેજોલેશ્યાની સાધનાના ત્રણ ભેદ - વૈમાસિક ભિક્ષુ પ્રતિમા ધારકને કલ્પતી ભોજન-પાનદત્તિ ત્રણ - એક રાત્રિની ભિક્ષુ પ્રતિમા આરાધક અને અનારાધકને થતા લાભાલાભ [૧૯] જંબૂદ્વીપ, ધાતકીખંડ, પુષ્કરવાર્ધદ્વીપમાં કર્મભૂમિ ત્રણ-ત્રણ [૧૯] દર્શન, રુચિ અને પ્રયોગના ત્રણ-ત્રણ ભેદો [૧૯૮] - વ્યવસાયના ત્રણ પ્રકારે ત્રણ-ત્રણ ભેદો, - ઈહલૌકિક, લૌકિક, વૈદિક, - સામાયિક વ્યવસાયના ભેદો ત્રણ-ત્રણ, - અર્થોત્પત્તિના ઉપાય ત્રણ [૧૯૯] - પુદગલના ભેદ ત્રણ - નરકાવાસના આધાર, આ આધાર સંબંધે વિભિન્ન નયમત (૨૦૦] - મિથ્યાત્વ, અક્રિયા, પ્રયોગક્રિયા, સમુદાનક્રિયાના ભેદો-ત્રણ - અક્રિયા, અવિનય, અજ્ઞાનના ત્રણ-ત્રણ ભેદો [૨૦૧] ધર્મ, ઉપક્રમ, વૈયાવૃત્ય, અનુગ્રહ આદિના ભેદો ત્રણ-ત્રણ [૨૦] કથા, વિનિશ્ચયના ભેદો ત્રણ-ત્રણ [૨૦3- પર્યાપાસના ફળની પરંપરા -૨૦૪] પર્યાપાસના-શ્રવણ-જ્ઞાનપ્રાપ્તિ-વિજ્ઞાન-પ્રત્યાખ્યાન આદિ (3) ઉદ્દેશક-૪[૨૦૫] - પ્રતિમાધારીને ત્રણ ઉપાશ્રયોનું પ્રતિલેખન – આજ્ઞા અને ગ્રહણ કલ્પ - પ્રતિમાધારીને ત્રણ સંસ્તારકોનું પ્રતિલેખન-આજ્ઞા અને ગ્રહણ કલ્પ [૨૦]- કાળ, સમય, આવલિકા આદિના ત્રણ-ત્રણ ભેદો પુદગલ પરાવર્તનના ત્રણ ભેદ [૨૦૭] વચનના ત્રણ પ્રકારે ત્રણ-ત્રણ ભેદ (૨૦૮) પ્રજ્ઞાપના, સમ્યક, ઉપધાત, વિશુદ્ધિના ત્રણ-ત્રણ ભેદો [૨૦] - આરાધના, સંક્લેશ, અસંક્લેશ, અતિક્રમાદિના ત્રણ-ત્રણ ભેદો - જ્ઞાનાદિ અતિક્રમણે આલોચના, પ્રતિક્રમણ યાવતું પ્રાયશ્ચિત કરવું મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #65 -------------------------------------------------------------------------- ________________ ...સ્થાન - સ્થાન. ૩, ઉદેશક. ૪... [૨૧]] પ્રાયશ્ચિતના ત્રણ ભેદ [૧૧] જંબુદ્વીપમાં દક્ષિણે તથા ઉત્તરે-ત્રણ ત્રણ-અકર્મભૂમિ, ક્ષેત્ર, વર્ષઘરપર્વત, મહાદ્રહ, દેવી, મહાનદી, અંતરનદી [૧૨] દેશથી અને સર્વથી ભૂકંપના ત્રણ કારણો [૨૧૩] કિલ્પિષિક દેવોના ત્રણ ભેદ, કિલ્બિષિક દેવોનું રહેઠાણ [૨૧૪] શકેન્દ્રની પર્ષદાના દેવ-દેવી, ઈશાનેન્દ્ર-દેવીની સ્થિતિ [૨૧૫] પ્રાયશ્ચિત, અનુદઘાતિક પ્રાયશ્ચિત, પારાચિક પ્રાયશ્ચિત, અનવસ્થાપ્ય પ્રાયશ્ચિતના ત્રણ-ત્રણ ભેદો [૨૧] પ્રવજ્યા, મુંડિત કરવા, મહાવતારોપણ, આદિ માટે અયોગ્ય વ્યક્તિ [૨૧૭ વાચનાને અયોગ્ય, વાચના યોગ્ય, દુર્બોધ્ય, સુબોધ્યના ત્રણ ભેદો [૧૧૮] માંડલિક પર્વતના ત્રણ ભેદ [૧૯] પરિમાણમાં સૌથી મોટા પદાર્થ ત્રણ [૨૦] કલ્પસ્થિતિના ભેદ-ત્રણ રિર૧] શરીરના ત્રણ ભેદ-ચોવીશ દંડકને આશ્રીને રિરર) ગુરુ-ગતિ-સમૂહ-અનુકંપા-ભાવ અને શ્રુત એ સર્વેના પ્રત્યેનીકો [૨૨૩] પિતા થકી અને માતા થકી પ્રાપ્ત થતા અંગો [૨૨૪] શ્રમણને અને શ્રમણો પાસકને મહાનિર્જરા થવાના હેતુ-પ્રવૃત્તિ [૨૫] પુદગલ ગતિમાં પ્રતિઘાતના કારણો [રર૬] ચક્ષુવાળા જીવોના ત્રણ ભેદ [૨૨૭] અભિસમાગમ-વિશિષ્ટ જ્ઞાનના ભેદો, તેની પ્રાપ્તિ ક્યારે? [૨૮] ઋદ્ધિ, દેવદ્ધિ, રાજધ્ધિ, ગણી-ઋદ્ધિના ભેદો- ત્રણ ત્રણ [૨૯] ગૌરવ- (ગર્વ) ના ત્રણ ત્રણ ભેદો [૨૩૦] કરણ ના ભેદ- ધાર્મિક, અધાર્મિક, ધાર્મિકા ધાર્મિક [૨૩૧] ધર્મના ભેદ- સુઅધિત, સુધ્યાત, સુતપસ્થિત [૩૨] વ્યાવૃત્તિ (હિંસાદિ નિવૃત્તિ)ના ભેદ- ત્રણ [૨૩૩] અંતના ભેદ-લોકાંત, વેદાંત, સમયાંત [૨૩] જિન-કેવળી-અન્તના ભેદો ત્રણ-ત્રણ [૨૩૫] લશ્યાના ભેદો – ગંધ, ગતિ, સંક્લેશ, મનોજ્ઞ, વિશુદ્ધિ આદિને આશ્રીને [૩૬] મરણ, બાલમરણ, પંડિતમરણ, બાલ-પંડિત મરણના ભેદો [૨૩૭]-અવ્યવસિત માટેના અહિતકારી સ્થાનો-ત્રણ, વ્યવસિત માટેના હિતકારી સ્થાનો - ત્રણ મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #66 -------------------------------------------------------------------------- ________________ ...સ્થાન – સ્થાન. ૩, ઉદ્દેશક. ૪... [૨૩૮] પ્રત્યેક પૃથ્વીને વલય-ત્રણ [૨૩૯] વિગ્રહગતિ – ત્રણ સમયની, નૈરયિકાદિને આશ્રીને [૨૪૦] ક્ષીણ મોહ અરહંતનો એક સાથે કર્મ પ્રકૃતિ ક્ષય-ત્રણનો ર૪૧ અભિજિત, શ્રવણ, અશ્વિની, ભરણી આદિ નક્ષત્રના તારા-ત્રણ [૨૪] ધર્મનાથ અને શાંતિનાથ વચ્ચેનું સમય-અંતર [૨૪૩] ભ૦ મહાવીરથી મોક્ષગમન કાળ-ત્રણ યુગપુરુષ પર્યત [૨૪] ભ૦ મહાવીરના ચૌદપૂર્વધર મુનિઓ ત્રણસો [૨૪૫] તીર્થકરોમાં ચક્રવર્તી તીર્થંકર ત્રણ [૨૪] રૈવેયક વિમાનના પ્રસ્તરોના ભેદ-પ્રભેદ [૨૪૭] પાપકર્મ પ્રકૃતિઓના પુદગલોનું સૈકાલિક ચયન યાવત્ નિર્જરા [૨૪૮] ત્રણ પ્રદેશી ઢંધ આદિની અનંતના ----*----*---- સ્થાન-૪ ઉદ્દેશક-૧[૨૪૯] અંતક્રિયા – સિદ્ધ ગતિ પ્રાપ્તિના ઉપાય-ચાર [૨૫] - ઊંચા-નીચા વૃક્ષોની ઉપમાથી પુરુષના ચાર ભેદ - ઊંચા-નીચા અને શુભાશુભ રસવાળા વૃક્ષોપમાંથી પુરુષના ભેદ - ઊંચા-નીચા અને રૂપ-કુરૂપ વૃક્ષોપમાંથી પુરુષના ભેદ - આકૃતિ અને ફળની સરળતા આશ્રીને વૃક્ષોપમાંથી પુરુષના ભેદ રિપ૧] પ્રતિમાધારી અણગારને કપ્ય ભાષા [૨પ૨] ભાષાના ભેદ – સત્ય, મૃષા, મિશ્ર, વ્યવહાર [૨૫૩] વસ્ત્રની ઉપમાથી પુરુષની ઓળખની ચતુર્ભાગીઓ [૨પ૪] પુત્રના ચાર પ્રકાર [૨૫૫] સત્ય, સત્ય પરિણત, સત્યમન, ઈત્યાદિ ભેદે પુરુષ ચતુર્ભગી [૨૫] કોરક (કલિકા)ની ઉપમાથી પુરુષ ચતુર્ભાગી [૫૭] ધુણ (લાકડું ખાનાર)ની ઉપમાંથી પુરુષ ચતુર્ભગી [૨૫૮] તૃણ વનસ્પતિકાયના ભેદ-ચાર [૨૫૯] નૈરયિકો મનુષ્ય લોકમાં ન આવી શકે તેના ચાર કારણો [૬૦] નિર્ગુન્શીને ચાર સાડી (કપડો) કલ્પે, તેનું પરિમાણ [૬૧] ધ્યાન ભેદ-પ્રભેદો, લક્ષણો, આલંબન, ભાવના રિવરઘુ દેવોની સ્થિતિ (ક્રમ-મર્યાદા), દેવોનો સંવાસ (મૈથુન) મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ 65 Page #67 -------------------------------------------------------------------------- ________________ ...સ્થાન – સ્થાન. ૪, ઉદ્દેશક. ૧... [૨૩] - કષાયના ભેદ, ચોવીશે દંડકોમાં કષાય, કષાયના આધાર, ક્રોધાદિ કષાય ઉત્પત્તિના - કારણ-ચોવીશે દંડકોમાં, ક્રોધ-માન-માયા-લોભના બે પ્રકારે ચાર-ચાર ભેદ-નૈરયિકાદિમાં [૬૪] કર્મપ્રકૃતિના વૈકાલિક ચયન-ઉપચયન-બંધ આદિના કારણો [૨૫] પ્રતિમા ચતુષ્ક-ત્રણ અલગ-અલગ રીતે [૨૬] અજીવ અસ્તિકાય, અરૂપી અસ્તિકાયના ભેદો [૨૭] ફળની ઉપમાથી પુરુષના ચાર ભેદ [૬૮] સત્ય, મૃષા, પ્રણિધાન, સુપ્રણિધાન, દુષ્પણિધાનના ભેદો [૨૯] - વાર્તાલાપ અને સહવાસ આધારે પુરુષના ચાર ભેદ - પાપદન, પાપ ઉદીરણ, પાપ ઉપશમનને આધારે પુરુષના ભેદો - અલ્પત્થાન, વદંન, સત્કાર આદિને આધારે પુરુષના ભેદો - સૂત્ર-અર્થધારણને આધારે પુરુષના ભેદો [૨૭૦] - ભવનેન્દ્ર અને વૈમાનિકેન્દ્રના લોકપાલ-ચાર ભેદે, - વાયુકુમાર દેવોના ચાર ભેદ [૨૭૧] દેવોના ભેદ – ભવનપતિ આદિ ચાર [૨૭૨] પ્રમાણના ભેદ – દ્રવ્ય, ક્ષેત્ર-કાલ-ભાવ [૨૭૩] દિકકુમારી વિદ્યુત કુમારીના ચાર-ચાર ભેદો [૭૪] શકેન્દ્રના દેવો, ઈશાનેન્દ્રની દેવી (મધ્યમ પર્ષદા આશ્રિત)ના ભેદો [૨૭૫] સંસારના ભેદ-દ્રવ્યાદિ ચાર [૨૭] દૃષ્ટિવાદના ભેદ-પરિકર્માદિ ચાર [૨૭૭] પ્રાયશ્ચિત ચતુષ્ક-બે પ્રકારે [૨૭૮] કાળના ભેદ-પ્રમાણાદિ ચાર [૨૭૯] પુદગલ પરિણમન ચાર પ્રકારે [૨૮] મધ્યમ બાવીશજિન, મહાવિદેહ જિન પ્રરૂપિત ચાર યામ [૨૮૧] દુર્ગતિ, સુગતિ, દુર્ગતિ પ્રાપ્ત જીવ, સુગતિ પ્રાપ્ત જીવ ચાર ભેદે [૨૮] - પ્રથમ સમય જિનને ક્ષીણ કર્યપ્રકૃત્તિ ચાર - કેવલિ જિનને વેદ્ય તથા સિદ્ધોને પ્રથમ સમયે ક્ષીણ થતી કર્મપ્રકૃતિ [૨૮૩] હાસ્યોત્પત્તિના કારણો [૨૮૪] અંતર-પક્ષ્માદિભેદે ચાર, એ જ રીતે સ્ત્રી-પુરુષની વિશેષતા ચાર [૨૮૫ નોકરના પ્રકાર-દિવસ આદિ ચાર [૨૮] પ્રકર-પ્રચ્છન્ન પ્રતિસેવના આધારે પુરુષના ભેદ [૨૮૭] લોકપાલની અને ઈન્દ્રોની અગમહિષીના ભેદો મુનિ દીપરત્નસાગર સર્જિત 66 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #68 -------------------------------------------------------------------------- ________________ ...સ્થાન – સ્થાન, ૪, ઉદ્દેશક. ૧... [૨૮૮] વિગઈના ભેદો-ગોરસ, સ્નિગ્ધ અને મહાવિગઈ આશ્રીને ચાર-ચાર [૨૮૯] કૂટાગાર શાળાની ઉપમાથી પુરુષના અને સ્ત્રીના ભેદો [૨૯O] અવગાહનાના દ્રવ્યાદિ ચાર ભેદ [૨૯૧] અંગબાહ્ય પ્રજ્ઞપ્તિના ચાર ભેદ (૪) ઉદ્દેશક-૨[૨૯] પ્રતિસલીન અને અપ્રતિસલીનના ક્રોધાદિ, મન આદિ ભેદે ચાર ભેદો [૨૯૩] દીનતા-અદીનતા આધારે અલગ-અલગ રીતે પુરુષના ચાર-ચાર ભેદો [૨૯૪] આર્ય-અનાર્યપણાથી અલગ-અલગ રીતે પુરુષના ચાર-ચાર ભેદો [૨૫] વૃષભ અને હાથીની ઉપમાથી વિભિન્ન રીતે પુરુષના ચાર-ચાર ભેદો [૨૯૬-૩૦૦]-ભદ્ર, મંદ, મૃગ અને સંકીર્ણ હાથીના લક્ષણો અને પ્રકૃતિ, આ હાથીઓનો મદકાળ [૩૦૧] - વિકથાના અને ધર્મકથાના ભેદો-પ્રભેદો ચાર-ચાર [30] કૃશ, કૃશશરીર, જ્ઞાનદર્શનોત્પત્તિ ત્રણેને આધારે પુરુષના ભેદો [303] વિશિષ્ટ જ્ઞાન-દર્શનોત્પત્તિ અનુત્પાદક-ઉત્પાદક કારણો [30] અસ્વાધ્યાયકાળ-મોટી પૂનમ અને સંધ્યા, સ્વાધ્યાયકાળ ચાર [3૦૫] લોક સ્થિતિના ભેદ [30] પુરુષના ભેદો – તથા પુરુષાદિ, અંતકર, આત્મદમીત્યાદિ ભેદે [30] ગહના ભેદો - ચાર [30૮] - દુષ્યવૃત્તિ બચાવને આધારે પુરુષના ચાર પ્રકાર - સરળ, ક્ષેમ, ક્ષેમરૂપ, માર્ગોની ઉપમાથી પુરુષના ચાર-ચાર ભેદ - શંખની ઉપમાથી અનૂકૂળ-પ્રતિકૂળ સ્વભાવવવાળા ચાર પુરુષો - ધૂમશિખા, અગ્નિશિખા, વાયુમંડલિકાની ઉપમાથી સ્ત્રીના ચાર ભેદ [30] સાધુ-સાધ્વી સાથે વાત કરે તો આજ્ઞાભંગ ન થાય તેવા કારણો [૩૧૦] તમસ્કાયના ચાર નામો બે પ્રકારે, તમસ્કાય આવરીત કલ્પો [૩૧૧] - સંપ્રકટ પ્રતિસવી આદિ ચાર પ્રકારના પુરુષો - જયપરાજય યુક્ત સેનાની ઉપમાથી પુરુષના ચાર ભેદો [૩૧૨] - વક્રતાની ઉપમાથી માયાના ચાર પ્રકાર, માયાવીની ગતિ - સ્તંભની ઉપમાથી માનના ચાર પ્રકાર, માનીની ગતિ - વસ્ત્રની ઉપમાથી લોભના ચાર પ્રકાર, લોભીની ગતિ [૩૧૩] સંસાર, આયુ અને ભવના નૈરયિકાદિ ચાર ભેદો [૩૧૪] આહારચતુષ્ક અશનાદિ અને ઉપસ્કારસંપન્નાદિ ભેદે મુનિ દીપરત્નસાગર સર્જિત 67 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #69 -------------------------------------------------------------------------- ________________ ...સ્થાન – સ્થાન. ૪, ઉદ્દેશક. ૨... [૩૧૫] - બંધના ભદે, ઉપક્રમના ભેદ-પ્રભેદો, - અલ્પબદુત્વ, નિધત્ત, નિકાચિત્તના ભેદો [૩૧] એક સંખ્યાવાળા ચાર [૩૧૭] કતિ (બહુસંખ્યાવાળા) ચાર [૩૧૮] સર્વ ચાર-નામ, સ્થાપના, આદેશ, નિરવશેષ [૩૧૯] માનુષોત્તર પર્વતની ચાર દિશામાં ચારકુટ [૩૨૦] સુષમસુષમા આરાનું સૈકાલિક પ્રમાણ – ચાર કોડાકોડી [૩૨૧- - જંબુદ્વીપ સ્થિત પદાર્થો-૩૨૨] - અકર્મભૂમિ ચાર (દેવકુરુ ઉત્તરકુરુ સિવાય), વૃત્ત વૈતાઢ્ય ચાર, - વૈતાઢ્ય સ્થિત દેવ અને તેની સ્થિતિ, મહાવિદેહ ક્ષેત્ર-ચાર, - નિષઢ – નીલવંત પર્વતની ઊંચાઈ, દિશા-વિદિશામાં વક્ષસ્કાર પર્વત - મહાવિદેહમાં ઉત્પન્ન ઉત્તમ પુરુષો જઘન્યથી ચાર-ચાર - જંબુદ્વીપના પદાર્થ જેવા જ પદાર્થો ધાતકીખંડ અને પુષ્કરવરાર્ધમાં [૩૩] જંબુદ્વીપના દ્વારો – દ્વારનું માપ, તત્રસ્થિત દેવ, દેવની સ્થિતિ [૩૨૪) અન્તર્દીપ - ભૌગોલિક સ્થાન, દ્વીપના નામો, ત્યાં રહેતા મનુષ્યો [૩૨૫ - મહાપાતાળકળશ – સ્થાન, આકાર, ત્યાં રહેતા દેવ. તેની સ્થિતિ - આવાસ પર્વત – સ્થાન, આકાર, દેવ, દેવ સ્થિતિ - લવણ સમુદ્રમાં ચાર-ચાર ચંદ્ર-સૂર્ય-નક્ષત્રાદિ - લવણ સમુદ્રના દ્વાર, દ્વારનું માપ, ત્યાં રહેતા દેવ, દેવની સ્થિતિ [3] ધાતકીદ્વીપનો વલયાકાર વિખંભ, ક્ષેત્ર-પર્વત આદિ વર્ણન [૩૨૭- - નંદીશ્વરદ્વીપ મધ્યે અંજનક પર્વત ચાર -૩૨૯) - આ પર્વતનું માપ, સિદ્ધાયતન-તેનું માપ, દ્વાર, દેવસ્થિતિ આદિ - નંદીશ્વર દ્વીપમાં આવેલ વનખંડ, વાવ આદિ વર્ણન - દધિમુખ પર્વત, રતિકર પર્વત, તેના માપ વગેરે - ઈશાનેન્દ્ર અને શકેન્દ્રની અગમહિષીઓ, તેની રાજધાની વગેરે [330] સત્યના ચાર ભેદ [૩૩૧] આજીવિકા સંપ્રદાયમાં ચાર પ્રકારે તપ [૩૩૨] સંયમ, ત્યાગ, અકિંચનતાના ચાર-ચાર ભેદ (૪) ઉદ્દેશક-૩ [333] - ક્રોધના ચાર પ્રકાર, ક્રોધીની ગતિ - પાણીની ચાર પ્રકારે ઉપમાથી ચાર ભાવ, તે ભાવ વાળાની ગતિ મુનિ દીપરત્નસાગર સર્જિત 68 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #70 -------------------------------------------------------------------------- ________________ ...સ્થાન – સ્થાન. ૪, ઉદ્દેશક. ૩... [૩૩૪] - પક્ષીના રૂપ અને સ્વરની ઉપમાથી પુરુષના ચાર ભેદ વિશ્વાસ અવિશ્વાસને આધારે પુરુષના ચાર ભેદ [૩૩૫] વૃક્ષની ઉપમાથી પુરુષના ચાર ભેદ [૩૩૬] ભારવાહકના દૃષ્ટાંતથી શ્રાવકના ચાર વિશ્રામ સ્થળો [૩૩૭] પુરુષના ચાર ભેદ – ઉદિતોદિત વગેરે [૩૩૮] યુગ્મના ભેદ – કૃતયુગ્મ, ગ્યોજ, દ્વાપર, ક્લ્યોજ-ચોવિશે દંડકમાં [૩૩૯] પરાક્રમી પુરુષના ચાર ભેદ [૩૪૦] ઉચ્ચ-નીચ-અભિપ્રાયથી પુરુષના વર્ગના ચાર ભેદ [૩૪૧] કૃષ્ણાદિ ચાર લેશ્યા – તેના ધારક [૩૪] - યાનના ચાર દૃષ્ટાંતથી પુરુષના ચાર-ચાર ભેદો સારથી, અશ્વ, પુષ્પ, ફળ વગેરે દૃષ્ટાંતથી પુરુષના ચાર-ચાર ભેદો જાતિ, કુળ, બળ, શ્રુત, શીલ વગેરે ચતુર્થંગી મુજબ ચાર ભેદે પુરુષો - વૈયાવચ્ચ કરવા-કરાવવાની દૃષ્ટિએ પુરુષ ચતુર્થંગી – બે પ્રકારે કાર્ય, માન, ગણસંગ્રહ, ગણશોભા, ગણ શુદ્ધિ, લિંગ, ધર્મ, ગણમર્યાદા વગેરે વિભિન્ન ચતુર્થંગીથી પુરુષના ભેદો આચાર્ય, અન્તવાસી, નિગ્રન્થ, નિગ્રન્થી આદિની-ચતુર્થંગીઓ [૩૪૩] શ્રમણોપાસના બે પ્રકારે ચાર-ચાર ભેદ [૩૪૪] ભ૦ મહાવીરના સૌધર્મ કલ્પે ઉત્પન્ન દેવોની સ્થિતિ [૩૪૫] દેવતાનું દેવલોકથી આગમન થવાના – ન થવાના કારણો [૩૪૬] - લોકમાં અને દેવલોકમાં અંધકાર અને ઉદ્યોત થવાના કારણો દેવ સમુહનું એકત્રિત થવું, ઉત્સાહિત થવું ઈત્યાદિના કારણો દેવેન્દ્ર યાવત્ લોકાંતિક દેવોનું મનુષ્યલોક આગમનના કારણો [૩૪૭] દુઃખશય્યા અને સુખશય્યાના ચાર-ચાર ભેદો [૩૪૮] આગમ વાચનાને અયોગ્ય અને યોગ્ય વ્યક્તિઓ [૩૪૯] - ભરણ-પોષણ, દરિદ્ર, ધનવાન, આચાર, કૃત્ય, ગતિ, જ્ઞાન, સ્વભાવ, જ્ઞાનબળ, જ્ઞાનાનંદ, સાવદ્યકર્મ, આહાર ઈત્યાદ ચતુર્થંગીઓ - અશ્વના વિવિધ દૃષ્ટાંતોને આધારે પુરુષના ચાર-ચાર ભેદો - કુલ, બળ, રૂપ, જય આદિને આશ્રીને ચતુર્થંગીઓ સિંહ અને શિયાળની ઉપમાથી પ્રવજ્યા ભાવ વધ-ઘટની ચતુર્થંગી [૩૫૦] સમાન પરિમાણવાળા સ્થાન ચાર-બે રીતે મુનિ દીપરત્નસાગર સર્જિત 69 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #71 -------------------------------------------------------------------------- ________________ ...સ્થાન – સ્થાન. ૪, ઉદ્દેશક. ૩... [૩પ૧] ઉર્ધ્વ-અધો-તીર્થી લોકમાં બે ભવવાળા જીવોના ચાર ભેદ [3પ૨] લજ્જા અને પરીષહને આશ્રીને ચાર પ્રકારના પુરુષ [૩૫૩] શય્યા, વસ્ત્ર, પાત્ર અને સ્થાન પ્રતિમા ચાર-ચાર [૩૫૪] જીવથી સ્પષ્ટ અને કર્મથી સ્પષ્ટ શરીર ચાર-ચાર [૩૫૫] લોક વ્યાપ્ત ચાર અસ્તિકાય અને ત્યાર બાદરકાય [૩૫] સમાન પ્રદેશવાળા દ્રવ્ય-ધર્મ, અધમ, લોક, જીવ [૩૫૭] સૂક્ષ્મ શરીરી-પૃથ્વી, અપ, તેઉ, વનસ્પતિ [૩૫૮] પદાર્થના સ્પર્શથી જ્ઞાન કરવાવાળી ઈન્દ્રિયો-ચાર [૩૫૯] જીવ અને પુદગલ અલોકમાં ન જઈ શકે તેના કારણો [30] - ઉદાહરણના ભેદ અને પ્રભેદ – ચાર/ચાર હેતુ ચતુષ્ક [૩૬૧] - સંખ્યા ગણિતના ભેદ,અધોલોકમાં અંધકારકર્તા, ઉર્ધ્વ તથા તિર્થાલોકે ઉદ્યોત કર્તા-ચાર (૪) ઉદ્દેશક-૪[39] પ્રસર્પક (પ્રવાસી)ના ભેદ-ચાર [33] નૈરયિક, તિર્યંચ, મનુષ્ય અને દેવોનો આહાર-ચાર/ચાર ભેદે [35] આશીવિષના ભેદો અને તેની શક્તિ [૩૫] વ્યાધીના અને ચિકિત્સાના ચાર/ચાર ભેદો [33] સ્વ-પર ચિકિત્સા ચતુર્ભાગી, - વ્રણ (શલ્યચિકિત્સા), વ્રણ સ્પ, વ્રણ રક્ષા, વ્રણ ઔષધિ, વ્રણ સંરોહણ, વ્રણ શલ્ય, આદિ ચતુર્ભગીઓ - હૃદય-વ્યવહાર, દ્રવ્ય-ભાવ, ધર્મી-પાપી, ધર્મકથી-પ્રભાવક, સૂત્રાર્થ પ્રરૂપક – આહાર એષણા આદિ ચતુર્ભગીઓ, -વૃક્ષ વિક્ર્વણાના ચાર ભેદ [3૬૭] વાદી (વિવિધમતાવલંબી)ના ચાર ભેદ-નૈરયિકાદિમાં [૩૬૮] - મેઘગર્જના અને વરસાદના દૃષ્ટાંતથી પુરુષના ચાર ભેદ-એ જ રીતે – - મેઘગર્જના-વિજળી, મેઘવર્ષા-વીજળી, મેઘવર્ષા-સમય, મેઘવર્ષા-ક્ષેત્ર, મેઘ-ધાન્ય, મેઘ વર્ષા-સ્થળની ચતુર્ભાગી [39] મેઘના ભેદ અને તે-તે મેઘથી પૃથ્વીનો ભિનાશ-સમય [૩૭૦] કરંડિયાના દૃષ્ટાંતથી આચાર્યના ચાર ભેદ [૩૭૧- - વૃક્ષના દૃષ્ટાંતથી આચાર્યના જ્ઞાનક્રિયા આશ્રિત ચાર ભેદ -૩૭૫] - વૃક્ષના દૃષ્ટાંતથી આચાર્ય તથા શિષ્યના ગુણો આશ્રિત ભેદ - વૃક્ષના દૃષ્ટાંતથી આચાર્ય-શિષ્યની ઉત્તમતા-અધમતા મુનિ દીપરત્નસાગર સર્જિત 70 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #72 -------------------------------------------------------------------------- ________________ ...સ્થાન – સ્થાન, ૪, ઉદ્દેશક. ૪... [૩૭૬] - મત્સ્યની દૃષ્ટાંતથી શ્રમણની ભિક્ષાચર્યા ચાર ભેદે - ગોળાના દૃષ્ટાંતથી પુરુષની કોમળતા-કઠોરતાની ચૌભંગી, ગોળાના દૃષ્ટાંતથી પુરુષના કર્મ-ભારના ચાર ભેદો, - ગોળાના દૃષ્ટાંતથી પુરુષના જ્ઞાનાદિ ગુણોના ચાર ભેદો - પત્રના દૃષ્ટાંતથી વૈરાગ્યમય પુરુષના ચાર ભેદો - ચટ્ટાઈના દૃષ્ટાંતથી રાગી પુરુષના ચાર ભેદો [૩૭૭] ચતુષ્પદ, પક્ષી, ક્ષુદ્ર પ્રાણીઓના ચાર-ચાર ભેદો [૩૭૮] પક્ષીની ઉપમાથી શ્રમણના ચાર ભેદો-ગમનાગમન દૃષ્ટિએ [૩૭૯] - શરીર અને કષાયની કૃશતા આધારે પુરુષના ભેદો - વિવેકી-અવિવેકી, શાસ્ત્રજ્ઞ-સમયજ્ઞ, સ્વ-પર અનુકંપા-ચતુર્ભાગી [૩૮] સંવાસ (મૈથુન) વિષયક ચતુર્ભગી-સાત પ્રકારે [૩૮૧] - ચારિત્ર કે ચારિત્ર ફળ વિનાશના કારણો ચાર - અસુર, આભિયોગિક, સંમોહ અને કિલ્વેિષ દેવાયુ બંધના કારણો [૩૮] - પ્રવજ્યાના ચાર ભેદો – ત્રણ પ્રકારે - ખેતી અને શુદ્ધિના દૃષ્ટાંતથી પ્રવજ્યાના ભેદો-ચાર/ચાર [૩૮૩] સંજ્ઞાના ભેદ-આહાર, ભય, મૈથુન, પરિગ્રહ-તેના કારણો [૩૮] કામ (વાસના)ના ચાર ભેદ, પ્રત્યેક કામના સ્વામી [૩૮૫] પાણીની અને સમુદ્રની ઉપમાથી પુરુષના ચાર ભેદો-બે પ્રકારે [૩૮] તરનારના, તરણ સામર્થ્યના, કાર્ય સામર્થ્યના ભેદ-પુરુષના ભેદો [3૮૭- - કુંભથી ઉપમાથી પૂર્ણ-અપૂર્ણ પુરુષના ચાર-ચાર ભેદો-વિવિધ પ્રકારે -૩૯૧] - જ્ઞાનાદિગુણ, ધન-ધની, ગુણવેશ, ગુણ-હૃદય, ગુણ-દાન,મધુર-કટુ ભાષી, હૃદય-ભાષા એ સર્વે ચતુર્ભાગી [૩૯] ઉપસર્ગના ભેદ-પ્રભેદો-દેવ, મનુષ્ય, તિર્યંચ, સ્વયંસ્કૃત [૩૩] - કર્મની ચતુર્ભગીઓ – પ્રકૃતિ, બંધ, સંક્રમણ, ઉદય દૃષ્ટિએ, - કર્મના ભેદો ચાર [૩૯૪] સંઘના શ્રમણાદિ ચાર ભેદ [૧૯૫] બુદ્ધિના અને મતિના ચાર-ચાર ભેદ [૩૯] સંસારી જીવના ચાર ભેદ, સર્વજીવોના ચાર ભેદ-ત્રણ પ્રકારે [૩૯] - મિત્રતા ચતુર્ભગી-આલોક/પરલોકની, બાહ્ય-અત્યંતર. - મુક્ત-દ્રવ્ય અને ભાવથી ચતુર્ભગી, મુક્ત-અમુક્ત ચતુર્ભાગી [૩૯૮] તિર્યંચ પંચેન્દ્રિયની અને મનુષ્યોની ગતિ-આગતિ ચાર ભેદે [૩૯] બેઈન્દ્રિય જીવોની અહિંસાથી સંયમ, હિંસાથી અસંયમ મુનિ દીપરત્નસાગર સર્જિત 71 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #73 -------------------------------------------------------------------------- ________________ ...સ્થાન – સ્થાન, ૪, ઉદ્દેશક. ૪... . [8o0] સમ્યગ્દષ્ટિ નારકાદિ દંડકોમાં ક્રિયાના ચાર ભેદ [૪૦૧] અન્યના ગુણોનું આચ્છાદન અને પ્રકટીકરણના ચાર ભેદો [૪૦] શરીરની ઉત્પત્તિ અને નિષ્પત્તિ-ચોવિશે દંડકોમાં – ચાર કારણે [03] ધર્મના ચાર દ્વાર-ક્ષમા વગેરે [૪૦૪] નરક-તિર્યંચ-મનુષ્ય-દેવ આયુ બંધના ચાર-ચાર કારણો [૪૦૫] વાદ્ય, નૃત્ય, ગાયન, માલ્ય, અલંકાર અને અભિનય ચતુષ્કો [Xos] - સનસ્કુમાર, માહેન્દ્ર વિમાનના વર્ણ-ચાર, - મહાશુર, સહસ્ત્રાર કલ્પે દેવોની ઊંચાઈ ચાર હાથ [૪૦૭ - ઉદક ગર્ભના ચાર પ્રકાર - બે રીતે, ચારે ગર્ભના કારણો -૪૧૧] - માનુષી ગર્ભના ચાર પ્રકાર, ચારે ગર્ભના કારણે [૪૧૨] ઉત્પાદપૂર્વની ચૂલિકા વસ્તુ-ચાર [૪૧૩] કાવ્યના પ્રકાર – ગદ્ય આદિ ચાર [૪૧૪] સમુદઘાત-નૈરયિક અને વાયુકાયમાં ચાર-ચાર [૪૧૫] ભ૦ અરિષ્ટનેમિના ચૌદ પૂર્વધર-સંખ્યા અને સ્વરૂપ [૪૧] ભ૦ મહાવીરના વાદીમુનિ-સંખ્યા અને સ્વરૂપ [૪૧૭] દેવવિમાનનો આકાર-નીચેના, મધ્યના, ઉપરના ચારેનો [૪૧૮] સમુદ્રના પાણીનો સ્વાદ-લવણસમુદ્રનો મધુર ઈત્યાદિ ચાર [૧૯] આવર્તની ઉપમાથી ક્રોધના ચાર ભેદ અને ક્રોધીની ગતિ [૪૨૦] અનુરાધા, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા નક્ષત્રોના તારા [૪૨૧] પાપકર્મના પુદગલોનું ચયન, ઉપચય આદિ ચાર સ્થાનોમાં થાય [૪૨રા પુદગલોનો ચાર પ્રદેશી ઢંધ, ચાર પ્રદેશાવગાઢ આદિની અનંતના ----*----*---- સ્થાન-૫ ઉદ્દેશક-૧ [૪૨૩] મહાવ્રતના અને અણુવ્રતના ભેદો પાંચ/પાંચ [૪૨૪] - વર્ણના, રસના, કામગુણના ભેદો પાંચ/પાંચ - શબ્દાદિ પાંચ વિષયોમાં આસક્તિ, રાગ યાવત મરણ - શબ્દાદિ પાંચેનું અજ્ઞાન અને વિષય અત્યાગ જીવોને અહિતાદિ માટે - શબ્દાદિ પાંચેનું જ્ઞાન અને વિષય ત્યાગ જીવોના હિતાદિ માટે [૪૨૫] પ્રાણાતિપાતાદિથી દુર્ગતિ, તેના વિરમણથી સુગતિ [૪૨] પ્રતિમાના ભદ્રાદિ પાંચ ભેદ મુનિ દીપરત્નસાગર સર્જિત 72 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #74 -------------------------------------------------------------------------- ________________ ...સ્થાન – સ્થાન. ૫, ઉદ્દેશક. ૧... [૪૨૭] સ્થાવરકાય પાંચ, સ્થાવરકાયાધિપતિ પાંચ [૪૨૮] અવધિજ્ઞાની ક્ષુબ્ધ થાય પણ કેવલજ્ઞાની ક્ષુબ્ધ ન થાય તેવા પાંચ કારણો [૪૨૯] - જીવોના શરીરના વર્ણ અને રસ-ચોવિશે દંડકોમાં શરીરના ઔદારિકાદિ ભેદ, ઔદારિક શરીરના વર્ણ-ગંધ આદિ [૪૩૦] - પ્રથમ અને અંતિમ તીર્થંકરોના શિષ્યોને ઉપદેશની દુર્ગમતાના કારણો મધ્યના તીર્થંકરોના શિષ્યોને ઉપદેશની સુગમતાના કારણો ભમહાવીરના નિગ્રન્થો માટે વર્ણન કરાયેલ યાવત્ આચરણ યોગ્ય બાબતોક્ષમાદિ પાંચ ગુણ, સત્ય આદિ પાંચ ગુણ, ઉત્ક્ષિપ્તાદિભિક્ષા, અજ્ઞાતચારી આદિ પાંચ અભિગ્રહો, ઔપનિધિકાદિ આહાર ગ્રહણ, આયંબિલાદિ તપ, અરસાદિ આહારી, સ્થાનાતિપતાદિ આસન [૪૩૧] શ્રમણ નિગ્રન્થને મહાનિર્જરાદિના પાંચ કારણો-બે રીતે [૪૩] - સાંભોગિક સાધર્મિકને વિસંભોગી કરવાના પાંચ કારણો સાધર્મિક નિર્પ્રન્થને પારાંચિક પ્રાયશ્ચિત દેવાના કારણો [૪૩૩] ગણ વિગ્રહના, ગણ અવિગ્રહના પાંચ-પાંચ કારણો [૪૩૪] નિષદ્યા-પાંચ, આર્જવ સ્થાન પાંચ [૪૩૫] જ્યોતિષ્ઠ દેવોના અને દેવના ભેદો પાંચ/પાંચ [૪૩૬] પરિચારણા-વિષય સેવનના ભેદ-કાયિકાદિ પાંચ [૪૩૭] ચમરેન્દ્રની અને બલીન્દ્રની અગ્રમહિષીઓ [૪૩૮] ભવનપતિ તથા વૈમાનિક ઈન્દ્રોની સેના અને સેનાધિપતિ [૪૩૯] શકેન્દ્રના દેવો અને ઈશાનેન્દ્રની દેવીની સ્થિતિ [૪૪૦] પ્રતિઘાતના પાંચ ભેદો [૪૪૧] આજીવિકાના પાંચ ભેદો [૪૪] રાજચિહ્ન પાંચ પ્રકારે [૪૪૩] છદ્મસ્થો અને કેવળીને પરિષહ સહન કરવાના કારણો [૪૪૪- - હેતુના અને અહેતુના પાંચ/પાંચ ભેદો -૪૪૯] - કેવળીને પાંચ અનુત્તર ગુણો,- પદ્મપ્રભુ,પુષ્પદંત,આદિ ચૌદ તીર્થંકરોના કલ્યાણકનક્ષત્રો (૫) ઉદ્દેશક-૨ [૪૫૦] મહાનદીઓ એક માસમાં બે-ત્રણ વખત પાર કરવાનો નિષેધ અને અપવાદ [૪૫૧] વરસાદ પછી અને ચોમાસામાં વિહાર નિષેધ અને અપવાદ [૪૫] અનુદઘાતિક પ્રાયશ્ચિત્-પાંચ મુનિ દીપરત્નસાગર સર્જિત 73 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #75 -------------------------------------------------------------------------- ________________ સ્થાન – સ્થાન, ૫, ઉદ્દેશક. ૨... [૪૫૩] શ્રમણ નિર્ગસ્થને અંતઃપુર પ્રવેશના પાંચ કારણો [૪૫૪] - સ્ત્રી-પુરુષના સંયોગ વિના પણ ગર્ભધારણ કરે તે કારણો - સ્ત્રી-પુરુષના સંયોગ છતાં પણ ગર્ભધારણ ન કરે તેવા કારણો [૪૫૫] - સાધુ-સાધ્વીનું એક સ્થાનમાં રહેવું-શયન-સ્વાધ્યાયના અપવાદ કારણો - અચેલક સાધુ અને સચેલક સાધ્વીને એક સ્થાને રહેવાના કારણો [૪૫] આશ્રવદ્વાર, સંવરદ્વાર અને દંડના પાંચ-પાંચ ભેદો [૪૫૭] - મિથ્યાદૃષ્ટિઓને પાંચ ક્રિયા-આરંભિકી આદિ કાયિકાદિ, દૃષ્ટિજાદિ, નેસલ્થિકી આદિ, - પ્રેમપ્રત્યયાદિ પાંચ-પાંચ ક્રિયા [૪૫૮] પરજ્ઞા પાંચ ભેદે [૪પ૯] વ્યવહાર પાંચ ભેદે [૪૬] સુતેલા કે જાગતા સંયત કે અસંયતના વિષયોની અવસ્થા [૪૬૧ કર્મર ગ્રહણ કરવાના અને છોડવાના કારણો-પાંચ/પાંચ [૪૬] પંચમાસી ભિક્ષપ્રતિમા વાળાને કલ્પતા આહાર-પાણી [૪૬]] ઉપઘાત (સદોષ એષણા)ના, વિશુદ્ધિ (નિર્દોષ એષણા)ના ભેદો [૪૬૪] બોધિ દુર્લભતાના, બોધિ સુલભતાના કારણો પાંચ-પાંચ [૪૫] પ્રતિસલીન, અપ્રતિસલીન, સંવર અને અસંવરના ભેદો [૪૬] સંયમના પાંચ પ્રકાર [૪૭] એકેન્દ્રિય જીવ અહિંસકને સંયમ અને હિંસકને અસંયમના ભેદો [૪૬૮] - પંચેન્દ્રિયજીવ અહિંસકને સંયમ અને હિંસકને અસંયમના ભેદો - સર્વ પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વની રક્ષાથી સંયમ, હિંસાથી અસંયમ [૪૯] તૃણ વનસ્પતિકાયિક જીવના પાંચ ભેદ [૪૭]] આચારના ભેદ-જ્ઞાનાદિ પાંચ [૪૭૧] - આચાર પ્રકલ્પ (પ્રાયશ્ચિત્ત)ના પાંચ ભેદ, - આરોપણા (પ્રાયશ્ચિત)ના પાંચ ભેદ [૪૭] વક્ષસ્કારપર્વત- જંબુદ્વીપ,ધાતકીખંડ, પુષ્કરવરદ્વીપાર્ધમાં ક્યાં ક્યાં ? સંખ્યા, ઊંચાઈ આદિ [૪૭૩] ઋષભદેવ, ભરત, બાહુબલી, બ્રાહ્મી, સુંદરની ઊંચાઈ [૪૭૪] સુતેલ માણસને જાગવાના કારણ-પાંચ [૪૭૫] સાધુ પાંચ કારણે સાધ્વીને સહારો આપી શકે [૪૭૬] આચાર્ય – ઉપાધ્યાયને ગણના પાંચ અતિશય [૪૭૭] આચાર્ય- ઉપાધ્યાય પાંચ કારણે ગણથી પૃથક થઈ જાય [૪૭૮] ઋદ્ધિવંત મનુષ્યોના પાંચ ભેદ મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #76 -------------------------------------------------------------------------- ________________ ...સ્થાન – સ્થાન. ૫, ઉદ્દેશક. ૩.. (૫) ઉદ્દેશક-૩ [૪૭૯] અસ્તિકાયના ભેદ, તે પાંચેનું સ્વરૂપ, પ્રભેદ, ગુણ [૪૮૦] ગતિના નરકાદિ પાંચ ભેદ = [૪૮૧] ઈન્દ્રિયના વિષયો – પાંચ, મુંડના પાંચ ભેદ-બે રીતે [૪૮] - બાદરકાયિક જીવો – અધો, ઉર્ધ્વ, તિńલોકમાં પાંચ ભેદે - બાદર તેજસ્કાય, બાદર વાયુકાય, બાદર અચિત્તના ભેદો [૪૮૩] નિગ્રન્થના ભેદો અને પ્રભેદો [૪૮૪] સાધુ-સાધ્વીને કલ્પ્ય વસ્ત્રોના અને રજોહરણના ભેદો-પાંચ-પાંચ [૪૮૫] નિશ્રાસ્થાન પાંચ [૪૮૬] નિધિના ભેદ પાંચ [૪૮૭] શૌચના ભેદ પાંચ [૪૮૮] પંચ-અસ્તિકાયોને પૂર્ણરૂપે છદ્મસ્થો ન જાણે પણ સર્વજ્ઞ જાણે [૪૮૯] અધોલોકમાં પાંચ મહાનરકાવાસ, ઉર્ધ્વલોકમાં પાંચ અનુત્તર વિમાન [૪૯૦] પુરુષના હ્રી સત્ત્વ વગેરે પાંચ ભેદો [૪૯૧] મત્સ્યની ઉપમાથી ભિક્ષુના પાંચ પ્રકાર [૪૯] યાચકના ભેદ-પાંચ [૪૯૩] અચેલકની પ્રશસ્તતાના કારણો-પાંચ [૪૯૪] ઉત્કૃષ્ટ પુરુષોના દંડ ઉત્કૃષ્ટાદિ પાંચ ભેદ [૪૯૫] સમિતિના ઈર્યા, ભાષા-આદિ પાંચ ભેદ [૪૬] - સંસારી જીવોના ભેદ-પાંચ, સર્વ જીવોના પાંચ ભેદ-બે પ્રકારે એકેન્દ્રિય યાવત્ પંચેન્દ્રિયની ગતિ-આગતિ પાંચ [૪૯૭] ધાન્યોને અચિત્ત થવાની સ્થિતિ (સમય-મર્યાદા) [૪૯૮- સંવત્સરના ભેદ-પ્રભેદ અને સ્વરૂપ -૫૦૪] - જીવ નીકળવાના શરીરસ્થાનો અને તદનુસારની ગતિ [૫૦૫] છેદન-વિભાગ આનંતર્ય-અવિભાગ, અનંતના પાંચ-પાંચ ભેદો [૫૦] જ્ઞાનના ભેદ-પાંચ [૫૦૭] જ્ઞાનાવરણીય કર્મના ભેદ પાંચ [૫૦૮] સ્વાધ્યાયના ભેદ-પાંચ [૫૦૯] પ્રત્યાખ્યાનના ભેદ-પાંચ [૫૧૦] પ્રતિક્રમણના આશ્રવદ્વારાદિ પાંચ ભેદ મુનિ દીપરત્નસાગર સર્જિત 75 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #77 -------------------------------------------------------------------------- ________________ ...સ્થાન – સ્થાન, ૫, ઉદ્દેશક. ૩.. [પ૧૧] સૂત્ર વાંચનાના અને સૂત્ર શીખવાના પાંચ કારણો [૫૧૨) - સૌધર્મ અને ઈશાન કલ્પના વિમાનોનો વર્ણ, ઊંચાઈ - બ્રહ્મલોક અને લાંતક કલ્પના દેવોની ઊંચાઈ - પાંચ વર્ણ, પાંચ રસવાળા પુદગલોનું સૈકાલિક ચયન [૫૧૩] ગંગા, સિંધુ, રક્તા, રક્તવતીમાં મળતી પાંચ-પાંચ નદીઓ [૫૧૪] (રાજ) કુમારાવસ્થામાં દીક્ષિત થનાર તીર્થંકર-પાંચ [૫૧૫] પ્રત્યેક ઈન્દ્રસ્થાનોમાં સુધર્મા આદિ પાંચ-પાંચ સભા [૫૧] પાંચ નક્ષત્ર-પાંચ તારાવાળા [૧૧૭] - જીવોને કર્મ પુદગલોના સૈકાલિક ચયન યાવત નિર્જરાના સ્થાનો - પંચ પ્રદેશી ઢંધ આદિ ની અનંતતા ----*----*---- સ્થાન-૬[૧૧૮] ગણને ધારણ કરવા માટે સાધુની છ વિશેષતાઓ [૫૧૯] સાધુ છ કારણે સાધ્વીને સહારો દઈ શકે [પ૨૦] કાલગત (મૃત) સાધર્મિક સાથે સાધુ-સાધ્વીનો વ્યવહાર [પ૨૧] ધર્માસ્તિકાયાદિ છને છદ્મસ્થ પૂર્ણ રૂપે ન જાણે પણ સર્વજ્ઞ જાણે [પર] અશક્ય એવા છ કાર્યો – જીવને અજીવ કરવા વગેરે [પર૩] (જીવરાશિ રૂપ) જીવનિકાય-છ [પ૨૪] છ તારાવાળા છ ગ્રહ-શુક્ર, બુધ વગેરે [પ૨૫] - સંસાર જીવના ભેદ-પૃથ્વીકાયિકાદિ છે, પૃથ્વીકાયિકાદિ છ જીવોની છ ગતિ-આગતિ [પર] સર્વ જીવોના છ ભેદ – ત્રણ પ્રકારે [પ૨૭] તૃણ વનસ્પતિ કાયિકના છ ભેદ [પ૨૮] સર્વ જીવોને સુલભ ન હોય તેવા સ્થાન – છ - [પ૨૯] ઈન્દ્રિયોના વિષયો-છ પ્રકારે [પ૩૦] સંવરના ભેદ-છ[૫૩૧] ઈન્દ્રિયોને આશ્રીને સુખના અને દુઃખના છ-છ ભેદ [પ૩૨] પ્રાયશ્ચિત્તના ભેદો આલોચના યોગ્ય આદિ – છ - [૫૩૩] મનુષ્યોના ઉત્પત્તિ સ્થાનાશ્રિત ભેદો છ-બે પ્રકારે [પ૩૪] ઋદ્ધિમાન અને ઋદ્ધિરહિત મનુષ્યોના ભેદો છ-છ [પ૩૫] અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળના આરા છ-છ મુનિ દીપરત્નસાગર સર્જિત 16 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #78 -------------------------------------------------------------------------- ________________ ...સ્થાન – સ્થાન, ૬, ઉદ્દેશક. -- [૫૩] સુષમસુષમા આરામાં મનુષ્યોની ઊંચાઈ અને આયા [૫૩૭] સંઘયણના વજૂઋષભનારા ચાદિ છ ભેદ [પ૩૮] સંસ્થાનના સમતચતુરસાદિ છ ભેદ [પ૩૯] આત્મભાવમાં ન વર્તતા માટે છ અહિતકર સ્થાનો,આત્મભાવવર્તી માટે છ હિતકર સ્થાનો [૫૪૦- - જાતિ આર્યના અંબષ્ઠ આદિ છ ભેદ -૫૪૨] - કુલ-આર્યના ઉગ્રકુલજ આદિ છ ભેદ [૫૪૩] લોક સ્થિતિના ભેદ-છ[૫૪૪] - દિશા છ પૂર્વાદિ ચાર, અધો, ઉર્ધ્વ, - છ દિશામાં જીવોની ગતિ, આગતિ, ઉત્પત્તિ વગેરે [૫૪પ-- નિર્ગસ્થને આહાર કરવાના અને ન કરવાના છ-છ કારણો -૫૫૦] - ઉન્માદના છ કારણો, પ્રમાદના છ કારણો [૫૫૧- - પ્રમાદ પ્રતિલેખન, અપ્રમાદ પ્રતિલેખનના છ-છ ભેદો -૫૫૫]- લેશ્યાના છ ભેદ-તિર્યંચ પંચેન્દ્રિયાદિ જીવોમાં [૫૫] શકેન્દ્રના સોમ અને યમ લોકપાલની અગ્ર મહિષીઓ [૫૫] ઈશાનેન્દ્રની મધ્યપર્ષદાના જીવોની સ્થિતિ [૫૫૮] છ દિકકુમારી, છ વિદ્યુત કુમારી [૫૫૯] ધરણેન્દ્ર, ભૂતાનંદ આદિ ભવનેન્દ્રોની અગમહિષીઓ [પક0] ધરણેન્દ્ર આદિ ભવનેન્દ્રોના સામાનિક દેવો છ હજાર [પ૬૧] અવગ્રહ-ઈહા-અવાય-ધારણાના છ-છ ભેદો [પવ૨] તપ-બાહ્ય તપના છ ભેદ, અત્યંતર તપના છ ભેદ [પ૬૩] વિવાદના છ ભેદ [પ૬૪] સુદ્રપ્રાણીઓના છ ભેદ [પ૬૫] ગૌચરી (ભિક્ષાચર્યા)ના છ ભેદ [પs] રત્નપ્રભા અને પંકપ્રભા પૃથ્વીના નારકાવાસ [પક૭બ્રહ્મલોકના વિમાન પ્રસ્તર-છ[પ૬૮] ચંદ્રની સાથે ત્રીશ, પંદર કે પીસ્તાલીશ મુહૂર્ત રહેનારા નક્ષત્રો [પs૯] અભિચંદ્ર કુલકરની ઊંચાઈ [૫૭૦] ભરત ચક્રવર્તીનો રાજ્યકાળ [૫૭૧] - ભવ પાર્શ્વનાથના વાદી મુનિ સંખ્યા અને સ્વરૂપ - ભ૦ વાસુપૂજ્ય સાથે દીક્ષા લેનાર, ભ, ચંદ્રપ્રભુનો છદ્મસ્થકાળ [૫૭] તેઈન્દ્રિય જીવોની રક્ષાથી સંયમ અને હિંસાથી અસંયમ મુનિ દીપરત્નસાગર સર્જિત 77 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #79 -------------------------------------------------------------------------- ________________ -..સ્થાન - સ્થાન. ૬, ઉદ્દેશક. -- [પ૭૩] - જંબુદ્વીપના પદાર્થો – અકર્મભૂમિ, વર્ષ-ક્ષેત્ર, વર્ષધરપર્વતો, કુટો, મહાદ્રહ, મહદ્ધિક દેવી, . મહાનદી, અંતરનદી, જંબુદ્વીપ પ્રમાણે ઘાતકીખંડ અને પુષ્ઠરવરદ્વીપાધના પદાર્થો [પ૭૪] ઋતુઓના પ્રાવૃટ આદિ ભેદો-છ [૫૭૫] તિથિ – ક્ષયતિથિ-૭, વૃદ્ધિ તિથિ- છ [પ૭૬] આભિનિબોધિક જ્ઞાનનો અર્થાવગ્રહ [પ૭૭] અવધિજ્ઞાનના ભેદ – છ - [૫૭૮] સાધુ-સાધ્વીએ બોલવા યોગ્ય નહીં તેવા વચનો [પ૭૯] કલ્પના પ્રસ્તાર (સાધુ મર્યાદા પ્રાયશ્ચિત્ત વૃદ્ધિ) [૫૮] કલ્પના છ ઘાતક [પ૮૧] કલ્પ સ્થિતિના ભેદ-છ [૫૮] ભ૦ મહાવીરનો દીક્ષા-નાણ-નિર્વાણનો તપ [૫૮૩] સનસ્કુમાર અને મહેન્દ્રકલ્પ વિમાનની ઊંચાઈ અને શરીર અવગાહના [૫૮૪] ભોજનનું પરિણામ, વિષયનું પરિણામ [૫૮૫] પ્રશ્નના ભેદ-છ[૫૮] સર્વે ઈન્દ્રસ્થાન, સાતમી નરક, સિદ્ધિગતિનો ઉત્કૃષ્ટ વિરહકાળ [૫૮૭] આયુષ્યનો બંધ-પ્રકાર છે, નૈયરિકાદિમાં છ માસ પૂર્વે બંધ [૫૮૮] ભાવના ઔદિયકાદિ છ ભેદ [૫૮૯] પ્રતિક્રમણના ઉચ્ચાર પ્રતિક્રમણાદિ ભેદ-છ[પ૯0] કૃતિકા, આશ્લેષા નક્ષત્રના તારા-છ[૫૯૧] - પાપકર્મના પુદગલોનું ચયન યાવત નિર્જરા-છ સ્થાનમાં - છ પ્રદેશી સ્કંધ, છ પ્રદેશાવગાઢ પુદગલો આદિની અનંતતા ----*----*---- સ્થાન-૭ [પ૯૨) ગણ છોડવાના કારણો-૭ [પ૯૩] વિભંગ જ્ઞાનના સાત ભેદ અને તેનું સ્વરૂપ [૫૯૪] - યોનિ (જીવોત્પત્તિ સ્થાન)ના સાત ભેદ - અંડજ, પોતજ, જરાયુજ આદિ સાતેની ગતિ-આગતિ [૧૯૫] આચાર્ય – ઉપાધ્યાયના ગણમાં સંગ્રહ સ્થાનો અને અસંગ્રહ સ્થાનો [પ૯૬] - પિંડેષણા, પારૈષણા, અવગ્રહ પ્રતિમા ત્રણે સાત-સાત - સપ્તકક મહાઅધ્યયન, સપ્તસપ્તમિકા ભિક્ષુપ્રતિમાનું પરિમાણ મુનિ દીપરત્નસાગર સર્જિત 78 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #80 -------------------------------------------------------------------------- ________________ ...સ્થાન - સ્થાન. ૭, ઉદ્દેશક. -- [૫૯૭] - અધોલોકમાં સાત પૃથ્વિ, ઘનોદધિ, ઘનવાત આદિ સર્વે સાત - સાત પૃથ્વિઓના નામ અને ગોત્ર [પ૯૮] બાદર વાયુકાય સાત [૫૯૯) સંસ્થાનના ભેદ-દીધ, હૃસ્વાદિ સાત [300] ભય સ્થાનો-ઈહલોક ભયાદિ સાત [૬૦૧] છદ્મસ્થ અને કેવળીને ઓળખાવતા સાત-સાત સ્થાનો [૬૦] મૂળગોત્રના ભેદ-પ્રભેદો સાત-સાત [03] મૂળનય-નૈગમ, સંગ્રહ આદિ સાત [૧૦૪- - સ્વરના ભેદ સાત, સ્વર સ્થાન, કયા જીવોથી કયો સ્વર નીકળે ? -કર) - કયા અજીવોથી કયો સ્વર ? સાતે સ્વરવાળા મનુષ્યના લક્ષણો [૧ર૩- - સાત સ્વરોના ત્રણ ગ્રામ અને તેની મૂછના, સ્વર ઉત્પત્તિ સ્થાન, -૬૩૮] - ગેયની – ઉત્પત્તિ, ઉચ્છવાસ, આકાર, ગુણ-દોષ, વૃત્તો [૬૩૯- - ભણિતિઓ (ભાષા), ગાયક સ્ત્રીના સ્વરથી તેનું વર્ણજ્ઞાન -૬૪૩] - સાત પ્રકારે સ્વર સમ, તાનના ભેદ [૬૪૪] કાયક્લેશના સાત ભેદ [૪૫] - જંબુદ્વીપ, ઘાતકીખંડ, પુષ્કરવરાર્ધદ્વીપના ક્ષેત્ર અને વાસપર્વત - લવણ, કાલોદ, પુષ્કરોદધિમાં મળતી નદીઓ [૬૪૬- - જંબુદ્વીપના ભરતના અતીત-વર્તમાન-આગામી કુલકરો - પ ] - દંડનીતિના હકાર આદિ સાત ભેદો [૬પ૭] ચક્રવર્તીના એકેન્દ્રિય અને પંચેન્દ્રિય રત્નો સાત-સાત [૫૮] દુષમકાળ અને સુષમકાળના સાત-સાત લક્ષણો [૬૫૯] સંસારી જીવના સાત ભેદ [કક0- - આયુક્ષયના અધ્યવસાયાદિ સાત કારણો -ડકર) - સજીવોના સાત ભેદ-બે પ્રકારે [૬૩] બ્રહ્મદત્તચક્રીનું આયુ અને ગતિ [૬૪] ભ૦ મલ્લિનાથ સાથે દીક્ષિત થનાર વ્યક્તિ સાત [ડકપ દર્શનના સમ્યગ્દર્શનાદિ ભેદ-સાત [૬૬] છદ્મવીતરાગને કર્મપ્રકૃત્તિ વેદન-સાત [૬૭] છદ્મસ્થ-સાત સ્થાનને પૂર્ણરૂપે ન જાણે પણ કેવલી જાણે [૬૮] ભ૦ મહાવીરની ઊંચાઈ મુનિ દીપરત્નસાગર સર્જિત 79 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #81 -------------------------------------------------------------------------- ________________ ...સ્થાન - સ્થાન. ૭, ઉદ્દેશક. -- [૬૯] વિકથાઓના સ્ત્રી કથાદિ સાત ભેદ [ક૭૦] આચાર્ય અને ઉપાધ્યાયને ગચ્છ સંબંધિ અતિશય-સાત [૭૧] સંયમ, અસંયમ, આરંભ, અનારંભ આદિના સાત-સાત ભેદો [૬૭] કોઠારમાં ઢાંકીને રાખેલા ધાન્યોની સ્થિતિ [૭૩] બાદર અપ્લાયની, વાલુકપ્રભા અને પંકપ્રભાના નારકોની સ્થિતિ [૬૭૪-- શકેન્દ્રના લોકપાલની અગમહિષીઓ, તેની સ્થિતિ, સૌધર્મકલ્પની -ક૭૬] પરિગૃહિતા દેવીની સ્થિતિ, સારસ્વતાદિ ચાર દેવોનો પરિવાર [ક૭૭- - સનસ્કુમાર, મહેન્દ્ર, બ્રહ્મલોકના દેવોની સ્થિતિ, બ્રહ્મલોક વિમાનની ઊંચાઈ -ક૭૯] - ભવનવાસી, વ્યંતર, જ્યોતિષી, સૌધર્મ, ઈશાન દેવોની ઊંચાઈ [૬૮૦- ૬૮૧] નંદીશ્વર દ્વીપાન્તર્ગત દ્વીપો-સમુદ્રો, શ્રેણીના ઋજુઆયત્તા વગેરે સાત ભેદો [૬૮૨ - સર્વ દેવેન્દ્રોની સેના અને સેનાધિપતિ, સેનામાં દેવસંખ્યા -૬૮૬] - વચન વિકલ્પ સાત, વિનયના ભેદ-પ્રભેદો [૬૮૭- - સમુદ્ધાત સાત, -૬૮૯] - ભ૦ મહાવીરના નિલવો – તેના નામ અને નગર [૧૯] શાતાવેદનીય કર્મના અનુભાવ સાત [૬૯૧] મઘા નક્ષત્રના તારા, પૂર્વ આદિ દિશાવાળા નક્ષત્રો [૧૯૨- - જંબુદ્વીપમાં સૌમનસ અને ગંધમાદન પર્વત ઉપરના કુટો -૧૯૬] - બેઈન્દ્રિય જીવોની સાત લાખ કોડી [૧૯૭] પાપકર્મના પુદગલોનું સૈકાલિક ચયન યાવત્ નિર્જરાના સ્થાન [૧૯૮] સાત પ્રદેશિક સ્કંધ, સાત પ્રદેશાવગાઢ પુદગલ આદિની અનંતતા સ્થાન-૮ [૧૯૯] એકાકી વિહાર પ્રતિમાને યોગ્ય સાધુના ગુણો [૭૦] યોનિસંગ્રહ, અંડજ-પોતજ-જરાયુજની ગતિ-આગતિ [૭૦૧] આઠ કર્મ પ્રકૃત્તિનું સૈકાલિક ચયન યાવત્ નિર્જરા [૭૦] - માયાવી આલોચના ન કરે તેના કારણો, તેનું સ્વરૂપ અને ગતિ - અમાયીની સુગતિ, તેનું સ્વરૂપ, [૭૦૩] સંવરના અને અસંવરના આઠ-આઠ ભેદ [૭૦૪] સ્પર્શના કર્કશ આદિ ભેદ [૭૦૫] લોકસ્થિતિના આઠ ભેદ [૭૦] ગણિ (આચાર્ય)ની આઠ સંપદા મુનિ દીપરત્નસાગર સર્જિત 80 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #82 -------------------------------------------------------------------------- ________________ ...સ્થાન – સ્થાન, ૮, ઉદ્દેશક. -- [૭૦૭] ચક્રવર્તીની મહાનિધિનું સ્થાન અને સ્થાનની ઊંચાઈ [૭૦૮] સમિતિના ઈર્યા-ભાષાદિ ભેદ આઠ [૭૦] આલોચના શ્રવણ યોગ્ય સાધુના આઠ ગુણો, આલોચકના ગુણો [૭૧૦] પ્રાયશ્ચિત્તના આઠ ભેદ [૭૧૧] મદના જાતિ-કુલ આદિ આઠ ભેદો [૭૧૨] અક્રિયાવાદીના આઠ ભેદો [૭૧૩] મહાનિમિત્તના આઠ ભેદ [૭૧૪- - વચનવિભક્તિના આઠ ભેદ -૭૨૧] - આઠ સ્થાનોને છદ્મસ્થ પૂર્ણરૂપે ન જાણે, કેવલી જાણે [૭૨] આયુર્વેદના ભેદ-આઠ [૭૨] - શકેન્દ્ર, ઈશાનેન્દ્ર અને તેના લોકપાલની અગમહિષીઓ, મહાગ્રહ-ચંદ્ર, સૂર્ય આદિ આઠ [૭૨૪ તૃણ વનસ્પતિકાયના આઠ ભેદ [૭૨૫ ચઉરિન્દ્રિયની રક્ષાથી સંયમ અને હિંસાથી અસંયમ [૭૨૬] સૂક્ષ્મના ભેદ આઠ [૭૨૭] ભરત ચક્રીપછી આઠ યુગપ્રધાન મોક્ષગયા [૭૨૮] ભવ પાર્શ્વનાથના ગણ અને ગણધર [૭૨૯] દર્શનના ભેદ-આઠ [30] ઔપમિક કાલના ભેદ-આઠ [૭૩૧] ભ૦ અરિષ્ટનેમિ પછી આઠ યુગપ્રધાનોને મોક્ષગમન [૭૩] ભ૦ મહાવીરના ઉપદેશથી દીક્ષિત થનાર રાજા [૭૩૩] આહારના ભેદ-આઠ, - કૃષ્ણરાજીઓ આઠ, તેના સ્થાન, સ્વરૂપ -૭૩૫] - લોકાંતિક વિમાનોનું સ્થાન, તેમાં રહેલ દેવ [૭૩] ધર્મ, અધર્મ, આકાશ અને જીવના મધ્યપ્રદેશ [૭૩] મહાપદ્મતીર્થકર દ્વારા પ્રવજિત થનાર રાજા [૭૩૮] કૃષ્ણ વાસુદેવની મુક્તિ પામનાર રાણીઓ [૭૩૯] વીર્યપ્રવાદ પૂર્વની વસ્તુ અ ચૂલિકાવસ્તુ [૭૪] ગતિના આઠ ભેદ [૭૪૧] ગંગા-સિંધુ-રક્તા-રક્તવતી દેવીઓના દ્વીપનું માપ [૭૪] ઉલ્કામુખ આદિ ચાર દ્વીપોના માપ, [૭૪૩] કાલોદ સમુદ્રની વલયાકાર પહોળાઈ મુનિ દીપરત્નસાગર સર્જિત 81 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #83 -------------------------------------------------------------------------- ________________ ...સ્થાન – સ્થાન, ૮, ઉદ્દેશક. -- [૭૪૪]પુષ્ઠરાર્ધદ્વીપના અંદરનું-બહારનું માપ [૭૪૫] કાંકિણી રત્નનું પ્રમાણ, કર્ણિકા, સંસ્થાન [૭૪૬] મગધ દેશના યોજનનું માપ [૭૪૭] જંબુદ્વીપના સુદર્શન અ ફૂટશાલ્મલી વૃક્ષનું પરિમાણ [૭૪૮] તમિસા અને ખંડપ્રપાત ગુફાની ઊંચાઈ [૭૪૯] જંબુદ્વીપના વક્ષસ્કાર પર્વત, ચક્રવર્તી વિજય, રાજધાનીનું વર્ણન [૭૫૦] જંબુદ્વીપની મેરુની ચારે દિશામાં આઠ-આઠ તીર્થકરો થયા-છે-થશે. [૭૫૧) જંબુદ્વીપમાં દીધ વૈતાઢ્ય, ગુફા, દેવ, કુંડ, વૃષભકૂટ આદિનું વર્ણન [૭૫૨] મેરુ પર્વતની ચૂલિકાના મધ્યભાગનું પ્રમાણ [૭૫૩- - ઘાતકીખંડ અને પુષ્કરવરાર્ધમાં વૃક્ષ તથા વૈતાત્યાદિ પદાર્થ-વર્ણન -૭૫૬] - જંબુદ્વીપમાં આઠ દિકકુટ, જંબુદ્વીપની જગતિનું પરિમાણ [૭૫૭-૭૮૦] - જંબુદ્વીપ વર્તી પર્વતો પરના ફૂટો, - દિકકુમારીના નિવાસ સ્થાનો [૭૮૧] આઠ કલ્પ સુધી તિર્યંચો અને મનુષ્યોનો ઉપપાત, કલ્પેન્દ્રો, યાન [૭૮૨) અષ્ટઅષ્ટમિકા ભિક્ષુપડિમાનું સ્વરૂપ [૭૮૩] સંસારી જીવોના આઠ ભેદ, સર્વજીવોના બે પ્રકારે આઠ ભેદ [૭૮૪] સંયમના આઠ ભેદ [૭૮૫] પૃથ્વીઓના આઠ ભેદ, ઈષતપ્રાગભાર પૃથ્વીનું પ્રમાણ અને નામો [૭૮૬] આવશ્યક એવા આઠ કાર્યો-તે માટે ઉદ્યમ અપ્રમાદાદિ [૭૮૭] મહાશુક્ર અને સહસાર કલ્પના વિમાનોની ઊંચાઈ [૭૮૮] ભ૦ અરિષ્ટનેમિના વાદી મુનિ-સંખ્યા અને સ્વરૂપ [૭૮૯] કેવલિ સમુદઘાત-તેનો સમય અને સ્વરૂપ [૭૯૦] ભ૦ મહાવીરના અનુત્તર વિમાને ઉત્પન્ન મુનિ [૭૯૧- - વ્યંતર દેવોના ભેદ અને ચૈત્યવૃક્ષો -૭૯૪] - રત્નપ્રભાપૃથ્વીથી સૂર્યવિમાનની ઊંચાઈ [૭૯૫] ચંદ્રની સાથે યોગ કરી ગતિ કરતા નક્ષત્રો [૭૯૬] જંબુદ્વીપ અને સર્વે દ્વીપોના દ્વારોની ઊંચાઈ [૭૯૭] પુરુષવેદ, યશનામ, ઉચ્ચગોત્ર કર્મની જઘન્ય બંધ સ્થિતિ [૭૯૮] તેઈન્દ્રિય જીવોની કુલ કોટી [૭૯૯] પાપકર્મપુદગલનું ચયન યાવત નિર્જરાના આઠ સ્થાનો - આઠ પ્રદેશી ઢંધ આદિની અનંતતા મુનિ દીપરત્નસાગર સર્જિત 82 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #84 -------------------------------------------------------------------------- ________________ સ્થાન – સ્થાન, ૯, ઉદ્દેશક. -- સ્થાન-૯ [૮૦૦] સંભોગી સાધુને વિસંભોગી કરવાના કારણો [૮૦૧] બ્રહ્મચર્ય (આચારાંગ વ્યુત સ્કંધ-૧)ના અધ્યયનો [૮૦૨] બ્રહ્મચર્ય ગુપ્તિ નવ [૮03] ભ૦ અભિનંદન અને ભ૦ સુમતિનાથ વચ્ચેનું અંતર [૮૦૪] શાશ્વતા પદાર્થો જીવ-જીવાદિ નવ [૮૦૫] - સંસારી જીવોના ભેદ, તેની ગતિ-આગતિ - સર્વ જીવો નવ, તેની અવગાહના, સંસારિક જીવોનું સૈકાલિકપણું [09] રોગોત્પત્તિના કારણો - નવ [૮૦૭] દર્શનાવરણીય કર્મના નવ ભેદ [૮૦૮] - અભિજિત નક્ષત્રનો ચંદ્ર સાથે યોગ-કાળ - અભિજિતાદિ નવ નક્ષત્રનો ચંદ્ર સાથે ઉત્તરથી યોગ [૮૦૯] સમભૂભાગથી તારાઓની ઊંચાઈ [૮૧૦] જંબુદ્વીપમાં નવયોજનના મસ્યોનો વૈકાલિક પ્રવેશ [૮૧૧- - જંબુદ્વીપના ભરતમાં વર્તમાનમાં થયેલ વાસુદેવ-બલદેવના -૮૧૪] માતાપિતાના નામ વગેરે વર્ણન [૮૧૫- - પ્રત્યેક ચક્રવર્તીની મહાનિધિ - સંખ્યા, પરિમાણ, -૮૨૯] - તે-તે નિધિથી થતા કાર્ય, નિધિના દેવતાદિ વર્ણન [૮૩૦] વિગઈઓ – દુધ, દહીં વગેરે નવ [૮૩૧] શરીરના નવ દ્વારો [૮૩૨ પુન્યના નવ પ્રકારો -૮૩૫] -પાપસ્થાનક નવ ભેદ, - પાપગ્રુત નવ પ્રકારે [૮૩૬] અનુવાદ નામક પૂર્વમાં નૈપૂણિક વસ્તુના અધ્યયનો નવ [૮૩૭] ભ૦ મહાવીરના ગણ-નવ [૮૩૮] ભ૦ મહાવીર પ્રરૂપિત નવકોટિ પરિશુદ્ધ ભિક્ષા [૮૩૯] ઈશાનેન્દ્રના વરૂણ લોકપાલની અગમહિષીઓ [૮૪૦] ઈશાનેન્દ્રની અગમહિષીની સ્થિતિ, ઈશાન કલ્પે દેવીની સ્થિતિ [૮૪૧- - નવ લૌકાન્તિક દેવનિકાય, અવ્યાબાધાદિ ત્રણ દેવોનો પરિવાર -૮૪૫] - રૈવેયેક વિમાનના પ્રસ્તર, તેના નામ [૮૪૬] આયુપરિણામ ના ગતિ, ગતિબંધનાદિ નવ ભેદ મુનિ દીપરત્નસાગર સર્જિત 83 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #85 -------------------------------------------------------------------------- ________________ ...સ્થાન – સ્થાન, ૯, ઉદ્દેશક. -- [૮૪૭] નવનવમિકા ભિક્ષપ્રતિમાનું પરિમાણ [૮૪૮] પ્રાયશ્ચિતના ભેદો-નવ [૮૪૯- - જંબુદ્વીપમાં આવેલ ફૂટો, આ ફૂટોના સ્થાન, નામ વગેરે -૮૬૯] - ભ૦ પાર્શ્વનાથનું સંઘયણ, સંસ્થાન, ઊંચાઈ [૮૭૦] ભ૦ મહાવીરના તીર્થમાં તીર્થંકર નામગોત્ર કર્મ બાંધનાર [૮૭૧] આગામી ઉત્સર્પિણીમાં થનારા તીર્થકરોના નામ [૮૭ર- - મહાપદ્મ અથવા વિમલવાહન ચરિત્ર (શ્રેણિક રાજાનો આગામીભવ). -૮૭૬] - જન્મ-બાળ-કુમારાવસ્થા, દીક્ષા, છદ્મસ્થાવસ્થા, કેવલીપણું આદિ [૮૭૭- - ચંદ્ર પાછળ ગતિ કરતા નક્ષત્રો -૮૭૯] - આણત, પ્રાણત, આરણ, અશ્રુત કલ્પે વિમાનોની ઊંચાઈ [૮૮૦] વિમલવાહન કુલકરની ઊંચાઈ [૮૮૧] ભ0 ઋષભદેવનો તીર્થ પ્રવર્તન કાળ [૮૮૨] ધનદંતાદિ અન્તર્દીપનું પરિમાણ [૮૮૩] શુક મહાગ્રન્થની નવ વીથીઓ-ગતિક્ષેત્રો [૮૮૪] નોકષાય વેદનીય કર્મના નવ ભેદ [૮૮૫] ચઉરિન્દ્રિય જીવોની, ભૂજપરિસર્પની કુલ કોડી [૮૮] પાપકર્મના પુદગલોનું સૈકાલિક ચયન યાવત નિર્જરાના સ્થાન [૮૮૭] નવપ્રદેશી ઢંધ આદિની અનંતતા ----*----*---- સ્થાન-૧૦[૮૮૮- - લોકસ્થિતિના ભેદ-દશ -૮૯0] - શબ્દના નિહારી આદિ દશ ભેદો [૮૯૧] ઈન્દ્રિયોના દશ વિષય-ત્રણે કાળમાં [૮૯૨] અચ્છિન્નપુદગલોનું દશ પ્રકારે ચલન [૮૯૩] ક્રોધોત્પત્તિના દશ કારણો [૮૯૪] સંયમ, અસંયમ, સંવર, અસંવરના દશ-દશ કારણો [૮૯૫] અભિમાન ઉત્પત્તિના કારણો-દશ [૮૯૬ - સમાધિ, અસમાધિ, પ્રવજ્યા, શ્રમણધર્મ દરેકના દશ-દશ ભેદ -૯૦૦] - જીવપરિણામ, અજીવ પરિણામના ભેદો દશ-દશ [૯૦૧] આકાશ સંબંધિ, ઔદારિક તિર્યંચ-મનુષ્ય સંબંધિ અસ્વાધ્યાય [૯૦૨] પંચેન્દ્રિય જીવરક્ષાથી સંયમ, હિંસાથી અસંયમ મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ 84 Page #86 -------------------------------------------------------------------------- ________________ ...સ્થાન – સ્થાન. ૧૦, ઉદ્દેશક. -- [03] સૂક્ષ્મના દશ ભેદ [૯૦૪- - જંબુદ્વીપ સંબંધિ વર્ણન-ગંગા સિંધુમાં મળતી નદીઓ, રાજધાનીઓ, ૯૧૦] - દીક્ષિત થયેલ રાજવી, મેરુપરિણામ, રૂચકપ્રદેશ, દિશા, ક્ષેત્રો [૯૧૧- - લવણ સમુદ્ર સંબંધિ વર્ણન – ગોતીર્થ વિરહિત ક્ષેત્ર પાતાળ કળશ આદિ -૯૧૭] - ધાતકીખંડ અને પુષ્કરવરાર્ધ દ્વીપનો મેરુ, વૃત્ત વૈતાઢયો - માનુષોત્તર પર્વત, અંજનક-દધિમુખ-રતિકર પર્વત, [૯૧૮] દ્રવ્યાનુયોગના ભેદ-૧૦ [૯૧૯) સર્વ ઈન્દ્રો અને લોકપાલોના ઉત્પાતપર્વતનું પરિમાણ [૨૦] બાદર વનસ્પતિકાય, જલચર પંચેન્દ્રિય તિર્યંચ, ઉરપરિસર્પની અવગાહના [૯૨૧] ભ૦ સંભવનાથ અને ભ૦ અભિનંદનનું અંતર [૯૨૨] અનન્તા ના દશ ભેદ [૯૨૩] ઉત્પાદ પૂર્વની વસ્તુ, અસ્તિનાસ્તિ પ્રવાહ પૂર્વની ચૂલવસ્તુ [૯૨૪- પ્રતિસેવના, આલોચના દોષ, આત્મદોષ આલોચકના ગુણ, -૯૨૯] પ્રાયશ્ચિત, મિથ્યાત્વના દશ-દશ ભેદો [૯૩૦] - ચંદ્રપ્રભુ, નમિનાથ, ધર્મનાથનું આયુ અને ગતિ - પુરુષસિંહ વાસુદેવની આયુ-ગતિ, નેમિનાથ, કૃષ્ણની ઊંચાઈ-આયુ [૯૩૧- ભવનવાસી દેવના ભેદ અને ચૈત્યવૃક્ષો -૯૩૪] સુખના આરોગ્ય આદિ ભેદો-દશ [૯૩૫] ઉપઘાતના, વિશોધિના દશ-દશ ભેદો [૯૩૬] સંક્લેશના ઉપધિ સંક્લેશાદિ દશ ભેદો [૯૩૭] બળના શ્રોત્રેન્દ્રિયબળ આદિ દશ ભેદો [૯૩૮- ૯૪૩] સત્યના, મૃષાવાદના, મિશ્રવચનના દશ-દશ ભેદો, -દૃષ્ટિવાદના દશ નામો [૯૪૪- - શાસ્ત્રના, (વાદસંબંધિ) દોષના, વિશેષ દોષના દશ-દશ ભેદો ૯૫૦] - શુદ્ધ અનુયોગ (વચન)ના દશ ભેદ [૯૫૧-૯૫૩] -દાનના અનુકંપાદાનાદિ દશ ભેદ, -ગતિના નરકગતિ-આદિ દશ ભેદ [૯૫૪] મુંડના શ્રોત્રન્દ્રિય મુંડ આદિ દશ ભેદ [૯૫૫- - સંખ્યાન - ગણિત દશ પ્રકારે -૯૫૮] - પ્રત્યાખ્યાનના અનાગત પ્રત્યાખ્યાનાદિ દશ ભેદ [૯૫૯- - સમાચારીના ઈચ્છાકાર આદિ દશ ભેદ -૯૬૧] - ભ૦ મહાવીરના દશ સ્વપ્ન, તેના નામ અને ફળ મુનિ દીપરત્નસાગર સર્જિત 85 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #87 -------------------------------------------------------------------------- ________________ ...સ્થાન – સ્થાન, ૧૦, ઉદ્દેશક. -- [૯૬ર- - સરાગ સમ્યગ્દર્શનના નિસર્ગરુચિ આદિ દશ ભેદ -૯૬૫] - સંજ્ઞાના આહાર સંજ્ઞા આદિ દશ ભેદ, નૈરયિકાદિ સર્વેને [૯૬૬] છદ્મસ્થ પૂર્ણરૂપે જાણે નહીં પણ સર્વજ્ઞ જાણે તેવા દશ પદાર્થો [૯૬૭] દશાના કર્મવિપાક દશાદિ દશ ભેદ (દશ આગમો) [૯૬૮- - કર્મ વિપાકના અધ્યયનો દશ -૯૭૦] - ઉપાસકદશાના અધ્યયનો દશ [૯૭૧- અન્તકૃત દશાના અધ્યયનો દશ -૯૭૪ ] - અનુત્તરોપપાતિક દશાના અધ્યયનો દશ [૯૭૫] આચાર દશા, પ્રશ્નવ્યાકરણ દશા, બંધ દશા, કર્મ દ્વિગૃદ્ધિ દશા, દીર્ધદશા, સંક્ષેપિક દશા એ સર્વેના દશ-દશ અધ્યયનો [૯૭૬] ઉત્સર્પિણી, અવસર્પિણીનું કાલ પ્રમાણ [૯૭૭] - નૈરયિકાદિ ચોવીશ દંડકોમાં અનંતરોપપન્નકાદિ દશ ભેદ - પંકપ્રભાના નરકાવાસ, - રત્નપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, ભવનવાસિની સ્થિતિ - બાદર વનસ્પતિકાય, વ્યંતર દેવ, બ્રહ્મલોક-લાંતક કલ્પ સ્થિતિ [૯૭૮] આત્મહિતકારી શુભ કર્મબંધના દશ કારણ [૯૭૯] આશંસાપ્રસંગ (નિયાણુ)ના દશ ભેદ [૯૮૦] ધર્મના ગ્રામધર્મ, નગરધર્મ આદિ દશ ભેદ, [૯૮૧] સ્થવિરના ગ્રામ સ્થવિર, નગર સ્થવિર આદિ દશ ભેદ [૯૮૨] પુત્રના આત્મજ, ક્ષેત્રજ આદિ દશ ભેદો [૯૮૩] કેવળીમાં ઉત્કૃષ્ટ ગુણો – જ્ઞાન, દર્શનાદિ દશ [૯૮૪] સમય ક્ષેત્રમાં કુરુક્ષેત્ર, મહાવૃક્ષ, મહદ્ધિક દેવ અને તેની સ્થિતિ [૯૮૫- - દુષમકાળ અને સુષમકાળના લક્ષણો દશ-દશ -૯૮૭] - સુષમસુષમા કાળમાં દશ કલ્પવૃક્ષ [૯૮૮- જંબુદ્વીપના ભરતક્ષેત્રના અતીત-અનાગત કાળના કુલકરોના નામ-૯૯૧] - જંબુદ્વીપમાં ઘાતકીખંડમાં, પુષ્કરવર્ધમાં સ્થિત વક્ષસ્કાર પર્વતો [૯૯૨] ઈન્દ્ર અધિષ્ઠિત દશ કલ્પો (દેવલોક), દશપારિયાનિક યાન [૯૯૩] દશદશમિકા ભિક્ષુપ્રતિમાનું પરિમાણ [૯૯૪ સંસારી જીવ અને સર્વ જીવોના દશ-દશ ભેદ [૯૯૫-- શતાયુપુરુષની દશ દશા -૯૯૭] - તૃણવનસ્પતિકાયના દશ ભેદ મુનિ દીપરત્નસાગર સર્જિત 86 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #88 -------------------------------------------------------------------------- ________________ ...સ્થાન – સ્થાન, ૧૦, ઉદ્દેશક. -- [૯૯૮] વિદ્યાધર અને આભિયોગિક શ્રેણીનું પરિમાણ [૯૯૯) ગૈવેયક દેવોના વિમાનની ઊંચાઈ [૧૦૦૦] તેજોલેશ્યા યુક્ત અનાર્યને સાધુ ભસ્મીભૂત કરે તે કારણો [૧૦૦૧- - દશ અચ્છેરા (આશ્ચર્યકારી ઘટનાઓ) -૧૦૦૪] - રત્નપ્રભા પૃથ્વી રત્નાદિ કાંડોની પહોળાઈ [૧૦૦૫] સર્વેદ્વીપ-સમુદ્રો, મહાદ્રહો, કુંડો, સીતા-સીતોદાના મૂળની ઊંડાઈ [૧૦૦૬] કૃતિકા અને અનુરાધા નક્ષત્રનું ભ્રમણ મંડલ [૧૦૦૭- - જ્ઞાન વૃદ્ધિકર નક્ષત્રો-મૃગશિર્ષાદિ-દશ -૧૦૦૯] - ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયની કુલ કોટી - ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયની કુલ કોટી [૧૦૧૦] - પાપકર્મના પુદગલોના સૈકાલિક ચયન યાવત્ નિર્જરાના સ્થાન - દશ પ્રદેશી ઢંધ, દશ સમય સ્થિતિવાળા પુદગલ, દશ - પ્રદેશાવગાઢ પુદગલ અને દશગુણ પુદગલની અનંતના ----*----*---- [3] “સ્થાન” અંગસૂત્ર - ૩ - નો | મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ મુનિ દીપરત્નસાગર સર્જિત 87 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૪ | સમવાય-અંગસૂત્ર-૪-વિષયાનુક્રમ , , લોક, મોક્ષ, સમવાય-૧ [.૧ - આરંભ વાક્ય, પરમાત્મા મહાવીરના વિશેષણો - દ્વાદશાંગ રૂપ ગણિપિટકની પ્રરૂપણા, બાર અંગોના નામ - એક સમવાયમાં સમાવિષ્ટ પદાર્યાદિઆત્મા, અનાત્મા, દંડ, અદંડ, ક્રિયા, અક્રિયા, અલોક, ધર્મ, અધર્મ, પુન્ય, પાપ, બંધ, આશ્રવ, સંવર, વેદના, નિર્જરા, - જંબુદ્વીપ, અપ્રતિષ્ઠાન નરકાવાસ, પાલક અને સર્વાર્થસિદ્ધ વિમાનની લંબાઈ-પહોળાઈ - આદ્ર, ચિત્રા, સ્વાતિ નક્ષત્રનો તારો એક - રત્નપ્રભા, શર્કરાપભાના કેટલાક નૈરયિકોની સ્થિતિ - અસુરકુમાર, નાગકુમારના કેટલાક દેવોની સ્થિતિ - અસંખ્ય વર્ષાયુષવાળા તિર્યંચ પંચેન્દ્રિય-મનુષ્યોની સ્થિતિ - વ્યંતર, જ્યોતિષ, સૌધર્મ-ઈશાન કલ્પે દેવોની સ્થિતિ - સાગર આદિ દેવોની સ્થિતિ, શ્વાસોશ્વાસ, આહારેચ્છાકાળ - કેટલાક ભવસિદ્ધિક જીવોની મુક્તિકાળ-એક ભવ ----*----*---- સમવાય-૨ [..૨] બે સમવાયમાં સમાવિષ્ટ પદાર્યાદિ - દંડ બે, રાશિ બે, બંધન બે - પૂર્વા-ઉત્તરા ફાલ્ગની, પૂર્વા-ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રના તારા - રત્નપ્રભા, શર્કરા પ્રભા, અસુરકુમાર, નૈરયિકમાં કેટલાકની સ્થિતિ - અસંખ્ય વર્ષાયુષી તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોની સ્થિતિ - સૌધર્મ, ઈશાન, સનસ્કુમાર, માહેન્દ્રના કેટલાક દેવની સ્થિતિ - શુભ આદિ વિમાનવાસી દેવોની સ્થિતિ, શ્વાસ, આહારેચ્છા - કેટલાક ભવસિદ્ધિક જીવોનો મુક્તિકાળબે ભવ ----*----*---- સમવાય-૩[૩] ત્રણ સમવાયમાં સમાવિષ્ટ પદાર્યાદિ મુનિ દીપરત્નસાગર સર્જિત 88 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #90 -------------------------------------------------------------------------- ________________ ... સમવાય- સમo 3 ... - દંડ, ગુપ્તિ, શલ્ય, ગૌરવ, વિરાધનાના ભેદો - મૃગશિર્ષ, પુષ્ય,જ્યેષ્ઠા,અભિજિત,શ્રવણ,અશ્વિની,ભરણી સાતે નક્ષત્રના તારા ત્રણ-ત્રણ - રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભાના કેટલાંક નૈરયિકોની સ્થિતિ - અસુરકુમારોમાંના કેટલાકની સ્થિતિ-ત્રણ પલ્યોપમ - અસંખ્ય વર્ષાયુષી તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોની સ્થિતિ - સૌધર્મ, ઈશાન, સનસ્કુમાર, મહેન્દ્રના કેટલાક દેવોની સ્થિતિ - આશંકર આદિ ચૌદ વૈમાનિકની સ્થિતિ, શ્વાસોશ્વાસ, આહારેચ્છા - કેટલાક ભવસિદ્ધિ જીવોનો મુક્તિ કાળ-ત્રણ ભવ ----*----*---- સમવાય-૪[..૪] ચાર સમવાયમાં સમાવિષ્ટ પદાર્થ-આદિ - કષાય, ધ્યાન, વિકથા, સંજ્ઞા, બંધ, યોજન પરિમાણના ભેદો - અનુરાધા, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા નક્ષત્રના તારા ચાર-ચાર - રત્નપ્રભા-વાલુકાપ્રભા નૈરયિક, અસુરકુમારના કેટલાકની સ્થિતિ - સૌધર્મ, ઈશાન, સનસ્કુમાર, માહેન્દ્ર કલ્પે દેવોની સ્થિતિ - કૃષ્ટિ આદિ બાર વિમાનોમાં દેવોની સ્થિતિ, શ્વાસોશ્વાસ, આહારેચ્છા - કેટલાક ભવસિદ્ધિક જીવોનો મુક્તિ-કાળ-ચાર ભવ ----*----*---- સમવાય-પ[..૫] પાંચ સમવાયમાં સમાવિષ્ટ પદાર્થ-આદિ - ક્રિયા, મહાવ્રત, કામગુણ, આશ્રવ, સંવર, નિર્જરાસ્થાન, સમિતિ, અસ્તિકાયના પાંચ-પાંચ ભેદો - રોહિણી, પુનર્વસુ, હસ્ત, વિશાખા, ઘનિષ્ઠા નક્ષત્રના તારા - રત્નપ્રભા-વાલુકાપ્રભા નૈરયિક, અસુરકુમારમાં કેટલાકની સ્થિતિ - સૌધર્મ, ઈશાન, સનસ્કુમાર, માહેન્દ્ર કલ્પે દેવોની સ્થિતિ - વાત આદિ ચોવીશ વિમાનમાં દેવોની સ્થિતિ, શ્વાસ, આહારેચ્છા - કેટલાંક ભવસિદ્ધિક જીવોનો મુક્તિકાળ-પાંચ ભવ ----*----*---- સમવાય-ફ[..] - વેશ્યા, જીવનિકાય, બાહ્યતપ, અત્યંતરતપ, છાāસ્થિક સમુદઘાત, અર્થાવગ્રહના છ-છ ભેદો. - કૃતિકા, આશ્લેષા નક્ષત્રના તારા છ-છ મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ 89 Page #91 -------------------------------------------------------------------------- ________________ ... સમવાય- સમo કે... - રત્નપ્રભા-વાલુકાપ્રભા નૈરયિકો, અસુરકુમારોની સ્થિતિ - સૌધર્મ, ઈશાન, સનસ્કુમાર, માહેન્દ્રકલ્પ દેવોની સ્થિતિ - સ્વયંભૂ આદિ વીસ વિમાનમાં દેવોની સ્થિતિ, શ્વાસ, આહારે ચ્છા - કેટલાંક ભવસિદ્ધિક જીવોનો મુક્તિ કાળ-છ ભવ --------*---- સમવાય-૭[.૭] - ભયસ્થાન, સમુદઘાત, વર્ષઘર પર્વત, વર્ષક્ષેત્ર, સાત-સાત - ભ0 મહાવીરની ઊંચાઈ, ક્ષીણમોહ ગુણ સ્થાનકે વેદ્ય કર્મપ્રકૃતિ - મઘા નક્ષત્રના તારા, પૂર્વાદિ ચારે દિશાવાળા નક્ષત્રો સાત-સાત - રત્નપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા નરયિકોમાં કેટલાંકની સ્થિતિ - અસુરકુમારમાંના કેટલાંકની સ્થિતિ - સૌધર્મ, ઈશાન, સનસ્કુમાર, મહેન્દ્ર, બ્રહ્મલોકે દેવોની સ્થિતિ - સમ આદિ આઠ વિમાને દેવ સ્થિતિ, શ્વાસોશ્વાસ, આહારેચ્છા - કેટલાંક ભવસિદ્ધિક જીવોનો મુક્તિ કાળ-સાત ભવ ----*----*---- સમવાય-૮[..૮] - મદસ્થાન, પ્રવચનમાતા, કેવલી સમુદઘાતના સમય-આઠ ભેદો - જંબુદ્વીપમાં સુદર્શન વૃક્ષ, કુટશાલ્મલી વૃક્ષ, જગતીની ઊંચાઈ - વ્યંતર દેવોના ચૈત્યવૃક્ષોની ઊંચાઈ-આઠ યોજન [..૯] ભવ પાર્શ્વનાથના ગણ અને ગણધર [૧૦] - ચંદ્ર સાથે પ્રમર્દયોગ કરતા નક્ષત્રો – આઠ - રત્નપ્રભા-પંકપ્રભા નૈરયિક, અસુરકુમાર દેવોની સ્થિતિ - સૌધર્મ, ઈશાન, બ્રહ્મલોકે દેવોની સ્થિતિ - અર્ચિ આદિ અગિયાર વિમાને દેવ સ્થિતિ, શ્વાસોશ્વાસ, આહારેચ્છા - કેટલાંક ભવસિદ્ધિક જીવોનો મુક્તિ કાળ-આઠ ભવ ----*----*---- સમવાય-૯[.૧૧] બ્રહ્મચર્ય ગુપ્તિ, બ્રહ્મચર્ય અગુપ્તિના નવ-નવ ભેદ [.૧૨] આચારાંગના બ્રહ્મચર્ય શ્રુતસ્કંધના અધ્યયનો-નવ [.૧૩] - ભ૦ પાર્શ્વનાથની ઊંચાઈ - ચંદ્ર સાથે – અભિજિત નક્ષત્રનો યોગ, ઉત્તર દિશાથી યોગકર્તા નક્ષત્રો મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ 90 Page #92 -------------------------------------------------------------------------- ________________ ... સમવાય- સમo ૯ ... - રત્નપ્રભાના સમભૂતલ ભાગથી તારાઓની ઊંચાઈ - જંબુદ્વીપમાં પ્રવેશતા મસ્યોની અવગાહના - વિજય દ્વારના એક-એક પાર્શ્વમાં આવેલ ભૂમિઘર - વ્યંતર દેવોની સુધર્માસભાની ઊંચાઈ - દર્શનાવરણીય કર્મની ઉત્તર પ્રવૃત્તિઓ-નવ - રત્નપ્રભા-પંકપ્રભા નૈરયિક, અસુરકુમાર દેવની સ્થિતિ - સૌધર્મ, ઈશાન, બ્રહ્મલોક દેવોની સ્થિતિ, શ્વાસ, આહારેચ્છા - કેટલાંક ભવસિદ્ધિકોનો મુક્તિ-કાળ-નવ ભવ ----*----*---- સમવાય-૧૦[.૧૪] - શ્રમણ ધર્મ, ચિત્ત સમાધિ સ્થાન, મેરુપર્વતના મૂળનું પ્રમાણ - ભ૦ અરિષ્ટનેમિ, કૃષ્ણ વાસુદેવ, રામ બલદેવની ઊંચાઈ [.૧૫- - જ્ઞાનની વૃદ્ધિ કરનારા દશ નક્ષત્રો .૧૭] - અકર્મભૂમિજ મનુષ્યોના દશ કલ્પવૃક્ષ [.૧૮] - રત્નપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભાના નૈરયિકોની સ્થિતિ - પંકપ્રભાના નરકાવાસ, અસુરકુમારોની સ્થિતિ - નાગકુમારાદિ ભવનવાસી અને વ્યંતર દેવોની સ્થિતિ - બાદર વનસ્પતિકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ - સૌધર્મ, બ્રહ્મલોક, લાંતક કલ્પ દેવસ્થિતિ - ઘોસ આદિ અગિયાર વિમાને દેવ સ્થિતિ, શ્વાસકાલ, આહારેચ્છા - કેટલાંક ભવ સિદ્ધિકોનો મુક્તિ-કાળ-દશ ભવ ----*----*---- સમવાય-૧૧[૧૯] - ઉપાસક પડિયા, લોકાંતથી અને મેરુથી જ્યોતિષ ચક્રનું અંતર, - ભ૦ મહાવીરના ગણધર, મૂળ નક્ષત્રના તારા, - નીચેના ત્રણ નૈવેયકના વિમાન અને મેરુપર્વતના શિખર વિખંભ - રત્નપ્રભા-ધૂમપ્રભા નૈરયિક, અસુરકુમારમાં કેટલાંકની સ્થિતિ - સૌધર્મ, ઈશાન, લાંતક કલ્પે કેટલાંક દેવોની સ્થિતિ - બ્રહ્મ આદિ બાર વિમાને દેવસ્થિતિ, શ્વાસ કાલ, આહારેચ્છા - કેટલાંક ભવસિદ્ધિકોનો મુક્તિ-કાળ ----*----*---- મુનિ દીપરત્નસાગર સર્જિત | 91 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #93 -------------------------------------------------------------------------- ________________ ... સમવાય- સમo ૧૨ ... સમવાય-૧ર[.૨૦] - ભિક્ષપ્રતિમાના બાર ભેદ [.૨૧- - શ્રમણોનો વ્યવહાર સંભોગ, .૨૪] - દ્વાદશાવર્ત વંદનનું સ્વરૂપ [.૨૫] - વિજયા રાજધાનીનું માપ, રામ બળદેવનું આયુ, - મેરુપર્વત ચૂલિકા અને જંબુદ્વીપ જગતીના મૂલનો વિખંભ - રાત્રિ મુહૂર્ત, દિનમુહૂર્ત, સર્વાર્થસિદ્ધથી ઈષ~ાગ્યારનું અંતર - ઈષ~ાભાર પૃથ્વીના બાર નામો - રત્નપ્રભા-ધૂમપ્રભા નૈરયિક, અસુરકુમારમાંના કેટલાંકની સ્થિતિ - સૌધર્મ, ઈશાન, લાંતક કલ્પ દેવોની સ્થિતિ - મહેન્દ્ર આદિ તેર વિમાને દેવ સ્થિતિ, શ્વાસકાલ, આહારેચ્છા - કેટલાંક ભવસિદ્ધિકોનો મુક્તિકાળ-બાર ભવ સમવાય-૧૩[.૨૬] - ક્રિયા સ્થાન તૈર, સૌધર્મ-ઈશાન કલ્પે વિમાન પ્રસ્તટ તેર - સૌધર્માવલંસક, ઈશાનાવતંસક વિમાનનું પરિમાણ - જળચર તિર્યંચ પંચેન્દ્રિયોની કુલ કોટી, સંજ્ઞી તિર્યંચના યોગો - પ્રાણાયુનામક પૂર્વની વસ્તુ, સૂર્યમંડલનું પરિમાણ - રત્નપ્રભા-ધૂમપ્રભાનૈરયિક, અસુરકુમારના કેટલાંકની સ્થિતિ - સૌધર્મ, ઇશાન, લાંતક કલ્પ દેવસ્થિતિ - વજૂ આદિ ત્રેવીશ વિમાને દેવસ્થિતિ, શ્વાસકાલ, આહારેચ્છા - કેટલાંક ભવસિદ્ધિકોનો મુક્તિકાળ-તેરભવ ----*----*---- સમવાય-૧૪[.૨૭- - ભૂતગ્રામના ચૌદ ભેદ -.30] - પૂર્વેના ઉત્પાદપૂર્વ આદિ ચૌદ ભેદ [.૩૧] - અગ્રાયણી પૂર્વની વસ્તુ, ભમહાવીરની શ્રમણ સંપદા, - ગુણ સ્થાનક, ભરત-ઐરાવત ક્ષેત્રની જીવાનો વિસ્તાર, - ચક્રવર્તીના રત્ન, જંબુદ્વીપમાંથી લવણ સમુદ્ર મળતી નદીઓ - રત્નપ્રભા-ધૂમપ્રભા નૈરયિક, અસુરકુમારમાં કેટલાંકની સ્થિતિ - સૌધર્મ, ઇશાન, લાંતક, મહાશુક્ર કલ્પે દેવસ્થિતિ મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ 92 Page #94 -------------------------------------------------------------------------- ________________ ... સમવાય- સમe ૧૪... - શ્રીકાંત આદિ આઠ વિમાને દેવસ્થિતિ, શ્વાસકાલ, આહારેચ્છા - કેટલાંક ભવસિદ્ધિકોનો મુક્તિકાળ-ચૌદ ભવ ----*----*---- સમવાય-૧૫[.૩ર- - પરમાધાર્મિક દેવ, ભ૦ નેમિનાથની ઊંચાઈ -.૩૫] - ધૃવરાહુ દ્વારા ચંદ્રકલાનું આવરણ-અનાવરણ [.૩૬] - શતભિષાદિ છ નક્ષત્રોનો ચંદ્ર સાથે યોગકાળ [.૩૭ - ચૈત્ર અને આસોના રાત્રિ અને દિવસમુહૂર્ત, પંદર-પંદર - વિદ્યાનું પ્રવાદ પૂર્વની વસ્તુ, સંજ્ઞીમનુષ્યોમાં યોગ - રત્નપ્રભા-ધૂમપ્રભાનૈરયિકો, અસુરકુમારની સ્થિતિ - સૌધર્મ, ઇશાન, મહાકલ્પ કેટલાંક દેવોની સ્થિતિ - નંદ આદિ બાર વિમાને દેવ સ્થિતિ, શ્વાસકાળ, આહારેચ્છા - કેટલાંક ભવસિદ્ધિકનો મુક્તિકાળ-પંદરભવ ----*----*---- સમવાય-૧૬[.૩૮- - "સૂયગડ” સૂત્રના શ્રુતસ્કંધ-૧ના અધ્યયનો -૪૦] - કષાયના ભેદ-૧૧-, મેરુપર્વતના નામો-૧૦[.૪૧ - ભ૦ પાર્શ્વનાથની શ્રમણ સંપદા, આત્મપ્રમાદ પૂર્વની વસ્તુ, - અમરેન્દ્ર અને બલીન્દ્રના અવતારિકાલયનનું પરિમાણ - લવણસમુદ્રના મધ્યભભાગે જળવૃદ્ધિ - રત્નપ્રભા-ધૂમપ્રભા નૈરયિક, અસુરકુમારની સ્થિતિ - સૌધર્મ, ઈશાન, મહાશુક્ર કલ્પે દેવસ્થિતિ, - આવર્ત આદિ અગિયાર વિમાને દેવસ્થિતિ, શ્વાસકાળ, આહારેચ્છા, - કેટલાંક ભવસિદ્ધિનો મુક્તિકાળ-સોળ ભવ ----*----*---- સમવાય-૧૭[.૪૨] - અસંયમ, સંયમ, માનુષોત્તર પર્વતની ઊંચાઈ, - સર્વ વેલંધર, અનુવેલંધર નાગરાજોના આવાસપર્વતની ઊંચાઈ - લવણસમુદ્ર મૂળથી દમમાલ પર્વતની ઊંચાઈ - અમરેન્દ્રના તિગિચ્છ ફૂટ, બલેન્દ્રના રુચકેન્દ્ર પર્વતની ઊંચાઈ - ચારણમુનિની તિર્લીગતિ, મરણના ભેદ, મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ 93 Page #95 -------------------------------------------------------------------------- ________________ ... સમવાય- સમo ૧૭ .... - સૂક્ષ્મસંપરાય ગુણસ્થાન કે કર્મપ્રકૃતિનો બંધ - રત્નપ્રભા-ધૂમપ્રભા-તમઃપ્રભા નૈરયિક, અસુરકુમારની સ્થિતિ - સૌધર્મ, ઈશાન, મહાશુક્ર, સહસાર કલ્પે દેવસ્થિતિ - સામાન આદિ સત્તર વિમાને દેવસ્થિતિ, શ્વાસકાલ, આહારેચ્છા - કેટલાંક ભવસિદ્ધિકનો મુક્તિકાળ-સત્તરભાવ ----*----*---- સમવાય-૧૮[.૪૩- - બ્રહ્મચર્યના ભેદ, ભ૦ અરિષ્ટનેમિની શ્રમણ સંપદા .૪૫] - સર્વ સાધુઓના આચાર સ્થાન-૧૮ - આચાર સૂત્રના પદો, બ્રાહ્મી લિપિના ભેદ, અસ્તિનાસ્તિ પ્રવાદ વસ્તુ, - ધૂમપ્રભાનું બાહલ્ય, પોષ માસ રાત્રિ-અષાઢ માસ દિનના મુહૂર્ત - રત્નપ્રભા, ધૂમપ્રભા નૈરયિક, અસુરકુમારની સ્થિતિ - સૌધર્મ, ઈશાન, સહસાર, આનત કલ્પે દેવસ્થિતિ - કાલ આદિ વીસ વિમાને દેવસ્થિતિ, શ્વાસકાલ, આહારેચ્છા - કેટલાંક ભવસિદ્ધિકનો મુક્તિકાલ-અઢારભવ ----*----*---- સમવાય-૧૯[.૪૬- - જ્ઞાતાધર્મકથા શ્રુતસ્કંધ શ્રુતસ્કંધ-૧-ના અધ્યયનો-૧૯-.૪૯] - જંબુદ્વીપે સૂર્યતાપ-ક્ષેત્ર, શુક્ર મહાગ્રહ સાથે ભ્રમણકર્તા નક્ષત્ર, - એક કલાનું પરિમાણ, રાજવી થઈ દીક્ષિત થનારા તીર્થંકર - રત્નપ્રભા-તમપ્રભા નૈરયિક, અસુરકુમારની સ્થિતિ - સૌધર્મ, ઈશાન, આનત, પ્રાણત કલ્પે દેવસ્થિતિ - આનત આદિ વિમાને દેવ સ્થિતિ, શ્વાસકાલ, આહારેચ્છા - કેટલાંક ભવસિદ્ધિકોનો મુક્તિકાલ-ઓગણીસભવ ----*----*---- સમવાય-૧૦[૫૦] - અસમાધિ-સ્થાન, ભ૦ મુનિસુવ્રતની ઊંચાઈ, ધનોદધિ-બાહુલ્ય, - પ્રાણત દેવેન્દ્રના સામાનિક દેવ, નપુંસક વેદનીય કર્મબંધ સ્થિતિ, - પ્રત્યાખ્યાન પૂર્વની વસ્તુ, કાલચક્ર પરિમાણ - રત્નપ્રભા-તમપ્રભા નૈરયિક અને અસુરકુમારની સ્થિતિ - સૌધર્મ, ઈશાન, પ્રાણત, આરણ કલ્પે દેવસ્થિતિ મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ 94 Page #96 -------------------------------------------------------------------------- ________________ ... સમવાય- સમo ૨૦ ... - સાત આદિ એકવીસ વિમાને દેવસ્થિતિ, શ્વાસકાલ, આહારેચ્છા - કેટલાંક ભવ સિદ્ધિકોનો મુક્તિકાલ – વીસ ભવ ----*----*---- સમવાય-૨૧[.૫૧] - શબલદોષ, નિવૃત્તિ બાદર ગુણ સ્થાને કર્યપ્રકૃતિની સત્તા - અવસર્પિણીના પાંચ-છ અને ઉત્સર્પિણીના એક-બે આરાનું પ્રમાણ - રત્નપ્રભા-તમપ્રભા નૈરયિક અને અસુરકુમારની સ્થિતિ - સૌધર્મ, ઈશાન, આરણ, અશ્રુત કલ્પે દેવસ્થિતિ - શ્રીવત્સ આદિ છ વિમાને દેવસ્થિતિ, શ્વાસકાલ, આહારેચ્છા - કેટલાંક ભવસિદ્ધિકનો મુક્તિકાલ-એકવીસ ભવ --------*---- સમવાય-૧૨[.પ૨] - પરીષહો, દૃષ્ટિવાદમાં છિન્નઈદ નયવાળા અને નયચતુષ્ક સૂત્રો - દૃષ્ટિવાદમાં આજીવિક અને વૈરાશિક મતનો સૂત્રો, -પુદગલ પરિણામના બાવીસ ભેદ - રત્નપ્રભા, તમઃપ્રભા, તમસ્તમપ્રભા, અસુરકુમારની સ્થિતિ - સૌધર્મ, ઈશાન, અશ્રુત, અધઃ રૈવેયકે દેવોની સથિતિ - મહિત આદિ છ વિમાને દેવ સ્થિતિ, શ્વાસકાલ, આહારેચ્છા - કેટલાંક ભવસિદ્ધિકોનો મુક્તિકાલ-બાવીસ ભવ ----*----*---- સમવાય-૨૩[.પ૩] - “સૂયગડ” સૂત્રનો અધ્યયન, સૂર્યોદયે કેવળી થનાર તીર્થકર, - પૂર્વભવે અગીયાર અંગપાઠી તીર્થંકર, પૂર્વભવે રાજ્યભોગી તીર્થંકર - રત્નપ્રભા, તમસ્તમ નૈરયિકો અને અસુરકુમારની સ્થિતિ - સૌધર્મ, ઈશાન, મધ્યમ રૈવેયકે દેવોની સ્થિતિ - અધતન રૈવેયકે દેવસ્થિતિ, શ્વાસકાલ, આહારેચ્છા - કેટલાંક ભવસિદ્ધિકોની મુક્તિકાલ-ત્રેવીસભવ ----*----*---- સમવાય-૨૪[.૫૪] - દેવાધિદેવ-ચોવીસ, ઈન્દ્રવાળા દેવસ્થાન, - લઘુહિમવંત અને શિખરી પર્વતોની જીવાની લંબાઈ - ઉત્તરાયણ ગત સૂર્યની પૌરુષી છાયાનું પરિમાણ મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ 95 Page #97 -------------------------------------------------------------------------- ________________ સમવાય– સમ૦ ૨૪ ... ગંગા, સિંધુ, રક્તા, રક્તવતીના નિર્ગમ સ્થાનનો વિસ્તાર રત્નપ્રભા-તમસ્તમા નૈરયિક અને અસુરકુમારની સ્થિતિ સૌધર્મ, ઈશાન, મધ્યમ અધસ્તન ત્રૈવેયકે દેવ સ્થિતિ નીચેથી બીજા ત્રૈવેયકે દેવસ્થિતિ, શ્વાસકાલ, આહારેચ્છા કેટલાંક ભવસિદ્ધિકોની ચોવીશ ભવે મુક્તિ ----X----X---- સમવાય-૨૫ [.૫૫] - પાંચ મહાવ્રતની ભાવના, ભ0 મલ્લિનાથની ઊંચાઈ વૈતાઢ્ય પર્વતની ઊંચાઈ, શર્કરાપ્રભાના નરકાવાસ [.૫૬- - “આચાર” સૂત્રનો અધ્યયન, લોક બિંદુસાર પૂર્વની વસ્તુ, -.૫૯] - અપર્યાપ્ત મિથ્યાદૃષ્ટિ વિકલેન્દ્રિયનો નામ કર્મપ્રકૃતિ બંધ - ગંગા-સિંધુ-રક્તા-રક્તવતી પ્રપાતનું પરિમાણ - રત્નપ્રભા-તમસ્તમાનૈરયિક અને અસુરકુમારની સ્થિતિ - સૌધર્મ, ઈશાન, મધ્યમ અધસ્તન ત્રૈવેયકે દેવ સ્થિતિ નીચેથી ઉપરના ત્રીજા ત્રૈવેયકે દેવસ્થિતિ, શ્વાસકાલ, આહારેચ્છા [.90] [.૬૧] - - કેટલાંક ભવ સિદ્ધિકોની પચીસ ભવે મુક્તિ ----X----X---- સમવાય-૨૬ - દશા-કલ્પ-વ્યવહારના ઉદ્દેશક-છવ્વીસ અભવ સિદ્ધિક જીવોની સત્તામાં રહેલ મોહનીય કર્મપ્રકૃતિ રત્નપ્રભા-તમસ્તમા નૈરયિક અને અસુરકુમારની સ્થિતિ સૌધર્મ, ઈશાન, મધ્યમ-મધ્યમ શૈવેયકે દેવસ્થિતિ - મધ્યમ અધસ્તન ત્રૈવેયકે દેવ સ્થિતિ, શ્વાસ-કાલ, આહારેચ્છા કેટલાંક ભવસિદ્ધિની છવ્વીસભવે મુક્તિ મુનિ દીપરત્નસાગર સર્જિત ----X----X---- સમવાય-૨૭ - અણગાર ગુણ, જંબુદ્વીપમાં નક્ષત્ર વ્યવહાર, નક્ષત્રમાસ અહોરાત્રિ સૌધર્મ-ઈશાન કલ્પે વિમાન બાહલ્ય, શ્રાવણસુદ સાતમે પૌરુષીછાયા વેદક સમ્યકત્વ બંધ વિરત જીવની સત્તામાં મોહનીય કર્મ પ્રકૃતિ રત્નપ્રભા-તમસ્તમા નૈરયિક અને અસુરકુમારની સ્થિતિ સૌધર્મ, ઈશાન, મધ્યમ ઉપરિતન ત્રૈવેયકે દેવ સ્થિતિ 96 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #98 -------------------------------------------------------------------------- ________________ [.૬] [.93] સમવાય સમ૰ ૨૭ મધ્યમ મધ્યમ ત્રૈવેયકે દેવસ્થિતિ, શ્વાસ-કાલ, આહારેચ્છા કેટલાક ભવસિદ્ધિકોની સત્તાવીશ ભવે મુક્તિ ----X----X---- સમવાય-૨૮ [.૯૯] - આચાર પ્રકલ્પ, ભવ સિદ્ધિક જીવોને સત્તામાં મોહનીય કર્મપ્રકૃતિ આભિનિબોધિક જ્ઞાનના ભેદ, ઈશાન કલ્પે વિમાન સંખ્યા દેવ કે નરક ગતિ બાંધતો જીવ નામકર્મની ૨૮ પ્રકૃતિ બાંધે રત્નપ્રભા-તમસ્તમા નૈરયિક અને અસુરકુમારની સ્થિતિ સૌધર્મ, ઈશાન, ઉપરિતન-હેકમ ત્રૈવેયકે દેવ સ્થિતિ મધ્યમ-ઉપરિતન ત્રૈવેયકે દેવ સ્થિતિ, શ્વાસકાલ, આહારેચ્છા કેટલાંક ભવસિદ્ધિકોની અઠ્ઠાવીશમે ભવે મુક્તિ ----X----X---- સમવાય-૨૯ પાપશ્રુતના ભેદ, ચંદ્રમાસના એક દિવસના મુહૂર્ત - અષાઢ, ભાદરવો, કારતક, પોષ, ફાગણ માસના દિન-રાત - પ્રશસ્ત, અધ્યવસાયી સમ્યગદૃષ્ટિ ભવ્યજીવનો નામ કર્મબંધ રત્નપ્રભા-તમસ્તમ પ્રભા નૈરયિક અને અસુરકુમારની સ્થિતિ સૌધર્મ, ઈશાન, ઉપરતિનમધ્યમત્રૈવેયકે દેવસ્થિતિ - ઉપરતિનઅધસ્તનગૈવેયકે દેવ સ્થિતિ, શ્વાસકાલ, આજ્ઞારેચ્છા કેટલાંક ભવસિદ્ધિકોની ઓગણત્રીસમે ભવે મુક્તિ ----X----X---- સમવાય-30 [.૬૪- મોહનીય કર્મબંધના સ્થાનો-ત્રીશ -.૯૮] - ત્રસપ્રાણીની વિવિધ વિરાધના, કલંક ચઢાવવું, કલહ વૃદ્ધિ, રાજાને વિવિધ ત્રાસ આપે, અબ્રહ્મચારી છતાં બ્રહ્મચારી કહેવડાવે, નિંદનીય વચન બોલે, ઉપકારીની વિરાધના કરે, બહુજન માન્ય પુરુષની હત્યા કરે, સંયમીને પથભ્રષ્ટ કરે, વિવિધ નિંદા કરે, અવિનયી, અછતાગુણ છતા કરે, વૈયાવચ્ચ ન કરે, તીર્થભેદ કરે, કુશાસ્ત્ર પ્રરૂપણા, મંત્ર પ્રયોગ, ભોગાભિલાષ ઈત્યાદિ સ્થવિરમંડિતનો શ્રમણ પર્યાય, એક અહોરાત્રના મુહૂર્ત તેના નામ - ભ૦ અરનાથની ઊંચાઈ, સહસ્રાર દેવના સામાનિક દેવ, મુનિ દીપરત્નસાગર સર્જિત 97 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #99 -------------------------------------------------------------------------- ________________ ... સમવાય- સમo ao ... - ભવ પાર્શ્વનાથ અને ભ0 મહાવીરનો ગૃહવાસ, રત્નપ્રભા નરકાવાસ, - રત્નપ્રભા-તમસ્તમાં, નૈરયિક અને અસુરકુમારની સ્થિતિ, - ઉવરિમ-ઉવરિમ, ઉવરિમ-મધ્યમ રૈવેયકે દેવસ્થિતિ આદિ - કેટલાંક ભવસિદ્ધિકોને ત્રીશમે ભવે મુક્તિ ----*----*---- સમવાય-૩૧[૧૦૦- - સિદ્ધોના ગુણ, મેરુપર્વતનો મૂળ પરિક્ષેપ, -૧૦૧] - બાહ્યમંડલથી સૂર્યદર્શન અંતર, અભિવર્ધિત-આદિત્યમાસ - રત્નપ્રભા-તમસ્તમાં પ્રભા અને અસુરકુમારની સ્થિતિ - સૌધર્મ, ઈશાન, ચાર અનુત્તર વિમાને દેવ સ્થિતિ - ઉવરિમ-ઉવરિમ રૈવેયકે દેવ સ્થિતિ, શ્વાસકાલ, આહારેચ્છા - કેટલાંક ભવસિદ્ધિકની એકત્રીશમે ભવે મુક્તિ ----*----*---- સમવાય-૩ર[૧૦૨- યોગસંગ્રહના બત્રીસ ભેદ, દેવેન્દ્ર બત્રીશ, રેવતીનક્ષત્રના તારા -૧૦૮] - ભ૦ કુંથુનાથના કેવલી, સૌધર્મ કલ્પના વિમાન, નાટક ભેદ - રત્નપ્રભા-તમસ્પ્રભા નૈરયિક અને અસુરકુમારની દેવ સ્થિતિ - સૌધર્મ-ઈશાન કલ્પે દેવસ્થિતિ, ચાર અનુત્તરે દેવ સ્થિતિ આદિ ----*----*---- સમવાય-૩૩[૧૦૯] - આશાતના ભેદ તેત્રીશ, ચમરચંચા રાજધાની બહારના ભૌમનગર - મહાવિદેહ ક્ષેત્ર વિખંભ, બાહ્ય તૃતીય મંડલથી સૂર્યદર્શન - રત્નપ્રભા-તમસ્તમા-અપ્રતિષ્ઠાને નૈરયિક અને અસુરોની સ્થિતિ - સૌધર્મ, ઈશાન, ચાર અનુત્તર વાસી દેવોની સ્થિતિ - સર્વાર્થસિદ્ધ વિમાને દેવસ્થિતિ, શ્વાસકાલ, આહારેચ્છા ----*-------- સમવાય-૩૪[૧૧૦] - તીર્થકરોનો ચોત્રીશ અતિશય, ચક્રવર્તીવિજય ચમરેન્દ્ર ભવન - જંબુદ્વીપમાં દીર્ધ વૈતાઢય, જંબુદ્વીપમાં અધિકતમ તીર્થંકર - પહેલી, પાંચમી, છઠ્ઠી, સાતમી નરકના નરકાવાસ ----*----*---- મુનિ દીપરત્નસાગર સર્જિત 98 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #100 -------------------------------------------------------------------------- ________________ ... સમવાય- સમo 3પ ... સમવાય-૩૫[૧૧૧] - સત્ય વચનાતિશાય, ભ૦ કુંથુનાથ, દત્તવાસુદેવ, નંદનબલદેવની ઊંચાઈ - માણવક સ્તંભ મધ્ય ભાગ પરિમાણ, બીજી પાંચમી નરકે નરકાવાસ ----*-------- સમવાય-૩૬[૧૧] - ઉત્તરાધ્યયન સૂત્રના અધ્યયનો, ચમરેન્દ્ર સુધર્મા સભાની ઊંચાઈ, ભ૦ મહાવીર-શ્રમણ સંપદા, ચૈત્ર-આસોનું પૌરૂષીપ્રમાણ ----*----*---- સમવાય-૩૭[૧૧૩] - ભ૦ કુંથુનાથના ગણધર, હૈમવંત-હેરણ્યવંત ક્ષેત્રની જીવા, - વિજયાદિ ચારની રાજધાનીના પ્રાકારોની ઊંચાઈ - મુદ્રિકાવિમાનપ્રવિભક્તિના પ્રથમ વર્ગના અધ્યયનો, કારતક સુદ સાતમે પૌરુષીપ્રમાણ ----*----*---- સમવાય-૩૮[૧૧૪] - ભવ પાર્શ્વનાથ-શ્રમણી સંપદા, મેરુપર્વત બીજા કાંડની ઊંચાઈ, - હૈમવત-હૈરણ્યવત ક્ષેત્રની જીવાનું ધનુપૃષ્ઠ, - મુદ્રિકા વિમાનપ્રવિભક્તિના બીજા વર્ગના અધ્યયનો ----*----*---- સમવાય-૩૯[૧૧૫] - ભ૦ નેમિનાથના અવધિજ્ઞાની, સમય ક્ષેત્રની પર્વત સંખ્યા - બીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા નરકના નરકાવાસ - જ્ઞાનાવરણીય, મોહનીય, ગોત્ર અને આયુકર્મની ઉત્તરપ્રકૃત્તિ --------*---- સમવાય-૪૦[૧૧] - ભ0 અરિષ્ટનેમિની શ્રમણી સંપદા, મેરુચૂલિકાની ઊંચાઈ - ભ૦ શાંતિનાથની ઊંચાઈ, ભૂતાનંદ નાગકુમારેન્દ્રના ભવન - મુદ્રિકા વિમાન પ્રવિભક્તિના ત્રીજા વર્ગના ઉદ્દેશક - ફાગણ-કારતક પૂર્ણિમા પૌરુષી પ્રમાણ, મહાશુક્ર કલ્પના વિમાન સમવાય-૪૧ [૧૧૭] - ભO નમિનાથની શ્રમણી સંપદા, ૧-૫-૬-૭ નરકના નરકાવાસ - મહાલિકા વિમાન પ્રવિભક્તિના પહેલા વર્ગના ઉદ્દેશક મુનિ દીપરત્નસાગર સર્જિત 99 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #101 -------------------------------------------------------------------------- ________________ ... સમવાય- સમo ૪ર ... સમવાય-૪૨[૧૧૮] - ભ૦ મહાવીરનો શ્રમણ પર્યાય, કાલોદ સમુદ્રના ચંદ્ર-સૂર્ય - જંબુદ્વીપના પૂર્વાન્ત, દક્ષિણાંત, પશ્ચિમાંત, ઉત્તરાંતથી વિવિધ અંતર - સંમૂર્ણિમ ભૂજપરિસર્પની સ્થિતિ, નામકર્મની ઉત્તરપ્રકૃતિ - લવણ સમુદ્રની અત્યંતર વેળાને ધારણ કર્તા નાગકુમાર - મહાલિકા વિમાન પ્રવિભક્તિના બીજા વર્ગના ઉદ્દેશક - અવસર્પિણીના પાંચ-છ અને ઉત્સર્પિણીના એક-બે આરાનું માપ સમવાય-૪૩ [૧૧૯- કર્મવિપાકના અધ્યયન, ૧-૪-૫ નરકના નરકાવાસ - જંબુદ્વીપ પૂર્વ-દક્ષિણ-પશ્ચિમ-ઉત્તર છેડાથી વિવિધ અંતરો - મહાલિકા વિમાન પ્રવિભક્તિના ત્રીજા વર્ગના ઉદ્દેશક ----*----*---- સમવાય-૪૪[૧૨૦] - ઋષિભાષિતના અધ્યયનો, ભ૦ વિમલનાથની યુગાંત પરંપરા - ધરણનાગેન્દ્રના ભવનો, મહાલિકા વિ૦ પ્ર0 વર્ગ-૪-ઉદ્દેશક --------*---- સમવાય-૪૫[૧૨૧) - સમય ક્ષેત્ર, સીમંતક નરકાવાસ, ઉડુ વિમાન-પરિમાણ - ઈષપ્રાગભાર પૃથ્વીનું પરિમાણ, ભ૦ ધર્મનાથની ઊંચાઈ, - મેરુ પર્વતનું ચારે દિશાથી અંતર, અઢીદ્વીપના નક્ષત્ર સાથે ચંદ્રયોગ [૧૨] ત્રણ ઉત્તરા, પુનર્વસુ, રોહિણી, વિશાખાનો ચંદ્ર સાથે યોગ [૧૨૩] મહાલિકાવિમાન પ્રવિભક્તિના પાંચમા વર્ગના ઉદ્દેશક સમવાય-૪૯[૧૨૪] - દૃષ્ટિવાદના માતૃકાપદ, બ્રાહ્મી લિપિના માતૃકાક્ષર, - પ્રભંજન વાયુકુમારેન્દ્રના ભવનો ----*----*---- સમવાય-૪૭[૧૨૫] આત્યંતર મંડલથી સૂર્યદર્શન અંતર, સ્થવિર અગ્નિભૂતિનો ગ્રહવાસ ----*----*---- સમવાય-૪૮[૧૨] - ચક્રવર્તીના પ્રમુખ નગરો, ભ૦ ધર્મનાથના ગણ અને ગણધર, સૂર્ય મંડલનો વિસ્તાર મુનિ દીપરત્નસાગર સર્જિત 100 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #102 -------------------------------------------------------------------------- ________________ [૧૨૭] [૧૨૮] [૧૨૯] સમવાય– સમ૰ ૪૯ ... સમવાય-૪૯ - સપ્ત સપ્તમિકા ભિક્ષુ પ્રતિમા કાળ-૪૯ અહોરાત્રિ, - દેવકુરુ-ઉત્તરકુરુમાં બાલ્યકાળ, તેઈન્દ્રિયની સ્થિતિ ----X----X---- સમવાય-૫૦ - ભ૦ મુનિસુવ્રતની આર્યાઓ, ભ૦ અનંતનાથની ઊંચાઈ - પુરુષોત્તમ વાસુદેવની ઊંચાઈ, દીર્ધદ્વૈતાઢ્યનો મૂળ વિસ્તાર લાંતક કલ્પના વિમાન, કાંચનક પર્વતનો શિખર વિસ્તાર તિમિસ્રા તથા ખંડપ્રપાત ગુફાની લંબાઈ ----X----X---- સમવાય-૫૧ [૧૩] આચારાંગ શ્રુત સ્કંધ-૧-ના ઉદ્દેશક, સુપ્રભ બલદેવનું આયુ ચમરેન્દ્ર અને બલીન્દ્રની સુધર્મા સભાના સ્તંભો દર્શનાવરણીય કર્મની ઉત્તરપ્રકૃતિઓ – એકાવન ----X----X---- સમવાય-૫૨ [૧૩૦] મોહનીય કર્મના નામ-પર, વિવિધ પાતાલકલશોથી અંતર જ્ઞાનાવરણીય, નામકર્મ અને અંતરાયકર્મની ઉત્તરપ્રકૃત્તિઓ સૌધર્મ, સનક્કુમાર અને માહેન્દ્ર કલ્પના વિમાનો [૧૩૧] - દેવકુરુ ઉત્તરકુરુની તથા મહાહિમવંત-રુકમીની જીવાના આયામ - ભ૦ મહાવીરના અનુત્તર દેવલોક ઉત્પન્ન થનાર શિષ્યો સંમૂર્ચ્છિમ ઉરપરિસર્પની ઉત્કૃષ્ટ સ્થિતિ ----X----X---- સમવાય-૫૩ ----X----X---- સમવાય-૫૪ - ભરત અને ઐરાવતની ઉત્સર્પિણી કે અવસર્પિણીમાં ઉત્તમપુરુષો ભ0 અરિષ્ટનેમિનો છદ્મસ્થ પર્યાય, ભ0 મહાવીરનું એક દિન પ્રવચન ભ૦ અનંતનાથના ગણ અને ગણધર-ચોપન સમવાય-૫૫ [૧૩૩] મુનિ દીપરત્નસાગર સર્જિત - ભ૦ મલ્લિનાથનું આયુ, મેરુ પર્વતની વિજયાદિ દ્વાર તર 101 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #103 -------------------------------------------------------------------------- ________________ ... સમવાય- સમo પૂ૫ ... - ભ૦ મહાવીરનું અંતિમ પ્રવચન, પહેલી-બીજી નરકના નરકાવાસ - દર્શનાવરણીય, નામ અને આયુકર્મની ઉત્તર પ્રવૃત્તિઓ ----*----*---- સમવાય-પ[૧૩૪] જંબુદ્વીપમાં નક્ષત્રનો ચંદ્રયોગ, ભ૦ વિમલનાથના ગણ-ગણધર ----*----*---- સમવાય-પ૭[૧૩૫] - આચાર (ચૂલિકા સિવાય), સૂયગડ અને સ્થાન સૂત્રોના અધ્યયન - વિવિધ પાતાલ કળશોના અંતર, ભ૦ મલ્લીનાથના મન:પર્યવજ્ઞાની - મહાહિમવંત અને રુકમી પર્વતના ધનુપૃષ્ઠની પરિધિ ----*----*---- સમવાય-૫૮[૧૩] - ૧, ૨, ૫ નરકના નરકાવાસ, વિવિધ પાતાલ કલશોના અંતર, - જ્ઞાનાવરણીય, વેદનીય, આયુ, નામ, અંતરાયકર્મની ઉત્તરપ્રકૃતિ ----*-------- સમવાય-૫૯[૧૩૭] - ચંદ્ર સંવત્સરની ઋતુના અહોરાત્ર-૫૯ - ભ૦ સંભવનાથનો ગૃહવાસ, ભ૦ મલ્લીનાથના અવધિજ્ઞાની સમવાય-so[૧૩૮] - સૂર્યની પ્રત્યેક મંડલે સ્થિતિ, લવણ સમુદ્ર અગ્રોહક ધારક દેવ - ભ૦ વિમલનાથની ઊંચાઈ, બલીન્દ્ર અને બ્રહ્મન્દ્રના સામાનિકદેવો - સૌધર્મ અને ઈશાન કલ્પના કુલ વિમાન ------------ સમવાય-૧[૧૩૯] - પંચવર્ષીય યુગના ઋતુમાસ, મેરુપર્વત કાંડ-૧ની ઊંચાઈ - ચંદ્ર મંડલ, સૂર્ય મંડલના સમાશો -------- - સમવાય-કર[૧૪] - પંચવર્ષીય યુગની પૂનમ અને અમાસ, ભO વાસુપૂજ્યના ગણધર - ચંદ્રની શુક્લપક્ષે વૃદ્ધિ, કૃષ્ણપક્ષે હાનિ, સર્વ વૈમાનિકના પ્રસ્તર - સૌધર્મ અને ઈશાનકલ્પના પહેલા પ્રસ્તરમાં વિમાનો મુનિ દીપરત્નસાગર સર્જિત 102 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #104 -------------------------------------------------------------------------- ________________ સમવાય- સમo ૬૩ ... . સમવાય-૩[૧૪૧] - ભ૦ ઋષભદેવનો ગ્રહવાસ, હરિવર્ષ-રમ્યક વર્ષમાં બાલ્યકાળ, - નિષધ, નીલવંત પર્વત ઉપર સૂર્યમંડલ ----*----*---- સમવાય-૬૪[૧૪] - અષ્ટ અષ્ટમિકા ભિક્ષુપડિમાના અહોરાત્ર, અસુરકુમારના ભવનો - ચમરેન્દ્રના સામાનિક દેવ, સર્વ દધિમુખપર્વતોની ઊંચાઈ - સૌધર્મ, ઈશાન અને બ્રહ્મલોકના વિમાન, ચક્રીનો મુક્તામણી હાર --------*---- સમવાય-ઉપ[૧૪૩] - જંબુદ્વીપમાં સૂર્ય મંડલ, સ્થવિર મૌર્ય પુત્રનો ગૃહવાસ, - સૌધર્માવલંસક વિમાનની પ્રત્યેક દિશામાં ભૌમનગર સમવાયક[૧૪] - દક્ષિણાર્ધ, ઉત્તરાર્ધ મનુષ્ય ક્ષેત્રના ચંદ્રો અને સૂર્યો - ભ૦ શ્રેયાંસનાથના ગણ અને ગણધર, મતિજ્ઞાનની ઉત્કૃષ્ટસ્થિતિ ----*----*---- સમવાય-૬૭[૧૪૫] - પંચવર્ષીય યુગના નક્ષત્ર-માસ, હેમવત-હૈરણ્યવતની બાહા, - મેરુપર્વત-ગૌતમદ્વીપ અંતર, સર્વનક્ષત્ર સીમા વિખંભ સમાંશ ----*----*---- સમવાય-૧૮[૧૪૬ - ધાતકીખંડ દ્વીપે ચક્રી અને રાજધાની, ઘાતકીખંડે ઉત્કૃષ્ટ તીર્થકર - પુષ્ઠરાર્ધ દ્વીપે ચક્રી, રાજધારી, તીર્થકર, ભ૦ વિમલનાથના શ્રમણો ----*----*---- સમવાય-૬૯[૧૪૭] - સમયક્ષેત્રમાં વર્ષક્ષેત્ર અને પર્વત, મેરુપર્વત-ગૌતમ દ્વીપ અંતર - મોહનીય સિવાયના શેષ સાત કર્મની ઉત્તરપ્રવૃત્તિઓ ----*----*---- સમવાય-૭૦[૧૪૮] - ભ૦ મહાવીરના વર્ષાવાસ અહોરાત્ર, ભ૦ પાર્શ્વનાથના શ્રમણો - ભ૦ વાસુપૂજ્યની ઊંચાઈ, મોહનીય કર્મસ્થિતિ, મહેન્દ્ર-સામાનિકો મુનિ દીપરત્નસાગર સર્જિત 103 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #105 -------------------------------------------------------------------------- ________________ --------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------- સમવાય– સમ ૭૧ ... સમવાય-૧૧ [૧૪૯] - ચોથા ચંદ્ર સંવત્સરે સૂર્ય આવૃત્તિકાળ, વીર્યપ્રવાદના પ્રાકૃત ભવ અજીતનાથનો ગૃહવાસ, અગરચક્રવર્તીનો ગૃહવાસ ----X-------- સમવાય-૭૨ [૧૫૦] - સુવર્ણકુમારના આવાસ, લવણસમુદ્ર બાહ્યવેલા ધારક દેવ ભ મહાવીર અને અચલ ભ્રાતાનું આયુ. પુષ્કરાર્ધમાં ચંદ્ર-સૂર્ય ચક્રવર્તી નગરો, પુરુષની કળા, સંમૂર્ત્તિમ ખેચરની સ્થિતિ -X- -X---- સમવાય-૭૩ [૧૫૧] હરિવર્ષ, રમ્યકવર્ષની જીવા, વિજય બલદેવનું આયુ ---X----X---- સમવાય-૯૪ [૧૫] - સ્થવિર અગ્નિભૂતિનું આયુ, ચોથા સિવાયની નરકના નરકાવાસ - નિષધ પર્વતથી સીતોદા અ નીલવંતથી સીતાનદીનો ઉદગમ ----X----X---- સમવાય-૧૫ [૧૫૩] ભ૦ સુવિધિનાથના કેવલી, ભત શીતલનાથ, શાંતિનાથના ગૃહવાસ ----X----X--mm સમવાય-૭૬ [૧૫૪] વિદ્યુત-દિશા-ઉદધિ-સ્તનિત-અગ્નિકુમારના ભવનો ---X----X---- સમવાય-૭૭ [૧૫૬] - ભરત ચક્રીની કુમારાવસ્થા, અંગવંશના પ્રજિત રાજવી - ગર્દનોય અને તુષિત દેવોનો પરિવાર, પ્રત્યેક મુહૂર્તના લવ ----X----X---- સમવાય-૭ [૧૫૭] - શકેન્દ્રના વૈશ્રમણ લોકપાલના આધિપત્ય આદિ હેઠળના ભવનો સ્થવિર અકંપિતનું આયુ, સૂર્યના ઉત્તરાયન-દક્ષિણાયન ભ્રમણ સમવાય-૭૯ (૧૫૮] - વિવિધ પાતાલકલશોથી રત્નપ્રભા અધસ્તન ભાગનું અંતર તમઃ પ્રભા મધ્યભાગથી ધનોદધિ અંતર, જંબુદ્વીપનું દ્વાર-અંતર મુનિ દીપરત્નસાગર સર્જિત 104 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #106 -------------------------------------------------------------------------- ________________ . સમવાય- સમ0 ૮૦ . સમવાય-૮૦[૧૫૯] ભ૦ શ્રેયાંસનાથ, ત્રિપૃષ્ઠ વાસુદેવ, અચલ બલદેવની ઊંચાઈ - ત્રિપૃષ્ઠ વાસુદેવનો રાજ્યકાળ, જલબહુલ કાંડની પહોળાઈ - ઈશાનેન્દ્રના સામાનિક દેવ, જંબુદ્વીપમાં સૂર્યોદય ક્યારે ? સમવાય-૮૧[૧૦] - નવનવમિકા ભિક્ષુ પ્રતિમાની આરાધના–દિવસો, વિધિ - ભ૦ કુંથુનાથના મન:પર્યવજ્ઞાની, વિવાહ પ્રજ્ઞપ્તિના શતક ----*----*---- સમવાય-૮૨[૧૬૧] - જંબુદ્વીપમાં સૂર્ય ગમનાગમન મંડલ, ભ૦ મહાવીર ગર્ભસંહરણ - મહાહિમવંત અને રુકિમ પર્વતથી સૌગંધિક કાંડનું અંતર ----*----*---- સમવાય-૮૩[૧૨] - ભ૦ મહાવીર ગર્ભસંહરણ દિન, ભ૦ શીતલનાથના ગણ-ગણધર - સ્થવર મંડિતપુત્રનું આયુ, ભ૦ ઋષભદેવ, ભરત ચક્રીનો ગૃહવાસ સમવાય-૮૪[૧૩] - નરકાવાસ-૮૪ લાખ, કેન્દ્રના સામાનિક દેવ - ભoઋષભદેવ, ભરત,બાહુબલી, બ્રાહ્મી,સુંદરી, ભશ્રેયાંસનાથ, ત્રિપૃષ્ઠવાસુદેવનું સર્વાયુ - બધાં બાહ્ય મેરુ પર્વત અને બધા અંજનક પર્વતોની ઊંચાઈ - હરિવર્ષ, રમકવર્ષની જીવાની પરિધિ, પંકબહુલકાંડ અંતર - વ્યાખ્યાપ્રજ્ઞપ્તિના પદ, નાગકુમાર ભવન, જીવયોનિ, સર્વાધિક પ્રકીર્ણક સંખ્યા, - પૂર્વથી શીર્ષપહેલિકાનો ગુણક, ભ૦ઋષભદેવની શ્રમણ સંપદા, સર્વવૈમાનિકના વિમાનો સમવાય-૮૫[૧૬૪] - “આચાર” સૂત્રના ઉદ્દેશક, નંદનવનથી સૌગંધિક કાંડ અંતર - ધાતકી ખંડે મેરુ પર્વતની ઊંચાઈ, રુચક મંડલિક પર્વતની ઊંચાઈ સમવાય-૮૬[૧૯૫] - ભ૦ સુવિધિનાથના ગણ-ગણધર, ભ૦ સુપાર્શ્વનાથના વાદમુનિ - બીજા નરકના મધ્યભાગથી બીજા ધનોદધિનું અંતર મુનિ દીપરત્નસાગર સર્જિત 105 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #107 -------------------------------------------------------------------------- ________________ --------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------- સમવાય-9 (૧૬૬] - મેરુ પર્વતની પૂર્વાદિ છેડાથી વિવિધ આવાસ પર્વત અંતર - જ્ઞાનવરણીય અને અંતરાય સિવાયના શેષકર્મની ઉત્તરપ્રકૃત્તિ મહાહિમવંત અને રુકમી ફૂટથી સૌગંધિક કાંડનું અંતર [૧૬] સમવાય– સમ ૮૬ ... [૧૬૭] - પ્રત્યેક સૂર્ય અને ચંદ્રના ગ્રહો, દૃષ્ટિવાદના સૂત્રો મેરુપર્વતના પૂર્વાદિ છેડાથી વિવિધ આવાસ પર્વતનું અંતર ઉત્તરાયન, દક્ષિણાયનમાં દિન-રાતની હાનિ વૃદ્ધિ ---X----X---- સમવાય-૯ - ભ॰ મહાવીર અને ભદ્ર ઋષભદેવનો નિર્વાણ કાળ હરિષણ ચક્રીનો રાજ્યકાળ, ભજ શાંતિનાથની આર્યાઓ ----X----X---- સમવાય-0 ----X----X---- સમવાય-૮૯ [૧૬૯] - ભ૦ શીતલનાથની ઊંચાઈ, સ્વયંભૂ વાસુદેવનો દિગ્વીજયકાળ ભત અજિતનાથ અને ભ॰ શાંતિનાથના ગણ અને ગણધર સર્વવૃત્તવૈતાઢ્ય પર્વતના શિખરથી સૌગંધિક કાંડનું અંતર --------X---- સમવાય-૯૧ - [૧૭૦] - વૈયાવચ્ચ પ્રતિમા, ભ૦ કુંથુનાથના અવધિજ્ઞાની મુનિ, કાલોદ સમુદ્ર પરિધિ, આયુ-ગોત્ર સિવાયના કર્મની પ્રકૃતિ ----X----X---- સમવાય-૯૨ [૧૭] સર્વ પ્રતિમા બાણુ, સ્થવિર ઈન્દ્રભૂતિનું આયુ - મેરુપર્વતના મધ્યભાગથી વિવિધ આવાસ પર્વત-અંતર સમવાય-૯૩ [૧૭] - ભ૦ ચંદ્રપ્રભુના ગણ-ગણધર, ભ૦ શાંતિનાથના ચૌદ પૂર્વી સમાન અહોરાત્રીને વિષમ કરતું સૂર્યપ્રભ્રમણનું મંડલ ---X----X---- સમવાય-૯૪ [૧૭૩] - નિષધ, નીલવંત પર્વતની જીવા, ભ૦ અજીતનાથના અવધિજ્ઞાની મુનિ દીપરત્નસાગર સર્જિત 106 ૪૫-આગમ બૃહ વિષયાનુક્રમ Page #108 -------------------------------------------------------------------------- ________________ સમવાય– સમ૰ ૯૫ ... સમવાય-૯૫ [૧૭૪] - ભ૦ સુપાર્શ્વનાથના ગણધર, ભ૦ કુંથુનાથ, સ્થવિર મૌર્યપુત્રનું આયુ - જંબુદ્વીપના અંતભાગથી ચારે પાતાળ કળશનું અંતર - લવણ સમુદ્રના મધ્યભાગથી કિનારાના પ્રદેશોની ઊંડાઈ --------X---- સમવાય-૯૬ [૧૭૫] - ચક્રવર્તીના ગામ, વાયુકુમારના ભવન દંડ, ધનુષ, નાલિ, અક્ષ અને મૂસલનું અંગુલ પ્રમાણ આત્યંતર મંડલમાં પ્રથમ મુહૂર્તની છાયાનું પ્રમાણ ----X-------- સમવાય-૯૭ [૧૭૬] - મેરુ પર્વતની ચારે દિશાથી વિવિધ આવાસ પર્વતનું અંતર - આઠ કર્મોની ઉત્તર પ્રકૃત્તિ, હરિષેણ ચક્રીનું આયુ ------------ સમવાય-૯૮ [૧૭૭] - નંદનથી પાંડુકવનનું અંતર, -મેરુથી આવાસપર્વતના અંતરો ઉત્તરાયણ, દક્ષિણાયનના ૪૯માં મંડલે દિન-રાત હાનિ-વૃદ્ધિ - દક્ષિણાર્ધ ભરતધનુપૃષ્ઠ, રેવતીથી જ્યેષ્ઠા નક્ષત્રના તારા ----X----X---- સમવાય-૯૯ [૧૭૮] - મેરુ પર્વત ઊંચાઈ, નંદનવનનું પૂર્વ-પશ્ચિમાદિ અંતર - ઉત્તરાયણમાં પહેલા-બીજા-ત્રીજા મંડલની લંબાઈ-પહોળાઈ - રત્નપ્રભામાં અંજનકાંડ અને વ્યંતરોના ભૌમેય વિહારનું અંતર ----X----X---- સમવાય-૧૦૦ [૧૭૯] - દશદશમિકા ભિક્ષુ પ્રતિમા, શતભિષા નક્ષત્રના તારા - ભ૦ સુવિધિનાથની ઊંચાઈ, ભ0 પાર્શ્વનાથ, સુધર્મા સ્વામીનું યુ - દીર્ધવૈતાઢ્ય, લઘુહિમવંત, શિખરી, કંચનક પર્વતની ઊંચાઈ ----X----X---મ સમવાય-પ્રકીર્ણક [૧૮૦] ભ૦ ચંદ્રપ્રભુની ઊંચાઈ, આરણ-અચ્યુત કલ્પે વિમાનો મુનિ દીપરત્નસાગર સર્જિત 107 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #109 -------------------------------------------------------------------------- ________________ ... સમવાય- સમ0 પ્રકિર્ણક ... [૧૮૧] ભO સુપાર્શ્વનાથની ઊંચાઈ, હિમવંત-કમીની ઊંચાઈ, કાંચનક પર્વત [૧૮૨] ભ૦ પદ્મપ્રભુની ઊંચાઈ, અસુરકુમાર પ્રાસાદની ઊંચાઈ [૧૮૩] - ભ૦ સુમતિનાથની ઊંચાઈ, ભ૦ અરિષ્ટનેમીનો ગૃહવાસ, - વૈમાનિક દેવવિમાન ઊંચાઈ, ભ0 મહાવીરના ચૌદપૂર્વી - પાંચસો ધનુષ શરીરીના જીવપ્રદેશની અવગાહના [૧૮૪] ભવ પાર્શ્વનાથના ચૌદપૂર્વી મુનિ, ભ૦ અભિનંદનની ઊંચાઈ [૧૮૫] - ભ૦ સંભવનાથની, નિષધ-નીલવંત-વક્ષસ્કાર પર્વતોની ઊંચાઈ - આનત, પ્રાણત કલ્પે વિમાન, ભ૦ મહાવીરના વાદી મુનિ [૧૮] ભ0 અજીતનાથ અને સગર ચક્રવર્તીની ઊંચાઈ [૧૮૭] - વક્ષસ્કાર-વર્ષધર પર્વતોની, ભ૦ ઋષભદેવ-ભરતની ઊંચાઈ - સૌમનસ, ગંધમાદન, વિદ્યુત્પભ, માલ્યવંતની ઊંચાઈ - હરિ-હરિસ્સહ ફૂટ વિદ્યુત્પભ, માલ્યવંતની ઊંચાઈ - બલકૂટ સિવાયના નંદન કૂટ પર્વતોની ઊંચાઈ-વિખંભ - સૌધર્મ અને ઈશાન વિમાનની ઊંચાઈ [૧૮૮] - સનસ્કુમાર, માહેનદ્ર કલ્પ વિમાનની, અભિચંદકુલકરની ઊંચાઈ - લઘુહિમવંત અને શિખરી ફૂરના ઉપરથી-નીચેના ભાગનું અંતર - ભ૦ પાર્શ્વનાથના વાદી મુનિ, ભ૦ વાસૂપૂજ્ય સાથે દીક્ષા લેનાર [૧૮૯] - બ્રહ્મ અને લાંતક કલ્પના વિમાનોની ઊંચાઈ - ભ૦ મહાવીરના કેવલિ મુનિ, ભ૦ અરિષ્ટ નેમિનો કેવળપર્યાય - મહાહિમવંત અને રુકિમ ફૂટના ઉપરથી નીચેના ભાગનું અંતર [૧૯૦] - મહાશુક, સહસાર કલ્પે વિમાન ઊંચાઈ, રત્નપ્રભામાં વ્યંતર સ્થાન - ભ૦ મહાવીરના અનુત્તર વિમાનોત્પન્નમુનિ, રત્નપ્રભાથી સૂર્યઅંતર - ભ૦ અરિષ્ટનેમિના ઉત્કૃષ્ટ વાદી મુનિ [૧૯૧] - આનત, પ્રાણત, આરણ, અશ્રુત કલ્પ વિમાનોની ઊંચાઈ - નિષદ અને નીલવંત ફૂટમાં ઉપરથી નીચેના ભાગનું અંતર - વિમલવાહન કુલકરની ઊંચાઈ, રત્નપ્રભાથી તારાની ઊંચાઈ - નિષેધ અને નીલવંત પર્વતથી રત્નપ્રભાના પ્રથમ કાંડનું અંતર [૧૯] - રૈવેયક વિમાનની ઊંચાઈ, યમક પર્વતની ઊંચાઈ-ઊંડાઈ-ઉત્સધ - ચિત્ર, વિચિત્ર, હરિ, હરિસ્સહ, બલકૂટ વૃત્ત વૈતાઢ્યની ઊંચાઈ આદિ - ભ૦ અરિષ્ટનેમીની ઊંચાઈ ભ૦ પાર્શ્વનાથના કેવલિ અને મુક્ત શિષ્ય મુનિ દીપરત્નસાગર સર્જિત 108 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #110 -------------------------------------------------------------------------- ________________ સમવાય સમ૰ પ્રકિર્ણક ... - પદ્મદ્રહ અને પુંડરિક દ્રનો આયા [૧૯૩] અનુત્તરોપપાતિક દેવ વિમાનની ઊંચાઈ, ભ૦ પાર્શ્વના વૈક્રિયલબ્ધિધર [૧૯૪] મહાપદ્મ ને મહાપુડરિક દ્રહનો આયામ [૧૯૫] રત્નપ્રભા પૃથ્વીના વજ્રકાંડથી લોહિતાથી કાંડ ચરમાંત અંતર [૧૯૬] તિગિચ્છ દ્રહ કેશરી દ્રનો આયામ [૧૯૭] ધરણિતલમાં મેરુ મધ્યભાગનથી અંતિમ ભાગનું અંતર [૧૯૮] સહસ્રાર કલ્પની વિમાન સંખ્યા [૧૯૯] રત્નપ્રભાના રત્નકાંડથી પુલાક કાંડ ચરમાંત અંતર [૨૦૦] હરિવર્ષનો વિસ્તાર, રમ્યકવર્ષનો વિસ્તાર [૨૦૧] દક્ષિણાર્ધભરતની જીવાનો આયામ, ભ0 અજીતનાથના અવધિજ્ઞાની [૨૦] પૃથ્વીતલમાં મેરુપર્વત વિખંભ [૨૦૩] જંબુદ્વીપનો આયામ-વિખંભ [૨૦૪] લવણ સમુદ્રનો ચક્રવાલ વિષંભ [૨૦૫] ભ૦ પાર્શ્વનાથની શ્રાવિકા સંપદા [૨૦૬] ધાતકીખંડનો ચક્રવાલ વિખંભ [૨૦૭] લવણ સમુદ્રના બે છેડા વચ્ચેનું અંતર [૨૦૮] ભરત ચક્રવર્તીનો રાજ્યકાલ [૨૯] જંબુદ્વીપ પૂર્વવેદિકાથી ધાતકીખંડ પશ્ચિમાંતનું અંતર [૨૧૦] માહેન્દ્ર કલ્પમાં વિમાનો [૨૧૧] ભ૦ અજીતનાથના અવધિજ્ઞાની મુનિ [૨૧] પુરુષસિંહ વાસુદેવનું આયુ અને ગતિ [૨૧૩] ભ૦ મહાવીરનો પોટિલના ભવનો શ્રમણ પર્યાય અને ગતિ [૨૧૪] ભ૦ ઋષભદેવ અને ભ૦ મહાવીર વચ્ચેનું અંતર [૨૧૫- દ્વાદશાંગી-(ગણિ પિટક)ના બાર ભેદ -૨૩૩] - આયાર, સૂયગડ, ઠાણ, સમવાય, વિવાહપન્નત્તિ, નાયાધમ્મકહા, ઉવાસગદસા, અંતગડ દસા, અનુત્તરોવવાઈયસા, પજ્ઞાવાગરણ, વિવાગસૂય, દૃષ્ટિવાદનું સ્વરૂપ, દૃષ્ટિવાદના પાંચે ભેદોનું સ્વરૂપ - દ્વાદશાંગીની વિરાધના-આરાધનાનું ફળ, શાશ્વતતા [૨૩૪- - રાશી બે – અજીવરાશી, જીવરાશીનું સ્વરૂપ, પર્યાપ્તાપર્યાપ્ત, -૨૩૭] - સર્વનરકાવાસો, નરકોમાં વેદનાનું સ્વરૂપ મુનિ દીપરત્નસાગર સર્જિત 109 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #111 -------------------------------------------------------------------------- ________________ . સમવાય– સમ૰ પ્રકિર્ણક ... [૨૩૯- - અસુરકુમારોના આવાસોનું વર્ણન, તેની ભવન સંખ્યા -૨૪૪] - પૃથ્વીકાયિકોના, અપ્-તેજ-વાયુ-વનસ્પતિકાયિકોના, વ્યંતરોના આવાસનું વર્ણન જ્યોતિ વિમાનવાસ, વૈમાનિક આવાસ, વિમાન સંખ્યા [૪૫] નૈરયિક જીવો યાવત્ સર્વજીવોની સ્થિતિ [૨૪૬] શરીરના પાંચ ભેદ અને તેનું વિસ્તૃત સ્વરૂપ-વર્ણન [૨૪૭- અવધિજ્ઞાન, વેદના, લેશ્યા, આહાર પદ વર્ણન -૨૫૨] આયુબંધના છ ભેદ, નૈરયિકથી સિદ્ધિગતિ-વિરહકાળ [૫૩] સંઘયણ અને સંસ્થાનના ભેદો તથા તેનું સ્વરૂપ [૫૪] વેદના ત્રણ ભેદ, ચોવીશ દંડકોમાં વેદ [૨૫૫- - સમવસરણ, શિષ્ય-પ્રશિષ્ય વર્ણન (કલ્પસૂત્રની સાક્ષી) -૨૬] - અતીત ઉત્સર્પિણી-અવસર્પિણી, વર્તમાન અવસર્પિણીમાં થયેલા સાત કુલકરો, વર્તમાન કુલકરની પત્નીઓ [૨૬૩- ચોવીશ તીર્થંકરના પિતા-માતા અને ભગવંતના નામો -૨૮૩] - ચોવીશ તીર્થંકરની શિબિકાના નામ, શિબિકા સ્વરૂપ [૨૮૪- - ચોવીશ તીર્થંકરની દીક્ષાભૂમિ, દેવદૃષ્ય, દીક્ષાલિંગ -૨૮૮] ચોવીશ તીર્થંકર સાથે દીક્ષા લેનાર, દીક્ષા સમયે તપ [૨૮૯- - ચોવીશ તીર્થંકરના પ્રથમ ભિક્ષા દાતા, પ્રથમ ભિક્ષા કાળ, -૨૯૬] ભિક્ષામાં પ્રાપ્ત આહાર, ભિક્ષાસમયે દ્રવ્ય વૃષ્ટિ [૨૯૭- - ચોવીશ તીર્થંકરના ચૈત્યવૃક્ષ, તે વૃક્ષની ઊંચાઈ, -૩૧૧] ચોવીશ તીર્થંકરના પ્રથમ શિષ્ય, પ્રથમ શિષ્યા [૩૧૨- - જમ્બુદ્રીપ-ભરતક્ષેત્રે થયેલ વર્તમાન બાર ચક્રવર્તીના નામ, -૩૨૦] - ચક્રવર્તીના પિતાના-માતાના નામ, સ્ત્રી રત્નો - [૩૨૧- - જંબુદ્રીપે-ભરતક્ષેત્રે થયેલ વર્તમાન નવ બલદેવ, નવ વાસુદેવ -૩૨૮] તેના નામ, તેના માતા-પિતાના નામ, નવ દસારમંડલ, · બલદેવ વાસુદેવનું સ્વરૂપ, પતાકા ચિહ્ન, વસ્ત્રાદિવર્ણન [૩૨૯- - બળદેવ-વાસુદેવના પૂર્વભવના નામ, પૂર્વભવના ધર્મોચાર્યો, -૩૪૫] - વાસુદેવની નિદાનભૂમિ, નિદાન કારણો, પ્રતિ વાસુદેવો, - પ્રતિવાસુદેવનું મૃત્યુ, વાસુદેવોની ગતિ, બલદેવોની ગતિ [૩૪૬- - જંબુદ્રીપે ઐરવત ક્ષેત્રે વર્તમાન કાળના ચોવીશ તીર્થંકર મુનિ દીપરત્નસાગર સર્જિત 110 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #112 -------------------------------------------------------------------------- ________________ સમવાય– સમ૰ પ્રકિર્ણક ... -૩૫૪] - જંબુદ્વીપના ભરતમાં આગામી ઉત્સર્પિણીના સાતકુલકર - જંબુદ્વીપના ઐરવતમાં આગામી ઉત્સર્પિણીના દશકુલકર [૩૫૫- - જંબુદ્રીપે-ભરત ક્ષેત્રે આગામી ઉત્સર્પિણીમાં થનારા ચોવીશ -૩૬૫] તીર્થંકરોના નામ, માતા-પિતાદિ સર્વે વર્ણન પૂર્વવત્ [૩૬૬- - જંબુદ્રીપે ભરતક્ષેત્રે આગામી ઉત્સર્પિણી કાળે થનારા બાર -૩૭૩] - ચક્રવર્તી, નવ બળદેવ-વાસુદેવ, આદિવર્ણન [૩૭૪- જંબુદ્રીપે ઐરવતક્ષેત્રે આગામી ઉત્સર્પિણી કાલે થનારા -૩૮૨] ચોવીશ તીર્થંકર, તેના નામ, બાર ચક્રવર્તી, ચક્રવર્તીના માતા-પિતા - સ્ત્રીરત્ન, નવ બલદેવ, નવવાસુદેવ, તેના માતા-પિતા, પ્રતિવાસુદેવ, ધર્માચાર્યો, નિદાન, નિદાનભૂમિ, ગતિ વગેરે સર્વે વર્ણન [૩૮૩] “સમવાય” ઉપસંહાર કુલકરવંશ, તીર્થંકરવંશ ઋષિવંશ મુનિવંશ,... - શ્રુતસમાસ, શ્રુતસ્કંધ... સમવાય, સંખ્યા વગેરે ઓળખ. ----X----X---- [3] “સમવાય” અંગસૂત્ર – ૪– નો મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ મુનિ દીપરત્નસાગર સર્જિત 111 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૫| ભગવઈ-અંગસૂત્ર-૫-વિષયાનુક્રમ [..] પંચ પરમેષ્ઠિ નમસ્કાર [..૩] ઉદ્દેશક-દશ-ના નામો [..] શતક-૧ [..૫- - રાજગૃહનગર, ગુણસિલચૈત્ય, શ્રેણિક-ચેલ્લણા, ...] - ભ0 મહાવીરનું વર્ણન, સભાનું આવાગમન, ગૌતમ વર્ણન (૧) ઉદ્દેશક-૧-ચલન’ -.૧૩] [.૧૪ - જાત શ્રદ્ધાદિ વિશેષણ યુક્ત ગૌતમની પ્રશ્ન-પૃચ્છાવિધિ ચાલતું ચાલ્યુ યાવત્ નિર્જરાતુ નિર્જરાયુ-નવ પ્રશ્નો [.૧૦] - નવ પદોમાંના ચાર એક અર્થાદિયુક્ત, પાંચ નાનાર્થાદિ યુક્ત [.૧૧] • નૈરયિકોની સ્થિતિ, શ્વસોચ્છવાસ કાળ, આહાર સંબંધિ પ્રશ્નો - આદ્ભુત પુદગલોના પરિણમન સંબંધિ ચાર પ્રશ્નો - નૈરયિકોના આહત પુદગલોનું ચિત્ત, ઉપચિત. ઉદીરણા, -.૧૫] વેદન, નિર્જરા સંબંધિ પ્રશ્નોત્તર [.૧૬ પુદગલ ભેદ, ચયન, ઉપચય, ઉદીરણા, વેદન, નિર્જરણ, ત્રિકાળ ઉદવર્તન, સંક્રમ, નિધ, નિકાયના પ્રશ્નો -.૧૭] [.૧૮] - નૈરયિક દ્વારા તૈજસ-કાર્મણ પુદગલ ગ્રહણ, ઉદીરણા આદિ [.૧૯- ચલિત-અચલિત કર્મબંધ, અચલિત કર્મની ઉદીરણા, વેદન, -.૨૦] - અપવર્તન, સંક્રમણ, નિધત્ત, નિકાચિત, ચલિતની નિર્જરા - [.૨૧] · નૈરયિકાદિ દંડમાં સ્થિતિ, આહાર, શ્વાસોશ્વાસ આદિ નૈરયિક, અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણાદિ સર્વેકુમારો, પૃથ્વી-અપ્-તેઉ-વાયુ-વનસ્પતિકાય, બે-ત્રણ-ચાર-પાંચ ઈન્દ્રિય, મનુષ્ય, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક વિષયક આહારાદિ પ્રશ્નો [૨] - જીવો આત્મારંભી, પરારંભી, ઉભયારંભી કે અનારંભી-પ્રશ્નોત્તર ચોવીશ દંડમાં આત્મારંભ આદિ, સલેશ્ય જીવોમાં આત્મારંભાદિ [૨૩] જ્ઞાનાદિ પાંચ-ઈહભવિક, પારભવિક કે તદુભયભવિક-પ્રશ્ન [૨૪] - અસંવૃત્ત અનગાર ને નિર્વાણ નિષેધ અને તેના કારણો સંવૃત્ત અનગારનું નિર્વાણ-અને તેના કારણો [૨૫] અસંયતને પણ અકામનિર્જરાથી દેવત્વ, વ્યંતર દેવલોક વર્ણન મુનિ દીપરત્નસાગર સર્જિત - [..2] [..૪] બ્રાહ્મી લિપિને નમસ્કાર શ્રુત નમસ્કાર 112 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #114 -------------------------------------------------------------------------- ________________ ... ભગવઈ- શતક. ૧, ઉદ્દેશક. ૨ .... (૧) ઉદ્દેશક-૨-“દુ:ખ” [.ર૬] - સ્વયંત દુઃખ વેદન-અવેદન-જીવમાં, ચોવીશ દંડકમાં - સ્વયંકૃત આયુ વેદન-અવેદન જીવમાં, ચોવીશ દંડકમાં [.૨૭- - નૈરયિક આદિના આહાર, શરીર, શ્વાસોચ્છવાસ, કર્મ, વર્ણ, -.૨૮] વેશ્યા, વેદના, ક્રિયા, આયુ, ઉંમર વિષયક પ્રશ્નોત્તર - અસુરકુમાર, નાગકુમારાદિ, પૃથ્વીકાયાદિ, બેઈન્દ્રિયાદિ, પંચેન્દ્રિય તિર્યંચ-મનુષ્ય, વ્યંતરાદિદેવ સંબંધે ઉક્ત પ્રશ્નોત્તર [.૨૯] લશ્યાના છ ભેદ-(પ્રજ્ઞાપના સૂત્ર લેગ્યાપદની સાક્ષી) [.૩૦] સંસાર સંસ્થાન કાળના ભેદ, નૈરયિકાદિનો સંસાર સંસ્થાન કાળ. [.૩૧] જીવની અંતક્રિયા (મુક્તિ)નો પ્રશ્ન-(પ્રજ્ઞાપન સૂત્ર-સાક્ષી) [.૩૨) દેવલોકમાં કેવા પ્રકારના જીવો ઉપઘાત ક્યાં થાય તે પ્રશ્નોત્તર - અસંયત, અખંડ કે ખંડિત સંયમી, અખંડ કે ખંડિત દેશવિરત, અસંજ્ઞી, તાપસ આદિ અન્ય મતી, તિર્યંચ, અભિયોગિ, દર્શનભ્રષ્ટ સ્વલિંગીમાં કોનો-કયા ઉપપાત ? [33] - અસંજ્ઞિના આયુષ્યના ચાર ભેદ, અસંજ્ઞીની ગતિ અને સ્થિતિ - અસંજ્ઞિ જીવોના આયુબંધનું અલ્પબદુત્વ (૧) ઉદ્દેશક-૩-“કાંક્ષા પ્રદોષ” [૩૪] ક્રિયા નિષ્પાદ્ય કાંક્ષામોહનીય કર્મ, તેની દેશ-સર્વકૃત ચઉભંગી [૩૫- - કાંક્ષા મોહનીય કર્મની ટિકાલિક કરણ, ચય, ઉપચય, ઉદીરણા, -૩૭] વેદન અને નિર્જરા સંબંધે પ્રશ્નોત્તર, - કાંક્ષા મોહનીય કર્મ વેદના અને તેના કારણો [30] જિનોક્ત વચન સત્યતા, [૩૯] ચિનોક્ત તત્વે શ્રદ્ધાથી આજ્ઞાની આરાધક્તા [૪૦] અસ્તિતત્વ-નાસ્તિત્વ પરિણમન અને ગમનીય [૪૧] અહીં-તહીં ગમનીય સંબંધિ પ્રશ્નોત્તર [૪૨] કાંક્ષા મોહનીય કર્મબંધના કારણો-ઉત્થાનાદિ ચાર [૪૩] - ઉદીરણા, ગહ, સંવર આત્મકૃત, ઉદીર્ણ-અનુદીર્મ-ઉદીરણાદિ - ઉત્થાન, બળ, વીર્ય, પુરુષકાર પરાક્રમથી ઉદીરણા-ઉપશમનાદિ [૪૪] નૈરયિકાદિ ચોવીશે દંડકમાં કાંક્ષા મોહનીય કર્મ-વેદન [૪૫] શ્રમણ નિર્ગુન્થોને પણ કાંક્ષા મોહનીય કર્મ-વેદન - કાંક્ષા મોહનીય વેદન જ્ઞાનાંતર આદિ રીતે, શંકાદિથી યુક્ત થઈને મુનિ દીપરત્નસાગર સર્જિત 113 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #115 -------------------------------------------------------------------------- ________________ ... ભગવઈ- શતક. ૧, ઉદ્દેશક. ૪ ... 2 - (૧) ઉદ્દેશક-૪-“કર્મપ્રકૃત્તિ” [૪૬- - કર્મપ્રકૃત્તિના આઠ ભેદ (પ્રજ્ઞપના સૂત્રની સાક્ષી) -૪૭] - કર્મપ્રકૃત્તિ કઈ રીતે બાંધે, કેટલી વેદે, રસબંધ કેટલો વગેરે [૪૮] - મોહનીય કર્મોદય કાળે ઉપસ્થાપન, બાલ વીર્યતાથી - મોહનીય કર્મોદય કાળે અપક્રમણ, બાલ-વીર્ય કે બાલ પંડિતવીર્યથી - મોહનીય કર્મ ઉપશમન પંડીત, વીર્યથી, અપક્રમણ આત્માથી જ થાય. [૪૯] - પાપકર્મ વેદન વિના મુક્તિ નહીં, કર્મના બે ભેદ-પ્રદેશ, અનુભાગ - પ્રદેશકર્મનું નિયમાવેદન, કર્મવેદન-પરિણમન દૃષ્ટા સર્વજ્ઞ [10] પુદગલ, સ્કંધ અને જીવની વૈકાલિક સ્થિતિ [૫૧] - માત્ર સંયમ, સંવર, બ્રહ્મચર્ય કે પ્રવચન માતા પાલનથી મુક્તિ નહીં - કેવળીની સૈકાલિક સિદ્ધિ, કેવલી પૂર્ણ સર્વજ્ઞ છે. (૧) ઉદ્દેશક-પ-“પૃથ્વી” [પર- - સાત પૃથ્વીઓ (નરકો), સાતે નરકની આવાસ સંખ્યા -૫૬] - ભવનવાસી દેવોની આવાસ સંખ્યા [૫૭- - પૃથ્વીકાયિકોથી જ્યોતિષી દેવ સુધીના આવાસો -ક0] - સૌધર્મ દેવલોકથી અનુત્તર પર્વતના વિમાનવાસો [૧૧] પૃથ્વી વગેરેમાં સ્થિતિ, અવગાહનાદિ દશ સ્થાન વિષયક ગાથા [કર- - રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસમાં સ્થિતિ સ્થાન, અવગાહના સ્થાન -૧૩] - શરીર, સંઘયણ, સંસ્થાન, લેશ્યાદિ સ્થાનો, તે-તે સ્થાને વર્તતા જીવોની કષાય યુક્તતાના વિવિધ ભેદો [૬૪- - રત્નપ્રભાદિ સાતે પૃથ્વીમાં નૈરયિકોની દૃષ્ટિ, જ્ઞાન, અજ્ઞાન, -૬૫] - યોગ, લેગ્યાના ભેદો તથા દૃષ્ટિ આદિમાં કષાયયુક્તતા - લેયા વિષયે સાતે નરકમાં ભિન્નતા [3] અસુરકુમારાદિ ભવનવાસીમાં સ્થિતિ આદિ ભેદે કષાયયુક્તતા [૬૭] પૃથ્વીકાયિકાદિ સ્થાવરોના સ્થિતિ સ્થાન, કષાયયુક્તતા [૬૮] - વિકલેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય, વ્યંતરાદિ દેવોના સ્થિતિ આદિ દશ સ્થાન, તે-તે સ્થાને કષાય વૈવિધ્ય (૧) ઉદ્દેશક-૬-“યાવંત” [૬૯] ઉદયાસ્ત સમયે સમાન અંતરથી સૂર્યદર્શન, પ્રકાશ-તાપ-સ્પર્શ ક્ષેત્ર [૭૦] લોક-અલોક અંત સ્પર્શના, બેટ-સમુદ્ર, પાણી-વહાણાદિ સ્પર્શના મુનિ દીપરત્નસાગર સર્જિત 114 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #116 -------------------------------------------------------------------------- ________________ . ભગવઈ– શતક. ૧, ઉદ્દેશક. ૬ ... [૭૧] - જીવદ્વારા પ્રાણાદિ પાતક્રિયા, તેની સ્પર્શના, ક્રિયાકૃત, આત્મકૃત - ક્રિયાનું ત્રણે કાળમાં અનુક્રમપૂર્વ કૃતત્વ, - નૈરયિકાદિ ઓગણીસ દંડકમાં પ્રાણાતિપાતાદિ અઢાર ક્રિયા [૭૨- - આર્યરોહકનું વર્ણન, રોહકની પ્રશ્નવિધિ, વિવિધ પ્રશ્નોત્તર -૭૫] - પહેલા કે પછી-લોક-અલોક, જીવ-અજીવ, ભવસિદ્ધિક-અભવસિદ્ધિક, સિદ્ધિ-અસિદ્ધિ, સિદ્ધ-સંસારી, ઈંડુ-કુકડી, લોકાંત-અલોકાંત, લોકાંત-સાતમું અવકાશાંતર, ઈત્યાદિ પ્રશ્નો-તેની શાશ્વતતા [૭] લોકસ્થિતિના આઠ ભેદ-આકાશ પ્રતિષ્ઠિત વાતાદિ, મસકદૃષ્ટાંત [૭૭] જીવ-પુદગલનું અન્યોન્ય બદ્ધત્વ, નાવનું દૃષ્ટાંત [૭૮] સૂક્ષ્મ સ્નેહકાયનું પતન અને અવસ્થિતિ (૧) ઉદ્દેશક-૭-“નૈરયિક” [.૭૯] નૈરયિકાદિ ચોવીશ દંડકમાં ઉત્પાદ ચઉભંગી [.૮૦] નૈરયિકાદિમાં આહાર, ઉદ્વર્તન, ઉપપન્ન, ઉત્પદ્યમાન ચઉભંગીઓ [.૮૧ વિગ્રહ ગતિ/અવિગ્રહ ગતિ-જીવને, જીવોને, નૈરયિકાદિને આશ્રીને [.૮૨] ઋદ્ધિ આદિવાળા દેવને શરમ આદિ કારણે આહારભાવ, આયુ અનુભવ [.૮૩] - ગર્ભમાં ઉત્પન્ન જીવનું સેન્દ્રિય-અનિન્દ્રિય, શરીર-અશરીરપણું - ગર્ભમાં ઉત્પન્ન જીવનો આહાર, ગર્ભસ્થ જીવને મળ મૂત્રાદિઅભાવ - ગર્ભસ્થ જીવનું આહાર પરિણમન, કવલાહાર અભાવ - ગર્ભસ્થ જીવના માતૃઅંગ-પિતૃઅંગ-આ અંગોની સ્થિતિ [૮૪] - ગર્ભગત જીવના નરક કે દેવલોકમાં ઉત્પત્તિના કારણો - ગર્ભગત જીવના શયન ઉત્થાનાદિ માતા સમાન, પ્રસવસ્થિતિ - પ્રશસ્ત/અપ્રશસ્ત વર્ણાદિની પ્રાપ્તિના કારણો (૧) ઉદ્દેશક-૮-“બાલ” [૮૫] એકાંત બાલ જીવનું ચારે ગતિમાં ગમન [૮] એકાંત પંડિતની બે ગતિ, બાલ-પંડિતની દેવગતિ [૮] મૃગ-ઘાતક પુરુષને લાગતી ક્રિયા અને તેના કારણો [૮૮] આગ લગાડનાર પુરુષને લાગતી ક્રિયા અને તેના કારણો [૮૯] મૃગ-ઘાતક પુરુષને લાગતી ક્રિયા અને તેના કારણો [0] પુરુષ ઘાતે મૃગઘાતમાં બંને પુરુષોને લાગતી કક્રયા [૯૧] પુરુષઘાતકને લાગતી ક્રિયા અને તેના કારણો મુનિ દીપરત્નસાગર સર્જિત 115 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #117 -------------------------------------------------------------------------- ________________ ... ભગવઈ- શતક. ૧, ઉદ્દેશક. ૮ ... [૨] વીર્યકર્મને આશ્રીને જય-પરાજય [૯૩] જીવોનું સર્વીય-અવીર્યત્વ, ચોવિશે દંડકમાં આ બે ભેદ (૧) ઉદ્દેશક-૯-“ગુરુત્વ [૯૪] - જીવે પ્રાણતિપાતાદિથી ગુરુત્વ, સંસાર વૃદ્ધિ-દીર્ધતા-ભ્રમણ - જીવે પ્રાણાતિપાતાદિ વિરતિથી લઘુત્વ-સંસાર હાનિ-મુક્તિ [૯૫૩ - સાતમા-અવકાશાંતર, તનુવાત, ઘનવાત, ઘનોદધિ, પૃથ્વીએ સાતેને ગુરુ-લધુ પણાની ચઉભંગીનો પ્રશ્નોત્તર - સર્વ અવકાશાંતર, દ્વીપ, સમુદ્ર, ક્ષેત્રના ગુરુ-લધુનો પ્રશ્નોત્તર - નૈરયિકાદિ ચોવીશે દંડકમાં ગુરુ-લધુ, પાંચે અસ્તિકાયમાં ગુરુ-લધુ - વેશ્યા, દૃષ્ટિ, દર્શન, જ્ઞાન, અજ્ઞાન, સંજ્ઞા, શરીર, યોગ, ઉપયોગ, દ્રવ્ય, પ્રદેશ, પર્યાય, કાળ એ સર્વેમાં ગુરુ-લધુ પ્રશ્નોત્તર [૬] - નિર્ગળ્યો માટે લઘુતા આદિ, અક્રોધ આદિ પ્રશસ્ત - શ્રમણ નિગ્રંથની અંતક્રિયા-કાંક્ષાપ્રદોષ ક્ષીણ મોહ પછી સંવર [૯૭] એક જીવને એક સમયે બે આયુબંધના મતનું ખંડન [૯૮] - પાર્થાપત્ય કલાસ્યવેષિપુત્ર અણગાર અને સ્થવિરનો સંવાદ - સામાયિક, પ્રત્યાખ્યાન, સંયમ, સંવર, વિવેક, વ્યુત્સર્ગ, - ક્રોધાદિની નિંદા, ગહ-અગહ અને સંયમ વિશે પ્રશ્નોત્તર - કાલસ્યવેષિપુત્રનું ચિંતન, પંચમહાવ્રત ગ્રહણ, સંયમ ચર્યા [૯૯] શેઠ, દરિદ્ર, લોભી, ક્ષત્રિયને એક સમાન અપ્રત્યાખ્યાન ક્રિયા [૧૦૦] - આઘાકર્મ આહારક નિગ્રંથને દૃઢ કર્મ બંધ યાવત્ ભવભ્રમણ - નિર્દોષ એષણીય આહારકને કર્મબંધ શૈથિલ્ય યાવત મુક્તિ [૧૦૧] - અસ્થિરમાં પરિવર્તન, સ્થિરમાં પરિવર્તન અભાવ - બાલ-પંડિત શાશ્વત, બાળપણું-પંડિતપણું અશાશ્વત (૧) ઉદ્દેશક-૧૦-“ચલન” [૧૦૨] - અન્ય તીર્થિકની માન્યતા અને ભ૦ મહાવીર થકી સમાધાન - ચલમાન અચલિત આદિ, બે-ત્રણ-પાંચ પરમાણુ પુદગલ સંશ્લેષ, - બોલવા પહેલા કે પછીની ભાષા, પૂર્વ કે પશ્ચાત ક્રિયા તે દુઃખ હેતુક - અકરણથી દુ:ખ એ અન્યમત-ભ૦ દ્વારા ઉત્તર [૧૦]] એક સમયે બે ક્રિયા અન્યમત, એક સમયે એક ક્રિયા સ્વમત [૧૦૪] નૈરયિકાદિ ચોવીશે દંડકમાં ઉપપાત વિરહ પદની સાક્ષી મુનિ દીપરત્નસાગર સર્જિત 116 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #118 -------------------------------------------------------------------------- ________________ ભગવઈ– શતક. ૨, ઉદ્દેશક. ૧ શતક-૨ | (૨) ઉદ્દેશક-૧-“ઉચ્છવાસ અને સ્કંદક” [૧૦૫] દશ ઉદ્દેશોના વિષયો સંબંધિ ગાથા [૧૦] પૃથ્વીકાયાદિ સ્થાવરોમાં શ્વાસોચ્છવાસનું અસ્તિત્વ [૧૦૭ - શ્વાસોચ્છવાસનું દ્રવ્યાદિ સ્વરૂપ-જીવને, ચોવીશ દંડકને આશ્રીને - વાયુકાય વાયુકાયનો જ શ્વાસોચ્છવાસ કરે [૧૦૮] - વાયુકાયની અનેકવાર વાયુકાયમાં ઉત્પત્તિ, - વાયુકાયનું મરણ-આઘાતથી, શરીરી-અશરીરી બંને રૂપે [૧૦૯] નિર્ગસ્થને પુનઃ મનુષ્યભવ પ્રાપ્તિના સંજોગો [૧૧] ઉપરોક્ત નિર્ગસ્થના પ્રાણ, જીવન આદિ છ નામો [૧૧૧] નિર્ગસ્થને સિદ્ધિગતિ પ્રાપ્તિના સંજોગો અને તેના નામો [૧૧૨] સ્કંદક પરિવ્રાજક ચરિત્ર- ભ૦નું કૃતંગલા નગરીએ આગમન, શ્રાવસ્તિમાં ઢંદક,સ્કંદકનો સંક્ષિપ્ત પરિચય, સ્કંદકને ને પિંગલસાધુના પ્રશ્નો, લોક-જીવસિદ્ધિ-સિદ્ધ એ સાત કે અનંત ?, કારણ વિશે, સ્કંદકનું ભ૦ મહાવીર પાસે ગમન, સ્કંદકનું સમાધાન, લોક, જીવ, સિદ્ધિ, સિદ્ધ, મરણ વિશે ભ૦ના પ્રત્યુત્તરો [૧૧૩] - ભ૦ મુખે સ્કંદકનું ધર્મશ્રવણ, પ્રવચન શ્રદ્ધા, પ્રવજ્યા - સ્કંદકને ગ્રહણ-આસેવન શીક્ષા, દૃષ્ટાંત રૂપ સંયમચર્યા [૧૧૪] અગિયાર અંગપાઠી, ભિક્ષપ્રતિમાદિ, તપશકાયા વર્ણન [૧૧૫] સ્કંદક મુનિની ધર્મજાગરણ, સંલેખના વિચારણા [૧૧] સ્કંદક મુનિની સંલેખના વિધિ, સમાધિ મરણ [૧૧૭] સ્કંદક મુનિની ગતિ, તેમના મરણ બાદ સ્થવિર કૃત વિધિ (૨) ઉદ્દેશક-૨-“સમુદઘાત” [૧૧૮] સમુદઘાતના સાત ભેદ અને પન્નવણા સૂત્રની સાક્ષા (૨) ઉદ્દેશક-૩-“પૃથ્વી [૧૧૯- પૃથ્વી (નરક) વર્ણન-નરકના સાત ભેદ, નરક પૃથ્વીની જાડાઈ, -૧૨૧] - સંસ્થાન, બાહલ્ય, વિખંભ આદિ વિશે જીવાભિગમની સાક્ષી () ઉદ્દેશક-૪-“ઈન્દ્રિય” [૧૨] ઈન્દ્રિયોના પાંચ ભેદ આદિ વર્ણન – “પન્નવણા”ની સાક્ષી (૨) ઉદ્દેશક-૫-“અન્યતીથિંક” [૧૨૩] એક સમયે બે વેદનું વેદન-અન્યમત, એક વેદ-વેદન સ્વમત મુનિ દીપરત્નસાગર સર્જિત 117 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #119 -------------------------------------------------------------------------- ________________ ભગવઈ– શતક. ૨, ઉદ્દેશક. ૫ [૧૨૪] ઉદક ગર્ભ, તિર્યંચ યોનિક ગર્ભ, માનુષી ગર્ભનું કાલમાન [૧૨૫] કાયભવસ્થનું જઘન્ય-ઉત્કૃષ્ટ કાલમાન [૧૨૬] માનુષી અને તિર્યંચ સ્ત્રીમાં વીર્યની સ્થિતિ [૧૨૭] એક ભવમાં એક જીવના પિતાની ઉત્કૃષ્ટ સંખ્યા [૧૨૮] એક ભવમાં એક જીવને ઉત્કૃષ્ટ પુત્ર સંખ્યા અને તેનું કારણ [૧૨૯] મૈથુન સેવનથી થતો અસંયમ-તપેલ સળીયાનું દૃષ્ટાંત [૧૩૦] તુંગિકા નગરીના શ્રાવકોનું વર્ણન-ઋદ્ધિ, જ્ઞાન, શ્રદ્ધા, ક્રિયા [૧૩૧] પાર્શ્વપત્ય સ્થવિરોનું વર્ણન-ઉત્તમતા, જ્ઞાનાદિ, પ્રકૃતિ [૧૩] શ્રાવકોનું ધર્મશ્રવણ-શ્રવણેચ્છા, ગમનવિધિ પાંચ અભિગમ [૧૩૩] સ્થવિર દ્વારા ધર્મકથન, શ્રાવકો દ્વારા વિધિસર પ્રશ્ન - સંયમ-તપનું ફળ, દેવલોક ઉત્પત્તિ અંગે પ્રશ્ન, સ્થવિરનો ઉત્તર [૧૩૪] - ઈન્દ્રભૂતિ ગૌતમ, તેનું જીવન, દિનચર્યા, ભિક્ષા ગમન વિધિ, - ભિક્ષાગ્રહણ બાદની વિધિ, આલોચના, સ્થવિર સંવાદ વિશે પ્રશ્ન ગૌતમ સ્વામીની જિજ્ઞાસાનું ભ0 દ્વારા સમાધાન, સ્થવિરનું સમર્થન [૧૩૫- પર્યુપાસના ફળ પરંપરાનું વર્ણન-શ્રવણ, જ્ઞાન, વિજ્ઞાન, -૧૩૬] પચ્ચકખાણ, સંયમ, અનાસવ, તપ, કર્મનાશ, અક્રિયા, મોક્ષ [૧૩૭] રાજગૃહી બહારના કુંડ વિશે અન્યતીથિંકનો મત, ભ૦નું સમાધાન (૨) ઉદ્દેશક-૬-“ભાષા” [૧૩૮] અવધારિણી ભાષા – (પન્નવણાની સાક્ષી) (૨) ઉદ્દેશક-૭-“દેવ” [૧૩૯] દેવોના ચાર ભેદ, ચારે દેવોના સ્થાન (“જીવાભિગમની”ની સાક્ષી) (૨) ઉદ્દેશક-૮-“ચમરચંચા” [૧૪૦] - ચમરેન્દ્રની સુધર્મા સભાનું સ્થાન, તિગિચ્છ ફૂટ ઉત્પાદપર્વત, - પ્રાસાદવતંસક વર્ણન, ચમર ચંચા રાજધાની વર્ણન, સુધર્માદિસભા (૨) ઉદ્દેશક-૯-“સમયક્ષેત્ર” [૧૪૧] સમયક્ષેત્ર વક્તવ્યતા (“જીવાભિગમ” સૂત્ર સાક્ષી) (૨) ઉદ્દેશક-૧૦-“અસ્તિકાય” [૧૪] પંચાસ્તિકાય, તેના વર્ણ, ગંધ, રસ, સ્પર્શાદિ [૧૪] ધર્માસ્તિકાય આદિ પાંચેના પ્રદેશ તે ધર્માસ્તિકાયાદિ નથી [૧૪૪- - ઉત્થાનાદિથી જીવભાવ વર્ણન, આકાશના બે ભેદ-લોક, અલોક મુનિ દીપરત્નસાગર સર્જિત 118 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #120 -------------------------------------------------------------------------- ________________ ભગવઈ– શતક. ૨, ઉદ્દેશક. ૧૦ ... -૧૪૬] - લોકાકાશનું જીવાજીવાદિપણું, અલોકાકાશમાં જીવાજીવાદિપણું નહીં [૧૪૭] ધર્માસ્તિકાયાદિ પાંચેની મોટાઈ (મહાનતા) [૧૪૮] ધર્માસ્તિકાયને અધો-તિર્છા-ઉર્ધ્વ લોકનો સ્પર્શ [૧૪૯- - રત્નપ્રભાદિ નારક પૃથ્વી યાવત્ ઈષત્કપ્રાક્ભાર પૃથ્વીનો, ઘનોદધિ -૧૫૦] ધનવાતાદિનો ધર્મ-અધર્મ-લોકાકાશ અસ્તિકાયોને સ્પર્શ શતક-૩ (૩) ઉદ્દેશક-૧-“ચમર વિકુર્વણા” [૧૫૧] દશ ઉદ્દેશકની વિષય સૂચક ગાથા [૧૫૨- - મોકા નગરીમાં અગ્નિભૂતિનો ચમરેન્દ્ર ઋદ્ધિ આદિનો પ્રશ્ન -૧૫૩] ભ૦નો ઉત્તર-ચમરેન્દ્ર ઋદ્ધિ, વૈક્રિયશક્તિ, વૈક્રિયપદ્ધતિ - - ચમરના સામાનિક, ત્રાયશ્રિંશક, અગ્રમહિષીની વૈક્રિય શક્તિ [૧૫૪] - અગ્નિભૂતિનું વાયુભૂતિ સમીપ ગમન, ચમરેન્દ્ર સંબંધિ ઉક્ત કથન - વાયુભૂતિને તે કથનમાં અશ્રદ્ધાદિ, ભ0 મહાવીર સમીપ ગમન - ભ૦ મહાવીર દ્વારા અગ્નિભૂતિનું સમર્થન, વાયભૂતિ થકી ક્ષમાપના [૧૫૫] - અગ્નિભૂતિ, વાયુભૂતિનું ભ૦ મહાવીર સમીપ સહગમન વૈરોચનેંદ્ર બલિ યાવત્ શકેન્દ્ર સંબંધે ઋદ્ધિઆદિ વિશે પ્રશ્નોત્તર [૧૫૬] - ભ૦ મહાવીરના શિષ્ય તિષ્યકની શકેન્દ્રના સામાનિક રૂપે ઉત્પત્તિ તિષ્યક દેવની ઋદ્ધિ અને વિકુર્વણા શક્તિનું વર્ણન અન્ય સામાનિક દેવ, લોકપાલ, ત્રાયશ્રિંશક, અગ્રમહિષીના ઋદ્ધયાદિ [૧૫૭] ઈશાનેન્દ્રની ઋદ્ધિયાદિ સંબંધે વાયુભૂતિનો પ્રસ્ન, ભનો ઉત્તર [૧૫૮] - ભ૦ મહાવીરના શિષ્ય કુરુદત્તની ઈશાનેન્દ્ર સામાનિક રૃપે ઉત્પત્તિ. તેના, અન્ય સામાનિક-લોક પાલાદિના ઋદ્ધયાદિ વિશે પ્રશ્નોત્તર [૧૫૯] સનક્કુમારથી અચ્યુતેન્દ્ર સંબંધે ઋદ્ધયાદિ વર્ણન [૧૯૦] - ભ0 મહાવીરનું મોકાથી રાજધાની ગમન, ઈશાનેન્દ્રનું આગમન ઈશાનેન્દ્રની દિવ્યઋદ્ધિ વિશે ગૌતમની જિજ્ઞાસા, - ઈશાનેન્દ્રના પૂર્વભવનું વર્ણન, તામલીગૃહપતિનો સંકલ્પ તામલી ગૃહપતિની પ્રાણામાનામક દીક્ષા, સાધુ દિનચર્યા તામલી તાપસની તપશ્ચર્યા, પાદપોગમન અનશન [૧૯૧- - ઈન્દ્રરહિત બલિચંચાના અસુરો દ્વારા તામલીને ઈન્દ્ર થવા વિનંતી -૧૬૩] - તામલી તાપસ દ્વારા અસ્વીકાર, તામલી તાપસનું ઈશાનેન્દ્ર થવું મુનિ દીપરત્નસાગર સર્જિત 119 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #121 -------------------------------------------------------------------------- ________________ ... ભગવઈ– શતક. ૩, ઉદ્દેશક. ૧ - અસુરકુમાર દેવ-દેવી દ્વારા તામલી તાપસના શરીરની અવહેલના - ઈશાન કલ્પના દેવ-દેવી દ્વારા અસુરકુમારના કુકૃત્યની ચર્ચા - ઈશાનેન્દ્ર દ્વારા બલિચંચા ભસ્મ, અસુરો દ્વારા તેની ક્ષમાયાચના - ઈશાનેન્દ્રની સ્થિતિ, ગતિ, મહાવિદેહે મોક્ષ [૧૬] શકેન્દ્ર અને ઈશાનેન્દ્રની વિમાનની ઊંચાઈમાં અંતર [૧૯૫] - શકેન્દ્ર અને ઈશાનેન્દ્રનું પરસ્પર આવાગમન, આદર, ચારે તરફ જોવાનું સામર્થ્ય, વાર્તાલાપ, કાર્યસહયોગ, સંબોધન [૧૬] શકેન્દ્ર-ઈશાનેન્દ્રના વિવાદનું સનસ્કુમારેન્દ્ર દ્વારા સમાધાન, [૧૬૭- સનસ્કુમારેન્દ્ર ભવસિદ્ધિક યાવત ચરમ, તેની સ્થિતિ-ગતિ, -૧૯૯]- ઉપસંહાર ગાથા (૩) ઉદ્દેશક-૨-“ચમરોત્પાત” [૧૭૦] - ભ૦ મહાવીર સમક્ષ ચમરેન્દ્રનું નાટયદર્શન અને પ્રસ્થાન - અસુરકુમારના સ્થાન વિશે ગૌતમના પ્રશ્નો, ભ૦ના ઉત્તર - અસુરોનું સાતમી પૃથ્વી સુધી ગમન સામર્થ્ય, ત્રીજી સુધી ગમન - અસુરોનું તીર્થાલોકે નંદીશ્વરદ્વીપગમન અને તેના કારણો - અસુરોનું ઉર્ધ્વલોકગમન સામર્થ્ય, સૌધર્મકલ્પ સુધી ગમન - અસુરો થકી વૈમાનિક દેવના રત્નોનું અપહરણ, અપ્સરા સાથે ભોગ [૧૭૧] - અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી બાદ અસુરો સૌધર્મ સુધી જાય - અસુરકુમારો અહિરતાદિનો આશ્રય લીધા વિના સૌધર્મ સુધી ન જાય - મહદ્ધિક અસુરો જ સૌધર્મ સુધી જાય, ચમરેન્દ્રની ઋદ્ધિ આદિ પ્રસ્નો [૧૭ર- - અમરેન્દ્રનો પૂર્વભવ-પૂરણ ગાથાપતિ નામ-નગરી આદિ વર્ણન -૧૭૪૩ - પૂરણની “દાનામા” નામે દીક્ષા અને તેની જીવન ચર્યા - બાલ તપસ્યા, અનશન અને દેવગતિ-અમરેન્દ્ર થવું - ભ0 મહાવીરનું તપસ્યાપૂર્વક ગ્રામાનુગ્રામ વિચરણ - સુસુમારપુરે અક્રમના તાપૂર્વક વિશિષ્ટ ધ્યાન તપ - ભ૦ મહાવીરનો આશ્રય કરી ચમરેન્દ્રનું સૌધર્મ કલ્પ ગમન - અમરેન્દ્ર દ્વારા કેન્દ્રને લલકાર, શકેન્દ્ર થકી વજૂ પ્રહાર - ચમરેન્દ્રનું ભ૦ મહાવીરના શરણે જવું, શકેન્દ્રનું વજૂ સંહરવું - શકેન્દ્ર દ્વારા ભ0ની ક્ષમાયાચના, ચમરેન્દ્રને અભયદાન [૧૭૫-- શકેન્દ્રનું વજૂ ફેંક્યા પછી પુનઃ રોકવાના સામર્થ્ય વિશે પ્રશ્નોત્તર મુનિ દીપરત્નસાગર સર્જિત 120 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #122 -------------------------------------------------------------------------- ________________ ... ભગવઈ– શતક. ૩, ઉદ્દેશક. ૨ ... -૧૭૭] - પુદગલ અને દિવ્યગતિમાં અંતર, અમરેન્દ્ર-શકેન્દ્ર ગતિ અંતર - શકેન્દ્ર-ચમરેન્દ્રના ઉર્ધ્વ-અધો-તિયંગ ગતિનું અલ્પ બહુત્ત્વ - વજૂની ગતિનું અલ્પબદુત્વ, ચમરેન્દ્રનું ચિંતન - ચમરેન્દ્રનું ભવને વંદન, અમરેન્દ્રની સ્થિતિ, ગતિ, ઋદ્ધિ (૩) ઉદ્દેશક-૩-“ક્રિયા” [૧૭૮] - ક્રિયા વિષયે મંડિક પુત્રનો પ્રશ્ન, ક્રિયાના પાંચ ભેદ, તથા તેના બબ્બે પ્રભેદો [૧૭૯] પહેલા ક્રિયા-પછી વેદના [૧૮] શ્રમણ નિર્ગસ્થને બે કારણે ક્રિયા-પ્રમાદ અને યોગ [૧૮૧] - જીવની કંપન યાવત પરિણમનક્રિયા, અંતક્રિયા ન થવાનું કારણ - જીવની નિષ્ક્રિય દશા, નિષ્ક્રિયનું નિર્વાણ, નિર્વાણના કારણો - સંવૃત્ત અણગારની ઈરિયાપથિકા ક્રિયા અને અકર્મદશા [૧૮] પ્રમત્ત-અપ્રમત્ત-સંયમીની સ્થિતિ [૧૮૩] લવણ સમુદ્રમાં ભરતી-ઓટનો પ્રશ્ન (જીવાભિગમ”ની સાક્ષી) (3) ઉદ્દેશક-૪-“યાન” [૧૮] - અનુગાર દ્વારા વૈક્રિય યાન અને દેવને જૂએ કે નહીં? પ્રશ્ન - એ જ રીતે દેવી અને યાન, દેવદેવી અન યાન વિષયક પ્રશ્નોત્તર - અનગાર, વૃક્ષના અંદરના અને બહારના ભાગને જૂએ કે નહીં? - એ જ રીતે મૂળ-કંદ, મૂળ-બીજ, ફળ-બીજ વગેરે ચઉભંગી-પ્રશ્નો [૧૮૫] - વાયુકાય વિકુર્વણા પ્રશ્ન, પતાકારૂપ વિકુવણા શક્તિ - વિકુર્વિત વાયુની ગતિનું પરિમાણ, વિવિધ પ્રકારે ગતિ [૧૮] બહાલક (મેઘ)ની સ્ત્રી આદિ રૂપે વિદુર્વણ, ગતિ, બલાહકપણું [૧૮૭] વેશ્યા દ્રવ્ય અનુરૂપ જીવની ગતિ, ચોવિશે દંડકમાં વિચારણા [૧૮૮] - અનગાર બાહ્ય પુદગલ ગ્રહીને – વૈભારગિરિ ઉલ્લંઘન કે ગમન કરે - વૈભારગિરિને સમ કે વિષમ કરી શકે, માયી જ આ વિદુર્વણ કરે . આવી વિકવણાના કારણો, માયી અનારાધક, અમાથી આરાધક (૩) ઉદ્દેશક-૫-“સ્ત્રી” [૧૮૯૭ - અણગાર બાહ્ય પુદગલ ગ્રહીને સ્ત્રી આદિ રૂપ વિકર્વી શકે -૧૯o] - અણગારનું વૈક્રિય સામર્થ્ય, ઢાલ-તલવારયુક્ત રૂપ વિકવણા - અણગારની વિકૃર્વણના વિવિધ રૂપ છતાં તે અણગાર જ છે. - માથી અણગાર દ્વાર જ વિકુર્વણા, અનાભિયોગ દેવગતિ મુનિ દીપરત્નસાગર સર્જિત 121 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #123 -------------------------------------------------------------------------- ________________ ... ભગવઈ- શતક. ૩, ઉદ્દેશક. ૬ ... (3) ઉદ્દેશક-૬-“નગર” [૧૯૧] - મિથ્યાદૃષ્ટિ-માયી અનગારનું વૈક્રિયાદિલબ્ધિથી અન્યનગર આદિ વિદુર્વણ, અન્યથા ભાવે જાણવું-જોવું, તેમ થવાના કારણો [૧૯] સમ્યગ્દષ્ટિ-અમાથી અનગારની નગર્યાદિ વિદુર્વણા, તથાભાવ જ્ઞાન [૧૯૩] ચમરેન્દ્રના આત્મરક્ષક દેવોનો પરિવાર (3) ઉદ્દેશક-૭-“લોકપાલ” [૧૯૪] - શકેન્દ્રના ચાર લોકપાલ, આ લોકપાલના વિમાનો - સોમ લોકપાલના વિમાનનું સ્થાન, પરિમાણ, રાજધાની [૧૯૫- - સોમ લોકપાલના આજ્ઞાવર્તી દેવ-દેવી, અપત્ય દેવોના નામ -૧૯૮] - સોમ લોકપાલની નિશ્રામાં તથા કાર્યો, સોમ લોકપાલની સ્થિતિ આદિ - યમ લોકપાલનું વિમાન, રાજધાની, દેવ-દેવી, સ્થિતિ, ઋદ્ધિ આદિ [૧૯૯] - વરુણલોકપાલનું વિમાન, રાજધાની, દેવ-દેવી, કાર્ય, સ્થિતિ, ઋદ્ધયાદિ - વૈશ્રમણ લોકપાલનું વિમાન, રાજધાની, દેવ-દેવી, સ્થિતિ, ઋદ્ધયાદિ (૩) ઉદ્દેશક-૮-“દેવાધિપતિ [૨૦૧- - અસુરકુમારાદિ દશભવન પતિદેવોના દશ-દશ અધિપતિઓ -૨૦૪] - દક્ષિણ ભવનપતિ ઈન્દ્રોના લોકપાલોના નામ - પિશાચ કુમારાદિ આઠ વ્યંતર દેવોનો બે-બે અધિપતિઓ - જ્યોતિષ દેવોના બે અધિપતિ, વૈમાનિકના અધિપતિઓ (3) ઉદ્દેશક-૯-“ઈન્દ્રિય” [૨૦૫] ઈન્દ્રિયોના વિષયો (જીવાભિગમ” સૂત્રની સાક્ષી) (3) ઉદ્દેશક-૧૦-“પરિષદુ” [૨૬] ચમરેન્દ્ર યાવત્ અય્યત કલ્પ પર્યન્ત ત્રણ સભાઓ ---*-------- શતક-૪(૪) ઉદ્દેશક-૧ થી ૮ - “લોકપાલ વિમાન અને રાજધાની” [૨૦૭] દશ ઉદ્દેશકના વિષયને જણાવતી ગાથા [૨૦૮- - ઈશાનેન્દ્રના લોકપાલ, આ લોકપાલના વિમાનો -૨૧૦] - સોમ લોકપાલના વિમાનનું સ્થાનાદિ, અન્ય ત્રણનો અતિદેશ - ચાર લોકપાલની રાજધાનીનો અતિદેશ (૪) ઉદ્દેશક-૯-“નૈરયિક” (૨૧૧] - નૈરયિકોની ઉત્પત્તિ વિશે પ્રશ્ન (“પન્નવણા” સૂત્રની સાક્ષી) મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ 122 Page #124 -------------------------------------------------------------------------- ________________ ભગવઈ– શતક. ૪, ઉદ્દેશક ૧૦ ... (૪) ઉદ્દેશક-૧૦-‘‘લેશ્યા” [૨૧] કૃષ્ણ લેશ્માનું પરીણમન, લેશ્યાના વર્ણાદિ (“પન્નવણા”ની સાક્ષી) ----X----X---- શતક-૫ ઉદ્દેશક-૧-“સૂર્ય” [૨૧૫] દશ ઉદ્દેશકના વિષયને જણાવતી ગાથા [૨૧૬- - ભ૦ મહાવીરને ગૌતમ દ્વારા “સૂર્ય ઉદયઅસ્ત” વિશે પ્રશ્ન -૨૧૭] - જંબુદ્વીપમાં દિવસ-રાત્રિ, દિન-રાત્રિ વૃદ્ધિ-હાનિ વર્ણન [૨૧૮] જંબુદ્રીપમાં વર્ષાદિ ઋતુ, અયન યાવત્ સાગરોપમ, કાલચક્ર [૨૧૯] લવણસમુદ્ર, ધાતકીખંડ, કાલોદસમુદ્ર, પુષ્કરરવરાર્ધદ્વીપમાંસૂર્ય ઉદયાસ્ત, દિન-રાત, કાળચક્ર વિશે પ્રશ્નોત્તર (૫) ઉદ્દેશક-૨-“વાયુ” વાયુના ચાર ભેદ, વિભિન્ન દિશામાં વાયુનું વહન દ્વીપ અને સમુદ્રમાં વાતા વાયુઓ અને તેની વિપર્યયતા ચાર પ્રકારના વાયુ, તેની સ્વાભાવિક ગતિ, વાયુ વહન વાયુની વૈક્રિયગતિ, શ્વાસોચ્છવાસ, વાયુદેવ દ્વારા ઉદીરણા ઓદન, કુલ્માષ, મદિરા, લોઢું-તાંબુ આદિ, અસ્થિ-ચર્મઆદિ, અંગારો-રાખ આદિના પૂર્વ શરીરો વિષયક પ્રશ્નોત્તર (૫) ઉદ્દેશક-૩-જાલગ્રંથિકા” [૨૦] [૨૧] એક સમયે બે આયુનું વેદન-જાળનું દૃષ્ટાંત-અન્યમત - ભ0 મહાવીર-સ્વમત-એક સમયે એક આયુનું વેદન આયુષ્ય સહિત જીવોની ગતિ-ચોવીશ દંડકમાં, -૨૨૪] - કર્માનુસાર યોનિનું આયુબંધન [૨૨૩ [૨૨] - (૫) ઉદ્દેશક-૪-“શબ્દ” [૨૫] - છદ્મસ્થ આતોદ્ય, સૃષ્ટ સમીપવર્તી શબ્દો સાંભળે કેવળી નીકટના કે દૂરના, આદિ કે અંતરહિત સર્વ શબ્દો જાણે કેવળી સર્વ પદાર્થના સર્વ ભાવોને જુએ અને જાણે [૨૬] - છદ્મસ્થ હસે અને ઉતાવળા થાય, કેવલી ન થાય કેવળીને હાસ્યાદિ અભાવનું કારણ, હાસ્યાદિથી કર્મબંધ છદ્મસ્થ ઊંઘ લે, કેવલી ન લે, તેનું કારણ, ઊંઘથી કર્મબંધ [૨૨૭] હરિણેગમમેષી ગર્ભસંહરણ કઈ રીતે કરે તેનું વર્ણન મુનિ દીપરત્નસાગર સર્જિત 123 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #125 -------------------------------------------------------------------------- ________________ ... ભગવઈ– શતક. ૫, ઉદ્દેશક. ૪ ... [૨૮] તિમુક્ત મુનિ ચરિત્ર, નાવ ક્રીડા, તદભવ મુક્તિ, ભ0 આજ્ઞા રિર૯] - મહાશુક્ર દેવલોકથી દેવોનું ભવ્ય મહાવીર પાસે આગમન - દેવો દ્વારા મનોવદંન અને પ્રશ્નોત્તર, ગૌતમ સ્વામીની જિજ્ઞાસા - ભ0ની આજ્ઞાથી ગૌતમનું દેવ પાસે જવું અને વાર્તાલાપ. [30] દેવોના સંયતપણા વિશે પ્રશ્નોત્તર, દેવો નોસંયત છે. [૨૩૧] દેવોની ભાષા-“અદ્ધમાગધી” [૩૨] કેવળી મુક્તાત્માને જાણે, છદ્મસ્થ ન જાણે, બે રીતે જાણે [૨૩૩] પ્રમાણના ચાર ભેદ (“અનુયોગ દ્વાર” સૂત્રની સાક્ષી) [૨૩] કેવલીને છેલ્લા કર્મનું જ્ઞાન, છદ્મસ્થને અજ્ઞાન, બે રીતે જ્ઞાન [૨૩૫] - કેવલીને પ્રકૃષ્ટ મન-વચન બળ, - સમ્યગ્દષ્ટિ - પરંપરોપન્નક-પર્યાપ્ત વૈમાનિકને પ્રકૃષ્ટ મન-વચન [૨૩] અનુત્તર વૈમાનિક દેવોનો કેવલી સાથે વાર્તાલાપ કઈ રીતે ? [૩૭] અનુત્તર વૈમાનિક દેવને ઉપશાંત મોહ [૨૩૮] કેવલીને અતીન્દ્રિય જ્ઞાન [૩૯] કેવલીને આકાશપ્રદેશ અવગાહન સામર્થ્ય [૨૪] ચૌદ પૂર્વધરનું વિશિષ્ટ લબ્ધિ સામર્થ્ય (૫) ઉદ્દેશક-૫-છદ્મસ્થ” [૨૪૧] છદ્મસ્થની સંયમથી સિદ્ધિ [૨૪] બધાં પ્રાણી એવંભૂત વેદના વેદે છે – અન્યમત બધાં પ્રાણી એવંભૂત અને અનેવંભૂત વેદના વેદ-સ્વમત [૨૪૩] જંબુદ્વીપ ભરત ક્ષેત્રે સાતકુલકર, તીર્થકર માતા-પિતા, શિષ્ય-શિષ્યાદિ વિગતો (“સમવાય” સૂત્રની સાક્ષી) (૫) ઉદેશક-૬-“આયુ” [૨૪૪] અલ્પાયુ, દીર્ધાયુ, શુભાશુભ આયુના ત્રણ-ત્રણ કારણો [૪૫] - ચોરાયેલ માલ શોધવામાં અને મળે ત્યારે લાગતી ક્રિયાઓ - ખરીદ-વેચાણમાં લાગતી ક્રિયા, મૂલ્ય દેતા ન દેતા લાગતી ક્રિયા - માલ ન પહોંચે અને પહોંચે ત્યારે લાગતી ક્રિયાઓ. - અગ્નિ પ્રગટેલો હોય અને બુઝાતો હોય ત્યારે લાગતી ક્રિયા [૨૪] શિકારી, ધનુષ, બાણને વિરાધનાથી લાગતી ક્રિયાઓ [૨૪૭] શિકારી, ધનુષ, બાણને સ્વાભાવિક લાગતી ક્રિયાઓ મુનિ દીપરત્નસાગર સર્જિત 124 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #126 -------------------------------------------------------------------------- ________________ ... ભગવઈ- શતક. ૫, ઉદ્દેશક. ૬ ... [૨૪૮] અન્યમત-ચારસો-પાંચસો યોજન મનુષ્યલોક વિશે - સ્વમત-ચારસો-પાંચસો યોજન પર્યત નિરયલોકવિશે (૨૪૯] નૈરયિકોની વિકુર્વણા-જીવાભિગમની” સાક્ષી). [૨૫] - આધાકર્મ આહાર સેવી વિરાધક, આલેચે તો આરાધક - એ જ રીતે ક્રિત, સ્થાપિત, રચિત, કાંતાર ભક્ત, દુર્મિક્ષ ભક્ત, વાદલિકા ભક્તાદિમાં ન આલેચે તો વિરાધક, આલોચતા આરાધક - આધાકર્મ આહારને નિષ્પાપ કહી આદાન-પ્રદાન કરે તો વિરાધક - આધાકર્મા હારને નિષ્પાપ કહી આદાન-પ્રદાન પછી આલોચે તો આરાધક [૨૫૧] આચાર્ય ઉપાધ્યાયને ત્રણ ભવ સુધીમાં મુક્તિ શક્ય [૨પ૨] મૃષાવાદ આદિથી તે-તે પ્રકારનો કર્મબંધ (૫) ઉદ્દેશક-૭-“પુદગલ કંપન” [૨૫૩] પરમાણુ પુદગલનું, બે-ત્રણ યાવતું અનંત પ્રદેશી ઢંધ કંપન [૫૪] - પરમાણુ પુદગલ યાવત્ અસંખ્ય પ્રદેશી ઢંધ છેદાય નહીં - અનંત પ્રદેશી ઢંધનું તલવારથી છેદન, અગ્નિથી બળવુપ, પાણીથી ભીંજાવું, પુસ્કરાવર્ણમેઘ તેમાં પ્રવેશી શકે આદિ [૨૫૫] - પરમાણુ પુદગલ અનર્ધ, સમધ્ય, અપ્રદેશી છે. - બે પ્રદેશ યાવત અનંતપ્રદેશી ઢંધ સાધ, સમધ્ય, સપ્રદેશી છે. [૨૫] પરમાણુ પુદગલ યાવત અનંતપ્રદેશી ઢંધનું સ્પર્શન-નવ વિકલ્પ [૫૭] - પરમાણુ પુદગલ યાવતું અનંતપ્રદેશી ઢંધની સ્થિતિ - પરમાણુ પુદગલ યાવત્ અસંખ્ય પ્રદેશાવગાઢ સ્કંધનું કંપન - એ જ રીતે ગંધ, રસ, સ્પર્શની સ્થિતિ વિષયક પ્રશ્નોત્તર - સૂક્ષ્મ, બાદર, પરિણત કે અપરિણત પુદગલોની સ્થિતિ - પરમાણુ પુદગલ આદિનું કાળથી અંતર - એકથી અસંખ્ય પ્રદેશાવગાઢ પુદગલનો કંપન-નિષ્કપન કાળ - વર્ણાદિ, સૂક્ષ્મ, બાદર, શબ્દ, અશબ્દ-પરિણત પુદગલનો કાળ [૨૫૮- - દ્રવ્યાદિ ચાર સ્થાન આયુનું અલ્પબહુત્ત્વ -૨૬૦] - નૈરયિકાદિ ચોવીશ દંડકમાં આરંભ-પરિગ્રહનું વર્ણન [૨૬૧] - હેતુ અને અહેતુના પાંચ ભેદ (૫) ઉદ્દેશક-૮-“ નિથી પુત્ર” (રર) - ભ૦ના શિષ્યો નારદપુત્ર અને નિર્ગથી પુત્રના પ્રશ્નોત્તર મુનિ દીપરત્નસાગર સર્જિત 125 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #127 -------------------------------------------------------------------------- ________________ ભગવઈ– શતક. ૫, ઉદ્દેશક. ૮ સર્વ પુદગલ સાર્ધ, સમધ્ય સપ્રદેશનો નારદ પુત્રનો મત નિગ્રંથી પુત્રનો તે વિષયે સાપેક્ષ વાદ, દ્રવ્યાદિથી પુદગલમાં અલ્પબહુત્ત્વ [૨૬૩] - જીવોની વૃદ્ધિ હાનિ વિશે ગૌતમનો પ્રશ્ન, જીવ સદા સમાન રહે ઉત્તર ચોવીસ દંડકમાં જીવ વધે-ઘટે અને સમાન પણ રહે, અને તેનો કાળ સિદ્ધ ઘટે નહીં, સિદ્ધની વૃદ્ધિ અને અવસ્થિતિનો કાળ જીવોનું સોપચય-નિરૂપચય-૪-વિકલ્પ, તેનો કાળ ચોવીશ દંડકમાં સોપચય-નિરૂપચય, તેનો કાળ - સિદ્ધો સોપચય-નિરૂપચય, અને તેનો કાળ (૫) ઉદ્દેશક-૯-‘“રાજગૃહ” [૬૪] રાજગૃહ નગર શું કહેવાય ? પ્રશ્નોત્તર [૬૫] - દિવસે પ્રકાશ અને રાત્રે અંધકાર, તેનું કારણ શુભાશુભ પુદગલ નૈરયિકાદિ દંડકોમાં શુભાશુભ પુદગલ અને પ્રકાશ-અંધકાર [૨૬] નૈરયિકાદિ ચોવીશ દંડકોમાં સમયાદિનું જ્ઞાન [૨૬૭] પાર્શ્વપત્ય સ્થવિરના ભ૦ મહાવીરને પ્રશ્નો અસંખ્યલોકમાં અનંતરાત્રિ દિવસનું ત્રૈકાલિકપણું લોક સ્વરૂપ વર્ણન, પાર્સ્થાપત્યનું પંચમહાવ્રતગ્રહણ [૬૮- - દેવલોકના મુખ્ય ચાર ભેદ, દેવોની સંખ્યાના મુખ્ય ભેદ -૨૭૦] - ઉપસંહાર ગાથા [૨૭૧] ચંપાનગરી-ચંદ્રવર્ણન (પહેલા ઉદ્દેશાની સાક્ષી) (૫) ઉદ્દેશક-૧૦-‘ચંદ્ર’ - [૨૭૨] દશઉદ્દેશકના વિષય જણાવતી ગાથા [૨૭૩] મહા કે અલ્પ વેદના અને નિર્જરાનું નિરૂપણ, દૃષ્ટાંત સાથે પ્રશસ્ત વેદનાની ઉત્તમતા, નૈરયિક-શ્રમણની વેદનાની તુલના [૨૭૪] - કરણના ચાર ભેદ, નૈરયિકાદિજીવોના કરણનું નિરૂપણ શાતા-અશાતાનું વેદન કરણથી થાય, અકરણથી નહીં [૨૭૫] - મહા, અલ્પ-વેદના, નિર્જરા ચઉભંગી-જીવવિશેષ વર્ણન [૨૭૬] ઉપસંહાર કરતી સંગ્રહણી ગાથા મુનિ દીપરત્નસાગર સર્જિત - ----X----X-"" શતક-૬ ઉદ્દેશક-૧-‘વેદના” 126 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #128 -------------------------------------------------------------------------- ________________ ભગવઈ– શતક. ૬, ઉદ્દેશક. ૨ ... (૬) ઉદ્દેશક-૨-‘આહાર” [૨૭૭] આહાર-વર્ણન (“પન્નવણા” સૂત્રની સાક્ષી) (૬) ઉદ્દેશક-૩-મહાશ્રવ” [૨૭૮- - આ ઉદ્દેશામાં સમાવાયેલ વિષયોને જણાવતી ગાથા -૨૮૦] - મહાકર્મ-ક્રિયા-આશ્રવ-વેદના વાળાને કર્મપુદગલ બંધાદિ, -વસ્ત્રના ઉદાહરણથી કર્મ પુદગલ બંધ-ચય આદિ સમજ, -અલ્પકર્મ-આશ્રવાદિ યુક્તને અલ્પબંધ-વસ્ત્ર દૃષ્ટાંત [૨૮૧] - વસ્ત્ર દૃષ્ટાંત જીવના કર્મપુદગલોપચયનો પ્રશ્ન જીવને, ચોવીશે દંડકમાં કર્મ પુદગલોપચય પ્રયોગથી [૨૮] - જીવોના કર્મોપચયની સાદિ-સાંત આદિ ચઉભંગી, વસ્ત્રદૃષ્ટાંતે જીવની સાદિ-સાંત આદિ ચઉભંગી [૨૮૩] કર્મપ્રકૃતિ-તેના ભેદ અને દરેક પ્રકૃતિની સ્થિતિ [૨૮૪] કર્મબંધ વિષયક પ્રશ્નોત્તર-વેદ, સંયત, દૃષ્ટિ, સંજ્ઞી, ભવસિદ્ધિક, દર્શન, પર્યાપ્તક, ભાષક, પરિત્ત, જ્ઞાન, યોગ, ઉપયોગ, સૂક્ષ્મ અને ચરમ એ સર્વેને આશ્રીને [૮૫] સ્ત્રી-પુરુષ-નપુંસક વેદોમાં અલ્પબહુત્વ (૬) ઉદ્દેશક-૪-“સપ્રદેશક” [૨૮૬- - જીવનો અને જીવોનો સપ્રદેશ-અપ્રદેશત્વ વિષયે પ્રશ્નોત્તર -૨૮૭] કાળને આશ્રીને, એ જ રીતે આહારક, ભવ્ય, સંત્તી, લેશ્યા, દૃષ્ટિ, સંયત, જ્ઞાન, કષાય, યોગ ઉપયોગ, વેદ, શરીર અને પર્યાપ્તિને આશ્રીને જીવવિષયક પ્રશ્નો [૨૮૮- - જીવોના પ્રત્યાખ્યાની આદિ ત્રણ ભેદ, ચોવીશે દંડકમાં વિચારણા, -૨૯૦] - જીવોનું પ્રત્યાખ્યાન આદિ ત્રણે વિશે જ્ઞાન-અજ્ઞાન, કર્તાપણું, પ્રત્યાખ્યાન આદિપૂર્વક આયુબંધ (૬) ઉદ્દેશક-પ-“તમસ્કાય” [૨૯૧] - તમસ્કાયનું સ્વરૂપ-પાણી, તમસ્કાયનું ઉત્થાન અને અંત તમસ્કાયનું સંસ્થાન, વિખંભ, મોટાઈ તમસ્કાયમાં ઘર, ગામ આદિ નથી, મેઘ છે, ગાજવીજ છે. તમસ્કાયમાં કર્તા દેવદિ છે, ગાજ-વીજ દેવાદિ કરે છે તમસ્કાયમાં ચંદ્ર, સૂર્ય કે તેની પ્રભા નથી તે પરમકૃષ્ણ છે. તમસ્કાયના નામો, તે જીવ અને પુદગલનું પરિણામ છે. તમસ્કાયમાં ઉત્પન્ન થતા કે ન થતા જીવો મુનિ દીપરત્નસાગર સર્જિત 127 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #129 -------------------------------------------------------------------------- ________________ ભગવઈ– શતક. ૬, ઉદ્દેશક. ૫ [૯૨- - કૃષ્ણરાજી-તેના ભેદ, સ્થાન, સ્વરૂપ, પરિમાણ, -૨૯૪] - કૃષ્ણરાજીમાં ઘર, ગ્રામ આદિ અને સ્થૂલ અપ્લાયાદિ નથી, - તેમાં મેઘ છે, ગાજવીજ છે – તેના કર્તા દેવ છે તેમાં ચંદ્ર-સૂર્ય કે તેની પ્રભા નથી, પરમકાળી છે, આદિ તમસ્કાયવત્ [૯૫- - લોકાંતિક વિમાનોનું સ્થાન, તેના નામો, લોકાંતિક દેવો -૨૯૯] - સારસ્વતાદિ દેવો અને તેના વિમાનો અને પરિવાર લોકાતિક વિમોનોનો આધાર, સ્થિતિ, લોકાંતનું અંતર (૬) ઉદ્દેશક-૬-“ભવ્ય” [300] પૃથ્વી (નરક) સાત યાવત્ અનુત્તર વિમાન-પાંચ [૩૦૧] નૈરયિકાદિમાં મારણાંતિક સમુદઘાત, ઉત્પત્તિ, આહાર, શરીરાદિ (૬) ઉદ્દેશક-૭-‘શાલી’ [૩૦૨- - શાલી આદિ, મસૂરઆદિ, અળસી આદિની વિવિધ સ્થિતિ -૩૦૬] - મુહૂર્તના શ્વાસોચ્છવાસ, અહોરાત્રના મુહૂર્ત આદિ કાલ ગણના [3૦૭- - પલ્યોપમ, સાગરોપમનું સ્વરૂપ (ઉપમા દ્વારા) -૩૧૧] - ઉત્સર્પિણી-અવસર્પિણી કાળ, આરાનું કાળમાન [૩૧૨] જંબુદ્રીપે આ અવસર્પિણીના પહેલાં આરાનું સ્વરૂપ (૬) ઉદ્દેશક-૮-“પૃથ્વી” [૩૧૩- - પૃથ્વીઓ આઠ-રત્નપ્રભાથી ઈષપ્રાગ્મારા પર્યન્ત -૩૧૪] - રત્નપ્રભાદિ પૃથ્વી નીચે ગ્રામ-નગરાદિ નથી, મેઘ છે, ગાજવીજ છે, સૌધર્મ યાવત્ સર્વાર્થસિદ્ધ કલ્પ વર્ણન ઉપર મુજબ જાણવું [૩૧૫] આયુષ્ય બંધ છ પ્રકારે છે-ચોવીશે દંડકમાં, બાર આલાપકો [૩૧૬] લવણસમુદ્ર વર્ણન, દ્વીપ સમુદ્રના નામનું સ્વરૂપ (૬) ઉદ્દેશક-૯-‘કર્મ” [૩૧૭] જ્ઞાનાવરણીય કર્મબંધ સમયે બંધાતી કર્મપ્રકૃતિ (પન્નવણા-સાક્ષી) [૩૧૮] - બાહ્ય અને દેવલોકવર્તી પુદગલ ગ્રહીને મહદ્ધિક દેવ વિકુર્વણા કરે - વર્ણ આદિને વિપયર્ય કરવામાં દેવનું સામર્થ્ય [૩૧૯] અવિશુદ્ધ લેશ્યાયુક્ત, વિશુદ્ધ લેશ્યાયુક્ત દેવનું જોવું-જાણવું (૬) ઉદ્દેશક-૧૦-‘અન્યતીર્થિક’ [૩૨૦] સર્વ જીવોને કોઈ સુખ-દુઃખ દેવામાં સમર્થ નથી, તેનું કારણ [૩૨૧]-જીવનું સ્વરૂપ-નૈરયિકાદિને આશ્રીને – જીવ-ચૈતન્ય, જીવ-પ્રાણધારણ, ભવસિદ્ધિકપણું મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ 128 Page #130 -------------------------------------------------------------------------- ________________ '... ભગવઈ– શતક. ૬, ઉદ્દેશક. ૧૦ ... [૩૨૨] બધાં પ્રાણી દુઃખ કે સુખને વેદ-ચઉભંગી, એકાંત દુઃખ વેદન નહીં [૩ર૩- - નૈરયિકાદિ સર્વે આત્મશરીર ક્ષેત્રાવગાઢ પુદગલોને આહરે -૩૨૬] - કેવલી ઈન્દ્રિયો દ્વારા ન જાણે, તેનું કારણ ઈત્યાદિ વિષય ----*----*---- શતક-૭ (૭) ઉદ્દેશક-૧-“આહાર” [૩૨૭] દશ ઉદ્દેશકની વિષય સૂચક ગાથા [૩૨૮] - ભવાંતર જતા આરંભ સમયોમાં જીવનું આહારક – અનાહારકપણું - સામાન્ય જીવ વિશેષ અને ચોવીશ દંડકમાં વર્ણન - જીવના યાવત વૈમાનિકનો અલ્પાહાર પહેલા-છેલ્લા સમયે [૩૨૯) લોક સંસ્થાન સ્વરૂપ, તે લોકને અરિહંત જાણે જુએ-સિદ્ધ થાય [330] શ્રમણોપાસકને સામાયિકમાં પણ સાંપરાયિક ક્રિયા અને તેનો હેતુ [33૧] પ્રથમ અણુવ્રત સંબંધે અતિચાર વિષયક સ્પષ્ટતા [33] શ્રમણને આહારદાનથી શ્રમણોપાસકને પ્રાપ્ત થતા લાભ [૩૩૩] - કર્મ રહિત જીવની ગતિ, તે ગતિના છ કારણો - આ કારણો સમજાવવા માટીથી લિંપેલ તુંબડાનું દૃષ્ટાંત - કમરહિત જીવની ગતિ વિષય શિંગ, ધૂમ, બાણું દૃષ્ટાંત [૩૩૪] દુઃખી જ દુઃખયુક્ત હોય, નૈરયિકાદિમાં પણ તેમ, દુઃખના પાંચ દંડક [૩૩૫] ઉપયોગ રહિત સાધુને સાંપરાયિકી ક્રિયા લાગે, તેનું કારણ [33] અંગાર, ધૂમ, સંયોજના દોષની વ્યાખ્યા, દોષ રહિતનું સ્વરૂપ [33] ક્ષેત્ર-કાળ-માર્ગ-પ્રમાણ અતિક્રાંત આહારની વ્યાખ્યા [૩૩૮શસ્ત્રાતીત, શસ્ત્રપરિણત, એષિત, બેષિત, સામુદાયિક ભિક્ષા (૭) ઉદ્દેશક-૨-“વિરતિ” [૩૩૯] સુપ્રત્યાખ્યાન, દુષ્પત્યાખ્યાનનું સ્વરૂપ [૩૪૦- પ્રત્યાખ્યાનના બે ભેદ-મૂલગુણ અને ઉત્તરગુણ પ્રત્યાખ્યાન -૩૪૨] - મૂલોત્તર ગુણ પ્રત્યાખ્યાનના પેટાભેદોનું વર્ણન [૩૪૩] - જીવો મૂલગુણ પ્રત્યાખ્યાન, ઉત્તર ગુણ પ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની . ચોવીશ દંડકમાં વિચારણા અને અલ્પબદુત્વ - પ્રત્યાખ્યાનભેદને આશ્રીને ચોવીશ દંડકમાં અલ્પ બહુત્વ - જીવોનું સંયત, અસંયત, સંયતાસંમતપણું - ચોવીશ દંડકમાં સંયતાદિ, સંયત-આદિનું અલ્પબહુત્ત્વ મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ 129 Page #131 -------------------------------------------------------------------------- ________________ ... ભગવઈ- શતક. ૭, ઉદ્દેશક. ૨ ... - જીવોનું પ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની મિશ્રપણું - ચોવીશ દંડકમાં પ્રત્યાખ્યાની આદિ, તેનું અલ્પબહત્ત્વ [૩૪૪] જીવોનું નૈરયિકોનું શાશ્વત-અશાશ્વતપણું સાપેક્ષ ખ્યાલ (૭) ઉદ્દેશક-૩-“સ્થાવર” [૩૪૫] - વનસ્પતિકાયનો મહાઆહાર – અલ્પાહાર કાળ - ગ્રીષ્મ ઋતુમાં વનસ્પતિની પુષ્પિતતાનું કારણ [૩૪૬] - મૂલ, કંદ, બીજ તેના-તેના જીવોથી વ્યાપ્ત - વનસ્પતિકાયિક જીવોનો આહાર અને પરિણમન [૩૪૭] અનંતજીવવાળી વનસ્પતિઓના નામ-આલુવગેરે [૩૪૮] લશ્યાને આશ્રીને અલ્પકર્મ-મહાકર્મવિચાર, ચોવીશ દંડકમાં [૩૪૯] - વેદના અને નિર્જરાની વૈકાલિક ભિન્નતા, ચોવીશે દંડકમાં - વેદના અને નિર્જરાનો ભિન્ન સમય, ચોવીશે દંડકમાં [3૫0] નૈરયિકાદિ જીવોનું શાશ્વત-અશાશ્વતપણું-સાપેક્ષ છે. (૭) ઉદ્દેશક-૪-“જીવ” [૩૫૧- - સંસારી જીવોના છ ભેદ વગેરે (જીવાભિગમની” સાક્ષી) -૩૫૨] - જીવભેદ, પૃથ્વીની સ્થિતિ, ભવ-કાયસ્થિતિ, નિર્લેપતા આદિ (૭) ઉદ્દેશક-૫-“પક્ષી” [૩૫૩- - પંચેન્દ્રિય તિર્યંચોના યોનિસંગ્રહ આદિ (જીવાભિગમ”ની સાક્ષી) -૩૫૪] - યોનિ સંગ્રહ, લેશ્યા, દૃષ્ટિ, જ્ઞાન, યોગ, ઉપયોગ, સ્થિતિઆદિ (૭) ઉદ્દેશક-૬-“આયુ” [3૫૫] - નૈરયિકાદિને આયુષ્ય બંધ આ ભવનમાં અને વેદન ઉત્પન્ન થતા કે થઈને - નૈરયિકાદિને અલ્પ કે મહાવેદના સંબંધે પ્રશ્નોત્તર [૩૫] જીવો અનાભોગથી આયુબંધ કરે, ચોવીશે દંડકમાં તે રીતે [૩પ૭] - જીવોને કર્કશ વેદનીય કર્મબંધનું કારણ, ચોવીશે દંડકમાં - જીવોને અકર્કશ વેદનીય કર્મબંધનું કારણ, ચોવીશ દંડકમાં [૩૫૮] - જીવોને શાતાવેદનીય કર્મબંધનું કારણ, ચોવીશે દંડકમાં - જીવોને અશાતાવેદનીય કર્મબંધનું કારણ, ચોવીશે દંડકમાં [૩૫૯] જંબુદ્વીપે આ અવસર્પિણીના છઠ્ઠાઆરાનું સ્વરૂપ, છઠ્ઠાઆરામાં ભારતવર્ષની ભૂમિનું સ્વરૂપ [30] - આ છઠ્ઠા આરામાં ભારત વર્ષના મનુષ્યોનું સ્વરૂપ, તેનો આહાર, ગતિ, સિંહાદિ પ્રાણી અને પક્ષીની ગતિ મુનિ દીપરત્નસાગર સર્જિત 130 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #132 -------------------------------------------------------------------------- ________________ .... ભગવઈ– શતક. ૭, ઉદ્દેશક. ૭ ... (૭) ઉદ્દેશક-૭-“અણગાર” [39૧] સંવૃત્ત અણગારને ઈર્યાપથિકી ક્રિયા લાગે, તેનું કારણ [39] - કામ વિષયક પ્રશ્નોત્તર-રૂપી, સચિત્ત-અચિત્ત, જીવોને હોય, ભેદ - ભોગ વિષયક પ્રશ્નોત્તર-રૂપી ઈત્યાદિ કામ પ્રશ્નો મુજબ - કામ ભોગના શબ્દાદિ પાંચ ભેદ, જીવ કામી-ભોગી બને, તેનો હેતુ - નૈરયિકાદિ દંડકોમાં કામીભોગીત્વ, કામીભોગી અલ્પ બહુત્વ [33] - ઉત્થાન આદિથી છદ્મસ્થનું ભોગ સામર્થ્ય - ભોગોના ત્યાગથી મહાનિર્જરા, અવિધજ્ઞાનીનું ભોગ સામર્થ્ય - પરમાવધિજ્ઞાની અને કેવલજ્ઞાનીનો તેજ ભવે મોક્ષ, [૩૬૪] અકામ-પ્રકામ વેદના સ્વરૂપ, અસંજ્ઞી-સંજ્ઞી જીવોને આશ્રીને (૭) ઉદ્દેશક-૮-“છદ્મસ્થ” [૩૫] છદ્મસ્થને કેવળ સંયમાદિથી મુક્તિ નહીં (જુઓ સૂત્ર-૫૧) [35] હાથી અને કુંથુના જીવની સમાનતા (“રાયપરોણીય”ની સાક્ષી) [૩૭] નૈરયિકાદિ દંડકોમાં પાપકર્મથી દુઃખ, કર્મનિર્જરાથી સુખ [૩૬૮] સંજ્ઞાના દશભેદ-ચોવીશે દંડકમાં, નારકમાં દશ ભેદે વેદના [૩૯] હાથી અને કુંથવાને સમાન અપ્રત્યાખ્યાન ક્રિયા અને તેનો હેતુ [૩૭0] આધાકર્મી આહારકને કર્મ પ્રકૃત્તિના બંધ આદિ (સૂત્ર-૧૦૦ મુજબ) (૭) ઉદ્દેશક-૯-“અસંવૃત્ત” [૩૭૧] અસંવૃત્ત સાધુ દ્વારા પુદગલ ગ્રહણ અને વિકવણા [3૭૨] - મહાશિલા કંટક સંગ્રામ-હારજીત કોની થઈ ? સેના કેવી ? - કૃણિક રાજાની તૈયારી, ઈન્દ્ર સહાય, મહાશિલાકંટક નામ કેમ ? - ચોરાશી લાખ માણસોનું મરવું, તેની ગતિ [૩૭૩] રથમુશલ સંગ્રામ-હારજીત કોની થઈ આદિ ઉક્ત પ્રશ્નોત્તર [૩૭૪] શકેન્દ્ર અને ચમરેન્દ્રની કૃણિકને સહાયનો હેતુ [૩૭૫] - યુદ્ધમાં હણાએલ બધાં દેવગતિ ન પામે - વરુણ નાગપૌત્રનું જીવન, ધર્મચર્યા, યુદ્ધ માટે તૈયારી, વરુણની અંતિમ આરાધના, સમાધિ મરણ, - બાલમિત્રનું ઘાયલ થઈ યુદ્ધમાંથી પ્રત્યાગમન - દેવ દ્વારા પુષ્પવૃષ્ટયાદિ, તે જોઈ યોદ્ધાની દેવગતિની માન્યતા [૩૭] - વરુણ નાગપૌત્રની દેવગતિ, અનંત ભવે મુક્તિ - બાલમિત્રની મહાવિદેહે ગતિ અને તે ભવે મુક્તિ મુનિ દીપરત્નસાગર સર્જિત 131 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #133 -------------------------------------------------------------------------- ________________ ભગવઈ- શતક. ૭, ઉદ્દેશક, ૧૦... - (૭) ઉદ્દેશક-૧૦-“અન્યતીર્થિક” [૩૭૭] - કાલોદાયી આદિ ઘણા અન્યતીર્થિકોનું રાજગૃહી પાસે સ્થાન - પંચાસ્તિકાય વિષયે અન્યતીર્થિક અને ગૌતમનો સંવાદ - ભ0 મહાવીર દ્વારા પ્રતિબોધ, કાલોદાયીની દીક્ષા [૩૭૮] - કાલોદાયી અનગારનો પાપકર્મના અશુભ ફલ વિશે પ્રશ્ન - ભ૦ મહાવીર દ્વારા વિષમિશ્રિત ભોજન દૃષ્ટાંત આપી ઉત્તર - શુભ કર્મના ફળનો પ્રશ્ન, ઔષધયુક્ત ભોજન દૃષ્ટાંત આપી સમાધાન - પ્રાણાતિપાત આદિની વિરતિનું ફળ [૩૭૯) અગ્નિકાય પ્રદિપ્તક અને ઉપશાંતકને થતો કર્મબંધ [૩૮] તેજોલેશ્યાના પુદગલનો પ્રકાશ, કાલોદયીનો તપ અને મુક્તિ ----*----*---- શતક-૮ ઉદ્દેશક-૧-“પુદગલ” [૩૮૧] દશ ઉદ્દેશક વિષય સૂચક ગાથા [૩૮] પુદગલોના ત્રણ ભેદ-પ્રયોગ પરિણત આદિ [૩૮૩] એકેન્દ્રિયથી સર્વાર્થસિદ્ધ પર્યત પ્રયોગ પરિણત પુદગલ - સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત, ઈન્દ્રિય શરીર, વર્ણાદિ ચતુષ્ક વગેરે ભિન્નભિન્ન અપેક્ષાએ ભેદો [3૮૪] મિશ્ર પરિણત પુદગલો-પ્રયોગપરિણત જેવા નવ દંડક [૩૮૫] વિસસાપરિણત પુદગલ-પ્રયોગપરિણામ જેવા નવ દંડક [૩૮] - એક દ્રવ્ય પ્રયોગ પરિણત પુદગલના મન, વચન, કાયાની અપેક્ષાએ વિવિધ ભેદો - એક દ્રવ્ય મિશ્ર પરિણત, પુદગલ-મન, વચન, કાયાશ્રિત ભેદો - એક દ્રવ્ય વિસસાપરિણત પુદગલના ભેદો-વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાન ભેદે [૩૮૭] - બે દ્રવ્યના પ્રયોગ, મિશ્ર અને વિસસા પરિણત પુદગલ - ત્રણ, ચાર, પાંચ યાવત્ અનંત દ્રવ્ય પરિણત પુદગલ - આ સર્વ ભેદો એક દ્રવ્ય પરિણત પુદગલાનુંસાર જાણવા વધારામાં એક સંયોગ, દ્વિ સંયોગ આદિ ભેદ છે. [3૮૮] ત્રણ પ્રકારના પુદગલોનું અલ્પ-બહુત્વ મુનિ દીપરત્નસાગર સર્જિત 132 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #134 -------------------------------------------------------------------------- ________________ ભગવઈ– શતક. ૮, ઉદ્દેશક. ૨ (૮) ઉદ્દેશક-૨-આશિવિષ’ [૩૮૯] - આશીવિષના બે ભેદો, જાતિ આશીવિષના ચાર ભેદો કર્મ આશીવિષ-નૈરયિકાદિ દંડકને આશ્રિને વિચારણા [૩૯૦] છદ્મસ્થ સર્વ ભાવથી દશવસ્તુને ન જાણે, સર્વજ્ઞ જાણે [૩૯૧] - જ્ઞાનના પાંચ ભેદ, પાંચેના પેટા ભેદો (“નંદીસૂત્ર”ની સાક્ષી) જીવોનું જ્ઞાની-અજ્ઞાનીપણું, ચોવીશ દંડકમાં જ્ઞાની-અજ્ઞાની સિદ્ધોને ફક્ત એક કેવલજ્ઞાન જ જ્ઞાની-અજ્ઞાની વિવરણ-ગતિ, ઈન્દ્રિય, કાય, સૂક્ષ્માદિ, નૈરયિકાદિ, ભવસ્થ, ભવસિદ્ધિક, સંજ્ઞીને આશ્રીને [૩૯૩] લબ્ધિના દશભેદ-અને પ્રભેદ, લબ્ધિ આશ્રિને જ્ઞાની-અજ્ઞાની [૩૯૪] - ઉપયોગના બે ભેદ આશ્રીને જ્ઞાની-અજ્ઞાની - યોગ લેશ્યા, કષાય, વેદ, આહારકને આશ્રીને જ્ઞાની-અજ્ઞાની [૩૯૫] જ્ઞાન-અજ્ઞાનના ભેદોને આશ્રીને તેના દ્રવ્યાદિ વિષય [૩૯૬] જ્ઞાની અને તેના ભેદને આશ્રીને તેની સ્થિતિ - જ્ઞાન, અજ્ઞાન, જ્ઞાન-અજ્ઞાનના પર્યાયોનું અલ્પબહુત્ત્વ (૮) ઉદ્દેશક-૩-‘વૃક્ષ” [૩૯૭] વૃક્ષના સંખ્યાત, અસંખ્યાત, અનંતજીવક ભેદ [૩૯૮] દેહનો સૂક્ષ્મતર ભેદ પણ જીવપ્રદેશથી વ્યાપ્ત,જીવપ્રદેશને શસ્ત્રાદિથી પીડા નથઈ શકે [૩૯૯] - પૃથ્વીના આઠ ભેદ અને ચરમ-અચરમ વિચાર [૩૯] (૮) ઉદ્દેશક-૪-‘ક્રિયા’ [૪૦૦] ક્રિયાના ભેદ (“પન્નવણા”ની સાક્ષી) (૮) ઉદ્દેશક-૫-“આજીવિક’ [૪૦૧] - સામાયિક સ્થિત શ્રાવક અપહૃત થયેલ પોતાના ઉપકરણ શોધે શ્રાવકને મમત્વ ભાવનું પ્રત્યાખ્યાન નથી સામાયિક વ્રત સમયે પણ તેની સ્ત્રી તેની છે, પ્રેમ બંધ ન તુટે [૪૦૨- -સ્થૂલ પ્રાણતિપાત આદિ પાંચે અણુવ્રતનું સ્વરૂપ -૪૦૩] -અતિતકાલીન પ્રતિક્રમણ, વર્તમાનકાલીન સંવર, ભવિષ્યકાલીન પ્રત્યાખ્યાનના ભેદો [૪૦૪] આજીવિકાના સિદ્ધાંતનું સ્વરૂપ-શ્રમણોપાસક, દેવલોક ચાર (૮) ઉદ્દેશક-૬-“પ્રાસુક આહારાદિ’ [૪૦૫] - ઉત્તમ શ્રમણને શુદ્ધ આહાર દાનથી એકાંત નિર્જરા મુનિ દીપરત્નસાગર સર્જિત 133 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #135 -------------------------------------------------------------------------- ________________ ... ભગવઈ- શતક. ૮, ઉદ્દેશક. ૬ ... - ઉત્તમ શ્રમણને અશુદ્ધ આહારદાનથી અધિક નિર્જરા અલ્પપાપ - અસંયત ને શુદ્ધ કે અશુદ્ધ આહાર દાનથી એકાંત પાપ [૪૦] - જે શ્રમણનિમિત્તે આહાર પ્રાપ્ત થાય તે ન મળે તો પરઠવવો - પાત્ર, ગુચ્છા, રજોહરણ, ચોલપટ્ટ, કંબલ આદિ માટે પણ તેમજ [૪૦૭] - અકૃત્ય સ્થાન આલોચના ભાવ વિષયક વિવિધ આલાપક અને નિર્ઝન્થ તથા નિર્ગસ્થીનું આરાધકપણું - રોમ, તૃણ, વસ્ત્રના દૃષ્ટાંત વડે આરાધકપણાની સમજ [૪૦૮] દીવો કે બળતા ઘરમાં જ્યોતિ બળે છે. તેમ કહેવાય (૪૦૯) જીવ અને દારિક આદિ પાંચે શરીર સંબંધિ ક્રિયા - ચાર દંડ-એક જીવ, અનેક જીવ, એક શરીર, અનેક શરીર (૮) ઉદ્દેશક-૭-“અદત્તાદાન” [૪૧૦] - સ્થવિર અને અન્યતીર્થિકોનો સંવાદ - અદત્તાદાન અને ચાલતા હિંસા આદિ અન્યતીર્થિના આક્ષેપ - સ્થવિર દ્વારા આક્ષેપ પરિહાર-સંયતપણાની સાબિતિ - અન્યતીથિકનું નિરૂત્તર થવું, “ગતિ પ્રપાત” અધ્યયન [૪૧૧] - ગતિપ્રપાતના પાંચ ભેદો (૮) ઉદ્દેશક-૮-“પ્રત્યનીક” [૪૧૨] પ્રત્યેનીકના ભેદો-ગુરુ, ગતિ, સમૂહ, અનુકંપા, શ્રુત, ભાવથી [૪૧૩] વ્યવહાર પાંચ, આચરણીય વ્યવહાર, વ્યવહાર ફળ [૪૧૪] કર્મબંધના ભેદ, ઈર્યાપથિક કર્મ કોણ બાંધે, તેનો કાળ [૧૫] સાંપરાયિક કર્મ કોણ બાધે, સાંપરાયિકર્મ બંધ કાળ [૪૧૬- - કર્મ પ્રકૃતિ આઠ, પરીષહ બાવીશ -૪૨૦) - કઈ પ્રકૃતિમાં કેટલા પરીષહ? ,કર્માનુસાર [૪૨૧] - સૂર્યદર્શન-સવાર, મધ્યાહ-સાંજ, સૂર્યનું ગતિક્ષેત્ર - સૂર્યનું પ્રકાશ ક્ષેત્ર, તાપક્ષેત્ર, ક્રિયાદિ પ્રશ્નોત્તર - મનુષ્યક્ષેત્ર અંદર, બહારના સૂર્ય ચંદ્રાદિ પ્રશ્નોત્તર (૮) ઉદ્દેશક-૯-“પ્રયોગબંધ’’ [૪૨] બંધના બે ભેદ-પ્રયોગ, વિસસા [૪૨૩] વિસસાબંધના પેટા ભેદો-વિસ્તારથી, તેની સ્થિતિ (૪૨૪- પ્રયોગબંધના પેટા ભેદો-વિસ્તારથી, તેની સ્થિતિ મુનિ દીપરત્નસાગર સર્જિત 134 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #136 -------------------------------------------------------------------------- ________________ ... ભગવઈ- શતક. ૮, ઉદ્દેશક. ૯ ... -૪૨૭] તે-તે બંધમાં અંતર, કિંચિત્ અલ્પ બહુન્ત વર્ણન - શરીર સંબંધિ પ્રયોગ બંધ, તેની સ્થિતિ, અંતર, અલ્પ-બહત્વ, કારણભૂત કર્મ, દેશ-સર્વબંધકત્વ (૪૨૮] એક શરીરનો બંધક-બીજા શરીરનો બંધક છે કે કેમ ? પ્રશ્ન [૪૯] ઔદારિકાદિ પાંચે શરીરના દેશાદિ બંધકનું અલ્પબહુત્ત્વ (૮) ઉદ્દેશક-ર-“આરાધના” [૪૩] - શીલ અને ચુતની શ્રેયતાનો અન્યતીર્થિકનો મત, ભ, મહાવીર- શીલ અને શ્રુત . સંપન્નની ચઉભંગીને આશ્રીને દેશ કે સર્વથી આરાધક-વિરાધકપણું [૪૩૧] આરાધનના ભેદ-પ્રભેદ, પરસ્પર સંબંધ, મોક્ષનું વર્ણન [૪૩૨] પુદગલ પરિણામના ભેદ-પ્રભેદ [૪૩૩] પુદલગાસ્તિકાયના પ્રદેશ વિષયક દ્રવ્ય દેશાદિપ્રશ્નો [૪૩૪] લોકાકાશ પ્રદેશ, એક જીવના પ્રદેશ-અસંખ્ય [૪૩૫] - કર્મ પ્રકૃતિ આઠ, નૈરયિકાદિ સર્વેને આઠ પ્રકૃતિ - આઠે કર્મોના અવિભાજ્ય અંશ, ચોવીશે દંડકમાં - જીવના પ્રત્યેક પ્રદેશે આઠ કર્મ આવરણ, ચોવીશે દંડકમાં [૪૩] આઠ કર્મોના પરસ્પર સંબંધ [૪૩૭] - જીવ પુદગલી છે કે પુદગલ-ચોવીશે દંડકમાં તેનો નિર્ણય - સિદ્ધના પુદગલી કે પુદગલપણાનો નિર્ણય શતક-૯ (૯) ઉદ્દેશક-૧ થી ૩૦ [૪૩૮] ચોત્રીશ ઉદ્દેશક-નામ સૂચક ગાથા [૪૩૯] ગૌતમ પૃચ્છા-ભ૦ મહાવીર દ્વારા જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ કથન [૪૪૦- જંબુદ્વીપ યાવત મનુષ્ય ક્ષેત્રના ચંદ્ર સૂર્ય સંબંધે પ્રશ્ન -૪૪૩] (“જીવાભિગમ” સૂત્રની સાક્ષીથી પ્રત્યુત્તર) [૪૪૪] અાવીશ અંતર્દીપ વિષયે પ્રશ્નો (જીવાભિગમની સાક્ષી) (૯) ઉદ્દેશક-૩૧-“અશોચ્યા” [૪૪૫] - કેવલી આદિ પાસેથી ધર્મ શ્રવણ વિના પણ ધર્મપ્રાપ્તિ શક્ય - એ જ રીતે બોધિ, પ્રવજ્યા, બ્રહ્મચર્યવાસ, યાવત કેવળ શક્ય [૪૪]-વિભંગ જ્ઞાનોત્પત્તિ, જ્ઞાનક્ષેત્ર, પછી સમ્યકત્વ પ્રાપ્તિ, ચારિત્ર, અવધિજ્ઞાન [૪૪૭] અવધિજ્ઞાન અને લેશ્યા, જ્ઞાન, ઉપયોગ, યોગ, સંઘયણ, સંસ્થાન, ઊંચાઈ, આયુ, વેદ મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ 135 Page #137 -------------------------------------------------------------------------- ________________ ... ભગવઈ- શતક. ૯, ઉદ્દેશક. ૩૧ ... [૪૪૮] - અવધિજ્ઞાન અને કષાય, અધ્યવસાય, મુક્તિ, કષાયક્ષય, કેવલજ્ઞાન-દર્શન, અશ્રુત્વા કેવલી ધર્મોપદેશ ન કરે, દીક્ષા ન આપે, સિદ્ધ થાય [૪૪૯] અશ્રુત્વા કેવલિના સંભવિત સ્થાન, એક સમયમાં સંખ્યા [૪૫૦] કેવલી આદિથી ધર્મ શ્રવણ કરીને ધર્મની પ્રાપ્તિ, - પૂર્વે અશ્રુત્વમાં કહેલ બધી હકીકત શ્રુવામાં જાણવી - વધારામાં તે ઉપદેશ પણ આપે, દીક્ષા પણ આપે (૯) ઉદ્દેશક-૩૨-“ગાંગેય” [૪પ૧] - ભ૦ મહાવીર અને પાર્થાપત્ય ગાંગેયનો સંવાદ - જીવોની સાંતર-નિરંતર ઉત્પત્તિ, ચોવીશે દંડકમાં [૪પ૨] જીવોનું સાંતર-નિરંતર ચ્યવન [૪૫૩- - પ્રવેશનક (ઉત્પત્તિ) ચાર પ્રકારે, -૪૫૭] - નૈરયિક, તિર્યંચ, મનુષ્ય, દેવની ઉત્પત્તિના ભેદ-વિસ્તારથી - નૈરયિકાદિ ઉત્પત્તિમાં અલ્પ બહુત્ત્વ [૪૫૮] - નૈરયિકાદિ સર્વ જીવોની સાંતર-નિરંતર ઉત્પત્તિ, મરણ, વિદ્યમાનની ઉત્પત્તિ-મરણ વગેરે પ્રશ્નો - સ્વયં ઉત્પત્તિ સંબંધિ પ્રશ્નોત્તર, ભીનું સ્વયંજ્ઞાતત્વ [૪૫૯] પાર્થાપત્ય ગાંગેયનું પંચમહાવ્રત ગ્રહણ, નિર્વાણ (૯) ઉદ્દેશક-૩૩-“કુંડગ્રામ” [૪૬૦- બ્રાહ્મણકુંડ ગ્રામ, દેવાનંદા બ્રાહ્મણી, ઋષભદત્ત બ્રાહ્મણ -૪૬] - ભ૦ મહાવીરના વંદનાર્થે ઋષભદત્ત-દેવાનંદાનું ગમન - દેવાનંદાના સ્તનમાંથી દુધ ધારા, પુત્ર સ્નેહ હેતુ - ઋષભદત્ત દેવાનંદાની દીક્ષા [૪૩] ભ૦ મહાવીરને જમાલીનું વંદનાર્થે જવું, વિસ્તૃત વર્ણન [૪૬૪] જમાલીના માતા-પિતા સાથે સંવાદ, દીક્ષા અનુમતી [૪૫] દીક્ષા લેવા જવાની તૈયારી, દીક્ષા વિધિ, દીક્ષા [૪] - ભ0ની અનુમતિ વિના જમાલીનું સ્વતંત્ર વિચરણ - જમાલીને શરીરમાં વ્યાધિ, સંથારો પાથરવા કહેવું - વિપરીત મતની સ્થાપના, સ્વતંત્ર વિહાર [૪૬૭] - જમાલી અને ગૌતમનો લોક, જીવ વિશે સંવાદ - જમાલીની અશ્રદ્ધા, વિરાધકતા, અનશન, કિલ્બિષિકદેવ મુનિ દીપરત્નસાગર સર્જિત 136 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #138 -------------------------------------------------------------------------- ________________ '... ભગવઈ- શતક. ૯, ઉદ્દેશક. ૩૩ ... || [૪૬૮] જમાલીની ગતિ અંગે ગૌતમનો પ્રશ્નોત્તર [૪૯] - કિલ્બિષિક દેવોની સ્થિતિ, સ્થાન, કિલ્બિષિકત્વ હેતુ - કિલ્બિષિકની ભવ પરંપરા, જમાલીની સાધના, ગતિ [૪૭] જમાલીનું અલ્પ ભવભ્રમણ અને નિર્વાણ (૯) ઉદ્દેશક-૩૪-“પુરુષઘાતક” [૪૭૧] - પુરુષ ઘાતક-પુરુષની સાથે અન્ય જીવ પણ હણે છે. - એ જ રીતે અશ્વ, ત્રસ, ઋષિ ઘાતક સંબંધે જાણવું - પુરુષાદિ ઘાતક પુરુષાદિ અને અન્ય સાથે પણ વૈર બાંધે [૪૭] પૃથ્વીકાયાદિનો શ્વાસોચ્છવાસ, તે સમયે લાગતી ક્રિયા [૪૭૩] વાયુકાયને લાગતી ક્રિયાઓ ---*----*---- શતક-૧૦ (૧૦) ઉદ્દેશક-૧-“દિશા” [૪૭૪) ચોત્રીશ ઉદ્દેશકને સૂચવતી ગાથા [૪૭૫] - પૂર્વાદિ દિશા જીવરૂપ છે કે અજીવરૂપ-પ્રશ્નોત્તર, - દશ દિશાઓ, દિશા જીવ કે અજીવના દેશ-પ્રદેશરૂપ છે એકેન્દ્રિય યાવત અનિન્દ્રિયના દેશ-પ્રદેશરૂપ છે. - રૂપી-અરૂપી અજીવના ભેદ, દિશા-વિદિશાનું જીવાજીવ રૂપ [૪૭] - શરીરના પાંચ ભેદ (અવગાહના સંસ્થાનપદની સાક્ષી) (૧૦) ઉદ્દેશક-૨-“સંવૃત્ત અણગાર” [૪૭૭] કષાય-અકષાય ભાવમાં સંવૃતઅનગારને લાગતી ક્રિયા ઐયંપથિકીક્રિયા લાગવાના હેતુ [૪૭૮] યોનિના ત્રણ ભેદ [૪૭૯] વેદનાના ત્રણ ભેદ [૪૮૦] ભિક્ષુ પ્રતિમા (દશાશ્રુતસ્કંધની સાક્ષી) [૪૮૧] - અકૃત્ય સ્થાન આલોચનાદિથી આરાધના - અકૃત્ય સ્થાન આલોચનાદિનો ભાવ પણ પ્રવૃત્તિ નહીં, અથવા બંને નહીં તો વિરાધના (૧૦) ઉદ્દેશક-૩-“આત્મઋદ્ધિ” [૪૮] - એક દેવનું ચાર-પાંચ દેવાવાસ ઉલ્લંઘન સામર્થ્ય - અલ્પઋદ્ધિક અને મહર્ફિક દેવોની શક્તિ, ગમન - અલ્પદ્ધિક-મહદ્ધિક દેવીની શક્તિ અને ગમન [૪૮૩] ઘોડાના હૃદય-યકૃત વચ્ચે કર્કર વાયુ મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ 137 Page #139 -------------------------------------------------------------------------- ________________ ... ભગવઈ- શતક. ૧0, ઉદ્દેશક. ૪ [૪૮૪- ભાષા નો ભેદ- આમંત્રણી આદિ બાર -૪૮૬] - પ્રજ્ઞાપની અને મૃષા ભાષા અંગે પ્રશ્નોત્તર (૧૦) ઉદ્દેશક-૪-“શ્યામહસ્તી” (૪૮૭] - શ્યામહસ્તી અણગાર અને ગૌતમ સ્વામીના સંવાદ - અસુરકુમારના ત્રાયશ્ચિંશક દેવ-પૂર્વભવ, કાકંદી નગરી, તેત્રીશ શ્રમણોપાસકનું વર્ણન - સંયમ વિરાધના, અંતે અનશન, ત્રાયશ્ચિંશક દેવત્વ - સંદિગ્ધ ગૌતમનું ભ૦ મહાવીર સમીપે ગમન, - ત્રાયશ્ચિંશક દેવના શાશ્વતપણાનો ભ૦નો ઉત્તર - બલીન્દ્રના ત્રાયશ્ચિંશક દેવનો સંબંધ, બિભેલ સંનિવેશ, બાકી અસુરેન્દ્ર મુજબ જાણવું - ધરણેન્દ્રાદિ ભવનવાસી, વ્યંતરેન્દ્રો પણ ત્રાયશ્ચિંશક દેવો - શકેન્દ્રના ત્રાયશ્ચિંશક દેવો-પૂર્વભવ યુક્ત વર્ણન - ઈશાનેન્દ્રાદિને પણ ત્રાયશ્ચિંશક દેવો-શાશ્વતપણું (૧૦) ઉદ્દેશક-પ-“દેવ” [૪૮૮] - સ્થવિરોનો ભ0 મહાવીર સાથે સંવાદ - અમરેન્દ્રની પાંચ અગમહિષી અને તેનો પરિવાર - અમરેન્દ્ર તેમની સાથે સુધર્મા સભામાં ભોગ ન ભોગવે - કારણ માણવકસ્થંભ, જિનઅસ્થિ, તેની પવિત્રતા - ચમરેન્દ્રના સોમ લોકપાલની અગમહિષી-પરિવાર [૪૮] - સોમલોકપાલ સોમા રાજધાનીમાં ભોગ ન ભોગવે - બાકીના લોકપાલનું વર્ણન તે જ પ્રમાણે - બલીન્દ્ર આદિ લોકપાલનું વર્ણન-પૂર્વવત - પિશાચેન્દ્ર, ભૂતેન્દ્ર, યક્ષેન્દ્ર, રાક્ષસેન્દ્રની અગમહિષી - કિન્નરેન્દ્ર આદિની અગમહિષી આદિ વર્ણન - ચંદ્ર, સૂર્ય, ગ્રહો, શક્ર, ઈશાન ઈન્દ્રોની અગમહિષી (૧૦) ઉદ્દેશક-૬-“સભા” [૪૯૦- - શુક્રની સુધર્માસભા (“રાયપસેણિય”ની સાક્ષી) -૪૯૨ - શકેન્દ્રની ઋદ્ધિ, સુખ વિષયક પ્રશ્નોત્તર (૧૦) ઉદ્દેશક-૭ થી ૩૪-“અન્નદ્વપ” [૪૯૩] એકોરુક આદિ અન્તર્કંપ – (“જીવાભિગમ”ની સાક્ષી). ----*----*---- મુનિ દીપરત્નસાગર સર્જિત 138 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #140 -------------------------------------------------------------------------- ________________ ભગવઈ– શતક. ૧૧, ઉદ્દેશક. ૧ ... શતક-૧૧ (૧૧) ઉદ્દેશક-૧-“ઉત્પલ” [૪૯૪- - બાર ઉદ્દેશાની નામ સૂચક ગાથા (બત્રીશ વિષય વર્ણન) -૪૯૮] - ઉત્પલના એક કે અનેક જીવ વિશે પ્રશ્નોત્તર - ઉત્પલના જીવની આગતિ, એક સમયમાં ઉત્પન્ન જીવ, - તે જીવ બહાર કાઢવામાં લાગતો સમય, જીવ અવગાહના, - તે જીવોના કર્મબંધ, ઉદય, વેદ, ઉદીરણાદિ, - તે જીવોની લેશ્યા, દૃષ્ટિ, જ્ઞાન, યોગ, ઉપયોગ, વર્ણાદિ, શ્વાસોચ્છવાસ, આહારકત્વ, વિરતિ, સક્રિયતા, કર્મ, સંજ્ઞા, કષાય, વેદ, વેદબંધ, અસંજ્ઞી, સેન્દ્રિય, કાયસ્થિતિ, પૃથ્વીકાયાદિમાં ગમનાગમન કાળ, આહાર, સાધુ, સમુદઘાત, ઉદ્ધૃર્તન, ઉત્પત્તિ (૧૧) ઉદ્દેશક-૨ થી ૮ - “શાલૂક આદિ” [૪૯૯- - શાલૂક, પલાશ, કુંભિક, નાલિક, પદ્મ, કર્ણિક, નલિન -૫૦૫]આ સાતે ઉદ્દેશકનું વર્ણન ઉત્પલ સમાન (૧૧) ઉદ્દેશક-૯-‘શિવરાજર્ષિ” [૫૦૬- - હસ્તિનાપુર, સહસ્રામ વન, શિવરાજા, ધારિણી રાણી, -૫૦૮] - શિવભદ્રપુત્ર, શિવરાજાને દિશાપોક્ષક પ્રવજ્યા વિચાર, દિશાપ્રોક્ષક પ્રવજ્યા વર્ણન, - શિવરાજાની દીક્ષા, તપ, -શિવ રાજર્ષિને વિભંગ જ્ઞાન, સાત દ્વીપ-સમુદ્ર અંગે પ્રશ્ન - ભ૦ મહાવીર દ્વારા દ્વીપ – સમુદ્રનું વર્ણન-સમ્યક્ પ્રરૂપણા - શિવરાજર્ષિનું સમાધાન માટે ભ0 મહાવીર પાસે જવું - શિવરાજર્ષિને સમ્યકજ્ઞાન, દીક્ષા, અભ્યાસ, નિર્વાણ [૫૦૯] - સિદ્ધના સંઘયણ વિષયક પ્રશ્નોત્તર સિદ્ધ ગંડિકા કથન (“ઉવવાઈ”ની સાક્ષી) (૧૧) ઉદ્દેશક-૧૦-“લોક” [૫૧૦] - લોકના ભેદ-ચાર, ક્ષેત્રલોકના ભેદ-પ્રભેદ અધો-ઉર્ધ્વ-તિર્યક્ લોક, ક્ષેત્રલોક, અલોકનું સંસ્થાન લોક, અલોક-જીવ, જીવદેશ, જીવપ્રદેશ રૂપ છે ? પ્રશ્નો લોક, અલોકના એક આકાશ પ્રદેશ જીવાદિ રૂપે છે ? પ્રશ્નો - દ્રવ્યાદિથી ત્રણે લોક, લોક, અલોકની વિચારણા મુનિ દીપરત્નસાગર સર્જિત 139 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #141 -------------------------------------------------------------------------- ________________ ... ભગવઈ- શતક. ૧૧, ઉદ્દેશક. ૧૦ ... ., [૫૧૧] - લોકનો વિસ્તાર, ચાર દિકકુમારીની ઉપમા વડે - અલોકનો વિસ્તાર, આઠ દિકકુમારીની ઉપમા વડે [૫૧૨] લોકના એક આકાશ પ્રદેશમાં જીવોના પ્રદેશોનો પરસ્પર સંબંધ અને એકબીજાને પીડા ન પહોંચાડવી [૫૧૩] એક આકાશ પ્રદેશમાં રહેલા જીવ પ્રદેશોનું અલ્પ બહુત્ત્વ (૧૧) ઉદ્દેશક-૧૧-“કાલ” [૫૧૪- - સુદર્શન શ્રેષ્ઠી, ભ૦ પાસે જવું, પાંચ અભિગમ -૫૧૫] - કાલ વિશે પ્રશ્ન, ચાર ભેદે કાલ, પ્રમાણ કાલ સ્વરૂપ - જઘન્ય ઉત્કૃષ્ટ પૌરુષીના મુહૂર્ત અને ગણના પદ્ધતિ - મોટા, નાના અને સમાન રાત્રી-દિવસનું વર્ણન [૫૧] - યથાનિવૃત્તિ કાલ, મરણકાલ, અદ્ધાકાલ, પલ્યોપમ અને સાગરોપમનું પ્રયોજન [૫૧] નૈરયિક આદિની સ્થિતિ (‘સ્થિતિ પદ”ની સાક્ષી) [૧૧૮] - પલ્યોપમ અને સાગરોપમનો અપચય, અપચય હેતુ - મહાબલનું વર્ણન – બલરાજા, પ્રભાવતી રાણી, સિંહનું સ્વપ્ન, રાજા દ્વારા સ્વપ્ન ફળ કથન, સ્વપ્ન પાઠક, સ્વપ્ન શાસ્ત્રાનુસાર, બેતાલીશ સામાન્ય, ત્રીશ મહાસ્વપ્ન [૫૧૯- - ચૌદ સ્વપ્ન, સ્વપ્ન ફળ, પ્રભાવતી દ્વારા ગર્ભવહન, -પર૧] - પુત્ર જન્મ, પ્રીતિ દાન, મહોત્સવ, મહાબલનામ આદિ [પર મહાબલનું આઠ કન્યા સાથે પાણિ ગ્રહણ, પ્રીતિદાન વર્ણન [પ૨૩] ધર્મઘોષ અણગાર પાસે વાણી શ્રવણ, વૈરાગ્ય, રાજ્યાભિષેક, દીક્ષા, તપ, સંલેખના, બ્રહ્મલોક, ઉત્પત્તિ, ત્યાં સ્થિતિ, [પ૨૪] સુદર્શનનો પૂર્વભવ, જાતિ સ્મરણ, દીક્ષા, મુક્તિ (૧૧) ઉદ્દેશક-૧૨-“આલલિકા” [પ૨૫] - આલભિકા નગરી, ઋદ્ધિભદ્ર પુત્ર આદિ શ્રમણોપાસકો - શ્રમણોપાસકોમાં દેવોની જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિની ચર્ચા - ઋષિભદ્ર પુત્રની વાત ઉપર બીજાને અશ્રદ્ધા, [પર) ભ૦ મહાવીર દ્વારા ઋષિભદ્રની વાતનું સમર્થન, દેવસ્થિતિ [પ૨૭] - ઋષિભદ્રપુત્રનું પ્રવજ્યા અસામર્થ્ય, વ્રત, નિયમ, તપ, સંલેખના - સૌધર્મ કલ્પ ઉત્પત્તિ, ચાર પલ્યોપમઆયુ, મહાવિદેહે મોક્ષ [પ૨૮] - પુદગલ પરિવ્રાજક, તપ, વિસંગ જ્ઞાન, શિવરાજર્ષિવતું વર્ણન - ભવ દ્વારા સમાધાન, પુદગલ પરિવ્રાજકની દીક્ષા યાવત મુક્તિ મુનિ દીપરત્નસાગર સર્જિત 140 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #142 -------------------------------------------------------------------------- ________________ ... ભગવઈ- શતક. ૧૨, ઉદ્દેશક. ૧... શતક-૧૨ (૧૨) ઉદ્દેશક-૧-“શંખ” [પ૨૯] દશ ઉદ્દેશકોની નામ-સૂચક ગાથા [પ30] - શંખ વગેરે શ્રમણોપાસક, ઉત્પલા શ્રમણોપાસિકા - પોખલી શ્રમણોપાસક, ભ૦ મહાવીરની ધર્મદેશના [પ૩૧] - શ્રમણોપાસક દ્વારા પાક્ષિક પૌષધ વિચારણા - ચાર પ્રકારનો આહાર તૈયાર કર્યો, શંખે આહાર ત્યાગ કર્યો - પોખલીનું શંખને ભોજનાર્થે નિમંત્રણ, ઉત્પલાનો આવકાર - શંખ દ્વારા પૌષધનું નિવેદન, ભ૦ને વંદનાર્થે શ્રાવકોનું જવું - ભ૦ મહાવીરનું દેશના, શંખે કરેલ સુદૃષ્ટિ જાગરિકાનું કથન [૫૩૨) જાગરિકાની વ્યાખ્યા, ત્રણ ભેદોનો અર્થ [પ૩૩] ક્રોધથી કર્મનો બંધ-આદિ, માનાદિથી પણ કર્મબંધાદિ - શ્રમણોપાસકો દ્વારા શંખની ક્ષમાયાચના, શેષ ઋષિભદ્રાવત | (૧૨) ઉદ્દેશક-૨-જયંતિ [૫૩] - ઉદાયન રાજા, મૃગાવતી રાણીનો કુટુંબ સંબંધ - ભ૦ મહાવીરને વંદનાર્થે જવું, ધર્મદેશના શ્રવણ [૫૩૫] - જયંતિ શ્રમણોપાસિકા સાથે ભવના પ્રશ્નોત્તર - જીવનું ભારેકર્મીપણું, ભવસિદ્ધિત્વ, ભવિની મુક્તિ, - લોક ભવસિદ્ધિક જીવ રહિત ન થાય તેનું કારણ - જીવોનું સુતેલા કે જાગૃતપણું, સબલ-દુર્બલપણું - જીવોનું ઉદ્યમી-આળસુપણું, ઈન્દ્રિયવશત્વથી ભ્રમણ - જયંતિની પ્રવજ્યા અને મુક્તિ (૧૨) ઉદ્દેશક-૩-“પૃથ્વી” [૫૩] સાત પૃથ્વી અને તેના ગોત્ર (“જીવાભિગમ”ની સાક્ષી) (૧૨) ઉદ્દેશક-૪-“પુદગલ” [પ૩૮] - દ્ધિપ્રદેશિક સ્કંધ યાવત અનંત પ્રદેશી ઢંધ કઈ રીતે થાય ? - તેનો ભેદ થતા અનેક વિકલ્પો, [પ૩૯] - પરમાણુ પુદગલના સંયોગ-ભેદથી અનંતા પુદગલ પરિવર્ત - પુદગલ પરિવર્ત સાત પ્રકારે, નૈરયિકાદિમાં પુદગલ પરિવર્ત - નૈરયિકાદિમાં ઔદારિક યાવત્ આનપ્રાણ પુદગલ પરિવર્ત મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ 141 Page #143 -------------------------------------------------------------------------- ________________ ... ભગવઈ- શતક. ૧૨, ઉદ્દેશક. ૪ ... [૫૪૦- - ઔદારિક યાવત આનપ્રાણ પુદગલ પરિવર્તની વ્યાખ્યા -૫૪૧] - તેનો નિષ્પત્તિ કાળ, ઔદારિકાદિનું અલ્પબહુત્ત્વ (૧૨) ઉદ્દેશક-૫-“અતિપાત” [૫૪] પ્રાણાતિપાતાદિ અઢાર પાપમાં વર્ણઆદિ અસ્તિત્વ [૫૪૩] - પ્રાણાતિપાતદિ વિરમણમાં વર્ણ આદિનો અભાવ - ઔત્પત્તિકી આદિ બુદ્ધિ, અવગ્રહાદિ ચાર, ઉત્થાનાદિમાં, સાતમા અવકાશાંતરો, આઠ પૃથ્વી, ધનુવાત, તનુવાત, ચોવીશ દંડક, ધર્માસ્તિકાયાદિમાં વર્ણાદિનો અભાવ - પુદગલાસ્તિકાય, આઠે કર્મ દ્રવ્ય લેયામાં વર્ણાદિનું અસ્તિત્વ - ભાવલેશ્યા, દૃષ્ટિ, દર્શન, જ્ઞાન, સંજ્ઞામાં વર્ણાદિનો અભાવ - શરીર અને યોગમાં વર્ણાદિ છે. ઉપયોગમાં વર્ણાદિ નથી - સર્વ દ્રવ્યોમાં વર્ણાદિ ચતુષ્કનું અસ્તિત્ત્વ છે. [૫૪૪] - ગર્ભસ્થ જીવમાં વર્ણાદિ ચતુષ્ઠ પરિણામ-પરિણમન [૫૪૫] જીવ અને જગતનું કર્મ વડે વિવિધ રૂપે પરિણમન (૧૨) ઉદ્દેશક-૬-“રાહુ” [૫૪] - રાહુ ચંદ્રને ગ્રસે નહીં, રાહુ દેવનું વર્ણન, તેના નવ નામ - રાહુના વિમાનો અને તેના વર્ણ, ગમનાગમન કરતો રાહુ ચંદ્ર પ્રકાશને આવરે છે તેને લોકો ચંદ્રગ્રહણ કહે છે - રાહુના બે ભેદ, રાહુથી ચંદ્ર-સૂર્ય આવૃત્તિ થવાનો કાળ [૫૪૭] ચંદ્રને “શશી” કહેવાનો હેતુ [૫૪૮] સૂર્યને “આદિત્ય” કહેવાનો હેતુ [૫૪૯] ચંદ્રની પટ્ટરાણી, ચંદ્ર-સૂર્યના કામભોગ (૧૨) ઉદ્દેશક-૭-“લોક” [૫૫] - લોકનો આયામ-વિખંભ, લોકના સર્વ આકાશ પ્રદેશે સર્વ જીવના જન્મ-મરણ - બકરીની લીડીનું દૃષ્ટાંતથી ઉક્ત વાતની સમજૂતિ [પપ૧] - પૃથ્વીના પ્રકારાદિ વર્ણન, નૈરયિકાદિમાં સર્વ જીવોની ઉત્પત્તિ - સર્વ જીવ પરસ્પર માતાપિતાદિ, શત્રુ, રાજાદિ સંબંધે થયેલ છે (૧૨) ઉદ્દેશક-૮-“નામ” [પપ૨] - મહદ્ધિક દેવની સર્પ, હાથી, મણી, વૃક્ષ રૂપે ઉત્પત્તિ - સર્પાદિ રૂપે પૂજા આદિ થાય, એક ભવે મોક્ષે પણ જાય [૫૫૩] વાનરાદિ, સિંહાદિ, કાગડાઆદિની અવિરતિથી નરકગતિ મુનિ દીપરત્નસાગર સર્જિત 142 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #144 -------------------------------------------------------------------------- ________________ - ભગવઈ- શતક, ૧૨, ઉદ્દેશક. ૯ (૧૨) ઉદ્દેશક-૯-“દેવ” [૫૫૪] દેવના ભવ્યદ્રાવ્યાદિ ભેદો, ભવ્યદ્રવ્યાદિ દેવની વ્યાખ્યા [૫૫૫] ભવ્યદ્રવ્ય-આદિ પાંચે દેવોની ઉત્પત્તિ [૫૫] ભવ્યદ્રવ્ય આદિ પાંચે દેવોની સ્થિતિ [પપ૭] ભવ્યદ્રવ્ય આદિ પાંચે દેવોની વિદુર્વણા શક્તિ [૫૫૮-- ભવ્યદ્રવ્ય આદિ પાંચે દેવોની મરણોત્તર ગતિ, -પ૫૯] - ભવસ્થિતિ, સંસ્થિતિ, અંતર, અલ્પબદુત્વ (૧૨) ઉદ્દેશક-૧૦-“આત્મા” [પક0] આત્માના પ્રકાર, તેઓનો પરસ્પર સંબંધ, અલ્પબહત્ત્વ [પ૬૧] - આત્મા જ્ઞાનરૂપ કે અજ્ઞાનરૂપ ? નૈરયિકાદિમાં વિચારણા - આત્માદર્શન રૂપ છે, નૈરયિકાદિ બધામાં દર્શનરૂપ [પકર] - રત્નપ્રભાથી ઈષત પ્રાચ્યાર પૃથ્વી સુધી સદ્ અસદુ અને અવકતવ્ય રૂપ ત્રણે છે તેનું કારણ - એક પરમાણુ યાવત અનંત પ્રદેશિક સંઘ પણ ત્રણે રૂપે છે ----*----*---- શતક-૧૩ (૧૩) ઉદ્દેશક-૧-“પૃથ્વી” [૫૩] દશ ઉદ્દેશાની નામ સૂચક ગાથા [પ૬૪] - રત્નપ્રભાદિ સાત પૃથ્વી, તેના નરકાવાસ, - આ નારકાવાસમાં એક સમયમાં જીવનું જન્મ-મરણ-સતાનાસંખ્યાતા યોજનવાળા અને અસંખ્યાતા યોજનવાળા નરકાવાસને આશ્રીને અનેક વિકલ્પો - સાતમી પૃથ્વીના પાંચ નરકાવાસો, વિસ્તાર, જીવની ઉત્પત્તિ આદિ [પs૫] - રત્નપ્રભા આદિ છ પૃથ્વીની સંખ્યાતા અને અસંખ્યાતા યોજનવાળા નરકાવાસોમાં સમ્યફ-મિથ્યા કે મિશ્ર દૃષ્ટિની ઉત્પત્તિ, ઉદ્વર્તન, અવિરહ, સતા આદિ, - સાતમી પૃથ્વીમાં મિથ્યાદૃષ્ટિની ઉત્પત્તિ આદિ [પs] વેશ્યાનો સંક્લેશ અને નરકમાં ઉત્પત્તિ (૧૩) ઉદ્દેશક-૨-“દેવ” [પ૬૭] - દેવના ભવનવાસી આદિ ભેદ-પ્રભેદ - અસુરકુમાર આદિ ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ્ઠ, વૈમાનિકદેવોના આવાસ, - ઉત્પત્તિ, ઉદ્વર્તન, સત્તા, - સંક્લેશ અને દેવપણે ઉત્પત્તિ મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ 143 Page #145 -------------------------------------------------------------------------- ________________ ... ભગવઈ- શતક. ૧૩, ઉદ્દેશક. ૩... | (૧૩) ઉદ્દેશક-૩-“નૈરયિક” [૬૮] નૈરયિકોનું અનંતર આહારીપણું ઈત્યાદિ (૧૩) ઉદ્દેશક-૪-“પૃથ્વી” [પ૬૯] - પૃથ્વી સાત-રત્નપ્રભાથી અધઃસપ્તમી - સાતે નરકના નરકાવાસ, તે નારકોના કર્મ, ક્રિયા આદિ [૫૭0] નારકોના પૃથ્વી યાવત્ વનસ્પતિના સ્પર્શાનુભવ [પ૭૧] સાતે નરકની પહોડાઈ-લંબાઈની તુલના [૫૭] નરકાવાસો સમીપના પૃથ્વીકાયાદિ જીવોના કર્મ અને વેદના [પ૭૩] લોક, અધોલોક, તિછલોક, ઉર્ધ્વલોકનો મધ્યભાગ [૫૭૪] દિશા વિચાર-તેની આદિ, પ્રદેશો વૃદ્ધિ આકાર આદિ [પ૭૫-- પંચાસ્તિકાય રૂપ લોક, પંચાસ્તિકાયની પ્રવૃત્તિ -૫૭૯] - પંચાસ્તિકાય દ્રવ્યોનો તેના પ્રદેશોથી સ્પર્શ, કાળસમયથી સ્પર્શ [૫૮] - પ્રત્યેક અસ્તિકાયના એક પ્રદેશમાં અન્ય અસ્તિકાયનું હોવું - પ્રત્યેક અસ્તિકાયના એક પ્રદેશમાં કાળ સમયનું હોવું - એક અસ્તિકાયના સ્થાનમાં અન્ય અસ્તિકાય પ્રદેશનું હોવું - એક અસ્તિકાયના સ્થાનમાં કાળ સમયનું હોવું - એક સ્થાવરજીવના સ્થાનમાં અન્ય સ્થાવર જીવોનું હોવું [૫૮૧- - પ્રત્યેક અસ્તિકાયના સ્થાનમાં એક પુરુષનું ઉઠવું-બેસવું અસંભવ, -૫૮૩] પણ ત્યાં અનંતા જીવો અવગાઢ હોય - લોકનો સમભાગ-સંક્ષિપ્ત ભાગ-વક્રભાગ, સંસ્થાનાદિ (૧૩) ઉદ્દેશક-૫-“આહાર” [૫૮૪] નૈરયિક અચિત આહારી છે (“પન્નવણા”ની સાક્ષી) (૧૩) ઉદ્દેશક--“ઉપપાત” [૫૮૫] નૈરયિકની આંતર, નિરંતર ઉત્પત્તિ આદિ (શતક-૯/૩૨) [૫૮] - અમરેન્દ્રના ચમરચંચા આવાસનું સ્થાન ઈત્યાદિ - ચમચંચા આવાસ ચમરેન્દ્રનું રહેઠાણ નથી, ક્રીડાઘર છે - મનુષ્ય લોકમાં ચાર પ્રકારના લયનો (ઘરો) [૫૮૭] - વીતભયનગર, મૃગવન ઉદ્યાન, ઉદાયન રાજા, પ્રભાવતી રાણી પૌષધશાળામાં ઉદાયન રાજાનું ધર્મજાગરણ અને સંકલ્પ - ઉદાયનનો સંકલ્પ જાણીને ભ0 મહાવીરનું આગમન મુનિ દીપરત્નસાગર સર્જિત 144 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #146 -------------------------------------------------------------------------- ________________ ... ભગવઈ- શતક. ૧૩, ઉદ્દેશક. ૬ ... - ઉદાયનનું ભવને વંદનાર્થે ગમન, પ્રવજ્યા વિચાર - પુત્ર અભિચી માટે શુભ ચિંતન, - ભાણેજ કેશીને રાજ્યાર્પણ - ઉદાયનની દીક્ષાનું વર્ણન, - પદ્માવતીની શુભકામના [૫૮૮] અભિચિની મનોવેદના, કોણિક પાસે જવું શ્રાવકપણું, ગતિ (૧૩) ઉદ્દેશક-૭-“ભાષા” [૫૮૯] - ભાષા-પુદગલ છે, રૂપી, અચિત્ત, અજીવ રૂપ છે - ભાષા જીવને હોય, બોલતી વેળા ભાષા કહેવાય - ભાષાનું ભેદન, ભાષાના ચાર ભેદ [પ૯૦) મન-સર્વ વર્ણન ભાષા અનુસાર [૫૯૧] કાયા-આત્મ અને પુદગલ બને છે, રૂપી-અરૂપી છે. - સચિત્ત-અચિત્ત છે, જીવ-અજીવ છે, કાયાભેદન - જીવ અજીવ બંનેને કાયા છે. પૂર્વ કે પશ્ચાત્ કાયપણું - કાયના સાત પ્રકાર-ઔદારિક આદિ [૫૯] - મરણના પાંચ ભેદ-આવિચીમરણ આદિ - આવિચી આદિ મરણના દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ-ભવથી ભેદો - નૈરયિકાદિ ક્ષેત્રે આવિચી આદિ મરણ કહેવાનો હેતુ - બાલમરણ અને પંડિત મરણના ભેદ - પંડિત મરણમાં પાદપોપગમન, ભક્ત પ્રત્યાખ્યાનના ભેદ (૧૩) ઉદ્દેશક-૮-“કર્મપ્રકૃત્તિ” [૫૯૩] - કર્મની આઠ પ્રકૃત્તિ (“પન્નવણા”ની સાક્ષી) [૫૯૪) - ભાવિતાત્મા અણગારનું વૈક્રિય લબ્ધિથી આકાશગમન, રૂપવિકુર્વણા, હિરણ્યાદિ પેટી દૃષ્ટાંતરૂપ વિફર્વણા, વડવાગલ, જળો, બીજંબીજક આદિ પક્ષી સમાન ગતિ, ચક્ર કે રત્ન હસ્ત પુરુષ સમગતિ, વિસભંજિકાદિ ગતિ, વનખંડ કે પુષ્કરિણી રૂપે ગમન, પુષ્કરિણી રૂપ વિકવણા - આ સર્વે રૂપવિકુવણા સામર્થ્ય છે. પણ પ્રવૃત્તિ હોતી નથી - માયા સહિત સાધુ આ વિકુર્વણ કરી આલોચે તો આરાધક (૧૩) ઉદ્દેશક-૧૦-“સમુદઘાત” [૧૯૫] છાક્યૂસ્થિક સમુદઘાત (“પન્નવણા”ની સાક્ષી) ----*---- ---- મુનિ દીપરત્નસાગર સર્જિત 145 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #147 -------------------------------------------------------------------------- ________________ - ભગવઈ– શતક. ૧૪, ઉદ્દેશક. ૧ .. શતક-૧૪ (૧૪) ઉદ્દેશક-૧-“ચરમ” [પ૯૬] દશ ઉદ્દેશાની નામ સૂચક ગાથા [૫૯૭] અનગારને જેવી લેગ્યા તેવા દેવાસે ઉત્પત્તિ [૫૯૮] - અસુરકુમારથી વૈમાનિક સુધી લેશ્યાનુસાર ઉત્પત્તિ - નૈરયિકથી વૈમાનિક સુધીની શિધ્રગતિ અને તેનો સમય, [પ૯૯] - નૈરયિકાદિમાં અનંતરોપપન્ન, પરંપરોપપન્ન, ઉભયોપપન્ન - અનંતરોપપન્ન, પરંપરોપપન્ન, ઉભયોપપન્ન ત્રણેનો અર્થ, નૈરયિકાદિ દંડકને આશ્રિને તેમનો આયુ-બંધ - નૈરયિકાદિ દંડકમાં અનંતર-પરંપર-ઉભયનિગત જીવો અને તેના આયુષ્યનો બંધ - નૈરયિકાદિ દંડકમાં અનંતર-પરંપર-ઉભય ખેદોપપન્નક જીવ અને તેના આયુષ્યનો બંધ (૧૪) ઉદ્દેશક-૨-“ઉન્માદ” [500] ઉન્માદયક્ષાવેશથી, મોહનીય રૂપે-નૈરયિકાદિ દંડકોમાં [૬૦૧] શક્રઆદિની વૃષ્ટિ કરણ પદ્ધતિ, વૃષ્ટિનો હેતુ [30] ઈશાનેન્દ્ર આદિની તમસ્કાય રચના વિધિ અને હેતુ (૧૪) ઉદ્દેશક-૩-“શરીર” [303] મહાકાય દેવ, અસુરકુમારાદિ દેવોનું ભાવિતાત્મા અનગારની મધ્યેથી ગમન, આવું ગમન કયા દેવ કરે, શા માટે કરે ? [૬૦] નૈરયિકાદિ દંડકમાં વિનય [૧૦૫ - અલ્પઋદ્ધિક દેવનું મહદ્ધિક દેવ મધ્યે ગમન શક્ય - સમાનઋદ્ધિ વાળા દેવનું સમાનઋદ્ધિક મધ્યગમન કઈ રીતે ? [09] નૈરયિકોનો પુદગલ આદિ અનુભવ (જીવાભિગમ”ની સાક્ષી) (૧૪) ઉદ્દેશક-૪-“પુદગલ” [૬૦૭- - અતીત, વર્તમાન, અનાગત કાળે પુદગલ તથા સ્કંધ પરિણમન -૦૮] - અતીત, વર્તમાન, નાગત કાળે જીવનું પરિણમન [૬૦૯] પરમાણુ પુદગલનું શાશ્વત કે અશાશ્વતપણું [૧૦] પરમાણુ પુદગલનું ચરમ કે અચરમપણું [૧૧] પરિણામના બે ભેદ (“પન્નવણા”ની સાક્ષી). મુનિ દીપરત્નસાગર સર્જિત 146 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #148 -------------------------------------------------------------------------- ________________ ભગવઈ- શતક, ૧૪, ઉદ્દેશક. પ ... (૧૪) ઉદ્દેશક-પ-“અગ્નિ” [૧૨] નૈરયિકાદિ જીવોનું અગ્નિની મધ્યમાંથી ગમન [૧૩] નૈરયિકાદિ જીવોના દશ પ્રકારના અનુભવ [૬૧૪] મહદ્ધિક દેવો દ્વારા તિછપર્વત કે ભિંતનું ઉલ્લંઘન (૧૪) ઉદ્દેશક-૬-“આહાર” [૧૫] નૈરયિકાદિ જીવોનો આહાર, આહારના પરિણામ, યોનિ, સ્થિતિ [૧૧૭] નૈરયિકાદિ જીવોનો વીચિ-અવીચિ દ્રવ્ય આહાર [૧૧૭] શકેન્દ્ર યાવત્ અય્યતેન્દ્રના રતિગૃહનું વર્ણન (૧૪) ઉદ્દેશક-૭-“સંસૃષ્ટ” [૧૧૮] ગૌતમના ભ૦ મહાવીર સાથે દીધ સ્નેહ આદિ પૂર્વે પશ્ચાત [૧૯] આ દીર્ઘ સ્નેહાદિનું જ્ઞાન અનુત્તરીપપાતિક દેવને પણ છે. [૨૦] તુલ્ય છ – દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભવ, ભાવ, સંસ્થાન [૨૧] ભક્ત પ્રત્યાખ્યાનીની આહાર આસક્તિ-અનાસક્તિ [કર] લવસપ્તમ દેવની વ્યાખ્યા [કર૩] અનુત્તરૌપપાતિકનો અર્થ અને અનુત્તરોત્પત્તિ કારણ (૧૪) ઉદ્દેશક-૮-“અંતર” [૨૪] - રત્નપ્રભાદિ નરકનું પરસ્પર અંતર - સાતમી નરક અને અલોકનું અંતર - રત્નપ્રભાથી જ્યોતિષ્ક દેવનું અંતર - જ્યોતિષ્કથી સૌધર્મ-ઈશાન કલ્પનું અંતર - સૌધર્મથી અશ્રુત કલ્પનું પરસ્પર અંતર - અનુત્તર વિમાનથી ઈષ~ાશ્મારા પૃથ્વીનું અંતર - ઈષત્પાશ્મારા પૃથ્વીથી અલોકનું અંતર [૨૫] - શાલવૃક્ષની ગતિ, પૂજાદિ, મહાવિદેહે નિર્વાણ - શાલ વૃક્ષ શાખાની ગતિ આદિ શાલવૃક્ષ સમાન [કરવું] ઉંબર વૃક્ષ શાખાની ગતિ આદિ શાલવૃક્ષ સમાન [કર૭] અંબડ પરિવ્રાજક (“ઉવવાઈ"ની સાક્ષી) [૨૮] અવ્યાબાધ દેવ, તેની વિદુર્વણ શક્તિ [૨૯] શક્રેન્દ્રનું સામર્થ્ય-સ્કૃતિ [30] જંભક દેવ-નામકરણ, સ્વભાવ, દશ ભેદ, નિવાસાદિ મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ 147 Page #149 -------------------------------------------------------------------------- ________________ ... ભગવઈ- શતક. ૧૪, ઉદ્દેશક. ૯ .. (૧૪) ઉદ્દેશક-૯-“અનગાર” [૩૧] - ભાવિતાત્મા અનગારનું જ્ઞાન - પુદગલ સ્કંધનો પ્રકાશ, ચંદ્ર-સૂર્ય વિમાનના પુદગલ [૬૩] - નૈરયિકાદિ જીવોને સુખ-દુઃખ આપતા પુદગલો - નૈરયિકાદિ જીવોને ઈષ્ટ અનિષ્ટ આદિ પુદગલો [૩૩] મહદ્ધિક દેવની રૂપ અને ભાષા વિકુર્વણ શક્તિ [૩૪] સૂર્યનો અર્થ અને તેની પ્રભા [૩૫] શ્રમણ નિગ્રન્થના સુખની દેવ સુખ સાથે તુલના (૧૪) ઉદ્દેશક-૧૦-“કેવલી’ [૩૬] કેવલીનું વિપુલ જ્ઞાન આદિ, સિદ્ધ ન બોલે તેનું કારણ શતક-૧૫ [૩૭] - આજીવિકામત ઉપાસક હાલાહલ નામક કુંભારણ, - ગોશાલક પાસે છ દિશાચરનું આવવું, નિમિત્તાદિકથન - છ પ્રકારે ફલાદેશ, ગૌશાલકની મિથ્યાજિન આદિ ઓળખ [૩૮] - ગૌતમની શંકા-ગોશાલક જિન કઈ રીતે કહેવાય ? - ભ૦ મહાવીર દ્વારા ગોશાલક સમગ્ર જીવન વૃત્તાંત [૩૯] - ભ૦ મહાવીરની દીક્ષા, ચાતુર્માસ, માસક્ષમણ, - ગોશાલકનું આગમન, ભ૦ સાથે ભ્રમણ - આનંદ, આદિને ત્યાં પારણા, ગોશાલકને શિષ્ય રૂપે સ્વીકાર - કુર્મગ્રામમાં તલના છોડ વિષયક પ્રસંગ [૬૪ - - ગોશાલકનો વૈશ્યાયન બાલ તપસ્વી સાથે વિવાદ -૬૪૩] - વૈશ્યાયને ગોશાલક પર તેજોલેશ્યા મુકવી. ભવ દ્વારા રક્ષણ - ભO દ્વારા ગોશાલકને તેજોલેશ્યા વિધિ જણાવવી - તલના વૃક્ષના પ્રસંગથી ગોશાલકનો “પરિવર્તવાદ” - ગોશાલકની સાધના અને તેજલેશ્યા ઉત્પત્તિ [૬૪] - છ દિશાચરો ગોશાલકના શિષ્ય થયા, સ્વતંત્ર વિચરણ - ગોશાલકના અજિનપણા વિશે ભ૦નું સ્પષ્ટીકરણ [૬૪૫] - ગોશાલક અને આનંદ સાધુનું મિલન - ગોશક દ્વારા આનંદને દૃષ્ટાંતથી સમજાવી ભ૦ મહાવીરને બાળીને ભસ્મ કરવા ધમકી [૬૪] ગોશાલકનું સામર્થ્ય, અરિહંતનું તપોબળ મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ 148 Page #150 -------------------------------------------------------------------------- ________________ ... ભગવઈ- શતક. ૧૫, ઉદ્દેશક. -- ... [૬૪૭] ગૌતમાદિ નિગ્રન્થોને ગોશાલક સાથે વાદ કરવા મનાઈ [૬૪૮] - ભવ પાસે ગોશાલકનું વિસ્તારથી સ્વમત દર્શન - સાત દિવ્ય ભવંતરિત સાત મનુષ્ય ભવ આદિ કથન અને સાત શરીરમંતર પ્રવેશનું વિસ્તૃત વર્ણન [૬૪૯) ભ૦ મહાવીરનો ગોશાલકને આત્મગોપન નિષેધ [૬૫૦] ભ૦ મહાવીર પ્રતિ ગોશાલકના આક્રોશવચન [૫૧] - સર્વાનુભૂતિ, સુનક્ષત્ર અણગાર પર તેજોલેશ્યા ફેંકવી - ભ૦ મહાવીર ઉપર તેજોલેશ્યા પ્રક્ષેપ, તેજોલેશ્યાનો ગોશાલકના શરીરમાં જ પ્રવેશ. - ગોશાલક સાથે શ્રમણોના પ્રશ્નોત્તર - ગોશાલકનું ક્રોધ યુક્ત વર્તન અને વિચરણ [૬પ૨] - તેજોલેશ્યાનું સામર્થ્ય, ચાર પ્રકારે પાનક-અપાનક, શુદ્ધ પાનનું સ્વરૂપ, - ગોશાલક અને અયંપુલ આજીવિકોપાસકનું મિલન - મૃત્યુ મહોત્સવ કરવા આજીવિકોને ગોશાલકની આજ્ઞા [૫૩] - ગોશાલકને સમ્યકત્વ પ્રાપ્તિ, આત્મનિંદા, અંતિમ ક્રિયા [૬૫૪] આજીવિકો દ્વારા ગોશાલકના અંતિમ સંસ્કાર-બે પ્રકારે [૬૫૫૩ - ભ૦ મહાવીરને પિત્તજ્વર અને રક્તાતિસારની વેદના - સિંહ અનગારની શંકા, રેવતી શ્રાવિકાને ત્યાં ભિક્ષાર્થે જવું - રેવતીને દેવાયુષ બંધ, ભગવંતનું નિરોગી થવું [૬૫] સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર અનગારની ગતિ [૬૫૭- - ગોશાલકની ગતિ અને ભવ પરંપરા -૬૫૯] - વિમલ વાહન રાજાના ભાવમાં પણ અનાર્ય આચરણ, - સુમંગલ મુનિનો વૃત્તાંત, વિમલ વાહનને બાળી નાખવા - ગોશાલકનું ભયંકર ભવ ભ્રમણ-વર્ણન, -અંતે દૃઢપ્રતિજ્ઞ કેવલી થશે, લોકોને સ્વ વૃત્તાંત કહેશે ----x----*---- શતક-૧૬ (૧૬) ઉદ્દેશક-૧-“અધિકરણ” [30] ચૌદ ઉદ્દેશકોની નામ સૂચક ગાથા [૬૧] વાયુકાયની ઉત્પત્તિ, મરણ, ભવાંતર ગમન [૬૨] સગડીમાં અગ્નિકાયની સ્થિતિ, વાયુકાયિકની ઉત્પત્તિ [33] - ભઠ્ઠીમાં લો ઊંચું-નીચું કરનારને લાગતી ક્રિયા મુનિ દીપરત્નસાગર સર્જિત | 149. ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #151 -------------------------------------------------------------------------- ________________ ... ભગવઈ– શતક. ૧૬, ઉદ્દેશક. ૧ ... - લોહ, ભઠ્ઠી, સાણસો આદિના મૂળ જીવને લાગતી ક્રિયા - તપેલા લોઢાને એરણ પર રાખવાથી લાગતી ક્રિયા - લોઢું, સાણસો વગેરેના મૂળ જીવને લાગતી ક્રિયા [૬૪] - જીવ અધિકરણી અને અધિકરણ છે. આ કથનનો હેત - નૈરયિકાદિ સર્વે જીવો અધિકરણ અને અધિકરણ છે. - અવિરતિ અપેક્ષાએ બધાં જીવો સાધિકરણી છે, આત્મ-પર-ઉભયાધિકરણી છે, - આત્મા-પર-ઉભય-પ્રયોગથી અધિકરણપણું છે. [૬૫] - શરીર, ઈન્દ્રિય, યોગના ભેદો - ઔદારિક આદિ પાંચે શરીરના બંધક સર્વે જીવો, પાંચે ઈન્દ્રિયના બંધક, ત્રણે યોગના બંધક એવા સર્વે જીવો અધિકરણી પણ છે. અધિકરણ પણ છે. (૧૬) ઉદ્દેશક-૨-“જરા” [ક] - જીવોને જરા અને હોક, નૈરયિકાદિ સર્વ દંડકમાં - જરા અને શોકનો અર્થ, અસંજ્ઞીને શોક ન હોય [૬૭] ભ0 મહાવીર પાસે શકેન્દ્રનું આગમન, અવગ્રહ વિશે પ્રશ્ન [૬૮] - શકેન્દ્ર સત્યવાદી છે, તેની ભાષા ચાર અને બે ભેદે - શકેન્દ્ર વિશે ભવસિદ્ધિક આદિ પ્રશ્નો [૬૯] જીવોના કર્મો ચૈતન્યકૃત છે, તેનું કારણ (૧૬) ઉદ્દેશક-૩-“કર્મ” [૭૦] - કર્મ પ્રકૃતિ આઠ પ્રકારે, ચોવીશે દંડકમાં આઠ કર્મ પ્રકૃતિ - જ્ઞાનાવરણીયનો વેદક બધી કર્મ પ્રકૃતિ વેદ (“પન્નવણા” સાક્ષી) [૭૧] કાયોત્સર્ગ સ્થિત મુનિના અર્શ કાપનારને તથા તે મુનિને લાગતી ક્રિયા (૧૬) ઉદ્દેશક-૪-“જાવંતિય” [૬૭૨] - અન્નગ્લાયક શ્રમણની નિર્જરા નૈરયિકોથી અધિક છે, તેનું કારણ, કઠિયારા, ઘાસનું પુળો વગેરે દૃષ્ટાંત (૧૬) ઉદ્દેશક-પ-“ગંગદત્ત” [૭૩] - શક્રના પ્રશ્નો, બાહ્ય પુદગલ ગ્રહણ કરીને દેવું આગમન એ જ રીતે – ગમન, ભાષણ, ઉત્તર દાન, આંખ ખોલ-બંધ, શરીરના અવયવોનો સંકોચ-વિસ્તાર આદિ પ્રશ્નોત્તર [૬૭] - શક્રના ઉત્સુકતાપૂર્વક ગમનનું કારણ ? મહાશુક્ર કલ્પ મુનિ દીપરત્નસાગર સર્જિત 150 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #152 -------------------------------------------------------------------------- ________________ .. ભગવઈ– શતક. ૧૬, ઉદ્દેશક. ૫ . સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ દેવનો વાદ, વાદનો વિષય પરિણામ પ્રાપ્ત પુદગલ પરિણત કે અપરિણત તે દેવની ઋદ્ધિ આદિ સહન ન થતા શક્રનું ગમન [૬૭૫] - તે સમ્યગ્દષ્ટિ દેવનું ભ૦ પાસે આવવું, મિથ્યાદૃષ્ટિ દેવને આપેલા ઉત્તરની યથાર્થતા જાણવી, ધર્મકથા શ્રવણ - તે દેવના પોતા માટે ભવસિદ્ધિકપણાદિ પ્રશ્નો [૬૭] - તે દેવની દિવ્ય ઋદ્ધિ આદિ વિશે ગૌતમના પ્રશ્નો - ભ૦ મહાવીર દ્વારા ફૂટાગાર શાલાનું દૃષ્ટાંત, દેવનો પૂર્વભવ - ગંગદત્ત ગૃહપત્તિ, ભગવંત મુનિસુવ્રતનું આગમન,ગંગદત્તની દીક્ષા, સમાધિ મૃત્યુ, દેવગતિ-સ્થિતિ, - દેવભવ પછી મહાવિદેહે જન્મ અને મોક્ષ (૧૬) ઉદ્દેશક-૬-“સ્વપ્ન” [૭૭] - સ્વપ્નના પાંચ ભેદ, સ્વપ્ન જ્યારે જુએ ? - જીવ સૂતેલા-જાગતા અને સૂતા-જાગતા, ચોવીશે દંડકમાં [૧૭૮] - સંવૃત્તાદિ ત્રણે જીવોના સત્યાસત્ય સ્વપ્ન - જીવો સંવૃત્ત, અસંવૃત્ત અને સંવૃત્તાસંવૃત્ત - સ્વપ્નના બૌતેર ભેદ – (બેંતાલીશ અને ત્રીશ) - તીર્થકર, ચકી, વાસુદેવ આદિની માતાના સ્વપ્નો [ક૭૯) ભ૦ મહાવીરની છદ્મસ્થાવસ્થાના સ્વપ્ન અને તેનું ફળ [૬૮૦] કેવા સ્વપ્ન જોનાર તે ભવે સિદ્ધ થાય તે વર્ણન [૬૮૧] કોષ્ઠપુત્રાદિના પુદગલોનું વાયુ સાથે વહન (૧૬) ઉદ્દેશક-૭-“ઉપયોગ” [૬૮] ઉપયોગના બે ભેદ (“પન્નવણા”ની સાક્ષી) (૧૬) ઉદ્દેશક-૮-“લોક” [૬૮] - લોકની મહાનતા વગેરે (શતક-૧૨-ની સાક્ષી) - લોકના પૂવત આદિમાં જીવ નથી, જીવ દેશાદિ છે. - રત્નપ્રભા પૂવાંતથી ઈષ~ાશ્મારા પૂર્વત પર્યત જીવદેશ, જીવપ્રદેશે, અજીવ ઈત્યાદિ વક્તવ્યતા[૬૮૪] એક સમયમાં પરમાણુની ગતિ [૬૮૫] વર્ષાની જાણકારી માટે હાથ-પગ ફેલાવતા લાગતી ક્રિયા [૬૮] દેવને અલોકમાં હાથ ફેલાવવો અશક્ય, તેનું કારણ મુનિ દીપરત્નસાગર સર્જિત 151 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #153 -------------------------------------------------------------------------- ________________ ... ભગવઈ– શતક. ૧૬, ઉદ્દેશક. ૯ .. (૧૬) ઉદ્દેશક-૯-“બલીન્દ્ર” [૬૮૭] બલિની સુધર્મા સભાનું સ્થાન, બલીન્દ્રની સ્થિતિ (૧૬) ઉદ્દેશક-૧૦-“અવધિજ્ઞાન” [૬૮૮] અવધિજ્ઞાનના બે ભેદ “પન્નવણા”ની સાક્ષી) (૧૬) ઉદ્દેશક-૧૧ થી ૧૪ [૬૮૯- - દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિકકુમાર, સ્વનિતકુમાર -૯૯૨] - બધાંનો સમાન આહાર-ઉચ્છવાસ, ચાર લેશ્યા, લેશ્યાને તથા ઋદ્ધિને આશ્રીને અલ્પબહુત્વ ----*----*---- શતક-૧૭ (૧૭) ઉદ્દેશક-૧-કુંજર [૧૯૩] શ્રત દેવતા નમસ્કાર [૬૯૪] સત્તર ઉદ્દેશકની નામસૂચક ગાથા [૧૯૫] ઉદાયી અને ભૂતાનંદ હસ્તિની આગતિ-ગતિ [૧૯૬] - તાડનું ફળ હલાવે કે નીચે પાડે તેને લાગતી ક્રિયાઓ - તાડવૃક્ષ, તાડફળના જીવને લાગતી ક્રિયા - તાડફળ પોતાના ભારથી પડે અને જીવ વધ થાય તો ફળ તોડનાર પુરુષ, વૃક્ષ, ફળ, ઉપકારી જીવને લાગતી ક્રિયા - ઝાડના મૂળને હલાવે કે નીચે પાડે તેને લાગતી ક્રિયા - ઝાડના મૂળ પોતાના ભારથી પડે અને જીવ વધ થાય તો તે પુરુષને, મૂળ તથા બીજના જીવને, ઉપકારક જીવને લાગતી ક્રિયાઓ - ઝાડના કંદ વિષયક ઉપરોકત પ્રશ્નો [૧૯૭] - શરીર, ઈન્દ્રિય અને યોગના ભેદ - ઔદારિક શરીર બંધક એક કે અનેક જીવને લાગતી ક્રિયા - વૈક્રિયાદિ શરીર બંધક જીવ વિષયક ઉપરોક્ત પ્રશ્ન - પાંચ ઈન્દ્રિયના બંધકને લાગતી ક્રિયા-છવીશ દંડક [૧૯૮] ભાવના ઔદયિકાદિ છ ભેદ (“અનુયોગદ્વાર”ની સાક્ષી) (૧૭) ઉદ્દેશક-૨-“સંયત” [૧૯૯] સંયત, આદિની ધર્મઆદિમાં સ્થિતિ - એક જીવ, અનેક જીવ, નૈરયિકાદિને આશ્રીને પ્રશ્નો મુનિ દીપરત્નસાગર સર્જિત 152 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #154 -------------------------------------------------------------------------- ________________ ભગવઈ– શતક. ૧૭, ઉદ્દેશક. ૨ ... [900]- અન્યમત-શ્રમણ-પંડિત, શ્રાવક-બાલપંડિત, અવિરતિ-બાલ સ્વમત-શ્રમણ પંડિત, શ્રાવક-બાળપંડિત, અવિરતિ એકાંબાલ ન કહેવાય, ચોવીશ દંડકમાં પ્રશ્ન [૭૦૧] - અન્યમત-જીવ અને જીવાત્મા અન્ય છે. સ્વમત-જીવ અને જીવાત્મા એક જ છે. [૭૦] દેવ રુપીરૂપ વિકુર્તી શકે, અરૂપીરૂપ નહીં, તેનું કારણ (૧૭) ઉદ્દેશક-૩-‘શૈલેષી’ [૭03] - શૈલેષી અનગાર પરપ્રયોગ વિના ન કંપે એજના (કંપન)ના પાંચ ભેદ, તેના હેતુ [૭૦૪] ચલનાના ત્રણ ભેદ અને તેના હેતુ [૭૦૫] સંવેગ, નિર્વેદ આદિ સર્વેનું અંતિમ ફળ-મોક્ષ (૧૭) ઉદ્દેશક-૪-‘ક્રિયા” [૭૦૬] - પ્રાણાતિપાતાદિ પાંચ ક્રિયા, આ ક્રિયા સ્પષ્ટ છે. નૈરયિકાદિ દંડકોમાં આ ક્રિયા વિશે પ્રશ્ન - વ્યાઘાત અને અવ્યાઘાતથી ક્રિયાનો દિશાવિચાર - પ્રાણાતિપાતાદિ ક્ષેત્ર અને પ્રદેશ વડે સ્પષ્ટ ક્રિયા [૭૦૭] - જીવોનું દુઃખ આત્મકૃત-નૈરયિકાદિ બધામાં આત્મકૃત દુઃખનું વેદન-નૈરયિકાદિ બધામાં વેદના આત્મકૃત છે, આત્મકૃત વેદનાને જીવ વેદે (૧૭) ઉદ્દેશક-૫-“ઈશાન” [૭૦૮] ઈશાનેન્દ્રની સુધર્મા સભાનું સ્થાન, ઈશાનેન્દ્રની સ્થિતિ (૧૭) ઉદ્દેશક-૬-‘પૃથ્વીકાયિક” [૭૦૯] - રત્નપ્રભાદિ પૃથ્વીનો જીવ સૌધર્મકલ્પ યાવત્ ઈષપ્રાક્ભાર પૃથ્વીમાં ઉત્પન્ન થઈ શકે, - ઉત્પન્ન થવાપૂર્વ કે પશ્ચાત્ આહાર કરે, તેનું કારણ (૧૭) ઉદ્દેશક-૭-‘પૃથ્વીકાયિક” [૭૧૦] - સૌધર્મ કલ્પ યાવત્ ઈષપ્રાક્ભાર પૃથ્વીનો જીવ રત્નપ્રભાથી સાતમી નરક પૃથ્વી સુધી ઉત્પન્ન થાય (૧૭) ઉદ્દેશક-૮-‘અપ્લાયિક’ [૭૧૧] નારક પૃથ્વીના અપ્લાયિક જીવનો ઉર્ધ્વલોક ઉપપાત મુનિ દીપરત્નસાગર સર્જિત 153 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #155 -------------------------------------------------------------------------- ________________ ... ભગવઈ- શતક. ૧૭, ઉદ્દેશક. ૯ ... (૧૭) ઉદ્દેશક-૯-“અપ્લાયિક” [૭૧૨] - ઉદ્ગલોકના અપ્લાયિક જીવનો નારક પૃથ્વી આદિમાં ઉપપાત (૧૭) ઉદ્દેશક-૧૦-૧૧-“વાયુકાયિક” [૭૧૩- - નારક પૃથ્વીના વાયુકાયિક જીવનો ઉદ્ધેલોકે ઉપપાત -૭૧૪] - ઉર્ધ્વલોકના વાયુકાયિક જીવનો નારક પૃથ્વીમાં ઉપપાત (૧૭) ઉદ્દેશક-૧૨-“એકેન્દ્રિય” [૭૧૫] - એકેન્દ્રિય જીવોના આહાર, શરીર, વેશ્યા આદિપ્રશ્ન - લેશ્યાવિષયક અલ્પબદુત્વ (૧૭) ઉદ્દેશક-૧૩ થી ૧૭ [૭૧૬- - નાગકુમાર, સુવર્ણકુમાર, વિદ્યુસ્કુમાર, વાયુકુમાર, -૭૨૦] - અગ્નિકુમારના આહાર યાવત્ ઋદ્ધિ વિશે પ્રશ્નો, -શતક-૧૬માં વર્ણન અનુસાર જાણવું ----*-------- શતક-૧૮ (૧૮) ઉદેશક-૧-“પ્રથમ” [૭૨૧૩ દશ ઉદ્દેશકની નામ સૂચક ગાથા [૭૨૨] - જીવ જીવભાવ વડે અપ્રથમ, ચોવીશે દંડકમાં, - સિદ્ધ સિદ્ધભાવ વડે પ્રથમ છે - પ્રથમ કે અપ્રથમના પ્રશ્નો-આહારક, અનાહારક, ભવસિદ્ધિક, અભવસિદ્ધિક, સંજ્ઞી, અસંશી, લેયા, સમ્યગ્દષ્ટિ, મિથ્યાદૃષ્ટિ, મિશ્રદૃષ્ટિ, સંયત, . અસંયત, કષાય, જ્ઞાન, અજ્ઞાન, યોગ, ઉપયોગ, વેદ, શરીર, પર્યાપ્તિ સંબંધે [૭૨૩] પ્રથમ-અપ્રથમ ભાવાવસ્થા સૂચક ગાથા [૭૨૪- ચરમ કે અચરમ વિષયક પ્રશ્નો – (પ્રથમ-અપ્રથમ મુજબ) -૭ર૬] - ચરમ-અચરમ ભાવસૂચક ગાથા (૧૮) ઉદ્દેશક-૨-“વિશાખા” [૭૨૭] - શકેન્દ્ર આગમન, નાટ્ય પ્રદર્શન આદિપૂર્વભાવ - કાર્તિક શેઠ, શ્રમણોપાસક, ભ૦ મુનિસુવ્રતનું આગમન, - ધર્મશ્રવણ, પ્રવજ્યા ભાવ, ૧૦૦૮ વણિક સાથે દીક્ષા, - ભ૦ દ્વારા શિક્ષણ, ચૌદ પૂર્વ અભ્યાસ, તપ, ઈન્દ્રપણું (૧૮) ઉદ્દેશક-૩-“માકંદી પુત્ર” [૭૨૮] - માકંદી પુત્ર અનગારના ભ૦ મહાવીરને પ્રશ્ન - કાપોત લેશ્યાવાળા પૃથ્વી, અપ કે વનસ્પતિકાયિક જીવ,મનુષ્યભવ પામી મુક્તિ પામે - સ્થવિરોને માકંદ પુત્રની વાતમાં સંશય, ભO દ્વારા સમાધાન મુનિ દીપરત્નસાગર સર્જિત | 154 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #156 -------------------------------------------------------------------------- ________________ ... ભગવઈ– શતક. ૧૮, ઉદ્દેશક. ૩... [૭૨૯] - ભાવિતાત્મા અનગારના ચરમ નિર્જરાના પુદગલ વિશે પ્રશ્ન - છદ્મસ્થ મનુષ્યનું તે ચરમ નિર્જરા પુદગલ વિશે જ્ઞાન - નૈરયિકાદિને તે પુદગલનું જ્ઞાન અને તેનો આહાર [930] બંધના ભેદ-પ્રભેદ, નૈરયિકાદિને ભાવ બંધ [૭૩૧] અતીત અને ભાવિ પાપકર્મમાં ભિન્નતા, ધનુષ દૃષ્ટાંત [૭૩] - નૈરયિકાદિમાં અતીત અને ભાવિ પાપ કર્મની ભિન્નતા - આહારરૂપે ગૃહીત પુદગલોનું પરિણામન અને નિર્જરા - નિર્જરા પુદગલોની સૂક્ષ્મતા અને અનાધારપણું (૧૮) ઉદ્દેશક-૪-“પ્રાણાતિપાત” [૭૩૩] અઢારપાપ, એકેન્દ્રિય, અસ્તિકાય, આદિની જીવાજીવદ્રવ્યતા તેમાંના કેટલાંકનો પરિભોગ જીવ કરે [૭૩૪] - કષાયના ચાર ભેદ, - યુગ્મો ચાર, નૈરયિકાદિ અને સ્ત્રી દંડકોમાં યુગ્મ [૭૩૫] અલ્પ અને ઉત્કૃષ્ટ આયુવાળા અંધક્વતિજીવો (૧૮) ઉદ્દેશક-૫-“અસુરકુમાર” [૭૩] - એક અસુરકુમારાવાસમાં બે પ્રકારના અસુરકુમાર, એક દર્શનીય, બીજો નહીં, તેનું . . . કારણ, મનુષ્ય દૃષ્ટાંત, એ જ પ્રમાણે નાગકુમાર યાવત વૈમાનિક સુધી જાણવું [૭૩૭] - એક નરકાવાસમાં બે નૈરયિક – મહાકર્મ અને અલ્પકર્મા - તેનો હેતુ, એકેન્દ્રિય-વિકલેન્દ્રિય સિવાય બધે બે ભેદ [૭૩૮] નૈરયિકાદિમાં મૃત્યુ પૂર્વે બે આયુનો અનુભવ [૭૩૯] દેવતાઓની ઈષ્ટ-અનિષ્ટ રૂપ-વિકુવણા (૧૮) ઉદ્દેશક-૬-“ગુડવર્ણાદિ” [૭૪] નિશ્ચય અને વ્યવહારથી ગોળ, ભ્રમર, પોપટની પાંખ, મજીઠી, હળદર આદિના વર્ણ, . ગંધ, રસ, સ્પર્શ (૧૮) ઉદ્દેશક-૭-“કેવલી” [૭૪૨] - અન્યમત-યક્ષાવિષ્ટ કેવલીની ભાષા મૃષા અને મિશ્ર - સ્વમત-કેવલીની ભાષા નિરવદ્ય અને નિરુપઘાત [૭૪૩] - ઉપધિના ત્રણ ભેદ, ચોવીશ દંડકમાં ઉપધિ વિચાર - પરિગ્રહના ત્રણ ભેદ, ચોવીશ દંડકમાં પરિગ્રહ વિચાર - પ્રણિધાનના ત્રણ ભેદ, ચોવીશ દંડકમાં પ્રણિધાન - દુષ્પણિધાન અને સુપ્રણિધાનભેદ વર્ણન મુનિ દીપરત્નસાગર સર્જિત 155 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #157 -------------------------------------------------------------------------- ________________ ... ભગવઈ- શતક. ૧૮, ઉદ્દેશક. ૭ .. [૭૪૪] - મુદ્રક શ્રમણો પાસક, ભમહાવીરને વંદનાર્થે જવું - માર્ગમાં અન્યતીર્થિકો દ્વારા અસ્તિકાય વિશે પ્રશ્ન - અન્યતીર્થિકોને મુદ્રક દ્વારા પ્રતિ પ્રશ્નો - મુદ્રકના યથાર્થ ઉત્તરની ભ૦ દ્વારા અનુમોદના - મુદ્રકની પ્રવજ્યા અસમર્થતા, આરાધના, દેવગતિ [૭૪૫૩ વિકુર્તીત રૂપ દ્વારા દેવનું યુદ્ધ સામર્થ્ય - વૈક્રિય શરીરનો એક જીવ સાથે સંબંધ - વૈક્રિય શરીર વચ્ચેનું અંતર એક જીવ વડે સંબદ્ધ નથી. [૭૪૬] - દેવ અને અસુર વચ્ચે યુદ્ધ શક્ય, - શત્ર રૂપે પરિણત પદાર્થ, અસુરને વિકુર્વિત શસ્ત્ર [૭૪૭ દેવોનું ગમન સામર્થ્ય [૭૪૮) દેવોના પુન્યકર્મના ક્ષયના કાળ વિશે પ્રશ્નોત્તર (૧૮) ઉદ્દેશક-૮-“અનગાર ક્રિયા” [૭૪૯] - ભાવિતાત્મા અનગારની ઐર્યાપથિકી ક્રિયા - અન્યતીર્થિકોનું ગૌતમને એકાંત અસંયત-બાલ કહેવું [૭૫૦] - એકાંત અસંયત કે એકાંત બાલ કહેવાનું કારણ - ગૌતમનો ઉત્તર અને સંયત તથા પંડિતપણાનું વિધાન,ભગવંત દ્વારા ગૌતમની પ્રશંસા [૭૫૧] - છદ્મસ્થ મનુષ્યનું પરમાણુ યાવત્ અનંત પ્રદેશી ઢંધ જ્ઞાન - અવધિ-પરમાવધિ-કેવલ જ્ઞાનીનું પરમાણું જ્ઞાન, (૧૮) ઉદ્દેશક-૯-“ભવ્યદ્રવ્ય [૭૫૨ - ભવ્યદ્રવ્ય જીવની ચોવીશે દંડકમાં વિચારણા - ભવ્યદ્રવ્ય જીવની સ્થિતિની ચોવીશે દંડકમાં વિચારણા (૧૮) ઉદ્દેશક-૮-“સોમિલ” [૭૫૩] ભાવિતાત્મા અનગારનું વૈક્રિય લબ્ધિ સામર્થ્ય [૭૫૪] - પરમાણુ યાવતું અનંતપ્રદેશી ઢંધ વાયુકાય વડે વ્યાપ્ત - બસ્તિ વાયુકાય વડે વ્યાપ્ત છે [૭૫૫] રત્નપ્રભાથી ઈષત્પાબ્બારાપૃથ્વી નીચે અન્યોન્ય બદ્ધ,સ્પષ્ટ, સંબદ્ધ વર્ણાદિભેદે દ્રવ્યો [૭૫૬] - સોમિલ બ્રાહ્મણ, ભ૦ મહાવીર પાસે સોમિલનું જવું - યાત્રા, યાપનીય, અવ્યાબાધ, પ્રાસુક આહાર, માસ સંબંધ પ્રશ્ન - ભગવંત મહાવીર દ્વારા યુક્તિયુક્ત ઉત્તર મુનિ દીપરત્નસાગર સર્જિત 156 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #158 -------------------------------------------------------------------------- ________________ '... ભગવઈ- શતક. ૧૮, ઉદ્દેશક. ૮ ... [૭૫૭]-કુલત્થાનું ભક્ષ્યાભસ્યપણું, - એક અનેક, અક્ષય, અવ્યય સંબંધે પ્રશ્નોત્તર - સોમિલને બોધ પ્રાપ્તિ, શ્રાવકધર્મ સ્વીકાર, - પ્રવજ્યા માટે અસમર્થ, અંતિમ સાધના આદિ શતક-૧૯ ઉદ્દેશક-૧-બલેશ્યા” [૭૫૮] દશ ઉદ્દેશકની નામ સૂચક ગાથા [૭૫૯] વેશ્યાના છ ભેદ વગેરે (“પન્નવણા”ની સાક્ષી) (૧૯) ઉદ્દેશક-૨-“ગર્ભ” [૭૦] વેશ્યા અને ગર્ભોત્પત્તિ (“પન્નવણા”ની સાક્ષી) ' (૧૯) ઉદ્દેશક-૩-“પૃથ્વી” [૭૧] - પૃથ્વીકાયિક જીવોનો આહાર-શરીરબંધ, શ્યા, દૃષ્ટિ, જ્ઞાન, ઉપયોગ, આહાર, સ્પર્શ, અઢાર પાપ, ઉત્પાત, સ્થિતિ, સમુદઘાત, ઉદ્વર્તના વિશે પ્રશ્નો [૭૧] પૃથ્વીકાયાદિ એકેન્દ્રિય જીવોનું અલ્પ-બહુત્ત્વ [૭૩] પૃથ્વીકાયાદિ એકેન્દ્રિય જીવોની પરસ્પર સૂક્ષ્મ-બાદરતા [૭૬૪] - પૃથ્વીકાયનું શરીર પ્રમાણ, એકેન્દ્રિય તુલના દ્વારા - પૃથ્વીકાયાદિની શરીરની અવગાહના ઉપમા દ્વારા - પૃથ્વીકાયાદિની વેદના-ઉપમા દ્વારા (૧૯) ઉદ્દેશક-૪-“મહાશ્રવ” [૭૬૫] નૈરયિકાદિમાં આશ્રવ, ક્રિયા, નિર્જરા, વેદના વિચાર (૧૯) ઉદ્દેશક-૫-“ચરમ” [૭] - નૈરયિકાદિમાં આયુષ્યની તુલનાએ આશ્રવ, ક્રિયા, નિર્જરા, વેદનાની વિચારણા [૭૭] વેદનાના બે ભેદ (“પન્નવણા”ની સાક્ષી) (૧૯) ઉદ્દેશક-૬-“દ્વીપ” [૭૬૮] દ્વીપ સમુદ્રની સંખ્યા, સ્થાન, આકાર (જીવાભિગમ” સાક્ષી). (૧૯) ઉદ્દેશક-૭-“ભવન” [૭૬૯] અસુરકુમાર, વ્યંતર, જ્યોતિષ, વૈમાનિકની આવાસ સંખ્યા અને સંક્ષિપ્ત પરિચય મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ 157 Page #159 -------------------------------------------------------------------------- ________________ ભગવઈ– શતક. ૧૯, ઉદ્દેશક. ૮ ... (૧૯) ઉદ્દેશક-૮-‘“નિવૃત્તિ” [૭૭૦-- નૈરયિકાદિ દંડકમાં જીવ, કર્મ, શરીર, સર્વેન્દ્રિય, ભાષા -૭૭૩] મન, કષાય, વર્ણ, સંસ્થાન, સંજ્ઞા આદિની નિવૃત્તિ (૧૯) ઉદ્દેશક-૯-‘કરણ” [૭૭૪-- કરણના દ્રવ્યાદિ ભેદ, નૈરયિકાદિમાં કરણ -૭૭૬] - નૈરયિકાદિ દંડકોમાં શરીર, ઈન્દ્રિય, ભાષા, કષાય, સમુદઘાત, સંજ્ઞા, લેશ્યા, દષ્ટિ, વેદ, પ્રાણાતિપાત, પુદગલ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાન કરણ પ્રશ્નોત્તર (૧૯) ઉદ્દેશક-૧૦-“વ્યંતર” [૭૭૭-- વ્યંતરોનો સમાનઆહાર ઈત્યાદિ વિષયો પ્રશ્નો -૭૭૮] - (શતક-૧૬-દ્વીપકુમાર ઉદ્દેશકની સાક્ષી) ----X----X---- શતક-૨૦ (૨૦) ઉદ્દેશક-૧-‘બેઈન્દ્રિય’’ [૭૭૯] દશ ઉદ્દેશક નામ સૂચક ગાથા [૭૮૦] - વિકલેન્દ્રિય જીવોનો શરીરબંધ, દૃષ્ટિ, જ્ઞાન, યોગ આહારભિન્નતા સ્થિતિ આદિ વર્ણન પંચેન્દ્રિય જીવોનો શરીર બંધ, લેશ્યા, દૃષ્ટિ, જ્ઞાન, અજ્ઞાન, યોગ, સંજ્ઞા, મન, વચન, ઈષ્ટાનિષ્ટ વર્ણાદિ અનુભવ, પાપસ્થિતિ, સમુદઘાત, ઉત્ક્રર્તન (૨૦) ઉદ્દેશક-૨-“આકાશ” [૭૮૧] - આકાશના બે ભેદ, લોકાકાશ જીવ, જીવદેશરૂપ છે - ધર્માસ્તિકાયાદિ વિશે પ્રશ્ન (શતક-૨-ની સાક્ષી) અધોલોક અને ઈષપ્રાક્ભાર પૃથ્વીનું અવગાહન ક્ષેત્ર [૭૮૨] પાંચ અસ્તિકાયના અભિવચનો (પર્યાયવાચી) (૨૦) ઉદ્દેશક-૩-“પ્રાણવધ” [૭૮૩] પાપ, પાપવિરતિ, બુદ્ધિ, અવગ્રહાદિ, ઉત્થાનાદિ, નૈરયિકત્વાદિ, કર્મ, લેશ્યા, દૃષ્ટિ, જ્ઞાન, અજ્ઞાન, સંજ્ઞા, શરીર, યોગ, ઉપયોગ સર્વે આત્મા સાથે જ પરિણમે છે. [૭૮૪] ગોઁત્પન્ન જીવના વર્ણાદિ પરિણામ (શતક-૨-મુજબ) મુનિ દીપરત્નસાગર સર્જિત 158 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #160 -------------------------------------------------------------------------- ________________ .. ભગવઈ- શતક. ૨૦, ઉદ્દેશક. ૪ .. (૨૦) ઉદ્દેશક-૪-“ઉપચય” [૭૮૫) ઈન્દ્રિયોપચય-પાંચ પ્રકારે “પન્નવણા”ની સાક્ષી) | (૨૦) ઉદ્દેશક-૫-“પરમાણુ” [૭૮૬] - પરમાણુ પુદગલના વર્ણાદિ અપેક્ષાએ ભેદો - ત્રિપ્રદેશિક યાવત દશપ્રદેશિક સ્કંધના વર્ણાદિ અપેક્ષાએ વિવિધ ભેદો (ભાંગા) - સંખ્યાત, અસંખ્યાત, સૂક્ષ્મઅનંત પ્રદેશિક સ્કંધના ભેદો [૭૮૭] - બાદર પરિણામી અનંત પ્રદેશિક સ્કંધના વર્ણાદિ અપેક્ષાએ વિવિધ ભેદો, - પાંચ, છ, સાત, આઠ સ્પર્શ ભેદે તેના વિવિધ ભાંગા [૭૮૮] પરમાણુના ભેદ-પ્રભેદ (૨૦) ઉદ્દેશક-૬-“અંતર [૭૮૯- - રત્નપ્રભાથી ઈષપ્રામ્ભારાના અંતરાલમાં ઉત્પન્ન થવા -૭૯૧] - યોગ્ય પૃથ્વીકાયિક, અષ્કાયિક, વાયુકાયિક જીવોની ઉત્પત્તિ અને આહારનું પૌર્વાપર્ય-વિસ્તૃત વર્ણન (૨૦) ઉદ્દેશક-૭-“બંધ” [૭૯૨] - બંધના ત્રણ ભેદ, નૈરયિકાદિ સર્વે દંડકોમાં - જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મનો બંધ, ચોવીશ દંડકમાં - સ્ત્રી-પું-નપુંસક વેદ બંધ ત્રણ ભેદે, ચોવીશે દંડકોમાં - દર્શન અને ચારિત્ર મોહનીય બંધ ત્રણ ભેદે, સર્વેમાં - એ જ રીતે શરીર, સંજ્ઞા, વેશ્યા, દૃષ્ટિ, જ્ઞાન, અજ્ઞાન એ સર્વેમાં બંધ વિષયક પ્રશ્નોત્તર (૨૦) ઉદ્દેશક-૮-“ભૂમિ” [૭૯૩] - કર્મ ભૂમિ પંદર, અકર્મભૂમિ ત્રીશ - અકર્મભૂમિમાં ઉત્સર્પિણી, અવસર્પિણી નથી [૭૯૪) - ભરત ઐરાવતમાં કાળચક્ર છે, મહાવિદેહમાં નથી - પંચ મહાવ્રત અને ચતુર્યામ ધર્મોપદેશ ક્યાં ? ક્યારે ? - વર્તમાન ભારતના ચોવીશ તીર્થકરના નામ, અંતર [૭૯૫] - જિનના અંતર, કાલિક શ્રુત વિચ્છેદ અવિચ્છેદ ક્યારે - દૃષ્ટિવાદ વિચ્છેદ બધાં જિનાંતરોમાં [૭૯૬] પૂર્વગત શ્રુતની સ્થિતિ [૭૯૭] ભગવંત મહાવીરના તીર્થની સ્થિતિ [૭૯૮] ભાવિ અંતિમ તીર્થંકરની તીર્થ સ્થિતિ મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ 159 Page #161 -------------------------------------------------------------------------- ________________ ... ભગવઈ- શતક. ૨૦, ઉદ્દેશક. ૮ .... [૭૯૯] તીર્થ અને તીર્થકરનો અર્થ [૮૦૦] - પ્રવચન અને પ્રવચનીનો અર્થ - ઉગ્ર, ભોગ આદિ કુલજની ધર્મ આરાધના અને નિર્વાણ - દેવલોકના ભવનવાસી આદિ ચાર ભેદ (૨૦) ઉદ્દેશક-૯-“ચારણ” [૮૦૧] - ચારણ મુનિના વિદ્યાચરણ-જંઘાચરણ બે ભેદ - વિદ્યાચરણ નામનો હેતુ, શીધ્ર-તિર્થી-ઉર્ધ્વગતિ - વિદ્યાચરણ મુનિ ગમનાગમન આલોચે તો આરાધક [૮૦૨] - જંઘાચારણ નામનો હેતુ, શીધ્ર-તિર્થી-ઉર્ધ્વગતિ - ગમનાગમન આલેચે તો આરાધક નહીં તો વિરાધક (૨૦) ઉદ્દેશક-૧૦-“સોપક્રમજીવ” [૮૦૩] સોપક્રમ-નિરુપક્રમ આયુ, ચોવીશે દંડકમાં વિચાર [૮૦૪] - નૈરયિકાદિ જીવોનું આત્મોપક્રમ, પરોપક્રમ કે – નિરુપક્રમ વડે ઉપપાત અને ઉદ્વર્તન - નૈરયિકાદિ જીવોનો ઉપપાત, ઉદ્વર્તન-આત્મદ્ધિથી, સ્વકર્મ વડે, આત્મપ્રયોગ વડે [૮૦૫] - નૈરયિકાદિ જીવોની ઉત્પત્તિ-સંખ્યાત, અસંખ્યાત, એક એ ત્રણે રીતે કહેવાનો હેતુ - સિદ્ધો ઉત્પત્તિ અપેક્ષાએ સંખ્યાત અને એક બે ભેદે - સંખ્યાત, અસંખ્યાત એક અપેક્ષાએ જીવોનું અલ્પબદ્ધત્ત્વ - જીવો ષટક કે નોષટક સમર્જિત, તેનું અલ્પ બહુત્વ - જીવો દ્વાદશ કે નોદ્વાદશ સમર્જિત, તેનું અલ્પ બહુત્ત્વ - જીવો ચોરાશી કે નીચોરાશી સમર્જિત, તેનું અલ્પબદુત્વ ----*----*---- શતક-૨૧ વર્ગ-૧-ઉદેશક-૧” [09] ઉદ્દેશકના નામ અને વર્ગસૂચક સંખ્યા [૮૦૭] - શાલિ આદિ વર્ગમાં ઉત્પન્ન થનાર જીવોની ગતિ, પરિણામ, અવગાહના, બંધ, ઉદય, ઉદીરણા, લેયાદિ, - શાલ્યાદિ જીવની પૃથ્વીકાયમાં સ્થિતિ આદિ પ્રશ્નો, પ્રાણી માત્રની શાલ્યાદિ વર્ગે ઉત્પત્તિ વર્ગ-૧- ઉદ્દેશક-૨ થી ૧૦ [૮૦૮- - શાલ્યાદિ વર્ગના કંદ, સ્કંધ, છાલ, સાખા, પ્રવાલ, પત્ર -૮૧૪] પુષ્પ, ફળ અને બીજ વિશે વર્ણન-ઉદ્દેશક-૧-મુજબ મુનિ દીપરત્નસાગર સર્જિત 160 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #162 -------------------------------------------------------------------------- ________________ '... ભગવઈ– શતક. ૨૧, વર્ગ. ૨ થી ૮, ઉદ્દેશક. ૧૦/૧૦ ... વર્ગ-૨ થી ૮- ઉદ્દેશક ૧૦/૧૦ [૮૧૫- - વટાણાદિ, અળસી આદિ, વંશઆદિ, શેરડી આદિ, -૮૨૧] સેડિય આદિ, અભરુહઆદિ, તુલસી આદિ સાતે વર્ગ - સાત વર્ગના ઉદ્દેશક અને વર્ણન પ્રથમ વર્ગ મુજબ ----*----*---- શતક-૨૨ વર્ગ-૧- ઉદ્દેશક-૧ થી ૧૦ [૨૨] છ વર્ગના નામ અને ઉદ્દેશક સૂચક ગાથા [૮૨૩] તાડ આદિ વર્ણન (શતક-૨૧-સમાન) વર્ગ-૨ થી ૬- ઉદ્દેશક ૧૦/૧૦ [૮૨૪- - લીમડો આદિ, અગસ્તિક આદિ, વેંગણ આદિ -૮૨૮] સિરિયક આદિ, પૂષફલિકા આદિ પાંચ વર્ગ - પાંચ વર્ગનું વર્ણન (શતક-૨૧-સમાન) ----*----*---- શતક-૨૩[૮૨૯] પાંચ વર્ગના નામ અને ઉદ્દેશક સૂચક ગાથા વર્ગ-૧ થી ૫ - ઉદ્દેશક-૧૦/૧૦ [૮૩૦- - આલુ આદિ, લોહી આદિ, અવક આદિ, પાઠા આદિ, -૮૩૪] ભાષપર્ટી આદિ પાંચ વર્ગ (શતક-૨૨-સમાન) ----*----*---- શતક-૨૪ ઉદ્દેશક-૧-“નૈરયિક” [૮૩૫- - ચોવીશ ઉદ્દેશકની નામ સૂચક ગાથાઓ -૮૪૦] - નૈરયિકોની આગતિ સંબંધિ પ્રશ્નોત્તર - અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ યોનિક જીવની રત્નપ્રભા નરકે ઉત્પત્તિ, સ્થિતિ, સંઘયણ, સંસ્થાન લેશ્યા, દૃષ્ટિ, અજ્ઞાન, યોગ, ઉપયોગ, સંજ્ઞા, કષાય, ઈન્દ્રિય, સમુદઘાત, અનુભવ, વેદ, અધ્યવસાય, કાયસ્થિતિ આદિ વિષયના પ્રશ્નોત્તર - સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચની સાતે નરકમાં ઉત્પત્તિ, આદિ [૮૪૧- સંજ્ઞી મનુષ્યની સાતે નરકમાં ઉત્પત્તિ, -૮૪૨] - બાકી પ્રશ્નોત્તર વિસ્તારથી) પૂર્વવત્ જાણવા મુનિ દીપરત્નસાગર સર્જિત 161 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #163 -------------------------------------------------------------------------- ________________ . ભગવઈ– શતક. ૨૪, ઉદ્દેશક. ૨ થી ૧૧ ... (૨૪) ઉદ્દેશક-૨ થી ૧૧ [૮૪૩- અસુરકુમારાદિ દેશમાં તિર્યંચ અને મનુષ્યનો ઉપપાત -૮૪૫] - વિસ્તૃત પ્રશ્નોત્તર-પૂર્વવત્ જાણવા (૨૪) ઉદ્દેશક-૧૨ થી ૧૯ [૮૪૬- પૃથ્વી, અપ્, તેઉ, વાયુ, વનસ્પતિ, બેઈન્દ્રિય, -૮૫૫] તેઈન્દ્રિય, ચતરિન્દ્રિય એ આઠ ઉદ્દેશકો - દેવ, તર્યંચ, મનુષ્યનો એકેન્દ્રિયમાં ઉપપાત - તિર્યંય, મનુષ્યનો વિકલેન્દ્રિયમાં ઉપપાત - પૃથ્વીકાય ઉદ્દેશકમાં વિસ્તૃત વર્ણન, શેષ સાક્ષી (૨૪) ઉદ્દેશક-૨૦-‘તિર્યંચ પંચેન્દ્રિય” [૮૫૬] પંચેન્દ્રિય તિર્યંચમાં ચારે ગતિના જીવોનો ઉપપાત વિસ્તૃત વર્ણન – - ઉદ્દેશક-૧-મુજબ [૮૫૭] મનુષ્યમાં ચારે ગતિના જીવોનો ઉપપાત - વિસ્તૃત વર્ણન – ઉદ્દેશક-૧-મુજબ = (૨૪) ઉદ્દેશક-૨૨ થી ૨૪-“દેવ” [૮૫૮- વ્યંતર, જ્યોતિષ્ઠ, વૈમાનિકમાં તર્યંચ અને મનુષ્યનો -૮૬૦] ઉપપાત-વિસ્તૃત વર્ણન-પૂર્વવત્ (૨૪) ઉદ્દેશક-૨૧-‘મનુષ્ય” અને તેનું અલ્પ બહુત્ત્વ [૮૬૫] યોગના પંદર ભેદ [૮૬૧] બાર ઉદ્દેશકની નામ સૂચક ગાથા [૮૬] લેશ્યા-(શતક-૧, ઉદ્દેશક-૨ની સાક્ષી) [૮૬૩] સંસારી જીવ ચૌદ ભેદે, તેનું અલ્પબહુત્ત્વ [૮૬૪] નૈરયિકાદિમાં એક સમયે ઉત્પન્ન બે જીવોના યોગ ----X-------- શતક-૨૫ ઉદ્દેશક-૧-“લેશ્યા” મુનિ દીપરત્નસાગર સર્જિત (૨૫) ઉદ્દેશક-૨-‘દ્રવ્ય” [૮૬૬] દ્રવ્યના બે ભેદ, અજીવ દ્રવ્યના બે ભેદ [૮૬૭] - જીવદ્રવ્ય અનંત છે, તેનું કારણ જીવ દ્રવ્ય દ્વારા અજીવ દ્રવ્યોનો પરિભોગ, ચોવીશ દંડકમાં 162 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #164 -------------------------------------------------------------------------- ________________ ભગવઈ– શતક. ૨૫, ઉદ્દેશક. ૨ ... [૮૬૮] - અસંખ્ય પ્રદેશાત્મક લોકાકાશમાં અનંત દ્રવ્યોની સ્થિતિ એક આકાશ પ્રદેશમાં પુદગલોનો ચય-અપચય [૮૬૯] - ઔદારિક,વૈક્રિય,તૈજસશરીરપણે સ્થિત, અસ્થિત દ્રવ્યોનું ગ્રહણ,દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી ઈન્દ્રિય, શ્વાસોચ્છવાસ રૂપે દ્રવ્યગ્રહણ-પૂર્વવત્ [૮૭૦] સંસ્થાન છ ભેદે, તેના અનંત દ્રવ્ય, અલ્પબહુત્ત્વ [૮૭૧] - સંસ્થાન પાંચ ભેદે, તેના અનંત દ્રવ્ય, રત્નપ્રભાથી ઈષપ્રાગ્મારામાં સંસ્થાનમાં અનંતદ્રવ્ય પાંચ સંસ્થાનોનો પરસ્પર સંબંધ, રત્નપ્રભા યાવત્ (૨૫) ઉદ્દેશક-૩-‘સંસ્થાન” [૮૮૧] ઈષપ્રભાગ્બારમાં યવાકૃતિ નિષ્પાદક સંસ્થાનમાં અન્ય સંસ્થાનોના અનંત દ્રવ્ય [૮૭૨- - વૃત્ત સંસ્થાનના ભેદ તેના પ્રદેશ અને અવગાઢ -૮૭૩] - વૃત્ત આદિ પાંચે સંસ્થાનમાં કેટલા પ્રદેશો છે, તે કેટલા આકાશ પ્રદેશને અવગાહે છે. સંસ્થાનોની કૃતયુગ્માદિ રૂપતા, -સંસ્થાનોની કૃતયુગ્મ આદિ પ્રદેશાવગાઢતા [૮૭૪] - આકાશ પ્રદેશ શ્રેણીની દ્રવ્યથી, પ્રદેશથી અનંતતા અલોકાકાશ પ્રદેશ શ્રેણી સંખ્યાત, અસંખ્યાત, અનંત [૮૭૫] - શ્રેણી અનાદિ-અનંત, લોકાકાશ-શ્રેણી સાદિ સાંત, - અલોકાકાશ શ્રેણીની આદિ અંતથી ચઉભંગી આકાશ શ્રેણી દ્રવ્ય-પ્રદેશથી કૃત્ યુગ્માદિ વિકલ્પ [૮૭૬] - શ્રેણીના સાત ભેદ, પરમાણુ પુદગલની ગતિ, સ્કંધની ગતિ, નૈરયિકાદિની શ્રેણી-ગતિ [૮૭૭] નરકાવાસ યાવત્ વિમાનાવાસ [૮૭૮] ગણિપિટકના ભેદ (“નંદી”ની સાક્ષી) [૮૭૯] અનુયોગ વિધિ-સૂત્રાર્થ, નિર્યુકત્યર્થ, અન્યાર્થ [૮૮૦] - પાંચ ગતિ, આઠ ગતિનું અલ્પબહુત્ત્વ ઈન્દ્રિય, જીવ અને પુદગલના સર્વ પર્યાયો, આયુકર્મ બંધક-અબંધકને આશ્રીને અલ્પબહુત્ત્વ (૨૫) ઉદ્દેશક-૪-‘યુગ્મ” યુગ્મ ચાર, ચોવીશે દંડકમાં યુગ્મ, - દ્રવ્ય-છ, તેના દ્રવ્યો અને દ્રવ્ય પ્રદેશોનું મૃત્યુગ્માદિ - છ દ્રવ્યોનું અલ્પ બહુત્ત્વ, અવગાઢ-અનવગાઢ - રત્નપ્રભા યાવત્ ઈષપ્રાચ્યારનું અવગાઢત્વ મુનિ દીપરત્નસાગર સર્જિત 163 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #165 -------------------------------------------------------------------------- ________________ ' ... ભગવઈ– શતક. ૨૫, ઉદ્દેશક. ૪ ... [૮૮૨] - જીવ કલ્યોજ રૂપ છે – દંડક, વચનાશ્રિત પ્રશ્નો - જીવ, શરીર, સિદ્ધના પ્રદેશનું કૃતયુગ્માદિત્વ [૮૮૩] - જીવના આકાશના કૃત યુગ્માદિ પ્રદેશે આશ્રય અને કૃત યુગ્માદિ સમય સ્થિતિ વિશે પ્રશ્ન [૮૮૪] - જીવના કૃષ્ણ વર્ણ પર્યાયોનું કૃતયુગ્માદિત્ય - જીવના જ્ઞાન કે અજ્ઞાન પર્યાયોનું કૃત યુગ્માદિત્ય [૮૮૫] શરીરના પાંચ ભેદ “પન્નવણા”ની સાક્ષી) [૮૮] - જીવ સકંપ અને નિષ્ઠા, તેનો હેતુ - દેશ કે સર્વ સકંપ, ચોવીશ દંડકમાં કંપન [૮૮૭] - પરમાણુ યાવતુ અનંતપ્રદેશી સ્કંધ અનંત છે - એક આકાશ પ્રદેશે રહેલા પુદગલ - એક સમયની સ્થિતિવાળા પુદગલ - એક ગુણ યાવત્ અનંતગુણ પુદગલ - પરમાણુથી અનંત પ્રદેશિક સ્કંધ અને તેના પ્રદેશોનું અલ્પબહુત્ત્વ [૮૮૮] - પ્રદેશાવગાઢ પુદગલનું દ્રવ્ય-પ્રદેશરૂપે અલ્પબહત્ત્વ - સમય અને વર્ણાદિ આશ્રિને પુદગલનું અલ્પબહુર્વ [૮૮૯- - પરમાણુ યાવત્ અનંતપ્રદેશી ઢંધ અને કૃતયુગ્માદિ -૮૯૧] - પરમાણુ યાવત અનંત પ્રદેશી સ્કંધ – સાધ, અનર્ધ - પરમાણું યાવત અનંત પ્રદેશી સ્કંધ – સકંપ, નિષ્ક્રપ-કંપન કાળ, કંપન અનંતર, અલ્પબહુત્વ, - તેનું દેશ-સર્વ કંપન, કંપન કાળ, કંપન અંતર આદિ [૮૯૨] - ધર્માસ્તિકાયાદિના મધ્યપ્રદેશ, જીવ અવગાહન (૨૫) ઉદ્દેશક-૫-“પર્યવ” [૮૯૩] પર્યવ બે-જીવ, અજીવ (“પન્નવણા”ની સાક્ષી)[૮૯૪] - આવલિકાથી કાળચક્રના પુદગલ પરાવર્તના સમય - આવલિકાઓથી પુદગલ પરાવર્તાના સમય - શ્વાસોચ્છવાસથી સર્વકાળની આવલિકાઓ - શ્વાસોચ્છવાસોથી પુદગલ પરાવર્તોની આવલિકાઓ એ જ રીતે સ્તોક આદિના શ્વાસોચ્છવાસ, સાગરોપમ આદિના પલ્યોપમ, અવસર્પિણી આદિના સાગરોપમ, પુદગલ પરાવર્ત આદિની અવસર્પિણી આદિ જાણવું મુનિ દીપરત્નસાગર સર્જિત 164 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #166 -------------------------------------------------------------------------- ________________ ... ભગવઈ- શતક. ૨૫, ઉદ્દેશક. ૫ .... [૮૯૫] - અતીત, અનાગત અને સર્વકાળના પુદગલ પરાવત - અતીત-અનાગતનું અંતર, અતીત-સર્વકાળ અંતર, સર્વકાળ-અનાગતકાળનું અંતર [૮૯૬] - નિગોદના ભેદ (“જીવાભિગમ”ની સાક્ષી) [૮૯૭] નામ ભાવના છ ભેદ (શતક-૧૭, ઉદ્દેશા-૧-મુજબ) (૨૫) ઉદ્દેશક-૬-“નિર્ગસ્થ” [૮૯૮- આ ઉદ્દેશાના ૩૬ વિષયો (દ્વાર) સૂચક ગાથા -૯૦૧] - પુલાક, બકુશ, કુશીલ નિર્ગસ્થ સ્તાનકના ભેદો, - પાંચે નિર્ગસ્થના વેદ [૯૦] પાંચે નિર્ગસ્થનું સરાગ-વીતરાગપણું [૯૦૩] પાંચે નિર્ગસ્થના કલ્પ [૯૦૪] પાંચે નિર્ગસ્થના ચારિત્ર [૯૦૫] પાંચે નિર્ઝન્થનું પ્રતિસેવક-અપ્રતિસેવકત્વ [09] પાંચે નિર્ગુન્થનું જ્ઞાન [૯૦૭] પાંચે નિર્ગુન્થનું શ્રુત-અધ્યયન [૯૦૮] પાંચે નિર્ઝન્થની તીર્થ કે અતીર્થે સત્તા [૯૦૯] પાંચે નિર્ગુન્થનું દ્રવ્ય-ભાવ લિંગ [૯૧૦] પાંચે નિર્ગસ્થના શરીર [૯૧૧] પાંચે નિર્ગસ્થની ભૂમિ [૯૧૨] પાંચે નિર્ગસ્થનો કાળ [૯૧૩] પાંચે નિર્ગસ્થની ગતિ, ત્યાંની સ્થિતિ [૯૧૪] પાંચે નિર્ગસ્થના સંયમ સ્થાનો, તેનું અલ્પબહુત્ત્વ [૯૧૫] પાંચે નિર્ગસ્થના ચારિત્ર પર્યવો, તેની તુલના [૯૧૬ પાંચે નિર્ગસ્થનું સયોગી અયોગીપણું [૯૧૭] પાંચે નિર્ગસ્થનો ઉપયોગ [૯૧૮] પાંચે નિર્ગસ્થનો કષાય [૧૯] પાંચે નિર્ગળ્યોમાં વેશ્યા [૨૦] પાંચે નિર્ચન્થોના પરિણામ, પરિણામ કાળ [૨૧] પાંચે નિર્ગસ્થનો કર્મ પ્રકૃતિબંધ [૨૨] પાંચે નિર્ઝન્થનું કર્મ પ્રકૃતિ વેદન [૨૩] પાંચે નિર્ઝન્થની કર્મ પ્રકૃતિ ઉદીરણા કેટલી-કઈ ? મુનિ દીપરત્નસાગર સર્જિત 165 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #167 -------------------------------------------------------------------------- ________________ ... ભગવઈ- શતક. ૨૫, ઉદ્દેશક. ૬ ... [૯૨૪] પાંચે નિર્ગુન્થોના તે-તે નિર્ગસ્થત્વના ત્યાગનું ફળ [૨૫] પાંચે નિર્ગુન્થોની સંજ્ઞોપયુક્તતા [૯૨૬] પાંચે નિર્ઝન્થનું આહારક-અનાહારત્વ [૯૨૭] પાંચે નિર્ઝન્થોના ભવ [૯૨૮] પાંચે નિર્ગુન્થોના આકર્ષ [૯૨૯] પાંચે નિર્ગુન્હોની સ્થિતિ [૯૩૦] પાંચે નિર્ગુન્થોનું અંતર [૯૩૧] પાંચે નિર્ઝન્થોના સમુદઘાત [૯૩૨] પાંચે નિર્ગસ્થનો લાક નિવાસ [૯૩૩] પાંચે નિર્ગુન્થની લોક સ્પર્શના [૯૩૪) પાંચે નિર્ગુન્થોના ભાવ [૩૫] પાંચે નિર્ઝન્થોની એક સમયમાં સંખ્યા (૨૫) ઉદ્દેશક-૭-“સંયત” [૯૩૬- - સંયતના ભેદ-પ્રભેદ, વ્યાખ્યા, -૯૪૨] - પાંચે સંયતના વેદ, રાગ, કલ્પ [૯૪૩] - પાંચે સંયતમાં પુલકાદિપણું, પ્રતિસેવના, જ્ઞાન, ધૃતાધ્યયન, તીર્થત્વ-અતીર્થત્વ, દ્રવ્ય-ભાવ લિંગ, શરીર, ભૂમિ (પુલાકાદિવત) [૯૪૪- - પાંચે સંયતનો કાળ ગતિ-ત્યાં સ્થિતિ, -૯૪૮] સંયમસ્થાન-તેનું અલ્પબદુત્વ, ચારિત્રપર્યવ, ચારિત્રપર્યવ અલ્પબહુત્વ, યોગ, ઉપયોગ, કષાય, વેશ્યા, પરિણામ, પરિણામ સ્થિતિ [૯૪૯- - પાંચે સંયતનો કર્મ પ્રકૃતિ બંધ, વેદન, ઉદીરણા ૯૫૦] પાંચે સંયતને તે-તે સંતપણાના ત્યાગનું ફળ [૯૫૧- - પાંચ સંયતની સંજ્ઞોપયુક્તતા, આહારક-અનાહારકત્વ, ભવગ્રહણ, આકર્ષ, -૯૫૩] સ્થિતિ, અંતર, સમુદ્ધાત, લોકક્ષેત્ર, લોકસ્પના, ભાવ, સંખ્યાનું અલ્પબદુત્ત્વ [૯૫૪- - પ્રતિસેવના દશ, આલોચના દોષ દશ, આલોચકગુણદશ -૯૫૯] - સમાચારી દશ, પ્રાયશ્ચિત દશ, - તપના ભેદ-પ્રભેદ (૨૫) ઉદ્દેશક-૮-“ઘ” [૯૭૦] - નૈરયિકાદિની ઉત્પત્તિ મંડમના વૃત્તિ અધ્યવસાયાનુસાર - નારકાદિની વિગ્રહ ગતિ-શિધ્રગતિ વિષય, આયુબંધ, ગતિ - નરકાદિ ઉત્પત્તિ આત્મદ્ધિથી, સ્વકર્મથી ઈત્યાદિ મુનિ દીપરત્નસાગર સર્જિત 166 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #168 -------------------------------------------------------------------------- ________________ ભગવઈ– શતક. ૨૫, ઉદ્દેશક. ૯ થી ૧૨ ... (૨૫) ઉદ્દેશક-૯ થી ૧૨ [૯૭૧- - ભવસિદ્ધિક, અભવસિદ્ધિક, સમ્યગ્દષ્ટિ, મિથ્યાદૃષ્ટિ -૯૭૪] ચારેની ઉત્પતિ આદિ સર્વે (ઓઘ ઉદ્દેશ મુજબ) ----X-------- શતક-૨૬ ઉદ્દેશક-૧ [૯૭૫] અગિયાર ઉદ્દેશક અને તેમાં અગિયાર સ્થાનોના નામ [૯૭૬- - જીવને પાપકર્મબંધક, તેના ચાર વિકલ્પો -૯૭૮] - લેશ્યાવાળા, લેશ્યારહિત જીવને પાપકર્મ બંધ - કૃષ્ણપાક્ષિક શુક્લપાક્ષિક જીવને પાપકર્મબંધ - દૃષ્ટિ, સંજ્ઞા, વેદ, કષાય, જ્ઞાન, અજ્ઞાન, ઉપયોગ, યોગને આશ્રીને કર્મબંધ, ચોવીશે દંડકમાં વર્ણન [૯૭૯- - જીવનો જ્ઞાનવરણીય આદિ કર્મનો બંધ -૯૮૦] - નૈરયિકાદિ દંડકમાં તેની વિચારણા (૨૬) ઉદ્દેશક-૨ થી ૧૧ [૯૮૧- - અનંતરોપપન્નક, પરંપરોપન્નક, અનંતરાવગાઢ, -૯૯૦] પરંપરાવગાઢ, અનંતરાહાર, પરંપરાહારક, અનંતર પર્યાપ્તક, પરંપર પર્યાપ્તક, . ચરમ, અચરમ, એ દેશમાં નૈરયિકાદિ સર્વે જીવોને આશ્રીને લેશ્યા યાવત્ ઉપયોગ . વિવક્ષાથી પાપકર્મબંધ અને આઠ કર્મબંધ (ઉદ્દેશક-૧-મુજબ) શતક-૨૭ ઉદ્દેશક-૧ થી ૧૧ [૯૯૧] જીવનું પાપકર્મ કરણ (શતક-૨૬-મુજબ) શતક-૨૮ (ઉદ્દેશક ૧ થી ૧૧) [૯૯૨- - જીવોનું પાપકર્મ સમર્જન અને આચરણ-કઈ ગતિમાં ? -૯૯૪] - શેષ સર્વ કથન-(શતક ર૬ મુજબ) શતક-૨૯ (ઉદ્દેશક ૧ થી ૧૧) [૯૯૫- - જીવોના પાપકર્મ વેદનનો આરંભ, અંત, તેનો હેતુ -૯૯૭] - શેષ સર્વ કથન (શતક-૨૬-મુજબ) મુનિ દીપરત્નસાગર સર્જિત 167 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #169 -------------------------------------------------------------------------- ________________ ... ભગવઈ- શતક. ૩૦, ઉદ્દેશક. ૧ થી ૧૧ ... .. શતક-૩૦ (ઉદ્દેશક ૧ થી ૧૧) [૯૯૮] - સમવસરણ (મત)-ચાર, સર્વ જીવ ચાર મતવાળા - વેશ્યા યાવત ઉપયોગવાળા જીવ- ચાર મતવાળા, સર્વ વિચારણા ચોવીશે દંડકમાં [૯૯૯- - ચારે મતવાળાનો ચોવીશે દંડકમાં આયુબંધ -૧૦૦૨] અને ભવ્ય-અભવ્યત્વ (શેષ-શતક-ર૬-મુજબ) ----*----*---- શતક-૩૧ ઉદ્દેશક -૧[૧૦૦૩] - શુદ્ર યુગ્મ-ચાર, ક્ષુદ્ર યુગ્મ કહેવાનો હેતુ, - શુદ્ર યુગ્મ જીવોનો ઉપપાત (૩૧) ઉદ્દેશક ૨ થી ૨૮ [૧૦૦૪- - નરકમાં શુદ્ર યુગ્મ કૃષ્ણ-નીલ-કાપોત લેશ્યકનો ઉપપાત -૧૦0૭] - ક્ષુદ્ર યુગ્મ ભવસિદ્ધિક જીવોનો નરકમાં ઉપપાત [૧૦૦૮- - યુગ્મ કૃષ્ણ-નીલ-કાપોત લેશ્યક ભવસિદ્ધિક -૧૦૧૦] જીવોનો નરકમાં ઉપપાત [૧૦૧૧- - ભવસિદ્ધિકની માફક અભવસિદ્ધિક, સમ્યગ્દષ્ટિ, -૧૦૧૫] મિથ્યાદૃષ્ટિ, કૃષ્ણ પાક્ષિક, શુક્લ પાક્ષિકનું કથન --------*---- શતક-૩ર -ઉદેશક ૧ થી ૨૮ [૧૦૧ - - શુદ્ર યુગ્મ નૈરયિકનું ઉદ્વર્તન અને ઉત્પત્તિ -૧૦૧૭] - શેષ કથન (ઉપપાત શતકાદિ પૂર્વવત) શતક-૩૩ શતક-શતક-૧ ઉદ્દેશક-૧ થી ૧૧ [૧૦૧૮] - એકેન્દ્રિય જીવના ભેદ-પ્રભેદ, કર્મપ્રકૃતિ, - એકેન્દ્રિય જીવને કર્મ પ્રકૃતિ બંધ-વેદન [૧૦૧૯- - અનંતર અને પરંપર એવા ઉપપન્નક, અવગાઢ, આહારક, પર્યાપ્તક, -૧૦૨૧] - ચરમ-અચરમ એકેન્દ્રિય જીવો વિષયક કથન (૧૦૧૮-મુજબ) મુનિ દીપરત્નસાગર સર્જિત 168 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #170 -------------------------------------------------------------------------- ________________ .. ભગવઈ- શતક. ૩૩ શતક-શતક.૨, ઉદ્દેશક. ૧ થી ૧૧ ... શતક-શતક-૨ થી ૧૨ [૧૦૨૨ - કૃષ્ણ લેશ્યક, નીલ ગ્લેશ્યક, કાપોત લેયક, ભવસિદ્ધિક, કૃષ્ણ-નીલ-કાપોત લેશ્યક -૧૦૩૨]. ભવસિદ્ધિક, અભવસિદ્ધિક - એ અગિયાર ઉદ્દેશાનું કથન (શતક શતક-૧-મુજબ) ----*----*---- શતક-૩૪ શતક-શતક-૧, ઉદ્દેશક-૧[૧૦૩૩- - એકેન્દ્રિયક જીવોના ભેદ-પ્રભેદ -૧૦૩૪] - અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોનો ઉપપાત, વિગ્રહગતિ સમય, સાત શ્રેણિ પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકપણે ઉપપાતાદિ - એ પ્રમાણે અપકાયાદિના ઉપપાત આદિનું કથન - એકેન્દ્રિય જીવોની કર્મ પ્રકૃતિ-બંધ, વેદન, ઉપપાત સમુદઘાત, કર્મબંધનું અલ્પબદુત્વ (૩૪) શતક-શતક-૧-, ઉદ્દેશક-૨ થી ૧૧ [૧૦૩પ- - અનંતરોપપન્નક, પરંપરોપપન્નક યાવત્ અચરમ -૧૦૩૭] - દશેઉદ્દેશકનું કથન (ઉદ્દેશક-૧-મુજબ) (૩૪) શતક-શતક-૨ થી ૧૨ [૧૯૩૮- - કૃષ્ણ-નીલ-કાપોત લેશ્યક એકેન્દ્રિય જીવો, -૧૦૪૩] - ભવસિદ્ધિક, અભવસિદ્ધિકને આશ્રીને - અગિયાર શતક-(શતક-૧-મુજબ કહેવો) ----*----*---- શતક-રૂપ શતક-શતક-૧ ઉદ્દેશક-૧ [૧૦૪૪] મહાયુગ્મ સોળ, મહાયુગ્મોની વ્યાખ્યા [૧૦૪૫] - મહાયુગ્મના ભેદાનુસાર એકેન્દ્રિય-ઉપપાત, એક સમયમાં ઉપપાત, જીવોની સંખ્યા - મહાયુગ્યના ભેદાનુસાર એકેન્દ્રિય જીવોને કર્મબંધ, કર્મવેદન, લેયા યાવત્ ઉપયોગ, શરીર વર્ણાદિ, અનુબંધકાળ, સર્વજીવની ઉત્પત્તિ મુનિ દીપરત્નસાગર સર્જિત 169 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #171 -------------------------------------------------------------------------- ________________ - ભગવઈ– શતક. ૩૫ શતક-શતક.૧, ઉદ્દેશક. ૨ થી ૧૧ . (૩૫) શતક-શતક-૧ ઉદ્દેશક-૨ થી ૧૧ [૧૦૪૬- - મહાયુગ્મના સોળે ભેદોમાં ઉત્પાદિ કથન-૧૦૫] - પ્રથમ-અપ્રથમ સમયોત્પન્ન, ચરમ-અચરમ સમય, - પ્રથમ પ્રથમ-પ્રથમ અપ્રથમ સમયોત્પન્ન, -પ્રથમ ચરમ-પ્રથમ અચરમ સમયોત્પન્ન - ચરમ ચરમ – ચરમ અચરમ સમયોત્પન્ન એ દશે ઉદ્દેશામાં ઉત્પાદિ (ઉદ્દેશક-૧-મુજબ) (૩૫) શતક-શતક ૨ થી ૧૨ [૧૦૫૭] - કૃષ્ણલેશ્યક, નીલ ગ્લેશ્યક, કાપોત લેશ્યક ભવ સિદ્ધિક, કૃષ્ણાદિ લેશ્યક ભવસિદ્ધિક, અભવસિદ્ધિક, કૃષ્ણાદિ લેયક અભવસિદ્ધિક - આ અગિયાર શતકનું કથન (શતક-૧-મુજબ) ----*----*---- શતક-૩૬ શતક ૧ થી ૧૨ (ઉદ્દેશકો સહિત) [૧૦૫૮- - કૃતયુગ્મકૃતયુગ્મ બેઈન્દ્રિય જીવ વિશે કથન -૧૦૬૦] - સર્વ કથન (કિંચિત ફેરફાર સહ) એકેન્દ્રિય મહાયુગ્મ શતક અનુસાર ----*----*---- શતક-૩૭ શતક ૧ થી ૧૨ (ઉદ્દેશકો સહિત) [૧૦૧૧] તેઈન્દ્રિય જીવકથન (એકેન્દ્રિય શતક મુજબ) શતક-૩૮ શતક ૧ થી ૧૨ (ઉદ્દેશકો સહિત) [૧૦] ચઉરિન્દ્રિય જીવકથન (એકેન્દ્રિય શતક મુજબ) ----*----*---- શતક-૩૯ શતક ૧ થી ૧૨ (ઉદ્દેશકો સહિત) [૧૦૬૩] અસંજ્ઞી પંચેન્દ્રિય કથન (એકેન્દ્રિય શતક મુજબ) ----*----*---- શતક-૪૦ શતક ૧ થી ૨૧ (ઉદ્દેશકો સહિત) [૧૦૬૪- - સંજ્ઞી પંચેન્દ્રિય મહાયુગ્મ શતકના અંતર શતક મુનિ દીપરત્નસાગર સર્જિત 170 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #172 -------------------------------------------------------------------------- ________________ ... ભગવઈ– શતક. ૪૦ શતક-શતક. ૧ થી ૨૧ ( ઉદ્દેશકો સહીત ) ... -૧૦૬૭] - સંજ્ઞી પંચેન્દ્રિય, તેની કૃષ્ણાદિ લેશ્યાના (૧ થી ૭) - ભવસિદ્ધિક સંજ્ઞી પંચેન્દ્રિય, તેની લેયા (૮ થી ૧૪) - અભવ સિદ્ધિક સંજ્ઞી પંચેન્દ્રિય, તેની વેશ્યા (૧૫ થી ૨૧) એકવીસ શતક અને તેના બધાં ઉદ્દેશકની વિચારણા (કિંચિત ફેરફાર સાથે) એકેન્દ્રિય મહાયુગ્મ શતક વત ----*-------- શતક-૪૧ ઉદ્દેશક ૧ થી ૧૯૬ [૧૦૬૮] - રાશિયુગ્મ ચાર, તેનો અર્થ, જીવ ઉપપાત - જીવ ફયુગ્મ રૂપ હોય ત્યારે અન્ય રૂપ ન હોય - જીવ ઉપપાત પદ્ધતિ, ઉપપાત હેતુ -આત્મ અસંયમ - અલેશ્ય, સક્રિય આત્મ અસંયમ, સક્રિયની સિદ્ધિ [૧૦૬૯- - વ્યોજ, દ્વાપર, કલ્યોજ રાશિ જીવના ઉત્પાતાદિ -૧૦૭૨] - કૃષ્ણ યાવત શુક્લલેશ્યક જીવોની ચાર રાશિ યુગ્મ પ્રમાણ નૈરયિકાદિ જીવના ઉત્પાતાદિ [૧૦૭૩- - ભવસિદ્ધિક, અભવસિદ્ધિક, સમ્યગ અને મિથ્યાદૃષ્ટિ, ભવસિદ્ધિકની કૃષ્ણાદિ લેશ્યાને -૧૦૭૬] આશ્રીને ચાર રાશિ યુગ્મ પ્રમાણ ચોવીશે દંડકમાં ઉત્પાતાદિ [૧૦૭૭- - કૃષ્ણ પાક્ષિક અને શુક્લ પાક્ષિકના ચાર રાશિ યુગ્મ પ્રમાણ -૧૦૭૮] - નૈરયિકાદિ જીવોના ઉત્પાતાદિ [૧૦૭૯- - ઉપસંહાર, પદપ્રમાણાદિ, વર્ણન -૧૦૮૭] - સૂત્ર ઉદ્દેશકની વિસ્તૃત વિધિ | [૫] “ભગવઈ-અંગસૂત્ર-૫- નો મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ મુનિ દીપરત્નસાગર સર્જિત 171 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #173 -------------------------------------------------------------------------- ________________ | નાયાધમકહા-અંગસૂત્ર-૪-વિષયાનુક્રમ શ્રુતસ્કંધ-૧ અધ્યયન-૧-“ઉદ્ભુિપ્તજ્ઞાન” [..૧] - આરંભ વાક્ય, પરમાત્મા મહાવીરના વિશેષણો -..૩] - સમગ્ર વર્ણન (“ઉવવાઈ” સૂત્રની સાક્ષી) [..૪] ભ૦ મહાવીર શિષ્ય સુધર્માગણધરનું વર્ણન [..૫- - કોણિકનું ધર્મ શ્રવણ, આર્યજંબૂ વર્ણન -... - જંબૂની જિજ્ઞાસા, પ્રશ્નકરણ વિધિ, પ્રશ્નપૃચ્છા,-જ્ઞાતાધર્મકથા શ્રુતસ્કંધ, અધ્યયન નિર્દેશ [..૯] અધ્યયન-૧-ઉપોદઘાત, રાજગૃહી, શ્રેણિક વર્ણન [.૧૦] નંદારાણી વર્ણન, અભયકુમારની ઓળક [.૧૧- ધારિણી રાણી, -વાસગૃહ વર્ણન, સ્વપ્ન, સ્વપ્ન-.૧૪] ફળપૃચ્છા, શ્રેણિકનું સ્વપ્ન ફળકથન, ધર્મજાગરણ [.૧૫] - શ્રેણિક દ્વારા ઉપસ્થાનશાળા સજાવવાની આજ્ઞા -.૧૭] - પ્રભાત-સૂર્યવર્ણન, શ્રેણિકનો વ્યાયામ આદિ - મજજન ગૃહ વર્ણન, શ્રેણિકનું સ્નાન અને શૃંગાર - શ્રેણિકનું ઉપસ્થાનશાલા આગમન, ક્વનિકા વર્ણન - સ્વપ્નપાઠક બોલાવવા, સ્વપ્નફળ પૃચ્છા,-સ્વપ્નના ભેદ, સ્વપ્નફળ, પાઠકોનો સત્કાર [.૧૮] ધારિણીનો દોહદ-વિસ્તૃત વર્ણન [૧૯] દોહદ પૂર્ણન ન થતા ધારિણીની સ્થિતિ [.૨૦] - શ્રેણિકની ધારિણીને પૃચ્છા, દોહદ પૂરણ પ્રયાસ - અભયકુમારને ધારિણીના દોહદનું કથન [.૨૧- - અભયકુમારનું પૌષધશાળા ગમન, અઠ્ઠમતપ -.૨૩] - મિત્ર દેવાગમન, દેવનો વૈક્રિય સમુદઘાત - પૌષધ પારીને અભયનું દેવને દોહદ કથન, ધારિણીની દોહદ પૂર્તિ, દેવની વિદાય [.૨૪- - ધારિણી દ્વારા ગર્ભરક્ષા, પુત્રજન્મ, વધાઈ - ૨૮] - રાજગૃહનગર સુશોભન, દાન, જાતકર્મ, - ચંદ્રસૂર્ય દર્શનાદિ સંસ્કાર, પ્રીતિ ભોજન, નામ - મેઘકુમારનો ઉછેર, અભ્યાસ, ભવન નિર્માણ, લગ્ન મુનિ દીપરત્નસાગર સર્જિત 172 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #174 -------------------------------------------------------------------------- ________________ [.૨૯ - ભ૦ મહાવીર આગમન, મેઘકુમારનું દર્શનાર્થે જવું પાંચ અભિગમ, વંદનાદિ, ધર્મકથા શ્રવણ -.30] [.૩૧ -.૩૪] · મેઘકુમાર દ્વારા પ્રવચન પ્રશંસા, પ્રવજ્યા વિચાર, - પ્રવજ્યા વિષયક મેઘ અને માતપિતાનો સંવાદ ધારિણીને મેઘના દિક્ષા વિચારથી આઘાત - પુત્ર મોહજન્ય વચનો, મનુષ્યજીવન નશ્વરતા કામભોગની લાલચ, કામભોગ બિભત્સતા - દાન, ઋદ્ધિની લાલચ, દ્રવ્યાદિનું વિનાશીત્વ - સંયમ પ્રતિકૂળતા, મેઘની સંયમ દૃઢતા - મેઘકુમારનો રાજ્યાભિષેક, રજોહરણાદિની આજ્ઞા - ત્રણ લાખ સુવર્ણ મુદ્રાથી રજોહરણ-પાત્રા-વાણંદ લાવવા દીક્ષા પૂર્વે તૈયારીનું વિસ્તૃત વર્ણન,-પ્રવજ્યા પ્રયાણ, ભ૦ને શિષ્યભિક્ષા, માતૃઆશિષ [.૪૦ -.૪૧] - [.૩૫] મેઘકુમારનો સ્વયં પંચમુષ્ટિ લોચ, ભ૦ થકી શિક્ષણ [.૩૬] મેઘમુનિને શય્યા પરિષહુ, પતીત અધ્યવસાય [.39] - ભ0 દ્વારા મેઘને રાત્રિચર્યા વિષયક પ્રશ્ન - મેઘમુનિના પૂર્વ ભવોનું કથન, હાથીના ભવમાં કરેલ શશલાની રક્ષા, ત્રણ દિવસે મૃત્યુ, [.૩૮] - મેઘ તરીકે જન્મ, ભ0 દ્વારા મેઘને હિતશીક્ષા -.૩૯] મેઘને પરિણામથી જાતિ સ્મરણજ્ઞાન નાયાધમ્મકહા – શ્રુતસ્કંધ. ૧, અધ્યયન ૧ ... [.૪૨ .૪૫] [.૪૬] શુભ - મેઘનો દૃઢ અભિગ્રહ, ભ0 દ્વારા પુનઃપ્રવજ્યા દાન - અંગ અભ્યાસ, તપ, ભિક્ષુપ્રતીમા આરાધના તપથી કૃશ શરીરનું વર્ણન, ધર્મ જાગરણ, સંલેખના સ્વીકાર, અંતિમ આરાધના, દેવગતિ ૩૩ સાગરોપમ સ્થિતિ, મહાવિદેહે મોક્ષ - (૧) અધ્યયન-૨-“સંઘાટ” - ઉપોદઘાત, જીર્ણઉદ્યાન-માલુકાકચ્છ વર્ણન - ધન્ય સાર્થવાહ, પંથક દાસ, વિજય ચોર વર્ણન - ભદ્રાસાર્થવાહીની પુત્ર પ્રાપ્તિ માટે ચિંતા, - વૈશ્રમણ દેવની પૂજાર્થે ગમન, પૂજા આદિ અર્ચા [.૪૭] ભદ્રાને ગર્ભ, દોહદ, પૂર્તિ, દેવદત્તનો જન્મ મુનિ દીપરત્નસાગર સર્જિત 173 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #175 -------------------------------------------------------------------------- ________________ ... નાયાધમકહા - શ્રુતસ્કંધ. ૧, અધ્યયન ૨ ... [.૪૮] દેવદત્તનું ક્રિડા ગમન, વિજય ચોર દ્વારા હત્યા [૪૯] દેવદત્તની શોધ, ભગ્ન કૂવામાંથી પ્રાપ્તિ [૫૦] વિજય ચોરને પકડવો, કારાગૃહ, કઠોર શિક્ષા [૫૧] - કરચોરીમાં ધન્યને કારાવાસ, કારાગૃહે ભોજન - વિજય દ્વારા ભોજન માંગ, કારણે ભોજન દાન - ભદ્રાને પંથક દ્વારા આ માહિતી, ધન્ય પર દ્વેષ [.પ૨] - ધન્યનું કારાગૃહેથી આગમન, ભદ્રા દ્વારા અસત્કાર - ધન્ય દ્વારા સમજાવવું, વિજયનું ભવભ્રમણ - ભ0 મહાવીર દ્વારા સાધુ-સાધ્વીને હિત શિક્ષા [.૫૩]. - ધર્મઘોષ સ્થવિરનું આગમન, ધન્યની દીક્ષા - અંતિમ આરાધના, દેવગતિ, મહાવિદેહે મોક્ષ [.૫૪] ભ૦ મહાવીર દ્વારા કથા-બોધ અને હિત શિક્ષા (૧) અધ્યયન-૩-“અંડ” [.૫૫ - ઉપોદઘાત, ચંપાનગર, સુભૂમિભાગ ઉદ્યાન, - મયૂરીના બે ઈંડા, જિનદત્ત-સાગરદત્ત કથન [.પ૬] સાર્થવાહ પુત્ર જિનદત્ત સાગરદત્તની પ્રતિજ્ઞા [૫૭] દેવદત્તા ગણિકા, સાર્થવાહ પુત્રનું ગણિકાગમન [.૫૮) દેવદત્તા સાથે સાર્થવાહ પુત્રની વનક્રીડા [૫૯] વનમયૂરી ઈંડાનું બંને દ્વારા ગ્રહણ, ઉછેર [.૩૦] - સાગરદત્તની શંકાથી તેના ઈંડાનો નાશ, ભ૦ મહાવીર દ્વારા કથા-બોધ, હિતશીક્ષા [.૧૧] - જિનદત્તની નિઃશંકતા, મયૂર બચ્ચાને પોષણ ભવે દ્વારા સાધુ સાધ્વીને શીક્ષા, સમ્યકત્વના નિરતિચારપાલનથી મુક્તિ (૧) અધ્યયન-૪-“કાચબો [.કર] - ઉપોદઘાત, વારાણસી નગરી, મૃતગંગાતીર દ્રહ માલુકાકચ્છ, - બે શીયાળ, કાચબા આહારેચ્છા, ચંચલ ચિત્ત કાચબાનો નાશ, સ્થિરચિત્તનો બચાવ - ભ૦ દ્વારા કથા બોધ, ઈન્દ્રિયગોપન કરવું (૧) અધ્યયન-૫-“શેલક” [.૩૩] - ઉપોદઘાત, દ્વારિકા નગરી, રૈવતક પર્વત-વર્ણન - વાસુદેવ રાજા, દશ દશાર, પાંચ મહાવીર આદિ મુનિ દીપરત્નસાગર સર્જિત 174 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #176 -------------------------------------------------------------------------- ________________ [.૬૪] ... નાયાધમ્મકહા – શ્રુતસ્કંધ. ૧, અધ્યયન ૫ ... - થાવચ્ચા ગાથાપત્ની, થાવચ્ચાકુમાર, બત્રીશ પત્ની -ભ૦ નેમિનાથ વર્ણન, કૌમુદી ભેરી વાદન, ધર્મશ્રવણ [.૬૫] - થાવચ્ચાપુત્રનો વૈરાગ્ય, કૃષ્ણ દ્વારા દીક્ષા ઉત્સવ દીક્ષા પૂર્વેની તૈયારી, થાવચ્ચાની દીક્ષા, અધ્યયન, - તપ, ભ૦ આજ્ઞાથી એક હજાર શિષ્ય સાથે વિચરણ • શૈલેકપુર, શૈલક રાજા, થાવય્યામુનિની દેશના, - રાજા અને પાંચસો મંત્રી દ્વારા શ્રાવક વ્રત ગ્રહણ [.SI] [.૬૭] - સૌગંધિકા નગરી, સુદર્શનશ્રેષ્ઠી, શુક્ર પરિવ્રાજક, -સુદર્શનને શૌચમૂલક ધર્મનો ઉપદેશ -ધર્મ સ્વરૂપ, -શૌચ ધર્મથી સ્વર્ગ, સુદર્શન દ્વારા ધર્મ સ્વીકાર - શુક્ર પરિવ્રાજક ગમન, થાવચ્ચામુનિ-આગમન વિનય મૂલ ધર્મથી મોક્ષ, સુદર્શન સાથે સંવાદ - રક્ત રંજિત વસ્ત્રોપમાથી શૌચ ધર્મ પરિહાર સુદર્શનને બોધ અને શ્રાવક ધર્મનો અગિકાર - શુક્ર પરિવ્રાજકનું આગમન, સુદર્શન સાથે ચર્ચા · સુદર્શન અને શુક્ર પરિવ્રાજકનું થાવચ્ચામુનિ સમીપે ગમન, · યાપનીય, પ્રાસૂક વિહારાદિ પ્રશ્નોત્તર, શુક્ર પરિવ્રાજકની શત્રુંજયે અંતિમ આરાધના, મોક્ષ - શુક્ર અણગારનું શૈલકપુર આગમન, ધર્મદેશના [.૬] - [.૬] - શૈલક રાજાની દીક્ષા, શુક્ર અણગારનું શત્રુંજયે ગમન, અંતિમ આરાધના, નિર્વાણ - શેલક રાજર્ષિની શારીરિક અસ્વસ્થતા, શેલકપુર જવું, ચિકિત્સા, રોગ શાંતિ, કુશીલીયાદિપણું, સ્થિરવાસ [.૭૦] પંથક મુનિને વૈયાવચ્ચે સ્થાપી અન્ય શિષ્યનો વિહાર [.૭૧] ચોમાસી પ્રતિક્રમણ અવસરે રાજર્ષિને પુનઃ બોધ [.૭૨] ભ૦ દ્વારા કથા-બોધ, શૈલક રાજર્ષિ સાથે સમુદાય [.૭૩] શૈલકઋષિનું શત્રુંજયે નિર્વાણ, ભ૦ની હિતશીક્ષા (૧) અધ્યયન---“તુંબ” [.૭૪] ઉપોદઘાત, માટી લિંપેલ તુંબ દૃષ્ટાંતે જીવની મુક્તિ (૧) અધ્યયન-૭-“રોહિણી” [.૭૫] - ઉપોદઘાત, રાજગૃહ નગર, ધન્ય સાર્થવાહ, - ચાર પુત્રવધૂની પરીક્ષાર્થે ધન્યની વિચારણા મુનિ દીપરત્નસાગર સર્જિત 175 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #177 -------------------------------------------------------------------------- ________________ ... નાયાધમકા - શ્રુતસ્કંધ. ૧, અધ્યયન ૭ ... પાંચ શાલિ અક્ષત ચારેને આપી કસોટી કરવી - એકે ફેંક્યા, એકે ખાધા એક રાખ્યા, એકે વધાર્યા - ભીનો કથાબોધ, પાંચ મહાવ્રત વૃદ્ધિથી મોક્ષ (૧) અધ્યયન-૮-“મલ્લી” [.૭૬] - ઉપોદઘાત, વીતશોકા રાજધાની, બલરાજા, - ધારિણી રાણી, મહાબલકુમાર, તેની ઋદ્ધિ, - ધર્મઘોષ સ્થવિર આગમન, બલરાજાની દીક્ષા, અધ્યયન, અનશન, સંલેખના, નિર્વાણ - કમલશ્રીને સિંહનું સ્વપ્ન, બલભદ્રનો જન્મ - મહાબલ અને છ મિત્રોની દીક્ષા, તપનિર્ણય - મહાબલને માયાથી સ્ત્રીવેદ, તપથી તીર્થંકરનામ કમ [.૭૭- - તીર્થકરત્વ પ્રાપ્તિના વીસ કારણો, મહાબલ આદિ -.૮૦] સાત મુનિની ભિક્ષપ્રતિમા આરાધના, - લધુ, મહાસિંહ નિષ્ક્રીડીત તપ, અંતિમ આરાધના, અનશન, સંયમ પર્યાય, અનુત્તરે ઉપપાત [.૮૧] - જયંત વિમાને સ્થિતિ, છ મિત્રોની વિભિન્ન દેશે ઉત્પત્તિ, રાજવીપણું, મહાબલ દેવની મિથિલામાં ઉત્પત્તિકુંભરાજા, પ્રભાવતી રાણી, રાણીને ચૌદ સ્વપ્ન, દોહદ, મલ્લી તીર્થકરનો જન્મ જન્મ દિન-નક્ષત્રાદિ વર્ણન [.૮૨] જન્મ કલ્યાણક ઉત્સવ, નામ કરણ [.૮૩- ભ૦ મલ્લિકુંવરી વર્ણન, યુવાવસ્થા, અવધિજ્ઞાને છે -.૮૫ રાજાને જોવા, મોહનગૃહ નિર્માણ, મણિપીઠિકા ઉપર મલ્લિરૂપ સમાન સુવર્ણ પ્રતિમા નિર્માણ, તેમાં અશનાદિ પ્રક્ષેપ [.૮૦] - સાકેતનગરે દિવ્યનાગઘર, પ્રતિબદ્ધરાજા, પદ્માવતી રાણી, નાગયજ્ઞ, દામ દંડ રચના, - સુબુદ્ધિ અમાત્ય દ્વારા મલ્લિકુંવરી પરીચય પ્રતિબુદ્ધિ દ્વારા મલ્લિકુંવરીની યાચના [.૮૭] - ચંપાનગરી, ચંદ્રછાય રાજા, અન્નક શ્રાવક -.૮૮] - અહંન્નકની દેવ દ્વારા કસોટી, ધર્મ નિશ્ચલતા મુનિ દીપરત્નસાગર સર્જિત 176 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #178 -------------------------------------------------------------------------- ________________ ... નાયાધમકા - શ્રુતસ્કંધ. ૧, અધ્યયન ૮ ... અહંન્નક દ્વારા ચંદ્રછાયને મલ્લિકુંવરી વૃતાંત - ચંદ્રચ્છાય દ્વારા મલ્લિકુંવરી માટે યાચના [.૮૯] - સાવથી નગરી, રુકમી રાજા, સુબાહુ કન્યા - વર્ષઘર દ્વારા મલ્લિકુંવરીનું મહિમાગાન - રુકમી રાજા દ્વારા મલ્લિકુંવરી માટે યાચના [.૯૦] - વારાણસી નગરી, શંખરાજા, મલ્લિના દિવ્ય કુંડલની જોડનું ખુલી જવું, સોની દ્વારા ન સંઘાતા તે બધાંનો દેશ નિકાલ, વારણસી જવું - શંખરાજા પાસે મલ્લિનું વૃત્તાંત કથન - શંખરાજા દ્વારા મલ્લિકુંવરીની યાચના [.૯૧] - હસ્તિપુરનગર, અદીન શત્રુ રાજા, - ચિત્રકાર દ્વારા મલ્લિકુંવરીનું ચિત્ર નિર્માણ - ચિત્રકારના અંગુઠાનું છેદન, દેશનિકાલદંડ - અદીનશત્રુને મલ્લીકુંવરીનું ચિત્ર આપવું - અદીનશત્રુ દ્વારા મલ્લીકુંવરીની યાચના - કંપીલપુરનગર, જિત શત્રુરાજા, ચોખા પરિવારિકા - શૌચધર્મ પ્રતિપાદન, મલ્લી દ્વારા તેનો પરિવાર - ચોખાનું અદીનશત્રુ પાસે મલ્લી વિશે કથન - અદીન શત્રુ દ્વારા મલ્લીકુંવરીની યાચના [.૯૩- - જિત શત્રુ આદિ છ રાજદૂતનું મિથિલાએ આગમન -.૯૫] - દૂતોનું અપમાન, છએ રાજા દ્વારા મિથિલાને ઘેરો - કુંભ રાજા દ્વારા મલ્લી કુંવરીને સર્વ વૃત્તાંત કથન - છ એ રાજાને મોહનઘરમાં બોલાવી-પ્રતિબોધ - છ એ રાજાને જાતિ સ્મરણ, સ્વસ્થાન ગમન - મલ્લીકુંવરીનો પ્રવજ્યા સંકલ્પ [.૯૬- - શક્રાસન કંપન, વર્ષિદાનનું સુવર્ણ પ્રમાણ, -.૯૮] - જંભક દેવ દ્વારા તેટલા દ્રવ્યની વ્યવસ્થા - મલ્લિકુંવરી દ્વારા વર્ષીદાન આદિ પ્રવૃત્તિ [.૯૯- - દેવો દ્વારા દાન ઘોષણા, લોકાંતિક દેવાગમન -.૧03] - ધર્મતીર્થ પ્રવર્તાવવા વિનંતી, દીક્ષા ઉત્સવ મુનિ દીપરત્નસાગર સર્જિત 177 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #179 -------------------------------------------------------------------------- ________________ .. નાયાધમકહા - શ્રુતસ્કંધ. ૧, અધ્યયન ૮ ... [.૧૦૪- - દીક્ષાર્થે પ્રયાણ-વર્ણન, દીક્ષા ગ્રહણ વિધિ -.૧૦૯] - દીક્ષા સમય-નક્ષત્ર-તપ-સહ દીક્ષીતો - નંદીશ્વર દ્વીપે મહોત્સવ, મલ્લીને કેવળજ્ઞાન - કુંભ અને પદ્માવતીનો શ્રાવક ધર્મ સ્વીકાર - જિતશત્રુ આદિની દીક્ષા, ભ૦ મલ્લીની સંપદા - ભ૦ મલ્લીનું વર્ણન, ગૃહવાસાદિ પર્યાય - ભ૦ મલ્લીનું નિર્વાણ-તિથિ, નક્ષત્રાદિ (૧) અધ્યયન-૯-“માકંદી” [૧૧] - ઉપોદઘાત, જિનપાલિત-જિનરક્ષિત ભાઈ - વ્યાપારાર્થે લવણ સમુદ્રયાત્રા, સેંકડો યોજન જવું [૧૧૧] - યાત્રામાં વિપ્ન, વહાણ ભાંગવું, [૧૧૨] - પાટીયાના સહારે બંનેનું રત્નદ્વીપ પહોંચવું - રત્નદ્વીપ દેવી દ્વારા બંનેને પોતાના આવાસે રાખવા - દેવીનો બંને ભાઈ સાથે વિપુલ કામ ભોગ [૧૧૩- - સુસ્થિત દેવના આદેશથી દેવીનું ગમન -૧૨] - બંને ભાઈ પાસે પૂર્વાદિ દિશાનું ઋતુવર્ણન, - દક્ષિણ દિશામાં ન જવાની આજ્ઞા [૧૨૩] - બંને ભાઈનું પૂર્વાદિ ક્રમે દક્ષિણ દિશાગમન - શૂલારોપિત પુરુષ દ્વારા સાચી સ્થિતિનું જ્ઞાન [૧૨૪] - શૈલક્યક્ષનું વર્ણન, તેની સાધના, - યક્ષારૂઢ બંને ભાઈનું ચંપાનગરી પ્રસ્થાન [૧૨પ- - ચલચિત્ત જિનરક્ષિતનો દેવી દ્વારા વધ -૧૩૫] - ભવ દ્વારા કથાબોધ, કામભોગથી ભવભ્રમણ [૧૩૬- - સ્થિરચિત જિનપાલિતનું સ્વગૃહાગમન -૧૪૦] - જિનપાલિતની દીક્ષા, સ્વર્ગ, મોક્ષ કથન - ભ૦ મહાવીર દ્વારા ચિત્તધૈર્યનો ઉપદેશ (૧) અધ્યયન-૧૦-“ચંદ્રમા” [૧૪૧] ઉપોદઘાત, ચંદ્ર દૃષ્ટાંતથી જીવ ગુણની હાનિ-વૃદ્ધિ (૧) અધ્યયન-૧૧-“દાવદ્રવ” [૧૪] - ઉપોદઘાત, દાવદ્રવ, વૃક્ષ, સમુદ્ર, દ્વીપ વાયુ ઉપમા - ઉપમા થકી આરાધક-વિરાધકતા કથન મુનિ દીપરત્નસાગર સર્જિત 178 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #180 -------------------------------------------------------------------------- ________________ [૧૪૩- - ઉપોદઘાત, જિતશત્રુ રાજા, સુબુદ્ધિ મંત્રી, દુર્ગંધીખાઈ -૧૪૪] – જિતશત્રુ દ્વારા મનોજ્ઞ અશનાદિપ્રશંસા, સુબુદ્ધિ-મૌન - દુર્ગંધી ખાઈનું પાણી, જિતશત્રુની જુગુપ્સા, સુબુદ્ધિ મૌન - સુબુદ્ધિ દ્વારા પુદગલભાવ કથન, જિતશત્રુને પ્રતિબોધ - સ્થવિરો પાસે જિતશત્રુ-સુબુદ્ધિની દીક્ષા, મોક્ષ (૧) અધ્યયન-૧૩-‘મંડુક” [૧૪૫- - ઉપોદઘાત, ભ0 મહાવીર સમવસરણ, દર્દુરદેવ -૧૪૭] - નાટ્ય વિધિ, ગૌતમની જિજ્ઞાસા, દુર્દુર-પૂર્વભવ નંદમણિકાર શ્રમણોપાસક, મિથ્યાત્વીપણું - અઠ્ઠમ તપમાં તૃષાથી વ્યાકુળ, વાવ નિર્માણ વાવને ફરતો કિલ્લો, વનખંડ, ચિત્ર સભાદિ - = ... નાયાધમ્મકહા – શ્રુતસ્કંધ. ૧, અધ્યયન ૧૨ (૧) અધ્યયન-૧૨-‘ઉદક’ - નંદને સોળ રોગ, મૃત્યુ, દેડકાપણે ઉત્પત્તિ - દેડકાને પૂર્વજન્મજ્ઞાન, વ્રતગ્રહણ, તપ - ભ૦ વંદનાર્થે ગમન, અશ્વ દ્વારા ઘાયલ થવું - દેડકાની અંતિમ આરાધના, દેવગતિ • મહાવિદેહ ક્ષેત્રે મોક્ષ (૧) અધ્યયન-૧૪-“તેતલીપુત્ર” [૧૪૮] ઉપોદઘાત, તેતલિપુત્ર અમાત્ય, પોટ્ટિલા સાથે લગ્ન [૧૪૯] - કનકરથ રાજા, પુત્રોને અંગવિકલ કરવા - પોટીલા અને પદ્માવતી રાણીની સંતતિનું પરિવર્તન [૧૫૦- તેતલી પુત્રની રીસથી કાળક્રમે પોટ્ટીલાની દીક્ષા -૧૫૨] - પોટ્ટીલા આર્યાનો અભ્યાસ, અનશન, દેવગતિ [૧૫૩] – કનકરથ રાજાનું મૃત્યુ, પુત્ર કનકધ્વજ રાજા [૧૫૪- - તેતલીપુત્રનો અનાદર, બાળ મરણના પ્રયત્નો -૧૫૫] - પોટ્ટીલ દેવ દ્વારા પ્રવજ્યા પ્રેરણા, તેતલીપુત્રને જાતિસ્મરણ, પૂર્વે મહાપદ્મરાજા, દીક્ષા લઈ- ચૌદપૂર્વ અભ્યાસ, મહાશુકે દેવ, - તેતલીપુત્રની સ્વયંદીક્ષા, કેવળજ્ઞાનોત્પતિ [૧૫૬] - દેવ દ્વારા કેવલજ્ઞાન મહોત્સવ, કનકધ્વજ રાજાનું ધર્મ શ્રવણ, શ્રાવકત્વ, તેતલીપુત્રનો મોક્ષ મુનિ દીપરત્નસાગર સર્જિત 179 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #181 -------------------------------------------------------------------------- ________________ ... નાયાધમકહા - શ્રુતસ્કંધ. ૧, અધ્યયન ૧૫ ... (૧) અધ્યયન-૧૫-“નંદીકળ” [૧૧૭] - ઉપોદઘાત, ધન્ય સાર્થવાહ, વેપારાર્થે ગમન - માર્ગમાં નંદીફળ ખાનારનું મૃત્યુ, અન્યનો બચાવ - ભ૦નો કથા-બોધ-કામભોગા સક્તિથી ભવભ્રમણ - સ્થવિરો પાસે ધન્યની દીક્ષા, અભ્યાસ, સંયમ, અનશન, મોક્ષ (૧) અધ્યયન-૧૬-“અવરકંકા” [૧૫૮] ઉપોદઘાત, નાગશ્રી બ્રાહ્મણી, કડવાતુંબડાનું શાક [૧૫૯] - ધર્મરુચિ અણગાર, માસક્ષમણ, જીવન-કવન - પારણે નાગશ્રી દ્વારા કડવા તુંબડાના શાકનું દાન - ધર્મ ઘોષ સ્થવિરને ગૌચરી દેખાડવી, શાકની પરીક્ષા, ખાવાનો નિષેધ, પરઠવવા આદેશ - શાકની એક બુંદ પરઠવવી, હજારો કીડીનું મોત - હિંસાથી વ્યથીત મુનિને શાક ખાવાથી વેદના - મુનિની અંતિમ આરાધના, સમાધિ મૃત્યુ - સર્વાર્થસિદ્ધ ઉપપાત, મહાવિદેહે મોક્ષ [૧૬] - નાગશ્રીની નિંદા, ઘરમાંથી કાઢી મુકવી - સોળ રોગ ઉત્પત્તિ, દુર્ગતિ, ભવભ્રમણ [૧૬૧] સુકુમાલિકા રૂપે ઉત્પત્તિ, યૌવન પ્રાપ્તિ [૧૦ર- - સાગરપુત્ર સાથે વિવાહ, અનિષ્ટ સ્પર્શથી સાગરનું-૧૬૫] ગુહાગમન, ભિખારીને સોંપવી, ભિખારી પલાયન, - સુકુમાલિકાની દાન અભિરુચી, ગોપાલિકા આર્યા પાસે દીક્ષા, ગામ બહાર આતાપના, છક તપ [૧૬] લલિતા ટોળકી, દેવદત્તા ગણિકા સાથે ભોગ લીલા, સુકુમાલિકા સાધ્વી દ્વારા કામભોગ-નિયાણું [૧૬] - સુકુમાલિક આર્યાનું શરીરબકુશ થવું. - ગોપાલિકા આર્યાનો નિષેધ, સ્વતંત્ર વિહાર - આલોચનાદિ રહિત મૃત્યુ, દેવગણિકા થવું [૧૧૮] - દ્રુપદ રાજાની દ્રૌપદી નામે પુત્રી રૂપે જન્મ [૧૬૯- - સ્વયંવર રચના, વિવિધ રાજ્ય દૂત પ્રેષણ -૧૭૦] - સ્વયંવર મંડપમાં અનેક રાજાનું આગમન મુનિ દીપરત્નસાગર સર્જિત 180 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #182 -------------------------------------------------------------------------- ________________ ... નાયાધમકા – શ્રુતસ્કંધ. ૧, અધ્યયન ૧૬ ... [૧૭૧] - દ્રોપદીનું સ્નાન, જિન પૂજા, અંતઃપુરગમન [૧૭] - દ્રોપદીનો સ્વયંવર મંડપમાં પ્રવેશ, પાંચ પાંડવ સાથે લગ્ન, પ્રીતિદાન, વિદાય [૧૭૩] હસ્તિનાપુરે આગમન, ઉત્સવ આદિ વિધિ [૧૭] કચ્છલ નારદનું આગમન, તેનો સત્કારાદિ [૧૭૫] - દ્રૌપદી દ્વારા અસંયમી નારદનો અનાદર - દ્રૌપદીનો બદલો લેવા નારદનો સંકલ્પ - ધાતકીખંડે અમરકંકામાં પદ્મનાભ રાજા - નારદનું ત્યાં ગમન, દ્રૌપદીનું રૂપ વર્ણન - મિત્ર દેવની મદદથી દ્રૌપદીનું અપહરણ - દ્રૌપદી દ્વારા તપ આરંભ [૧૭] - દ્રૌપદીની શોધખોળ, કુંતીની કૃષ્ણને પ્રાર્થના - નારદને કૃષ્ણ પાસે આવવું, દ્રૌપદીના સમાચાર - કૃષ્ણ અને પાંડવોનું સસૈન્ય વૈતાલી ગમન - કૃષ્ણનો અઠ્ઠમ તપ અને સુસ્થિત દેવ સાધના - કૃષ્ણ અને પાંડવોનું અમરકંકા પહોંચવું - પદ્મનાભ સાથે પાંડવો અને કૃષ્ણનું યુદ્ધ - દ્રૌપદી સાથે પાંડવ અને કૃષ્ણનું ભરતે પ્રયાણ [૧૭૭] - ધાતકી ખંડ પૂર્વાર્ધ, ભરતક્ષેત્ર, કપિલ વાસુદેવ - ભ૦ મુનિસુવ્રતનું સમવસરણ, વાસુદેવની જિજ્ઞાસા, - ભO દ્વારા સમાધાન, એક ક્ષેત્રમાં એક સાથે બે અરિહંત, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ મળે નહીં - શ્રીકૃષ્ણ અને કપિલ વાસુદેવ મળે નહીં - શ્રીકૃષ્ણ અને કપિલ વાસુદેવનો શંખનાદ [૧૭૮] - પાંડવોનો હોડી દ્વારા ગંગા પાર, કૃષ્ણની બળ પરીક્ષા હેતુ હોડી પાછી ન મોકલવી, ફુદ્ધ કૃષ્ણ દ્વારા પાંડવોનો રથ ચૂર્ણ, દેશનિકાલ, રથમદન તીર્થ - કૃષ્ણનું દ્વારિકા આગમન [૧૭] - પાંડવોને હસ્તિનાપુર આગમન, વૃત્તાંત કથન - પાંડુ રાજા, કુંતીનું દ્વારિકા ગમન - પાંડુ મથુરા બનાવવી, ત્યાં પાંડવોનો નિવાસ મુનિ દીપરત્નસાગર સર્જિત 181 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #183 -------------------------------------------------------------------------- ________________ ... નાયાધમકા – શ્રુતસ્કંધ. ૧, અધ્યયન ૧૬ ... [૧૮૦] - દ્રૌપદીને પાંડુસેન નામે પુત્ર જન્મ, અભ્યાસાદિ - સ્થવિરો પાસે ધર્મ શ્રવણ, પાંડવોની દીક્ષા - ચૌદપૂર્વ અધ્યયન, તપશ્ચર્યા [૧૮૧] દ્રૌપદીની દીક્ષા, અગિયાર અંગ અભ્યાસ, તપ [૧૮] - પાંડુ મથુરાથી પાંડવોનો સહસ્સામ્રવન વિહાર, -ભી નેમિનાથ સુરાષ્ટ્રમાં હોવાની શ્રુતિ, - સ્થવિર આજ્ઞાથી ભવને વંદનાર્થે વિહાર, - પાંડવ મુનિને ભ0ના નિર્વાણના સમાચાર - પાંડવ મુનિની શત્રુંજયે અંતિમ આરાધના, નિર્વાણ - દ્રૌપદીની અંતિમ આરાધના, દેવ. ગતિ [૧૮૩] દ્રૌપદી દેવની સ્થિતિ, મહાવિદેહે મોક્ષ (૧) અધ્યયન-૧૭-“અશ્વ” [૧૮૪] - ઉપોદઘાત, નૌકાવણિકની વ્યાપાર યાત્રા - અકાલ વાયુ, નિર્યામકનું હતપ્રભ થવું - ઈન્દ્રાદિક પૂજા, કાલિક દ્વીપે પહોંચવું - કાલિક દ્વીપે સોના રૂપાની ખાણ અને અશ્વરત્નો - સોના રૂપાદિ બહુમૂલ્ય પદાર્થ સાથે હસ્તશીર્ષનગરે [૧૮૫] - કાલિક દ્વીપના અશ્વરત્ન વિશે રાજાને નિવેદન - રાજાજ્ઞાથી શબ્દાદિ આસક્તિ પદાર્થ સાથે લઈ અશ્વરત્ન લેવા નૌકાવણિકો કાલિકદ્વીપે [૧૮] - શબ્દાદિ-પદાર્થોમાં આસક્ત અશ્વો પકડાવા - અશ્વમર્દકો દ્વારા ઘોડાને બંધન, અશ્વ શીક્ષા - ભO દ્વારા કથા-બોધ, આસક્તિથી દુઃખ વૃદ્ધિ [૧૮૭- - પાંચે ઈન્દ્રિયની આસક્તિના કટુ ફળોનું વર્ણન -૨૦૧] - અનાસક્તિથી પસારૂંમરણ ન આવે [૨૦૭] - ઉપસંહાર વાક્ય (૧) અધ્યયન-૧૮-“સુંસમા” [૨૦૮] - ઉપોદઘાત, ધન્ય સાર્થવાહ, સુંસમાં પુત્રી, દાસિપુત્ર ચિલાતી - ચિલાતી સંસમાને સાચવવી, ખોટા કરતૂતો, ચોરી કાર્ય [૨૯] - ચિલાતીને કાઢી મૂકવો, સિંહગુફા પલ્લી, વિજયચોર - ચિલાત, વિજય ચોરનો શિષ્ય બન્યો, ઉત્તરાધિકારી થયો મુનિ દીપરત્નસાગર સર્જિત 182 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #184 -------------------------------------------------------------------------- ________________ ... નાયાધમકા – શ્રુતસ્કંધ. ૧, અધ્યયન ૧૮ ... [૧૦] - ચિલાતનું પાંચસો ચોર સાથે ધન્ય સાર્થવાહને ઘરે જવું ત્યાં ચોરી, સુંસમાનું અપહરણ, સિંહગુફા-પ્રયાણ [૧૧] - ધન્ય, તેના પાંચ પુત્રો, ગ્રામ રક્ષક દ્વારા પીછો કરવો - ઉદ્વિગ્ન ચિલાત દ્વારા સુંસમાનું માથું કાપવું, -ભૂખ્યા તરસ્યા ચિલાતનું માર્ગમાં જ બાળમૃત્યુ, ભીનો કથા-બોધ, - ઔદારિક શરીર મોથી ભવભ્રમણ - ભૂખ્યા-તરસ્યા ધન્ય અને તેના પુત્રો દ્વારા સંસમાના મૃત ફ્લેવરને ખાવું, રાજગૃહી પાછું આવવું [૧૨] - ભ૦ મહાવીરનું સમવસરણ, ધન્યનું ધર્મશ્રવણ, પ્રવજ્યા, અધ્યયન, સંલેખના, દેવગતિ, મોક્ષ - ભીનો કથાબોધ-આહાર લોલુપતા ત્યાગથી મોક્ષ (૧) અધ્યયન-૧૯-“પુંડરીક” [૨૧૩] - ઉપોદઘાત, પુંડરીકિણી રાજધાની, પુંડરીક-કંડરીકુમાર - મહાપદ્યની દીક્ષા, નિર્વાણ, પુંડરીક રાજા, કંડરીક યુવરાજ [૧૪] - સ્થવિરપાસે પુંડરીક-કંડરીકનું જવું, ધર્મ શ્રવણ - કંડરીકની દીક્ષા, પુંડરીકનું શ્રાવકત્વ, [૨૧૫] - પિત્તદાહ પીડિત કંડરીકનું ચિકિત્સાર્થે પુનરાગમન, - સ્વાથ્ય લાભ, - મનોજ્ઞ પદાર્થે આસક્તિ, -પુંડરીક દ્વારા કંડરીકને બોધ, ન માનતા રાજ્યદાન [૨૧] પુંડરીકની સ્વયં પ્રવજ્યા, ચતુર્યામ ધર્મ, અભિગ્રહ [૧૧૭] - કંડરીકને પિત્તજ્વર, મૃત્યુ, સાતમી નરક ગતિ [૧૮] - પુડંરીક અણગારની અંતિમ આરાધના, - સર્વાર્થસિદ્ધ વિમાને ઉપપાત, મહાવિદેહે મોક્ષ - ભવ દ્વારા કથા-બોધ, અનાસક્તિનું ફળ, મોક્ષ [૨૧૯] - ઉપસંહાર વાક્ય ----*----*---- મુનિ દીપરત્નસાગર સર્જિત 183 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #185 -------------------------------------------------------------------------- ________________ ... નાયાધમકહા - શ્રુતસ્કંધ, ૨, વર્ગ.૧, અધ્યયન ૧ ... શ્રુતસ્કન્ધ-૨ (૨) વર્ગ-૧-“ચમરેન્દ્ર અગ્રમહિષી (૨) (૧) અધ્યયન-૧-“કાલી” [૨૦] - સુધર્માસ્વામી વર્ણન, રાજગૃહે આગમન, ધર્મદેશના - ઉપોદઘાત પ્રશ્ન, દશ વર્ગો, વર્ગ-૧ના અધ્યયન-૫- ભ૦ મહાવીરનું સમવસરણ, ચમરની અગમહિષી કાલીદેવીનું અગમન, નૃત્યદર્શન, ગમન, -ગૌતમની જિજ્ઞાસાથી કાલીદેવીનો પૂર્વભવ - આમલકલ્પાનગરી, ત્યક્તા કાલી, ભ૦ પાર્થ, -કાલીની પ્રવજ્યા, તપ, શરીરબકુશતા, સ્વતંત્ર નિવાસ, - સંલેખના, આલોચના વિના મૃત્યુ. - કાલી દેવી,દેવઋદ્ધિ, દેવસ્થિતિ, મહાવિદેહે મોક્ષ, (૨) વર્ગ (૧) અધ્યયન ૨ થી ૫ [૨૧- - રાજી, રજની, વિદ્યુત, મેઘા ચાર અધ્યયનો -૨૨૪] - ચાર ચમર અગમહિષી, શેષ પૂર્વવત વર્ગ-૨-બલીન્દ્ર અગમહિષી-અધ્યયન-૧ થી ૫ [૨૫] - શુંભા, નિશુંભા, રંભા, નિરંભા, મદના અધ્યયન - સર્વવૃત્તાંત વર્ગ-૧-મુજબ, નામ, નગરી આદિ જુદા વર્ગ-૩-ધરણ-આદિ અગમહિષી-૫૪-અધ્યયન (રર) - ઉપોદઘાત, ધરણ યાવત ઘોષની અગમહિષીઓ - નામ, નગરીના ફેરફાર, શેષ વર્ણન “કાલી” મુજબ વર્ગ-૪-ભૂતાનંદ-આદિ-અગમહિષી-૫૪-અધ્યયન [૨૭] - ઉપોદઘાત, ભૂતાનંદ યાવત મહાઘોષની અગમહિષી - નામ, નગરીના ફેરફાર, શેષ વર્ણન “કાલી” મુજબ વર્ગ-પ-પિશાચ-આદિ અગમહિષી-૩ર-અધ્યન [૨૨૮- - ઉપોદઘાત, બત્રીશ અધ્યયનોના નામ -૨૩૩] - નામ, નગરીના ફેરફાર, શેષ વર્ણન “કાલી” મુજબ વર્ગ-૬-મહાકાલેન્દ્રાદિ અગમહિષી-૩ર-અધ્યયન [૨૩૪] - ઉપોદઘાત, મહાકાલ આદિ ઈન્દ્ર અગમહિષી - નામ, નગરીના ફેરફાર, શેષ વર્ણન “કાલી” મુજબ મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ 184 Page #186 -------------------------------------------------------------------------- ________________ ... નાયાધમકહા - શ્રુતસ્કંધ. ૨, વર્ગ.૭, અધ્યયન ૧ થી ૪ .. વર્ગ-૭-સૂર્યઅગ્રમહિષી-ચાર અધ્યયન [૩૫] - ઉપોદઘાત, ચાર અધ્યયનો નામ, સૂર્ય પ્રભાદિ - નામ, નગરી આદિ ફેરફાર, શેષ કથન “કાલી” મુજબ વર્ગ-૮-ચંદ્ર અગમહિષી-ચાર અધ્યયન [૩૬] - ઉપોદઘાત, ચાર અધ્યયનો નામ, ચંદ્રપ્રભાદિ - નામ, નગરી આદિ ફેરફાર, શેષ કથન “કાલી” મુજબ વર્ગ-૯-શક્ર અઝમહિષી-આઠ અધ્યયન [૨૩] - સુ ઉપોદઘાત, ચાર અધ્યયનો નામ, પદ્મા આદિ આઠ - નામ, નગરી આદિ ફેરફાર, શેષ કથન “કાલી” મુજબ વર્ગ-૧૦-ઈશાનેન્દ્ર અગમહિષી-આઠ અધ્યયન [૨૩૮- - ઉપોદઘાત, અધ્યયનના નામ-કૃષ્ણા આદિ આઠ -૨૪૧- નામ, નગરી આદિ ફેરફાર, શેષ કથન “કાલી” મુજબ, -ઉપસંહાર ----*----*---- [૬] “નાયાધમકહા”-અંગસૂત્ર-૬-નો મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ મુનિ દીપરત્નસાગર સર્જિત 185 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૭ ઉવાસગ-દસા-અંગસૂત્ર-૭-વિષયાનુક્રમ અધ્યયન-૧-“આનંદ” [..૧] ચંપાનગરી, પૂર્ણભદ્ર ચૈત્ય-વર્ણન (“ઉવવાઈ” સાક્ષી) [..૨ આર્ય સુધર્માને આર્ય જંબૂનો પ્રશ્ન (ઉપોદઘાત) [3]. દશ અધ્યયનો નામ-આનંદ, કામદેવાદિ [..૪- - વાણિજ્ય ગ્રામ, આનંદ ગાથાપતિ, તેની સંપત્તિ -..૫] - ચાર વ્રજ, આનંદનું જીવન, શિવાનંદા પત્ની - કોલ્લાક સન્નિવેશ, આનંદનો સ્વજન વર્ગ - ભ0 મહાવીરનું આગમન, આનંદનું ગમન, વંદન [.. - પર્ષદાનું જવું, આનંદની શ્રદ્ધાદિ, દીક્ષા-અસમાચ્યું -..૭] - શ્રાવકના વ્રત ગ્રહણ માટે અભિલાષા [..૮] - સ્થૂલ પ્રાણાતિપાત આદિ વ્રતનું ગ્રહણ - બારે વ્રતના પ્રત્યાખ્યાનનું સુંદર વર્ણન - તદઅંતર્ગ-ક્ષેત્રવાસ્તુ, શકટ, વાહન પરિમાણ - ઉપવસ્ત્ર, દાતણ, ફળ, અત્યંગ, ઉબટન, સ્નાન, વસ્ત્ર, વિલેપન, પુષ્પ, આભરણ, ધૂપ, ભોજન, ભક્ષ્ય, ઓદન, સૂપ, ધૃત, શાક, મધુર પદાર્થ, વ્યંજન, પાણી, મુખવાસપરિમાણ પ્રત્યાખ્યાન | [..૯] - સમ્યકત્વ, પાંચ અણુવ્રત, સાત શિક્ષાવ્રત, સંલેખના વિષયક પાંચ-પાંચ અતિચાર કથન - તદ્ અંતર્ગત પંદર પ્રકારે કર્માદાન નામ [.૧૦] - આનંદ દ્વારા શ્રાવકવ્રત સ્વીકાર, સમ્યકત્વ ગ્રહણ - સમ્યકત્વના છ આગાર, શિવાનંદાને પ્રેરણા [.૧૧] ભ૦ પાસે શિવાનંદા દ્વારા વ્રત સ્વીકાર [.૧૨] - ગૌતમનો પ્રશ્ન, આનંદ દીક્ષા લેશે નહીં, - સૌધર્મ દેવલોકે અરુણાભ વિમાને દેવ [.૧૩] આનંદનું જ્ઞાનાર્જન, પતિ-પત્નીનું જીવન [.૧૪- - આનંદનું ધર્મ જાગરણ, પૌષધનો સંકલ્પ -.૧૫] - પૌષધશાળામાં પૌષધ આરાધના, પ્રતિમા ગ્રહણ મુનિ દીપરત્નસાગર સર્જિત 186 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #188 -------------------------------------------------------------------------- ________________ ... ઉવાસગ દસા - અધ્યયન. ૧ ... [.૧૬] - શ્રાવકની અગિયાર પ્રતિમાની આરાધના, - તપકૃશકાયા, ધર્મ જાગરિકા, મારણાંતિક સંલેખના - આનંદને અવધિજ્ઞાનોત્પત્તિ, અવધિ વિષયક્ષેત્ર [.૧૭] - ભ૦ મહાવીરનું પુનરાગમન, ગૌતમ સ્વામી પરિચય - ગૌતમ દિનચર્યા, ભિક્ષાર્થે ગમન, આનંદ વિશે શ્રુતિ [.૧૮] - આનંદ દ્વારા ગૌતમને ભાવ વંદન, અવધિની વાત, - ગૌતમને સંદેહ, ભ૦ દ્વારા સમાધાન, ક્ષમાયાચના [.૧૯] - આનંદનો શ્રમણોપાસક પર્યાય, પ્રતિમા આરાધના, - અનશન, આલોચનાદિ, દેવગતિ, સ્થિતિ, મોક્ષ ધ્યયન-૨-“કામદેવ” [.૨૦] - ઉપોદઘાત,કામદેવ ગૃહપતિ, સંપત્તિ, શ્રાવક વ્રત [.૨૧- - મિથ્યાદૃષ્ટિ દેવ ઉપસર્ગ, પિશાચરૂપ વર્ણન -.૨૩] - પિશાચ રૂપે કામદેવની પરીક્ષા, કામદેવની દૃઢતા [.૨૪- - દેવ દ્વારા-હાથી, સર્પ, રૂપે કામદેવની પરીક્ષા -.૨૫] - કામદેવની દૃઢતા, દેવ દ્વારા પ્રશંસા, સ્વરૂપદર્શન [.૨૬] ભ૦ મહાવીરનું આગમન, કામદેવનું દર્શનાર્થે જવું [.૨૭] - કામદેવને ઉપસર્ગ સંબંધિ પૃચ્છા, કામદેવની – દૃઢતાનું વર્ણન, ભO દ્વારા શ્રમણોને હિતશીક્ષા [.૨૮] - કામદેવ દ્વારા શ્રાવક પ્રતિમા આરાધના - શ્રમણોપાસક પર્યાય, સંલેખના, દેવગતિ, સ્થિતિ - ગૌતમનો પ્રશ્ન, કામદેવનો પછી મહાવિદેહે મોક્ષ અધ્યયન-૩-“ચુલની પિતા” [.૨૯] - ઉપોદઘાત, ચુલનિપિતા, તેની સંપત્તિ - ભ0 મહાવીર પાસે શ્રાવકવ્રત ગ્રહણ, આરાધના - દેવ ઉપસર્ગ, ચલનીપિતાની દૃઢતા, મોટા પુત્રને મારવાની ધમકી, વધ દૃશ્ય, ચુલનીની દઢતા, વચલા અને નાના પુત્રનું પણ વધ દૃશ્ય - માતાને મારવાની, લોહી છાંટવાની ધમકી [.૩૦] - ચલની પિતાનું વિચલત થવું, દેવ-અદૃશ્ય - માતાનું ચુલની પિતાને આશ્વાસન, આલોચનાપ્રતિક્રમણ કરવા પ્રેરણા, આલોચનાદિ ગ્રહણ મુનિ દીપરત્નસાગર સર્જિત 187 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #189 -------------------------------------------------------------------------- ________________ ઉવાસગ દસા - અધ્યયન 3. ... [.૩૧] - ચુલની પિતા દ્વારા પ્રતિમા આરાધના, - દેવગતિ, સ્થિતિ, મહાવિદેહે મુક્તિ અધ્યયન-૪-“સુરાદેવ” [.૩૨] - ઉપોદઘાત, સુરાદેવ ગૃહપતિ, તેની સંપત્તિ, ભ૦પાસે શ્રાવકધર્મ સ્વીકાર, ધર્મ આરાધના - દેવ પરીક્ષા, ત્રણ પુત્રનું વધદૃશ્ય, સુરાદેવની દૃઢતા - સોળ રોગ ઉત્પન્ન કરવાની, મૃત્યુની ધમકી [33] - સુરાદેવની વિચલિતતા, ધન્યા ભાર્યાનું આશ્વાસન - શેષ ચુલનીપિતાવતુ, દેવગતિ, સ્થિતિ, મોક્ષ અધ્યયન-૫-“ચુલ્લશતક” [.૩૪] - ચુલ્લશતક ગૃહપતિ, તેની સંપત્તિ, બહુલા ભાય - ભ૦ પાસે વ્રત ગ્રહણ, શેષ કથન કામદેવ વત્ [.૩૫] - દેવ ઉપસર્ગ, પુત્ર હત્યા ધમકી, શ્રાવકની દૃઢતા - સર્વ સંપત્તિ ફેંકવાની ધમકી, શ્રાવક વિચલિત - ભાર્યાનું આશ્વાસન, શેષ સુરાદેવ મુજબ [.૩૬] - દેવગતિ, સ્થિતિ, મહાવિદેહે મોક્ષ અધ્યયન-૬-કુંડકોલિક [.૩૭] કુંડકોલિક ગાથાપતિ, તેની સંપત્તિ, શ્રાવક વ્રત [.૩૮] - ધર્મારાધના, દેવપરીક્ષા, ગોશાલકના નિયતિવાદની પ્રશંસા, ભ૦ મહાવીરના પુરુષાર્થવાદની અવજ્ઞા - કુંડકોલિક દ્વારા નિયતિવાદ ખંડન, પુરુષાર્થવાદ સ્થાપન - દેવનું ગમન, ભ૦નું સમવસરણ, કુંડકોલિકનું જવું [.૩૯] ભ૦ દ્વારા કુંડકોલિકની પ્રશંસા, શ્રમણાદિને બોધ [.૪૦] - કુંડકોલિકનો શ્રમણોપાસક પર્યાય, ધર્મજાગરણ, - ઉપાસક પ્રતિમા પાલન, દેવગતિ યાવતુ મોક્ષ અધ્યયન-૭-“સદાલપુત્ર [.૪૧] - આજીવિકો પાસક સદાલપુત્ર કુંભાર, તેની સંપત્તિ, [.૪૨] - આજીવિક ધર્મારાધના, દેવ દ્વારા મહામાન અરિહંતની ઉપાસના માટે પ્રેરણા, સદાલ પુત્રને ગૌશાલકના આવવાની ભ્રાંતિ, નિમંત્રણા વિચાર [.૪૩] - ભO મહાવીરનું આગમન, સદ્દાલપુત્રનું ત્યાં જવું - ધર્મશ્રવણ, દેવાગમન વૃત્તાંત, ભ૦ને નિમંત્રણ મુનિ દીપરત્નસાગર સર્જિત 188 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #190 -------------------------------------------------------------------------- ________________ ... ઉવાસગ દસા - અધ્યયન ૭ ... [.૪૪] - ભO દ્વારા યુક્તિયુક્તપણે નિયતિવાત ખંડન - સદ્દાલપુત્રને બોધ, ભ0 દ્વારા પર્ષદાને ધર્મ દેશના [.૪૫] સદાલપુત્ર અને અગ્નિમિત્રાભાર્યા દ્વારા વ્રતગ્રહણ [.૪૬] - સદાલપુત્રને આજીવિકો પાસક કરવા ગોશાલકનું જવું - ભ૦ મહાવીર સાથે વાત માટે ગોશાલકને શ્રાવકની પ્રેરણા - ગોશાલક દ્વારા તે સામર્થ્ય ન હોવાનું કથન [.૪૭] - સદાલપુત્રનો શ્રમણોપાસક પર્યાય, ધર્મારાધના - દેવ દ્વારા પરીક્ષા, સર્વ પુત્રના વધનું દૃશ્ય, અધ્યયન-૮-“મહાશતક” [.૪૮ - મહાશતક ગાથાપતિ, સંપત્તિ, રેવતી આદિ તેર પત્ની [.૪૯] - ભ0 મહાવીર પાસે મહાશતકનું વ્રત ગ્રહણ [.૫૧ - રેવતી દ્વારા બારે સ્ત્રીની હત્યા, દારૂ-માંસાસક્ત [.૫૧] - રેવતી દ્વારા વાછરડાના માંસનું નિત્ય ભોજન [.પર) - મહાશતકનો શ્રમણો પાસક પર્યાય, ધર્મારાધના - કામુક રેવતીનો પૌષધ સ્થિત મહાશતકને અનુકૂળ ઉપસર્ગ, કામભોગ પ્રાર્થના [.૫૩- - મહાશતકની નિશ્ચલતા, પ્રતિમા આરાધના, - ૫૪ - અવધિજ્ઞાન. [.૫૫ - ભ૦ આજ્ઞાથી મહાશતકે કરેલ પ્રાયશ્ચિત -પs] શ્રમણોપાસક જીવન, દેવગતિ, યાવત મોક્ષ અધ્યયન-૯-“નંદિનીપિતા” [૫૭] નંદિની પિતા શ્રાવક, શેષ કથન આનંદની જેમ અધ્યયન-૧૦-“લેઇથાપિતા” [૫૮-૭૨) લઈયાપિતા, શેષ કથન આનંદ હતું, - ઉપસંહાર ----*----*---- [૭] “ઉવાસગદસા”-અંગસૂત્ર-૭-નો મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ મુનિ દીપરત્નસાગર સર્જિત 189 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #191 -------------------------------------------------------------------------- ________________ અંતગડ દસા-અંગસૂત્ર-૮-વિષયાનુક્રમ વર્ગ-૧ અધ્યયન-૧-“ગૌતમ” [..૧- - ઉપોદઘાત, દશ અધ્યયનોના નામ, -..૫] - આરંભ, દ્વારિકા વર્ણન, રૈવતક પર્વત, અશોક વૃક્ષ - કૃષ્ણ વાસુદેવ અને તેનો રાજ પરિવાર - અંદકવૃષ્ણિ રાજા, ધારિણી રાણીને સ્વપ્ન, બાળક જન્મ, ગૌતમ નામ, - આઠ કન્યા સાથે વિવાહ, વૈરાગ્ય, ભ, અરિષ્ટનેમિ પાસે દીક્ષા, અભ્યાસ, - તપ, આરાધના, -શત્રુજ્ય માસિક સંલેખના, શ્રમણ પર્યાય, નિર્વાણ અધ્યયન-૨ થી ૧૦ [..] - સમુદ્ર આદિ નવ અધ્યયનો, વર્ણન પૂર્વવત ----*----*---- વર્ગ-૨-અધ્યયન-૧ થી ૮ [..૭- - દ્વારિકા નગરી, અંધક વિષ્ણુ રાજા, આઠ પુત્રો -..૯] - અક્ષોભ આદિ આઠ અધ્યયનો, વર્ણન પૂર્વવત ----*----*---- વર્ગ-૩ અધ્યયન-૧-“અનીયશ” [.૧૦] - તેર અધ્યયનો નામ, અધ્યયન ઉપોદઘાત - ભદિલપુર, નાગ ગાથાપતિ, સુલસાભાર્યા, અનિયતકુમાર - અનિયતકુમારના બત્રીશ કન્યા સાથે લગ્નાદિ - ભ૦ અરિષ્ટનેમિ પાસે અનીયસકુમારની દીક્ષા, અધ્યયન, સંલેખના, શત્રુજ્ય મુક્તિ (3) અધ્યયન-૨ થી ૬ [.૧૧] - અનંતસેનથી શત્રુસેન અધ્યયન-પૂર્વવત અધ્યયન-૭-“ચારણ” [.૧૨] - દ્વારિકા, વાસુદેવ રાજા, ધારિણી રાણી, સારણકુમાર - ૫૦ કન્યા સાથે લગ્ન, દીક્ષા, સંલેખના, શત્રુંજયે મોક્ષ મુનિ દીપરત્નસાગર સર્જિત 190 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #192 -------------------------------------------------------------------------- ________________ ... અંતગડ દસા - વ.૩, અધ્યયન ૮ ... અધ્યયન-૮-“ગજસુકુમાલ” [.૧૩] - દ્વારિકાનગરી, ભ0 અરિષ્ટનેમિ, છ સહોદર શિષ્યો - માવજીવન છ૪ તપ, ત્રણ સંઘાટક રૂપે ભિક્ષાર્તગમન - ત્રણે સંઘાટકોનું ક્રમશઃ દેવકીના ઘરે જવું - દેવકીનો સંદેહ અને સંદેહ નિવૃત્તિ - અતિમુક્ત મુનિની ભવિષ્યવાણી હતી કે દેવકીને સમાન – રૂપવાળા આઠ પુત્રો થશે, દેવકીનું ભ૦ અરિષ્ટનેમિ પાસે જવું ભગવંત દ્વારા સર્વ વૃત્તાંતથી સમાધાન - દેવકીરાણીને આર્તધ્યાન, શ્રીકૃષ્ણનું આશ્વાસન - શ્રી કૃષ્ણનો અઠ્ઠમ તપ, હરિસેગમેષી દેવ સાધના - ગજસુકુમારનો જન્મ (શેષ વર્ણન મેઘકુમારવત) - સોમિલ બ્રાહ્મણ, સોમાપુત્રી, ગજસુકુમાર માટે યાચના - ભO અરિષ્ટનેમિનું સમવસરણ, વાણી શ્રવણ - ગજસુકુમારને વૈરાગ્ય, તેનો રાજ્યાભિષેક, દીક્ષા - દીક્ષા દિને જ ભગવદ્ આજ્ઞાથી રાત્રિ મહાપ્રતિમા - સોમિલ દ્વારા મરણાંત ઉપસર્ગ, કેવલજ્ઞાન, મોક્ષ - ગજસુકુમાર મુનિ વિશે શ્રીકૃષ્ણની પૃચ્છા - ભવ દ્વારા સર્વ વૃત્તાંત કથન, માર્ગમાં સોમિલને જોવો, -સોમિલનું મૃત્યુ, ભૂમિશુદ્ધિ (૨) અધ્યયન-૯ થી ૧૩ [.૧] - ઉપોદઘાત, બળદેવ, ધારિણી, સુમુખપુત્ર - ૫૦ કન્યા સાથે લગ્ન, વૈરાગ્ય દીક્ષા, શ્રમણજીવન, - શત્રુંજય પર્વતે અંતિમ સાધના, મોક્ષ - દુર્ગખ, ફૂપદારક, દારૂક, અનાવૃષ્ટી કુમારો - ચારે અધ્યયનનું વર્ણન સુમુખવત ----*----*---- વર્ગ-૪-અધ્યયન-૧ થી ૧૦ | [.૧૫- - ઉપોદઘાત, દશ અધ્યયનો નામ, જાલિ વગેરે -૧૭] - દ્વારિકા, વસુદેવરાજા, જાલિ, માલિ, ઉવયાલિ, પુરિસમેન, વારિસેણકુમાર, - બાકી પૂર્વવત, શ્રીકૃષ્ણ પુત્રો-પ્રદ્યુમ્ન, શાંબ-બાકી પૂર્વવત્ - અનિરુદ્ધ, સત્યનેમિ, દૃઢનેમિ, બાકી પૂર્વવત મુનિ દીપરત્નસાગર સર્જિત 191 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #193 -------------------------------------------------------------------------- ________________ - અંતગડ દસા – વર્ગ.૩, અધ્યયન ૮ વર્ગ-૫-અધ્યયન-૧ થી ૧૦ [.૧૮- - ઉપોદઘાત, દશ અધ્યયનોના નામ, દ્વારિકાનગરી -૨૨] - શ્રીકૃષ્ણ રાજા, પદ્માવતી રાણી, ભO અરિષ્ટનેમિ - દ્વારિકા વિનાશનો પ્રશ્નોત્તર, શ્રીકૃષ્ણની ચિંતા, - પ્રવજ્યા અશક્ય, - ભીની ભવિષ્યવાણી, શ્રીકૃષ્ણ આગામી ચોવીસીના બારમાં તીર્થકર થશે - દ્વારિકા વિનાશ કથન અને પ્રજાજનોને પ્રવજ્યા પ્રેરણા - પરિવાર સંરક્ષણ, દીક્ષા મહોત્સવ કૃષ્ણ કરશે - પદ્માવતી રાણીની દીક્ષા, તપ, સંલેખના, મોક્ષ - ગોરી, ગંધારી, લક્ષ્મણા, સસીમા, જાંબવતી, સત્યભામા, રુકમણી, મૂલશ્રી, મૂલદત્તક એ દશ અધ્યયન, દીક્ષાદિ સર્વે પદ્માવતી મુજબ ----*----*---- વર્ગ-૬-અધ્યયન-૧ થી ૧૪ [.૨૪- - ઉપોદઘાત, સોળ અધ્યયનના નામ, મંકાતિ અધ્યયન -૨૬] - મકાંતિ ગાથાપતિ, વૈરાગ્ય, દીક્ષા, અધ્યયન - ગુણરત્નતપ, વિપુલ ગિરિપર મોક્ષ પ્રાપ્તિ - કિંકર્મ અધ્યયન, વર્ણન મંકાતિ મુજબ [.૨૭] - મુદગર પાણી અધ્યયન, અર્જુન માળી, બંધુમતી - મુદગર પાણી યક્ષાયતન, હજાર પલનો મુદગર - લલિતા ટોળકી, અર્જુન બંધુમતીના ફૂલ વીણવા જવું - બંધુમતી ભાર્યા સહિત અર્જુન દ્વારા યક્ષ પૂજા, લલિતા ટોળકી દ્વારા અર્જુનને બંધન, બંધુમતી સાથે ભોગ, અર્જુનની યક્ષને પ્રાર્થના, અર્જુન દ્વારા સાતેની હત્યા - છ માસ પર્યત છ પુરુષ, એક સ્ત્રીનો ઘાત - ભ૦ મહાવીરને વંદનાર્થે સુદર્શનનું ગમન - માર્ગમાં અર્જુનનો ઉપસર્ગ, સુદર્શનનો કાયોત્સર્ગ - ઉપસર્ગ નિવૃત્તિ, સુદર્શન-અર્જુનનું ભગવદ્ વંદનાર્થે જવું, ધર્મશ્રવણ, અર્જુનની દીક્ષા, તપ - અર્જુનને પરીષહ, સંલેખના, મોક્ષ [.૨૮- - કાશ્યપ, ક્ષેમક, ધૃતિધર, કૈલાશ, હરિચંદન, આદિ -.૩૮] - અગિયાર ગાથાપતિ, થોડા ફેરફાર સાથે પૂર્વવત વર્ણન મુનિ દીપરત્નસાગર સર્જિત 192 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #194 -------------------------------------------------------------------------- ________________ [.૩૯] [.૪૦] [.૪૧ -.૪૫] [.૪૬ -.૫૦] [.90] -.૬] · અતિમુક્ત અધ્યયન, અતિમુક્ત કુમાર, ગૌતમ સ્વામીનું ભિક્ષાર્થગમન, અતિમુક્ત દ્વારા અંતઃપુરમાં લઈ જવા, શ્રી દેવી દ્વારા આહારદાન, -અતિમુક્તનું ગૌતમ સાથે ભ૦ મહાવીર પાસે જવું - - ધર્મશ્રવણ, પ્રવજ્યા વિચાર, વૈરાગ્ય પરીક્ષા - પ્રશ્નોત્તર, દીક્ષા યાવત્ વિપુલગુરિ નિર્વાણ - અલક્ષ અધ્યયન, અલક્ષ રાજા, ભ0 મહાવીરની દેશના, અલક્ષની દીક્ષા યાવત્ નિર્વાણ અંતગડ દસા – વર્ગ.૬, અધ્યયન ૧૫, ૧૬ વર્ગ-૬-અધ્યયન-૧૫-૧૬ ----X----X---- વર્ગ-૭-અધ્યયન ૧ થી ૧૩ ઉપોદઘાત, તેર અધ્યયનના નામ, ભ૦ મહાવીર નંદાદિ અગિયાર રાણી, દીક્ષા યાવત્ મોક્ષ ----X----X---- વર્ગ-૮-અધ્યયન ૧ થી ૧૦ ઉપોદઘાત, દશ અધ્યયનના નામ, કાલી અધ્યયન કાલી દેવીની દીક્ષા, અગિયાર અંગ અધ્યયન, • તપશ્ચર્યા, આર્યાચંદનાની આજ્ઞા લઈ રત્નાવલી તપ - - - શ્રમણી પર્યાય, સંલેખના, સિદ્ધ પર પ્રાપ્તિ [.૫૧ - સુકાલી, મહાકાલી, કૃષ્ણા, સુકૃષ્ણા, મહાકૃષ્ણા, •.૫૯] · વીરકૃષ્ણા, રામકૃષ્ણા, પિતૃસેનકૃષ્ણા, મહાસેનકૃષ્ણા - નવ અધ્યયનો, દીક્ષા યાવત્ સિદ્ધપદ, વર્ણન પૂર્વવત્, - તપ – કનકાવલી, લધુસિંહનિષ્ક્રીત, મહાસિંહનિષ્ક્રીત, સપ્ત સપ્તમિકાદિ પ્રતિમા, લઘુ સર્વતોભદ્ર, મહાસર્વતો ભદ્ર, ભદ્રોત્તર પ્રતિમા, મુક્તાવલી, આયંબિલ વર્ધમાન એ ક્રમમાં નવે દેવીનો તપ દીક્ષા પર્યાયના ફેરફારનું વર્ણન - ઉપસંહાર, સૂત્ર ઉદ્દેશ પદ્ધતિ ----X----X--- [૮] “અંતગડદસા”-અંગસૂત્ર-૮-નો મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ મુનિ દીપરત્નસાગર સર્જિત 193 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૯ | અનુત્તરોવવાઈયદસા-અંગસૂત્ર-૯-વિષયાનુક્રમ વર્ગ-૧-અધ્યયન-૧ થી ૧૦[..૧] - ઉપોદઘાત, દશ અધ્યયન નામ, જાલિ અધ્યયન - શ્રેણિક રાજા, જાલિકુમાર, આઠ કન્યા સાથે વિવાહ, - ભ૦ વાણીથી વૈરાગ્ય, પ્રવજ્યા, અધ્યયન, તપ, - શ્રમણપર્યાય, અનશન, વિજયવિમાને ઉપપાત - ગૌતમની જિજ્ઞાસા, જાલિની દેવસ્થિતિ, મોક્ષ [..] - મયાલિ, ઉવયાલિ, પુરિસસેન, વારિસેન, દીર્ધદત્ત લષ્ટદંત, વેહલ્લ, વેણાસ, અભય અધ્યયનો - શ્રમણ પર્યાય, માતાનું નામ આદિ ફેરફાર બાકી વર્ણન જાલિકુમાર મુજબ ----*----*---- વર્ગ-૨-અધ્યયન-૧ થી ૧૩ [..૩- - ઉપોદઘાત, તેરઅધ્યયનના નામ, -..] - શ્રેણિક રાજા, ધારિણી દેવી, દીર્ધસેન કુમાર - ભ0 મહાવીરની દેશનાથી દીર્ધસેનને વૈરાગ્ય - દીર્ધસેનની દીક્ષા, સોળ વર્ષનો શ્રમણ પર્યાય - માસિક સંલેખના, યાવત્ વિજયવિમાને ઉપપાત - મહાસેન, લષ્ટદંત, ગૂઢદંત, શુદ્ધદંત, હલ્લ, દ્રમ, દ્રમસેન, મહાદ્રમસેન, સિંહ, સિંહસેન, મહાસિદ્ધસેન, પુણ્યસેન એ બાર અધ્યયનો - દીક્ષા યાવત અનુત્તર વિમાને ઉપપાત, મોક્ષ - સર્વ વર્ણન દીધસેન મુજબ, - ફક્ત અનુત્તર વિમાનો જુદા જુદા છે. -------*---- વર્ગ-૩-અધ્યયન-૧ [..૭- - ઉપોદઘાત, દશ અધ્યયનોના નામ .૧૦] - આરંભ વાક્ય, કાકંદીનગરી, સહસાભ વન - જિતશત્રુ રાજા, ભદ્રા સાર્થવાહી, ધન્યપુત્ર - બત્રીશ કન્યા સાથે વિવાહ, ભ૦ મહાવીર પર્ષદા મુનિ દીપરત્નસાગર સર્જિત 194 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #196 -------------------------------------------------------------------------- ________________ .. અનુત્તરોવવાઈય દસા - વર્ગ.૩, અધ્યયન ૧... | ધન્યને વૈરાગ્ય, દીક્ષા, જાવજીવ છઠ તપ - પારણે સર્વથા નિરસ આહાર લેવા પ્રતિજ્ઞા - કાકંદીથી વિહાર, અગિયાર અંગ અભ્યાસ - ધન્ય અણગારના તપકૃશ દેહનું વિસ્તૃત વર્ણન [.૧૧] - ભ0 મહાવીર સમવસરણ, શ્રેણિકનું આગમન - શ્રેણિકની જિજ્ઞાસા, ઉત્કૃષ્ટ, તપસ્વી કોણ ? - ભ૦ દ્વારા ધન્ય મુનિનો નિર્દેશ, શ્રેણિકની વંદના [.૧૨] - ધન્યમુનિનું ધર્મ જાગરણ, અનશનની વિચારણા - ભ0 આજ્ઞાથી વિપુલગિરિ ઉપર અનશન - સમાધિ મૃત્યુ, સર્વાર્થ સિદ્ધ વિમાને ઉપપાત - મહાવિદેહે જન્મ, મોક્ષ ઈત્યાદિ વર્ગ-૩-અધ્યયન-૨ થી ૧૦ [.૧૩] - સુનક્ષત્ર, ઋષિદાસ, પેલ્લક, રામપુત્ર, ચંદ્ર - પૃષ્ટિમાતૃકા, પેઢાલ, પોટિલ્લ, વિહલ્લ કુમાર - એ નવ અધ્યયનો, નવેનું વર્ણન ધન્ય મુજબ - દીક્ષા, અનશન, સર્વાર્થ સિદ્ધ ઉપપાત, મોક્ષ - નગરીના નામ, શ્રવણ પર્યાય આદિમાં ફેરફાર - ઉપસંહાર, સૂત્ર ઉદ્દેશક પદ્ધતિ ----x----*---- [૯] “અનુત્તરોવવાઇયદસા”-અંગસૂત્ર-૯-નું મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ મુનિ દીપરત્નસાગર સર્જિત 195 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #197 -------------------------------------------------------------------------- ________________ પપ્પાવાગરણ-અંગસૂત્ર-૧૦-વિષયાનુક્રમ આમવદ્વાર (શ્રુતસ્કંધ-૧) - અધ્યયન-૧-“હિંસા” [..૧] - ઉપોદઘાત, દશ અધ્યયન નામ, જાલિ અધ્યયન - આર્યજંબૂની જિજ્ઞાસા, પહાવાગરણ ઉપોદઘાત [..૨] આશ્રવ, સંવર દ્વારા અર્થકથનની પ્રતિજ્ઞા [..૩] આશ્રવના પાંચ ભેદ-હિંસા યાવત પરિગ્રહ [..૪] હિંસા-સ્વરૂપ, પર્યાય, કારણ, પરિણામ, હિંસક [..૫] હિંસાના સ્વરૂપને જણાવતા બાવીસ નામો [3] હિંસા ગુણ નિષ્પન્ન ત્રીશ નામો [.૭] - હિંસકનું સ્વરૂપ, જે જીવોની હિંસા થાય છે તે જીવ - તિર્યંચ પંચેન્દ્રિય, વિકલેન્દ્રિય, હિંસા પ્રયોજન - સ્થાવર જીવોની હિંસા, તે હિંસાનું પ્રયોજન, હિંસકની માનસિક સ્થિતિ, હિંસાનો હેતુ [...] - હિંસકનો ધંધો જાતિ, દેશ, હિંસાનું ફળ, નરકગતિ, નરકવેદના - , તિર્યંચગતિ, વેદના, મનુષ્ય ગતિ, વેદના, હિંસા-ઉપસંહાર ----*----*---- (૧) અધ્યયન-૨-“મૃષા” [..૯- - મૃષાનું સ્વરૂપ, મૃષાદના ત્રીસ નામ, મૃષાવાદકો -.૧૨] - મૃષાવાદનું ફળ, દુર્ગતિઓ, ઉપસંહાર ----*----*---- (૧) અધ્યયન-૩-“અદત્ત” [.૧૩- - અદત્તનું સ્વરૂપ, અદત્તાદાનના ત્રીસ નામો, -.૧૬] - ચોરી કર્મ કરનારા, ચોરીનું કટુ ફળ, દુર્ગતિ ----*-------- (૧) અધ્યયન-૪-“અબ્રા” [.૧૭- - અબ્રહ્મનું સ્વરૂપ, તેના ત્રીશ નામો, અબ્રહ્મસેવી -૨૦] - દેવતા, ચકી, બળદેવ, વાસુદેવ આદિનું વર્ણન, -મૈથુન સેવનના કટુફળ, ભવભ્રમણ (૧) અધ્યયન-૫-“પરિગ્રહ [.૨૧- - પરિગ્રહનું સ્વરૂપ, તીસ નામો, પરિગ્રહકર્તા, -.૨૯] - પરિગ્રહના કટુ ફળ, આસવદ્વાર ઉપસંહાર મુનિ દીપરત્નસાગર સર્જિત 196 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #198 -------------------------------------------------------------------------- ________________ .. પપ્પાવાગરણ- દ્વાર (શ્રુતસ્કંધ) ૨, અધ્યયન -(૬) .. સંવર દ્વાર (શ્રુતસ્કંધ-૨-) અધ્યયન-૧-(૬) “અહિંસા” [.30- - પાંચ સંવર કથન પ્રતિજ્ઞા, પાંચ સંવરના નામ, -.૩૩] - અહિંસા સંવર કથન, અહિંસા, સ્વરૂપ, ૬૦ નામો [.૩૪] - અહિંસાની ઉપમાઓ, અહિંસા આરાધક, અહિંસાના પાલકના કર્તવ્યો, અહિંસાનું ફળ [.૩૫] - અહિંસા વતની ભાવના, અહિંસકનું ભવન ----*----*---- અધ્યયન-૨-(૭) - “સત્ય” [.૩૬- - સત્યનું સ્વરૂપ, પ્રભાવ, કેવું સત્ય ન બોલવું, -.૩૭] - સત્યની ઉપમા, ભાષા અને વચનના ભેદ, - સત્યવ્રતની ભાવના, સત્યસંવર, ઉપસંહાર ----*----*---- અધ્યયન-૩૯(૮) - “દત્તાનુજ્ઞા” [.૩૮] - દત્તઅનુજ્ઞા સ્વરૂપ, આ વ્રતના વિરાધક-આરાધક - દત્ત અનુજ્ઞા વ્રતની ભાવના, ઉપસંહાર કથન ----*----*---- અધ્યયન-૪-(૯) - “બ્રહ્મચર્ય” [.૩૯] - બ્રહ્મચર્ય સ્વરૂપ, ઉપમા, પ્રભાવ, બ્રહ્મચારીના કૃત્ય -.૪૩] - અકૃત્ય, બ્રહ્મચર્ય વ્રત ભાવના, ઉપસંહાર ----*----*---- અધ્યયન-૫-(૧૦) - “પરિગ્રહ” [.૪૪- - અપરગ્રિહ સ્વરૂપ, એકથી તેત્રીસ બોલ, ઉપમાઓ, -:૪૭] - અપરિગ્રહીના કૃત્ય – અકૃત્ય, વિધિ-નિષેધ, - અપરિગ્રહી જીવનનો મહિમા, વ્રત, ભાવના આદિ - સંવરદ્વાર ઉપસંહાર, સૂત્ર ઉદ્દેશક વિધિ ----*----*---- [૧૦] “પપ્પાવાગરણ” -અંગસૂત્ર-૧૦-નું ... મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ મુનિ દીપરત્નસાગર સર્જિત 197 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૧ [..] -..3] [..૪] [..૫] [..ઙ •..] [..] [.૧૧] [.૧૨] [.૧૦] - મૃગાપુત્રનું મૃત્યુ, સિંહ થયો, ભયંકર ભવ ભ્રમણ કાળક્રમે શ્રેષ્ઠીપુત્ર, દીક્ષા, દેવગતિ,પછી મોક્ષ (૧) અધ્યયન-૨-‘ઉન્ઝિતક’ [.૧૩] -.૧૪] વિવાગસૂય-અંગસૂત્ર-૧૧-વિષયાનુક્રમ શ્રુતસ્કંધ-૧- “દુઃખ વિપાક” અધ્યયન-૧-“મૃગાપુત્ર” આરંભ વાક્ય, જંબૂસ્વામીની વિપાક સૂત્ર વિશે જિજ્ઞાસા - શ્રુતસ્કંધના નામ, શ્રુતસ્કંધ-૧-ના અધ્યયનો નામ ઉપોદઘાત, મૃગાગ્રામ, ચંદનપાદપ ઉદ્યાન, વિજયરાજા, મૃગારાણી, સર્વ અંગોપાંગ વિકલ, ભૂમિગૃહમાં રાખવો મૃગાપુત્ર બાળક, - જન્માંધ ભિખારી, ભ૦ મહાવીરનું આગમન - જન્માંધ ભિખારીને જોઈને ગૌતમની જિજ્ઞાસા - ભ૦ મહાવીર દ્વારા સર્વાંગોપાગ વિકલ મૃગાપુત્ર કથન - ગૌતમનું મૃગાપુત્રને જોવા જવું, તેનું આહાર પરિણમન-જોઈને કર્મફળ વિષયક - મૃગાપુત્રનો પૂર્વભવ, એકાદિ રાઠોડ નામે ક્રુર શાસક ચિંતન, એકાઈના શરીરમાં સોળ રોગોની ઉત્પત્તિ - ચિકિત્સા પ્રયત્નોમાં અસફળ, નરકમાં ઉત્પત્તિ નરકમાંથી મૃગાદેવીની, કુક્ષિમાં ઉત્પત્તિ, મૃગાદેવીની અપમાનીત સ્થિતિ, ગર્ભપાત પ્રયત્ન, ગર્ભમાં રોગ, -જન્મતા ફેંકવા નિર્ણય, પછી ભૂમિ ગૃહમાં ઉછેર [.૧૫] - - ઉપોદઘાત, વાણિજ્યગ્રામ, કામધ્વજા ગણિકાવર્ણન - ઉજ્ઝિતક-સાર્થવાહ પુત્ર, ગૌતમનું ભિક્ષાર્થે ગમન રાજમાર્ગમાં ઉજ્જૈતકના વધનું દૃશ્ય જોવું - ભ0 મહાવીર દ્વારા પૂર્વભવ કથન, ભીમ નામે કૂટગ્રાહ - ઉત્પલા નામે પત્ની, ગૌમાંસ ભક્ષણનો દોહદ, પૂર્તિ - - પુત્ર જન્મ, ગોત્રાસ નામ, ભીમનું મૃત્યુ, ગોત્રાસની કૂટગ્રાહ રૂપે નિયુક્તિ, આજીવન -મૃત્યુ બાદ બીજી નરકમાં નારક રૂપે ઉત્પત્તિ ગોમાંસ ભક્ષી, નરકમાંથી સુભદ્રાની કૃક્ષિમાં પુત્રપણે ઉત્પત્તિ - જન્મતા કચરામાં ફેંક્યો હોવાથી ઉજ્જૈિતક નામ - પિતા વિજયમિત્ર સાર્થવાહ, માતા સુભદ્રાનું મૃત્યુ મુનિ દીપરત્નસાગર સર્જિત 198 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #200 -------------------------------------------------------------------------- ________________ 'વિવાગસુય- શ્રુતસ્કંધ. ૧, અધ્યયન, ૨... [.૧૬] - દુરાચારી ઉક્ઝિતકને ઘરમાંથી કાઢી મૂકવો - વ્યસનોનું સેવન, કામધ્વજા સાથે કામક્રીડા - નગર રાણી શ્રી દેવીને યોનિશૂળ, મિત્ર રાજા દ્વારા કામ ધ્વજાની ઉપપત્નીરૂપે નિયુક્તિ, ઉક્ઝિતકનો કામધ્વજા પાસે ગુપ્ત પ્રવેશ, રાજા દ્વારા મૃત્યુદંડ [.૧૭] - ઉક્ઝિતકની ગતિ વિશે ગૌતમની જિજ્ઞાસા - પ્રથમ નારકે ઉત્પત્તિ, ભવ ભ્રમણ, અંતે મોક્ષ (૧) અધ્યયન-૩-“અલગ્નસેન” [.૧૮] સાલા અટવી, વિજયચોર અધિપતિ, સ્કંદશ્રી ભાર્યા [.૧૯- - વિજય ચોરના અકૃત્યો, વિજયને અલગ્નસેન પુત્ર -.૨૦] - ભ0 મહાવીર આગમન, ગૌતમનું ભિક્ષાર્થે ગમન - અલગ્નસેનના વધનું દૃશ્ય, તેનો પૂર્વભવ - નિર્ણય નામે ઇંડાનો વેપારી, અનેક ઇંડાનો વેપાર - ઇંડા અને દારુના સેવનથી નિર્ણયની નરકગતિ [.૨૧] - વિજયચોરની સ્ત્રી સ્કંદશ્રીની કુક્ષીમાં આગમન - સ્કંદશ્રીનો દોહદ, પુત્ર જન્મ, અભગ્નસેન નામ [.૨૨) - આઠ સ્ત્રી સાથે લગ્ન, ભોગમય જીવન, વિજયનું મૃત્યુ - અભગ્નસેન ચોર સેનાપતિ, જનતાને ત્રાસ - અલગ્નસેનનું બળ, રાજસેના પણ પરાજિત [.૨૩] - કપટથી અલગ્નસેનને બંદી બનાવી, વધાજ્ઞા - અલગ્નની નરકગતિ, ભવભ્રમણ, અંતે મોક્ષ ----*----*---- (૧) અધ્યયન-૪-“શકટ' [.૨૪- - મહાચંદ્ર રાજા, સુષેણ મંત્રી, સુદર્શના વેશ્યા, -.૨૬] - સુભદ્ર સાર્થવાહ, ભદ્રાભાર્યા, શકટ પુત્ર - વધ્યપુરુષનો પૂર્વભવ, છણિક નામે કસાઈ - મધમાંસ આહારી, મૃત્યુ, નરકગતિ, અહીં જન્મ - સુભદ્ર-ભદ્રાનું મૃત્યુ, શકટને ગૃહનિકાલ - શકટને સુદર્શનાના સ્નેહ, સુણ અમાત્યનું જોવું - શકટને મૃત્યુદંડ, ભવભ્રમણ, અંતે મોક્ષ મુનિ દીપરત્નસાગર સર્જિત 199 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #201 -------------------------------------------------------------------------- ________________ 'વિવાંગસૂય- શ્રુતસ્કંધ. ૧, અધ્યયન. ૫... (૧) અધ્યયન-૫-“બૃહસ્પતિ દત્ત” [.૨૭- - સોમદત્ત પુરોહિત, વસુદત્તાભાર્યા, બૃહસ્પતિદત્તપુત્ર -.૨૮] - ગૌતમનું ભિક્ષાર્થે ગમન, રાજમાર્ગે પ્રાણદંડ દૃશ્ય -પૂર્વભવ, મહેસરદત્ત પુરોહિત, જિતશત્રુ રાજા માટે યજ્ઞમાં બાળકોની આહુતિ, પૂર્ણાયુ, નરકગતિ, - મહેસરદત્તના જીવનો બૃહસ્પતિદત્ત નામે જન્મ - ઉદાયન રાજા સાથે મૈત્રી, પદ્માવતી રાણી સાથે અનાચાર - પ્રાણદંડની શીક્ષા, મૃત્યુ, ભવભ્રમણ, અંતે નિર્વાણ ----*----*---- (૧) અધ્યયન-૬-“નંદિસેન્ન [.૨૯- - શ્રીદામરાજા, બંધુશ્રી ભાર્યા, નંદિસેનકુમાર -:30] - ગૌતમનું ભિક્ષાર્થ ગમન, માર્ગમાં વધદશ્ય - પૂર્વભવ, દુર્યોધન નામે જેલર, બંદીઓને વિવિધ રીતે કઠોર દંડ કર્તા, નિર્દયતાને લીધે છકી નરકે - નરકમાંથી અહીં બંધુશ્રીની કુક્ષિમાં, જન્મ, નંદિસેણ - રાજ્યલિસા માટે પિતા શ્રી દામ રાજાને મારવા માટે ષડયંત્ર, પકડાઈ જવું, વધાજ્ઞા, નરકગતિ થશે, - ભવભ્રમણ, અંતે બોધિપ્રાપ્તિ, કાળક્રમે મોક્ષ ----*----*---- (૧) અધ્યયન-૫-“ઉદ્દેબરદત્ત” [.૩૧] - સાગરદત્ત સાર્થવાહ, ગંગદત્તા ભાર્યા, ઊબર દત્ત - ભ૦ મહાવીર સમવસરણ, ગૌતમનું ભિક્ષાર્થેગમન - નગરના પૂર્વ, પશ્ચિમ દક્ષિણ, ઉત્તર દ્વારે ક્રમશઃ પ્રવેશતા એકના એક કોઠીયાને જોવો - પૂર્વભવ પૃચ્છા, ધનંતરી નામે વૈદ્ય, અષ્ટાંગ આયુર્વેદ ચિકિત્સા માટે અનેક પ્રકારે માંસનો પ્રયોગ - પોતે પણ માંસ-મદિરા સેવી, મૃત્યુ, નરકગાતિ - ગંગદત્તા સાર્થવાહી મૃતવત્સા હોવાથી પુત્ર માટે – યક્ષ પૂજાદિ, ધવંતરીના આત્માનો ત્યાં જન્મ - ઉંબરયક્ષ કૃપાથી પ્રાપ્ત થયો હોવાથી ઉંબરદત્ત નામ - માતા, પિતાના મૃત્યુ બાદ ઉંબરદત્તનો ગૃહનિકાલ - ઉંબરદત્તના શરીરમાં સોળ રોગોત્પતિ, મૃત્યુ - અનેક ભવમાં ભ્રમણ બાદ અંતે મહાવિદેહે મોક્ષ મુનિ દીપરત્નસાગર સર્જિત | 200 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #202 -------------------------------------------------------------------------- ________________ ' વિવાગસૂય- શ્રતસ્કંધ. ૧, અધ્યયન. ૮... (૧) અધ્યયન-૮-“શૌર્યદત્ત” [.૩૨] - સમુદ્રદત્ત માછીમાર, સમુદ્રદત્તાભાર્યા, શૌર્યદત્તપુત્ર - ગૌતમ સ્વામીને ભિક્ષા લઈ પાછા ફરતા માછીમાર મહોલ્લા પાસે એક મચ્છીમારને લોહીનું ઉલટી કરતો જોવો - પૂર્વભવ પૃચ્છા, શ્રિક નામે રાજ રસોઈયો - રાજપરિવાર માટે માંસ પકાવવું. સ્વયં પણ માંસાસક્તિ - મૃત્યુબાદ નરકગતિ, મૃતવત્સા સમુદ્ર દત્તાનો પુત્ર થયો - શૌર્યદત્ત નામ, સમુદ્રદત્તની મૃત્યુબાદ શૌર્યદત્તનું માછીમારોનું પ્રમુખ બનવું, નદીમાંથી માછલા પકડવા - માછલી પકડવાના અનેક સાધનોનો ઉલ્લેખ - માછલી સુકવવી, માછલીના વિવિધ ભોજનો - શૌર્યદત્તના ગળામાં માછલીનો કાંટો લાગવો - ચિકિત્સા નિષ્ફળ, વેદનાથી મૃત્યુ, નરકગતિ - અનેકભવમાં ભ્રમણ, કાળક્રમે મોક્ષ ----*----*---- (૧) અધ્યયન-૯-દેવદત્ત” [.૩૨] - દત્ત ગાથાપતિ, કૃષ્ણશ્રી ભાર્યા, દેવદત્તાપુત્રી - ભ૦ મહાવીરનું સમવસરણ, ગૌતમનું ભિક્ષાર્થ ગમન, માર્ગમાં એક સ્ત્રીને શૂળીદંડનું દૃશ્ય - પૂર્વભવ પૃચ્છા, સિંહસેન રાજકુમાર, પાંચસો સ્ત્રી - મહસેન રાજાના મૃત્યુ બાદ સિંહસેન રાજા થયો - સિંહસેનને શ્યામા રાણીમાં આસક્તિ, અન્યથી વિરક્તિ - શ્યામા રાણી પ્રત્યે અન્ય રાણીને દુર્ભાવ - શ્યામાની આસક્તિથી ૪૯૯ રાણીને સળગાવી દેવી - સિંહસેનનું મૃત્યુ, નરકગતિ, અહીં પુત્રી પણે જન્મ - દેવદત્તા નામ, દેવદત્તાનો પુષ્યનંદી સાથે વિવાહ - પુષ્યનંદીની આજ્ઞાથી દેવદત્તાને શૂળીદંડ, મૃત્યુ - અનેક ભવભ્રમણ બાદ કાળક્રમે મોક્ષ (૧) અધ્યયન-૧૦-“અંજૂશ્રી [.૩૪] - ધનદેવ સાર્થવાહ, પ્રિયંગુભાય, અંજૂશ્રી પુત્રી - ભ0 મહાવીરનું સમવસરણ, ગૌતમની ભિક્ષાચર્યા મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ 201 Page #203 -------------------------------------------------------------------------- ________________ ... વિવાગસૂય- શ્રુતસ્કંધ. ૧, અધ્યયન. ૧0... અશોકવાટિકામાં અતિરુષ્ણ સ્ત્રીનું કરણુ રૂદન, પૂર્વભવ પૃચ્છા, - પૃથ્વીશ્રી ગણિકા, વશીકરણાદિ પ્રયોગથી તીવ્રકામભોગ, મૃત્યુ બાદ નરક ગતિ - નરકથી નીકળી અહીં અંજુ શ્રી રૂપે જન્મ થવો - વૈશ્રમણ સાથે વિવાહ, યોનિશૂળની વેદના - ચિકિત્સાની અસફળતા, અંજૂશ્રીનું રૂદન - અંજુશ્રીનું ભવભ્રમણ, કાળક્રમે મોક્ષ ગમન ----*----*---- શ્રુતસ્કંધ-૨-“સુખવિપાક” (૨) અધ્યયન-૧-“સુબાહુકુમાર” [.૩૫- - ઉપોદઘાત, સુખવિપાકના દશ અધ્યયનો -.૩૭] - હસ્તશીર્ષનગર, પુષ્પકરંડ ઉદ્યાન, અદીનશત્રુ રાજા, ધારિણી આદિ અનેક રાણી, - ધારિણીને સ્વપ્ન, - સુબાહુકુમારનો જન્મ, ઉછેર, અભ્યાસાદિ - ૫૦૦ કન્યા સાથે લગ્ન, ભ૦ મહાવીરનું આગમન - સુબાહુનું ધર્મ શ્રવણ, ગૃહસ્થધર્મ પ્રતિજ્ઞા - સુબાહુનો પૂર્વભવ, હસ્તિનાપુરે સુમુખ ગાથાપતિ - સ્થવિર આગમન, શુદ્ધ આહારદાન, પંચદિવ્યો - સુબાહુકુમાર, અઠ્ઠમ તપ, પૌષધ, પ્રવજ્યા વિચાર - ભ૦ મહાવીર પાસે પ્રવજ્યા અને વિહાર - અગિયાર અંગોનો અભ્યાસ, તપશ્ચર્યા, શ્રમણજીવન, માસિકસલેખના, સૌધર્મ દેવલોક ઉત્પત્તિ - કાળક્રમે સર્વાર્થસિદ્ધ, મહાવિદેહમાં મોક્ષ ----*-------- (૨) અધ્યયન-૨-“ભદ્રનંદિ” [.૩૮] - ઋષભપુર, સૂપકરંડક ઉદ્યાન, ધન્ય યક્ષ, - ધનાવહ રાજા, સરસ્વતી રાણી, ભદ્રનંદીકુમાર - શેષ વર્ણન-સુબાહુકુમાર મુજબ જાણવું - પૂર્વભવે ફેરફાર-યુગબાહૂ તીર્થંકરને દાન દીધું ----*----*---- (૨) અધ્યયન-૩-“સુજાતકુમાર” [.૩૯] - વીરકૃષ્ણમિત્ર રાજા, શ્રી દેવી, સુજાતકુમાર - પૂર્વભવમાં ફેરફાર, શેષ કથન સુબાહુકુમાર મુજબ મુનિ દીપરત્નસાગર સર્જિત 202 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #204 -------------------------------------------------------------------------- ________________ ... વિવાગસૂય- શ્રુતસ્કંધ. ૧, અધ્યયન ૧૦... | (૨) અધ્યયન-૪-“સુવાસવકુમાર” [.૪૦] - વાસવદત્ત રાજા, કૃષ્ણાદેવી, સુવાસવકુમાર - પૂર્વભવમાં ફેરફાર, શેષ કથન સુબાહુકુમારવત ----*----*---- (૨) અધ્યયન-૫-“જિનદાસકમાર” [.૪૧] - મહચંદકુમાર, અહંદત્તા ભાર્યા, જિનદાસ પુત્ર - પૂર્વભવમાં ફેરફાર, શેષ કથન સુબાહુકુમારવત ----x----*---- (૨) અધ્યયન-૬-“વૈશ્રમણકુમાર” | [૪૨] - પ્રિયચંદ્ર રાજા, સુભદ્રાદેવી, વૈશ્રમણકુમાર - પૂર્વભવમાં ફેરફાર, શેષ કથન સુબાહુકુમારવત ----*-------- (૨) અધ્યયન-૭-“મહાબલકુમાર” [.૪૩] - બલ રાજા, સુભદ્રાદેવી, મહાબલ કુમાર - પૂર્વભવમાં ફેરફાર-શેષ કથન સુબાહુકુમારવત ----*----*---- (૨) અધ્યયન-૨-“ભદ્રનંદિ” [.૪૪- - ભદ્રનંદી, મહચંદ, વરદત્ત કુમાર અધ્યયન -.૪૬] - માતા, પિતા, નગરી, પૂર્વભવમાં વિવિધતા - શેષ સર્વકથન સુબાહુકુમાર અનુસાર [.૪૭] - ઉપસંહાર, સૂત્ર ઉદ્દેશક વિધિ ---x----*---- [૧૧] “ વિવાદસૂય ”-અંગસૂત્ર-૧૧- નું મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ - -: અગિયાર અંગસૂત્ર-વિષયાનુક્રમ-પૂર્ણ : મુનિ દીપરત્નસાગર સર્જિત 203 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ઉવવાઈય-ઉપાંગસૂત્ર-૧૧-વિષયાનુક્રમ [..૧] - ચંપાનગરીનું વર્ણન-ભવનાદિ, સ્વ-પરચક્ર ભય નહીં, ધન ધાન્યાદિ ભરપૂર, - કૃષિભૂમિ, ગામોની નિકટતા, પશુઓ, ચૈત્યો, નર્તકી ભવનો, ભિક્ષા સુલભતા, - અનેક કુટુંબો, નટ આદિ કલાજીવિકો, આરામ આદિ, નગર ફરતી ખાઈ, - નાગરિક સુરક્ષા, સુંદર કોટ યુક્ત,ખરીદ-વેચાણ બજારો, સુંદર માર્ગો, નયનરમ્ય - રાજાનું ગમનાગમન, અશ્વ, રથ, શિબિકાદિ વ્યાપ્ત [..૨]. - પૂર્ણભદ્ર ચૈત્યનું વર્ણન – છત્ર, ધજા આદિ યુક્ત, સુંદર વેદિકા, ભીંતો, દરવાજા, - પુષ્પમાળા, ધૂપ, નટ આદિ કળાજીવિકો, દેવપ્રાસાદ, દાન પ્રવૃત્તિ [...]] - વનખંડનું વર્ણન-સુંદર વર્ણ આદિથી યુક્ત, પૂર્ણ વિકસિત, - મજબૂત મૂળ-થડવાળા વૃક્ષો, વન્ય પક્ષી, વિવિધ વનસ્પતિ, જળાશયો યુક્ત [...૪] - અશોકવૃક્ષનું વર્ણન-તૃણાદિ રહિત, નયનરમ્ય અને નીચે રથ આદિ રહી શકે તેવો ભૂમિભાગ, વિવિધ વનસ્પતિ, લતાઓથી વ્યાપ્ત [..૫] - પૃથ્વીશિલાપટ્ટ વર્ણન-વિવિધરંગી, આકર્ષક,કોમળ સ્પર્શવાળો, ચિત્રોથી શોભતો એવો [..] - કોણિક રાજાનું વર્ણન-તેના ગુણો, વિશેષતા [..૭] - કોણિકની રાણી ધારિણીનું વર્ણન, સૌંદર્ય મૂર્તિ [..૮] ભ૦ મહાવીરના વૃત્તાંતનો કથક પુરુષ [..૯] ગણનાયક, દંડનાયક આદિ અધિકારી વર્ગ [.૧૦] - ભ0 મહાવીરનું વર્ણન -, ઉપમાઓ, દેખાવ, અંગોપાંગ, અતિશયો, પ્રાતિહાર્ય ઈત્યાદિ [.૧૧] ભ૦નું ચંપાનગરીમાં આગમન, કોણિકને કથન, - સ્વ સ્થાનેથી કરેલ ભાવવંદનની વિધિ, સ્તુતિ, [.૧૨ - સંદેશ વાહકને પ્રીતિદાન, વિશેષ સંદેશ માટે આજ્ઞા [.૧૩] ભ૦નું નીકટ આગમન, પ્રભાતનું વર્ણન [.૧૪- - ભ૦ના અંતેવાસીનો પૂર્વ પરિચય, દીક્ષાકાળ, -.૧૫] - જ્ઞાનસંપદા, વિશિષ્ટ શક્તિ, લબ્ધિ, તપ આદિ [.૧૬ ભવના સ્થવિર શિષ્યો-પૂર્વપરિચય, દેખાવ, સંયમાદિગુણો, બહુશ્રુતતા, ભાષાજ્ઞાન આદિ [.૧૭] ભ૦ના અણગાર, સંયમ ગુણો, વિરતાદિ ભાવો, તેની વિવિધ ઉપમા, પ્રતિબંધરહિત, વિહાર વિધિ [.૧૮- ભ૦ના શિષ્યોનો તપ, બાહ્ય તપના ભેદ-પ્રભેદ -.૨૦] અત્યંતર તપના ભેદ-પ્રભેદ વિસ્તૃત વર્ણન મુનિ દીપરત્નસાગર સર્જિત 204 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #206 -------------------------------------------------------------------------- ________________ [.૨૧] [.૨૨] - ભ0 મહાવીરનું પર્ષદામાં અસુર દેવ-આગમન - અસુરોના વર્ણાદિ, આકૃતિ, વય, ચિહ્ન, વસ્ત્ર,આભુષણ, ઋદ્ધિ આદિ વર્ણન, ભ૦ને વંદન [.૨૩] ભ૦ પાસે શેષ નવ ભવનવાસીનું આગમન [.૨૪] ભ૦ પાસે વ્યંતર દેવ-આગમન, તેના નામ આદિ [.૨૫] ભ0 પાસે જ્યોતિષ્ઠ દેવ-આગમન, ગ્રહ, નક્ષત્ર, તારા વગેરે, તેના વર્ણ અને ચિહ્નો [.૨૬] ભ૦ પાસે વૈમાનિક દેવ-આગમન, દેવલોકના નામ, વિમાનો નામ, ચિહ્ન, વર્ણ, આદિ ભ0 મહાવીરના આગમનની ચંપાનગરમાં ચર્ચા, [.૨૭ -.33] - ધર્મ પર્ષદા, કોણિકને સમાચાર, પ્રીતિદાન, કોણિકની સેના, પટ્ટ હસ્તિ, અંતઃપુરાદિ સાથે ભ૦ પાસે- વંદનાર્થે જવાની તૈયારી, વ્યાયામ, તૈલમર્દન, સ્નાન, વસ્ત્ર, આભુષણાદિ વર્ણન, અષ્ટમાંગલિકોના નામ - રાજ્ય ચિહ્નોના નામ, ગમન વ્યવસ્થાનું વર્ણન - અશ્વ, ગજ, રથ, વૈદલ સેનાનું, વાદ્યોનું વર્ણન - સ્તુતિપાઠકનું વર્ણન, સમવસરણ નજીક પાંચ રાજચિહ્ન ત્યાગ, પાંચ અભિગમ વિધિ, ભ૦ વંદન,- સુભદ્રા આદિ રાણીઓનું સુસજ્જિત થવું, અનેક દાસી સાથે જવું-વર્ણન, - ભ૦ને વંદન વિધિ ઉવવાઈય ... - ભ૦ના શિષ્યોનું શ્રુતજ્ઞાન, ધર્મકથા ચાર ભેદે, સંસાર સાગરનું શબ્દ ચિત્ર, તેની પારગમિતા, -તે શિષ્યોના વિશિષ્ટ ગુણો, મોક્ષ સાધકતા [.૩૪ ભ0 મહાવીરની વિશાળ ધર્મસભા સમક્ષ દેશના, -.૪૦] - ભાષા, સ્વર, વાણી, અનુવદા, ધર્મોપદેશ વિષય, - નિગ્રન્થ પ્રવચન મહિમા, નરકાદિગતિના કારણો, ચારે ગતિના સુખ-દુઃખ, રાગથી બંધ, બે ભેદે ધર્મ - ધર્મકથા સમાપ્તિ, ભ૦ને વંદન, લોકોદ્વારા - આગાર કે અનાગાર ધર્મ સ્વીકાર, નિર્પ્રન્થ પ્રવચન મહિમા સ્વીકાર, કોણિક, સુભદ્રા આદિનું સ્વસ્થાન ગમન [.૪૧ -.૪૩] [.૪૪] - - - ઉપશમ-વિવેક-વિરતિ, પ્રશંસા ગૌતમ સ્વામીનું શબ્દ ચિત્રણ, જિજ્ઞાસા, પ્રશ્નો અસંયત યાવત્ એકાંત સુપ્ત પાપકર્મ બાંધે, મોહકર્મ બાંધે, મોહનીય અને વેદનીય કર્મ બંધ-પ્રશ્ન, - અસંયત યાવત્ હિંસકની નરકગતિ વિશે પ્રશ્ન અસંયતની દેવગતિ, વ્યંતર દેવ થવાનું કારણ, વ્યંતર દેવોની સ્થિતિ, ઋદ્ધિ, અનારાધકત્વ, મુનિ દીપરત્નસાગર સર્જિત 205 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #207 -------------------------------------------------------------------------- ________________ ... ઉવવાઈય ... કઠોર દંડ સહેનાર અપરાધી અને આત્મઘાતકોની વ્યંતર દેવમાં ઉત્પત્તિ, સ્થિતિ, શુદ્ધિ આદિ પ્રશ્નો - પ્રકૃતિ ભદ્ર યાવત્ અલ્પારંભી મનુષ્યોની વ્યંતર –દેવમાં ઉત્પત્તિ, સ્થિતિ આદિ - પતિ પ્રવાસે ગયા હોય યાવત અનિચ્છાથી બ્રહ્મચર્ય પાળતી સ્ત્રીનો વ્યંતર દેવે ઉપરાત આદિ - અલ્પભોજી મનુષ્યોની વ્યંતર દેવે ઉપરાત આદિ - અગ્નિહોત્રિકાદિનો જ્યોતિષ દેવે ઉપપાત આદિ [.૪૫- - આઠ પરિવ્રાજકો, છ શાસ્ત્રો, અન્ય શાસ્ત્રોના નામ, -.૪૮] - પરિવ્રાજકની આચાર વિધિ, બ્રહ્મલોકે ઉપપાતાદિ [.૪૯] - અંબડ પરિવ્રાજક વર્ણન, ૭૦૦ શિષ્યો, ગ્રીષ્મ વિહાર - અટવીમાં ભૂલા પડવું, બધાંને પાણી પીવા ઈચ્છા - અદત્તાદાન ન લેવાનું વ્રત, નદીની તપેલી રેતીમાં સંલેખના, અનશન, અંતિમ આરાધના, સમાધિ મૃત્યુ બ્રહ્મલોકે ઉપપાત, સ્થિતિ, પરલોક આરાધકતા [.૫૦] - અંબંડ પરિવ્રાજકની સાધના, વૈક્રિય લબ્ધિ દર્શન, અવધિજ્ઞાન - આગાર ધર્મ આરાધના, સમ્યકત્વ દૃઢતા, સમાધિમરણ - બ્રહ્મલોકે દેવ, ત્યાંથી મહાવિદેહે જન્મ દૃઢ પ્રતિજ્ઞ નામ - કળા, ભાષાદિની અભ્યાસ, કામભોગ વિરક્તિ - સમ્યકત્વ પ્રાપ્તિ, દીક્ષા, શ્રમણ ધર્મસાધના, - કેવળજ્ઞાન, મોક્ષ પ્રાપ્તિ [૫૧] - આચાર્યાદિ પ્રત્યેનીકની કિલ્બિષકમાં ઉત્પત્તિ - જાતિ સ્મરણથી દેશવિરત સંક્ષીપંચેન્દ્રિયતિર્યંચોની સહસ્રારકલ્પ પર્યત ઉત્પત્તિ, સ્થિતિ - આજીવિક શ્રમણોની અશ્રુત કલ્પ પર્યત ઉત્પત્તિ - આત્મોત્કર્ષક આદિની અશ્રુત કલ્પ પર્યંત ઉત્પત્તિ - પ્રવચન નિલવોની રૈવેયક પર્યત ઉત્પત્તિ - અલ્પારંભી દેશવિરતની અશ્રુતકલ્પ પર્યત ઉત્પત્તિ - અનારંભી યાવત નગ્નભાવ નિર્ગુન્થોની મુક્તિ - અવશેષ શુભકર્મા નિર્ગુન્થોની સર્વાર્થસિદ્ધ ઉત્પત્તિ - સર્વકામ વિરત યાવત ક્ષીણ લોભ નિર્ગસ્થની મુક્તિ - ઉક્ત સર્વેની સ્થિતિ, પરલોકે આરાધક-અનારાધકતા મુનિ દીપરત્નસાગર સર્જિત 206 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #208 -------------------------------------------------------------------------- ________________ ... ઉવવાઈય ... [.પ૨] - કેવલી સમુદઘાતમાં આત્મા, નિર્જરા પુદગલનો સ્પર્શ - છદ્મસ્થને અદૃષ્ટ નિર્જરા પુદગલ, નિર્જરા પુદગલ સૂક્ષ્મતા, - કેવલી સમુદઘાતના કારણો [૫૩] બધાં કેવળી કેવલી સમુદઘાત ન કરે [૫૪] કેવલી સમુદઘાતના સમય, યોગ, મુક્તિ [૫૫] - સયોગીની મુક્તિનો નિષેધ, યોગ નિરોધ-કાળ,ક્રમ - મુક્તામાની અવિગ્રહ ગતિ, મુક્તિ સમયે ઉપયોગ - સિદ્ધની સ્થિતિ, સિદ્ધ થનારા જીવનું સંઘયણ, સંસ્થાન, અવગાહના, આયુ, સિદ્ધશિલા - ઈષત્પાશ્મારા પૃથ્વીનું પરિમાણ, બાર નામ, વર્ણ, સંસ્થાન, પુદગલ રચના, સ્પર્શ, સૌંદર્ય, સ્થિતિ [.૫૬- - સિદ્ધનો વાસ, પ્રતિષ્ઠિતતા, શરીર ત્યાગ અને સિદ્ધિ, -.૭૭] - સંસ્થાન, અવગાહના, આકાર, જરા-મરણનો અંત, - અંત સિદ્ધોની સ્થિતિ, સ્પર્શ, પ્રદેશ, લક્ષણો, - સિદ્ધોનું જ્ઞાન, દૃષ્ટિ, અનુપમ સુખ આદિ ગાથા ----x---- ----- [૧૨] “ઉવવાઈય”-ઉપાંગસૂત્ર-૧-નો મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ મુનિ દીપરત્નસાગર સર્જિત 207 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૩ [..] -..૪] [..]] [.. -..૭] [..૮] [..] [.૧૦] [.૧૧] [.૧૨] [.૧૩] [.૧૪] [.૧૫] [.૧૬] રાયપ્પસેણિય-ઉપાંગસૂત્ર-૨-વિષયાનુક્રમ આમલકલ્પાનગરી, આમ્રશાલ વન ચૈત્ય, અશોકવૃક્ષ, - ભ૦ મહાવીરનું આગમન આદિ (“ઉવવાઈ”ની સાક્ષી) - સૂર્યાભદેવ, સૂર્યભ વિમાન, સુધર્માસભા, તેની પર્ષદા - સૂર્યાભદેવ દ્વારા અવધિજ્ઞાન વડે જંબુદ્રીપને નિરખવો - ભ0 મહાવીરને જોવા, સ્વસ્થાનેથી ભને વંદન - ભ૦ના દર્શનાદિ માટે જવા સૂર્યાભ દેવનો વિચાર અને દર્શનાદિ માટે જવાનું કારણ, આભિયોગિકદેવને ભ૦ની આસપાસ એક યોજન ભૂમિશુદ્ધિ માટે આજ્ઞા આભિયોગિક દેવનું ગમન, ભ૦ને વંદન આદિ ભ0 દ્વારા દેવોના કર્તવ્યાદિ વિશે કથન આભિયોગિક દેવ દ્વારા સંવર્તક વાયુ વિકુર્તી સફાઇ કરવી, અભ્રમેઘની રચના કરી યોજન ભૂમિસિંચન એક યોજનમાં પુષ્પવર્ષા, ધૂપની સુગંધ, પાછું ફરવું સૂયાંભ દેવની ભ૦ વંદનાર્થે દેવ-દેવીને આજ્ઞા સેનાપતિ દેવ દ્વારા સુઘોષા ઘંટા રણકાર, દેવાદિ આગમન સુસજ્જિત દેવ-દેવીનું સૂર્યાભદેવ સમક્ષ આવવું આભિયોગિક દેવોને દિવ્ય વિમાન રચવા આજ્ઞા - દિવ્ય વિમાનની રચનાનું વિસ્તૃત વર્ણન - વિમાન, સોપાન, તોરણ, ચિત્રો, અષ્ટમંગલ, છત્ર, કમળ - ભૂમિભાગ, મણિના વર્ણાદિ, પ્રેક્ષાગૃહ મંડપ આદિ- મણિપીઠિકા, સિંહાસન, વિજયવસ્ત્ર, મુક્તામાલા, સામાનિક આદિ દેવોના ભદ્રાસન, ઈત્યાદિ ગંધર્વ અને નર્તકો સાથે સૂર્યાભનો વિમાન પ્રવેશ, - દેવદેવીનું યથાસ્થાને બેસવું, અષ્ટમંગળ, મહેન્દ્રધ્વજ, - સર્વ ઋદ્ધિ, સિદ્ધિ, દ્યુતિ આદિ સાથે દેવ-દેવી [.૧૭] - સૂર્યાભદેવનું પ્રસ્થાન, વિમાનગતિ, નંદીશ્વરદ્વીપે ઋદ્ધિનો સંક્ષેપ, ભ૦ મહાવીર પાસે આગમન - - ભ0 મહાવીરને વંદન, પોતાનો પરિચય આપવો, -ભ૦ દ્વારા દેવ-કર્તવ્યાદિનુંકથન સૂર્યાભદેવની પ્રશન્નતા, ભ0ની પર્યુપાસના કરવી ભ૦ મહાવીરની પર્ષદા સન્મુખ ધર્મદેશના [.૧૮] [.૧૯] [.૨૦] મુનિ દીપરત્નસાગર સર્જિત 208 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #210 -------------------------------------------------------------------------- ________________ ... રાયપ્રસેણિય ... | [.૨૧] - સૂર્યાભદેવ દ્વારા ભ0ને પૃચ્છા-હું ભવસિદ્ધિક, સમ્યક દૃષ્ટિ, પરિત્ત સંસારી, સુલભબોધિ, આરાધક અને ચરમ શરીરી છું કે કેમ ?, ભ૦ના ઉત્તર [.રર) - ભવેના જ્ઞાન-દર્શનની પ્રશંસા, દિવ્યનૃત્ય ઈચ્છા [.ર૩- - ભ0નું મૌન, સૂર્યાભ દ્વારા સવિધિ વંદન, સમુદઘાત -.૨૪] - નૃત્ય માટે ભૂમિભાગ તૈયાર કરી, નાટ્યશાળા રચના - સિંહાસન પર બેસવા આજ્ઞા માંગવી, નૃત્ય પ્રદર્શન - ભૂજામાંથી ૧૦૮ દેવ-દેવી વિદુર્વણા, દેવ-દેવીની ભ0 વંદના, નૃત્ય માટે તૈયાર થવું - ૧૦૮ની સંખ્યામાં સત્તાવન પ્રકારે વાદ્ય, વાદક - અષ્ટમાંગલિક આદિ અનેક પ્રકારે નત્યદર્શન - ભ૦ મહાવીરના પૂર્વભવ અને કલ્યાણકના નૃત્ય, ચાર પ્રકારે વાદન, ગાયન, નૃત્ય, અભિનય -દેવ-દેવી દ્વારા ભવંદના, સૂર્યાભ પાસે આગમન [.૨૫] સૂર્યાજ દ્વારા ઋદ્ધિ સંહરણ, સ્વસ્થાનગમન [.ર૬] સૂર્યાભની ઋદ્ધિ વિશે ગૌતમના પ્રશ્ન, ભ૦નો ઉત્તર [.૨૭]. - સૂર્યાભ વિમાન, સ્થાન, પરિમાણ, સંસ્થાન, સંખ્યા - પાંચ અવતંસક વિમાન, સૂર્યાભ વિમાનનું માપ - સૂર્યાભ વિમાનના પ્રકારની ઊંચાઈ, વિષ્ઠભ આદિ - પ્રાકાર, કાંગરા, દ્વાર, કમાળ આદિનું વર્ણન [.૨૮] દ્વારની બંને તરફ-ચંદન કળશ પંક્તિ, નાગદંતોની ખીંટી, [.૨૯] શાલભંજિકા, જાળી, ઘંટી, વનમાળા, ચબૂતરા, આદિ - દ્વારની બંને તરફ તોરણો, તોરણ ઉપર શાલભંજિકા, - તોરણની આગળ ઘોડા, હાથી વગેરે સમુદાય, પદ્મલતા આદિ લતાઓ, સ્વસ્તિક, ચંદન કળશ, ભૃગાંર, અરિસા, થાળ, પાત્ર, પીઠિકા વગેરે અનેક વસ્તુ [.૩૦]. - સૂર્યાભ વિમાનના પ્રત્યેક દ્વારે ધજાઓનું વર્ણન - સૂર્યાભ વિમાનમાં ભૌમ, તેમાં સિંહાસન ભદ્રાસન - ભૌમોના દ્વારે દ્વારે સોળ-સોળ રત્નો, અષ્ટમંગલ - સૂર્યાભ વિમાનની ચાર દિશાના દ્વાર અને વનખંડ - વનખંડની તૃણભૂમિના સ્વરનું વર્ણન [.૩૧ - વનખંડની વાવ, ઉત્પાદ પર્વત, મંડપ, ઝૂલા, શિલાપટ્ટ આદિ વિસ્તૃત વર્ણન [.૩૨- - વનખંડના પ્રાસાદ, પ્રત્યેક પાસાદનું માપ, ત્યાં રહેલ -.૩૪] દેવસ્થિતિ, લયન, પદ્મવરવેદિકા, વનખંડ,ઉપરિકાલયન આદિ વર્ણન મુનિ દીપરત્નસાગર સર્જિત 209. ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #211 -------------------------------------------------------------------------- ________________ ... રાયપૂસેણિય... [.૩૫] લયન મધ્ય પ્રાસાદો, તે પ્રાસાદોના માપ [.૩૬- - મુખ્ય પ્રાસાદથી ઈશાનમાં સુધર્મા સભા, તેનું માપ, -.૩૮] - સુધર્મા સભાની ત્રણ દિશામાં દ્વાર, તે દ્વારનું માપ, - પ્રત્યેક દ્વારે એક-એક મુખ્યમંડપ, તેનું માપ - મુખ્યમંડપની ત્રણે દિશામાં દ્વાર, તેનું માપ - પ્રત્યેક દ્વારે પ્રેક્ષા ઘર મંડપ, તેમાં અખાડો, મણિપીઠિકા, મણિપીઠિકા ઉપર સિંહાસન, પ્રેક્ષાઘર મંડપ અગ્રભાગે મણિપીઠિકા, તેના ઉપર સ્તૂપ, તેના માપો - પ્રત્યેક મણિપીઠિકાની ચારે દિશામાં જિનપ્રતિમા - સૂપ સામે મણિપીઠિકા, તેના પર ચૈત્ય વૃક્ષ - મણિપીઠિકા, ચૈત્યવૃક્ષાદિના પરિમાણ (માપો) - મહેન્દ્રધ્વજ, વાવ, વેદિકા, વનખંડાદિ વર્ણન - સુધર્માસભામાં મનોગુલિકા, નાગદંત, શીકા વગેરે - માણવકતંભનું વર્ણન, જિન અસ્થિવર્ણન - મહાપીઠિકા, દેવશય્યા, શસ્ત્રાગારાદિ વર્ણન [.૩૯]. - સુધર્મસભાથી ઈશાનમાં મોટું સિદ્ધાયતન, તેનું માપ, - સિદ્ધાયતન મધ્યે મણીપીઠિકા, ત્યાં દેવછંદક, તેનું માપ - દેવછંદક ઉપર ૧૦૮ ભગવંતપ્રતિમા, પ્રતિમાનું વર્ણન - પ્રતિમા આસપાસ છત્રધારી, ચામરધારી આદિ પ્રતિમા - ભગવંત પ્રતિમા સામે ઘંટ, કળશાદિ ૧૦૮-૧૦૮ અનેક વસ્તુ - સિદ્ધાયતનો ઉપર અષ્ટમંગલ, ધજા, છત્ર આદિ [.૪૦] - ઉપપાત સભા, મહાદ્રહ, અભિષેક સભા, અલંકાર સભા, વ્યવસાય સભાદિ વર્ણન, પુસ્તક રત્ન વર્ણન - નંદાપુષ્કરિણી, બલિપીઠ આદિ વર્ણન [.૪૧- - સુર્યાભદેવનો સંકલ્પ, સુર્યાભદેવનું કર્તવ્ય, સ્નાન અભિષેક વર્ણન, સજાવટ, દેવનૃત્યાદિ, શૃંગાર [.૪૩- - ધર્મ પુસ્તક વાંચન, ભગવંત પ્રતિમાનું પૂજન આદિ, -.૪૪] - સિંહાસનાદિ પ્રમાર્જના, ચૈત્યસ્તૂપપૂજા, જિન પૂજનાદિ - ચૈત્યસ્તંભ પ્રમાર્જન, જિન અસ્થિપૂજન, બલી વિસર્જન - અન્ય અર્ચનીય સ્થાને અર્ચા, સિંહાસને બેસવું મુનિ દીપરત્નસાગર સર્જિત 210. ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #212 -------------------------------------------------------------------------- ________________ ... રાયપ્રસેણિય .. [.૪૫] - સૂર્યાભદેવના પરિવારનું યથાસ્થાને ગોઠવાવું [.૪૬] સૂર્યાભની અને સામાનિક દેવોની સ્થિતિ [.૪૭] સૂર્યાભની ઋદ્ધિ આદિ અને પૂર્વભવ વિશે પ્રશ્ન [.૪૮] પૂર્વભવ વર્ણન, પ્રદેશ રાજા, અધર્મી આચાર, [.૪૯- સૂર્યકાંતારાણી, સૂર્યકાંતકુમાર, ચિત્ત સારથી, -.૫૨] - જિતશત્રુ રાજા, ચિત્ત સારથીનું ઉપહાર લઈ જવું - પાર્થાપત્ય કેશીકુમારની ધર્મદેશના, ચિત્ત સારથીનું શ્રમણોપાસક થવું, કેશીકુમારને પધારવા નિમંત્રણ, ચિત્તની વિનંતીનો સ્વીકાર, કેશીકુમાર આગમન [.૫૩ - રાજાપ્રદેશી ધર્મોપદેશ આપવા ચિત્તની વિનંતી -૭૪- કેવલી પ્રણિત ધર્મ શ્રવણ-અશ્રવણના કારણો - રાજાપ્રદેશીને કોઈ નિમિત્તથી કેશીકુમાર પાસે લાવવા - કેશીકુમાર, રાજા પ્રદેશીનો સંવાદ-જ્ઞાન પરિચય, - જીવના અસ્તિત્વ વિશે પ્રશ્નો, નરક-સ્વર્ગ વિશે પ્રશ્ન - દેહ અને આત્માની ભિન્નતા વિષયક કેશીકુમારના ઉત્તર અને સાબિતી, સર્વજ્ઞ-અસર્વજ્ઞનો જ્ઞાન ભેદ - હાથી-ફંથુના જીવની સમાનતા, દીપક-પ્રકાશનું દૃષ્ટાંત [.૭૫- - જીવાદિ અસ્તિત્વની વિસ્તૃત અને યુક્તિયુક્ત ચર્ચા -૭૬] પછી રાજા પ્રદેશના મોહનું નિવારણ, શ્રાવક વ્રતી [.૭૭- - ત્રણ પ્રકારના આચાર્ય અને વિનય-અવિનય પ્રતિપાદન -૭૯] - દૃષ્ટાંત દ્વારા પ્રદેશીને હિત શીક્ષા, પ્રદેશી દ્વારા સ્વીકાર - આવકના ચાર ભાગ કરવા, વિરતિમય જીવન [.૮૦] - સંવરધર્મ આરાધના, રાજ્ય-ભોગ પરત્વે દુર્લક્ષ -.૮૫] - સૂર્યકાંતા દ્વારા પ્રદેશ રાજાની હત્યા, સમાધિ મરણ - સૂર્યાભ વિમાને ઉત્પત્તિ, મહાવિદેહે જન્મ, અભ્યાસ, પ્રવજ્યા, દ્વાદશાંગી અભ્યાસ, આરાધના, કેવલી, મોક્ષ [૧૩] “રાયપ્પાસેણિય”-ઉપાંગ સૂત્ર-૨-નો મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ મુનિ દીપરત્નસાગર સર્જિત 211 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જીવાજીવાભિગમ-ઉપાંગ સૂત્ર-૩-વિષયાનુક્રમ (૧) દ્વિવિધ (જીવ) પ્રતિપત્તિ [..૧] શાસ્ત્રભૂમિકા અને પ્રામાણ્ય [..૨] જીવાજીવાભિગમના બે ભેદ [3] અજીવાભિગમના બે ભેદ [..૪] અરૂપી અજીવાભિગમના દશ ભેદ [..૫] રૂપી અજીવાભિગમ ચાર અને પાંચ ભેદે [..] જીવાભિગમના બે ભેદ [.૭] અસંસાર સમાપન્નક જીવાભિગમના ભેદો [..૮] સંસાર સમાપન્નક જીવાભિગમના ભેદો [..૯] પ્રતિપત્તિ નવ પ્રકારે, બે ભેદે જીવો [.૧૦] સ્થાવર જીવોના ત્રણ ભેદો [.૧૧] પૃથ્વીકાયિક જીવોના બે ભેદ [.૧૨] સૂક્ષ્મ પૃથ્વીકાયિકોના બે પ્રકાર [.૧૩] સૂક્ષ્મ પૃથ્વીકાયિકોના ત્રેવીશ દ્વાર [.૧૪] સૂક્ષ્મ પૃથ્વીકાયિકોના શરીર, અવગાહના, સંહનન, સંસ્થાન, કષાય, સંજ્ઞા, લેયા, ઈન્દ્રિય, સમુદઘાત, અસંજ્ઞી, વેદ, પર્યાપ્તિ, દૃષ્ટિ, દર્શન, અજ્ઞાન, યોગ, ઉપયોગ, આહાર (આહાર વર્ણન અતિ વિસ્તારથી),ઉત્પત્તિ, સ્થિતિ, મરણ, ઉદ્વર્તન, ગતિ-આગતિ, [.૧૫] બાદર પૃથ્વીકાયિક જીવોના ભેદ [.૧૬] લક્ષ્ય પૃથ્વીકાયિક જીવોના ભેદ અને દ્વારા [.૧૭] અપ્લાયિક જીવોના ભેદ-પ્રભેદ-દ્વારાદિ [.૧૮] બાદર અપ્સાયિક જીવોના ભેદ અને દ્વારા [.૧૯] વનસ્પતિ કાયિક જીવોના બે ભેદ [.૨૦] સૂક્ષ્મ વનસ્પતિકાયિક જીવોના ભેદ [.૨૧- - બાદર વનસ્પતિકાયિક જીવોના ભેદ -.૨૩] - પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયિક જીવોના ભેદ [.ર૪- - વૃક્ષના ભેદ-પ્રભેદ, ત્રેવીશદ્વાર, -.૨૯] - સાધારણ શરીરી બાદર વનસ્પતિ જીવ-વર્ણન [.30] ત્રણ જીવના ત્રણ ભેદ [.૩૧] તેજસ્કાયિક જીવોના બે ભેદ મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ 212 Page #214 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવાભિગમ—પ્રતિપત્તિ. ૧, ઉદ્દેશક - . [.૩] સૂક્ષ્મ તેજસ્કાયિકના ભેદ અને દ્વાર બાદર તેજસ્કાયિકના ભેદ અને દ્વાર [.33] [.૩૪] વાયુકાયિક જીવોના ભેદ-પ્રભેદ અને દ્વાર [.૩૫] ઔદારિક ત્રસ જીવના ચાર ભેદ બેઈન્દ્રિય જીવોના ભેદ અને દ્વાર [.39] [.૩૭] તેઈન્દ્રિય જીવોના ભેદ અને દ્વાર [.૩૮] ચઉરિન્દ્રિય જીવોના ભેદ અને દ્વાર [.૩૯] પંચેન્દ્રિય જીવોના ચાર ભેદ [.૪૦] નૈરયિક જીવોના ભેદ અને દ્વાર [.૪૧] પંચેન્દ્રિય તિર્યંચના બે ભેદ [.૪] સંમૂર્ચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચયોનિકના ત્રણ ભેદ [.૪૩] જલચર જીવોના ભેદ-પ્રભેદ અને દ્વાર [.૪૪] સ્થલચર સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યગ્યોનિક જીવના ભેદાદિ [.૪૫] ગર્ભવ્યુત્ક્રાંતિ પંચેન્દ્રિય તિર્યંચ્યોનિક જીવોના ભેદ [.૪૬] ગર્ભજ જલચર જીવોના ભેદ અને દ્વાર [.૪૭] ગર્ભજ સ્થલચર જીવોના ભેદ-પ્રભેદ-દ્વાર [.૪૮] ગર્ભજ ખેચર જીવોના ભેદ-પ્રભેદ-દ્વાર [.૪૯] મનુષ્યના ભેદ અને ત્રેવીશ દ્વાર [.૫૦] દેવોના ભેદ-પ્રભેદ અને દ્વાર [.૫૧] - જીવોની સ્થિતિ, સંસ્થિતિ કાળ, અલ્પ બહુત્ત્વ - ત્રસ કે સ્થાવરને પુનઃ તે જ પર્યાય પ્રાપ્તિ અંતર ----X----X---- (૨) ત્રિવિધ (જીવ) પ્રતિપત્તિ [.૫૨] સંસાર સ્થિત જીવોના ત્રણ પ્રકાર [.૫૩] સ્ત્રીના ભેદ-પ્રભેદ (વિસ્તારથી) [.૫૪] સ્ત્રીની ભવસ્થિતિ-ત્રણ પ્રકારે [.૫૫] તિર્યંચ, મનુષ્ય દેવ સ્ત્રીના ભેદ-પ્રભેદને આશ્રીને સ્થિતિ [.૫૬] - સ્ત્રી સંસ્થિતિ કાળ-પાંચ પ્રકારે, મુનિ દીપરત્નસાગર સર્જિત -તિર્યંચ મનુષ્ય, દેવ સ્ત્રીની સંસ્થિતિનો કાળ [.૫૭] - સ્ત્રી પર્યાયનો પુનઃસ્ત્રી પર્યાય પ્રાપ્તિકાળ - · તિર્યંચ, મનુષ્ય, દેવની સ્ત્રીનો પેટાભેદ સહિત પુનઃ તે-તે પર્યાયનો પ્રાપ્તિકાળ ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ 213 Page #215 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવાભિગમ—પ્રતિપત્તિ. ૨, ઉદ્દેશક - . [.૫૮] તિર્યંચ, મનુષ્ય, દેવ સ્ત્રીનું અલ્પબહુત્ત્વ [.૫૯] સ્ત્રી વેદનીય કર્મની સ્થિતિ, અબાધાકાળાદિ [.૬૦] પુરુષોના ત્રણ ભેદ અને પેટાભેદો પુરુષની સ્થિતિ [.૬૧] [.૬] [.93] - પુરુષોનો સંસ્થિતિકાળ, · પુરુષોનો કાયસંસ્થિતિકાળ · પુરુષનો પુરુષ પર્યાય પુનઃ પ્રાપ્તિકાળ - - તિર્યંચ, મનુષ્ય, દેવનો તે-તે પર્યાય પુનઃ પ્રાપ્તિકાળ [.૬૪] - તિર્યંચ, મનુષ્ય, દેવપુરુષનું અલ્પ બહુત્ત્વ [.૬૫] પુરુષવેદનીય કર્મની બંધસ્થિતિ, અબાધાકાળાદિ [.૬૬] નપુંસકોના ભેદ, સ્થિતિ, ભવસ્થિતિ, કાયસ્થિતિ, [.૬૭] તે-તે પર્યાયનો પુનઃ પ્રાપ્તિકાળ ઈત્યાદિ [.૬૮] તિર્યંચ, મનુષ્ય નારક નપુંસકોનું અલ્પબહુત્ત્વ [.૬૯] નપુંસકવેદ કર્મબંધ સ્થિતિ, અબાધાકાળ, સ્વરૂપ [.૭૦] સ્ત્રી, પુરુષ, નપુંસકોનું અલ્પબહુત્ત્વ [.૭૧] સ્ત્રી, પુરુષ, નપુંસકનો સંસ્થિતિકાળ [.૭] તિર્યંચ-મનુષ્ય-દેવ પુરુષો કરતા સ્ત્રીની અધિકતા [.૭૩] ઉપસંહાર (૩) ચતુર્વિધ (જીવ) પ્રતિપત્તિ નૈરયિક-ઉદ્દેશક-૧ [.૭૪] સંસાર સ્થિત જીવના ચાર ભેદ [.૭૫] નૈરયિક જીવના સાત ભેદ [.૭૬ - સાતે નરકના નામ અને ગોત્ર -.૮૦] - સાતે નરકનો વિસ્તાર [.૮૧] [.૮૨ રત્નપ્રભાદિ પૃથ્વીનો કાંડ રત્નપ્રભાદિ સાતે નરકના નરકાવાસ -૮૫] - રત્નપ્રભાદિ સાતે નીચે ધનોદધિ આદિ [.૮૬] રત્નપ્રભાદિ પૃથ્વીના કાંડોનો વિસ્તાર [.૮૭] રત્નપ્રભાદિ પૃથ્વીના દ્રવ્યસ્વરૂપ ભેદો [.૮૮] રત્નપ્રભાદિ પૃથ્વીના સંસ્થાન મુનિ દીપરત્નસાગર સર્જિત 214 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #216 -------------------------------------------------------------------------- ________________ .... જીવાજીવાભિગમ–પ્રતિપત્તિ. ૩, નૈરયિક ઉદ્દેશક ૧ .... [.૮૯] રત્નપ્રભાદિના ચરમાંતથી લોકાંતનું અંતર [.૯૦] - રત્નપ્રભાદિના ધનોદધિ, ધનવાત, તનુવાતનો વિસ્તાર, દ્રવ્ય વર્ણન, સંસ્થાન, - રત્નપ્રભાદિ પૃથ્વીનો વિસ્તાર [.૯૧] - રત્નપ્રભાદિમાં જીવોની ઉત્પત્તિ, નિકળવું - રત્નપ્રભાદિમાં પુદગલોની ઉત્પત્તિ, નીકળવું [.૯૨) રત્નપ્રભાદિ પૃથ્વીની શાશ્વત-અશાશ્વતતા, નિત્યતા [.૯૩ - રત્નપ્રભાદિ પૃથ્વીના બે છેડા વચ્ચેનું અંતર - રત્નપ્રભાદિ કાંડોના બે છેડા વચ્ચે અંતર - રત્નપ્રભાદિના ધનોદધિ, ધનવાત, તનુવાત, અવકાશાંતર ના બે છેડા વચ્ચેનું અંતર [.૯૪) રત્નપ્રભાદિની પહોળાઈનું અલ્પ બહુર્વ (૩) નૈરયિક-ઉદ્દેશક-૨[.૯૫) રત્નપ્રભાદિના નારકાવાસોની વિભાગની સીમા [.૯૬] રત્નપ્રભાદિ નરકના સંસ્થાન [.૯૭] રત્નપ્રભાદિ નરકનો વિસ્તાર અને વર્ણ [.૯૮] - રત્નપ્રભાદિ નરકની ગંધ અને સ્પર્શ, -રત્નપ્રભાદિ નરકના નરકવાસોનો વિસ્તાર [.૯૯] - રત્નપ્રભાદિ નરકની પૌદગલિક રચના, - શાશ્વત-અશાશ્વતપણું, નિત્યત્વ [૧૦૦- - રત્નપ્રભાદિમાં ચાર ગતિ આશ્રીત ગતિ-આગતિ -૧૦૧] - એક સમયે જીવોની ઉત્પત્તિ, સર્વથા ખાલી ન થવું [૧૦] રત્નપ્રભાદિ નરક જીવોની અવગાહના [૧૦]] રત્નપ્રભાદિ નરકજીવોનું સંવનન, પુદગલ અશુભતા [૧૦૪] રત્નપ્રભાદિ નરક જીવોના શ્વાસોચ્છવાસ પુદગલ, આહાર પુદગલ, વેશ્યા, જ્ઞાન, અજ્ઞાન, યોગ, ઉપયોગ, અવધિજ્ઞાન પ્રમાણ, સમુદઘાત, આદિ [૧૦૫] રત્નપ્રભાદિ નરક જીવોની ભુખ-તરસ વેદના, વિદુર્વણાશક્તિ, શીત-ઉષ્ણ વેદના, જીવન [૧૦] રત્નપ્રભાદિ નરક જીવોની સ્થિતિ [૧૦] રત્નપ્રભાદિ નરક જીવોનું ઉદવર્તન, ગતિ આદિ [૧૦૮] - રત્નપ્રભાદિ નરકજીવોને પૃથ્વી અને પાણીનો સ્પર્શ - રત્નપ્રભાદિના વિસ્તારનું અલ્પબહુત્ત્વ [૧૦૯] રત્નપ્રભાદિ નરકજીવોનું કર્માદિનું મહતું પણું [૧૧૦- રત્નપ્રભાદિ નરક જીવોની પૃથ્વીકાયાદિમાં ઉત્પત્તિ, -૧૧૬] વેદના આદિ, ઉપસંહાર ગાથા મુનિ દીપરત્નસાગર સર્જિત 215. ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #217 -------------------------------------------------------------------------- ________________ - જીવાજીવાભિગમ–પ્રતિપત્તિ. ૩, નૈરયિક ઉદ્દેશક -૩ . (3) નૈરયિક-ઉદ્દેશક-૩[૧૧૭- - નૈરયિકોને અનિષ્ટ પુદગલ પરિણમન -૧૨૯] - નૈરયિક જીવન વર્ણવતી ગાથાઓ ----*----*---- (૩) તિર્યંચ-ઉદ્દેશક-૧[૧૩૦] તિર્યંચ યોનિકજીવના પાંચ ભેદ - એકેન્દ્રિય યાવત પંચેન્દ્રિય જીવોના પેટા ભેદો [૧૩૧] - ખેચર પંચેન્દ્રિય તિર્યંચની વિચારણાનો દ્વારો – દૃષ્ટિ, જ્ઞાન, યોગ, ઉપયોગ, ઉત્પત્તિ, સ્થિતિ, સમુદઘાત, મરણ, ઉદ્વર્તન, કુલકોટી - ભુજગપરિસર્પ, ઉરગપરિસર્પ, ચતુષ્પદ સ્થલચર,જરાયુજ સ્થલ ચર-એ ચારેના ભેદ અને દ્વાર, - બે, ત્રણ, ચાર ઈન્દ્રિયવાળા જીવોની કુલ કોટી [૧૩૨] - ગંધાંગના સાત પ્રકાર - પુષ્પ, વેલ, લતા, હરિતકાયની કોટી - ત્રસ અને સ્થાવર જીવોની કુલ કોટી [૧૩૩] સ્વસ્તિકાદિ, અર્થી આદિ, કામાદિ, વિજયાદિ વિમાનો અને તેની મોટાઈ (૩) તિર્યંચ-ઉદ્દેશક-૨[૧૩] - સંસાર સ્થિત જીવોના છ ભેદ - પૃથ્વી યાવત્ ત્રસકાય જીવોના પેટાભેદ [૧૩૫] - પૃથ્વીના છ ભેદ - લક્ષ્ય યાવત પર પૃથ્વીના પેટા ભેદ - નૈરયિક યાવત્ સર્વાર્થસિદ્ધ દેવોની સ્થિતિ - નૈરયિકાદિ જીવોનો સંસ્થિતિકાળ [૧૩] - પ્રત્યુપન્ન પૃથ્વી યાવત્ ત્રસકાયિક જીવોનો જઘન્યોત્કૃષ્ટ નિર્લેપાળ, અંતર [૧૩૭- - કૃષ્ણાદિ લેયાવાળા અણગારને દેવ-દેવી દર્શન [૧૩૯] - જીવની એક સમયમાં ક્રિયા-સ્વમત, પરમત ----*----*---- (3) મનુષ્ય ઉદ્દેશક [૧૪] મનુષ્યના ભેદ, સંમૂર્ણિમ મનુષ્ય ઉત્પત્તિ [૧૪૧] ગર્ભજ મનુષ્યના ત્રણ ભેદ [૧૪૨] અંતરદ્વીપ જ મનુષ્યના ૨૮ ભેદ મુનિ દીપરત્નસાગર સર્જિત 216. ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #218 -------------------------------------------------------------------------- ________________ ... જીવાજીવાભિગમ—પ્રતિપત્તિ. ૩, મનુષ્ય ઉદ્દેશક -... [૧૪૩- - એકોરુક દ્વીપનું સ્થાન, પરિમાણ, -૧૪૪] - પદ્મવરવેદિકા, વનખંડ, પરિમાણાદિ વર્ણન -વનખંડનો ચક્રવાલ વિખંભાદિ વર્ણન [૧૪૫] - એકોરુક દ્વીપનું ભૂમિતલ, - ત્યાંના વૃક્ષ, લતા, ગુલ્મ, વૃક્ષ સમૂહાદિ, - મત્તુંગ આદિ દશ કલ્પવૃક્ષનું વર્ણન - એકોરુક દ્વીપના મનુષ્યોનું સ્ત્રીઓનું તથા સર્વાંગી વર્ણન - એકોરુક દ્વીપના મનુષ્યોનો આહાર, આહાર અને પૃથ્વીનો સ્વાદ, નિવાસ સ્થાન, વૃક્ષ સંસ્થાન, ગૃહ-ગામ-નગર, અસિ આદિ કર્મો, ધાતુનો અભાવ, અલ્પ મમત્ત્વ, સામાજિક વ્યવસ્થાનો અભાવ,દાસ્યકર્મ, વૈરભાવ, મૈત્રી, નૃત્ય, યાન સાધન,ધાન્ય,ડાંસ, મચ્છરાદિ અનેક વસ્તુનો અભાવ. -આ દ્વીપમાં અશ્વાદિ, સિંહાદિનો સદભાવ [૧૪૬] આભાષિક યાવત્ ધનદંત દ્વીપાદિ વર્ણન [૧૪૭- એકોરુક આદિ દ્વીપોનો પરિક્ષેપ, અવગાહનાદિ -૧૫૦] ઉત્તરના એકોરુકાદિ દ્વીપોનું વર્ણન [૧૫૧] અકર્મભૂમિજ-કર્મભૂમિજ મનુષ્યોના ભેદો ----X----X---- (3) દેવયોનિક [૧૫૨] દેવના ચાર ભેદ [૧૫૩] ભવનવાસી આદિ દેવનાભેદ (“પન્નવણા” સાક્ષી) [૧૫૪] ભવનવાસી દેવ ભવનોના સ્થાન [૧૫૫] અસુરકુમાર દેવના ભવન (“પન્નવણા” સાક્ષી) [૧૫] અસુરેન્દ્રની પર્ષદા, દેવ-દેવી સંખ્યા, સ્થિતિ [૧૫૭] - ઉત્તરના અસુરકુમારના ભવનોનું વર્ણન (સાક્ષી) વૈરોચનેન્દ્રની પર્ષદા, દેવ-દેવી સંખ્યા, સ્થિતિ [૧૫૮] નાગકુમારેન્દ્ર આદિની પર્ષદા, દેવ-દેવી વર્ણન [૧૫૯] વ્યંતર દેવોના ભવન, ઈન્દ્ર, પર્ષદા વર્ણન [૧૬] જ્યોતિષ્ઠ દેવોના સ્થાન, સંસ્થાન, પર્ષદા આદિ ----X----X---- (૩) દ્વીપ-સમુદ્ર [૧૯૧] દ્વીપ સમુદ્રોના સ્થાન, સંખ્યા, સંસ્થાન, વર્ણન [૧૯] જંબુદ્રીપનો ગોળ આકાર અને વિવિધ ઉપમા,આયામ, વિખંભ, પરિધિ, જગતિ, સંસ્થાન - પદ્મવર વેદિકાનું સ્થાન, ઊંચાઈ, વિખંભાદિ [૧૯૩] - પદ્મવર વેદિકા વર્ણન- જાલિકા, ભિંતચિત્ર, લતા,સ્વસ્તિક, કમળ, શાશ્વત-અશાશ્વતતા ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ મુનિ દીપરત્નસાગર સર્જિત 217 Page #219 -------------------------------------------------------------------------- ________________ - જીવાજીવાભિગમ–પ્રતિપત્તિ. ૩, દ્વીપ-સમુદ્રા [૧૬૪- - વનખંડનું સ્થાન, પરિમાણ, વિસ્તૃત વર્ણન -૧૬૫] - વનખંડમાં વિવિધ વાવ, સોપાન, તોરણ, પર્વત, શિલાપટ્ટ, લતાગૃહ, મંડપ, દેવ દેવી ક્રીડા, વિખંભાદિ [૧૬૬- - જંબુદ્વીપના ચાર દ્વાર, -૧૧૭] - વિજયદ્વારનું સ્થાન ઊંચાઈ, વિખંભાદિ વર્ણન [૧૭] - વિજય દેવ, તેનું સ્થાન, ઋદ્ધયાદિ, પરિવાર - વિજય દ્વાર નામનો હેતુ, શાશ્વત નામ [૧૭૩] - વિજયા રાજધાનીનું સ્થાન, આયામ-વિખંભ, પરિધિ - પ્રાકારની ઊંચાઈ, વિખંભ, સંસ્થાનાદિ - વિજયારાજધાનીના દ્વારોની ઊંચાઈ આદિ વર્ણન [૧૭૪૩ - વિજયા રાજધાનીની ચારે દિશાના વનખંડોનું વર્ણન - વનખંડમાં દિવ્ય પ્રાસાર અને મહદ્ધિક દેવ - વિજયા રાજધાની મધ્યે ઉપરિકાલયન, તેનું માપ [૧૭૫- - વિજય દેવની સુધર્મા સભાનું સ્થાન, તેનું માપ -૧૭૬] - સુધર્માસભાના દ્વાર, મુખમંડપ, પ્રેક્ષાગૃહ મંડપ,મણિપીઠિકા, ચૈત્ય સ્તૂપ, અહંત પ્રતિમા, ચૈત્ય વૃક્ષનું વિસ્તૃત વર્ણન, મહેન્દ્ર ધ્વજા, -નંદાપુષ્કરણી, મનોગુલિકા, ગોમાનસિકા, - માણવક ચૈત્યસ્તંભ, જિનસકથી, સિંહાસન -દેવશયનીય, શસ્ત્રગાર, શસ્ત્રાદિ વર્ણન [૧૭૭૭ - સુધર્મા સભામાં સિદ્ધાયતન (જિનાલય), તેનું માપ, મણિપીઠિકા, દેવછંદક તેના માપ - અહંત પ્રતિમા, સંખ્યા, ઊંચાઈ આદિ વર્ણન - નાગ, યક્ષ, ભૂતાદિ પ્રતિમા, ઘંટ આદિની સંખ્યા [૧૭૮] - ઉપપાત સભાનું સ્થાનાદિ વર્ણન, ત્યાં રહેલ મણિપીઠિકા, દેવશયનીય, કહું, - અભિષેક સભા વર્ણન, મણિપીઠિકા, સિંહાસન - અલંકાર સભા અને વ્યવસાય સભા વર્ણન, -પુસ્તક રત્ન વર્ણન, બલિપીઠ વર્ણન [૧૭૯] - વિજય દેવની ઉત્પત્તિ, પર્યાપ્તિ, મનો સંકલ્પ - સામાનિક દેવ આગમન, વિજય દેવ કર્તવ્ય નિર્દેશ - વિજય દેવનો અભિષેક-વિસ્તૃત વર્ણન [૧૮૦] - વિજય દેવનું વૃંગાર વર્ણન, પુસ્તક વાંચન, સિદ્ધાયતને જવું, - પરમાત્માની પૂજાનું વર્ણન,-ચૈત્યસ્તૂપ પ્રમાર્જન, જિનપ્રતિમા અને સથિની અર્ચા મુનિ દીપરત્નસાગર સર્જિત 218 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #220 -------------------------------------------------------------------------- ________________ .. જીવાજીવાભિગમ–પ્રતિપત્તિ. ૩, હીપ-સમુદ્ર ... [૧૮૧] - વિજયદેવનું સુધર્મા સભામાં આગમન સિંહાસને બેસવું - વિજયદેવના સમસ્ત પરિવારનું યથાસ્થાને બેસવું - વિજય દેવની સ્થિતિ, ઋદ્ધયાદિ, સામાનિક દેવ સ્થિતિ [૧૮] વિજયંત, જયંત, અપરાજિત દ્વાર વર્ણન [૧૮૩] જંબુદ્વીપના બે દ્વાર વચ્ચેનું અંતર [૧૮૪] - જંબુદ્વીપ-લવણ સમુદ્રનો પરસ્પર સ્પર્શ અને ત્યાંના જીવોની એક-બીજામાં ઉત્પત્તિ જંબુદ્વીપ વર્ણન [૧૮૫] - ઉત્તરકુર ક્ષેત્રનું સ્થાન, પરિમાણ, સંસ્થાન - ઉત્તરકુરુનું સ્વરૂપ, ત્યાંના મનુષ્યનું વર્ણન [૧૮] - યમક પર્વતોનું સ્થાન, પરિમાણાદિ - યમક પર્વત ઉપરના પ્રાસાદ, તેની ઊંચાઈ - યમક નામનો હેતુ, યમક દેવની સ્થિતિ આદિ - યમક પર્વતની નિત્યતા, યમકા રાજધાની [૧૮] - નીલવંત દ્રહનું સ્થાન, પરિમાણાદિ વર્ણન - પદ્મ, તેનું પરિમાણ, પદ્મકર્ણિકા, ભવનાદિ મણિપીઠિકા, દેવશયનીય, કમળ, કર્ણિકા - નીલવંત દ્રહકુમાર દેવ, સ્થિતિ આદિ વર્ણન [૧૮૮] - નીલવંત દ્રહકુમારની રાજધાનીનું સ્થાન [૧૮૯] - કંચનગ પર્વતનું સ્થાન, પરિમાણ, પ્રાસાદો- કંચનગદેવ, તેની રાજધાની આદિ વર્ણન - ઉત્તરકુરુ આદિ દ્રહોનું સ્થાનાદિ વર્ણન [૧૯૦- - જંબૂપીઠનું સ્થાન, પરિમાણ, મણિપીઠિકા -૧૯૧] - જંબૂ સુદર્શન વૃક્ષનું વર્ણન, તેની સાખાઓ -ભવન, જિનાલય વર્ણન, અરિહંત પ્રતિમા [૧૯૨- - જંબૂ સુદર્શન વૃક્ષના બાર નામો -૧૯૪] - અનાદત દેવની સ્થિતિ, પરિવારાદિ વર્ણન, અનાદતા રાજધાનીનું સ્થાનાદિ વર્ણન - જંબૂદ્વીપ નામની નિત્યના [૧૯૫- જંબૂદ્વીપમાં સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, ગ્રહ, તારા -૧૯૭] એ સર્વેની સંખ્યા અને શાશ્વતતા લવણ સમુદ્ર વર્ણન [૧૯૮- - લવણ સમુદ્ર સંસ્થાન, વિષ્ઠભાદિ માપ -૧૯૯] - પદ્મવર વેદિકા, વનખંડ, દ્વાર, દ્વાર અંતર - વિજયાદિ દ્વારો અને રાજધાનીનું સ્થાન મુનિ દીપરત્નસાગર સર્જિત 219 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #221 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવાભિગમ—પ્રતિપત્તિ. ૩, લવણ સમુદ્ર ... [૨૦૦] - લવણસમુદ્ર અને ધાતકીખંડનો પરસ્પર સ્પર્શ તથા એક-બીજાના સ્થાનમાં જીવોત્પત્તિ - લવણ સમુદ્ર નામનો હેતુ, સુસ્થિત દેવાદિ [૨૦] [૨૦૧] . લવણ સમુદ્રમાં ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર, ગ્રહ, તારા - લવણસમુદ્રમાં ચાર પર્વતિથિમાં ભરતી કેમ? - ચાર મહાપાતાળ કળશો અને તેનું માપ, -પાતાળ કળશોમાં જીવોનો ચયાપચય - મહા અને ક્ષુદ્ર પાતાળ કળશોનું વર્ણન - લવણ સમુદ્રની ભરતી-ઓટનું કારણ પાતાળ કળશોમાં રહેલ વાયુ અને પાણી [૨૦૩] ત્રીશ મુહૂર્તમાં લવણ સમુદ્રમાં ભરતી-ઓટ [૨૦૪] - લવણસમુદ્ર શીખાનું પરિમાણ, -બાહ્યાજ્યંતર ભરતી રોકનાર નાગકુમાર [૨૦૫] વેલંધર નાગરાજની સંખ્યા, આવાસ પર્વત ગોસ્તંભ આદિ આવાસ પર્વતનું સ્થાન, પરિમાણ, -ત્યાંની પદ્મવર વેદિકા, વનખંડ, - - પ્રાસાદવતંસક, • ગોસ્તભ નામનો હેતુ, ગોસ્તંભદેવ, પરિવારાદિ [૨૦૬] - ગોસ્તૂભાદિ ચારે પર્વત શેના બનેલા છે? [૨૦૭] - અનુવેલંધર નાગરાજની સંખ્યા, આવાસ પર્વત કર્કોટક આદિ ચાર આવાસ પર્વતનું વર્ણન લવણાધિપતિ સુસ્થિત દેવનો ગૌતમ દ્વીપ - તેનું સ્થાન, પરિમાણ, પદ્મવર વેદિકા, વનખંડ [૨૦૮] ત્યાંના ક્રીડાવાસ, મણિપીઠિકા, દેવશયનીય ગૌતમદ્વીપ નામનો હેતુ, સુસ્થિતા રાજધાની ચંદ્ર-સૂર્ય અને તેના દ્વીપ - [૨૦૯] - જંબુદ્વીપના ચંદ્ર અને ચંદ્રદ્વીપ -તે દ્વીપનું સ્થાન, પરિમાણ, ક્રીડાસ્થળ - પ્રાસાદ વતંસક, મણિપીઠિકાદિ વર્ણન ચંદ્રન્દ્વીપ નામનો હેતુ, ચંદ્રા રાજધાની - જંબુદ્રીપના સૂર્ય અને સૂર્યદ્વીપ શેષ વર્ણન ચંદ્રદ્વીપ અનુસાર મુનિ દીપરત્નસાગર સર્જિત 220 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #222 -------------------------------------------------------------------------- ________________ [૨૧૦] લવણ સમુદ્રના ચંદ્ર-સૂર્ય અને તેના દ્વીપ [૨૧૧] ઘાતકીખંડના ચંદ્ર-સૂર્ય અને તેના દ્વીપ [૨૧૨] - કાલોદ સમુદ્રના ચંદ્ર-સૂર્ય અને તેના દ્વીપ, -પુષ્કરવરાર્ધના ચંદ્ર-સૂર્ય અને તેના દ્વીપ [૨૧૩] - દ્વીપ-સમુદ્રોમાંના કેટલાંકના નામો -૨૧૭] - દેવ દ્વીપાદિના ચંદ્ર-સૂર્યદ્વીપનું વર્ણન [૧૮] - લવણ સમુદ્રમાં વેલધર, નાગરાજ આદિનું હોવું, -બાહ્ય સમુદ્રોમાં વેલંધરાદિનો અભાવ [૨૧૯] - લવણ સમુદ્રમાં ઉચ્છિતોદક, મેઘાદિ સદભાવ - બાહ્ય સમુદ્રમાં પ્રસ્તરોદક, મેઘાદિ અભાવ [૨૨૦] લવણસમુદ્રના ઉદ્વેધ, ઉત્સેધનું પ્રમાણ [૨૨૧] [૨૨૨ -૨૨૩] [૨૨૮ -૨૩૪] - લવણ સમુદ્રમાં ગોતીર્થ, ગોતીર્થ રહિત ક્ષેત્ર, -લવણ સમુદ્રના ઉદકમાલનું પરિમાણ - લવણ સમુદ્રનું સંસ્થાન, ચક્રવાલ વિખંભ, પરિધિ, ઉદ્વેધ, ઉત્સેધ, સર્વાગ્રભાગ જીવાજીવાભિગમ—પ્રતિપત્તિ. ૩, ચંદ્ર-સૂર્ય દ્વીપ- ... - લવણ સમુદ્રનું પાણી જંબૂદ્વીપમાં ફેલાતું રોકવાનો હેતુ ધાતકીખંડ-સંસ્થાન, ચક્રવાલ વિખંભાદિ, [૨૨૪ -૨૨૭] ત્યાંની પદ્મવર વેદિકા, વનખંડ, ચાર દ્વાર - - ધાતકીખંડ અને કાલોદ સમુદ્રનો પરસ્પર સ્પર્શ અને જીવોની એકમેકના સ્થાને ઉત્પત્તિ - ધાતકીખંડ નામનો હેતુ, ધાતકી વૃક્ષ, તેનો દેવ, ધાતકીખંડમાં ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા કાલોદ સમુદ્ર-સંસ્થાન, ચક્રવલા વિખંભાદિ ત્યાંની પદ્મવર વેદિકા, વનખંડ, ચાર દ્વાર કાલોદ સમુદ્ર અને પુષ્કરવર દ્વીપનો પરસ્પર સ્પર્શ અને એકમેકમાં જીવોની ઉત્પત્તિ - કાલોદ સમુદ્ર નામનો હેતુ, તેની નિત્યતા, -કાલ, મહાકાલ દેવ અને તેની સ્થિતિ - - કાલોદ સમુદ્રમાં ચંદ્ર-સૂર્ય-ગ્રહ-નક્ષત્ર-તારા [૨૩૫- - પુષ્કરવરદ્વીપ-સંસ્થાન, પરિમાણ, પદ્મવર વેદિકા, -૨૪૨] . વનખંડ, ચાર દ્વાર, દ્વારનું અંતર પુષ્કરવર દ્વીપ નામનો હેતુ, નામની નિત્યતા - પદ્મ, મહાપદ્મ વૃક્ષ, પદ્મ, પુંડરિક દેવ, દેવસ્થિતિ - પુષ્કરવર દ્વીપનો ચંદ્ર-સૂર્યાદિ પરિવાર મુનિ દીપરત્નસાગર સર્જિત 221 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #223 -------------------------------------------------------------------------- ________________ '... જીવાજીવાભિગમ–પ્રતિપત્તિ. ૩, ચંદ્ર-સૂર્ય દ્વીપ-... [૨૪૩- - માનુષોત્તર પર્વત, પુષ્કરવર દ્વીપના બે ભાગ -૨૪૯] - અત્યંતર પુષ્ઠરાર્ધનું પરિમાણ, નામ-હેતુ - અત્યંતર પુષ્ઠરાર્ધમાં ચંદ્ર-સૂર્ય-ગ્રહ-નક્ષત્ર-તારાદિ સંખ્યા [૫૦] - સમય ક્ષેત્ર (મનુષ્યક્ષેત્ર)નું પરિમાણ, -સમય ક્ષેત્ર (મનુષ્યક્ષેત્ર) નામનો હેતુ [૨૫૧- - સમય ક્ષેત્રમાં ચંદ્ર-સૂર્ય-ગ્રહ-નક્ષત્ર-તારા -૨૬૩] - સમય ક્ષેત્રની અંદર-બહાર તારા, તારાગતિ, - સમયક્ષેત્રના ચંદ્ર-સૂર્યાદિ પિટક, પંક્તિ આદિ [૨૬૪- - જ્યોતિષ્ઠ મંડલની પ્રદક્ષિણા, કાળ વિભાગ -૨૬૯] - ચંદ્રાદિનું ચરમંડલ, ચંદ્ર-સૂરયમંડલ સંક્રમણ - મનુષ્યોના સુખ-દુઃખના વિધાનરૂપ ચંદ્રાદિની ચાલ - તાપક્ષેત્રની હાનિ-વૃદ્ધિ, સંસ્થાન [૨૭૦- - ચંદ્રની હાનિ-વૃદ્ધિ, શુક્લ-કૃષ્ણ પક્ષનું કારણ -૨૮૬] - મનુષ્ય ક્ષેત્ર અને બહાર ચર-સ્થિર ચંદ્રાદિ - અઢી દ્વીપમાં રહેલ ચંદ્ર-સૂર્ય અને તેનું અંતર - મનુષ્ય ક્ષેત્ર બહાર ચંદ્ર-સૂર્ય અને તેનું અંતર - મનુષ્ય ક્ષેત્ર બહાર સ્થિર ચંદ્ર-સૂર્ય, ગ્રહો [૨૮૭] - માનુષોત્તર પર્વત-ઊંચાઈ, ઉદ્વેધ, વિખંભ, પરિધિ, પદ્મવર વેદિકા, વનખંડાદિ - માનુષોત્તર પર્વત નામનો હેતુ, નિત્યતા, -મનુષ્યલોકની સીમા દર્શાવતા વિકલ્પો [૨૮૮] - મનુષ્ય ક્ષેત્રના ચંદ્રાદિ જ્યોતિષ્ક દેવ, -તેની ગતિ, જીવન, મેરુને પરિભ્રમણ - ઈન્દ્રના અભાવે સામાનિક દેવ દ્વારા શાસન, -ઈન્દ્રનો જઘન્યોત્કૃષ્ટ વિરહકાળ - મનુષ્ય ક્ષેત્ર બહાર ચંદ્રાદિ જ્યોતિષ્ક દેવ સ્થિતિ [૨૯] - પુષ્કરોદ સમુદ્રનું સંસ્થાન, પરિમાણ, દ્વાર - પુષ્કરવરદ્વીપ અને પુષ્કરવર સમુદ્રનો પરસ્પર સ્પર્શ, જીવોની એકમેકમાં ઉત્પત્તિ - પુષ્કરોદ સમુદ્ર નામનો હેતુ ચંદ્રાદિ જ્યોતિષ્ઠ [૨૯૦ - વરુણવરદ્વીપ, વરુણોદ સમુદ્ર, ક્ષીરવર દ્વીપ, -૨૯૩] ક્ષીરોદ સમુદ્ર, ધૃતવરદ્વીપ, ધૃતોદ સમુદ્ર, ક્ષોતવર દ્વીપ, ક્ષોતોદ સમુદ્રનું વર્ણન મુનિ દીપરત્નસાગર સર્જિત 222 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #224 -------------------------------------------------------------------------- ________________ [૨૯૪] જીવાજીવાભિગમ—પ્રતિપત્તિ. ૩, ચંદ્ર-સૂર્ય દ્વીપ- ... નંદીશ્વરદ્વીપ વર્ણન, તેમાં અંજનક, રતિકર આદિ પર્વત, ત્યાં જિનાલય, અરિહંત પ્રતિમા પર્વતિથિ અને જિનેશ્વરના કલ્યાણકોમાં થતો અષ્ટાહ્નિકા મહોત્સવ તેના નામનો હેતુ, ત્યાં આવેલી રાજધાની આદિ - [૨૯૫] - નંદીશ્વરોદધિ સમુદ્રનું વર્ણન [૯૬ [309] · અરુણદ્વીપ આદિ ત્રિપ્રત્યાવતાર દ્વીપ સમુદ્ર વર્ણન છેલ્લો સ્વયંભૂરમણ દ્વીપ અને સમુદ્ર -300] [૩૦૧] સમાન નામવાળા દ્વીપ-સમુદ્રની સંખ્યા [૩૦] લવણાદિ સમુદ્રના પાણીનો સ્વાદ [303] - ઘણાકે થોડા મત્સ્ય, કાચબાથી વ્યાપ્ત સમુદ્રો - લવણ આદિ સમુદ્રમાં મત્સ્યોની કુલ કોટી, -લવણાદિ સમુદ્રમાં મત્સ્યોની અવગાહના [૩૦૪] દ્વીપ સમુદ્ર નામ અને ઉદ્ધાર સમય [૩૦૫] - દ્વીપ સમુદ્રો-પૃથ્વી આદિના પરિણામ રૂપ, -સર્વ દ્વીપ સમુદ્રોમાં સર્વ જીવોની ઉત્પત્તિ ----X----X---- પાંચ ઈન્દ્રિયોના વિષય-બબ્બે ભેદ - પુદગલોનું શુભાશુભ પરિણમન - (૩) ઈન્દ્રિય વિષયાધિકાર ----X----X---- (૩) દેવાધિકાર [30૭] - દેવતાની દિવ્યગતિ, વિકુર્વણા શક્તિ - છદ્મસ્થ, દેવની સૂક્ષ્મ વિકુર્વણા ન જાણે - બાળકના છેદનભેદન વિના તેને મોટું-નાનું કરી શકે ----X----X---- (૩) જ્યોતિષ્ક ઉદ્દેશક [૩૦૮] ચંદ્ર-સૂર્યવિમાનની નીચે, સમાન, ઉપરની શ્રેણીમાં તારા વિમાનના દેવોની ચંદ્ર-સૂર્ય સાથે તુલના મુનિ દીપરત્નસાગર સર્જિત [૩૦૯- - ચંદ્ર-સૂર્યના ગ્રહ નક્ષત્રાદિ પરિવાર -૩૧૨] – જંબુદ્વીપના મેરુથી અને લોકાંતથી જ્યોતિષ્ઠ દેવોનાગતિ ક્ષેત્રનુ અંતર - રત્નપ્રભાથી તારા, ચંદ્ર, સૂર્ય વિમાનનું અંતર - અધોવર્તી તારાથી ચંદ્ર, સૂર્યાદિ વિમાનનું અંતર સૂર્ય વિમાનથી ચંદ્ર વિમાનનું અંતર સૂર્ય-ચંદ્ર વિમાનથી સર્વોપરી તારાનું અંતર 223 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #225 -------------------------------------------------------------------------- ________________ - જીવાજીવાભિગમ–પ્રતિપત્તિ. ૩, જ્યોતિષ્ઠ ઉદ્દેશક . [૩૧૩] જંબુદ્વીપમાં સર્વાત્યંતર, સર્વબાહ્ય, સર્વોપરી, સર્વ અધો ગતિ કરતું નક્ષત્ર [૩૧૪- - ચંદ્રાદિ વિમાનના સંસ્થાન અને પરિમાણ -૩૧૫] - ચંદ્રાદિ વિમાનના પરિવહન કરતા દેવોની સંખ્યાદિ [૩૧] ચંદ્રાદિની ગતિ શીવ્રતાનું અલ્પબહુત્ત્વ [3૧૭] તારાથી ચંદ્ર દેવની એકમેકથી મહદ્ધિકતા [3૧૮] એક તારાથી બીજા તારાનું અંતર [૩૧૯] ચંદ્રની અગમહિષી અને તેની વિકુર્વણા શક્તિ [૩૨૦] સુધર્મા સભામાં ચંદ્ર ભોગ ન ભોગવે તેનો હેતુ [૩૧] સૂર્યાદિ જ્યોતિષ્ક દેવોની અગમહિષી આદિ [૩૨] ચંદ્રાદિ દેવોની સ્થિતિ (“પન્નવણા”ની સાક્ષી) [૩ર૩] ચંદ્રાદિ દેવોનું અલ્પ બહત્ત્વ ----*----*---- (૩) વૈમાનિક ઉદ્દેશક-૧ [૩૨૪] વૈમાનિક દેવ વિમાન-સ્થાન, નામાદિ વર્ણન [૩૨૫] - શકેન્દ્ર યાવતુ અચ્યતેન્દ્રની ત્રણ પર્ષદા, પરિષદની દેવ સંખ્યા, સ્થિતિનું વર્ણન - રૈવેયક, અનુત્તર દેવ વિમાનનું વર્ણન (૩) વૈમાનિક ઉદ્દેશક-૨ [32] - સૌધર્મ યાવત અનુત્તર વિમાનનો આધાર, પૃથ્વીની મોટાઈ, [૩૨૯] વિમાનના સંસ્થાન, ઊંચાઈ, પરિમાણ, વર્ણાદિ [3300 - સર્વ વિમાનોની પૌદગલિક રચના, નિત્યતા જીવ અને પુદગલોનો ચયાપચય - સર્વ વિમાનોમાં જીવોત્પત્તિ ક્રમ, સર્વથા ખાલી ન થવું - સૌધર્મ યાવત અનુત્તર દેવો વિદુર્વણા ન કરે [૩૩૧] - સૌધર્માદિ વૈમાનિકોને સંઘયણનો અભાવ, પુદગલોનું શુભ પરિણમન, સંસ્થાન [33] - સૌધર્માદિ વૈમાનિકોના શરીરના વર્ણાદિ, શ્વાસોચ્છવાસ અને આહાર પુદગલ, લેશ્યાદિ દ્વાર [333- - સૌધર્માદિ વૈમાનિકોની અવધિજ્ઞાન-સીમા, -૩૩૭] સમુદઘાત, ભુખ-તરસ વેદનાનો અભાવ, સાતવેદન, વિદુર્વણા શક્તિ, ઉત્તરોત્તર મહદ્ધિકતા [૩૩૮] સૌધર્માદિ વૈમાનિકોની વેશભૂષા [૩૩૯] સૌધર્માદિ વૈમાનિકોના કામભોગ મુનિ દીપરત્નસાગર સર્જિત 224 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #226 -------------------------------------------------------------------------- ________________ [૩૪૧] [૩૪૦] વૈમાનિક દેવોની સ્થિતિ આદિ (અતિદેશ) બધાં વિમાનોમાં છ કાયરૂપે સર્વ જીવોત્પત્તિ • નૈરયિક, તિર્યંચ, મનુષ્ય, દેવની સ્થિતિ, સંસ્થિતિ, અંતર, અલ્પપબહુત્ત્વ - [૩૪] -૩૪૩] [૩૪૪- - સંસારી જીવોના પાંચ ભેદ, તેના પેટા ભેદ [૩૪૫] - એકેન્દ્રિયાદિ પાંચે જીવોની સ્થિતિ, સંસ્થિતિ, અંતર અને અલ્પ બહુત્ત્વ ----X----X---- (૫) ષડવિધ (જીવ) પ્રતિપત્તિ [૩૪૬ -૩૫૧] - પૃથ્વીકાયાદિ છ જીવોની સ્થિતિ, સંસ્થિતિ, અંતર અને અલ્પબહુત્ત્વ [૩૫૨- સૂક્ષ્મ અને બાદર પૃથ્વીકાયાદિ જીવોની સ્થિતિ, -૩૬] સંસ્થિતિ, અંતર, અલ્પ બહુત્ત્વ વિસ્તારથી [૩૬૩- નિગોદ જીવોના બે ભેદ, તેના પેટા ભેદ [399] જીવાજીવાભિગમ—પ્રતિપત્તિ. 3, વૈમાનિક ઉદ્દેશક- ૨ ... -૩૬૪] - દ્રવ્ય અને પ્રદેશ અપેક્ષાએ નિગોદ જીવના ભેદ - નિગોદ અને નિગોદ જીવોનું અલ્પ બહુત્ત્વ ----X----X---- [399] (૬) સપ્તવિધ (જીવ) પ્રતિપત્તિ [૩૬૫] સંસારી જીવોના સાત ભેદ, આ જીવોની સ્થિતિ- સંસ્થિતિ, અંતર, અલ્પબહુત્ત્વ [39] ----X----X---- (૪) પંચવિધ (જીવ) પ્રતિપત્તિ - - સંસારી જીવોના છ ભેદ-પૃથ્વી યાવત્ ત્રસકાય - ----X----X---- (૭) અષ્ટવિધ (જીવ) પ્રતિપત્તિ સંસારી જીવોના આઠ ભેદ, આ જીવોની સ્થિતિ, સંસ્થિતિ, અંતર, અલ્પબહુત્ત્વ ----X----X---- (૮) નવવિધ (જીવ) પ્રતિપત્તિ સંસારી જીવોના નવ ભેદ, આ જીવોની સ્થિતિ, સંસ્થિતિ, અંતર, અલ્પબહુત્ત્વ ----X----X---- (૯) દર્શવિધ (જીવ) પ્રતિપત્તિ સંસારી જીવોના નવ ભેદ, આ જીવોની સ્થિતિ સંસ્થિતિ, અંતર, અલ્પબહુત્ત્વ સર્વ જીવ પ્રતિપત્તિ (૧) દ્વિવિધ સર્વજીવ [3૬૯- સર્વ જીવાભિગમમાં નવ પ્રતિપત્તિઓ મુનિ દીપરત્નસાગર સર્જિત 225 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #227 -------------------------------------------------------------------------- ________________ ... જીવાજીવાભિગમ— સર્વજીવ પ્રતિપત્તિ. ૩... -૩૭૪ - સર્વ જીવનાં બે-બે ભેદ સિદ્ધત્વ, ઈન્દ્રિય, કાય યોગ, વેદકત્વ, કષાય, લેયા, જ્ઞાન, ઉપયોગ, આહારકત્વ આદિ દૃષ્ટિએ - પ્રત્યેક ભેદોમાં તે-તે જીવોના પેટા ભેદ, સંસ્થિતિ અંતર, અલ્પબહુત્ત્વનું વિસ્તૃત વર્ણન ----*----*---- (૨) ત્રિવિધ સર્વજીવ [૩૭૫- - સર્વ જીવોના ત્રણ-ત્રણ ભેદ-દૃષ્ટિ, પરિત્ત, પર્યાપ્ત, -૩૮૧] સૂક્ષ્મ, સંજ્ઞી, ભવસિદ્ધિક દૃષ્ટિએ - તેમની સંસ્થિતિ, અંતર, અલ્પબહુર્વ વર્ણન ----*-------- (૩) ચતુર્વિધ સર્વજીવ [૩૮૨- - સર્વજીવોના ચાર-ચાર ભેદ-યોગ, વેદ, દર્શન, -૩૮૫] સંયત અપેક્ષાએ, તેની સંસ્થિતિ આદિ વર્ણન ----*----*---- (૪ થી ૯) પંચવિધ યાવત દશવિધ સર્વજીવ [3૮૬- - સર્વ જીવોના પાંચ-પાંચ, છ-છ, સાત-સાત, -૩૯૮] આઠ-આઠ, નવ-નવ, દશ-દશ ભેદો (અનુક્રમે) - ભિન્નભિન્ન અપેક્ષાએ આ ભેદોનું વર્ણન - પ્રત્યેક અપેક્ષાનુસાર ભેદે તે-તે જીવોની સંસ્થિતિ અંતર, અલ્પબદુત્વ વર્ણન ----* --*---- [૧૪] જીવાજીવાભિગમ”-ઉપાંગ સૂત્ર-૩-નો મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ મુનિ દીપરત્નસાગર સર્જિત 226 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૫ પન્નવણા-ઉપાંગ સૂત્ર-૪-વિષયાનુક્રમ પદ-૧-પ્રજ્ઞાપના [..૧] - વીર વંદન, વીર પ્રજ્ઞપ્ત પ્રજ્ઞાપના, -.૯] - આર્ય શ્યામને નમસ્કાર, પ્રજ્ઞાપના કથન પ્રતિજ્ઞા - પ્રજ્ઞાપનાના છત્રીશ પદોના નામ [.૧૦] પ્રજ્ઞાપનાના બે ભેદ [.૧૧] અજીવ પ્રજ્ઞાપનાના બે ભેદ [.૧૨] અરૂપી અજીવ પ્રજ્ઞાપનાના દશ ભેદ [.૧૩] - રૂપી અજીવ પ્રજ્ઞાપના-ચાર ભેદ, પુદગલના પાંચ ભેદ - વર્ણ-૫, ગંધ-૨-, રસ-૫, સ્પર્શ-૮, સંસ્થાન-૫ [.૧૪] જીવપ્રજ્ઞાપનાના બે ભેદ [.૧૫ અસંસાર સમાપન્ન જીવ પ્રજ્ઞાપનાના બે ભેદ [.૧૧] અનંતર સિદ્ધ અસંસારી જીવના પંદર ભેદ [.૧૭] પરંપર સિદ્ધ અસંસારી જીવના અનેક ભેદ [.૧૮] સંસારી જીવના પાંચ ભેદ [.૧૯] એકેન્દ્રિય સંસારી જીવના પાંચ ભેદ [.૨૦] પૃથ્વીકાયિક જીવના બે ભેદ [.૨૧] સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવના બે ભેદ [.૨૨) બાદર પૃથ્વીકાયિક જીવના બે ભેદ [.૨૩] લક્ષ્મ બાદર પૃથ્વીકાયિકના સાત ભેદ [.૨૪- - ખરબાદર પૃથ્વીકાયિકના અનેક ભેદ -.૨૯] - પર્યાપ્ત ખરબાદરના વર્ણાદિ ભેદે હજારો ભેદ, યોનિદ્વારે સંખ્યાતા લાખ, પર્યાપ્ત નિશ્રાકૃત અપર્યાપ્ત અસંખ્ય જીવ ભેદ [.૩૦] અપ્સાયિક જીવ ભેદ – (પૃથ્વીકાયિક મુજબ) [.૩૧] તેઉકાયિક જીવ ભેદ – (પૃથ્વીકાયિક મુજબ) [.૩૨] વાયુકાયિક જીવ ભેદ – (પૃથ્વીકાયિક મુજબ) [.૩૩- - વનસ્પતિકાયિક જીવના બે ભેદ -.૩૫] - સૂક્ષ્મ અને બાદર વનસ્પતિકાયિકના બે-બે ભેદ [.૩૬- - પ્રત્યેક શરીર વનસ્પતિકાયના બાર ભેદ -.૪૬] - વૃક્ષના બે ભેદ, એક બીજક વૃક્ષના અનેક ભેદ, -બહુ બીજક વૃક્ષના અનેક ભેદ મુનિ દીપરત્નસાગર સર્જિત 227 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #229 -------------------------------------------------------------------------- ________________ ... પન્નવણા પદ. ૧, ઉદ્દેશક. ,દ્વાર. .. [.૪૭- - ગુચ્છ, ગુલ્મ, લતા, વલ્લિ, પર્વયુક્ત વનસ્પતિ તૃણ, -.૮૧] વલયવનસ્પતિ, હરિત વનસ્પતિ, ઔષધિ, જલરુહ, કુહણના અનેક ભેદો [.૮૨ - સાધારણ બાદર વનસ્પતિકાયિકના અનેક ભેદ -૧૪૮] - સંક્ષેપની બે ભેદ, પર્યાપ્તા સાધારણ બાદર- વનસ્પતિકાયના વર્ણાદિ ચાર ભેદે હજારો ભેદ યોનિ દ્વારે સંખ્યાત લાખ, પર્યાપ્ત નિશ્રાએ અસંખ્ય [૧૪૯] બેઈન્દ્રિયના અનેક ભેદ, સંક્ષેપથી બે ભેદાદિ. [૧૫] તેઈન્દ્રિયના અનેક ભેદ, સંક્ષેપથી બે ભેદાદિ. [૧૫૧- - ચઉરિન્દ્રિયના અનેક ભેદ, સંક્ષેપથી બે ભેદાદિ. -૧૫૪] - પંચેન્દ્રિય સંસારી જીવના ચાર ભેદ [૧૫૫] નૈરયિકના સત ભેદ, સંક્ષેપથી બે ભેદ [૧૫] પંચેન્દ્રિય તિર્યંચ યોનિક જીવના બે ભેદ [૧૫૭- - જલચર પંચેન્દ્રિયના પાંચ ભેદ-મસ્યાદિ -૧૬૦] - મત્સ્યના અનેક, કાંચબાના પાંચ, ગ્રાહના પાંચ, મગરના બે, સુસુમારનો એક ભેદ, - તેના સંક્ષેપથી બે ભેદ, ગર્ભજના ત્રણ ભેદ [૧૧૧] - સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ યોનિકના બે ભેદ - ચતુષ્પાદન ચાર એક ખુર, બેખુર, ગંડીપદ, વ્યાપદ - સ્થલચર, સંક્ષેપથી બે ભેદે, ગર્ભજના ત્રણ ભેદ [૧૧] - પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ – બે ભેદ - ઉરગના ચાર ભેદ – અહી, અજગર, આસાલિક, મહોરગ - આસાલિકના ઉત્પત્તિ સ્થાન, અવગાહના, આયુ, દૃષ્ટિ, અસંજ્ઞી આદિ - ઉરગના સંક્ષેપમાં બે ભેદ, ગર્ભજના ત્રણ ભેદાદિ. - ભુજ પરિસર્પના અનેક ભેદ, સંક્ષેપથી બે ભેદ - ગર્ભજના ત્રણ ભેદ, ભુજ પરિસર્પની કોટિ [૧૬૩- - ખેચરના ચાર ભેદ, ચર્મ, લોમ, સમુદગલ, વિતત -૧૦૫] - સંક્ષેપથી બે ભેદ, ગર્ભજના ત્રણ ભેદ, કુલકોટિ, - કુલકોટિ જણાવતી ગાથા [૧૬] - મનુષ્યના બે ભેદ-સંમૂર્છાિમ, ગર્ભજ - સંમૂર્છાિમ મનુષ્યના ઉત્પત્તિ સ્થાન, અવગાહના, અસંજ્ઞીત્વ, મિથ્યાદૃષ્ટિ, અજ્ઞાની, અપર્યાપ્ત - ગર્ભજ મનુષ્યના ત્રણ ભેદ, અન્તર્દીપજ-૨૮-ભેદે, - અકર્મભૂમિ-30-ભેદે, કર્મભૂમિ-૧૫-ભેદે મુનિ દીપરત્નસાગર સર્જિત 228. ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #230 -------------------------------------------------------------------------- ________________ ... પન્નવણા પદ. ૧, ઉદ્દેશક. ,દ્વાર. .... - કર્મભૂમિજ મનુષ્યો સંક્ષેપથી બે ભેદ-આર્ય, મ્લેચ્છ, મ્લેચ્છોના અનેક ભેદ, - આર્યોના બે ભેદ - ઋદ્ધિપ્રાપ્ત આર્યો છ ભેદે, અનૃદ્ધિ પ્રાપ્ત નવ ભેદે [૧૬૭- - ક્ષેત્રાર્યો સાડા પચીશ દેશોત્પન્ન, જાત્કાર્યો ભેદે -૧૭૫] - કુલાર્યો છ ભેદે, કર્માર્યો અને શિલ્પાર્યો અનેક ભેદે - ભાષાઆર્ય એક ભેદે, બ્રાહ્મી લીપીની અઢાર ભેદ - જ્ઞાનાર્યના પાંચ ભેદ, દર્શનાર્યના બે ભેદ [૧૭૬- - સરાગ દર્શનાર્યો દશ ભેદ-વિસ્તારથી -૧૯૦] - વીતરાગ દર્શનાર્યના બે ભેદ અને તેના પેટા ભેદો - ચારીત્રાર્યોના બે ભેદ અને તેના પેટા ભેદો - ચારીત્રાર્યોના પાંચ ભેદ અને તેના પેટા ભેદો [૧૯૧] - દેવતાના ચાર ભેદ-ભવનપતિ આદિ - ભવનપતિના દશ ભેદ, વ્યંતરના આઠ ભેદ - જ્યોતિષ્ઠના પાંચ ભેદ, વૈમાનિકના મુખ્ય બે ભેદ - ભવનપતિ આદિ ચારે સંક્ષેપથી બે ભેદે પદ-૨-સ્થાન [૧૯] - પર્યાપ્તા બાદર પૃથ્વીકાયિકના આઠ સ્થાનો, -અધો, ઉર્ધ્વ, તિર્થીલોકમાં તેમના સ્થાનો - ઉત્પત્તિ, સમુદઘાત, સ્વસ્થાન અપેક્ષાએ સ્થાનો - અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયના સ્થાનો આઠ - ઉત્પત્તિ, સમુદઘાત, સ્વસ્થાન અપેક્ષાએ સ્થાનો - પર્યાપ્ત, અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયના સ્થાનો, - બાદર અપ્નાયિકના સ્થાન-સાત, સાત, - ઉર્ધ્વ, અધો તિછલોકમાં તેના સ્થાનો - ઉત્પત્તિ સમુદઘાત, સ્વસ્થાન અપેક્ષાએ સ્થાનો - અપર્યાપ્ત સૂક્ષ્મ અને અપ્લાયિકોના સ્થાનો - પર્યાપ્ત, અપર્યાપ્ત સૂક્ષ્મ અપ્લાયિકોના સ્થાનો - પર્યાપ્ત બાદર તેઉકાયના સ્થાનો - નિર્વાઘાત અને વ્યાઘાત અપેક્ષાએ તેના સ્થાનો - ઉત્પત્તિ, સમુદઘાત, સ્વસ્થાન અપેક્ષાએ સ્થાનો - અપર્યાપ્ત બાદર તેઉકાયના સ્થાનો - પર્યાપ્ત, અપર્યાપ્ત સૂક્ષ્મ તેઉકાયના સ્થાન મુનિ દીપરત્નસાગર સર્જિત 229 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #231 -------------------------------------------------------------------------- ________________ ... પન્નવણા પદ. ૨, ઉદ્દેશક. ,દ્વાર. ... [૧૯]. - પર્યાપ્ત બાદર વાયુકાયિકના સ્થાન, - અધો, ઉર્ધ્વ, તિર્થીલોકમાં તેમના સ્થાનો - ઉત્પત્તિ, સમુદઘાત, સ્વસ્થાન અપેક્ષાએ સ્થાનો - અપર્યાપ્ત બાદર વાયુકાયના સ્થાનો - પર્યાપ્ત, અપર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાયના સ્થાનો - પર્યાપ્ત બાદર વનસ્પતિકાયના સ્થાનો - અધો, ઉર્ધ્વ, તિછલોકમાં તેના સ્થાનો - ઉત્પત્તિ, સમુદઘાત, સ્વસ્થાન અપેક્ષાએ સ્થાનો - અપર્યાપ્ત બાદર વનસ્પતિકાયના સ્થાન - પર્યાપ્ત-અપર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયના સ્થાન [૧૯૪] - પર્યાપ્ત, અપર્યાપ્ત બેઈન્દ્રિયના સ્થાનો - પર્યાપ્ત, અપર્યાપ્ત તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિયના સ્થાનો [૧૯૫] - પર્યાપ્ત, અપર્યાપ્ત નૈરયિકના સ્થાનો - નરકાવાસ, તેની રચના, નૈરયિક સ્વરૂપ વર્ણન [૧૯૬- - રત્નપ્રભાથી તમસ્તમપ્રભા સુધીના નરકમાં -૨૦૦] પર્યાપ્ત-અપર્યાપ્ત નૈરયિકના સ્થાનો, નરકાવાસ, તેની રચના, નૈરયિકનું સ્વરૂપ - નરકવાસ સંખ્યા સૂચક ગાથા [૨૦૧] પર્યાપ્ત-અપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચના સ્થાનો [૨૦૨] - પર્યાપ્ત-અપર્યાપ્ત મનુષ્યના સ્થાનો - પર્યાપ્ત, અપર્યાપ્ત ભવનવાસી દેવોના સ્થાન - દેવ ભવન, તેની રચના, ભવનપતિ દેવ વર્ણન [૨03- - પર્યાપ્ત, અપર્યાપ્ત અસુરકુમારાદિ દશે ભવનવાસી -૨૦૫] - દેવોના સ્થાનો, તેમના ભવનો આદિ વર્ણન - દશે ભવનવાસી દેવનું વર્ણન, તેનો વૈભવ, સામાનિક દેવ, અગ્ર મહિષી આદિ પરિવાર વર્ણન [૨૦ - - અસુરકુમાર આદિ દશેની ભવન સંખ્યા -૨૧૬] - સામાનિક, આત્મરક્ષક દેવની સંખ્યા - દક્ષિણ, ઉત્તરના ભવનેન્દ્રના નામો, ભવનવાસીના અને તેના વસ્ત્રોનો વર્ણ [૨૧૭- - પર્યાપ્તા, અપર્યાપ્તા વાણવ્યંતરના સ્થાનો -૨૨૪] - વ્યંતરનગરનું વર્ણન, સોળ વ્યંતરોના નામ, -વ્યંતર દેવ અને તેના વૈભવનું વર્ણન - વ્યંતર દેવોના દક્ષિણ-ઉત્તરના બત્રીશ ઈન્દ્રો મુનિ દીપરત્નસાગર સર્જિત 230 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #232 -------------------------------------------------------------------------- ________________ ... પન્નવણા પદ.૨, ઉદ્દેશક. ,દ્વાર. ... | [૨૫] - પર્યાપ્તા, અપર્યાપ્તા જ્યોતિષ્ક દેવના સ્થાન, તેમના વિમાનોનું વર્ણન, ગ્રહોના નામ, વર્ણાદિ, નક્ષત્ર, તારાઓની સંખ્યા, વર્ણ, સંસ્થાનાદિ - ચંદ્ર, સૂર્ય ઈન્દ્ર, તેનો વૈભવ, પરિવાર-વર્ણન રિર૬] - પર્યાપ્તા, અપર્યાપ્તા વૈમાનિક દેવોના સ્થાન - દેવલોકના નામ, વિમાનવાસ, વિમાનોનું વર્ણન - વૈમાનિક દેવોના ચિહ્નો, વર્ણ આદિ વર્ણન [૨૨૭- - પર્યાપ્તા, અપર્યાપ્તા સૌધર્માદિ સર્વે વૈમાનિક દેવોના સ્થાન -૨૩૪] - સૌધર્માદિ દેવોના વિમાનોનું વર્ણન - સૌધર્માદિ દેવોનું વર્ણન, તેમનો વૈભવ, પરિવાર, આધિપત્ય, વાહન ઈત્યાદિ - દેવ વિમાનોની સંખ્યા સૂચક ગાથાઓ [૨૩૫] - સિદ્ધોના સ્થાન, ઈષ~ાશ્મારા પૃથ્વીનું માપ,-ઈષત્પાશ્મારા ના બાર નામ, વર્ણાદિ [૨૩ - - સિદ્ધોની અવસ્થિતિ, અવગાહના, સંસ્થાન, સ્વરૂપ, -૨પ૬] - સંસ્પર્શ, દર્શન, જ્ઞાન, સુખનું વર્ણન પદ-૩-અલ્પબહત્ત્વ [૨૫૭- -સત્તાવીશ દ્વારોના નામ, ૨૫૯] - દિશાને આશ્રીને સર્વજીવોનું અલ્પબહુત્ત્વ (ર૬૦] -દિશાને આશ્રીને સ્થાવરજીવોનું, વિકલેન્દ્રિયોનું, નૈરયિકનું, પંચેન્દ્રિય તિર્યંચનું, મનુષ્યનું, દેવોનું, સિદ્ધોનું અલ્પબદુત્વ [૬૧] - ગતિને આશ્રીને નરક યાવત્ સિદ્ધિ એ પાંચ, - નૈરયિક યાવત સિદ્ધિ એ આઠનું અલ્પ બહુત્વ [રકર] - ઈન્દ્રિયને આશ્રીને-એકેન્દ્રિયાદિનું અલ્પબહુત્વ, - અપર્યાપ્તા, પર્યાપ્તા, પર્યાપ્તા-અપર્યાપ્તાને આશ્રીને સેન્દ્રિય-અનિન્દ્રિયોનું અલ્પબદુત્વ [૬૩] - કાયને આશ્રીને-પૃથ્વીકાયાદિનું અલ્પબદુત્ત્વ - અપર્યાપ્તા, પર્યાપ્તા, પર્યાપ્તા-અપર્યાપ્તાને આશ્રીને સકાયિક-અકાયિકજીવોનું અલ્પબદુત્ત્વ [૬૪] - સૂક્ષ્મપૃથ્વીકાયિક યાવતું સૂક્ષ્મ નિગોદોનું અલ્પબહુત્ત્વ અપર્યાપ્તા, પર્યાપ્તા, પર્યાપ્તા-અપર્યાપ્તાને આશ્રીને આ જીવોનું અલ્પબદુત્ત્વ [૬૫] - બાદર પૃથ્વીકાયિક યાવત્ બાદર ત્રસકાયિકનું અલ્પબહુત્વ - અપર્યાપ્તા, પર્યાપ્તા, પર્યાપ્તા-અપર્યાપ્તાને આશ્રીને આ જીવોનું અલ્પબહુત્ત્વ મુનિ દીપરત્નસાગર સર્જિત 231 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #233 -------------------------------------------------------------------------- ________________ ... પન્નવણા પદ.૩, ઉદ્દેશક. ,દ્વાર. ... [૨૬] - સૂક્ષ્મ પૃથ્વીકાયિક યાવત બાદર ત્રસકાયિકનું અલ્પબહત્ત્વ - અપર્યાપ્તા, પર્યાપ્તા, પર્યાપ્તા-અપર્યાપ્તાને આશ્રીને આ જીવોનું અલ્પબહત્ત્વ રિક૭યોગ-સંયોગી યાવત અયોગીનું અલ્પબદુત્ત્વ [૨૮] વેદ-વેદી યાવત્ અવેદી જીવોનું અલ્પબદ્ધત્ત્વ [૬૯] કષાય-સકષાયી યાવત્ અકષાયી જીવોનું અલ્પબહુત્ત્વ [૨૭]] વેશ્યા-સલેશ્ય યાવત્ અલેશ્ય જીવોનું અલ્પબહુત્ત્વ [૨૭૧] દૃષ્ટિ-સમ્યગ-મિથ્યા-મિશ્ર દૃષ્ટિ જીવોનું અલ્પબહુત્ત્વ [૨૭૨] જ્ઞાન-અભિનિબોધિક યાવત્ કેવળજ્ઞાનીનું અલ્પબહુત્ત્વ [૨૭૩] દર્શન-ચક્ષુ-અવધિ-કેવળ દર્શની જીવોનું અલ્પબહુત્વ [૨૭૪] સંયત-સંયત યાવતનો સંયતાસંયતનું અલ્પબદુત્ત્વ [૨૭૫] ઉપયોગ-આકાર-અનાકાર ઉપયોગવાળાનું અલ્પબદ્ધત્ત્વ [૨૭] આહારક-આહારક-અનાહારક જીવોનું અલ્પબદુત્વ [૨૭૭] ભાષક-ભાષક-અભાષક જીવોનું અલ્પબહુત્ત્વ [૨૭૮] પરિત્ત-પરિત્ત યાવત્ નોપરિત્તાપરિત્તનું અલ્પબહત્ત્વ [૨૭૯] પર્યાપ્ત-પર્યાપ્ત યાવતનો પર્યાપ્તાપર્યાપ્તનું અલ્પબહત્ત્વ [૨૮૦] સૂક્ષ્મ-સૂક્ષ્મ યાવત્ નોસૂક્ષ્મ નો બાદરનું અલ્પબહુત્ત્વ [૨૮૧] સંજ્ઞી-સંજ્ઞી યાવત્ નોસંજ્ઞીનોઅસંજ્ઞીનું અલ્પબહુત્ત્વ [૨૮] ભવસિદ્ધિક-ભવસિદ્ધિક-અભવસિદ્ધિક-નોભવસિદ્ધિક નોઅભવસિદ્ધિકનું અલ્પબદુત્વ [૨૮૩] અસ્તિકાય-ધર્માસ્તિકાય યાવત્ અદ્ધા સમયનું દ્રવ્ય, પ્રદેશ, દ્રવ્ય-પ્રદેશ અપેક્ષાએ અલ્પબહુત્ત્વ [૨૮૪] ચરમ-ચરમ-અચરમજીવોનું અલ્પબહુત્વ [૨૮૫] જીવ-જીવ યાવતું પર્યાયોનું અલ્પબદુત્વ [૨૮૬- - ક્ષેત્ર-અધોલોક યાવત ત્રિલોકમાં જીવોનું અલ્પબહુત્વ -૨૯૩] - અધોલોક યાવત્ ત્રિલોકમાં ચાર ગતિ, પાંચ ઈન્દ્રિય, છ કાયને આશ્રીને જીવોનું અલ્પબદ્ધત્ત્વ [૨૯૪] બંધ-આયુકર્મ બંધક યાવત્ અનાકારોપયોગ યુક્ત એ ચૌદ જીવોનું અલ્પબહુત્ત્વ (૨૯૫- પુદગલ-ક્ષેત્ર, દિશા, સંખ્યા, પ્રદેશાવગાઢતા અને -૨૯૯] સમયને આશ્રીને પુદગલોનું અલ્પબહુત્ત્વ [૨૯૭] મહાદંડક-ચોવીશ દંડકોનું અલ્પબદુત્ત્વ (૯૯ ભેદ) ----*----*---- મુનિ દીપરત્નસાગર સર્જિત 232 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #234 -------------------------------------------------------------------------- ________________ પન્નવણા પદ.૪, ઉદ્દેશક. ,દ્વાર. (૪) સ્થિતિ પદ [૨૯૮] રત્નપ્રભાદિ નૈરયિકોની સ્થિતિ, [૯૯] સામાન્યથી, અપર્યાપ્ત, પર્યાપ્ત દેવ-દેવીની સ્થિતિ - ભવનવાસી દેવ-દેવીની સ્થિતિ-વિસ્તારથી [300] પૃથ્વીકાયાદિ પાંચે એકેન્દ્રિયોની સ્થિતિ [૩૦૧] . બેઈન્દ્રિયાદિ ત્રણે વિકલેન્દ્રિયોની સ્થિતિ [૩૦] પંચેન્દ્રિય તિર્યંચોની સ્થિતિ (ભેદ પ્રભેદ આશ્રીને) [303] મનુષ્યોની સ્થિતિ [૩૦૪- - વ્યંતર દેવ દેવી, જ્યોતિષ દેવ-દેવી, વૈમાનિક દેવ -૩૦૬] - દેવીની (ભેદ-પ્રભેદ સહિત) સ્થિતિ -પર્યાપ્ત, અપર્યાપ્ત સાતે નૈરયિકોની સ્થિતિ ----X----X---- (૫) વિશેષ પદ [30૭] પર્યાયના બે ભેદ, જીવ પર્યાયો અનંત હોવાનો હેતુ [૩૦૮] નારકોના અનંતા પર્યાય, અનંત કહેવાનો હેતુ [૩૦૯] અસુરકુમારના અનંત પર્યાય, અનંત કહેવાનો હેતુ [૩૧૦] પૃથ્વીકાયાદિ છના અનંત પર્યાય, તેનું કારણ [૩૧૧] બેઈન્દ્રિયાદિ ત્રણેના અનંત પર્યાય, તેનું કારણ [૩૧૨- - પંચેન્દ્રિયતિર્યંચ, વ્યંતર, મનુષ્યના અનંત પર્યાયો અને -૩૧૪] અનંત પર્યાયનું કારણ [૩૧૫- - જઘન્ય ઉત્કૃષ્ટ અવગાહના, સ્થિતિ, વર્ણાદિ પરિણત એવા -૩૨૧] નૈરયિક, ભવનવાસી દેવ, પૃથ્વીકાયાદિ, બેઈન્દ્રિયાદિ, પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્યો, વ્યંતરાદિના અનંતપર્યાય અને અનંત કહેવાનો હેતુ [૩૨] અજીવ પર્યાયના બે ભેદ, અરુપી અજીવ પર્યાયના દશ ભેદ [૩૨] રુપી અજીવ પર્યાયના ચાર ભેદ, તે અનંત હોવાનું કારણ [૩૨૪] સામાન્યથી, પ્રદેશાવગાઢ, અવગાહના, સ્થિતિ, [૩૨૫] - જઘન્ય, ઉત્કૃષ્ટ, મધ્યમ પ્રદેશી કંધના અનંત પર્યાય અને અનંત પર્યાયનું કારણ - જઘન્યોત્કૃષ્ટ-અવગાહના, સ્થિતિ, વર્ણાદિ અપેક્ષાએ પુદગલ સ્કંધના અનંત પર્યાય, તેનો હેતુ [૩૨૬] મુનિ દીપરત્નસાગર સર્જિત આઠ દ્વારોની નામ સૂચક ગાથા ----X----X---- (૬) વ્યુત્ક્રાન્તિ પદ 233 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #235 -------------------------------------------------------------------------- ________________ પન્નવણા પદ.૬, ઉદ્દેશક.,દ્વાર. ... બારદ્વાર-ચારે ગતિનો ઉપપાત તથા ઉદ્ધૃર્તન વિરહકાળ, - સિદ્ધિ ગતિનો ઉપપાત વિરહકાળ ચોવીશ દ્વાર-નૈરયિકાદિ સર્વેનો ઉપપાત વિરહ કાળ, ઉદ્ધર્તના વિરહકાળ, સિદ્ધોનો ઉપપાત વિરહકાળ સાંતરદ્વાર-નૈરયિકાદિ ચાર ગતિમાં, નૈરયિકાદિ -સર્વ જીવોમાં સાંતર-નિરંતર ઉપપાત અને ઉદ્ધર્તનકાળ, સિદ્ધોની સાંનતર-નિરંતર સિદ્ધિ [૩૩૨ [333] - એક સમયદ્વાર-નૈરયિકાદિ સર્વ જીવોનો એક સમયમાં ઉપપાત, ઉદ્ઘર્તન, સિદ્ધોનો એક સમયમાં ઉપપાત [૩૩૪- - આગતિદ્વાર-નૈરયિકાદિ જીવોમાં આગતિ -૩૫૦] - ગતિદ્વાર-નૈરયિકાદિ જીવોની ગતિ [૩૫૧] પરભવાયુદ્વાર-નૈરયિકાદિજીવોનો પરભવાયુ બંધ [૩૫] આયુઆકર્ષદ્વાર-આયુષબંધના છ ભેદ, - સર્વ જીવોનો છ ભેદે આયુષબંધનો આકર્ષ • ષડ્વિધ આયુબંધના આકર્ષનું અલ્પબહુત્ત્વ ----X----X---- (૭) ઉચ્છવાસ પદ [૩૫૩] નૈરયિકાદિ જીવોનો જઘન્યોત્કૃષ્ટ ઉચ્છવાસ કાળ --------X---- (૮) સંજ્ઞા કાળ [૩૫૪] સંજ્ઞાના દશ ભેદ, નૈરયિકાદિમાં દશ સંજ્ઞા [૩૫૫] નૈરયિકાદિ જીવોમાં ચાર સંજ્ઞા - ચાર સંજ્ઞાને આશ્રીને જીવોનું અલ્પબહુત્ત્વ ----X----X---- (૯) યોની પદ [૩૨૭] [૩૨૮ -૩૨૯] [330 -૩૩૧] - [૩૫૬- - યોનિના ત્રણ ભેદ-ચાર ભિન્ન પ્રકારે -390] - નૈરયિકાદિ જીવોની યોનિ, તેનું અલ્પબહુત્ત્વ કુર્માદિ યોનિમાં ઉત્પન્ન થનારા પુરુષો નૈરયિકાદિ જીવોને છ ભેદે આયુષબંધ મુનિ દીપરત્નસાગર સર્જિત ----X----X--"(૧૦) ચરિમ પદ [3૬૧] - પૃથ્વીના આઠ ભેદ, રત્નપ્રભા યાવત્ ઈષપ્રાક્ભારા - · આઠે પૃથ્વી, લોક-અલોક સંબંધે ચરમ આદિ છ પ્રશ્નો 234 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #236 -------------------------------------------------------------------------- ________________ પન્નવણા પદ.૧૦, ઉદ્દેશક. ,દ્વાર. [39] દ્રવ્યાર્થ અને પ્રદેશાર્થ અપેક્ષાએ આઠે પૃથ્વી અને લોક-સંબંધે ચરમાદિ ભેદે અલ્પબહુત્ત્વ [393] દ્રવ્યાર્થ અને પ્રદેશાર્થ અપેક્ષાએ અલોકના, લોકાલોકના ચરમ-અચરમાદિ ભેદે અલ્પબહુત્ત્વ [૩૬૪] . પરમાણુ પુદગલના ચરમાદિ ભેદે છવ્વીસ ભાંગા [૩૬૫- - દ્વિપ્રદેશિક સ્કંધ યાવત્ અનંત પ્રદેશિક સ્કંધના -૩૭૧] ચરમ-અચરમાદિ ભેદે અલ્પબહુત્ત્વ, [૩૭૨] - - સંસ્થાનોના પાંચ ભેદ, પાંચે અનંત સંખ્યક • પાંચે સંસ્થાનોના સંખ્યાત યાવત્ અનંત પ્રદેશ પાંચે સંસ્થાન સંખ્યાત યાવત્ અનંત પ્રદેશાવાઢ - દ્રવ્યાર્થ અને પ્રદેશાર્થ અપેક્ષાએ સંખ્યાત યાવત્ અનંત પ્રદેશાવગાઢ પાંચે સંસ્થાનોનું ચરમાચરમનું અલ્પબહુત્ત્વ [393] નૈરયિકાદિ સર્વ જીવોની ચરમાચરમ વિપક્ષા-ગતિ, સ્થિતિ, ભવ, ભાષા, શ્વાસોચ્છવાસ, આહાર, ભાવ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અપેક્ષાએ [૩૭૪] ગતિ યાવત્ સ્પર્શ દ્વાર સૂચક ગાથા -૩૮૫] [૩૮૬ -૩૮૮] [૩૮૯] - - [૩૭૫] અવધારિણી ભાષાનું સ્વરૂપ, -અવધારિણી ભાષાના ચાર ભેદ, તેનું કારણ [૩૭૬] - પ્રજ્ઞાપની ભાષાનું સ્વરૂપ- પશુપક્ષી વાચક, લિંગવાચક, આજ્ઞાપની આદિ [399] - સંજ્ઞી જીવોનું જ્ઞાન-વાચા, આહાર, માતપિતા, સ્વામીગૃહ, સ્વામીપુત્ર આદિ સંબંધે એકવચન, બહુવચન, સ્ત્રી-પુરુષ નપુંસક વાચી, પ્રજ્ઞાપની, આરાધની ભાષા [૩૭૯] - ભાષાનું મૂળ કારણ, ઉત્પત્તિ સ્થાન, સંસ્થાન, અંત, [૩૭૮] -૩૮૧] ઉત્પત્તિકર્તા, સમય, ભેદ, બોલવા યોગ્યતા [૩૮] ભાષાના બે ભેદ, પર્યાપ્તા ભાષાના બે ભેદ [૩૮૩- પર્યાપ્તા સત્યભાષાના દશ ભેદ પર્યાપ્તા મૃષાભાષાના દશ ભેદ અપર્યાપ્તા ભાષાના બે ભેદ, - - -ભંગ સંખ્યાસૂચક છ ગાથાઓ - ----X----X---- (૧૧) ભાષા પદ સત્યામૃષાના દશ ભેદ, અસત્યા મૃષાના બાર ભેદ · જીવો ભાષક અને અભાષક, તેમ કહેવાનો હેતુ - નૈરયિકાદિ જીવો ભાષક, અભાષક છે. મુનિ દીપરત્નસાગર સર્જિત 235 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #237 -------------------------------------------------------------------------- ________________ પન્નવણા પદ-૧૧, ઉદ્દેશક. ,દ્વાર. . [3:0] - ભાષાના ચાર ભેદ, નૈરયિકાદિમાં ચાર ભાષા [૩૯૧- - ગ્રહણ કરવા યોગ્ય અને અયોગ્ય ભાષા દ્રવ્ય -૩૯૩] - ભાષા દ્રવ્યોનું સાંતર-નિરંતર ગ્રહણ અને ત્યાગ - ભિન્ન, અભિન્ન ભાષા દ્રવ્યોનો ત્યાગ અને વિનાશ [૩૯૪) - ભાષા દ્રવ્યભેદ પાંચ પ્રકારે અને તેના પેટા ભેદ - ભાષા દ્રવ્ય ભેદના પાંચ પ્રકારનું અલ્પબહુત્ત્વ [૩૯૫] નૈરયિકાદિ જીવો દ્વારા ભાષા દ્રવ્યનું ગ્રહણ [૩૯] નૈરયિકાદિ જીવો દ્વારા ભાષા દ્રવ્યનો ત્યાગ [૩૯૭] વચનના સોળ ભેદ, તેનું પ્રજ્ઞાપનીપણું [૩૯૮] ભાષાના ચાર ભેદ, આરાધક-વિરાધકની ભાષા [૩૯૯] સત્યભાષી યાવત્ અભાષી જીવો. નું અલ્પબહુત્વ. ---*----*---- (૧૨) શરીર પદ [૪૦] શરીરના પાંચ ભેદ, નૈરયિકાદિના શરીરો [૪૦૧] ઔદારિકાદિ શરીરના બબ્બે ભેદ તેનું કાળ-ક્ષેત્રથી પ્રમાણ [૪૦૨- - નૈરયિક યાવત વૈમાનિકના શરીરો -૪૦૪] - તેના ભેદ, ક્ષેત્રથી અને કાળથી તેનું પ્રમાણ --------*---- (૧૩) પરિણામ પદ [૪૦૫] પરિણામના બે ભેદ-જીવ, અજીવ પરિણામ [૪૦] જીવ પરિણામના દશ ભેદ [૪૦] - ગતિ, ઈન્દ્રિય, કષાય, લેયા, યોગ, ઉપયોગ, જ્ઞાનાજ્ઞાન, દર્શન, ચારિત્ર, વેદ પરિણામના પેટા ભેદ, -નૈરયિકાદિ જીવોમાં દશ પરિણામની વિચારણા [૪૦૮] અજીવ પરિણામના દશ ભેદ (૪૦૯- - બંધન, ગતિ, સંસ્થાન, ભેદ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, -૪૧૨) અગુરુલઘુ, શબ્દ પરિણામના પેટા ભેદ ---*-------- (૧૪) કષાય પદ [૪૧૩] કષાયના ચાર ભેદ, નૈરયિકાદિમાં ચાર કષાય [૪૧૪] - ક્રોધાદિના ચાર સ્થાન, ચાર ઉત્પત્તિ નિમિત્ત - નૈરયિકાદિમાં કષાયના સ્થાન, ઉત્પત્તિ નિમિત્ત [૪૧૫] ક્રોધાદિના ચાર ભેદ, નૈરયિકાદિમાં ચાર ભેદે કષાય મુનિ દીપરત્નસાગર સર્જિત 236 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #238 -------------------------------------------------------------------------- ________________ પન્નવણા પદ.૧૪, ઉદ્દેશક. ,દ્વાર. [૪૧૬] ક્રોધાદિના ચાર ભેદ, નૈરયિકાદિમાં ચાર ભેદે કષાય [૪૧૭] જીવોમાં આઠે કર્મ પ્રકૃત્તિઓનો ચય, ઉપચય, બંધ, વેદના, નિર્જરાની ત્રૈકાલિકતાના ક્રોધાદિ ચાર સ્થાન [૪૧૮] ઉપસંહાર ગાથા ----X----X---- (૧૫) ઈન્દ્રિય પદ ઉદ્દેશક-૧ [૪૧૯- - આ ઉદ્દેશાના પચીશ અધિકારોના નામ -૪૨૨] પાંચ ઈન્દ્રિયો, તેના નામ, સંસ્થાન, મોટાઈ, વિસ્તાર, પ્રદેશ, ક્ષેત્ર, અવગાહના, અલ્પબહુત્ત્ત કર્કશ અને ગુરુ ગુણ, આ ગુણનું અલ્પબહુત્ત્વ - [૪૨૩] નૈરયિકાદિમાં ઈન્દ્રિય સંબંધે વિચારણા [૪૨૪] પાંચે ઈન્દ્રિયોનું સ્પષ્ટ વિષય ગ્રહણ [૪૨૫] પાંચે ઈન્દ્રિયોનું વિષય ક્ષેત્ર [૪૨૬] - મારણાંતિક સમુદઘાત પ્રાપ્ત અનગારને નિર્જરા પુદગલની સૂક્ષ્મતા અને અવગાઢ ક્ષેત્ર, -છદ્મસ્થને તે નિર્જરા પુદગલ સંબંધે અજ્ઞાન, તેનો હેતુ - નૈરયિકાદિને નિર્જરા પુદગલનું જ્ઞાન, દર્શન, આહાર [૪૨૭] કાચ વગેરેમાં તે પદાર્થ અને પ્રતિબિંબ દર્શન [૪૨૮- - સંકુચિત અને વિસ્તૃત વસ્ત્રનો આકાશ પ્રદેશને સ્પર્શ -૪૩૨] - ઉભા કે આડા થાંભલાનો આકાશ પ્રદેશને સ્પર્શ - ધર્માસ્તિકાય વગેરેનો લોકને સ્પર્શ, જંબુદ્વીપ યાવત્ સ્વયંભૂરમણ સમુદ્રને સ્પર્શ - લોકને ધર્માસ્તિકાય આદિને સ્પર્શ, લોક સ્વઅપ (૧૫) ઉદ્દેશક-૨ [૪૩૩ - આ ઉદ્દેશકના બાર અધિકારોના નામ -૪૩૭] - ઈન્દ્રિયોપચય આદિ બારે અધિકારોની પાંચે ઈન્દ્રિય સંદર્ભે નૈરયિકાદિ જીવોમાં વિચારણા ----X----X---- (૧૬) પ્રયોગ પદ [૪૩૮] પ્રયોગના પંદર ભેદ [૪૩૯] જીવ સામાન્યને, નૈરયિકાદિને કેટલા પ્રયોગ? [૪૪૦] જીવ સામાન્યમાં, નૈરયિકાદિમાં પ્રયોગ વિવક્ષા મુનિ દીપરત્નસાગર સર્જિત 237 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #239 -------------------------------------------------------------------------- ________________ - પન્નવણા પદ.૧૬, ઉદ્દેશક. દ્વાર. [૪૪૧] - ગતિ પ્રપાતના પાંચ ભેદ, તેના પેટાભેદ, સ્વરૂપ - નૈરયિકાદિમાં પ્રયોગગત્યાદિ વિચારણા (૧૭) લેગ્યા પદ (૧૭) ઉદ્દેશક-૧[૪૪૨- - આહાર, શરીર, ઉચ્છવાસ, કર્મ, વર્ણ, લેશ્યા, -૪૫૦] વેદના, ક્રિયા, આયુષ એ સાત અધિકારો, -નૈરયિકાદિ જીવોમાં સાતેની વિચારણા (૧૭) ઉદ્દેશક-૨ [૪૫૧- - લેશ્યા , નૈરયિકાદિમાં છ લશ્યાનું વર્ણન -૪૫૭] - લેયા અપેક્ષાએ જીવોનું સામાન્યથી અને વિશેષથી અલ્પબહુત્વ [૪૫૮] વેશ્યા અપેક્ષાએ જીવોનું સામાન્યથી અને વિશેષથી ઋદ્ધિ આશ્રિત અલ્પબદુત્ત્વ [૪૫૯] - નૈરયિકાદિ જીવોમાં ઉત્પત્તિ, ઉદ્વર્તન,-લેશ્યા અપેક્ષાએ નૈરયિકાદિમાં ઉત્પત્તિ, ઉદ્વર્તન [૪૦] લેશ્યા અપેક્ષાએ નૈરયિકોનું અવધિજ્ઞાન-સદૃષ્ટાંત [૪૬૧] લેયા અપેક્ષાએ જીવોમાં મત્યાદિજ્ઞાનકથન (૧૭) ઉદ્દેશક-૪ [૪૨] ચોથા ઉદ્દેશકની પંદર અધિકાર સૂચક ગાથા [૪૩] છ-લેશ્યા, તેના વર્ણાદિનું પરસ્પર પરિણમન [૪૬૪- - છ-લેશ્યાના વર્ણ, રસ, ગંધ, શુદ્ધતા, પ્રશસ્તતા, -૪] સંક્લિષ્ટતા, ઉષ્ણતા, ગતિની વિચારણા [૪૬૭- - છ લેયાના પરિણામ, પ્રદેશ, અવગાહના, વર્ગણા, -૪૬૮] સ્થાનની વિચારણા, દ્રવ્ય તથા પ્રદેશથી અલ્પબદુત્વ (૧૭) ઉદ્દેશક-૫[૪૯] લેગ્યા છે, તેના વર્ણાદિનું પરિણમન, તેનો હેતુ (૧૭) ઉદ્દેશક-૬ [૪૭૦] - લેશ્યા છે, અઢી દ્વીપના મનુષ્યોમાં છ લેશ્યા વિવક્ષા - વેશ્યા અપેક્ષાએ આ મનુષ્યોમાં ગર્ભોત્પત્તિ ભેદ (૧૮) કાયસ્થિતિ [૪૭૧- - બાવીશ દ્વારસૂચક ગાથા -૪૭૩] - જીવની જીવરૂપે, નૈરયિકાદિની તે-તે રૂપે સંસ્થિતિ, - નૈરયિકાદિની અપર્યાપ્ત-પર્યાપ્તરૂપે સંસ્થિતિ મુનિ દીપરત્નસાગર સર્જિત 238. ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #240 -------------------------------------------------------------------------- ________________ ... પન્નવણા પદ.૧૮ , ઉદ્દેશક. ,દ્વાર. ... [૪૭૪) - ઈન્દ્રિયને આશ્રીને તે-તે ઈન્દ્રિયમાં સંસ્થિતિ - ઈન્દ્રિયને આશ્રીને અપર્યાપ્ત, પર્યાપ્ત રૂપે સંસ્થિતિ [૪૭૫] - સકાય અને અકાયની તે-તે રૂપે સંસ્થિતિ - સકાય-અપર્યાપ્તા, પર્યાપ્તાની તે-તે રૂપે સંસ્થિતિ [૪૭] સૂક્ષ્મ અને બાદર જીવોની તે-તે રૂપે સંસ્થિતિ [૪૭૭] સયોગી અને અયોગી જીવોની તે-તે રૂપે સંસ્થિતિ [૪૭૮] સવેદી અને અવેદી જીવોની તે-તે રૂપે સંસ્થિતિ [૪૭૯) સકષાયી અને અકષાયીની તે-તે રૂપે સંસ્થિતિ [૪૮] સલેશી અને અલેશી જીવોની તે-તે રૂપે સંસ્થિતિ [૪૮૧] - દૃષ્ટિ, જ્ઞાન, દર્શન સંયત, ઉપયોગ, આહારક, ભાસક, પરિત્ત -૪૯૪] પર્યાપ્ત,સૂક્ષ્મ,સંજ્ઞી,ભવસિદ્ધિક,ધર્માસ્તિકાયાદિ, ચરમાદિ અધિકારોને આશ્રીને સંસ્થિતિ ----*----*---- (૧૯) સમ્યકત્વ પદ [૪૯૫] જીવની સામાન્ય અને વિશેષથી દૃષ્ટિ વિવક્ષા ----*----*---- (૨૦) અન્તક્રિયા પદ [૪૯] અન્તક્રિયા સંબંધિ અધિકાર સૂચક ગાથા [૪૯૭] જીવની સામાન્ય-વિશેષથી અંતક્રિયા [૪૯૮] નૈરયિકાદિની અનંતર-પરંપર અંતક્રિયા [૪૯૯] નૈરયિકાદિની અનંતર ભવે એક સમયમાં અંતક્રિયા. [૫૦૦- - નૈરયિકાદિ જીવોમાં અનંતર ઉત્પત્તિ, કેવલિ પ્રજ્ઞપ્ત -૫૦૬] - ધર્મશ્રવણ, બોધિ-શ્રદ્ધાદિ, જ્ઞાનાદિ પ્રાપ્તિ, વ્રત આરાધના, - દીક્ષા, ચક્રવર્યાદિ પદવી, તીર્થકરત્વપદ [૫૭] અસંયત ભવ્યદ્રવ્યદેવ યાવત દર્શનભ્રષ્ટ સ્વલિંગીનો જઘન્ય-ઉત્કૃષ્ટ ઉપપાત [પ૦૮] અસંજ્ઞી આયુષના પ્રકાર, પ્રમાણ, અલ્પબહત્ત્વ ----*----*---- (૨૧) અવગાહના-સંસ્થાન પદ [૫૦૯] આ પદમાં સમાવિષ્ટ અધિકાર સૂચક ગાથા [પ૧૦૯ - શરીર પાંચ-દારિક, વૈક્રિય, આહારક આદિ -પ૧૫] - ઔદારિક શરીરના ભેદ, સંસ્થાન, અવગાહના મુનિ દીપરત્નસાગર સર્જિત 239 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #241 -------------------------------------------------------------------------- ________________ ... પન્નવણા પદ.૨૧ , ઉદ્દેશક. ઠાર. [પ૧૬ - વૈક્રિય શરીરના ભેદ, સંસ્થાન, અવગાહના -પર૧] - આહારક અને તૈજસ શરીરના ભેદ, સંસ્થાનાદિ [પણ] પાંચે શરીરના પુદગલોને આવવાની દિશા [પ૨૩] પાંચે શરીરનો પરસ્પર સંબંધ [૫૨] - દ્રવ્ય અને પ્રદેશ અપેક્ષાએ પાંચે શરીરનું અલ્પબહુત્ત્વ - પાંચે શરીરની જઘન્ય ઉત્કૃષ્ટ અવગાહનાનું અલ્પબહત્ત્વ ----*----*---- (૨૨) ક્રિયા પદ [પ૨૫] પાંચ ક્રિયાના નામ, અર્થ, પેટા પ્રકારો [પર૬] - જીવનું સક્રિય કે સક્રિયપણું, તેનું કારણ, -નૈરયિકાદિમાં અઢાર પાપ સ્થાન વડે ક્રિયા [પ૨૭] નૈરયિકાદિમાં પાપસ્થાન વડે બંધાતી કર્મપ્રકૃતિ [પ૨૮] - નૈરયિકાદિને એક કર્મપ્રકૃતિના બંધ સમયે બંધાતી ક્રિયા - નૈરયિકાદિમાં જીવથી સંબંધિત ક્રિયાઓ [પ૨૯] - ક્રિયાઓ પાંચ, નૈરયિકાદિમાં પાંચ ક્રિયાઓ, અને આ ક્રિયાઓનો પરસ્પર સંબંધ - જીવને એક ક્રિયા સમયે અન્ય ક્રિયાઓ કેટલી ? - નૈરયિકાદિમાં આયોજિકા ક્રિયાઓની સંખ્યા, એક ક્રિયા સમયે અન્ય ક્રિયાનું અસ્તિત્વ [પ૩૦] - આરંભિકાદિ પાંચ ક્રિયા અને તેના કર્તા - નૈરયિકાદિમાં આરંભિકાદિ ક્રિયા અને તેનો પરસ્પર સંબંધ - એક સમયમાં આરંભિકાદિ ક્રિયા - નૈરયિકાદિમાં આરંભિકાદિ ક્રિયામાંની કોઈ એક ક્રિયા સમયે અન્ય ક્રિયાઓનું અસ્તિત્વ [પ૩૧] જીવને પ્રાણતિપાતાદિ અઢારે પાપની વિરતિ [૫૩૨] પ્રાણાતિપાતાદિ વિરતને બંધાતી કર્મપ્રકૃતિ [પ૩૩] - પ્રાણાતિપાતાદિ વિરતને બંધાતી આરંભિકાદિ ક્રિયા,-આરંભિકાદિ ક્રિયાનું અલ્પબહુત્ત્વ ----*----*---- (૨૩) કર્મપ્રકૃતિ પદ ઉદ્દેશક-૧ [૫૩] ઉદ્દેશાની વિષયસૂચક ગાથા [પ૩૫) કર્મપ્રકતિ-આઠ, નૈરયિકાદિમાં આઠ કર્મપ્રકૃતિ [પ૩૬] બૈરયિકાદિમાં આઠ કર્મપ્રકૃતિના બંધનો ક્રમ [પ૩૭] જીવને જ્ઞાનવરણીયાદિ કર્મબંધના સ્થાન મુનિ દીપરત્નસાગર સર્જિત 240 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #242 -------------------------------------------------------------------------- ________________ [૫૩૮] જીવને જ્ઞાનવરણીયાદિ કર્મનું વેદન [૫૩૯] - જ્ઞાનવરણીયાદિ આઠે કર્મનો અનુભાવ (વિપાક) પ્રત્યેક કર્મ વિપાક તેના પેટા ભેદ સહિત - ... પાવણા પદ.૨૩, ઉદ્દેશક.૧ ,દ્વાર. (૨૩) ઉદ્દેશક-૨ [૫૪૦] આઠ કર્મ પ્રકૃતિના મૂળ અને ઉત્તર ભેદ [૫૪૧] કર્મોની મૂળ-ઉત્તર પ્રકૃતિની જઘન્યોત્કૃષ્ટ સ્થિતિ [૫૪૨- - એકેન્દ્રિયાદિ જીવોના કર્મની મૂળ-ઉત્તર પ્રકૃતિનો [૫૪૩] જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિબંધ [૫૪૪] ઉપશમાદિ ભાવ અપેક્ષાઓ આઠ કર્મની જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિના બંધક [૫૪૫] નૈરયિકાદિ ચાર ગતિમાં આઠ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ-બાંધનારનું કથન (૨૪) કર્મબંધ પદ [૫૪૬] - કર્મપ્રકૃતિ આઠ, નૈરયિકાદિ સર્વેમાં - નૈરયિકાદિમાં કોઈ એક કર્મપ્રકૃતિના બંધ સમયે અન્ય કર્મપ્રકૃતિનો સંભવિત બંધ ----X----X---- (૨૫) કર્મ બંધ વેદ પદ [૫૪૭] - કર્મપ્રકૃતિ આઠ, નૈરયિકાદિ સર્વેમાં નૈરયિકાદિમાં એક કર્મના બંધકાળે અન્ય કર્મપ્રકૃતિ વેદનની સંભવિત સંખ્યા --------X---- (૨૬) કર્મ વેદ બંધ પદ [૫૪૮] - કર્મપ્રકૃતિ આઠ, નૈરયિકાદિ સર્વેમાં - નૈરયિકાદિમાં કોઈ એક કર્મપ્રકૃતિના વેદન સમયે અન્ય કર્મ પ્રકૃતિનો સંભવિત બંધ ----X----X---- (૨૭) કર્મ વેદ વેદ પદ [૫૪૯] - કર્મપ્રકૃતિ આઠ, નૈરયિકાદિ સર્વેમાં - નૈરયિકાદિમાં કોઈ એક કર્મપ્રકૃતિના વેદન સમયે અન્ય કર્મપ્રકૃતિનું સંભવિત વેદન ----X----X---- (૨૮) આહાર પદ ઉદ્દેશક-૧ [૫૫૦- - ઉદ્દેશાના અગિયાર અધિકાર સૂચક ગાથા -૫૫૫] - નૈરયિકાદિમાં ત્રણ પ્રકારનો આહાર, તેમની આહારેચ્છા, આહારેચ્છા કાળ, મુનિ દીપરત્નસાગર સર્જિત દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવ અપેક્ષાએ આહાર - વિધાન માર્ગ અપેક્ષાએ આહાર, સૃષ્ટ પુદગલાહાર 241 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #243 -------------------------------------------------------------------------- ________________ સમીપવતી આહાર-ગ્રહણ ... પન્નવણા પદ.૨૮, ઉદ્દેશક.૧, દ્વાર. .... છ દિશામાંથી આહાર, જુના પુદગલ ત્યાગ-નવાનું ગ્રહણ, - આહારનું પરિણમન અને શ્વાસોચ્છવાસ - આહારના ગૃહિત પુદગલોનું આસ્વાદન અને પરિણમન [૫૫] - નૈરયિકાદિમાં એકેન્દ્રિયાદિ પાંચે શરીરનો આહાર, - નૈરયિકાદિમાં રોમાહાર અને પ્રક્ષેપાહાર [પપ૭] - નૈરયિકાદિમાં ઓજાહાર, મનોનુકૂલાહાર (૨૮) ઉદ્દેશક-૨ [૫૫૮] ઉદ્દેશના તેર અધિકાર સૂચવતી ગાથા [પપ૯] જીવ સામાન્ય, જીવવિશેષનું આહારક-અનાહારકત્વ [પક0] નૈરયિકાદિમાં ભવસિદ્ધિક, અભવસિદ્ધિક અને નોભવસિદ્ધિક-નો અભવ સિદ્ધિનું આહારક-અનાહારકત્વ [પ૬૧] નૈરયિકાદિમાં સંજ્ઞી આદિનું આહારક-અનાહારકત્વ [પકર] નૈરયિકાદિમાં સલેશ્ય-અલેશ્યનું આહારક-અનાહારકત્વ [પs૩] નૈરયિકાદિમાં સમ્યગ દૃષ્ટયાદિનું આહારક-અનાહારકત્વ [પ૬૪] નૈરયિકાદિમાં સંયતાદિનું આહારક-અનાહારકત્વ [પડ૫] નૈરયિકાદિમાં કષાય આશ્રીને આહારક-અનાહારકત્વ [પક૬] નૈરયિકાદિમાં જ્ઞાની-અનીનું આહારક-અનાહારકત્વ [પ૬૭] નૈરયિકાદિમાં સયોગી-અયોગીનું આહારક-અનાહારકત્વ [પ૬૮] નૈરયિકાદિમાં ઉપયોગાશ્રિત આહારક-અનાહારકત્વ [પs૯] નૈરયિકાદિમાં સવેદી-અવેદીનું આહારક-અનાહારકત્વ [૫૭] નૈરયિકાદિમાં સશરીરી-અશરીરીનું આહારક-અનાહારકત્વ [પ૭૧] નૈરયિકાદિમાં પર્યાપ્તિ આશ્રિત આહારક-અનાહારકત્વ ----*----*---- (૨૯) ઉપયોગ પદ [પ૭૨] ઉપયોગના ભેદ-પ્રભેદ, નૈરયિકાદિમાં ઉપયોગ ----*----*---- (૩૦) પશ્યતા પદ [પ૭૩] - પશ્યતાના ભેદ-પ્રભેદ, નૈરયિકાદિમાં પશ્યતા,-નૈરયિકાદિમાં સાકાર-અનાકારદર્શીતા [૫૭] - કેવલીનો એક સમયે એક ઉપયોગ - રત્નપ્રભાદિ આઠે પૃથ્વી કે પરમાણુ આદિને જોવા અને જાણવાનો ભિન્નભિન્ન સમય [પ૭૫-૫૭૬] નૈરયિકાદિમાં સંસી, અસંશી, નોસંજ્ઞીનો અસંશી મુનિ દીપરત્નસાગર સર્જિત 242 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #244 -------------------------------------------------------------------------- ________________ . પન્નવણા પદ,૩૧, ઉદ્દેશક. દ્વાર. (૩૧) સંજ્ઞી પદ [૫૭૭-૫૭૮] નૈરયિકાદિમાં જીવોની સંયતતા આદિ વિવક્ષા (૩૨) સંયત પદ [પ૭૯- - અવધિ જ્ઞાનના દશ અધિકાર, અવધિના ભેદ અને સ્વામી -૫૮૩] - નારક યાવત દેવોનું અવધિ-ક્ષેત્ર, સંસ્થાન, દેશ-સર્વાવધિ, આનુગામિક યાવત અનવસ્થિત અવધિજ્ઞાન (૩૪) પરિચારણા પદ [૫૮૪- આ પદ વિષયક સાત અધિકાર, નૈરયિકાદિ સર્વેમાં -પ૯૩) અનંતરાહાર યાવત વિફર્વણા અને આહાર વિવક્ષા - નૈરયિકાદિમાં આહાર રૂપે ગૃહીત પુદગલોને જોવા જાણવા - નૈરયિકાદિમાં અધ્યવસાયો, સમ્યકત્વાદિ વર્ણન - દેવ પરિચારણાના વિકલ્પ, પરિચારણા-ભેદ, હેતુ - દેવતાના શુક્રનું પરિણમન, પરિચારણા અલ્પ બહુત્વ (૩૫) વેદના પદ [૫૯૪- - વેદના પદની અધિકાર સૂચક ગાથા -પ૯૮] - વેદના-૩,૪,૩,૩,૩,૨,૨, ભેદે સાત વિકલ્પો - નૈરયિકાદિમાં આ સર્વ દે વેદના-વિવક્ષા (૩૬) સમુદ્ધાત પદ [૫૯૯- - જીવ અને મનુષ્યને વેદનાદિ સાત સમુદ્ધાતો -ક00] - સાત સમુદઘાતનો કાળ, નૈરયિકાદિમાં સમુદ્ધાત [૧૦૧- - નૈરયિકાદિ જીવને અતીત-અનાગત સમુદ્ધાત-૯૦૬] - જીવને અને ભવને આશ્રીને એકવચન-બહુવચનમાં [૬૦૭- જીવોના સાત સમુદ્ધાતનું અલ્પબદુત્વ -કર૧] - છાઢસ્થિક સમુદ્ધાત, સમુદ્ધાત અને પુદગલો - કેવલી સમુદ્ધાતના સમય, ક્રિયા, યોગવ્યાપાર - સયોગી-અયોગી અવસ્થા, સિદ્ધ પદ વર્ણન [૧૫] “પન્નવણા”-ઉપાંગ સૂત્ર-૪-નો મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ મુનિ દીપરત્નસાગર સર્જિત 243 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૬ સૂરપન્નત્તિ-ઉપાંગ સૂત્ર-પ-વિષયાનુક્રમ પ્રાકૃત-૧ પ્રાભૃત પ્રાકૃત-૧ | [૧] - અરિહંત વંદના, મિથિલા વર્ણન, ચૈત્ય વર્ણન - જિતશત્રુ રાજા, ધારીણી રાણી, ભO મહાવીર [..] ગૌતમ સ્વામી વર્ણન, ભ૦ વીરને પ્રશ્ન [..૩- - સૂરપન્નત્તિના વીસ પ્રાભૃતનો નિર્દેશ -..૯] - પહેલા પ્રાભૃતના આઠ પ્રાભૃત પ્રાભૃત-વિષય [.૧૦- - પહેલા, બીજા, દશમાં પ્રાભૂતમાં આવતી અન્ય -.૧૭] - પ્રતિપત્તિ (મતો)નો નિર્દેશ [.૧૮] મુહૂર્તોની ક્ષય-વૃદ્ધિ [.૧૯] પહેલાથી છેલ્લા, છેલ્લાથી પહેલા મંડલ સુધીનો સૂર્યની ગતિનો કાળ [.૨૦] પહેલા છેલ્લા મંડળમાં સૂર્યની એકવાર અને બાકીના મંડલોમાં સૂર્યની બે વાર ગતિ [.૨૧] - આદિત્ય સંવત્સરમાં અહોરાત્રના મુહૂર્ત, -અહોરાત્ર મુહૂર્તની હાનિ-વૃદ્ધિનો હેતુ (૧) પ્રાભૃત પ્રાભૃત-૨ [.રર- - આદિત્ય સંવત્સરના દક્ષિણાયન-ઉત્તરાયણમાં [.ર૩] અહોરાત્રના મુહૂર્તો, તેની હાનિ-વૃદ્ધિનો હેતુ (૧) પ્રાભૃત પ્રાકૃત-૩ [.૨૪] ભરત અને ઐરાવત ક્ષેત્રના સૂર્યનું ઉદ્યોતક્ષેત્ર (૧) પ્રાભૃત પ્રાભૃત-૪ [.૨૫] - આદિત્ય સંવત્સરના બંને અયનોમાં પહેલાથી છેલ્ડ અને છેલ્લાથી પહેલા સુધી એક સૂર્યની ગતિનું અંતર, આ અંતરના સંબંધમાં છ અન્ય પ્રતિપત્તિ (મત) - સ્વમત અને તેનું સહેતુક સમર્થન (૧) પ્રાકૃત પ્રાકૃત-૫[.ર૬- - પહેલાથી છેલ્લા અને છેલ્લાથી પહેલા માંડલા સુધી સૂર્ય -.૨૭] દ્વારા દ્વીપ-સમુદ્રોના અવગાહનના સંબંધમાં પાંચ અન્ય મત, સ્વ મતનું કથન (૧) પ્રાકૃત પ્રાકૃત-૬[.૨૮) આદિત્ય સંવત્સરના દિવસમાં સૂર્ય દ્વારા સ્પર્શિત ક્ષેત્રના સંબંધમાં સાત અન્ય મત, સ્વમત કથન મુનિ દીપરત્નસાગર સર્જિત 244 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #246 -------------------------------------------------------------------------- ________________ ... સૂરપન્નત્તિ.- પ્રાકૃત . ૧, પ્રાભૃત-પ્રાકૃત . ૧ ... (૧) પ્રાભૃત પ્રાભૃત-૭[.૨૯] સૂર્યમંડલ સંસ્થાનના આઠ અન્ય મત, સ્વમત (૧) પ્રાભૃત પ્રાભૃત-૮[.૩૦] - સૂર્યમંડલની લંબાઈ, પહોળાઈ, મોટાઈ વિષયે ત્રણ અન્ય મત - આદિત્ય સંવત્સરના પ્રત્યેક અયનમાં પ્રત્યેક મંડલની લંબાઈ, પહોળાઈ, મોટાઈની ભિન્નતાથી અહોરાત્રના મુહૂર્તમાં હાનિ-વૃદ્ધિ ----*----*---- પ્રાકૃત-૨ પ્રાભૃત-પ્રાભૃત-૧ [.૩૧] સૂર્યની તિર્થી ગતિ વિશે આઠ અન્ય મત, સ્વમત (૨) પ્રાભૃત પ્રાભૃત-૨ [૩] સૂર્યનું એક માંડલાથી બીજા માંડલામાં સંક્રમણ વિશે બે અન્ય મત અને તેનું સ્પષ્ટીકરણ (૨) પ્રાભૃત પ્રાભૃત-૩ [.૩૩] સૂર્યની એક મુહૂર્તમાં ગતિનું પરિમાણ વિશે અન્ય ચાર મત, સ્વમતનું સમર્થન-વિસ્તારપૂર્વક ----*----*---- પ્રાભૃત-3[.૩૪] સૂર્યનું તાપ ક્ષેત્ર, ચંદ્રનું ઉદ્યોત ક્ષેત્રે-વિશે અન્ય બાર મત, સ્વમત સ્પષ્ટીકરણ ----*----*---- પ્રાભૃત-૪[.૩૫] - ચંદ્ર-સૂર્ય (વિમાનો)નું સંસ્થાન, તાપક્ષેત્ર સંસ્થાન - સંસ્થાન વિશે સોળ અન્ય મત, સ્વમતે પ્રકાશ સંસ્થાન - સૂર્યનું ઉર્ધ્વ-અધો-તિછું તાપક્ષેત્ર પરિમાણ ----*----*---- પ્રાભૃત-પ[.૩૬] સૂર્યની વેશ્યાનો પ્રતિઘાત-વીસ અન્યમત, સ્વમત ----*-------- પ્રાકૃત-ફ[.૩૭] - સૂર્યની ઓજ સંસ્થિતિ-પચીશ અન્મત, સ્વમતે અવસ્થિત, અનવસ્થિત ઓજ સંસ્થિતિ કથન મુનિ દીપરત્નસાગર સર્જિત 245 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #247 -------------------------------------------------------------------------- ________________ ... સૂરપન્નત્તિ- પ્રાકૃત . ૭, પ્રાકૃત-પ્રાકૃત . ... પ્રાભૃત-૭[૩૮] સૂર્યનું આવરણ-વીશ અન્ય મત, સ્વમત કથન ----*----*---- પ્રાકૃત-૮[.૩૯] - સૂર્યની ઉદય સંસ્થિતિ-અન્ય ત્રણ મતો - સ્વમતે-ક્ષેત્રની ભિન્નતાથી સૂર્યોદય-દિશા ભિન્નતા - દક્ષિણાયન, ઉત્તરાયણમાં સૂર્યોદય દિશા, અહોરાત્ર - જંબૂદ્વીપના ઋતુ, અયન, દિવસ, રાત્રિનું કથન - લવણ સમુદ્ર, કાલોદ સમુદ્રમાં દિવસ-રાત્રિ વિભાગ - ઘાતકીખંડ અને પુષ્પરાધમાં દિવસ-રાત્રિ કથન - ક્ષેત્ર ભિન્નતાનુસાર ઉત્સર્પિણી-અવસર્પિણી ----x----*---- પ્રાકૃત-૯[.૪૦- - પૌરુષી છાયા પ્રમાણ-ત્રણ અન્ય મત, સ્વમત -:૪૧] - સૂર્યથી પૌરુષી છાયાનો મૂળ વિભાગ-અન્ય પચીશ મત, -સ્વમત સ્પષ્ટીકરણ - દિવસના વિભાગ મુજબ પૌરુષી છાયા-અન્ય છન્નુમત, -સ્વમત સ્પષ્ટીકરણ, છાયાના પચીશ ભેદ ----*----*---- પ્રાભૃત-૧૦ (૧૦) પ્રાભૃત-પ્રાભૃત-૧ [.૪૨] ચંદ્ર-સૂર્ય સાથે નક્ષત્ર યોગ, અન્ય પાંચ મત, સ્વમત (૧૦) પ્રાકૃત-પ્રાભૃત-૨[૪૩] ચંદ્ર સાથે યોગ કરતા નક્ષત્રનું મુહૂર્ત પરિમાણ [.૪૪] સૂર્ય સાથે યોગ કરતા નક્ષત્રનું મુહૂર્ત પરિમાણ (૧૦) પ્રાકૃત-પ્રાભૃત-3[.૪૫] ચંદ્ર સાથે પૂર્વ-પશ્ચિમ-ઉભયથી યોગ કરતા નક્ષત્રો (૧૦) પ્રાકૃત-પ્રાકૃત-૪ [.૪૬] યુગારંભે યોગ કરતા નક્ષત્રના પૂર્વાદિ વિભાગ મુનિ દીપરત્નસાગર સર્જિત 246 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #248 -------------------------------------------------------------------------- ________________ ... સૂરપન્નત્તિ.- પ્રાભૃત. ૧0, પ્રાકૃત-પ્રાકૃત ૫ + ૬ ... | (૧૦) પ્રાભૃત-પ્રાભૃત-૫+૬[.૪૭- - બાર પૂનમમાં, બાર અમાસમાં નક્ષત્રો યોગ -.૪૯] - તે-તે નક્ષત્રમાં કુલ, ઉપકુલ, કુલીપકુલ (૧૦) પ્રાકૃત-પ્રાકૃત-૭[.પશુ સમાન નક્ષત્રોના યોગવાળી પૂનમ-અમાસ (૧૦) પ્રાકૃત-પ્રાકૃત-૮[.૫૧] નક્ષત્રોના સંસ્થાન (૧૦) પ્રાકૃત-પ્રાકૃત-૯[.પ૨] નક્ષત્રોના તારાની સંખ્યા (૧૦) પ્રાભૃત-પ્રાભૃત-૧૦[૫૩] વર્ષા, હેમંત, ગ્રીષ્મમાં નક્ષત્ર યોગ, પોષી પ્રમાણ (૧૦) પ્રાભૃત-પ્રાકૃત-૧૧[.૫૪- - દક્ષિણ, ઉત્તર, ઉભયથી ચંદ્ર સાથે યોગ કર્તા નક્ષત્ર -.૫૫] ચંદ્ર મંડલો-ક્ષેત્રથી, સૂર્યનક્ષત્ર સંબંધથી (૧૦) પ્રાભૃત-પ્રાભૃત-૧૨+૧૩ [.૫૩- નક્ષત્રોના દેવતા -ક0] ત્રીસ મુહૂર્તોના નામ (૧૦) પ્રાકૃત-પ્રાકૃત-૧૪+૧૫[.૬૧- - પંદર દિવસ નામ, પંદર રાત્રિના નામ -.૬૮] - પંદર દિવસ તિથિ, પંદર રાત્રિ તિથિના નામ (૧૦) પ્રાકૃત-પ્રાકૃત-૧૧[.૬૯] નક્ષત્રના ગોત્ર (૧૦) પ્રાકૃત-પ્રાભૂત-૧૭[.૭૦] નક્ષત્રોના ભોજનનું વિધાન (૧૦) પ્રાભૃત-પ્રાકૃત-૧૮[.૭૧] એક યુગોમાં ચંદ્ર અને સૂર્ય સાથે નક્ષત્રોનો યોગ (૧૦) પ્રાભૃત-પ્રાભૃત-૧૯+૨૦[.૭૨- - એક સંવત્સરના માસ, લૌકિક-લોકોત્તર માસના નામ -.૮૫] - સંવત્સર પાંચ – નક્ષત્ર, યુગ, પ્રમાણ, લક્ષણ, શનૈશ્વર, -પાંચે સંવત્સરના પેટા ભેદ મુનિ દીપરત્નસાગર સર્જિત 247 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #249 -------------------------------------------------------------------------- ________________ .. સૂરપન્નત્તિ.- પ્રાકૃત . ૧૦, પ્રાકૃત-પ્રાકૃત .૨૧ (૧૦) પ્રાભૃત-પ્રાકૃત-૧[.૮૬] નક્ષત્રોના દ્વાર-અન્ય પાંચ મત, સ્વમત કથન (૧૦) પ્રાભૃત-પ્રાભૃત-૨૨[.૮૭- - બે ચંદ્ર, બે સૂર્ય સાથે યોગકર્તા નક્ષત્રના મુહૂર્ત -૯૭ - નક્ષત્રોના સીમા વિખંભ, - સવાર, સાંજ, ઉભયકાળે ચંદ્ર સાથે યોગકર્તા નક્ષત્ર - બાસઠ પૂનમ-અમાસમાં ચંદ્ર-સૂર્ય મંડલનું સંક્રમણ - પાંચ સંવત્સરની પૂનમ-અમાસમાં સૂર્ય અને ચંદ્રનું મંડલ વિભાગોમાં સંક્રમણ - પાંચ સંવત્સરની પૂનમ-અમાસમાં ચંદ્ર અને સુર્ય સાથે નક્ષત્રોનો યોગ - ક્ષેત્રને આશ્રીને ચંદ્ર-સૂર્ય સાથે નક્ષત્રોના યોગનો કાળ - બંને ચંદ્ર-સૂર્યાદિનો સમાન નક્ષત્ર સાથે યોગ ----*-------- પ્રાભૃત-૧૧ [.૯૮] સંવત્સર પાંચ, તેનો આદિ અંત, યોગકર્તા નક્ષત્ર ----*----*---- પ્રાકૃત-૧૨[.૯૯- - પાંચ સંવત્સરના મુહૂર્ત, દિવસ-રાત, આદિ-અંત -૧૦૬] - છ ઋતુનું પ્રમાણ, છ ક્ષય તિથિ, છ વૃદ્ધિતિથિ - એક યુગમાં સૂર્ય-ચંદ્રની આવૃત્તિ, તેનું પરિમાણ,તે સમયે થતો નક્ષત્રોનો યોગ, - યોગકાળ. -પાંચ પ્રકારના યોગ, તે યોગનો ક્ષેત્ર-નિર્દેશ ----*----*---- પ્રાભૃત-૧૩[૧૦૭- - કૃષ્ણ અને શુક્લ પક્ષમાં ચંદ્રની હાનિ-વૃદ્ધિ -૧૦૯] - બાસઠ પૂનમે બાસઠ અમાસે ચંદ્ર સાથે રાહુનો યોગ - પ્રત્યેક અયનમાં ચંદ્રની મંડલગતિ ----*----*---- પ્રાકૃત-૧૪[૧૧૭] કૃષ્ણ અને શુક્લ પક્ષમાં ચંદ્ર પ્રકાશ અને અંધકાર ----*----*---- પ્રાભૃત-૧૫[૧૧૧- - ચંદ્રાદિ જ્યોતિષી દેવોની ગતિ-અલ્પ બહુત્વ મુનિ દીપરત્નસાગર સર્જિત 248 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #250 -------------------------------------------------------------------------- ________________ -૧૧૪] - એક મુહૂર્તમાં ચંદ્રાદિ જ્યોતિષી દેવોની ગતિ - નક્ષત્ર, ચંદ્ર, ઋતુ, આદિત્ય, અભિર્ધિત માસમાં ચંદ્ર-સૂર્ય-ગ્રહાદિની મંડલ ગતિ - ચંદ્ર-સૂર્યાદિની મંડલ ગતિ-અહોરાત્રમાં, યુગમાં . સૂરપન્નત્તિ.- પ્રાકૃત . ૧૫, પ્રાભૃત-પ્રાકૃત . ----X----X---- પ્રાકૃત-૧૬ [૧૧૫] ચંદ્રલેશ્યા, સૂર્યલેશ્યા અને અંધકારના પર્યાય પ્રાકૃત-૧૭ [૧૧૭] ચંદ્ર-સૂર્ય ચ્યવન, ઉપપાત-પચીશ મતો, સ્વમત - [૧૧૭ -૧૨૮] જ્યોતિષ્ઠ દેવોનું એક-બીજાથી અંતર ----X------- પ્રાકૃત-૧૮ ભૂમિથી ચંદ્રાદિ ઊંચાઈ-પચીશ મતો, સ્વમત - ચંદ્ર સૂર્ય વિમાનની નીચે, ઉપર, સમ-તારા વિમાનો - એક ચંદ્રનો, ગ્રહ, નક્ષત્ર, તારાનો પરિવાર - મેરુ પર્વતથી, લોકાંતથી જ્યોતિષ ચક્રનું અંતર • જંબૂદ્વીપમાં સૌથી ઉપર, નીચે, બહાર, અંદર ચાલતુ નક્ષત્ર પાંચે જ્યોતિષ્ક વિમાનના સંસ્થાન, લંબાઈ આદિ, વહનકર્તા દેવની સંખ્યા, રૂપ, ગતિ, અલ્પબહુત્ત્વ - - એક તારા વિમાનથી બીજા તારા વિમાનનું અંતર - ચંદ્રની-સૂર્યની અગ્રમહિષી, તેની પરિવાર, વિકુર્વણા શક્તિ જ્યોતિષ્ઠ દેવ-દેવીની, ચંદ્રાદિ સર્વે વિમાનની દેવ-દેવીની સ્થિતિ, જ્યોતિષ્કનું અલ્પ બહુત્ત્વ ----X----X---- પ્રાકૃત-૧૯ [૧૨૯ - ચંદ્ર-સૂર્યનું પ્રકાશ ક્ષેત્ર-બાર મત, સ્વમત -૧૯૩] - લવણ સમુદ્રનું સંસ્થાન માપ, ચંદ્રાદિ જ્યોતિષ ધાતકી ખંડનું સંસ્થાન, માપ, ચંદ્રાદિ જ્યોતિષ્ઠ કાલોદ સમુદ્રનું સંસ્થાન, માપ, ચંદ્રાદિ જ્યોતિષ્ઠ મુનિ દીપરત્નસાગર સર્જિત - પુષ્કરદ્વીપનું સંસ્થાન, માપ, ચંદ્રાદિ જ્યોતિષ્ઠ - પુષ્કરાર્ધનું સંસ્થાન, માપ, ચંદ્રાદિ જ્યોતિષ્ઠ - મનુષ્યક્ષેત્ર અંદર-બહાર ચંદ્રાદિની ઉત્પત્તિ અને ગતિ 249 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #251 -------------------------------------------------------------------------- ________________ . સૂરપન્નત્તિ.- પ્રાકૃત . ૧૯, પ્રાકૃત-પ્રાકૃત . પુષ્કરોદધિનું સંસ્થાન, માપ, ચંદ્રાદિ જ્યોતિષ્ઠ - સ્વયંભૂરમણ પર્યંતના દ્વીપ સમુદ્રના માપ વગેરે ----X----X---- પ્રાકૃત-૨૦ = [૧૯૪- - ચંદ્રાદિનું સ્વરૂપ-બે અન્ય મત, સ્વમત કથન -૧૯૫] - રાહુનું વર્ણન – બે અન્ય મત, સ્વમત કથન · રાહુના બે ભેદ, રાહુનો જઘન્યોત્કૃષ્ટકાળ [૧૯૬] ચંદ્રને શશિ અને સૂર્યને આદિત્ય કેમ કહે છે? [૧૯૭] - ચંદ્ર-સૂર્યની અગ્રમહિષી આદિ વર્ણન - - ચંદ્ર-સૂર્યના કામભોગોની માનવ ભોગ સાથે તુલના [૧૯૮- અઠ્યાસી ગ્રહોના નામ, તેની સંગ્રહણી ગાથા -૨૧૪] - ઉપસંહાર ગાથા, સૂર્ય પ્રજ્ઞપ્તિના પાત્ર-અપાત્ર - ----X----X---- [૧૬] “સૂરપન્નત્તિ”-ઉપાંગ સૂત્ર-૫-નો મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ મુનિ દીપરત્નસાગર સર્જિત 250 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #252 -------------------------------------------------------------------------- ________________ ૧૭ [..] [..૨ -..3] [..૪] ચંદપન્નત્તિ-ઉપાંગ સૂત્ર-૬-વિષયાનુક્રમ પ્રાકૃત-૧ પ્રામૃત પ્રાભૂત-૧ વીર પરમાત્મ સ્તુતિ અર્હત્, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ સ્તુતિ - ચંદ્ર (જ્યોતિષરાજ) પ્રજ્ઞપ્તિ કથન પ્રતિજ્ઞા ગૌતમ દ્વારા ભ૦ને ચંદ્ર પ્રજ્ઞપ્તિની પૃચ્છા મુનિ દીપરત્નસાગર સર્જિત આ ચાર અતિરેક શ્લોક બાદ ચંદપન્નતિ-ઉપાંગ-૬-નું સંપૂર્ણ વર્ણન સૂરપન્નતિ અનુસાર જાણવું માત્ર ક્રમાંકોના ફેરફાર સિવાય બધુ વિષયવસ્તુ તેમજ છે ----X----X--"મ [૧૭] “ચંદપન્નત્તિ”-ઉપાંગ સૂત્ર-૬-નો મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ 251 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૧૮ [..] [..] [..3] [..૪] [૫] [..૬] [..૭ -.૧૦] [.૧૧] [.૧૨] [.૧૩] [.૧૪] [.૧૫ -.૧૮] [.૧૯] [.૨૦] [.૨૧] જંબુદ્દીવ પન્નત્તિ-ઉપાંગ સૂત્ર-૭-વિષયાનુક્રમ વક્ષસ્કાર-૧-“ભરતક્ષેત્ર” - અરિહંત નમસ્કાર, મિથિલાનગર્યાદિ વર્ણન,-ભ૦ મહાવીરનું સમોસરણ, ધર્મદેશના ગૌતમ સ્વામી વર્ણ, ભ૦ને નિવેદન જંબુદ્વીપનું સ્થાન, સંસ્થાન, પ્રમાણ - જંબુદ્વીપની જગતિ, તેનું માપ, સંસ્થાન, સ્વરૂપ,-પદ્મવર વેદિકા, તેનું માપ, સ્વરૂપાદિ વનખંડ, તેનો વિખંભ, પરિક્ષેપ - વનખંડનું સ્વરૂપ, દેવતાની ક્રિડા, પદ્મવર વેદિકા - જંબુદ્રીપના દ્વારો, રાજધાની દ્વારોની ઊંચાઈ, દ્વારોનું પરસ્પર અંતર ભરતક્ષેત્રનું સ્થાન, સ્વરૂપ, માપ, સંસ્થાન, તેના છ ખંડ, દક્ષિણ-ઉત્તર બે મુખ્ય વિભાગ દક્ષિણાર્દ્ર ભરત-સ્થાન, માપ, સંસ્થાન, ત્રણ ભાગ, વિષંભ, આયામ, પરિધિ, સ્વરૂપ, - ત્યાંના મનુષ્યનું સંઘયણ, સંસ્થાન, આયુ, ગતિ વૈતાઢ્ય પર્વત-સ્થાન, વિસ્તાર, ઊંચાઈ આદિ, -બાહા, જીવા, ધનુપૃષ્ઠાદિના માપ, - પદ્મવર વેદિકા, વનખંડ, બે ગુફાનું વર્ણન,-ગુફાના કપાટ, નામ, દેવ, દેવોની સ્થિતિ વૈતાઢ્ય પર્વતની બંને બાજુ વિદ્યાધર શ્રેણી-વર્ણન - વિદ્યાધર શ્રેણીની બંને બાજુ પદ્મવર વેદિકા, વનખંડ, વિદ્યાધર નગર-રાજા-શ્રેણી વર્ણન, શકેન્દ્ર આભિયોગિક દેવભવન, ભવન વર્ણન, - શિખરની પદ્મવર વેદિકા અને વનખંડ, · સિદ્ધાયતન ફૂટનું સ્થાન, માપાદિ વર્ણન - પદ્મવર વેદિકા, વનખંડ વર્ણન, - - દક્ષિણાદ્ધ ભરતકૂટ-સ્થાન, પ્રમાણ, પ્રાસાદ મણિપીઠિકા, સિંહાસન, દક્ષિણાર્દ્ર ભરતદેવ, તેની સ્થિતિ, સામાનિકદેવાદિ પરિવાર, રાજધાની આદિ વૈતાઢ્ય પર્વત નામનો હેતુ, શાશ્વતતા, દેવવર્ણન - ઉત્તરાર્દ્ર ભરતનું સ્થાન, ત્રણ ભાગ, આયામ, બાહા, જીવા, ધનુપૃષ્ઠાદિ વર્ણન - ઋષભ ફૂટ-સ્થાન, પ્રમાણ, પદ્મવર વેદિકા, વનખંડ, પ્રસાદ, દેવ, રાજધાની વર્ણન - મુનિ દીપરત્નસાગર સર્જિત -આભિયોગિક શ્રેણી, વ્યંતર દેવ-ક્રીયા સ્થળ -આભિયોગિક શ્રેણીના શિખરનું વર્ણન -શિખરતલ, વ્યંતર ક્રીડા સ્થળ, નવકૂટ -સિદ્ધાયતનનું માપ, ત્રણ દ્વાર, દેવછંદક વર્ણન ----X----X--- 252 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #254 -------------------------------------------------------------------------- ________________ જંબૂઢીપપન્નત્તિ- વક્ષસ્કાર, ૨ . વિક્ષસ્કાર-૨-“કાળ” [.૨૨] - કાળના ભેદે, અવસર્પિણી-ઉત્સર્પિણીના ભેદ, - એક મુહૂર્તના શ્વાસોચ્છવાસ, તેનું કાલમાપ [.ર૩- - સ્તોક, લવ, મુહૂર્ત, અહોરાત્ર યાવતું શીર્ષપહેલિકા -.૨૬] - શીર્ષ પહેલિકા પછીનો ઔપમિક કાળ [.૨૭- - ઔપમિક કાળ બે-પલ્યોપમ, સાગરોપમ -.૩૧] - પરમાણુ યાવત્ પલ્ય પ્રમાણ-વિસ્તારથી - સૂક્ષ્મ-સુષમા યાવતું દુષમ દુષમાં કાળ પ્રમાણ - ઉત્સર્પિણી, ઉત્સર્પિણી-અવસર્પિણી કાળ [.૩૨] અવસર્પિણીના સુષમસુષમાકાળનું વિસ્તૃત વર્ણન [.૩૩] દશ કલ્પ વૃક્ષ વર્ણન (“જીવાભિગમ”-સાક્ષી) [.૩૪- - સુષમ સુષમા કાળ વર્ણન-પુરુષ, સ્ત્રીનું વર્ણન, -.૩૭] બત્રીસ લક્ષણ, મનુષ્યોની આહારેચ્છા, આહાર- પૃથ્વી-પુષ્પ ફળોનો સ્વાદ, મનુષ્યનો નિવાસ, વૃક્ષોનો આકાર, યોચ્છ ક્રિયા કરતા મનુષ્ય - ગૃહ, ગ્રામ, અસિ આદિ કર્મ, સામાજિક વ્યવસ્થા, -સ્વજનરાગ, વૈરાદિ, મૈત્રી, વિવાહાદિ, મહોત્સવ, - નટાદિ, યાન, પશુ ઉપયોગ, ધાન્યાદિનો અભાવ - વિષમભૂમિ, કાંટા, દંશમશક, વ્યાધિ, યુદ્ધાદિ મહારોગ, ભૂતબાધાદિ સર્વેનો અભાવ [.૩૮] સુષમ સુષમામાં-મનુષ્ય સ્થિતિ, અવગાહના, સંસ્થાન, સંહનન, પાંસળી, પ્રસવકાળ, જાતિ, -શિશુપાલન, મરણોત્તર ગતિનું વર્ણન [૩૯] સુષમકાળનું અને તેના મનુષ્યનું વર્ણન [.૪૦] - સુષમ દુષમા કાળ અને તેના મનુષ્યનું વર્ણન - આ કાળના ત્રણ વિભાગનું વર્ણન [.૪૧] સુષમદુષમકાળના અંતર ભાગે પંદર કુલકર [.૪૨] પંદર કુલકરોમાં ક્રમશઃ ત્રણ પ્રકારે દંડનીતિ [.૪૩] - ઋષભદેવની ઉત્પત્તિ, તેમની વિશેષતા, -તેમનો કુમાળ કાળ, રાજકાળ, ૭ર-૬૪ કળા - પુત્રોનો રાજ્યાભિષેક, દીક્ષા, લોચ, તપશ્ચર્યા, - સહદીક્ષિતની સંખ્યા, દેવદુષ્ય વસ્ત્ર મુનિ દીપરત્નસાગર સર્જિત 253 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #255 -------------------------------------------------------------------------- ________________ ... જંબૂદીપપન્નત્તિ.- વક્ષસ્કાર. ૨ ... [.૪૪] - વર્ષ પર્યત સચેલક, ઉપસર્ગ, સંયમી જીવન, ચાર પ્રતિબંધ અભાવ, કેવળ જ્ઞાન કાળ, સ્થળ - ઋષભદેવનો પાંચ મહાવ્રતાદિ ઉપદેશ - તેમના ગણ, ગણધર, શ્રમણ, શ્રમણી,શ્રાવક-શ્રાવિકા, ચૌદપૂર્વી, આદિ પરિવાર વર્ણન - ઋષભદેવને બે પ્રકારે અંતકૃત ભૂમિ [.૪૫ ઋષભદેવના કલ્યાણકાદિના નક્ષત્રનું નામ [.૪૬] - ઋષભદેવ વર્ણન-સંહનન, સંસ્થા, ઊંચાઈ, કુમાર-રાજ્ય-દીક્ષાકાળ, છદ્મસ્થ-કેવલીજીવન, નિર્વાણ, પૂર્ણાયુ, નિર્વાણ તપ, નિર્વાણ આસન, નિર્વાસોત્સવ ઈત્યાદિ - ઋષભ દેવાદિની ભસ્મનો ક્ષીરોદ સમુદ્રમાં પ્રક્ષેપ - દેવેન્દ્રો દ્વારા જિન અસ્થિ ગ્રહણ, સ્તૂપ નિર્માણ - નંદીશ્વર દ્વીપે અષ્ટાક્ષિકા નિર્વાણ મહોત્સવ - ઈન્દ્ર અને લોકપાલો દ્વારા અષ્ટાલિકા મહોત્સવ - દેવેન્દ્રો દ્વારા સુધર્મા સભાની માણવક ચૈત્યસ્તંભમાં જિન અસ્થિની સ્થાપના અને અર્ચના [.૪૭] - દુષમ સુષમા કાળ અને તેના મનુષ્યોનું વર્ણન - ત્રણ વંશ, ત્રેવીશ તીર્થંકર, ૧૧-ચક્રી, નવ વાસુદેવ, નવ બલદેવની ઉત્પત્તિ [.૪૮] દુષમ કાળ અને તેના મનુષ્યોનું વર્ણન, - દુષમકાળના ત્રણ ભાગ, અંતે ધર્મવિચ્છેદ [.૪૯] દુષમદુષમકાળ અને તે મનુષ્યોનું વર્ણન [.૫૦] ઉત્સર્પિણીનો દુષમદુષમા, દુષમાકાળ [.૫૧] દુષમકાળે પંચમેઘ વર્ષા-પુષ્કરસંવર્તક, ક્ષીર, મેઘ, ધૃત, અમૃત, રસ મેઘવર્ષા [૫૨] તે વખતનું ભરત અને તેના મનુષ્યોનું વર્ણન [૫૩] ઉત્સર્પિણીના દુષમ સુષમા, સુષમા અને સુષમ સુષમા કાળનું વર્ણન (પૂર્વવત) ----*----*---- વિક્ષસ્કાર-૩ (ભરતચક્રી). [.૫૪] - ભરત ક્ષેત્રના ભરત નામનું કારણ,-વિનીતા રાજધાની વર્ણન, સ્થાન, પ્રમાણાદિ [.૫૫૩ - ભરત ચક્રી વર્ણન-દેહ, લક્ષણ, વિશેષતા, [.૫૬- - આયુધ શાળામાં ચક્રરત્ન ઉત્પત્તિ, વંદના, -.30] ભરતને જાણકારી, વિનીતાની સજાવટ, ભારતનો શૃંગાર, - ચક્રરત્નની પૂજા, અષ્ટ મંગલની રચના, કરમુક્તિનો આદેશ મુનિ દીપરત્નસાગર સર્જિત 254 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #256 -------------------------------------------------------------------------- ________________ [.૬૧] [.૬૨ -.૬૭] [.૭૬] [.૭] [.૬૮ વરદામ અને પ્રભાસતીર્થે માગધતીર્થવત્ વર્ણન -.૭૫] - ચક્રરત્નનું સિંધુદેવી ભવન તરફ પ્રયાણ, -પૌષધ શાળા નિર્માણ, ભરતનો અઠ્ઠમ તપ - સિંધુ દેવી દ્વારા ભરતનો સત્કાર, આદિ વર્ણન - ચક્રરત્નનું વૈતાઢયે પ્રયાણ, પૌષધાશાળા, તપ, દેવ દ્વારા સત્કાર, મહોત્સવ, તમિસ્રા ગુફા પ્રયાણ, કૃતમાલ દેવ આરાધન, સત્કાર આદિ વર્ણન · સુષેણ સેનાપતિને સિંધુ નદી, સમુદ્ર અને વૈતાઢ્ય પર્યંતના બધા રાજ્યો જીતવા જવા ભરતની આજ્ઞા - સૂષણનું વિજયપ્રયાણ અને આગમનાદિ વર્ણન · સુષેણને તમિસ્રા ગુફાના દ્વાર ખોલવા આજ્ઞા - સુષેણનો તપ, દેવારાધન, દ્વારપૂજા, દ્વાર ખુલવા - ચક્રરત્નનું માગધતીર્થ પ્રતિ પ્રયાણ, · અભિષેક હસ્તિ-સેનાની સજ્જતા, માગધતીર્થે પડાવ વાર્ધકી રત્ન દ્વારા છાવણી નિર્માણ, ભરતનો તપ - માગધ તીર્થાધિપતિના ભવનમાં બાણ ફેંકવું - દેવ દ્વારા ભરતનો સત્કાર, સ્કંધાવારે આગમન • ચક્રરત્નનું વરદામતીર્થે પ્રયાણ આદિ વર્ણન - [.૮૫ -.૮૯] જંબુદ્રીપપન્નત્તિ.- વક્ષસ્કાર. ૩ ... [.૭૮] ભરતનો ગુફા પ્રવેશ, મણિ-કાકણી રત્ન વર્ણન [.૭૯] - ઉન્મના, નિમગ્ના નદી, આ નામનો હેતુ, તે નદી દૂરાવહ જાણી પુલ બાંધવા આજ્ઞા - - ગુફા સમીપ આવતા તિમિસ્રાના દ્વાર સ્વયં ખૂલવા - ઉત્તરાર્ધ ભરતમાં આપાત કિરાતો સાથે યુદ્ધ [.૮૦ -૮૪] - ભરત સેનાનો પરાજય, અસિરત્ન-દંડ રત્ન વર્ણન - કિરાત સેનાનો પરાજય, કિરાત દ્વારા સ્વ કુલદેવતા નાગકુમાર આરાધના, નાગકુમાર દ્વારા મેઘવર્ષા વર્ષાથી રક્ષણ માટે ચર્મરત્ન, છત્રરત્નની મદદ - આ બંને રત્નોનું વર્ણન, મણિરત્ન-ગાથાપતિરત્ન આદિનું વર્ણન-મહત્ત્ત, સુરક્ષા, ઈત્યાદિ [.૯૦ - સાત રાત્રિ બાદ ભરતનો સંકલ્પ, ૧૬૦૦૦ દેવને આજ્ઞા, -.૯૫] - નાગકુમાર દ્વારા વર્ષા રોકવી, કિરાતોનું સમર્પણ, સિંધુનદીના પશ્ચિમ તટવર્તી પ્રદેશોને જીતવા મુનિ દીપરત્નસાગર સર્જિત 255 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #257 -------------------------------------------------------------------------- ________________ ... જંબૂદીપપન્નત્તિ- વક્ષસ્કાર. ૩ ... [.૯૯ - શુદ્ર હિમવંત ગિરિ તરફ ચક્રરત્નનું પ્રયાણ -૧૦૦] - શુદ્ર હિમવંત દેવની આરાધના, બાણ ફેંકવું,-દેવ દ્વારા ભરતનો સત્કાર, ઈત્યાદિ વર્ણન - ઋષભકૂટ પર્વત સમીપ શીલાપર ભરતનું નામાંકન - શુદ્ર હિમવંત દેવ દ્વારા અષ્ટાલિકા મહોત્સવ [૧૦૧- - દક્ષિણ વૈતાઢ્ય તરફ ચક્રરત્નનું પ્રયાણ -૧૦૩] - વૈતાઢ્ય સમીપે ભરતનો તપ, વિદ્યાધર રાજા નમિ-વિનમી - ભરતનો સત્કાર અને સ્ત્રી રત્નની સોંપણી - સ્ત્રીરત્ન વર્ણન, ખંડ પ્રપાત ગુફાનું દક્ષિણ દ્વારા ખોલવું - નૃત્ય માલ દેવની આરાધના, ગંગાતટવર્તી પ્રદેશ વિજય [૧૦૪] - દક્ષિણમાં ખંડ પ્રપાત ગુફા પ્રતિ ચક્રરત્ન પ્રયાણ - ખંડપ્રપાત ગુફા આદિ, નટમાલક દેવાદિ વર્ણન [૧૦૫- - નવનિધિ, ચૌદ રત્ન આરાધન, નિધિ વર્ણન -૧૨૦] - નિધિ સ્થાનક, વિનિતા પ્રતિ ચક્રરત્ન પ્રયાણ [૧૨૧] - ભરતની ઋદ્ધિ, વિનિતા પ્રવેશ, વિજયયાત્રા સમાપન [૧૨] - ભરતનો રાજ્યાભિષેક, અભિષેક, મંડપ-પીઠાદિ નિર્માણ - સેનાપતિ આદિ દ્વારા સિંચન, દેવ દ્વારા મુગટ અર્પણ આદિ [૧૨૩- - ચક્રાદિ ચૌદ રત્નોના વિભિન્ન ઉત્પથિસ્થાન -૧૨૬] - રત્ન, નિધિ, દેવ, આજ્ઞાધીન રાજા, ઋતુકલ્યાણક, જનપદ કલ્યાણક, નાટક સ્થાન, . સૂપકાર, શ્રેણ્યાદિ, અશ્વ, ગજ, રથ, પાયદળ, નગર આદિની સંખ્યા - અરીસા ઘરમાં ભારતનું આત્મદર્શન, કેવલજ્ઞાન, કેશલોચ, દેવદત્ત વેશનું ગ્રહણ, સહદીક્ષિતો, સંલેખના, નિર્વાણ - ભરતની કુમારાવસ્થા, રાજ્યાવસ્થા, દીક્ષાવસ્થા, કેવલી પર્યાય, સર્વાયુ, ઈત્યાદિ, - ભરત નામની શાશ્વતતા ----*----*---- વક્ષસ્કાર-૪ ક્ષુદ્ર હિમવંત [૧૨૭] - ક્ષુદ્ર હિમવાનું પર્વતનું સ્થાન, ઊંચાઈ,ઉધ,વિખંભ,બાહા,જીવા,ધનુપૃષ્ઠ, સંસ્થાનાદિ - પદ્મવર વેદિકા, વનખંડ, વ્યંતરક્રીડા સ્થાન [૧૨૮] - પદ્મદ્રહનું માપ, પદ્મવરવેદિકા, વનખંડ,-પદ્મનું માપ, પદ્મકર્ણિકા, ભવન, ભવન દ્વાર - મણિપીઠિકા, શયનીય, પદ્મ ફરતા પડ્યો - શ્રીદેવીની સામાનિક દેવી, મહત્તરિકા અને ત્રણ પર્ષદાના પડ્યો, સર્વ પદ્મોની સંખ્યા - પદ્મદ્રહ નામનો હેતુ, શાશ્વતતા, શ્રીદેવી મુનિ દીપરત્નસાગર સર્જિત 256 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #258 -------------------------------------------------------------------------- ________________ .. જંબુદ્વીપપન્નત્તિ.- વક્ષસ્કાર. ૪... [૧૨૯] - ગંગા નદીનું ઉદગમ સ્થાન, ગંગા પ્રવાહ પરિમાણ - જિહિકા, ગંગા પ્રપાત કુંડ, પદ્મવર વેદિકા, વનખંડ - ત્રણ સોપાન, તોરણ અને અષ્ટમંગલનું વર્ણન - ગંગાદ્વીપ વર્ણન, ગંગા દેવીનું ભવન, મણિપીઠિકા, સમુદ્રમાં મળવું, ગંગા પ્રવાહનું પરિમાણ - સિંધુ નદી સમગ્ર વર્ણન-ગંગા નદીવત, સિંધુ આવર્તકુંડ, સિંધુ પ્રપાતકુંડ, સિંધુ દ્વીપ, રોહિતાશા નદી – ફંડ-દ્વીપ આદિ વર્ણન [૧૩૦] - શુદ્ર હિમવંત ઉપર ૧૧-કૂટ, સિદ્ધાયતન ફૂટ, -પદ્રવર વેદિકા. વનખંડ. આદિ વર્ણન - જિનાલય, તેનું માપ, અરિહંત પ્રતિમાનું વર્ણન - શુદ્ર હિમવંત ફૂટ, સ્થાન, માપ, પ્રાસાદવવંસક, સિંહાસન, ક્ષુદ્ર હિમવંત દેવ, હિમવંત રાજધાની - શેષ ફૂટ વર્ણન, ચાર ફૂટ પર દેવ, બાકી ફૂટે દેવીઓ - ક્ષુદ્ર હિમવંત નામનો હેતુ, ક્ષુદ્ર હિમવંત દેવવર્ણન [૧૩૧] - હેમવંત ક્ષેત્ર, તેનું-સ્થાન, લંબાઈ, પહોળાઈ, આકાર, - બાહા, જીવા, ધનુપૃષ્ઠ, સર્વદા સુષમા-દુષમાં કાળવત [૧૩] - શબ્દાપાતીવૃત્તવૈતાઢ્ય, સ્થાન, ઊંચાઈ, ઉધ, સંસ્થાન, માપ,પરિધિ, પદ્મવર વેદિકા, વનખંડ, પ્રાસાદવવંસક, શબ્દાપાતી નામ હેતુ, શબ્દાપાતીદેવ, દેવ સ્થિતિ, પરિવાર [૧૩૩] હૈમવત નામનો હેતુ, હૈમવત દેવ, તેની સ્થિતિ [૧૩૪] - મહાહિમવંત પર્વત-સ્થાન, લંબાઈ આદિ માપ, બાહા, જીવા ધનુપૃષ્ઠ, પદ્મવરવેદિકા, વનખંડાદિ [૧૩૫ - મહાપદ્મદ્રહ-સ્થાન, લંબાઈ, વિખંભ, પદ્મપ્રમાણ, - હી દેવી-સ્થિતિ, મહાપદ્રહ-શાશ્વતનામ - રોહિતાનદી વર્ણન-ઉદગમ સ્થાને પ્રવાહ પરિણામ, - જિહિકા, રોહિતા પ્રપાત કુંડ, રોહિતદ્વીપ વર્ણન - પદ્મવર વેદિકા, વનખંડ, ભવન, મળતી નદીઓ - હરિકાંતા નદી વર્ણન-સ્થાન, જિહિકાદિ - હરિકાંતા પ્રપાત કુંડ, હરિકાંતા દ્વીપ-વર્ણન [૧૩] - મહાહિમવંત પર્વત, આઠ ફૂટ, ફૂટ પરિમાણ, - મહાહિમવંત દેવ, તેની સ્થિતિ મુનિ દીપરત્નસાગર સર્જિત 257 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #259 -------------------------------------------------------------------------- ________________ ... જંબૂદીપપન્નત્તિ.- વક્ષસ્કાર. ૪ ... [૧૩૭] - હરિવર્ષ ક્ષેત્ર-સ્થાન, વિખંભ, બાહા, જીવા, ધનુપૃષ્ઠ - ક્ષેત્રની સ્થિતિ સદા સુષમકાળ સમાન, હરિવર્ષદેવ - વિકટાપાતી વૃત્ત વૈતાઢ્ય પર્વત-સ્થાન, અરુણદેવ - વિકટાપાતી રાજધાની, હરિવર્ષ ક્ષેત્ર નામનો હેતુ [૧૩૮] - નિષધપર્વત-સ્થાન, લંબાઈ-પહોળાઈ આદિ માપ - બાહા, જીવા, ધનુપૃષ્ઠ, પદ્મવરવેદિકા, વનખંડ - તિગિચ્છ દ્રહ-સ્થાન, પરિમાણ, ધૃતિ દેવી [૧૩૯] - હરિતા નદી, હરિતાપ્રપાત કુંડ, હરિત દ્વીપ-વર્ણન - મળતી નદીઓ. શેષ વર્ણન હરિકાંતા સમાન - સીતાદા નદી, સ્થાન, આરંભનો પ્રવાહ - સીતોદા પ્રપાત કુંડ, સીતોદા દ્વીપ-માપ વર્ણન - ચિત્ર-વિચિત્ર ફૂટ પર્વત, નિષધાદિ પાંચ દ્રહ - સીતોદામાં મળતી ૮૪,000 નદીયો - વિદ્યુ—ભ વક્ષસ્કાર પર્વત, ચક્રવર્તી વિજયમાંથી નીકળતી નદી અને સીતોદામાં મળતી નદીઓ, -સીતોદાનો આરંભે-અંતે વિખંભ, ઉદ્વેધ - પદ્મવર વેદિકા, વનખંડ વર્ણન - નિષધ પર્વત ઉપરના નવકૂટ, વર્ણન, - નિષધ રાજધાની, નિષધનામ, નિષધ દેવ [૧૪] - મહાવિદેહ ક્ષેત્ર-સ્થાન, લંબાઈ આદિ માપ, -વિખંભ, બાહા, જીવા, ધનુપૃષ્ઠાદિ માપો - મહાવિદેહના ચાર ભાગ, મહાવિદેહ નામનો હેતુ - ત્યાંના મનુષ્યોના સંહનન, સંસ્થાન, અવગાહનાદિ - મહાવિદેહ દેવ, તેની સ્થિતિ, નામની શાશ્વતતા [૧૪૧ - ગંધમાદન વક્ષસ્કાર પર્વત-સ્થાન, માપ આદિ - નીલવંત, મેરુ પાસે ગંધમાદનની ઊંચાઈ-વિખંભ - ગંધમાદનનું સંસ્થાન, પદ્મવરવેદિકા, વનખંડાદિ - ગંધમાદન પર્વત ઉપર સાતફૂટ, વર્ણન પૂર્વવત્ - પ્રત્યેક ફૂટ ઉપર દેવી, પ્રાસાદવવંસક, રાજધાની - ગંધમાદન નામનો હેતુ, ગંધમાદન દેવ-સ્થિતિ [૧૪] - ઉત્તરકુરુ ક્ષેત્ર-સ્થાન, માપ, સંસ્થાન, જીવા, ધનુપૃષ્ઠ, સુષમ-સુષમકાળ સમાન સ્થિતિ મુનિ દીપરત્નસાગર સર્જિત 258 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #260 -------------------------------------------------------------------------- ________________ .. જંબૂદ્વીપપન્નત્તિ.- વક્ષસ્કાર. ૪ ... [૧૪૩- - યમક પર્વત-સ્થાન, ઉંચાઈ, ઉધ, વિધ્વંભ, -૧૪૫] - પરિધિ, સંસ્થાન, પદ્મવરવેદિકા, વનખંડ,પ્રાસાદવવંસક, સિંહાસન, યમકદેવ પરિવાર, - યમક નામનો હેતુ, તેની શાશ્વતતા, - યમકારાજધાની-સ્થાન, પરિમાણ, પ્રાકાર, કપિશીર્ષકો, દ્વાર, વનખંડ, પ્રાસાદવવંસક, - ઉપરકાલયન, તેની પવરવેદિકા, વનખંડ,પ્રાસાદવવંસક,સિંહાસન,પ્રાસાદ પંક્તિઓ - સુધર્માસભા, મુખમંડપ, પ્રેક્ષાધર, ખૂંપાદિ - અરિહંત પ્રતિમા, -ચૈત્યવૃક્ષ, મણિપીઠિકા, મહેન્દ્રધ્વજ, મનોગુલિકા, ધૂપધટિકા, મણિપીઠિકા, ચૈત્યસ્તંભ, જિન અસ્થિ, શયનીય, શસ્ત્રાગાર, - જિનાલય, દેવછંદક જિનપ્રતિમાદિ વર્ણન - ઉપપાતાદિ ચાર સભા, દ્રહ, પુષ્કરિણી આદિ [૧૪૬- - નીલવંત દ્રહ-સ્થાન, લંબાઈ આદિ, પદ્મવર વેદિકા-૧૫૦] વનખંડ વર્ણન, નીલવંત નાગકુમાર દેવ, -નીલવંત દ્રહની બંને બાજુ કાંચન પર્વત, કાંચનપર્વત, તેનું માપ, -પાંચ દ્રહો, તેમાં એકએક દેવ, યમકા રાજધાની [૧૫૧- - જંબૂપીઠ-સ્થાન, પરિધિ, પહોળાઈ, પદ્મવર વેદિકા, -૧૫૩] વનખંડ, ત્રિસોપાન, તોરણ, મણિપીઠિકા. - જંબૂ સુદર્શનની ઊંચાઈ, ઉધ, સ્કંધ, શાળા, - ચાર દિશામાં ચાર શાળા, ત્યાં એક-એક જિનાલય - જિનાલયની લંબાઈ-પહોળાઈ, દ્વાર, મણિપીઠિકા, જિન પ્રતિમા વર્ણન, - પૂર્વની શાખામાં ભવન, -શેષ શાખામાં પ્રાસાદવવંસક, પદ્મવર વેદિકાદિ - ૧૦૮ જંબૂવૃક્ષ વર્ણન, અનાદત દેવના સામાનિક, -અનાદત દેવની અગમહિષી આદિ પરિવાર, -સામાનિક, અગમહિષી આદિના જંબૂવૃક્ષો [૧૫૪- - જંબૂવૃક્ષના વનખંડોનું વર્ણન, પુષ્કરિણી -૧૬] - પુષ્કરિણિના પ્રાસાદો, પ્રાસાદ કૂટાદિ વર્ણન - જંબુસુદર્શન વૃક્ષના બાર નામ, હેતુ, શાશ્વતતા, -અનાદતા રાજધાની વર્ણન [૧૬૩- - ઉત્તરકુરુ નામનો હેતુ, શાશ્વતતા, ઉત્તરકુરુ દેવ, -૧૧] - માલ્યવંત વક્ષસ્કાર પર્વતનું વર્ણન, મુનિ દીપરત્નસાગર સર્જિત 259 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #261 -------------------------------------------------------------------------- ________________ ... જંબુદ્વીપપન્નત્તિ.- વક્ષસ્કાર. ૪ ... - માલ્યવંત ઉપર નવ ફૂટ, - બે ફૂટમાં દેવ, શેષ ફૂટોમાંદેવીઓ, તેઓની રાજધાની, શેષ પૂર્વવત [૧૬૭- - હરિસ્સહ ફૂટ-પરિમાણ, રાજધાની-વર્ણન -૧૬૯] - માલ્યવંત નામનો હેતુ, માલ્યવંત દેવાદિ - કચ્છ વિજય-સ્થાન, પરિમાણ, છ વિભાગાદિ - વૈતાઢ્ય પર્વતથી કચ્છ વિજયના બે વિભાગ - દક્ષિણાર્ધ કચ્છવિજય-સ્થાન, પરિમાણ, સંસ્થાન, - ત્યાંના મનુષ્યોનું વર્ણન - વૈતાઢ્ય પર્વત-સ્થાન, પરિમાણાદિ વર્ણન - વિદ્યાધર શ્રેણીનું વર્ણન, વિદ્યાધર નગર - ઉત્તરાર્ધ કચ્છ વિજય-દક્ષિણાધ કચ્છ સમાન વર્ણન - સિંધુકુંડ વર્ણન, સિંધુ નદીમાં મળતી નદી-આદિ - ઋષભકૂટ વર્ણન, ગંગાફંડ વર્ણન, કચ્છ વિજય નામ - ક્ષેમા રાજધાની, કચ્છ રાજા, કચ્છ દેવ, નામની શાશ્વતતા [૧૭] - ચિત્રકૂટ વક્ષસાર પર્વત-વર્ણન, પરિમાણાદિ - નીલવંત અને સીતા નદી નજીક ચિત્રકૂટનું માપ - ચિત્રકૂટનું સંસ્થાન, પદ્મવર વેદિકા, વનખંડ - ચિત્રકૂટના ચાર ફૂટો, ત્યાંના દેવ, રાજધાની [૧૭૧- - સુકચ્છ વિજય-સ્થાન, ખેમપુરા રાજધાની, સુકચ્છ રાજા -૧૭૩] - ગાથાપતિકુંડ, ગાથાપતિદ્વીપ, ગાથાપતિ નદી - નદીનો સંગમ, પ્રવાહ, પદ્મવર વેદિકા, વનખંડ - મહાકચ્છ વિજય, પદ્મફૂટ વક્ષસ્કાર પર્વત - પફૂટના ચાર ફૂટ, પદ્મફૂટ દેવ આદિ વર્ણન,-કચ્છગાવતી વિજય-વર્ણન-પૂર્વવત - દહાવતી કુંડ, દહાવતીનદ્યાદિ વર્ણન, -આવર્ત વિજય-વર્ણન કચ્છ વિજય મુજબ - નલીન ફૂટ વક્ષસ્કાર વર્ણન- પૂર્વવત, -મંગલાવી વિજય વર્ણન-પૂર્વવત - પુષ્ઠરાવી વિજય વર્ણન-પૂર્વવત, -એક શૈલ વક્ષસ્કાર પર્વત વર્ણન-પૂર્વવત્ - પુષ્ઠાલવતી વિજય વર્ણન-પૂર્વવત્ મુનિ દીપરત્નસાગર સર્જિત 260 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #262 -------------------------------------------------------------------------- ________________ .. જંબૂદ્વીપપન્નત્તિ.- વક્ષસ્કાર. ૪ .... સીતામુખ વન-સ્થાન, લંબાઈ આદિ વર્ણન - નીલવંત પાસે વનનો વિખંભ, પદ્મવર વેદિકાદિ - આઠ રાજધાનીના નામ, આઠ રાજા, વિદ્યાધર શ્રેણી - અભિયોગ શ્રેણી, વક્ષસ્કાર પર્વત, અંતર્નાદી [૧૭૪- - સીતામુખવન-સ્થાન, ઉત્તરની આઠ વિજય, રાજધાની, -૧૭૭] વક્ષસ્કાર પર્વત, નદીઓ [૧૭૮- - સૌમનસ વક્ષસ્કાર પર્વત-સ્થાન, પરિમાણ આદિ -૧૮૦] - સૌમનસ-દેવ, નામ, ફૂટ, દેવ-દેવી, રાજધાની - દેવકુટુ-સ્થાન, શેષ વર્ણન ઉત્તરકુરુ સમાન [૧૮૧] ચિત્રકૂટ-વિચિત્રકૂટ પર્વત-સ્થાન, રાજધાની આદિ [૧૮] નિષધાદિ પાંચ દ્રહ, તેના દેવ, રાજધાની [૧૮૩] કૂટ શાલ્મલી પીઠનું વર્ણન-પૂર્વવત, દેવકુરુ દેવ [૧૮૪- - વિદ્યુપ્રભ વક્ષસ્કાર વર્ણન-પૂર્વવત્ -૧૯૩] - વિદ્યુત્પભ ઉપર નવકૂટ, ફૂટના દેવ-દેવીઓ, તેમની રાજધાની, વિદ્યુપ્રભ નામ, દેવ - દક્ષિણ-ઉત્તરની આઠ વિજય, રાજધાનીઓ, વક્ષસ્કાર પર્વત, અંતર્નદી, દેવ-વર્ણન [૧૯૪- - મંદર (મેરુ) પર્વત, સ્થાન, ઊંચાઈ, ઉધ, વિન્કંઠ, -૧૯૬] પરિધિ, વનખંડ, ચાર વન, ભદ્રશાલવન, સ્થાન, માપ, ભાગ,પદ્મવર વેદિકા, વનખંડ, દેવક્રીડા સ્થળ, જિનલાય, -અરિહંત પ્રતિમા વર્ણન, નંદા પુષ્કરિણ વર્ણન [૧૯૭] - નંદનવન-વર્ણન, નવકૂટાદિ વર્ણન [૧૯૮] સોમનસવન-વર્ણન [૧૯૯] પંડક વન-વર્ણન, મેરુ ચૂલિકાનું પરિમાણ, ચૂલિકા ઉપર જિનાલય, ભવન, પ્રાસાદવતંસક [૨૦] - પંડુડ વનમાં ચાર અભિષેક શીલા-પરિમાણ, - પંડુશિલા,પંડુકબલશિલા,રક્તશિલા,રક્તકંબલ શિલા, તેના ઉપર સિંહાસનનું વર્ણન - કઈ શિલા ઉપર કયા તિર્થંકરનો અભિષેક [૨૦૧- - મેરુ પર્વતના ત્રણ કાંડ, કાંડમાં રહેલ દ્રવ્યો, -૨૦૫ - કાંડની ઊંચાઈ, મેરુનું પરિણામ, મેરુના નામો, - મેરુ નામો હેતુ, મેરુ દેવ, તેની સ્થિતિ મુનિ દીપરત્નસાગર સર્જિત 261 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #263 -------------------------------------------------------------------------- ________________ [૨૦૬ -૨૦૮] નીલવંત પર્વત-વર્ણન પૂર્વવત્ નારીકાંતા નદી, કેશરીદ્રહ-વર્ણન, -નીલવંતના ફૂટ, નીલવંત નામનો હેતુ આદિ [૨૦૯- - સમ્યક્ વર્ષ, ગંધાપાતિ વ્રત વૈતાઢ્ય વર્ણન -૨૧૧] - રુકમી પર્વત, મહાપુંડરિક દ્ર, નરકાંતા અને રૂપ્યકૂલ નદી, રુકમીના ફૂટા આદિ વર્ણન હૈરણ્યવત ક્ષેત્ર, માલ્યવંત વૃત્ત વૈતાઢ્ય વર્ણન - શિખરી પર્વત, પુંડરીકદ્રહ, નદી, ફૂટ વર્ણન, ઐરાવત ક્ષેત્ર-વર્ણન (ભરત ક્ષેત્રવત્) - ----X----X---- વક્ષસ્કાર-૫ જિન જન્માભિષેક [૨૧૨- - જિન જન્માભિષેક, છપ્પન દિકકુમારી આગમન -૨૨૬] - દિકકુમારીના અલગ-અલગ કર્તવ્યો જેમ કેનાલછેદન, મર્દન, ઉલટન, સ્નાન, ગીત-ગાનાદિ [૨૨૭- - જિન જન્મ સમયે શકેન્દ્રનું આગમન, વિમાન વર્ણન, -૨૨૯] માતાને અવસ્વાપિની નિદ્રાદિ, પાંચ રૂપ વિકુર્વણા, - [૨૪૪] જંબુદ્રીપ૫ન્નત્તિ.- વક્ષસ્કાર. ૪ ... - પંડુકવનની શિલા ઉપર જિન-અભિષેક [૨૩૦ - ઈશાનેન્દ્ર આદિ બધાં ઈન્દ્રોનું મેરુ પર આગમન, - વિમાન રચયિતા દેવ, સુઘોષાદિ ઘંટનાદ -૨૩૫] [૨૩૬ ચમરેન્દ્ર, જ્યોતિષેન્દ્રનું મેરુ પર્વત આગમન, -૨૩૮] - પરિવાર, વિમાન, ઘંટનાદ ઈત્યાદિ વર્ણન [૨૩૯- - અચ્યુતેન્દ્ર દ્વારા અભિષેક સામગ્રી માટે આજ્ઞા, -૨૪૩] - વિવિધ કળશાદિ સામગ્રી, ક્ષીરોદકાદિ દ્રવ્યો, -સપરિવાર અભિષેક, વાદ્ય, ગીત,નૃત્યાદિ - અંજલિબદ્ધ થઈ ૧૦૮ સ્તુતિ કરવી ઈત્યાદિ - ઈન્દ્રો દ્વારા અભિષેક, સ્તવનાઆદિ ભક્તિ - શક્રના પાંચ રૂપે, છત્ર-ચામર-વજ્રાદિ ધારણ કરવા - સપરિવાર ગમન, માતા પાસે પ્રભુને મૂકવા - પ્રભુના ભવનમાં સોનું-રૂ-આદિથી ભંડાર ભરવા પ્રભુ અને માતાનું અનિષ્ટ ન કરવા ઘોષણાદિ ---X----X---- - મુનિ દીપરત્નસાગર સર્જિત 262 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #264 -------------------------------------------------------------------------- ________________ જંબુદ્રીપપન્નત્તિ.- વક્ષસ્કાર. ૬ વક્ષસ્કાર-૬-‘જંબુદ્રીપગત પદાર્થ” [૨૪૫] - જંબુદ્રીપ-લવણ સમુદ્રના પદાર્થોનો પરસ્પર સ્પર્શ અને -૨૪૬] [૨૪૭- - જંબુદ્વીપના-ભરત પ્રમાણ ખંડ, વર્ગયોજન, ક્ષેત્ર, -૨૪૯] વર્ષપર્વત, મેરુ, ચિત્ર-વિચિત્ર ફૂટ, યમક પર્વત, કાંચન પર્વત, વક્ષસ્કાર, વૈતાઢ્ય, ફૂટો, તીર્થ, શ્રેણીઓ, ચક્રવર્તી વિજય, રાજધાની, ગુફાઓ, કૃતમાલદેવ, નૃત્યમાલદેવ, ઋષભકૂટ, મહાદ્રહ, મહાનદીઓ, મહાનદીની પરિવા રૂપ નદીઓ ક્ષેત્રાનુસાર મહાનદી આદિની ગણના તેના જીવોની એકમેકમાં ઉત્પત્તિ, -જંબૂદ્વીપ મધ્યવર્તી ખંડદ્વારાદિ દશ પદાર્થો - [૨૫૦- - જંબુદ્વીપમાં ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા -૨૫૬] - જંબૂદ્વીપમાં સૂર્યમંડલ, સૂર્યમંડલ અંતર - લવણ સમુદ્રમાં સૂર્ય મંડલ અંતર, [૨૫૭- - પ્રત્યેક સૂર્યમંડલની લંબાઈ, પહોળાઈ આદિ -૨૫૮] - મેરુથી પહેલા-છેલ્લા-બધાં સૂર્યમંડલનું અંતર, અંતિમ સૂર્યમંડલથી બધાં સૂર્યમંડલનું અંતર પ્રત્યેક સૂર્યમંડલની લંબાઈ, વિષંભ, પરિધિ ----X-------- વક્ષસ્કાર-૭-‘જ્યોતિષ્ઠ" · સૂર્યમંડલોમાં એક મુહૂર્તમાં સૂર્યની ગતિ અને સૂર્યદર્શનના અંતરનું માપ - પ્રત્યેક અયન, મંડલમાં એક મુહૂર્તમાં સૂર્યની ગતિ અને સૂર્યદર્શનના અંતરનું પ્રમાણ [૨૫૯] સૂર્યમંડલો અને દિવસ-રાત્રિનું પરિમાણ [૨૬૦- - સૂર્યમંડલો અને સૂર્યના તાપક્ષેત્ર તથા -૨૬] અંધકાર ક્ષેત્રનું સંસ્થાન [293 - જંબુદ્વીપમાં સૂર્યદર્શનનું પ્રમાણ-ત્રણ રીતે -૨૬૮] - જંબુદ્રીપમાં સૂર્યની વર્તમાનક્ષેત્રે ગતિ, સ્પર્શ - જંબુદ્રીપમાં સૂર્યનું ઉર્ધ્વ-અધો-તિર્ણ તાપક્ષેત્ર - માનુષોત્તર પર્વત સુધી જ્યોતિષ્ઠદેવ-ઉત્પત્તિ, પ્રદક્ષિણા જ્યોતિષેન્દ્રોન મરણ બાદ સામાનિક દેવ શાસન - -પહેલાથી છેલ્લા સૂર્યમંડલનું અંતર - ઈન્દ્રનો જઘન્યોત્કૃષ્ટ ઉપપાત-વિરહકાળ - માનુષોત્તરપર્વત પછી જ્યોતિદેવોની ઉત્પત્તિ, તાપ ક્ષેત્ર, ગતિ અભાવ આદિ વર્ણન ચંદ્ર મંડલ સંખ્યા, વિભાગ, ચંદ્ર મંડલોનું અંતર [૨૬૯-૨૭૫] - ચંદ્ર મંડલની લંબાઈ, વિખંભ, પરિધિ મુનિ દીપરત્નસાગર સર્જિત 263 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #265 -------------------------------------------------------------------------- ________________ ... જંબૂદ્વીપપન્નત્તિ- વક્ષસ્કાર. ૭ ... . - મેરુથી ચંદ્ર મંડલ અંતર, પ્રત્યેક ચંદ્ર મંડલ અંતર - ચંદ્ર મડલો અને એક મુહૂર્તમાં તેની ગતિ - ચંદ્ર મંડલો અને એક મુહૂર્તમાં ચંદ્રની હીનગતિ [૨૭૬- - નક્ષત્ર મંડલ-સંખ્યાદિ, નક્ષત્ર મંડલ અને તેનું અંતર, -૨૭૭] - નક્ષત્ર મંડલનું પરિમાણ, મેરુથી નક્ષત્ર મંડલ અંતર - નક્ષત્ર મંડલ અને એક મુહૂર્તમાં તેની ગતિ - ચંદ્ર મંડલ સાથે નક્ષત્ર મંડલનો યોગ - એક મુહૂર્તમાં મંડલની અવગાહના-ત્રણ ભેદે - જંબૂદ્વીપમાં સૂર્ય-ચંદ્રની ઉદય-દિશાઓ - શેષ વર્ણન-ભગવતીસૂત્ર-શતક-૫, ઉદ્દેશા-૨ મુજબ [૨૭૮- - સંવત્સરના ભેદ-નક્ષત્ર, યુગ, પ્રમાણ, લક્ષણ -૨૮૮] - સંવત્સરના પેટા ભેદો-ચંદ્ર સંવત્સરના પર્વ [૨૮૯- - સંવત્સરના બાર માસ, લૌકિક-લોકોત્તર માસ -૨૯૮] - માસના બે પક્ષ, પક્ષના પંદર દિવસ, તેના નામ - પંદર તિથિના નામ, પક્ષની પંદર રાત, તેના નામ, - પંદર રાત્રિની તિથિના નામ, અહોરાત્રના મુહૂર્તાદિ [૨૯૯] - કરણના ૧૧ ભેદ, ચર-સ્થિર કરણ, -શુક્લ-કૃષ્ણ પક્ષના કરણ, [300] - આદિનું સંવત્સર, અયન, ઋતુ, માસ, પક્ષ, અહોરાત્ર, મુહૂર્ત, કરણ, નક્ષત્ર - પાંચ સંવત્સરના યુગ, અયન, ઋતુ, માસ, પક્ષ, અહોરાત્ર, મુહૂર્ત, કરણ, નક્ષત્ર [30] - દશ પ્રકારે યોગ [3૦૨- - અઢાવીસ નક્ષત્ર, ચંદ્ર સાથે યોગકર્તા નક્ષત્ર, -૩૩૧] - ચંદ્ર સાથે પ્રમદ યોગ કર્તા નક્ષત્રો, નક્ષત્ર દેવતા, - સર્વ નક્ષત્રોના તારા, ગોત્ર, સંસ્થાન - ચંદ્ર અને સૂર્ય સાથે નક્ષત્રનો યોગકાળ, -નક્ષત્રના કુલ, ઉપકુલ, કુલોપકુલ, - બાર પૂર્ણિમા, બાર અમાસ - પૂર્ણિમા, અમાસમાં નક્ષત્રનો, કુલોનો, ઉપકુલોનો, કુલોપકુલોનો યોગ - છ-પૂર્ણિમા અને છ અમાસના નક્ષત્રો [૩૩ર- - વર્ષા ઋતુ, હેમંત ઋતુ, ગ્રીષ્મ ઋતુ આ ત્રણે ઋતુના પ્રત્યેકના ચાર-ચાર માસ, -૩૩૫] એ બારે માસને પૂર્ણકર્તા અલગ-અલગ નક્ષત્રના દિવસ, પૌરુષીપ્રમાણ મુનિ દીપરત્નસાગર સર્જિત 264 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #266 -------------------------------------------------------------------------- ________________ [339 -૩૩૯] -૩૪૩] [૩૪૪ ચંદ્ર, સૂર્ય નીચે-સમાંતર-ઉપરનો તારાગણ - એક ચંદ્રનો પરિવાર, મેરુથી જ્યોતિષ ચક્ર અંતર, લોકાંતથી જ્યોતિષ ચક્ર અંતર, - -પૃથ્વીથી તારા, સૂર્ય, ચંદ્રાદિનું અંતર - સૂર્ય વિમાનથી ચંદ્ર વિમાનનું અંતર, -સૂર્ય-ચંદ્ર વિમાનથી સર્વોપરી તારાનું અંતર [૩૪૦- - મંડલ-અને-ગતિકર્તા નક્ષત્ર ચંદ્રાદિ પાંચે જ્યોતિષ્ક વિમાનનું માપ ચંદ્રાદિ પાંચેનું વહનકર્તા દેવનું વર્ણન -૩૪૯] જ્યોતિષ દેવોની ગતિ, ઋદ્ધિની તુલના [૩૫૦] જંબૂદ્વીપના એક તારાથી બીજા તારાનું અંતર [૩૫૧- - ચંદ્રની અગ્રમહિષી, તેનો પરિવાર, વિકુર્વણા -૩૫૪] - ચંદ્રનું ચંદ્ર વિમાનમાં મૈથુન ન કરવાનું કારણ, પ્રત્યેક ગ્રહોની અગ્રમહિષી, તેનો પરિવાર [૩૫૫] ચંદ્રાદિ પાંચે વિમાને દેવ-દેવીની સ્થિતિ, [૩૫૬નક્ષત્રના સ્વામીઓના નામો -૩૫૯] - ચંદ્રાદિ જ્યોતિષ્ઠ દેવનું અલ્પબહુત્ત્વ [૩૬૦- - જંબુદ્વીપના તીર્થંકર, ચક્રી, બલદેવ, વાસુદેવ -૩૭૪] - જંબુદ્રીપમાં નિધિ, નિધિઓનો પરિભોગ - પંચેન્દ્રિય, એકેન્દ્રિય રત્નો-તેનો પરિભોગ ... જંબુદ્રીપપન્નત્તિ.- વક્ષસ્કાર. ૪ ... - જંબુદ્ધીપની લંબાઈ, વિખંભ, પરિધિ, ઉદ્વેધ, ઊંચાઈ,પૂર્ણ પરિમાણ, શાશ્વત-અશાશ્વતતા કથન, નિત્ય અવસ્થિતિ, પૃથ્વી આદિમાં પરિણમન સર્વ જીવોની પાંચ સ્થાવર કાયોમાં અનંતવાર ઉત્પત્તિ - - જંબૂદ્વીપ નામનો હેતુ [૩૭૫] - ઉપસંહાર-પર્ષદા સમક્ષ જંબુદ્રીવપન્નત્તિ પ્રતિપાદન -X-X-X [૧૮] “જંબૂદ્રીવપન્નત્તિ-ઉપાંગ સૂત્ર-૭-નો મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ મુનિ દીપરત્નસાગર સર્જિત 265 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #267 -------------------------------------------------------------------------- ________________ નિરયાવલિયા-ઉપાંગ સૂત્ર-૮-વિષયાનુક્રમ અધ્યયન-૧[..૧] આરંભ, રાજગૃહનગર, ગુણશીલ ચૈત્ય, અશોકવૃક્ષ [..૨- આર્યસુધર્મા, જંબૂ અમગાર, ઉપાંગ વિશે પ્રશ્ન -..૪) - ઉપાંગના પાંચ વર્ગ-નિરયાવલિયાદિ [..૫] - વર્ગ-૧-ના-૧૦-અધ્યયન, અધ્યયન-૧-વર્ણન શ્રેણિક, કોણિક, શ્રેણિકની રાણી કાલી [..ડ- - કાલીદેવી પુત્ર કાલકુમાર, રથમુશલ સંગ્રામે જવું -..૭] - કાલીદેવીનો કાલકુમાર વિશે પ્રશ્ન, ભવ દ્વારા સમાધાન, કાલકુમારનું મૃત્યુ, કાલીનો શોક [..૮- - કાલકુમારની મૃત્યુ પછીની ગતિનો પ્રશ્નોત્તર -..૯] - ચોથી નારકીમાં, તેનું કારણ - અભયકુમાર, ચેલણાદેવી, સિંહનું સ્વપ્ન [.૧૦- - ચેલણાને દોહલો, અભયકુમાર દ્વારા પૂર્તિ -.૧૬] - ચેલણાનો ગર્ભપાત પ્રયાસ, પુત્રને જન્માંત જ-ઉકરડે ફેંકવો, શ્રેણિક દ્વારા બાળક પાછો લાવવો.- શ્રેણિકનો બાળક પ્રત્યે મોહ, કોણિક નામ-વિવાહાદિ - કૃણિક દ્વારા શ્રેણિકને બંદી બનાવી પોતે રાજા થવું - ચેલણા દ્વારા કણિકને પૂર્વ વૃત્તાંત કહેવો. કુણિકનું બંદીખાને જવું, શ્રેણિક દ્વારા આત્મહત્યા [.૧૭- - વિહલકુમારના સેચનક ગંધ હસ્તિની જલક્રીડા, -.૧૯] - વિહલ્લનું ચેટક રાજા પાસે જવું, ચેટક-કોણિકનું યુદ્ધ - કાળ આદિનો કુણિકને સદ્યોગ, યુદ્ધમાં મૃત્યુ - કાળકુમાર નરકમાંથી મહાવિદેશ જઈ-મોક્ષ અધ્યયન-૨ થી ૧૦ [.૨૦- - સુકાલ-આદિ નવે કુમારોનું વર્ણન કાલકુમાર -૨૧] અનુસાર જાણવું ----*----*---- [૧૯] “નિરયાવલિયા”-ઉપાંગ સૂત્ર-૯-નો મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ મુનિ દીપરત્નસાગર સર્જિત 266 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #268 -------------------------------------------------------------------------- ________________ કપૂવડિંસિયા-ઉપાંગ સૂત્ર-૯-વિષયાનુક્રમ અધ્યયન-૧-“પદ્મ” [..૧] - આરંભ વાક્ય, દશ અધ્યયનના નામ - પ્રથમ અધ્યયનનો ઉપોદઘાત, - ચંપાનગરી, કૃણિક રાજા, શ્રેણિક પત્ની કાલી, - કાલકુમાર-પદ્માવતી રાણી, પુત્ર પદ્મકુમાર - પકુમારની ભ૦ મહાવીર પાસે પ્રવજ્યા - પદ્મ મુનિની રત્નત્રયની આરાધના, અનશન - સૌધર્મ કલ્પમાં ઉત્પત્તિ, ત્યાંની સ્થિતિ - દેવલોકથી ચ્યવી મહાવિદેહે જન્મ-મોક્ષ ----*----*---- અધ્યયન-૨ થી ૧૦ [..૨] - મહાપદ્મ આદિ નવકુમારોનું વર્ણન - સર્વ વર્ણન પદ્મકુમાર મુજબ જાણવું - મહાપ મુનિ આદિ નવેનો દીક્ષાપર્યાય - મહાપદ્માદિ કુમારની ઈશાન યાવત્ અય્યત દેવલોકમાં ક્રમાનુસાર ઉત્પત્તિ - પ્રત્યેકનો દેવલોકમાંથી ચ્યવન બાદ મહાવિદેહમાં જન્મ-મોક્ષ ----*----*---- [૨૦] “કપ્પવડિંસિયા”-ઉપાંગ સૂત્ર-૯- નો મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ મુનિ દીપરત્નસાગર સર્જિત 267 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #269 -------------------------------------------------------------------------- ________________ પુષ્ક્રિયા-ઉપાંગ સૂત્ર-૧૦-વિષયાનુક્રમ અધ્યયન-૧-ચંદ્ર [..૧] ઉપોદઘાત, દશ અધ્યયનના નામ, શ્રેણિક રાજા, -..૩] - ભ0 મહાવીરનું સમવસરણ, ચંદ્રનું અવધિ વડે જોવું - ભ૦ દર્શનાર્થે આગમન, નૃત્ય દર્શન, ગમન - ગૌતમની ચંદ્ર વિશે જિજ્ઞાસા ભ૦ દ્વારા પૂર્વભવ કથન - અંગતી ગાથાપતિ વર્ણન, પ્રવજ્યા, સંયમ વિરાધના, - ચંદ્રાવતંસકે ઉત્પત્તિ, ચ્યવન, મહાવિદેહે મોક્ષ અધ્યયન-૨-સૂર્ય [..૪] - ઉપોદઘાત, ચંદ્ર સમાન વર્ણન, પૂર્વભવ ફેરફાર અધ્યયન-૩-શુક્ર [..૫- - ઉપોદઘાત, ચંદ્ર સમાન વર્ણન, પૂર્વભવ ફેરફાર -..૭] - સોમિલના પ્રશ્નોત્તર, શ્રાવક ધર્મ સ્વીકાર,-પુનઃ મિથ્યાત્વ, તાપસ, દિશા પ્રોક્ષિકા દિક્ષા, - દેવ દ્વારા પ્રતિબોધ, પુનઃ શ્રાવકત્વ, શુક્રપણે ઉપપાત, ચ્યવન, મહાવિદેહે મોક્ષ અધ્યયન-૪-બહુપુત્રિકા [...] - ઉપોદઘાત, ભ૦ મહાવીર સમવસરણ, - બહુપુત્રિકા દેવી આગમન, નૃત્ય, ગૌતમ જિજ્ઞાસા - બાળકોમાં રાગ, શ્રામસ્થ વિરાધના, સૌધર્મે ઉપપાત, - બહુપુત્રિકા દેવી, ચ્યવન, સોમા નામે બ્રાહ્મણી, - પ્રવજ્યા, શકેન્દ્રના સામાનિક, મહાવિદેહે મોક્ષ અધ્યયન-૫ થી ૧૦ [.૯- - ઉપોદઘાત, ભ૦નું સમવસરણ, પૂર્ણભદ્ર દેવાગમન, -.૧૧] - પૂર્વભવ વર્ણન, પૂર્ણભદ્ર ગાથાપતિ, દીક્ષા, - સૌધર્મ કલ્પ ઉપપાત, ચ્યવન, મહાવિદેહેમોક્ષ - અધ્યયન-૬ થી ૧૦ વર્ણન પૂર્ણ ભદ્ર મુજબ ----*----*---- [૨૧] “પુષ્કિયા”-ઉપાંગ સૂત્ર-૧૦- નો મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ મુનિ દીપરત્નસાગર સર્જિત 268 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૨ | પૃષ્ફચૂલિયા-ઉપાંગ સૂત્ર-૧૧-વિષયાનુક્રમ અધ્યયન-૧ થી ૧૦[..૧- ઉપોદઘાત, દશ અધ્યયનના નામ, -..૩] - પહેલું અધ્યયન, ભ૦ મહાવીરનું સમવસરણ, - સૌધર્મકલ્પથી શ્રી દેવીનું આગમન, નાટ્ય દર્શન, - ગૌતમ સ્વામી દ્વારા પૂર્વભવ સંબંધિ જિજ્ઞાસા - ભવ દ્વારા પૂર્વભવ વર્ણન-રાજગૃહી, કૃણિક રાજા, - સુદર્શન ગાથાપતિ, પ્રિયાભાર્યા, ભૂતાપુત્રી - ભ૦ પાર્શ્વનાથની દેશના, ભૂતાને વૈરાગ્ય, દીક્ષા - ભૂતાની શરીર સુશ્રષા, શ્રમણ્ય વિરાધના - સૌધર્મ કલ્પ ઉપપાત, દેવ સ્થિતિ, ચ્યવન - મહાવિદેહે જન્મ, દીક્ષા, મોક્ષ - શ્રી દેવી આદિ નવે અધ્યયન શ્રીદેવી સમાન ----*-------- [૨૨] “કપ્પવડિસિયા”-ઉપાંગ સૂત્ર-૧૧- નો મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ મુનિ દીપરત્નસાગર સર્જિત 269 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૩ વદિસા-ઉપાંગ સુત્ર-૧૨-વિષયાનુક્રમ અધ્યયન-૧-નિષધ [..૧] ઉપોદઘાત, બાર અધ્યયનોના નામ -..૩] - દ્વારિકા નગરી, કૃષ્ણ વાસુદેવ, દ્વારિકાવૈભવ - બળદેવ રાજા, રેવતી રાણી, નિષધકુમાર - ભ૦ નેમિનાથનું સમવસરણ, ધર્મદેશના - નિષધ દ્વારા શ્રાવક ધર્મસ્વીકાર, પૂર્વભવ - મહાબલ રાજા, પદ્માવતી દેવી, વીરંગદકુમાર - સિદ્ધાર્થ આચાર્ય પાસે દીક્ષા, સંયમ સાધના - બ્રહ્મલોકમાં ઉપપાત, સ્થિતિ, ત્યાંથી ચ્યવન - નિષધ રૂપે જન્મ, પ્રવજ્યા, સંયમ, કાળધર્મ - સર્વાર્થસિદ્ધ વિમાને ઉપપાત ચ્યવન - મહાવિદેહે જન્મ-દીક્ષા-મોક્ષ ----*----*---- અધ્યયન-૨ થી ૧૨ [..૪] - અનિય, વહુ, વેહલાદિ અન્ય અગિયાર અધ્યયન - સર્વેનું વર્ણન નિષધ અનુસાર - ઉપસંહાર [૨૩] “વચ્છિદસા”-ઉપાંગ સૂત્ર-૧૨- નો મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ મુનિ દીપરત્નસાગર સર્જિત 270 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #272 -------------------------------------------------------------------------- ________________ ચઉમરણ-પઈષ્ણયસૂત્ર-૧-વિષયાનુક્રમ [..૧] સામાયિક, ચઉવિસત્થઓ, વંદનક, પ્રતિક્રમણ, કાઉસ્સગ્ગ, પચ્ચખાણ આવશ્યકનો અર્થ [...૨- - સામાયિક આદિ છ આવશ્યક વડે થતી વિભિન્ન શુદ્ધિ -..] અને સામાયિકાદિનું સ્વરૂપ [..૮] તીર્થકરની માતાને આવતા ચૌદ સ્વપ્નો [..૯] ચઉસરણ અધ્યયન કથન પ્રતિજ્ઞા [.૧૦] મોક્ષના કારણ રૂપ ચઉસરણાદિ ત્રણ કર્તવ્યો [.૧૧] અરિહંતાદિ ચાર શરણના ધન્યપુરુષને થતા લાભો [.૧૨- - અરિહંતની મહત્તા જણાવતા વિવિધ ગુણો અને તેના -.રર શરણનું ગ્રહણ [.૨૩- - સિદ્ધની મહત્તા જણાવતા વિવિધ ગુણો અને તેના -.૨૯] શરણનું ગ્રહણ [.૩૦- - સાધુની મહત્તા જણાવતા વિવિધ ગુણો અને તેના -.૪૦] શરણનું ગ્રહણ [.૪૧- - ધર્મની મહત્તા જણાવતા વિવિધ ગુણો અને તેના -.૪૮] શરણનું ગ્રહણ [.૪૯- - મિથ્યાત્વથી અરિહંતાદિનો અવર્ણવાદ, મૃતધર્માદિ -.૫૪] વિરાધના, જીવપરિતાપના, ધર્મવિરુદ્ધ કૃત્યો, આદિ દુષ્કતોની ગહ [.૫૫ - અરિહંત આદિના તે-તે ગુણો, વીતરાગ વચન -૫૮] અનુસારના સુકૃતો આદિની અનુમોદના [.૫૯- - ચાર શરણાદિ ત્રણેથી શુભ કર્મપ્રકૃતિ બંધ, -.૬૦] - કર્મની અશુભતામાં ઘટાડો, શુભત્વમાં વૃદ્ધિ [.૩૧] સંકલેશમાં નિત્ય, અસંક્લેશમાં ત્રિકાળ આરાધના [.વર) ધર્મ આરાધના, ચઉસરણ વિના જન્મ નિષ્ફળ [. 3] ત્રિસંધ્ય આ અધ્યયન કરવાનો ઉપદેશ ----*----*---- [૨૪] ચઉમરણ-પUણયસૂત્ર-૧-નું મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ મુનિ દીપરત્નસાગર સર્જિત 271 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫ | આઉરપચ્ચકખાણ-પઈષ્ણય સૂત્ર-૨-વિષયાનુક્રમ [..૧] બાળપંડિત મરણનું સ્વરૂપ [..૨- - યતિધર્મના બે ભેદ, દેશવિરતનું સ્વરૂપ, ..૫] - પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રત [..ક- - સંલેખના યુક્ત દેશવિરતનું બાલપંડિતમરણ, -બાલપંડિતમરણ(ભત્તપઈષ્ણય સાક્ષી) ૧.૯] - બાલપંડિતની વૈમાનિક ગતિ, સાત ભવે સિદ્ધિ [.૧૦- - પંડિત મરણ કથન, વિવિધ અતિચાર-આલોચના -.૧૨ - વદ્ધમાન સ્વામી, ગણધર, સર્વજિન વંદના [.૧૩- - પ્રાણાતિપાતાદિ વિરતિ, મૈત્રી ભાવ, સમાધિ -.૧૬] - આહારાદિ ત્યાગ, ક્ષમાપના, સંથારા પ્રતિજ્ઞા [.૧૭- - અરિહંતાદિને નમસ્કાર, ધર્મશ્રદ્ધા, સંથારો -.૨૦] - સામાયિક અંગીકાર, ઉપાધિ આદિનો ત્યાગ [.૨૧- - હિંસાદિ અઢાર પાપોનો ત્યાગ, આત્માનું આલંબન -.૨૮] - એકત્ત્વ આદિ શુભ ભાવના, સંબંધનો ત્યાગ [.૨૯- - નિંદા અને પ્રતિક્રમણ, નિંદા-ગ-ઉપધિત્યાગ -.૩૪] - નિષ્કપટ આલોચના, આલોચના-દાતાના ગુણો [.૩૫- - ક્ષમાયાચના, મરણના ત્રણ ભેદ, વિરાધકતા -.૪૯] - મરણ વિરાધનાનું ફળ, બોધિ દુર્લભતાદિ, બોધિ સુલભતા કઈ રીતે ?, અલ્પ કે અનંત સંસાર, -પંડિત મરણનો સંકલ્પ, સંસાર સ્વરૂપ ચિંતનિ [.૫૦- - આહાર, કામભોગોની અતૃપ્તિ, સચિત્તાહાર ત્યાગ -.૫૫] - મરણ પ્રતિજ્ઞા, રાધાવેધ સમાન મોક્ષ પુરુષાર્થ [.પs- - દેહત્યાગ સ્વરૂપ, સંસાર મુક્તિ, જિનવાણી શ્રદ્ધા ૧.૬૩] - અંત સમયે દ્વાદશાંગી ચિંતન અસંભવ, આરાધક મરણ - આરાધકને ત્રણ ભવમાં મુક્તિ, શ્રમણ-સંયતત્વ [.૬૪- - મરણ ભય રહિતતા, ધીરતાથી-શીલયુક્ત મરણ -.૭૧] - મુક્તિ પ્રાપ્તિ માટેની યોગ્યતા, પચ્ચકખાણ સ્વરૂપ,વીર પરમાત્માની સ્તુતિ [૨૫] આઉરપચ્ચકખાણ-પSણયસૂત્ર-૨- નો મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ મુનિ દીપરત્નસાગર સર્જિત 272 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૬ મહાપચ્ચખાણ-પઈષ્ણય સૂત્ર-૩-વિષયાનુક્રમ [..૧- તિર્થંકર આદિને વંદના, જિનવચન શ્રદ્ધા, પાપવિરતિ -.૫] - નિંદા, સર્વ સામાયિક, ઉપધિ-આહાર-રાગાદિનો ત્યાગ [.. - - ક્ષમાપના, સમાધિ ધ્યાન, નિંદા-ગ-આલોચનાદિ -.૧૨] - મમત્વ ત્યાગ, આત્માનું જ્ઞાનત્વાદિ, પ્રતિક્રમણ [.૧૩- - એકત્વ ભાવના, સર્વ સંબંધ ત્યાગ, અસંયમાદિની નિંદા -.૨૯] - મમત્વાદિ ત્યાગ, ક્ષમાપના, આલોચના, માયા ત્યાગ, નિષ્કપટ આલોચના, આલોચનાથી મુક્તિ, નિઃશલ્યતા, -ભાવશલ્યથી વિરાધકતા, શલ્યનું ફળ, શલ્ય ત્યાગ [.૩૦- - શુદ્ધ આલોચનાદિથી લઘુતા, પ્રાણાતિપાતાદિ વિરતિ, - આહાર, ઉપધિત્યાગ, -૪૦] શુદ્ધ વ્રત-પચ્ચખાણ, -આહાર અતૃપ્તિ, રૂદન, સર્વત્ર જન્મ-મરણ, આદિ [.૪૧- - પંડિત મરણેચ્છા, એકત્વ-અશરણ-સંસાર ભાવના -.૫૧] - પંડિત મરણની મહત્તા, અનશન ભાવ, કર્માદિ બંધન [.પર- - આહાર, કામભોગાદિ અનેક અતૃપ્તિ, રાદડ્રેષાદિની નિંદા -.૧૭] - સંસાર મુક્તિ કઈ રીતે ?, મૃત્યુ પ્રતિક્ષા કઈ રીતે? [.૬૮- - પાંચ મહાવ્રતોના રક્ષણ માટેના વિવિધ ઉપાયો -.૮૨] - અષ્ટપ્રવચન માતાનું શરણ, તપ-પરલોક સાધના [.૮૩- - જિનવાણી મહત્તા, સ્વ અર્થ સાધના, પરિષહ-જય સામર્થ્ય -.૯૨] - સંયમ-તપ સાધનાનું મહત્ત્વ, મંડિત મરણ લાભ, જ્ઞાન [.૯૩- - આરાધકતા, શ્રેષ્ઠ સંથારો, શુદ્ધમતિ, પ્રમાદનું ફળ, -૧૦૫] - અપ્રમાદનું ફળ, જ્ઞાનીનો કર્મક્ષય, અંત સમયની ચિંતવના [૧૦ - - સંવેગનું ફળ, મોક્ષ માર્ગ, સંયતતા, આહારાદિ ત્યાગ, -૧૧૯] - પચ્ચકખાણની મહત્તા, અરિહંતાદિનું શરણું, પાપ ત્યાગ [૧૨૦- - આરાધકતા, દુ:ખ વિચારણા અને વેદના સહેવી -૧૨૯] - અપ્રતિબદ્ધ મરણ સ્વરૂપ, આરાધના રૂપ જપ પતાકા [૧૩૦- - સંથારાનો લાભ, ત્રણ ભવે મુક્તિ, જય પતાકા -૧૩૭] - જીવન મરણેચ્છા અભાવ, રત્નત્રયે ઉદ્યમવંતના, -આરાધનાના ભેદ, આરાધનાથી મુક્તિ, સમભાવ, ક્ષમાપના, ધીરપણે મરણ, પચ્ચકખાણથી સુગતિ [૨૬] મહાપચ્ચખાણ-પઈર્ણયસૂત્ર-૩- નો મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ મુનિ દીપરત્નસાગર સર્જિત 273 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #275 -------------------------------------------------------------------------- ________________ | ૨૭ ! ભત્તપરિણા-પઈષ્ણય સૂત્ર-૪-વિષયાનુક્રમ [..૧- - વીરવંદના, ભક્તપરિજ્ઞા કથન, શાસન સ્તુતિ -..૮] - જ્ઞાનરતતા ઉપદેશ, કેવળ મોક્ષસુખ વાંછા, આજ્ઞા આરાધન [..૯- - પંડિત મરણ ત્રણ ભેદે, ભક્ત પરિજ્ઞા મરણના બે ભેદ, -.૧૪] - ભક્તપરિશ્તા કથન પ્રતિજ્ઞા, આ મરણની ઉપાદેયતા [.૧૫- - ભવ સમુદ્ર સ્વરૂપ, તે તરવાની ઈચ્છા અને ગુવજ્ઞા, -૨૪] - ગુરુવંદન અને આલોચના, પ્રાયશ્ચિત્ત, મહાવ્રત સ્થાપના [.૨૫- - ઉપસ્થાપના કથન, મહાવ્રત-અણુવ્રત આરોપણા કથન -.૩૩] - ગુર્વાદિ પૂજા, દ્રવ્ય સદવ્યય, સંથારા દીક્ષા, ચારિત્ર [.૩૪- - સામાયિક ચારિત્રીની ભક્ત પરિજ્ઞા આરાધના, અનશનવિધિ -.૪૪] - સમાધિ પાન, ત્રણ આહાર ત્યાગ, આરાધનાર્થે કાઉસ્સગ્ન. [.૪૫- - અંતિમ પચ્ચકખાણ વિધિ, સઘ-આચાર્યાદિને ક્ષમાપના - ૫૯] - વંદનાદિ વડે કર્મક્ષય, આચાર્ય દ્વારા તેને હિત શિક્ષા [.૬૦- - મિથ્યાત્વનું ફળ, સમ્યકત્વ અને ધર્માનુરાગોપદેશ -.૬૯] - દર્શનભ્રષ્ટ અને ચારિત્રભ્રષ્ટનું અંતર, સમ્યકત્વ મહત્તા [.૭૦- - ભક્તિનો મહિમા, ભક્તિ રહિતતાના કટુ ફળ .૮] - નમસ્કાર મંત્રનો મહિમા, જ્ઞાનનો મહિમા, ચંચળ મન [.૮૫- - શુભધ્યાન-ઉપદેશ, શ્રતનું ફળ, જીવવધનો ત્યાગ, -.૯૬] - દયાધર્મ આદર, અહિંસાનો મહિમા, હિંસાનું ફળ [.૯૭- - ચાર અસત્યો, ચાર પ્રકારે બોલવા તેનો ત્યાગ -૧૦૧] - સત્યનો મહિમા, અસત્યનું સ્વરૂપ અને ફળ [૧૦૨- - અદત્તનો ત્યાગ, તેના કારણ, તેનું ફળ, -બ્રહ્મચર્ય પાલન, અબ્રહ્મના કટું ફળ, -૧૫૫] સ્ત્રીનું સ્વરૂપ, પરિગ્રહ ત્યાગ, પરિગ્રહનું ફળ, શલ્ય સ્વરૂપ, નિયાણું, ચાર પ્રાચ્ય વસ્તુ, મોક્ષ સાધના, વિષયના કટુ ફળ, -ઈન્દ્રિય જય, કષાયજય, ઉપદેશામૃતથી ચિત્તશાંતિ [૧૫- - કૃત પ્રતિજ્ઞા સ્મરણ, ધૈર્ય ધારણા ઉપદેશ, ભવસમુદ્ર -૧૭૨] - ધર્મ મહિમા, નમસ્કાર મંત્ર સ્મરણ સહ પ્રાણત્યાગ, -ભક્તપરિજ્ઞા આરાધનાનું જઘન્ય-ઉત્કૃષ્ટ ફળ, -ઉપસંહાર ગાથા, વિધિ સહ આરાધનાથી મોક્ષ [૨૭] ભત્તપરિણા-પUણયસૂત્ર-૪- નો મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ મુનિ દીપરત્નસાગર સર્જિત 274 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #276 -------------------------------------------------------------------------- ________________ તંદુલવેયાલિય-પઈણય સૂત્ર-૫-વિષયાનુક્રમ વીર વંદના, પ્રતિજ્ઞા કથન, સો વર્ષાયુની દશ દશા, -ગર્ભસ્થ જીવના-અહોરાત્ર, મુહૂર્ત, શ્વાસોચ્છવાસ, આહાર, યોનિ સ્વરૂપ, ત્યાં જીવની સ્થિતિ, અબીજકાળ -.૧૫] - સ્ત્રીનો સંતાનોત્પત્તિ કાળ, ઉત્કૃષ્ટ પિતા સંખ્યા - [.૧૬ -.૨૦] [.૨૧ -.૨૫] [.૨૬ -.૪૨] ૨૮ [..૧ · સ્ત્રી, પુરુષ, નપુંસકનું કુક્ષીમાં સ્થાન, તિર્યંચ ગર્ભસ્થિતિ - ગર્ભસ્થ જીવનો પ્રથમ આહાર, વૃદ્ધિ ક્રમ, મળ મૂત્રાભાવ ગર્ભસ્થ જીવને કવલાહાર અભાવ, ઓજાહાર, અંગો - ગર્ભસ્થ જીવની નરકગતિ અને દેવગતિ, તેના કારણો ગર્ભાવસ્થા, ગર્ભજીવ વર્ણન, સ્ત્રી-પુરુષ આદિ કેમ થાય ? - પ્રસવના ત્રણ ભેદ, ઉત્કૃષ્ટ ગર્ભસ્થિતિ, પ્રસવ પીડા, [૧૫૨ -૧૬૧] - - જન્મ અને મૃત્યુ સમયનું દુઃખ અને તેનું વિસ્મરણ • ગર્ભસ્થજીવની અશુચિ દશા, બાલ, ક્રીડા, મંદાદિ દશ દશા, વય આશ્રિત દશ દશા [.૪૩ -.93] - ધર્માચરણ ઉપદેશ, પુન્યકૃત્યથી લાભ, અપ્રમાદ [.૬૪- - યુગલિક આદિ મનુષ્ય વર્ણન, સંહનન-સંસ્થાન છ-છ · અવસર્પિણી કાળનો પ્રભાવ, ધર્મીનું સારું જીવન -.૭૦] [.૭૧ - - સો વર્ષાયુમાં તંદુલાહારનું માપ, પ્રસ્થનું માન, ભોજ્યદ્રવ્ય વ્યવહાર-સૂક્ષ્મ ગણિત, અહોરાત્ર યાવત્ શત્ વર્ષના શ્વાસ એક અહોરાત્રના મુહૂર્ત, માસના મુહૂર્ત, ઋતુના મુહૂર્ત, -૧૦૧] – શતાયુ ક્ષયનો ક્રમ, ધર્માચરણ ઉપદેશ, -.૯૨] [.૯૩ [૧૦૨] શરીર વિયોગ, અંગોપાંગ-શિરાદિ-રક્તાદિનું પ્રમાણ [૧૦૩- - માનવ શરીરની અંદરનું દર્શન, દેહનું અશુચિ સ્વરૂપ -૧૫૧] - જીવની રાગદૃષ્ટિ અને તે રાગ નિવારણ ઉપદેશ, સ્ત્રીઓની અશુચિદશાનું વર્ણન-વિસ્તારથી, - સ્ત્રી વાચક શબ્દોના અર્થો, સ્ત્રીના ફૂટીલ દ્રશ્ય-વર્ણન મોહાંધને ઉપદેશ નિરર્થક, મરણ સમયે ધર્મ જ શરણ, - ધર્માચરણનો ઉપદેશ, ધર્મનું ફળ, ઉપસંહાર - - [૮] તંદુલ વેયાલિય-પઈણયસૂત્ર-૫- નો મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ મુનિ દીપરત્નસાગર સર્જિત 275 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #277 -------------------------------------------------------------------------- ________________ સંથારગ-પUણય સૂત્ર-૬-વિષયાનુક્રમ [..૧- - જિનેશ્વર દેવાદિ વંદના, સંથારાની મહત્તાનું કથન -.૧૫] - સંથારો (અંતિમ આરાધના)ની મહિમાનું વર્ણન [.૧૬- - સંથારો કરનાર આત્માના ગુણો અને વિશેષતા -.૫૦] - વિશુદ્ધ-અશુદ્ધ સંથારાનું સ્વરૂપ, સંથારાથી લાભ [.૫૧- - સંથારાની યથાર્થ આરાધના, તેનું સ્વરૂપ -.૮૮] - સંથારો કરેલ વિવિધ આત્માનું સંક્ષિપ્ત જીવન દર્શન - અર્ણિકાપુત્ર, અંધકસૂરિ, દંડ રાજર્ષિ, સુકોશલ મુનિ - અવંતિસુકુમાલ, કાર્તિકાર્ય ઋષિ, ધર્મસિંહ, ચાણક્ય, - અમૃતઘોષ રાજર્ષિ, સિંહસેન ઋષિ, કુરુદત્ત શ્રેષ્ઠીપુત્ર, - ચિલાતી પુત્ર, ગજસુકુમાલ ઈત્યાદિ મહાત્મા [.૮૯- - સાગારી સંથારો. ક્ષમાયાચના, ચિંતન-મનન, -૧૦૪] - મમત્વ ત્યાગ, સંઘ-આચાર્યાદિ-જીવ ક્ષમાપના [૧૦૫- - સંથારાથી કર્મક્ષય, સંથારા આરાધકને ઉપદેશ -૧૧૪] - પરિષહાદિ સહન કરવાથી થતો દૃઢ કર્મ ક્ષય [૧૧૫- - સંથારા આરાધનાથી ત્રણ ભવનમાં મુક્તિ -૧૧૭] - સંથારાનો અનેરો મહિમા [૧૧૮- - ઉત્તમાર્થરૂપ સમાધિ મરણના પ્રાપ્ત કર્તા -૧૨૧] - ઉપસંહાર-પ્રાર્થના ----*----*---- [૨૯] સંથારગ-પઈષ્ણયસૂત્ર-૬- નો મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ મુનિ દીપરત્નસાગર સર્જિત 276 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #278 -------------------------------------------------------------------------- ________________ ગચ્છાધાર-પઈષ્ણય સૂત્ર-૭-વિષયાનુક્રમ [..૧- - વીરવંદના, પ્રતિજ્ઞા કથન, ઉન્માર્ગગામીનું ભવભ્રમણ -..૭] - સન્માર્ગગામી ગચ્છવાસનું ફળ, સંયત જ મુનિ છે. [..૮- - આચાર્યનું મહત્ત્વ, ઉન્માર્ગગામી આચાર્યના લક્ષણ, -.૧૮] - સારા નરસા આચાર્યોના લક્ષણ, શત્રુ સમાન શિષ્ય [.૧૯- - પ્રમાદી ગુરુને પ્રેરણા, શ્રેષ્ઠ-નિકૃષ્ટ આચાર્ય-સ્વરૂપ -.૩૧] - ઉન્માર્ગગામી આચાર્ય-મોક્ષ માર્ગનાશ, ભવભ્રમણ [.૩ર- - સંવિગ્નપાક્ષિક મુનિ, તેમનું કર્તવ્ય-આચરણા -.૩૮] - નિકૃષ્ટ આચાર્યનું નામ પણ ન લેવું, ગુરુનું કર્તવ્ય [.૩૯- - આજ્ઞા ભંજક આચાર્ય, ગચ્છ લક્ષણ-કથન -.૪૯] - ગીતાર્થ ઉપાસના, અગીતાર્થનો ત્યાગ [.૫૦- - ગચ્છની મહત્તા, ગચ્છ કોને ન કહેવાય ? -.૫૭] - શ્રેષ્ઠ મુનિના લક્ષણ અને તેને થતી નિર્જરા L૫૮. . આહાર ગહણ કરવાના કારણો, સાચોગચ્છ કયો : - ૭૦] - સાધ્વી સંગ વર્જન, સંગથી થતી હાનિ [.૭૧- - શ્રેષ્ઠ ગચ્છનું સ્વરૂપ, કનિષ્ટ ગચ્છનું સ્વરૂપ -.૧૩૪] - શ્રેષ્ઠ અને કનિષ્ઠ સાધ્વી સમુદાયનું સ્વરૂપ (ગચ્છ અને સાધ્વી સમૂહનું સુંદર-વિસ્તૃત વર્ણન) [૧૩૫- - ગચ્છાચાર પ્રકરણના ઉદ્ધરણનું મૂળ, -૧૩૭] - ગુરુ મુખે વિધિપૂર્વક ભણવાનો ઉપદેશ ----*----*---- [30] ગચ્છાયાર-પાંણયસૂત્ર-૭- નો મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ મુનિ દીપરત્નસાગર સર્જિત 277 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #279 -------------------------------------------------------------------------- ________________ ૩૧ [..૧ ...૮] [..૯ -.૧૩] [.૧૪ -.૨૬] [.૨૭ ગણિવિજ્જા-પઈણય સૂત્ર-૮-વિષયાનુક્રમ ઉપોદઘાત કથન અને તેનું પ્રામાણ્ય, નવ ભેદે બળ, - હોરાનું બળાબળ, તિથિની શુભાશુભતા, દીક્ષા તિથિ - તિથિના નામ, દીક્ષા અને અનશન યોગ્ય તિથિઓ - ગમન, પ્રસ્થાન, સ્થાન માટેના યોગ્ય નક્ષત્રો - નિષિદ્ધ નક્ષત્ર, તેનું ફળ, પાદપોપગમન નક્ષત્રો દીક્ષામાં નિષેધક, જ્ઞાનવૃદ્ધિકર્તા અને લોચના નક્ષત્રો · દીક્ષા, ઉપસ્થાપના અને પદવીદાનાદિ કાર્યયોગ્ય નક્ષત્રો - -.39] - વિદ્યાદિ માટે, મૃદુકાર્ય માટે અને તપાદિ કાર્યના નક્ષત્રો [.૩૭- - સંથારો, ઉપકરણ અને વસ્ત્રાદિ કાર્ય યોગ્ય નક્ષત્રો -.૪૧] - ગુરુસેવા, ચૈત્યપૂજા અને વ્રતાદિકાર્ય યોગ્ય નક્ષત્રો [.૪૨- - કરણના નામ, ભેદ, કરણ ગણિત, વિવિધ કાર્ય માટે વિભિન્ન કરણ, છાયા મુહૂર્ત ગણિત -.૫૫] [.૫૬ દીક્ષા, ઉપસ્થાપના અને પદવી યોગ્ય શ્રેષ્ઠ યોગો -.૫૮] - ઉત્તમાર્થ અને પાદપોગમન માટેના શ્રેષ્ઠ યોગ [.૫૯ - શકુનના ત્રણ ભેદ, તે-તે શકુનમાં કરાતા કાર્યો -.૬૮] - લગ્નના ત્રણ ભેદ, તે-તે લગ્નમાં કરાતા કાર્યો [.૬૯ - લગ્નમાં રહેલ ગ્રહોને આધારે કાર્યનો વિધિ-નિષેધ -.૮૧] - નિમિત્તનું મહત્ત્વ, સારા-ખરાબ નિમિત્તનું ફળ - નિમિત્તના ભેદ, તે-તે નિમિત્ત યોગ્ય કાર્યો - [.૮૨ - અપ્રશસ્ત નિમિત્તોનું વર્જન, પ્રશસ્તનો આદર - નવ પ્રકારના બળ, તેનું ક્રમશઃ બળવાનપણું -૮૫] - ઉપસંહાર કથન ----X----X---- [૩૧] ગણિ વિજ્જા-પઈણયસૂત્ર-૮- નો મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ મુનિ દીપરત્નસાગર સર્જિત 278 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #280 -------------------------------------------------------------------------- ________________ ૩૨ | દેવિંદWવ-પUણય સૂત્ર-૯-વિષયાનુક્રમ [..૧- - અરિહંત વંદના, શ્રાવકપતિ દ્વારા વીર સ્તુતિ, -શ્રાવિકાપત્નિ નું સ્તુતિ શ્રવણ, વંદના, -.૧૦] -શ્રાવિકાની ૩૨ ઇન્દ્રો વિશે જિજ્ઞાસા, છ પ્રશ્ન-૩રઈન્દ્ર-કોણ, સ્થાન,સ્થિતિ, નિવાસ, અવધિ [.૧૧- - શ્રાવક દ્વારા મધુર શબ્દોમાં પ્રશ્નોનો ઉત્તર -.૪૨] - વીસ ભવનેન્દ્રના નામ, ભવનસંખ્યા, સ્થિતિ, [.૪૩- - ભવનેન્દ્રના નગર-ભવ, તેમનો પરિવાર -.૬૫] - ઈન્દ્રોની અગમહિષી, આવાસ, બળ આદિ [.ડ- - વ્યંતરના આઠ ભેદ, સોળ ઈન્દ્ર, ત્રિલોકમાં સ્થાન, -.૮૦] - ભવન વિસ્તાર, વ્યંતરેન્દ્ર સ્થિતિ આદિ [.૮૧- - જ્યોતિષ્કના પાંચ ભેદ, વિમાનોના સંસ્થાન. -૧૦૦] - પૃથ્વીથી ઊંચાઈ, જ્યોતિષ્કના મંડલ, તેનું માપ,-વિમાન વહનકર્તા દેવો, જ્યોતિષ્કની ગતિ, ઋદ્ધિ, સૌથી-અંદર, બહાર, ઉપર, નીચે ભ્રમણકર્તા નક્ષત્ર - તારાનું સ્થાન, જધન્ય-ઉત્કૃષ્ટ અંતર [૧૦૧- - ચંદ્ર-સૂર્ય સાથે યોગ કર્તા નક્ષત્ર, તેના મુહૂર્ત -૧૨૯] - જંબુદ્વીપ યાવત પુષ્ઠરાર્ધ દ્વીપમાં ચંદ્રાદિ જ્યોતિષ્ઠો, - મનુષ્ય ક્ષેત્ર અંદર-બહારના ચંદ્રાદિ જ્યોતિષ્ઠો, જ્યોતિષ્ક દેવોની ગતિનું સંસ્થાન [૧૩ - - જ્યોતિષ્ક દેવોની પિટક, તેમની મંડલગતિ-સ્થિતિ -૧૪૦] - જ્યોતિષ્કની ગતિનો મનુષ્ય પર પ્રભાવ, તાપક્ષેત્ર [૧૪૧- - ચંદ્રની હાનિ-વૃદ્ધિ, ચર-સ્થિરત જ્યોતિષ્ઠ, મનુષ્ય-૧૫૬] ક્ષેત્રના ચંદ્ર-સૂર્ય, ચંદ્ર-સૂર્યનો નક્ષત્ર યોગ, ચંદ્ર-સૂર્ય, સૂર્ય-સૂર્ય, ચંદ્ર-ચંદ્રનું અંતર [૧૫૭- - એક ચંદ્રનો પરિવાર, જ્યોતિષ્ક દેવ સ્થિતિ, -૧૭૩] - બાર દેવલોકના ઈન્દ્રો, રૈવેયક દેવ, વિમાન સંખ્યા, [૧૭૪- - વૈમાનિક દેવ સ્થિતિ, વિમાન-સંસ્થાન, આધાર -૨૦૪] - દેવોની વેશ્યા, અવગાહના, મૈથુન, ગંધાદિ [૨૦૫- - વિમાન સંખ્યા, આકાર, અલ્પબહુત્ત્વ, અનુત્તરદેવ, -૩૦૭] - દેવનો આહાર, શ્વાસ, અવધિ, સિદ્ધાદિ વર્ણન [૩] દેવિંદWવ-પUણયસૂત્ર-૯- નો મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ મુનિ દીપરત્નસાગર સર્જિત 279 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #281 -------------------------------------------------------------------------- ________________ ૩૩. મરણસમાહિ-પઈણય સૂત્ર-૧૦-વિષયાનુક્રમ [..૧- - વંદના, પ્રતિજ્ઞા કથન, અભ્યદ્યતમરણ કથન -.૧૫] - આલોચક જ આરાધક, આરાધનાના ત્રણ ભેદ [૧૬- - દર્શન આરાધક, આરાધકનો અલ્પ સંસાર -૪3] - આહાર કરવા-ન કરવાના કારણો, આરાધકને લાભો [.૪૪- - પંડિત મરણ માટે ઉપદેશ, આરાધનાથી શુદ્ધિ -.૫૪] - નિઃશલ્યની શુદ્ધિ, સંવૃત્ત-અસંવૃત્તની નિર્જરા [.૫૫- - શીલ, સંયમથી ભાવ શુદ્ધિ, વિશુદ્ધ ચારિત્રથી દુઃખક્ષય -.૩૯] - નિઃશલ્યતાથી ચારિત્ર શુદ્ધિ, સંક્લિષ્ટ ભાવના ત્યાગ, અસંક્લિષ્ટ ભાવના આદર, - કંદર્પાદિ પાંચ ભાવના, અસંક્લિષ્ટ ભાવનાનું સ્વરૂપ, તેનાથી થતી શુદ્ધિ [.૭૦- - બાળ મરણ વર્ણન, આરાધક કોણ ? આલોચના વિધિ .૮૮] - આચાર્યના ગુણ, અઢાર-આઠ સ્થાન, ઉપસ્થાપના સ્થાન [.૮૯- - આચાર્યના ગુણ, આરાધક-વિરાધક, આલોચનાદોષ -૧૨૬] - જ્ઞાનાદિ માટે પુરુષાર્થ કરવાનો ઉપદેશ [૧૨૭- - બાર ભેદે તપ, સ્વાધ્યાય મહિમા, શ્રુતહિનનો તપ -૧૩૪] - નિત્યભાજી જ્ઞાનીની નિર્જરા, વાસ્તવિક અનશન [૧૩૫- - અજ્ઞાની અને જ્ઞાનીની નિર્જરા, જ્ઞાનનો મહિમા, -૧૭૫] - બહુશ્રુતનો મહિમા, જ્ઞાન-ચારિત્રથી કર્મક્ષય [૧૭૬- - સંલેખનાના ભેદ-વિધિ ઈત્યાદિ વર્ણન -૨૫૭] - આઉરપચ્ચકખાણાદિ સમગ્ર વર્ણન [૨૫૮- - પંચ મહાવ્રત રક્ષા, આરાધના-ઉપદેશાદિ વર્ણન -પ૨૫] - સમાધિ મરણ આરાધકોના વિવિધ દૃષ્ટાંતો [પર- - મરણના ભેદોનું નિરુપણ -પ૬૯] - ઉત્તમાર્થ આરાધના વિશે અનુચિંતન [પ૭૦- - બાર ભાવના સ્વરૂપ, અનુપ્રેક્ષા ઉપદેશ -૬૪૪] - પંડિત મરણ પ્રાપ્તિ-સ્વરૂપ, વિધિ આદિ,-ઉપસંહાર, મરણ સમાહિના અપર નામો [33] મરણસમાહિ-પUણયસૂત્ર-૧૦- નો મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ મુનિ દીપરત્નસાગર સર્જિત 280 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #282 -------------------------------------------------------------------------- ________________ નિસીહ-છેદસૂત્ર-૧-વિષયાનુક્રમ ઉદ્દેશક-૧ ગુરુ માસિક પ્રાયશ્ચિત આવે તેવી ભૂલો, [..૧- - હસ્તકર્મ, જનનાંગ-સંચાલન, મર્દન, અત્યંગન, -.૯] સુગંધન, પ્રક્ષાલન, સુંઘવું, વીર્યપાતાદિ કરણ [.૧૦] - સચિત્ત પ્રતિષ્ઠિત પદાર્થ સુંઘવા [.૧૧- - અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે-માર્ગાદિ નિર્માણ, -.૧૮] ગટર, સિક્યું, પડદો, સોય-કાતરાદિ ધાર કઢાવે [.૧૯- - પ્રયોજન સિવાય કે અવિધિએ-સોય, કાતર, -.૩૮] નખ છેદણી આદિની યાચના, સપ્રયોજન યાચના બાદ અન્યને આપે, - જે હેતુથી યાચે તે સિવાયના કાર્યો કરે, - સવિધિ યાચના પછી અવિધિએ પરત કરે [.૩૯- - પાત્ર, દંડ, આદિ પરિકર્મ કરવું, અન્યને આપી દેવું -.૪૬] - પાત્રને થીંગડા મારવા, અવિધિથી બાંધે આદિ [.૪૭- - વસ્ત્રને થીંગડું મારે, અવિધિથી વસ સીવે, વસ્ત્રને ગાંઠ, -.૫૮] - વસ્ત્રને સાંધા, અધિક વસ્ત્ર ગ્રહણ આદિ, - ધૂમાડો કરવો, સદોષ આહાર ગ્રહણ ઉદ્દેશક-૨ ગુરુ માસિક પ્રાયશ્ચિત આવે તેવી ભૂલો. [.૫૯- - વસ્રરહિત લાકડાની દાંડીવાળું રજોહરણ પોતે કરે, -.ડ] - ગ્રહણ કરે, રાખે, આપે, ભોગવે, તડકો દે આદિ કરે. [.૬૭- - ઉદ્દેશક-૧-ના સૂત્ર ૧૧ થી ૧૮ની ભૂલો-તફાવત એકે - ૭૫] અન્યતીર્થિક કે ગૃહસ્થને બદલે પોતે કરે [.૭૬- - કઠોર કે મૃષા વચન બોલે, અદત ગ્રહણ, હાથ આદિ ધોવા -.૮૨] - અખંડ ચર્મ, અખંડ વસ્ત્ર, અભિન્ન વસ્ત્ર રાખવું [.૮૩- - પાત્ર કે દંડ આદિનું કોઈપણ પ્રકારે પરિકર્મ કરવું -.૮૯] - સ્વજન, પરજન આદિ વિકલ્પોથી ગૃહિત પાત્ર રાખે [.૯ - - વિવિધ દોષયુક્ત આહાર ગ્રહણ, સ્થિર વાસ કરવો -.૯૭] દાતારની પ્રશંસા, સ્વસંબંધિથી આહાર ગ્રહણ મુનિ દીપરત્નસાગર સર્જિત 281 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #283 -------------------------------------------------------------------------- ________________ ... નિસીહ – ઉદ્દેશક. ૨ ... [.૯૮- - અન્યતીર્થિક, ગૃહસ્થ, અપરિહારિક આદિ સાથે -૧૦૦] ભિક્ષાચર્યા, વિચાર-વિહાર ભૂમિમાં રહેવું [૧૦૧- - અમનોજ્ઞ કે વધારાનો આહાર-પાણી પરઠવે, સજ્જાતરનો -૧૦૭] આહાર લે, શ્રાવક-પરિચય નિશ્રાકૃત આહાર લે [૧૦૮- - શય્યા-સંસ્મારક સંબંધિ કાળ-વિધિ ઉલ્લંઘન કરવો, -૧૧૭] - શય્યાસંથારો પરત ન કરે, પડિલેહણ ન કરે ઉદ્દેશક-૩ | લઘુમાસિક પ્રાયશ્ચિત આવે તેવી ભૂલો] [૧૧૮- - આહારની અયોગ્ય યાચના વિશે પ્રાયશ્ચિત્ત, -૧૩૨] - નિષેધ છતાં બીજી વખત તે જ ઘરે આહારાર્થે જવું, - જમણવારીની કે સામેથી લાવેલ ભિક્ષાનું ગ્રહણ [૧૩૩- - પોતે-પગને, શરીરને, ઘાવને, છેદેલા ગુમડાદિને -૧૫] પ્રમાર્જ, માલીશ-મદન કરે, પ્રક્ષાલનાદિ સંસ્કાર કરે [૧૫૭- - ગુદા કે નાભિના કૃમિને બહાર કાઢે, નખનો સંસ્કાર કરે -૧૭૪૩ - વાળ કાપે, દાંત, સંસ્કાર, હોઠનું મર્દનાદિ સંસ્કાર કરે [૧૭૫- - આંખને ધોવા વગેરે સંસ્કાર, આંખ આદિનો મેલ કાઢે -૧૯૬] - કોઈપણ મેલ કાઢે, કપડાથી માથું ઢાંકે, વશીકરણ દોરા-મળ, મૂત્ર પરિત્યાગ સંબંધિ વિવિધ દોષો ઉદ્દેશક-૪ લિધુમાસિક પ્રાયશ્ચિત આવે તેવી ભૂલો] [૧૯૭- - રાજાદિને વશ કરવા, અખંડ કે સચિત્ત ધાન્યાદિ ખાવા -૨૧૬] - આચાર્યાદિની આજ્ઞા સિવાય વિગઈ સેવન કરવું [૨૧૭- - સ્થાપના કૂળ જાણ્યા વિના ભિક્ષાર્થે જાવું, સાધ્વીના-૨૧૯] ઉપાશ્રયે અવિધિ પ્રવેશ, સાધ્વીના માર્ગમાં દંડાદિ મુકે [૨૨૦- - કલહ કરવો, અતિ હસવું, પાસસ્થાદિ સાથે સાધુ લે-દે -૨૩૪] - કોઈપણ સચિત્ત પદાર્થ સ્પર્શીત આહારાદિ લેવા [૨૩૫- - ગ્રામાદિનક્ષકને વશ કરવા, સાધુ-સાધ્વી પરસ્પર આ કોઈ -૩૦૨] દોષ સેવે (ઉદ્દેશક-૩, સૂત્ર-૧૩૩ થી ૧૮૫ મુજબના [૩૦૩- • મળ-મૂત્ર ત્યાગ ભૂમિ પડિલેહણ, મળદ્વાર અશુદ્ધિ -૩૧૩] - અવિધિ એ શુદ્ધિ, પરિહાર કલ્પ સ્થિતિ સાથે વ્યવહાર મુનિ દીપરત્નસાગર સર્જિત 282 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #284 -------------------------------------------------------------------------- ________________ ... નિસીહ - ઉદ્દેશક. ૫ ... ઉદ્દેશક-૫ લિધુમાસિક પ્રાયશ્ચિત આવે તેવી ભૂલો] [3૧૪- - સચિત્ત વૃક્ષની અચિત્ત પૃથ્વી ઉપર નિષિદ્ધ કાર્યો કરવા -૩ર૬] - અન્યતીર્થિક આદિ પાસે વસ્ત્રાદિ સંધાવવા કે સંસ્કરણ કરાવવું [૩૭- - લીમડાદિના પાન ધોઈ-પીસીને ખાવા, પાછું આપવાનું કહી -૩૩૮] લાવેલ વસ્તુ સમયસર પરત ન કરવી, અયાચિત ભોગવે [૩૩૯- - દોરા ગુંથવાદિ, દંડ રંગવો, રાખવો, ભોગવવો આદિ -૩૫o] - નવા વસેલા ગામ, નગરાદિમાં અશનાદિ લેવા જવું [૩૫૧- - વિવિધ વાદ્યો બનાવવા, મુખ આદિ દ્વારા વગાડવા -૩૭૭ - ઔદેશિક, પ્રાકૃતિક, સપરિકમ વસતિ ભોગવે [૩૭૮- - માંડલી વ્યવહાર ન માને, પાત્ર, વસ્ત્ર, દંડ, રજોહરણાદિ ટકાઉ હોય તો પણ -૩૯૨] કાઢી નાંખે, - રજોહરણ વિશે અવિધિ કે અનુચિત્ત ઉપયોગ કરે ઉદ્દેશક-૬ [ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત આવે તેવા દોષો] [૩૯૩- - મૈથુન સેવન ઈચ્છાથી સૂત્ર ૧ થી ૨૦ના દોષ સેવે -૪૦૫] - મૈથુનેચ્છાથી વસ્ત્રરહિત કરે, કલહ કરે, પત્રાદિ લખે [૪૦૬- - મૈથુનેચ્છાથી સ્ત્રીના ગુહ્ય ભાગાદિને લેપ, પ્રક્ષાલન, વિલેપન, અત્યંગન, ધુપ, -૪૬૯] - સુગંધાદિ કરવા, - અખંડ, અક્ષત, ઉજ્જવલ, રંગીનવસ્ત્રો ધારણ કરવા, - સૂત્ર-૧૩૩ થી ૧૮૫માં કહેલ કોઈપણ દોષ સેવવો, - વિગઈ કે પૌષ્ટિક પદાર્થોનું સેવન કરવું ઉદ્દેશક-૭ [ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત આવે તેવા દોષો] [૪૭૦- - મૈથુનેચ્છાથી-માળા, કડા, આભુષણ, વસ્ત્રાદિ રાખવાદિ -પ૩૫] - ઈન્દ્રિયાદિનું સંચાલન, સૂત્ર ૧૩૩ થી ૧૮૫ કહેલા કોઈપણ દોષનું સેવન કરે [૫૩૭- - મૈથુનેચ્છાથી સચિત્તાદિ ભૂમિ કે સ્થાનાદિમાં કોઈ સ્ત્રીને બેસાડવી વગેરે -૫૪૭] આહારાદિ કરવાની ક્રિયા [૫૪૮- - મૈથુનેચ્છાથી સ્ત્રીની ચિકિત્સા, શરીર સંસ્કરણ કરે -૫૫૩] - પશુ પક્ષી સાથે સૃષ્ટી વિરુદ્ધ કૃત્ય કે પ્રવૃત્તિ કરે [૫૫૪- - મૈથુનેચ્છાથી સ્ત્રી સાથે અશનાદિ, વસ્ત્રાદિ, સૂત્રાર્થની આદાન-પ્રદાનપ્રવૃત્તિ કરે -પક0] - ઈન્દ્રિયાકાર, ચિત્ર, ચેષ્ટાદિ પ્રવૃત્તિ મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ 283 Page #285 -------------------------------------------------------------------------- ________________ . નિસીહ – ઉદ્દેશક. ૮. ઉદ્દેશક-૮ [ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત આવે તેવી ભૂલો [પ૬૧- - એકલી સ્ત્રી સાથે, ધર્મશાળાદિ સ્થાનોમાં વિચરણાદિ કરે -પ૭૧] - સ્ત્રી પર્ષદામાં કસમયે ધર્મકથા, સાધ્વી સાથે નિષિદ્ધ ક્રિયા કરે [૫૭૨- - સ્વજન, પરજન, રાજાદિ સાથે સંપર્ક, આહાર, ભ્રમણાદિ -પ૭૯] - રાજાદિને ત્યાંના, બલિ આદિ પીંડનું ગ્રહણ કરવું ઉદ્દેશક-૯ ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત આવે તેવી ભૂલો] [૫૮૦- - રાજપીંડ કે રાજકુલાદિ પીંડ ગ્રહણ, રાણી વગેરેને નીરખવા -૫૮૯] - મૃગયાદિ અર્થે નીકળેલ રાજાદિનો આહાર લેવો [પ૯૦- - રાજાદિ પર્ષદા ઉઠે પહેલા તેના આહારાદિ લેવા -૫૯૬૩ - રાજાદિ નિવાસ નજીક પારિષ્ઠાપન કે અકૃત્યાદિ કરે - રાજાદિ યુદ્ધ-યાત્રાદિ અર્થે જતા-આવતા હોય ત્યારે ભિક્ષાલે [૫૯૭] - રાજાદિના અભિષેક પ્રસંગે ગમનાગમન કરે [૫૯૮--- દશ મોટી રાજધાનીમાં મહિનામાં બે-ત્રણ વાર ગમનાગમન -૬૦૭] - રાજ્યાશ્રિત પરિવારમાંથી અશનાદિ લેવા ઉદ્દેશક-૧૦ [ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત આવે તેવી ભૂલો] [૬૦૮- - આચાર્યાદિને કઠોર વચન કહેવા, અનંતકાય યુક્ત અને -૦૧૫] આધાકર્મી આહાર લે, નિમિત્ત કથન [૬૧૬- - શિષ્ય અપહરણ કે બુદ્ધિમાં વ્યામોહ ઉત્પન્ન કરે -કર0) - બહિર્વાસી શ્રમણને અવિધિથી વસતિ દાન [૬ર૧- - અનુપશાંત કષાયી આદિ સાથે આહારાદિ વ્યવહાર -કર૫] - પ્રાયશ્ચિત્તની વિપરીત પ્રરૂપણા કે વિપરીત પ્રાયશ્ચિત્તદે [કર૬- - પ્રાયશ્ચિત્ત વાહક સાથે આહારાદિ કરે -૬૪૧] - સંદિગ્ધ સમયે આહાર લે કે આહાર વિધિ ન સાચવે [૬૪૨- - સંદિગ્ધ સમયે આવેલ ઉબકાદિ ગળી જાય -૬૪૬] - ગ્લાનાદિની યોગ્ય વૈયાવચ્ચ ન કરે, વિહાર કરે [૬૪૭- - વર્ષાવાસમાં વિહાર, સંવત્સરીએ આહાર કે લોચ ન કરવો, - અન્યતીર્થિ આદિને પર્યુષણાકરણ, - વર્ષાવાસમાં વસ્ત્ર-પાત્રાદિ ગ્રહણ કરવા મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ 284 Page #286 -------------------------------------------------------------------------- ________________ . નિસીહ – ઉદ્દેશક. ૧૧ ... ઉદ્દેશક-૧૧ [ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત આવે તેવી ભૂલો] [૬૫૫- - પાત્ર સંબંધિ મર્યાદાનો ભંગ-દ્રવ્યથી, ક્ષેત્રથી -૭૧૭] - ધર્મનિંદા, અધર્મપ્રશંસા, અન્યતીર્થિક કે ગૃહસ્થના પગ પ્રમાર્જનાદિ સૂત્ર ૧૩૩ થી ૧૮૫માંના કોઈ દોષ સેવે [૭૧૮- પોતાને કે બીજાને ડરાવે, આશ્ચર્ય પમાડે, વિપરીત વર્તે -૭૨૫] - વિપરીત વસ્તુ પ્રશંસા, દુશ્મન રાજ્યોમાં આવાગમન [૭૨૬- - દિવસ ભોજન નિંદા, રાત્રિભોજન પ્રશંસા, ભોજન ચઉભંગી, -૭૩૪] - ભોજન સંનિધિ, સંનિધિ આહાર લે, નિષિદ્ધ સ્થળે ભોજન [૭૩૫- - નૈવેદ્ય પીંડ ગ્રહણ, સ્વચ્છાંદાચારીની પ્રશંસા આદિ -૭૪૦] - અયોગ્યને દીક્ષાદિ, અયોગ્ય પાસે સેવા લેવી-દેવી [૭૪૧- -જિન કલ્પી સાથે નિવાસ, સંનિધિ સુંઠાદિ ખાવા, -૭૪૬] બાળ મરણે મરવું આદિ ઉદ્દેશક-૧૨ [ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત આવે તેવી ભૂલો] [૭૪૭- - કોઈ પ્રાણીને બાંધવો કે મુક્ત કરવા, નિયમભંગ -૭૫૧] - વનસ્પતિયુક્ત આહાર કરે, રોમયુક્ત ચર્મ રાખે [૭૫૨- - આચ્છાદિત પીઠ ઉપર બેસે, અન્યતીર્થિકાદિ પાસે વસ્ત્ર -૭૫૫] સીવડાવે, છ કાય વિરાધના, સચિત્ત વૃક્ષારોહણ [૭૫૬- - ગૃહસ્થના વસ્ત્રાદિનો ભોગ, ચિકિત્સા કરણ, -૭૬૧] સચિત્ત પાણી યુક્ત વાસણથી આપેલ આહાર લે [૭૬૨- - વિભિન્ન દર્શનીય સ્થળ આદિ જોવા જવું કે વિચારવું -૭૮૮] - રૂપ આસક્તિ, કાળ કે ક્ષેત્રાતિક્રાંત આહાર લે - વિલેપન વિશે ચઉભંગી, મહાનદી બે-ત્રણ વાર પાર કરે ઉદ્દેશક-૧૩ [લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત આવે તેવી ભૂલો] સચિત્ત કે જીવાકૂલ ભૂમ્યાદિ ઉપર બેસવું વગેરે કરે [૭૮૯-૮૦૪] - અન્યતીર્થિકાદિને શિલ્પ, શ્લોકાદિ શીખવવા [૮૦૫” - અન્યતીર્થિકાદિને નિમિત્તાદિ કથન, માર્ગાદિ દેખાડવા -૮૬૨] - કોઈ પદાર્થમાં પ્રતિબિંબ જોવું, પાસા, કુશીલાદિને વંદન કે તેમની પ્રશંસા કરવી મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ 285 Page #287 -------------------------------------------------------------------------- ________________ . નિસીહ – ઉદ્દેશક. ૧૪ ઉદ્દેશક-૧૪ (લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત આવે તેવી ભૂલો [૮૬૩] - પાત્ર સંબંધિ વિવિધ દોષોનું સેવન કરે જેમ કે-૯૦ - ક્રિતાદિ પાત્ર લે, આજ્ઞા સિવાય કોઈને પાત્ર આપી દે, - ખંડિતાદિ પાત્ર રાખે, અખંડિતાદિપાત્ર ન રાખે - પાત્ર સંસ્કરણ કરે, પાત્ર લેપનાદિ, પાત્ર તપાવવાદિ, પાત્રાર્થે વર્ષાવાસ, - પાત્રમાંના સચિત્તકાય બહાર કાઢે, પાત્ર કોતરણી કરે, અવિધિ પાત્ર યાચના, ઉદ્દેશક-૧૫ લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત આવે તેવી ભૂલો. [૯૦૫- - કઠોર શબ્દાદિ કહેવા, સચિત ફળાદિ ખાવા, -૯૭૦] - અન્યતીથિંકાદિ પાસે પગ પ્રમાર્જનાદિ-સૂત્ર-૧૩૩ થી ૧૮૫ [૯૭૧- - નિષિદ્ધ સ્થાને મળ-મૂત્રાદિની પારિષ્ઠાપના કરવી -૯૮૧] - અન્યતીર્થિક કે ગૃહસ્થને અશનાદિ, વસ્ત્રાદિ આપે [૯૮૨- - પાસસ્થાદિને અશનાદિદાન, વસ્ત્ર ગવેષણા ન કરે -૧૦૫૮] - વિભૂષા નિમિત્તે દોષો(સૂત્ર-૧૩૩ થી ૧૮૫ મુજબ)-વિભૂષા નિમિત્તે વસ્ત્રાદિ રાખે કે ધોવે ઉદ્દેશક-૧૬ (લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત આવે તેવી ભૂલો. [૧૦૫૯-- ગૃહસ્થ યુક્ત કે સચિત્તકાય યુક્ત વસતિમાં જવું -૧૦૭૦]- સચિત્ત શેરડી આદિ ખાય, વનવાસીનો આહાર લે [૧૦૭૧- - સંયમીને અસંયમી, અસંયમીને સંયમી કહેવા -૧૦૭૩] - સંયમીમાંથી અસંયમી ગણમાં જવું [૧૦૭૪-- બુદઝાહિતને અશન, વસ્ત્ર, વસતિ આદિ દાન -૧૦૯૦] - કુમાર્ગ કે કુપ્રદેશમાં જવું, નિંદ્ય કૂળોમાં વ્યવહાર [૧૦૯૧- - નિષિદ્ધ સ્થાને આહાર સ્થાપન, અન્ય તીર્થિકાદિ સાથે ભોજનાદિ, -૧૧૦૮] આચાર્યાદિકનો અવિનય, અધિક ઉપધિ રાખે, સચિત્ત પૃથ્યાદિ પર ઉત્સર્જન ઉદ્દેશક-૧૭ (લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત આવે તેવી ભૂલો. [૧૧૦૯- - સાધ્વી સાધુ માટે, સાધુ-સાધ્વી માટે અન્યતીર્થિકાદિ -૧૨૨૯] દ્વારા દોષ સેવે-(સૂત્ર-૧૩૩ થી ૧૮૫ મુજબના) [૧૨૩ - - સમાન સમાચારી વાળાને વસતિ ન આપવી મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ 286 Page #288 -------------------------------------------------------------------------- ________________ નિસીહ – ઉદ્દેશક. ૧૭ -૧૨૩૪] - નિષિદ્ધ આહાર પદ્ધતિથી આહાર ગ્રહણ કરે [૧૨૩૫- - સચિત્તકાય પ્રતિષ્ઠિત અશનાદિ ગ્રહણ કરે -૧૨૩૯] - ઉષ્ણ આહારને કઈ રીતે ઠંડો કરાવીને લે [૧૨૪૦- - પાણી સંબંધિ વિધિનો ભંગ કરે, પોતાને આચાર્યપદ યોગ્ય કહે, -૧૨૫૯] ગાન-નૃત્યાદિ અયોગ્ય પ્રવૃત્તિ કરે, વાજિંત્રાદિ શ્રવણેચ્છા, શબ્દ આસક્તિ ઉદ્દેશક-૧૮ [લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત આવે તેવી ભૂલો] [૧૨૬૦- - નિષ્પ્રયોજન નૌકાવિહાર, ક્રીતાદિ દોષથી નૌકા વિહાર -૧૩૩૨] - નાવનું સ્થળાંતર કરે, નાવ ચલાવે, નાવનું પાણી કાઢે વસ્ત્રાદિ દોષ સેવન (ઉદ્દેશક-૧૪-પાત્ર દોષ મુજબ) ઉદ્દેશક-૧૯ [લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત આવે તેવી ભૂલો] [૧૩૩૩- - ક્રીતાદિ દોષયુક્ત ઔષધ લે, ગ્લાન માટે પણ આવું ઔષધ -૧૩૩૯] પ્રમાણાતિરિક્ત લે, રાખે, ગાળે આદિ દોષ [૧૩૪૦- - ચાર સંધ્યામાં સ્વાધ્યાય, પૃચ્છના-વિધિનો ભંગ કરે -૧૩૪૫] - ચાર મહોત્સવ દિન અને ચાર પ્રતિપદામાં સ્વાધ્યાય [૧૩૪૬- - અસ્વાધ્યાય કાળે સ્વાધ્યાય, સૂત્ર વાંચનાના શાસ્ત્ર-૧૩૫૫] નિર્દિષ્ટક્રમનો ભંગ કરે, અયોગ્યને વાંચતા [૧૩૫૬- - વાંચનાદાનમાં ભેદભાવ કરે, સ્વયં શાત્ર ભણે -૧૩૬૯] - અન્યતીર્થિક આદિને ભણાવવા કે ભણવું ઉદ્દેશક-૨૦ [૧૩૭૦- - પ્રાયશ્ચિત્તની વિશુદ્ધિ માટેના પ્રાયશ્ચિત્ત વિધાનો -૧૪૨૦] - વિવિધ પ્રાયશ્ચિત્તો-નિષ્કપટ કે કપટ સહ લેવાય તો કેવું-કેવું પ્રાયશ્ચિત્ત આવે તે વર્ણન [૩૪] “નિસીહ” છેદસૂત્ર-૧- નો મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ મુનિ દીપરત્નસાગર સર્જિત 287 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #289 -------------------------------------------------------------------------- ________________ ૩૫ બુહતુ કમ્પ-છેદસૂત્ર-૨-વિષયાનુક્રમ ઉદ્દેશક-૧[.૧- - કેળાના ગ્રહણ વિશે વિધિ-નિષેધ -.૯] - ગામ, નગર આદિમાં રહેવાની કાળમર્યાદા [.૧૦] - ગામ, નગર આદિમાં રહેવાની વિધિ-નિષેધ -.૧૩] - હાટ, બજાર આદિ મધ્યે રહેવાના વિધિ-નિષેધ [.૧૪-૧૭] -બારણા વગરના સ્થાને રહેવાના વિધિ-નિષેધ, -માત્રક (પાત્ર) સંબંધે વિધિ-નિષેધ [.૧૮- - પડદો રાખવો કલ્પ, જળાશયે નિષેધ કૃત્ય -.૨૯] - સચિત્ત વસતિ અકથ્ય, સામાકિ નિશ્રાકૃત કે સાગારિક ઉપાશ્રય સંબંધે વિધિ-નિષેધ [.૩૦- - પ્રતિબદ્ધ ઉપાશ્રય સંબંધે વિધિ-નિષેધ -૩૩] - ગૃહ મધ્યે રસ્સાવાળી વસતિના વિધિ-નિષેધ [.૩૪- - કલહ થાય તો શું કરવું? તેની વિધિ, હેતુ -.૩૭] - વિહાર વિધિ-નિષેધ, રાજારહિત કે વિરોધી-રાજ્યમાં જવા-આવવાનો નિષેધ,પ્રાયશ્ચિત્ત [.૩૮- - વસ્ત્ર, પાત્રાદિ વિષયે ગ્રહમૈષણા -૪૭- રાત્રે કે વિકાલ આહાર-ગ્રહણ નિષેધ, વસ્ત્ર-પાત્ર આદિ ગ્રહણના વિધિ-નિષેધ, સંબડી ભોજન નિષેધ [.૪૮- - રાત્રે કે વિકાલે વિચાર-વિહાર ભૂમિમાં એકલા જવાનો નિષેધ,-૫૦] આર્યભૂમિમાં વિહાર કલ્પ ઉદ્દેશક-૨[.૫૧- - ચોખા, ઘઉં આદિ વાળા સ્થાને નિવાસનો વિધિ-નિષેધ -૩૦] - મદિરા કે પાણીના ભરેલ ઘડા હોય, અગ્નિ બળતો હોય દૂધ-દહીં આદિ પદાર્થો હોય તે સ્થાને નિવાસ વિધિ-નિષેધ [.૬૧- - નિવાસ સ્થાન સંબંધે વિધિ-નિષેધ -૭૪) - સાગારિક વિશે નિર્ણય, તેના આહારના વિધિ-નિષેધ [.૭૫- - સાગારિક સંબંધે વસ્ત્રાદિના વિધિ-નિષેધ -.૮૦] - પાંચ પ્રકારના વસ્ત્ર અને રજોહરણનું વિધાન ઉદ્દેશક-૩[.૮૧- સાધુ-સાધ્વીને એકમેકના ઉપાશ્રયમાં બેસવું, સુવું, -૮૨] આહાર ગ્રહણ, સ્વાધ્યાય આદિનો નિષેધ મુનિ દીપરત્નસાગર સર્જિત 288 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #290 -------------------------------------------------------------------------- ________________ ... બુહતુ કેમ્પ - ઉદ્દેશક. ૩... [.૮૩- - ચર્મવસ્ત્ર વિશે વિધિ-નિષેધ, અવગ્રહાનંતક આદિ -૯૧) રાખવાના વિધિ-નિષેધ, સાધ્વીની વસ્ત્ર ગ્રહણ વિધિ [.૯૨- - દીક્ષા અવસરે વસ્ત્ર, પાત્ર, આદિ ગ્રહણની મર્યાદા -.૯૭] - વસ્ત્ર ગ્રહણ વિધિ-નિષેધ, રાત્વિક માટે વસ્ત્ર, શય્યા, સસ્તારક ગ્રહણ મર્યાદા [.૯૮- - ગૃહસ્થને ત્યાં બેસવા કે પ્રશ્નોત્તરના વિધિ-નિષેધ -૧૦૪] - શય્યાસંસ્તારક લેવા-દેવા વિશે વિધિ-નિષેધ [૧૦૫- - ભૂલથી પડી રહેલ વસ્તુ ઉપભોગના વિધિ-નિષેધ -૧૦૮] - સ્વામી રહિત સ્થાને રહેવાના વિધિ-નિષેધ [૧૦૯] - શત્રુ છાવણી નીકટ ગામમાં રહેવાની વિધિ [૧૧૦] - ભિક્ષાચર્યાના ક્ષેત્રની મર્યાદા ઉદ્દેશક-૪[૧૧૧] - અનુદ્ધાતિક પ્રાયશ્ચિત્ત યોગ્ય ત્રણ [૧૧] - પારાંચિત પ્રાયશ્ચિત્ત યોગ્ય ત્રણ [૧૧] અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત યોગ્ય ત્રણ -૧૧] - દીક્ષા, ઉપસ્થાપના, શિક્ષાદીના અપાત્ર ત્રણ, -વાચના દેવી કોને કલ્પ, કોને ન કલ્પ [૧૧૭- - દુર્બોધ્ય, સુબોધ્ય ત્રણ, ગ્લાનાદિ અવસ્થામાં વિજાતીય -૧૨૦] સેવા લેવામાં પ્રાયશ્ચિત્ત વિધાન [૧૨૧- - કાલ કે ક્ષેત્રાતિકાન્ત આહાર સેવીને પ્રાયશ્ચિત્ત -૧૨૪] - દોષીત આહાર સંબંધે વિધિ-નિષેધ [૧૨૫- - સાધુ, ગણાવચ્છેદ, આચાર્યને ગચ્છ બદલવાની અને -૧૩૩] અન્ય ગચ્છ સાથે માંડલી વ્યવહાર આદિની વિધિ [૧૩૪- - મૃત સાધુ સંબંધિ વિધિ, કલહ થાય ત્યારે ક્ષમાયાચના -૧૩૫ - પૂર્વે આહાર,સ્વાધ્યાય,શૌચ,વિહારનો નિષેધ, પ્રાયશ્ચિત્ત અર્થે અન્યત્ર જવું આદિ વિધિ [૧૩૬- - પરિહાર વિશુદ્ધ તપસીની વૈયાવચ્ચ વિધિ -૧૩૮] - પાંચ મહાનદી પાર કરવાની વિધિ, મર્યાદા [૧૩૯- - ઉપાશ્રયની છતની ઊંચાઈ અને શેષ કાળ તથા -૧૪૨] વર્ષાવાસમાં તેનું કપ્યાકપ્ય વિધાન ઉદ્દેશક-૫[૧૪૩- - દેવ કે દેવી રૂપ વિકુવણા કરી સાધુ-સાધ્વી સાથે મૈથુન-૧૪૬] સેવે અને સાધુ-સાધ્વી તે અનુમોદે તો પ્રાયશ્ચિત્ત મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ 289 Page #291 -------------------------------------------------------------------------- ________________ ... બુહતુ કપ્પ - ઉદ્દેશક. ૫ ... [૧૪૭] કલહ ઉપશાંતિ સિવાય ગણ સંક્રમણનું પ્રાયશ્ચિત્ત [૧૪૮- - સૂર્યોદય પૂર્વે કે સૂર્યાસ્ત પછી આહાર હોય તો તેની વિધિ, -૧૫૧] આહાર કરે કે બીજાને આપે તો પ્રાયશ્ચિત્ત [૧૫] રાત્રિના કે વિકાલે ઉછારો આવે તો તેની વિધિ [૧૫૩- - સચિત્ત રજ, પાણી આદિ યુક્ત આહાર સંબંધે વિધિ -૧૫] - સાધ્વીને ઉત્સર્જન સમયે પશુપક્ષીનો સ્પર્શ થાય,તે તેની અનુમોદના કરેતો પ્રાયશ્ચિત્ત [૧૫૭- - સાધ્વીને એકલા-રહેવું, ગોચરી, વિચાર-વિહાર ભૂમિમાં -૧૬૧] ગમનાગમન, વિહાર, ચોમાસુ ન કલ્પ [૧૬ર- - સાધ્વીને નગ્ન થવું, પાત્ર રહિત હોવું, વસ્ત્રરહિતપણે -૧૬] કાઉસ્સગ્ગ ગામાદિ બહાર આતાપના દિન કલ્પ [૧૬૭- - સાધ્વીજીને અકથ્ય દશ બાબતોનું વર્ણન. -૧૭૯] - સાધુને આકુંચન પટક રાખવો કલ્પ [૧૮૦- - સાધ્વીને અકથ્ય અને સાધુને કપ્ય બાબતો -૧૮૯] સાવશ્રય આસન, સવિષાણ પીઠ, નાળચાવાળું તૂમડું, ગોળ દાંડીની પાત્ર કેસરિકા, રજોહરણ [૧૯૦- - માનવમુત્ર સંબંધે નિષેધ, કાલાતિક્રાંત એવા આહાર -૧૯૩] વિલેપન, અભંગ, કલ્કાદિ નિષેધ [૧૯૪] પરિહાર કલ્પ સ્થિતને વૈયાવચ્યાર્થે વિશેષ નિયમ [૧૯૫] આહાર સંબંધે ગૃહસ્થ ઘેર જવા વિશે નિયમ ઉદ્દેશક-૬[૧૯૬- - છ કુવચન બોલવાનો નિષેધ, પ્રાયશ્ચિત્ત યોગ્ય છ પ્રસંગ -૨૧૫) અને તેની વિધિ, વિશેષ કારણે સાધુ-સાધ્વીને પરસ્પર સહાય કરે તો જિનાજ્ઞા ભંગ ન થાય - આચારમર્યાદાના છ ઘાતક, છ આચાર મર્યાદા ----*----*---- [૩૫] “બૃહતકપ્પ”-છેદસૂત્ર-૨- નો મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ મુનિ દીપરત્નસાગર સર્જિત 290 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #292 -------------------------------------------------------------------------- ________________ વવહાર-છેદસૂત્ર-૩-વિષયાનુક્રમ ઉદ્દેશક-૧[.૧ - માયા સહિત અને માયારહિત આલોચનાના પ્રાયશ્ચિત્ત સંબંધી સૂત્રો -.૧૮] - એકથી છ માસ સુધીના પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન, - એક વખત દોષ સેવે કે વારંવાર સેવે, - દોષની આલોચનાની બે ચઉભંગી-ક્રમથી, માયાવિષયક [.૧૯] પ્રાયશ્ચિત્ત વાળા અને પ્રાયશ્ચિત્ત વિનાના સાધુ સ્થવિરની આજ્ઞા સિવાય એકમેક સાથે વ્યવહાર કરે તો પ્રાયશ્ચિત્ત [.૨૦- - પરિવાર કલ્પ સ્થિત સેવા માટે બીજે જાય ત્યારે વિધિ .૨૫] - ગણથી નીકળેલ સાધુ, ગણિ આદિને પુનઃપ્રવેશની વિધિ [.ર૬- - પાર્શ્વસ્થ, સ્વચ્છેદાદિ પાંચેની પુનઃગણ પ્રવેશ વિધિ -.૩૨] - પાખંડી કે ગૃહસ્થપણું સ્વીકાર્યા પછી પુનઃ ગણ પ્રવેશ-વિધિ [.૩૩- - આલોચના દાયક સ્વગચ્છના ન મળે તો તેના વિકલ્પો -.૩૫] - કોઈજ આલોચના દાતા ન મળે તો સ્વયં કરવાની વિધિ ઉદ્દેશક-૨[.૩૬- - બે કે અનેક સાધુ સાથે વિચરતા હોય ત્યારે તેમાંના એક-.૩૯] બંને, એક-અનેક દોષી હોય તો પ્રાયશ્ચિત્તાદિ વિધિ [.૪૦] પરિવાર કલ્પસ્થિત બિમાર સાધુનું દોષ સેવન-પ્રાયશ્ચિત્ત [.૪૧- - ગણથી બહાર કાઢવાનો નિષેધ સૂચવતા સૂત્રો-પ૨] પરિવાર કલ્પસ્થિત ગ્લાનને, પારાંચિક પ્રાયશ્ચિત્ત વાહકને તથા વિક્ષિપ્તચિત્ત, ઉન્મત્ત, યક્ષાવિષ્ટ, ઉપસર્ગ પીડિત, ક્રોધાંધ, ભક્તપાન પ્રત્યાખ્યાની આદિ સાધુ [.૫૩- - અનવસ્થાપ્ય કે પારંચિકને ગૃહસ્થ વેષ આપીને પુનઃ -.૫૮] ગણમાં દાખલ કરવા વિષયક વિધિ [૫૯] આળ ચઢાવે ત્યારે તેની સત્યતા તપાસી પ્રાયશ્ચિત્ત દે કિ0] મોહમત્તનો ગણત્યાગ અને પુનઃ પ્રવેશ વિધિ [.૩૧] યોગ્ય પદવીધરના અભાવે અલ્પકાળ પદવીદાન વિધિ [.વર- - પારિવારિક-અપારિહારિકનો પરસ્પર વ્યવહાર આદિ . લપા - સ્થવિર માટે પરિવાર કલ્પસ્થિત આહાર લાવે ત્યારે આહાર અને પાત્ર સંબંધિ વિધિ મુનિ દીપરત્નસાગર સર્જિત 291 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #293 -------------------------------------------------------------------------- ________________ [.90 -.૬૭] [.૬૮ -.૭૫] [.૭૬ -.99] [.૭૮ •.૯૪] [.૯૫ -.૯૮] [.૯૯ વવહાર – ઉદ્દેશક. ૩ ... ઉદ્દેશક-૩ - ગણ પ્રમુખ પદ ધારણ કરનારનું જ્ઞાન, પરિવાર, સ્થવિરની આજ્ઞાની જરૂર, આજ્ઞારહિત ધારે તે પ્રાયશ્ચિત્ત - ઉપાધ્યાય પદ, આચાર્ય-ઉપાધ્યાય પદ, આચાયાદિપદવી માટે આવશ્યક દીક્ષાપર્યાય, જ્ઞાન અને અન્ય ગુણો - તરુણ સાધુને આચાર્ય-ઉપાધ્યાયાદિની અને સાધ્વીને પ્રવર્તિનીની નિશ્રા વિના ન રહે, કાળ કરે તો બીજાને સ્થાપવા - મૈથુન સેવીને પદવી આપવી ક્યારે કલ્પે, ક્યારે ન કલ્પે - માયા મૃષાવાદીને કોઈપણ સંજોગોમાં પદવી આપવી ન કલ્પે ઉદ્દેશક-૪ - શેષ કાળમાં વિચરણ-આચાર્ય ઉપાધ્યાયને અન્ય એક – સાથે અને ગણા વચ્છેદક ને અન્ય બે સાથે કલ્પે · ચોમાસુ આચાર્ય ઉપાધ્યાયને અન્ય બે સાથે અને ગણાવચ્છેદકને અન્ય ત્રણ સાથે રહેવું કલ્પે -૧૦૨] [૧૦૩ - ગામ, નગરાદિમાં ઘણાં આચાર્ય ઉપાધ્યાય કે ગણાચ્છેદક -૧૦૪] માટે પણ શેષકાળ અને ચોમાસામાં ઉપરોક્ત નિયમ જાણવો ચોમાસામાં વિચરણ કરતા જો કોઈ આચાર્યાદિ કાળ કરે તો અન્યને આચાર્યાદિ રૂપે સ્થાપવા આદિની વિધિ [૧૦૫ -૧૦૬] [૧૦૭ બીમાર કે વેશ મૂકીને જતા આચાર્યાદિની આજ્ઞાનુસાર બીજાને પદવી આપવી, ગણ વિરોધ હોય તો તેણે પદવી છોડી દેવી -૧૦૮] [૧૦૯ - ઉપસ્થાપના યોગ્યને ઉપસ્થાપના ન કરે તો આચાર્ય -૧૧૧] ઉપાધ્યાયાદિને પ્રાયશ્ચિત્ત અને તેનો અપવાદ [૧૧] જ્ઞાનાદિ નિમિત્તે અન્ય ગચ્છ, સ્વીકારીને વિચરતા સાધુને રત્નાદિક તથા બહુશ્રુતની નિશ્રાનું વિધાન [૧૧૩] અનેક સ્વધર્મી સાથે વિચરવા સ્થવિરની આજ્ઞા લેઆજ્ઞા સિવાય વિચરે તો પ્રાયશ્ચિત્ત [૧૧૪- - અન્યગચ્છમાં જવા નીકળેલ સાધુ પાંચ રાત્રિ કે તેથી વધુ આજ્ઞા વિના વિચરે ત્યારે આવતા પ્રાયશ્ચિત્તના વિધાનો -૧૧૭] [૧૧૮] શિષ્ય અને રત્નાધિકના પરિવાર તથા બહુશ્રુતતાને આધારે તેમનાં પરસ્પર વિનય અને ભક્તિ -૧૧૯] [૧૨૦ - બે સાધુ, કે પદસ્થ, ઘણાં સાધુ કે પદસ્થો સાથે વિચરે મુનિ દીપરત્નસાગર સર્જિત 292 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #294 -------------------------------------------------------------------------- ________________ ... વવહાર - ઉદ્દેશક. ૪ ... -૧૨૬] ત્યારે તેમનો વંદનાદિ વ્યવહાર ઉદ્દેશક-૫[૧૨૭ - શેષકાળમાં વિચરણ-પ્રવ્રતિનીને અન્ય બે સાથે અને -૧૩૦] ગણાવચ્છેદણીને અન્ય ત્રણ સાથે કલ્પ [૧૩૧- - ચોમાસામાં વિચરણ-પ્રવર્તિનીને અન્ય ત્રણ સાથે અને -૧૩૪] ગણા છેદણીને અન્ય ચાર સાથે કલ્પ [૧૩૫- - ગામ, નગરી આદિમાં ઘણાં પ્રવતિની કે ગણાવદણી-૧૩૬] માટે પણ બંને કાળમાં ઉપરોક્ત નિયમ જાણો [૧૩૭- - ચોમાસા કે શેષકાળમાં વિચરતા જો કોઈ પ્રવર્તિની આદિ -૧૩૮] કાળ કરે તો અન્યને તે-તે પદવીએ સ્થાપવાની વિધિ [૧૩૯- - બિમાર કે વેશ મૂકીને જતા પ્રવર્તિની આદિની આજ્ઞાનુસાર -૧૪૦] બીજાને પદવી આપે, ગણ વિરોધ હોય તો તે પદવી મુકી દે [૧૪૧- - તરુણ સાધુ કે સાધ્વી નિસીહ સૂત્રને પ્રમાદથી ભૂલી જાય તો -૧૪૪] પદવી ન આપવી, રોગથી ભૂલે અને ફરી ભણી લે તો તેમને પદવી આપવી, વિસ્મૃત થાય તો ફરી પણ ભણવું [૧૪૫- - યોગ્ય આલોચના દાતા પાસે આલોચના કરવી, તે ન હોય તો -૧૪૬] પરસ્પર આલોચના કરવી, આલોચના પછી વૈયાવચ્ચ કલ્પ [૧૪૭ - સાધુ-સાધ્વીને વિજાતીય સેવા લેવી ક્યારે કલ્પ ? ઉદ્દેશક-૬[૧૪૮] - સ્થવિરની આજ્ઞા વિના સ્વજનને ત્યાં ભિક્ષા જવું ન કલ્પ - આજ્ઞાપૂર્વક કલ્યું, ત્યાં આહાર લેવાની વિધિ [૧૪૯] - આચાર્ય-ઉપાધ્યાય, ગણાવચ્છેદકના અતિશયો -૧૫] - સાધુ સાધ્વીને સર્વત્ર-નિશીથ સૂત્રના જ્ઞાતા સાથે જ રહેવું કહ્યું, તે સિવાય રહે તો પ્રાયશ્ચિત્ત [૧૫૫] હસ્તકર્મ કે મૈથુન સંબંધિ કારણ, પ્રાયશ્ચિત્ત [૧૫- - અન્ય ગણથી આવેલ અનાલોચિત ખંડિતાદિ આચારવાળા -૧૫૯] સાધ્વીના સંબંધે વિધાન ઉદ્દેશક-૭[૧૬૦- - અન્ય ગણના સાધુ-સાધ્વીને સ્વગણ સ્થાપન વિધિ -૧૬૪] - સાધુ-સાધ્વીને માંડલી બહાર કરવાના વિધિ-નિષેધ મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ 293 Page #295 -------------------------------------------------------------------------- ________________ ... વવહાર – ઉદ્દેશક. ૭ [૧૯૫] - સ્વ અર્થે દીક્ષા દેવી, આચાર શિક્ષણ, આહાર દાન, -૧૬૮] પદવીદાનાદિ ન કલ્પે, બીજાને અર્થે કલ્પે [૧૬૯ - વિકટ દિશામાં વિહાર-સાધુને કલ્પ, સાધ્વીને નહીં -૧૭૨] - વિકટ દેશને વિશે ક્ષમાયાચનાનું કલ્પ્યાકલ્પ્યત્વ [૧૭૩] - વિકાલે સ્વાધ્યાયનું કલ્પ્યાકલ્પ્યપણું -૧૭૭] - અસ્વાધ્યાય કાલે સ્વાધ્યાય નિષેધ, કાલે કરવો શારીરિક અસાયમાં સ્વાધ્યાય નિષેધ [૧૭૮- - સાધ્વીને ઉપાધ્યાય, આચાર્ય પદ અને દીક્ષા પર્યાય -૧૮૦] - સાધુ-સાધ્વી મૃતક પરઠવવાની વિધિ આદિ [૧૮૧ - સાતર વસતિને ભાડે આપે કે વેચે ત્યારે ત્યાં રહેલા સાધુ-સાધ્વીના આહારાદિના વિધિ-નિષેધ -૧૮૨] [૧૮૩] પિતાના ઘેર રહેતી વિધવા સ્ત્રીની વસતિ યાચના-વિધિ [૧૮૪ રસ્તામાં કે શૂન્ય સ્થાનમાં પણ અવગ્રહયાચના નવો રાજા થાય ત્યારે અવગ્રહ યાચનાની વિધિ -૧૮૬] ઉદ્દેશક-૮[૧૮૭] - સ્થવિરની આજ્ઞાનુસાર જ શય્યા-સંથારો કલ્પે [૧૮૮ -૧૯૧] શેષકાળ કે વર્ષાવાસ માટે વજનમાં હલકો સંથારો લેવો - સ્થિવરવાસ સ્થવિરના ઉપકરણ, આજ્ઞા લેવાની વિધિ [૧૯૨- - પાછા દેવા યોગ્ય શય્યા-સંથારા વિશે આજ્ઞાગ્રહણ વિધિ -૧૯૫] - પાડિહારિક અને શિષ્યને કલહ થાય તો શાંત કરવો [૧૯૬] - એક સાધુનું પડી ગયેલ ઉપકરણ બીજા સાધુ લે ત્યારે કઈ – -૨૦૦] એકમેક માટે પાત્ર લેવા કલ્પે પણ આજ્ઞારહિત બીજાને આપી દેવા ન કલ્પે [૨૦] ઉણોદરીના પાંચ ભેદ - ઉદ્દેશક-૯ સજ્જાતરનો કયો આહાર કલ્પે અને કયો ન ક૨ે તે સંબંધે વિવિધ સૂત્રો - સાત, આઠ નવ, દશ દિવસની ભિક્ષુપ્રતિમાઓ [૨૦૩ -૨૩૬] [૨૩૭ -૨૪૦] તેના દિવસો, દત્તિ, પાલનની વિધિ [૨૪૧ - - લઘુ અને મહામોકપ્રતિમા-તેનો કાળ, સ્થળ, દિવસ, -૨૪૩] તપ, વિધિ, પરિપાલના મુનિ દીપરત્નસાગર સર્જિત 294 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #296 -------------------------------------------------------------------------- ________________ ... વવહાર - ઉદ્દેશક. ૯ ... [૨૪૪) અન્નદત્તિનો અભિગ્રહ અને તેની વિધિ (૨૪૫] પાણીની દત્તિનો અભિગ્રહ અને તેની વિધિ -૨૪૮]- - અભિગ્રહના ત્રણ-ત્રણ ભેદ-વર્ણન, અભિગ્રહના બે ભેદ-વર્ણન ઉદ્દેશક-૧૦[૨૪૯- - યવમધ્યચંદ્ર પ્રતિમા અને વજુ મધ્ય ચંદ્ર પ્રતિમા તેનો -૨૫૦] સમય, વિધિ, અન્નપાણી આદિ વર્ણન [૫૧] વ્યવહારના પાંચ ભેદ-તેના નામ, ક્રમ, અર્થ [૨પર- - શ્રમણ સંબંધિ આઠ ચઉભંગીઓનું વર્ણન-૨૫૯] - પરોપકાર, સમુદાયકાર્ય, ગણસંગ્રહ, ગણશોભા, ગણ શુદ્ધિ એ પાંચ સાથે મન કરે, ન કરે,-રૂપ અને ધર્મત્યાગ, ધર્મ અને ગણ મર્યાદા ત્યાગ-પ્રિય ધર્મી અને દૃઢ ધર્મીત્વ રિલ0- - આચાર્ય ચઉભંગી-પ્રવજ્યા-ઉપસ્થાપના, ઉદ્દેસ-વાચના -૨૬૩] - અંતેવાસી ચઉભંગી- આચાર્ય મુજબ) [૨૬૪- - સ્થવિર ત્રણ પ્રકારે, શિષ્ય ત્રણ પ્રકારે -૨૬૯] - બાળ સાધુ-સાધ્વી, તેની સાથે વ્યવહાર, શ્રુતદાન [૨૭૦- - આગમોનો પર્યાય આશ્રિત અધ્યયનકાળ -૨૮૪] - વૈયાવચ્ચના દશ ભેદ, વૈયાવચ્ચનું ફળ ----*----*---- [૩૬] વવહાર-છેદસૂત્ર-૩- નો મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ મુનિ દીપરત્નસાગર સર્જિત 295 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #297 -------------------------------------------------------------------------- ________________ ૩૭ [..] [..] [..3] [..૪] [..]] [..ઙ -.૧૩] [.૧૪ -.૧૫] [.૧૬] [.૧૭] દસાસુયકબંધ-છેદસૂત્ર-૪-વિષયાનુક્રમ દસા-૧-અસમાધિ સ્થાન - નમસ્કાર મંત્ર રૂપ મંગલ, ઉપોદઘાત વાક્ય (સ્થવિર ભગવંતે કહેલા) વીસ અસમાધિ સ્થાનો દસા-૨-સબલા ઉપોદઘાત વાક્ય, એકવીસ શબલ દોષના નામો દસા-3-આશાતના ઉપોદઘાત વાક્ય, તેત્રીશ આશાતનાના નામ દસા-૪-ગણિસંપદા ઉપોદઘાત વાક્ય, આઠ પ્રકારની ગણિ સંપદાઓ - આચાર સંપદા-૫, શ્રુત સંપદા-૪, શરીર સંપદા-૪, - વચન સંપદા-૪, વાચના સંપદા-૪, મતિસંપદા-૪, · પ્રયોગ સંપદા-૪, સંગ્રહ સંપદા-૪, વર્ણન - વિનય શિક્ષાના ચાર ભેદ, શિષ્યની વિનય પ્રતિપત્તિ-૪ - ઉપકરણ ઉત્પાદન, સહાયતા, વર્ણસંજવલન, ભાર પ્રત્યારોહણતા (ચારે વિનયના ચાર-ચાર ભેદ) દસા-૫-ચિત્તસમાધિ સ્થાન - ઉપોદઘાત વાક્ય, વાણિજ્યગ્રામ, દૂતિપલાશચૈત્ય - જિતશત્રુ રાજા, ધારિણી રાણી, ભ૦ વીર-પર્ષદા - ભ0 મહાવીર દ્વારા સંબોધન, સાધુ-સાધ્વીના વિશેષણ, - ચિત્તમાં સમાધિ ઉત્પન્ન કરતી દશ બાબતો [.૧૮ - ધર્મધ્યાન, જાતિસ્મરણ જ્ઞાન, સ્વપ્ન દર્શન, દેવ દર્શન, “.૩૪] અવધિજ્ઞાન, અવધિ દર્શન, મનઃપર્યવજ્ઞાન, કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ મરણ આ દશ-ચિત્ત સમાધિ સ્થાનની ઉત્પત્તિનું કારણ અને ફળ દસા-૬-ઉપાશક પ્રતિમા [.૩૫] - ઉપોદઘાત વાક્ય, અગિયાર ઉપાસક પ્રતિમાના નામ - અક્રિયાવાદીનું સ્વરૂપ, જીવ, નરક ગતિ [.૩૬] ક્રિયાવાદીનું સ્વરૂપ, જીવન, ગતિ, મોક્ષ મુનિ દીપરત્નસાગર સર્જિત 296 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #298 -------------------------------------------------------------------------- ________________ ... દસાસુયખંધ- દસા.૬ ... [.૩૭- - દર્શન, વ્રત, સામાયિક, પૌષધ, દિવસે બ્રહ્મચર્ય, અહોરાત્રિ બ્રહ્મચર્ય, સચિત્ત ત્યાગ, -.૪૭] આરંભત્યાગ, પૃષ્યત્યાગ, ઉદ્દિષ્ટભોજનત્યાગ, શ્રમણભૂત આ ૧૧-શ્રાવક પ્રતિમાનું વર્ણન [.૪૮] ઉપોદઘાત વાક્ય, બાર ભિક્ષપ્રતિમાના નામો [.૪૯- - એકમાસિકી, દ્વિમાસિકી, ત્રિમાસિકી, ચતુર્માસિકી, -.પ૨] - પંચમાસિકી, છમાસિકી, સાતમાસિકી, પહેલી સાતરાત્રિકી, બીજી સાતરાત્રિી, ત્રીજી સાતરાત્રિકી, અહોરાત્રિકી, એકરાત્રિકી - બાર ભિક્ષુ પ્રતિમાનું વિસ્તૃત વર્ણન, પાલન વિધિ [.૫૩] - ભ૦ મહાવીરના પંચ કલ્યાણક (બાકી અતિદેશ) [.૫૪- - ચંપાનગરી, પૂર્ણભદ્ર ચૈત્ય, પર્ષદા, ભO દ્વારા સંબોધન ૨.૯૩] - ત્રીશ મોહનીય સ્થાનો, મોહનીય કર્મબંધના કારણો - ત્રીશ મોહનીય સ્થાનક વર્ણવતી ગાથાઓ - આ સ્થાનકનું અશુભ કર્મફળ, તેના ત્યાગનો ઉપદેશ [.૯૪] રાજગૃહ, ગુણશીલચૈત્ય, શ્રેણિક, ચેલ્લણા [.૯૫] - શ્રેણિક વર્ણન, ભ0 મહાવીર પધારે ત્યારે વસતિદાન આજ્ઞા [.૯૬ - ભ0 મહાવીર આગમન, શ્રેણિક રાજાને સમાચાર, હર્ષ -૧૦૧] - શ્રેણિક-ચેલણાનું વૃંગાર સજી રથમાં પરિવાર સાથે જવું [૧૦૨ - શ્રેણિક અને ચેલ્લણને જોઈને કેટલાંક સાધુ-સાધ્વીના મનમાં -૧૧૪] થયેલ સંકલ્પનું વર્ણન, ભ૦ દ્વારા તેની પૃચ્છા - નવ નિયાણાના સ્વરૂપનું સુંદર-વિસ્તૃત વર્ણન - નિયાણું કરનારની ગતિ, નિયાણા રહિત સંયમનું ફળ - સાધુ-સાધ્વી દ્વારા સ્વ સંકલ્પની આલોચના, ઉપસંહાર ----*----*---- | [૩૭] દસાસુયાબંધ-છેદસૂત્ર-૪- નો મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ મુનિ દીપરત્નસાગર સર્જિત 297 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #299 -------------------------------------------------------------------------- ________________ જીયકપ્પ” છેદસૂત્ર-પ-વિષયાનુક્રમ [..૧] - પ્રવચન વંદના, પ્રતિજ્ઞાકથન, જીતનો અર્થ-લાભ [..૨- - પ્રાયશ્ચિત્તનો મહિમા, - ચારિત્ર વિશુદ્ધિ, મોક્ષનો હેતુ -..૫] - પ્રાયશ્ચિત્તના દશ ભેદના નામ, આલોચનાનો અર્થ [.. - - આલોચના પ્રાયશ્ચિત્ત, પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત યોગ્યદોષો -.૧૭] - તદુભય પ્રાયશ્ચિત્ત, વિવેક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષો [.૧૮- - વિવેક પ્રાયશ્ચિત્ત, કાઉસ્સગ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષો -.30] - જ્ઞાનાતિચાર અને દર્શનાતિચારનું પ્રાયશ્ચિત્ત [.૩૧- - પાંચ મહાવ્રત, રાત્રિ ભોજનના અતિચારનું પ્રાયશ્ચિત્ત -.૪] - એષણા સમિતિ અતિચારના વિવિધ પ્રાયશ્ચિત્ત [.૪૫- - તપ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષ, સામાન્ય-વિશેષ પ્રાયશ્ચિત્ત -.૬૮] - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અનુસાર તપ પ્રાયશ્ચિત્ત [.૬૯- - ગીતાર્થતા, સહનશક્તિ, સરળતા, શ્રદ્ધા આદિ -.૭૨] - સંઘયણ, શક્તિ, કલ્પસ્થિત, પરિણત આદિ ઉક્ત લક્ષણોનો આશ્રિને પ્રાયશ્ચિત્ત દાન [.૭૩] જીતવ્યવહારાનુંસાર નિવિથી અક્રમનું પ્રાયશ્ચિત્ત [.૭૪- - પ્રતિસેવના મુજબ પ્રાયશ્ચિત્ત, છેદ-મૂલ પ્રાયશ્ચિત્ત -૧૦૦] - અનવસ્થા, પારંચિત પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષો [૧૦૧] પારંચિત પ્રાયશ્ચિત્ત સેવી વિશે વિશેષ વિધાન [૧૦] વર્તમાનમાં અનવસ્થાપ્ય, પારંચિત પ્રાયશ્ચિત્ત નિષેધ [૧૦]] ઉપસંહાર કથન ----*----*---- [૩૮] “જીયકપ્પ”-છેદસૂત્ર-૫- નો મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ મુનિ દીપરત્નસાગર સર્જિત 298 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #300 -------------------------------------------------------------------------- ________________ ૩૯ [..૧] [..2] [..3 -.૧૬] મહાનસીહ-છેદસૂત્ર-૬-વિષયાનુક્રમ અધ્યયન-૧-“શલ્યઉદ્ધરણ” - તિર્થ, અર્હત્ વંદના, ઉપોદઘાત, મહાનિસીના અધ્યયન માટે ઉપદેશ, અધ્યયનવિધિ - આશ્રવ દ્વારનું વર્ણન, તેમાં પ્રવૃત્ત ન થવાનો ઉપદેશ - શલ્યથી રહિત થવાનો ઉપદેશ, તે સૂચવતી ગાથાઓ વૈરાગ્યભાવ, વિવિધ વિચારણા, ધર્મ-અધર્મ, સુખ-દુઃખ આદિનું જ્ઞાન, [.૭૧ -.૯૫] [.૯૬ -૧૧૬] આત્મતત્ત્વચિંતન, શુભગતિ શલ્યયુક્ત તપથી નિષ્ફળતા અને આઠે કર્મનો સંચય, · દુર્ગતિ આદિ દુ:ખદાયી બાબતો, શલ્યનું ફળ અને તેના ભેદ - શલ્યને મૂળથી ઉખેડવું, જ્ઞાન-સંયમ-તપથી મોક્ષ નિઃશલ્યતાનું ફળ, શલ્ય ઉદ્ધરણની વિધિ-મંત્રજાપ [.૧૭ -.૩૨] [.33 -.૫૧] [.પર - મંત્રના વર્ણ લખવાનું કારણ, વિદ્યા કોને ન આપવી ? -.૫૫] - મંત્ર જાપ પછીની વિધિ, શલ્યોદ્ધાર થયાની પ્રતિતિ શલ્યોદ્વાર બાદની વિધિ અને વિશેષ ક્ષમાપના [.૫૬ -.૭0] - - ક્ષમાપના ઘોષણાદિવિધિ, જ્ઞાન મહિમા, વંદના, - શલ્યોદ્ધારણ ઉપદેશ મુજબ આલોચના, કેવળજ્ઞાન - કેવલજ્ઞાનોત્પત્તિના ભિન્નભિન્ન અવસ્થાનું વર્ણન - શુભ ભાવના ભાવતા મુનિના લક્ષણો, આલોચના - શલ્ય સહિત આલોચનાથી સંસારની વૃદ્ધિ, અધોગતિ - શલ્યયુક્ત આલોચકનું સ્વરૂપ, તેના કટુ ફળ, અયોગ્ય આલોચના, ભાવદોષ સેવી-તેનું ફળ શ્રમણીઓની આલોચના યાવત્ કેવળજ્ઞાન - [૧૧૭ -૧૪૩] - તેમની શુભ ભાવના, ધર્મચિંતન, કેવલજ્ઞાન [૧૪૪- - આલોચના આપવા યોગ્ય સાધ્વીનું સ્વરૂપ -૧૫૭] - શલ્યયુક્ત આલોચના આલોચના કર્તા સાધ્વી, તેના કટુ ફળો [૧૫૮- - શલ્યરહિત કરનારનું સ્વરૂપ અને તેની મહત્તા -૧૭૧] - આલોચના ન કરનાર સાધ્વીઓ તથા આવા સાધ્વીની ગતિ અને કટુ વિપાકનું વર્ણન [૧૭૨- - નિઃશલ્ય થવાનું દુષ્કર, નિઃશલ્યતાના લાભો -૨૦૮] - ભાવ શલ્યથી ભવભ્રમણ, શલ્ય આલોચના ઉપદેશ [૨૦૯ · પાપનું સ્વરૂપ, પાપત્યાગ વિના નિઃશલ્ય ન થાય મુનિ દીપરત્નસાગર સર્જિત 299 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #301 -------------------------------------------------------------------------- ________________ ... મહાનિસીહ - અધ્યયન.૧, ઉદ્દેશક... -૨૨૫] - આલોચના અને નિઃશલ્યતાથી થતા લાભોનું વર્ણન અધ્યયન-૨-“કમવિપાક પ્રતિપાદન” (૧) ઉદ્દેશક-૧[૨૨૬- - નિર્મુલ શલ્યોદ્ધાર કરેલ આત્માનું વિચારણા -૨૫૩] - સંજ્ઞી, અસંજ્ઞી વ્યાખ્યા, જીવોના દુ:ખનું વર્ણન - મનુષ્યનું દુઃખ, દુઃખના ત્રણ ભેદ અને પર્યાય શબ્દો () ઉદ્દેશક-૨[૨૫૪- - શારીરિક દુ:ખ વર્ણન, કુંથુઆના જીવનું દુ:ખ વર્ણન -૨૬૬] - કુંથુઆને ખણતા મનુષ્યનું ધ્યાન, તે કર્મનો વિપાક [૨૬૭- - કુંથુઆના સ્પર્શથી મનુષ્યની અવસ્થા, સમભાવ ઉપદેશ, -૨૮૮] - કુંથુઆના દૃષ્ટાંતથી સંસારના સર્વ દુઃખનું ચિંતન - વચન હિંસા ના કટુ વિપાકો, ચોરી આદિના કટુ ફળ (૨) ઉદ્દેશક-૩[૨૮૯- - મનુષ્યના શારીરિક દુઃખ, મૈથુન-પરિગ્રહાદિનું ફળ, -300] - કષાયના કટુ ફળ, વૃતભંગ-મિથ્યાત્વ આદિ દોષ [3૦૧- - દોષ શુદ્ધિ માટે આલોચના, પ્રતિક્રમણ આદિ વિધાન -૩૩૧] - શલ્યનું ફળ અને ભવ પરંપરા, બોધિ આદિ અપ્રાપ્તિ [332- - ભાષા સમિતિ ઉપદેશ, આશ્રવ સેવીના કટુ ફળ, -૩૫૦] - કર્મબંધ વર્ણન, કર્મક્ષય કઈ રીતે કરવો ? [૩૫૧- - કર્મનિર્જરાથી જ સુખ, કુંથુઆના શરીરનું વર્ણન, -૩૮૯] - દુઃખ સમયની વિચારણા, સ્ત્રી વિરક્તિ ઉપદેશ [૩૯૦- - છ પ્રકારના પુરુષનું વર્ણન, સ્ત્રીની ઉત્તમતા -૪૦૪] - અધન્યા સ્ત્રીનું વર્ણન, સ્ત્રી અભિલાષી મહાપાપી છે. [૪૦૫- - પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ કોને ? પુરુષ માટે સ્ત્રીની ઉપમાઓ -૪૧૧] - સ્ત્રી સંગનું ફળ, સ્ત્રી-સગવર્જવાનો ઉપદેશ [૪૧૨- - સ્ત્રી સેવી વંદનને અયોગ્ય, વંદનથી અનંત સંસાર -૪૨૩] - પરિગ્રહત્યાગ ઉપદેશ, આરંભ ના કટુ વિપાકો [૪૩૪- - ભારે કર્મીની અવસ્થા, કુશીલાદિના સંગનું વર્જન, -૪૪૬] - પ્રાયશ્ચિત્તના લાભ, અબોધિબંધક ત્રણ બાબત - મોક્ષમાર્ગના બે ભેદ, બંને માર્ગીના કર્તવ્યો મુનિ દીપરત્નસાગર સર્જિત 300. ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #302 -------------------------------------------------------------------------- ________________ . માનિસીહ - અધ્યયન.ર, ઉદ્દેશક. ૩... [૪૪૭- - અબોધિલાભના કારણો, તેના ત્યાગનો ઉપદેશ -૪૬૫] - પ્રાયશ્ચિત્તની આવશ્યકતા, ભાવશલ્ય નિવારણ - પ્રમાદથી પાપવૃદ્ધિ, શુદ્ધિ માટે આલોચનાની જરૂર અધ્યયન-૩-“કશીલ લક્ષણ [૪૬૬- - બે અધ્યયનની વાચના શ્રમણ માટે, ત્રીજું શ્રમણ-શ્રાવક માટે -૪૭૪] – અયોગ્યને વાચંના દાનનું કટુ ફળ, અધ્યયન વિધિ [૪૭૫- - વાચના કોની પાસે લેવી ?, વાચના કેવી રીતે લેવી ? -૪૯૨9 - કુશીલના લક્ષણ-ભેદ-ઉપધાનની આવશ્યકતા [૪૯૩- - ઉપધાનની વિધિ, પંચ મંગલ મહામૃત સ્કંધનો અર્થ -પ૮૯] - અરિહંતની મહત્તા, દ્રવ્ય-ભાવપૂજા અને તેના અધિકારી - દ્રવ્ય-ભાવ સ્તવ સ્વરૂપ, તેના ફળનું વર્ણન [પ૯૦] - પંચમંગલ મહામૃત સ્કંધના ઉદ્ધાર વિશે વૃદ્ધવાદ -૫૯૬] - પંચમંગલ મહાગ્રુત સ્કંધ પછી શું શું ભણવું ?, તેની વિધિ - ચૈત્ય વંદનાદિ સૂત્રો ભણ્યા પછી શું કરવું? વર્ણન [૫૯૭- - વર્ધમાન વિદ્યા, વિદ્યાની સાધના અને તેનો પ્રભાવ -૫૯૯] - પંચનમસ્કારની મહત્તા, સર્વશ્રુત ઉપધાન વિધિથી લેવું [300- - પંચમંગલ શ્રતસ્કંધ ભણવાના નિયમો, અને તેનો લાભ -૬૦૬] - તપ, ઉપધાનની જરૂર, જ્ઞાનાવરણીય ઉદયવાળાનું કર્તવ્ય [૬૦૭- - સ્વાધ્યાયની જરૂર, દર્શન કુશીલના ભેદ-પ્રભેદો -કપ૩] - ચારિત્ર કુશીલના ભેદ-પ્રભેદ, તપકુશીલના ભેદાદિ,-કુશીલ સંસર્ગ ત્યાગનો ઉપદેશ અધ્યયન-૪-“કુશીલ સંસર્ગ” [૬૫૪- - કુશીલ સંસર્ગ વિષયે સુમતિ શ્રાવકનું વર્ણન -૯૮૩ - સુમતિની ગતિ પરમાધામિની ગતિ, અંડગોલિક મનુષ્ય, - સુમતિનું ભવભ્રમણ, - આગમ વિરુદ્ધ વર્તનનું ફળ, - પાંચ મહાવ્રતના ભંગનું દૃષ્ટાંત, સુશ્રમણ-સુશ્રાવક - કુશીલસંસર્ગ વર્જી નાગિલનું મોક્ષગમન અધ્યયન-૫-“નવનીતસાર” [૬૮૪- - ઉન્માર્ગી ગચ્છવાસથી મોક્ષ ન થાય, સંસાર વૃદ્ધિ -૯૯૨ - સન્માર્ગી ગચ્છવાસ ઉપદેશ, ઉત્તમ ગચ્છ સ્વરૂપ [૧૯૩- - ગુરુવાસ કોણે સેવે-કોણ ન સેવે ?, આરાધક-વિરાધક -૧૯૫] - મિથ્યાત્વ આચરક ગચ્છ, આરાધક-વિરાધકતા મુનિ દીપરત્નસાગર સર્જિત 301 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #303 -------------------------------------------------------------------------- ________________ ... મહાનિસીહ - અધ્યયન.૨, ઉદ્દેશક. ૫ ... [૧૯૬- - ગચ્છમર્યાદા, ગુણવાન ગચ્છ, ઉત્તમ આચાર્ય સંખ્યા -૭૯૦] - ઉત્તમ ગચ્છનું સ્વરૂપ, ગચ્ચકોને ન કહેવો ? [૭૯૧] - કાપુરુષલક્ષણ, ઉન્માર્ગી આચાર્ય, ઉત્તમ પુરુષ આદિ -૮૧૧] - જન્મ મરણ-ક્ષેત્ર, યોનિ, દુઃખ, દુપ્પસહસૂરિ, વિષ્ણુશ્રી સાધ્વી [૮૧૨- - દશવૈકાલિક નિર્માણ-મહત્તા, આરાધક-વિરાધક દૃષ્ટાંત -૮૨૪] - આચાર્યનું સ્વરૂપ, આજ્ઞાપ્રવેદન, પડતા કાળનું વર્ણન [૮૨૫- - આચાર-અનાચાર, શ્રમણપણું વિરાધક, બહુ રૂપીયો, -૮૪૪] - ગચ્છ વ્યવસ્થાનો લાભ, વિરાધકતા, દ્વાદશાંગી મહત્તા - દશ આશ્ચર્યો, ગચ્છનાયક, સાવદ્યાચાર્ય, દૃષ્ટાંત અધ્યયન-૬-“ગીતાર્થ વિહાર” [૮૪૫- - શ્રુતજ્ઞાની અનાચાર ન સેવે, નંદીષણ દૃષ્ટાંત-સંયમ ચર્યા -૧૦૧૫] - આસડ મુનિ, દૃષ્ટાંત, ઉન્માર્ગ પ્રરૂપણા નિષેધ, અકાર્ય નિષેધ [૧૦૧૬- - છતું વીર્ય છુપાવવાનો નિષેધ, પ્રાયશ્ચિત્તનો લાભ, -૧૦૫૧] - આલોચનાદિ અધિકાર, પ્રાયશ્ચિત્ત સ્થાનક મૈથુનના ફળ [૧૦૫૨-- મેઘમાલા સાધ્વી દૃષ્ટાંત, વ્રત વિરાધના-આરાધનાનું ફળ -૧૧૩૮] - જયણા ઉપદેશ, ગીતાર્થ નિશ્રા, આરંભ ત્યાગ-ઉપદેશ - અગીતાર્થ નિશ્રાત્યાગ, ઈશ્વર મુનિનું દૃષ્ટાંત [૧૧૩૯- - રજ્જુ આર્યા, લક્ષ્મણા આર્યા, ગીતાર્થ થવા ઉપદેશ -૧૩પ૬] - ભગવંતના ગુણાદિ, મનુષ્યનું અજ્ઞાન, ધર્મકથન - મનુષ્યપણાની દુર્લભતા, વિષયાદિની અતૃપ્તિ, દુર્લભ વસ્તુઓ, મોક્ષનો ઉપદેશ ચૂલિકા-૧ અને ૨ [૧૩૫૭- - એકાંત નિર્જરા ઉપદેશ-તદઅંતર્ગત પ્રાયશ્ચિત્ત, -૧૪૮૩] - આવશ્યક, સાધુ દિનચર્યા, ગૌચરી, પડિલેહણ, વર્ધમાન વિદ્યા-વિધિ, આલોચના, જીવરક્ષા આદિ અધિકારો [૧૪૮૪-- સૂસઢ કથા-તદઅંતર્ગત બ્રાહ્મણી કથા, રૂપી સાધ્વી -૧૫૨૮] સુજ્ઞશ્રીકથા, જયણાનો ઉપદેશ ઇત્યાદિ [૩૯] મહાનિસીહ-છેદસૂત્ર-૬- નો મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ મુનિ દીપરત્નસાગર સર્જિત 302 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #304 -------------------------------------------------------------------------- ________________ ૪૦ આવસ્મય-મૂળસૂત્ર-૧-વિષયાનુક્રમ [..૧] [...] અધ્યયન-૧-“સામાયિક” નમસ્કાર મહામંત્ર સામાયિક સૂત્રપાઠ (કરેમિ ભંતે,) ----*----*---- અધ્યયન-૨-“ચતુર્વિશતિસ્તવ” [૩-૯] ચતુર્વિશતિસ્તવ (લોગસ્સ0 સૂત્રપાઠ) ----*----*---- અધ્યયન-૩-“વંદન” [.૧૦] દ્વાદશાવર્ત ગુરુવંદન સૂત્ર (વાંદણા સૂત્ર) ----*----*---- અધ્યયન-૪-“પ્રતિક્રમણ” [.૧૧- - (નમસ્કાર મહામંત્ર), સામાયિક સૂત્રપાઠ, -૧૪] - ચાર મંગલ, ચાર લોકોત્તમ, ચાર શરણા [.૧૫- - સંક્ષિપ્ત પ્રતિક્રમણ (-આલોચના સૂત્ર અને ઇરિયાવહી.) -.૧૮] - શયન સંબંધિ અને ભિક્ષા ચર્ચાના અતિચારનું પ્રતિક્રમણ [.૧૯- - સ્વાધ્યાય અકરણ, પ્રતિલેખના સંબંધિ અતિચાર-પ્રતિક્રમણ -.૨૮] - અસંયમ વિષયક એકથી તેત્રીશ વિષયનું પ્રતિક્રમણ [.૨૯] - સૂત્ર અને સ્વાધ્યાય વિષયક ભૂલોનું મિથ્યાદુષ્કૃત [.30- - તીર્થકર વંદના, નિર્ગથ પ્રવચન મહિમા, તે ધર્મની શ્રદ્ધાદિ -.૩૨] - ધર્મઆરાધના પ્રતિજ્ઞા, હેય-ઉપાદેયનો ત્યાગ-સ્વીકાર [.૩૩- - સર્વદોષ શુદ્ધિ કથન, અશુદ્ધિત્યાગ પછીના મુનિનું સ્વરૂપ -.૩૬] - સાધુ વંદના, જીવ ખામણા-મૈત્રી, ઉપસંહાર કથન ----*----*---- અધ્યયન-૫-“કાયોત્સર્ગ [.૩૭- - સામાયિક સૂત્રપાઠ, કાયોત્સર્ગ સ્થાપના-આલોચના -.૩૯] - કાર્યોત્સર્ગ સ્થિરતા અને આગાર (તસ્તઉત્તરી, અન્નત્થ0) [.૪૦- - ચતુર્વિશતિ સ્તવ, અહંત, ચૈત્યર્થે કાયોત્સર્ગ પાઠ, - શ્રુતસ્તવ (પુખરવરદી), -.૬૩] - સિદ્ધસ્તવ (સિદ્ધાણબુદ્ધાણં ) - પાક્ષિક ક્ષમાપના પાઠ, (પMિ ખામણા) મુનિ દીપરત્નસાગર સર્જિત 303 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #305 -------------------------------------------------------------------------- ________________ [.93 -.૮૦] [.૮૧] [.૮૨ -.૯૨] આવસય અધ્યયન. ૬,... અધ્યયન-૬-પચ્ચક્ખાણ” સમ્યકત્વ અને શ્રાવકના વ્રતની પ્રતિજ્ઞાના પાઠો - સમ્યકત્વ, સ્થૂળ પ્રાણાતિપાત, સ્થૂલ મૃષાવાદ, સ્થૂલ અદત્તાદાન, સ્વદારાસંતોષ, પરિગ્રહપરિમાણ, દિશાવ્રત, ઉપભોગ પરિભોગ પરિમાણ, અનર્થદંડ વિરમણ,સામાયિક, દેશાવકાશિક, પૌષધ, અતિથિ સંવિભાગ,-આ તેર વ્રત આલાયકો-વ્રતનું સ્વરૂપ આદિ - બાર વ્રતનાત્રણ વિભાગ-અણુવ્રત, ગુણવ્રત, શિક્ષાવ્રત અંતિમ મરણ સંબંધિ સંલેખના અને તેના અતિચાર - વિવિધ પ્રત્યાખ્યાન પાઠ નમસ્કાર સહિત, પોરિસી, પુરિમટ્ટુ, એકાસણું, એકલઠાણું, આયંબિલ, ઉપવાસ, ચઉવિહ-આહાર, ભવચરિમ, અભિગ્રહ, વિગઈ પચ્ચક્ખાણ મુનિ દીપરત્નસાગર સર્જિત ----X----X---- [૪૦] આવસય-મૂલસૂત્ર-૧- નો મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ 304 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #306 -------------------------------------------------------------------------- ________________ ૪૧/૧ [..૧ -.૧૭] [.૧૮ -.૪૧] [૪૨ - ઉપક્રમ કાળના ભેદ-પ્રભેદ, મંગલ, ઓઘનિયુક્તિ કથન · ચરણસિતરી, કરણસિતરી, ચાર અનુયોગ - ઓઘનિર્યુક્તિનો હેતુ, તેના સાત દ્વાર, એકાર્થક નામ • ભિક્ષા, નિવાસ, વિહાર, એકાકીપણું આદિ વર્ણન - આચાર્યાદિ આજ્ઞાથી જતા સાધુની વિહારવિધિ પ્રવેશ વિધિ, ઇહલૌકિક-પારલૌકિક ગુણો, પૃચ્છાદિ [૧૦૮- - ગ્લાન પરિચર્યાદિ, સાધ્વી ઉપાશ્રયે સાધુની વિધિ -૧૩૬] - સાધુ વિષયક પૃચ્છાવિધિ, મુખીનું દૃષ્ટાંત [૧૩૭- · ગોકુલ, ગામ, સુખડી, શ્રાવક, મહાનિનાદાદિ દ્વારો -૧૦૭] -૧૭૧] ગોચરી વાપરવાની વિધિ, જ્ઞાત-અજ્ઞાત આદિ સાધુ ઓહનિજ્જુતિ-મૂલસૂત્ર-૨/૧-વિષયાનુક્રમ - [૧૭૨- · વસતિદ્વાર, સ્થાનસ્થિત, ગીતાર્થ, ગીતાર્થનિશ્રા, -૨૪૬] - વિહાર કરનારના ચાર ભેદ, ક્ષેત્ર દ્રવ્ય, કાળ, ભાવ-પ્રત્યુપ્રેક્ષણા, શય્યાત્તરઅનુજ્ઞા [૨૪૭- · ક્ષેત્ર પર્યુપ્રેક્ષણાકારી પાછા આવતા-વિધિ -૩૧૮] - શુકન, સંકેત વિધિ, વસતિ ગ્રહણાદિ વિધિ [૧૯–– સંજ્ઞીદ્વાર, સાધર્મિક દ્વાર, વસતિ દ્વાર, -૪૨૮] - સ્થાન સ્થિત દ્વાર, વૈયાવચ્ચ માટે અયોગ્ય પાત્રો [૪૨૯- - પડિલેહણા દ્વાર, પડિલેહણા વિધિ-સમય -૪૭૬] - પુરુષ વિપર્યાસ, ઉપધિ વિપર્યાસ, સર્વ આરાધક [૪૭૭- - પડિલેહણા અને પાદોનપોરિસિનો કાળ -૫૩૨] - પાત્ર પડિલેહણાની વિધિ, સ્થંડિલ ભૂમિ-ભેદ,-સ્થંડિલ માટેની કાલસંજ્ઞા, વિધિ, ભૂમિ [૫૩૩- - અવખંભ, માર્ગ, પિંડના ભેદ, એષણાના ભેદ ૧૦૦૪] - આહાર વિધિ, પારિષ્ઠાપના, ચોથી પોરિસિવિધિ [૧૦૦૫-- કાળના ભેદ, કાલગ્રહી, ઉપધિ વર્ણન, અનાયતન -૧૧૬૫] - આયતન, પ્રતિસેવના, આલોચના, શુદ્ધિ, ઉપસંહાર [૪૧/૧] ઓહનિષ્કુત્તિ - મૂળસૂત્ર-૨/૧- નો મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ મુનિ દીપરત્નસાગર સર્જિત 305 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #307 -------------------------------------------------------------------------- ________________ | ૪૧/૨ પિંડનિષુત્તિ-મૂળસૂત્ર-૨/૨-વિષયાનુક્રમ [..૧- - પિંડના ભેદ-પ્રભેદ, એષણાના ભેદ-પ્રભેદ -.૧૫] - ગવેષણાના આઠ કારણો, દ્રવ્ય-ભાવ ગવેષણા - દ્રવ્ય-ભાવ ગહરૈષણા, ભાવગ્રહરૈષણાના ભેદ - ગ્રામૈષણા-૪૨ અને પાંચ દોષ, [.૧૬- - દ્રવ્યપિંડ-ભાવપિંડના ભેદ-પ્રભેદનું વર્ણન -૨૪] - ઉદગમદોષોના ભેદો-, આધાકર્મી દોષ-વર્ણન [૨૪૧- - શિક દોષ વર્ણન, પૂતિકર્મ, મિશ્રદોષ વર્ણન -333] - સ્થાપના દોષ, પ્રાકૃતિકા દોષ, પ્રાદુષ્કરણ દોષ વર્ણન [3૩૪- - ક્રીત દોષ, પ્રામિત્ય દોષ, પરાવર્તના દોષ વર્ણન -૩૮૫] - અભ્યાહત દોષ, અનાચીર્ણ, ઉદભિન્ન દોષ વર્ણન [3૮૬- - માલાપહૃત દોષ, આચ્છેદ્ય દોષ, અનિસૃષ્ટ દોષ વર્ણન -૪૩૬] - અધ્યવપૂરક દોષ, વિશોધિ-અવિશોધિકાટિ [૪૩૭ - ઉત્પાદના દોષો-ચારનિક્ષેપા, સોળ દોષનું વર્ણન -૫૫૪] - ધાત્રી, દૂતિ, નિમિત્ત, આજીવિકા, વનપક, ચિકિત્સા ક્રોધાદિ ચાર, સંસ્તવ, વિદ્યા, મંત્ર, ચૂર્ણ, યોગ, મૂલકર્મ એ સોળ દોષોનું વિસ્તૃત વર્ણન [પપપ- - એષણાના ત્રણ ભેદ-ગ્રહરૈષણાના દશ દોષ -ક૭૦] - શંકિત, મક્ષિત, નિક્ષિપ્ત, પિહિત, સંહત, દાયક, ઉન્મિશ્ર, અપરિણત, લિપ્ત, છર્દિત - આ સોળ દોષોનું વિસ્તૃત વર્ણન [૬૭૧- - ગ્રામૈષણાના ચાર નિક્ષેપો, ગ્રામૈષણા દોષો -૭૧૧] - સંયોજના, પ્રમાણાતિરિક્ત, અંગાર, ધુમ, કારણ આ પાંચે દોષોનું વિસ્તૃત વર્ણન [૭૧૨- - આહાર વિધિ-ઉપસંહાર કથન -૭૧૩] - જયણાથી શુભ અધ્યવસાય અને કર્મનિર્જરા [૪૧/૨] પિંડનિજુત્તિ - છેદસૂત્ર-૨/૨- નો મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ મુનિ દીપરત્નસાગર સર્જિત 306 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #308 -------------------------------------------------------------------------- ________________ [..૧] [..૨ -..૪] [..૫] ૪૨ [..9] [..૭ -.૧૦] [.૧૧ -.૧૩] [.૧૪ -.૧૬] ધર્મનું સ્વરૂપ, ધર્મલીનને દેવ પણ નમે - માધુકરી વૃત્તિ, (ભિક્ષા ગ્રહણને ભમરાની ઉપમા) - કોઈ જીવને ઉપઘાત કર્યા વિના ભિક્ષા ગ્રહણ સાધુના ગુણનું કથન-તત્ત્વજ્ઞ, અનિશ્રિત આદિ - ----X----X---- અધ્યયન-૨-શ્રામણ્યપૂર્વક કામભોગ ન નિર્વતતા વિષાદ, સંયમપાલન અશક્ય ત્યાગીની વ્યાખ્યા-સ્વાધીન ભોગને છોડવાતે - કામરાગ નિવારણ અને મનોનિગ્રહના ઉપાયો · મનોનિગ્રહ માટે અગંધન સર્પનું દૃષ્ટાંત વમેલા વિષરૂપ ભોગના ગ્રહણ કરતા મૃત્યુ શ્રેષ્ઠ - સંયમ ઉપદેશ, રથનેમિનું સંયમ સ્થિરીકરણ પંડિત પુરુષોને વિષય વિરક્ત થવા ઉપદેશ ----X----X---- દસવેયાલિય-મૂળસૂત્ર-3-વિષયાનુક્રમ અધ્યયન-૧-દ્રુમપુષ્પિકા - નિર્ગન્ધ મુનિ માટે અનાચીર્ણ આચારોનું વર્ણન સંયમ તપ યુક્ત મુનિને તે આચરવા નિષેધ - [.૧૭ -.૨૬] [.૨૭] નિગ્રંથ કોને કહેવાય ? તેના ગુણો [.૨૮] નિગ્રંથનું ઋતુચર્યા [.૨૯] સાધુ આત્મોકર્ષ માટે દુઃખ નાશમાં પરાક્રમ કરે [.30] ક્રિયા અને પરિષહ જયથી સ્વર્ગ કે મોક્ષ [.૩૧] સંયમ-તપથી કર્મક્ષય, મોક્ષમાર્ગ અને મોક્ષ ----X----X---- અધ્યયન-૩-શ્રૃલ્લકાચાર કથા [.૩૨] [.33] [.૩૪] [૩૫ મુનિ દીપરત્નસાગર સર્જિત અધ્યયન-૪-“છ જીવનિકાય’ ઉપોદ્ઘાત કથન, છ જીવનિકાયનું સ્વરૂપ,-છ જીવનિકાય-નામ, ઉપક્રમ, ભેદ, લક્ષણાદિ - છ જીવનિકાય હિંસા નિષેધ-પચ્ચક્ખાણ, નિંદાદિ - જીવહિંસા વિરમણ, વ્રતનું સ્વરૂપ, પચ્ચક્ખાણ, ભૂતકાલીન હિંસાની નિંદા-ગહૃદિ - મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ-વિરમણ 307 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #309 -------------------------------------------------------------------------- ________________ ... દસયાલિય- અધ્યયન.૪, ઉદેશક, -.૩૮] - ચારે વ્રતનું સ્વરૂપ, આગામી કાલે ન કરવાનો નિયમ - ભૂતકાલીન મૃષાવાદાદિ પાપોની નિંદા, - તે-તે પાપથી વિરમવાનું ભાવિ પ્રતિજ્ઞા કથન [.૩૯] - રાત્રિભોજન વિરમણવ્રત સ્વરૂપ, આગામી કાલે ન કરવાનું પચ્ચખાણ, ભૂતકાલીન પાપનિંદા, - રાત્રિ ભોજનથી વિરમવાનું પ્રતિજ્ઞા કથન [.૪૦] પાંચ મહાવ્રત, રાત્રિ ભોજન વિરમણ વ્રત ગ્રહણ હેતુ [.૪૧- - પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય અને -.૪૫ વનસ્પતિકાયની હિંસા નિષેધ-વ્રત સ્વરૂપ - પૃથ્વીકાયાદિના વિવિધ ભેદો, હિંસાદિ ન કરવા ઉપદેશ - આગામી કાળના પચ્ચખાણ, ભૂતકાલીન નિંદા [.૪૬] - ત્રસકાયની જયણાનો ઉપદેશ, શરીર-ઉપકરણાદિ ઉપર રહેલ ત્રસ જીવો, પ્રમાર્જના, સ્થાપન વિધિ [.૪૭- - અજયણાથી ચાલવું, ઉભવું, બેસવું, સુવું, ખાવું કે -.પ૨] બોલવું, તેનાથી થતી હિંસા અને તેના પરિણામ [.૫૩- - જયણાથી ચાલવું, ઉભવું, બેસવું, સુવું વગેરે તેથી હિંસા ન થાય, - ૫૪] પાપકર્મ બંધ ન થાય [.૫૫] - સર્વ જીવ સમભાવ, આશ્રવ નિરોધથી અબંધ [.પ૬] જ્ઞાનપૂર્વક દયાથી સંયમ, અજ્ઞની હિતાદિ ન જાણે [.૫૭] ધર્મ શ્રવણનું ફળ, હિતાવહ આચરણ ઉપદેશ [.૫૮- - સંયમના જ્ઞાન માટે જીવાજીવ જાણકારી જરૂરી -.૭૧] - ગતિ જ્ઞાન, બંધ-મોક્ષજ્ઞાન, આસક્તિ ત્યાગ, વસ્તુભોગ, સંયોગ ત્યાગ, મુનિપદ સ્વીકાર, ચારિત્રિક ભાવવૃદ્ધિ, કર્મની નિર્જરા, કેવલજ્ઞાન-દર્શન પ્રાપ્તિ, લોક-અલોક પ્રત્યક્ષ,-યોગનિરોધ, શૈલેષીપણું, કર્મક્ષય, મોક્ષ [.૭૨- - સુગતિની દુર્લભતા અને સુલભતાના હેતુ -૭૫] - ઉપસંહાર કથન અધ્યયન-૫-“પિંડેષણા” ઉદ્દેશક-૧[.૭૬- આહાર-પાણીની ગવેષણા-ક્યારે, ક્યાં, કેવી રીતે ? -૮૧] - વિષમ માર્ગ નિષેધ, વિષમ માર્ગે જવાથી દોષ - સારો માર્ગ ન હોય તો વિષમ માર્ગે જવું ----*----*---- મુનિ દીપરત્નસાગર સર્જિત 308 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #310 -------------------------------------------------------------------------- ________________ ... દસવેયાલિય- અધ્યયન ૫, ઉદ્દેશક. ૧... [.૮૨- - અંગારા આદિ અતિક્રમણ નિષેધ, વરસાદ આદિમાં ભિક્ષા-.૮૭ ગમન નિષેધ, વેશ્યાલય નજીક જવાનો નિષેધ, દોષ [.૮૭- - આત્મવિરાધના થાય તેવા સ્થળ, ત્યાં જવાનો નિષેધ -.૯૩] - ગમન વિધિ, અવિધિ ગમન નિષેધ, નિષિદ્ધસ્થાનો [.૯૪] મળમૂત્ર શંકા નિવારણ, તેરોકવાનો નિષેધ [.૯૫- - અંધકાર વ્યાપ્ત સ્થાનમાં ભિક્ષા લેવાનો નિષેધ -.૧૦૦] - વેરાયેલા બીજ, ફૂલ આદિવાળા સ્થાને ન જવું - લિંપેલા સ્થાને કે બાળક, પશુ આદિવાળા સ્થાને ન જવું - ગૃહપ્રવેશ બાદ અવલોકન, ગમન, સ્થાનની વિધિ [૧૦૧- - સ્થાનાશ્રિત આહાર ગ્રહણ વિધિ-નિષેધ -૧૧૧] - જીવવિરાધના કરતા દાતા પાસે ભિક્ષા ન લે - છર્દિત, સંહત, દાયક એષણા દોષનું વર્જન - પુરકર્મ, સંસૃષ્ટ, અસંસૃષ્ટ, પશ્ચાત્ કર્માદિવર્જન - સંસૃષ્ટ હાથ વગેરેથી ભિક્ષા ન લે, અનિસૃષ્ટ નિષેધ [૧૧૨- - નિસૃષ્ટ ભોજન લેવાની વિધિ, દાયક દોષ વર્જન, -૧૧૮] - ગર્ભવતી નિમિત્તે બનાવેલ ભોજન સંબંધિ વિધિ - સ્તનપાન કરાવતી સ્ત્રી પાસેથી ભિક્ષા ન લે [૧૧૯- - શંકિત દોષ વર્જન, ઉદિભન્ન દોષ વર્જન -૧૨૯] - દાન કે પુન્યાર્થે કે વનિપક માટે બનાવેલ આહાર ન લે [૧૩૦- - ઔદેશિક આદિ દોષયુક્ત આહાર ગ્રહણ નિષેધ -૧૩૧] - ઉદગમની પરિક્ષાવિધિ, શુદ્ધ ભોજન લેવું [૧૩ર- - ઉમ્મિશ્ર, નિક્ષિપ્ત, દાયક દોષ યુક્ત ભિક્ષા ન લે -૧૪૧] - અસ્થિર શિલા, કાષ્ટાદિ ઉપર પગ મૂકીને ન જવું, હેતુ [૧૪૨- - માલાપત દોષ વર્જન, સચિત્ત કંદ, મૂલાદિ નિષેધ -૧૪૭] - સચિત્ત રજસંસૃષ્ટ આહાર આદિ લેવાનો નિષેધ [૧૪૮- - ખાવાનું થોડું, ફેંકવાનું વધુ હોય તેવી વસ્તુ ન લે -૧૫૩] - તત્કાળ ધોવાણ-પાણી ન લે, અપરિણત ન લે, - પરિણત ધોવાણ લે, શંકિત ધોવાણ ચાખીને લે [૧૫૪- - કોહવાયેલ કે તૃષાશમન માટે અપર્યાપ્ત પાણી ન લે -૧૫] - અસાવધાનીથી તેવું પાણી આવે તો પરઠવી દે મુનિ દીપરત્નસાગર સર્જિત 309. ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #311 -------------------------------------------------------------------------- ________________ ... દસવેયાલિય– અધ્યયન.૫, ઉદ્દેશક. ૧ [૧૫૭- - ભિક્ષાકાળમાં ભોજન કરવાની વિધિ, સ્થાન યાચના -૧૬૧] - આહારમાં આવેલ કચરો વગેરે પરઠવવાની વિધિ [૧૬] - ઉપાશ્રયમાં ભોજન કરવાની વિધિ, પડિલેહણ આદિ - ઉપાશ્રય પ્રવેશ વિધિ, ઈર્યાપથ પ્રતિક્રમણ વિધાન ગૌચરીના અતિચારોનું સ્મરણ અને આલોચના વિધિ સમ્યગ્ આલોચના ન થતા પુનઃ પુનઃ પ્રતિક્રમણ [૧૯૩ -૧૬૬] [૧૬૭ કાયોત્સર્ગ કાળનું ચિંતન, કાયોત્સર્ગ પૂરો કરવાની વિધિ -૧૭૦] - કાયોત્સર્ગ પછીની વિધિ, વિશ્રામ કાલીન ચિંતન, સાધર્મિકને ભોજન માટે નિમંત્રણ, સહભોજન [૧૭૧ એકાકી ભોજનનું કારણ, પાત્ર, ખાવાની વિધિ -૧૭૪] - મનોજ્ઞ-અમનોજ્ઞમાં સમભાવ રાખી વાપરે - - [૧૭૫] - મુધાદાયી-મુધાજીવીની દુર્લભતા અને તેની ગતિ (૫) ઉદ્દેશક-૨સુગંધી કે અસુગંધી બધો આહાર પુરો વાપરવો [૧૭૭- - ભિક્ષામાં અપર્યાપ્ત આહાર હોય તો પુનઃ ગવેષણા -૧૭૯] - યથાસમય કાર્ય કરવાની આજ્ઞા [૧૭૬] [૧૮૦] અકાળ ભિક્ષાચારી શ્રમણ માટેનો ઉપદેશ [૧૮૧] ભિક્ષાની પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં સમતા રાખવી [૧૮] ભિક્ષાર્થ ગમન વિધિ, પશુ-પક્ષી ઓળંગીને ન જવું [૧૮૩] ગોચરીએ જતા ત્યાં બેસવા કે ધર્મકથનનો નિષેધ [૧૮૪] ગોચરીએ જાય ત્યારે ક્યાં ઉભે નહીં તે વિધાન [૧૮૫- - ભિખારી આદિને ઓળંગીને ન જવું, તેના દોષો -૧૮૮] - યાચકો પાછા ફરે પછી ગૃહપ્રવેશ કરવાનું વિધાન [૧૮૯ - લીલોત્તરી કચળીને આવતા દેનારની ભિક્ષા ન લે -૧૯૯] - અપક્વ કે અચિત ફળ આદિ ન લેવાનું વિધાન [૨૦૦] ધનવાન, નિર્ધન ને ત્યાં સમભાવે ગોચરી લે ૨૦૧ - ભિક્ષા અદિન ભાવે લે, ન આપે ત્યાં ક્રોધ ન કરે વંદન કરતા હોય ત્યારે ન યાચે, કઠોર શબ્દ ન કહે -૨૦૪] વંદન કરે કે ન કરે-બંનેમાં સાધુ સમભાવ રાખે · રસલોલુપતા અને તેના દુષ્ટ પરિણામો [૨૦૫] [૨૦૬ મુનિ દીપરત્નસાગર સર્જિત - ܗ 310 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #312 -------------------------------------------------------------------------- ________________ ... દસવેયાલિય- અધ્યયન ૫, ઉદ્દેશક. ૨ ... | -૨૦૯] - બહાર સરસ અને માંડલીમાં વિરસ આહાર કર્તાના ભાવો [૧૦] પૂજાર્થિતા અને તદજનિત દોષો (૨૧૧] - મદ્યપાન નિષેધ, ચોરી છુપીથી કરે તો પણ દોષ -૨૨૦] - ગુણાનુપ્રેક્ષીની સંવર સાધના અને આરાધના [૨૧- - તપ, વાણી, રૂપ, આચારના ચોરની દુર્ગતિ, બોધિદુર્લભતા -૨૨૫] - માયામૃષાવાદ ત્યાગનો ઉપદેશ, ઉપસંહાર કથન અધ્યયન-૬-“મહાચારકથા (રર૬- - રાજા આદિ દ્વારા નિગ્રંથના આચાર-ગોચરની પૃચ્છા -૨૩૨] - નિગ્રંથના દુષ્કર આચારનું કથન, અઢાર આચાર સ્થાન [૨૩૩- - સ્થાન-૧-અહિંસા સ્વરૂપ, ઉપદેશ અને આધારો -૨૩૭] - સ્થાન-૨-મૃષાવાદ સ્વરૂપ, મૃષા ન બોલવું અને મૃષાવાદ વર્જનના કારણોનું નિરૂપણ [૨૩૮- - સ્થાન-૩-અદત્તનું સ્વરૂપ, ગ્રહણનો નિષેધ -૨૪૧] - સ્થાન-૪-અબ્રહ્મનું સ્વરૂપ, મૈથુન સંસર્ગ ત્યાગ [૨૪૨- - સ્થાન-પ-અપરિગ્રહ-સંનિધિ નિષેધ, સંનિધિકર્તાની -૨૪૬] ગૃહસ્થ સાથે તુલના, ધર્મોપગરણનો હેતુ પરિગ્રહની પરિભાષા, અમમત્વ ભાવકથન [૨૪૭- - સ્થાન-વ-નિત્ય તપ-એક ભક્ત ભોજનનું કથન -૨૪૮] - રાત્રિ ભોજનના નિષેધ, નિષેધનો હેતુ [૨૪૯- - સ્થાન-૭ થી ૧૨-પૃથ્વી યાવત ત્રસકાયની જયણા વિશે -૨૭૦] - પૃથ્વી, અપ, તેઉ, વાયુ, વનસ્પતિ, ત્રસ એ છ કાયની હિંસા ન કરવી, પૃથ્વી આદિ છકાય-હિંસાના દોષનું દર્શન, આ હિંસાનું પરિણામ [૨૭૧- - સ્થાન-૧૩-અકથ્ય આહાર આદિ લેવાનો નિષેધ -૨૭૪) - નિયાગ, ક્રિીત, ઔદ્દેશિકાદિ દોષયુક્ત વસ્તુ ન લે [૨૭૫- - સ્થાન-૧૪-ગૃહસ્થ ભાજન નિષેધ, તેનો હેતુ -૨૮૦] - સ્થાન-૧૫-ખાટલો, પલંગ આદિ ઉપર બેસવા, સુવાનો નિષેધ, તેના કારણ,અપવાદ [૨૮૧- - સ્થા-૧૬-ગૃહસ્થના ઘેર બેસવાનો નિષેધ, -૨૮૪] બેસવાથી થતાદોષો, તેના અપવાદ [૨૮૫- - સ્થાન-૧૭-સ્નાનનો નિષેધ અને તેના કારણો -૨૯૧] - સ્થાન-૧૮-વિભૂષા નિષેધ, તેના કારણો [૨૯૨] પૂર્વકૃત પાપનો નાશ, નવા પાપનો સંવર [૨૯૩] સંયમીની ગતિ મોક્ષ કે સ્વર્ગ મુનિ દીપરત્નસાગર સર્જિત 311 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #313 -------------------------------------------------------------------------- ________________ .. દસયાલિય- અધ્યયન.૭, ઉદ્દેશક. ... | અધ્યયન-૭-“વાકશુદ્ધિ [૨૯૪] ભાષાના ચાર ભેદ, બે વડે વિનય, બેનો નિષેધ [૨૯૫- - સાધુ કેવી ભાષા ન બોલે ? કેવી ભાષા બોલે ? -૨૯૭] - સંદિગ્ધ કે ભ્રામક ભાષા બોલવાનો નિષેધ [૨૯૮] - અસત્યને સત્યરૂપે ન બોલે, અસત્ય ન બોલે [૨૯૯- - સંદિગ્ધ કે અજ્ઞાત વિષયને નિશ્ચયાત્મક રૂપે ન બોલે -૩૦૪] - શંકિત ભાષા ન બોલે, નિઃશંકિત ભાષા બોલે [3૦૫- - કઠોર અને હિંસાત્મક સત્યભાષાનો નિષેધ -૩૦૭] - તુચ્છ અને અપમાનજનક સંબોધનનો નિષેધ [3૦૮- - પારિવારિક મમત્વસૂચક સંબોધનનો નિષેધ -૩૧૪] - મોહોત્પાદક શબ્દોથી સંબોધનનો નિષેધ, - નામ અથવા ગોત્રથી સંબોધન કરવું - પંચેન્દ્રિય પ્રાણિનું લિંગ ન જાણે તો જાતિવાચક શબ્દથી બોલાવે [૩૧૫- - હિંસાજનક વચન ન બોલે, શરીર અવસ્થાનુસાર શબ્દો બોલે -૩૧૮] - ગાય, બળદ આદિ માટે બોલવા – ન બોલવા યોગ્ય વચનો [3૧૯- - વૃક્ષ કે વૃક્ષના અવયવો વિશે કેવી ભાષા પ્રયોજવી -૩૨૮] - અનાજના વેલા, છોડ વિશે કેવી ભાષા પ્રયોજવી [૩૨૯- - સંખડી કે મૃતભોજ, ચોર, નદી આદિ વિશે કેવી ભાષા બોલે -૩૩૫] - સાવદ્ય પ્રવૃત્તિ સંબંધે બોલવાનો વિવેક [33] વિક્રય આદિ સંબંધે વસ્તુનો ઉત્કર્ષ સૂચક શબ્દ ન બોલે [૩૩૭] સંદેશ લેવડ-દેવડ સંબંધે ચિંતનપૂર્વક ભાષા બોલે [33૮- - ખરીદ-વેચાણ સંબંધે સલાહદાયક ભાષા ન બોલે -૩૪૦] - ગૃહસ્થને આવો-બેસો ઇત્યાદિ વચન ન કહે [૩૪૧- - અસાધુને સાધુ ન કહે, ગુણવાનને જ સાધુ કહે -૩૪૩] - જય-પરાજય સંબંધે અભિલાષા યુક્ત ભાષા ન બોલે [૩૪૪- - વાયરો, વર્ષા, ઠંડી આદિની જિજ્ઞાસા ન દાખવે -૩૪] - મેઘ, આકાશ અને રાજા વિશે બોલવાનો વિવેક [૩૪૭] સાવદ્ય અનુમોદન થાય તેવી ભાષા ન બોલે [૩૪૮- - ભાષા વિષયક વિધિ-નિષેધ, સદોષ ભાષાત્યાગ -૩૫૦] - નિર્દોષ ભાષણ, પરીક્ષાપૂર્વક બોલવાનું ફળ મુનિ દીપરત્નસાગર સર્જિત 312 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #314 -------------------------------------------------------------------------- ________________ [૩૫૧] - આચાર પ્રણિધિ પ્રતિજ્ઞા કથન [૩૫૨ - જીવોના ભેદ, તેમના પ્રત્યે અહિંસક રહેવું -393] - છ જીવના નિકાયની જયણા સંબંધિ વિધિનું વર્ણન [૩૬૪- - આઠ પ્રકારના સૂક્ષ્મ સ્થાનો, તેની જયણાનો ઉપદેશ પડિલેહણ અને પારિષ્ઠાપન વિવેક-વર્ણન -૩૬૮] [૩૬] ગૃહસ્થના ઘેર પ્રવેશ પછીનું કર્તવ્ય-વર્ણન [૩૭૦ - ત્યાં જોયેલ-સાંભળેલ બાબતો વિશેનો વિવેક અને દસવેયાલિય– અધ્યયન.૮, ઉદ્દેશક. અધ્યયન-૮-આચારપ્રણિધિ” -૩૭૨] ગૃહસ્થની ગૃહ સંબંધિ પ્રવૃત્તિમાં ભાગ ન લેવો [૩૭૩] ગૃહસ્થને ભિક્ષાની સરસ-વિરસતા અને આહાર- પ્રાપ્તિ-અપ્રાપ્તિ વિષયક વાત ન કરે [૩૭૪] આહાર સંગ્રહ નિષેધ, મુધાજીવી થવા ઉપદેશ [૩૭૫] ગુણવાન-શ્રુતવાન સાધુ ને ક્રોધ કરવાનો નિષેધ [૩૭૬] પ્રિય-અપ્રિય શબ્દોમાં રાગ-દ્વેષ ન કરે [૩૭૭] પરીષહ-ઉપસર્ગ સહેવાથી મોક્ષ ફળ પ્રાપ્તિ [૩૭૮] રાત્રિ ભોજન પરિહારનો ઉપદેશ [૩૭૯] પર-તિરસ્કાર અને આત્મોત્કર્ષ ન કરવા ઉપદેશ [૩૮૦] . વર્તમાન પાપનો સંવર કરે અને તેનું પુનરાવર્તન ન કરે [૩૮૧] અનાચાર ન છૂપાવવાનો ઉપદેશ [૩૮] આચાર્ય વચનનો સ્વીકાર અને કાર્ય સંપાદન કરે [૩૮૩] જીવનની ક્ષણ ભંગુરતા અને ભોગ નિવૃત્તિ [૩૮૪] શરીરાદિ સ્વસ્થતા મુજબ ધર્માચરણ કરવું [૩૮૫- - કષાય-તેના ભેદ, ત્યાગ, અર્થ, વિજય ઉપાય -૩૯૧] - વિનય આચાર, ઈન્દ્રિય સંયમમાં પ્રવૃત્તિ રહેવું [૩૯૨] નિદ્રાદિ દોષ વર્ષે અને સ્વાધ્યાયમાં પ્રવૃત્તિ કરે [3૯૩] મોક્ષ પ્રાપ્તિના માર્ગનું વર્ણન - [૩૯૪- બહુશ્રુત પર્વપાસના, ગુરુ સમીપ બેસવાની વિધિ -૪૦૦] - વાણિવિવેક, વાણીના સ્ખલને ઉપહાસ ન કરે [૪૦૧] - ગૃહસ્થને નક્ષત્રાદિનું ફળ કહેવાનો નિષેધ [૪૦] ઉપાશ્રયની જરૂરિયાત, બ્રહ્મચર્યની વાડો મુનિ દીપરત્નસાગર સર્જિત - 313 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #315 -------------------------------------------------------------------------- ________________ દસવેયાલિય– અધ્યયન.૮, ઉદ્દેશક. [૪૦૩] એકાકી સ્ત્રી કથા, ગૃહસ્થ સંપર્ક વર્જન [૪૦૪- બ્રહ્મચારી માટે સ્ત્રીનો ભય, દૃષ્ટિ સંયમ, -૪૧૦] - આત્મગવેષણા અને ઘાતકતા, સ્ત્રી માત્રથી બચવું, -કામરાગવર્ધક અંગોપાંગ ન જોવા પુદગલ પરિણામની અનિત્યતા, અનાસક્તિ ઉપદેશ [૪૧૧] નિષ્ક્રમણ કાલીન શ્રદ્ધાના નિર્વાહનો ઉપદેશ [૪૧] તપસ્વી, સંયમી, સ્વાધ્યાયીનું સામર્થ્ય [૪૧૩] પૂર્વકૃત્ કર્મમલની વિશુદ્ધિનો ઉપાય [૪૧૪] આચાર પ્રણિધિનું ફળ અને ઉપસંહાર કથન અધ્યયન-૯-“વિનયસમાધિ” ઉદ્દેશક-૧ [૪૧૫] વિનય શિક્ષા પ્રાપ્તિના બાધકતત્ત્વો, વિનય-અશિક્ષા ફળ [૪૧૬ - અલ્પમતિ, વયોવૃદ્ધ અને અલ્પશ્રુતની અવહેલનાનું ફળ -૪૨૫] - આચાર્યની પ્રસન્નતા અને અવહેલનાના ભયંકર ફળ અને આચાર્યને પ્રસન્ન રાખવાનો ઉપદેશ [૪૨૬] અનંતજ્ઞાની પણ ગુરુની વિનયપૂર્વક ભક્તિ કરે [૪૨૭] જ્ઞાનદાતા ગુરુ પરત્વે વિનય કરવાનો ઉપદેશ [૪૨૮] આત્મ વિશુદ્ધિના સ્થાનો, શિક્ષાદાતા પ્રત્યે પૂજ્યભાવ [૪૨૯- - આચાર્યની મહત્તાનું વર્ણન, સ્થાન-જ્ઞાનાદિ -૪૩૧] - આચાર્યની આરાધના અને તેનું ફળ ઉદ્દેશક-૨[૪૩૨- - વૃક્ષની ઉપમાથી ધર્મવૃક્ષનું સ્વરૂપ, મોક્ષ ફળ -૪૩૪] ક્રોધાદિ દુર્ગણી, અવિનયીનું સંસાર ભ્રમણ [૪૩૫] વિનયશિક્ષા દાતા પ્રત્યે ક્રોધ અને તેનું ફળ [૪૩૬ - હાથી-ઘોડાની ઉપમાપૂર્વક અવિનીત અને સુવિનીતની આપદા અને સંપદાનું તુલનાત્મક નિરૂપણ -૪૪૨] [૪૪૩] આજ્ઞાનુવર્તિતાથી જ્ઞાનની પ્રવૃદ્ધિ [૪૪૪- - ગૃહસ્થનું શિલ્પકલા અધ્યયન, શિલ્પાચાર્ય કૃત -૪૪૯] યાતનાનું સહેવું, યાતના છતાં ગુરુ સત્કારાદિ-પ્રવૃત્તિ- એ જ રીતે ધર્માચાર્યની આજ્ઞાનુવર્તિતા, -ગુરુ પ્રત્યે નમ્ર વ્યવહારની અને ક્ષમાયાચના વિધિ [૪૫૦- અવિનીત શિષ્યનું સ્વરૂપ, વિનીતની વિનયવિધિ મુનિ દીપરત્નસાગર સર્જિત 314 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #316 -------------------------------------------------------------------------- ________________ . દસવેયાલિય- અધ્યયન.૯, ઉદ્દેશક. ૨.. -૪૫૩] અવિનીત સુવિનિતનો ભેદ, સુવિનીતને શિક્ષાપ્રાપ્તિ [૪૫૪] ક્રોધી, માની, નિંદક આદિ દુર્ગણીને મોક્ષ પ્રાપ્તિ ન થાય [૪૫૫] આજ્ઞાસ્થિત, શ્રુતજ્ઞ, વિનયીને મોક્ષ પ્રાપ્તિ થાય (૯) ઉદ્દેશક-૩[૪૫] આચાર્યની સેવા પ્રત્યે જાગૃત્તિ, અભિપ્રાયજ્ઞ થવું [૪૫૭] આચાર માટે વિનય, આજ્ઞાપાલન, આશાતના વર્જન [૪૫૮] રાત્મિક પ્રતિ વિનય, ગુણાધિક પ્રતિ નમ્રતાદિ [૪૫૯] ભિક્ષાવિશુદ્ધિ અને લાભાલાભમાં સમભાવ [૪૦] વસ્તુની અધિક પ્રાપ્તિ છતાં સંતોષી જીવન જીવવું [૪૬૧- - વચન પરીષહ સહેવો, તેની દુઃસહ્યતાનું કથન -૪૬૩] - દૌર્મનસ્યના સંજોગ છતાં સૌમનસ્ય ટકાવવું [૪૪] અવર્ણવાદ અને સદોષ ભાષાનો ત્યાગ કરવો [૪૫] લોલુપતા, કૌતુક, આદિનો ત્યાગ કરે તે પૂજ્ય બને [૪૬] આત્મ શિક્ષા, સમભાવથી પૂજ્ય બને [૪૭] નિંદા, અભિમાન અને કષાય ત્યાગથી પૂજ્યતા [૪૬૮] પૂજ્યની પૂજા, ઈન્દ્રિયજય, સત્યરતતાથી પૂજ્યતા [૪૯] ગુરુ ઉપદેશથી સંયમીજન આચારવાનું બને [૪૭૦] ગુરુ જન સેવા અને તેના શુભ ફળો (૯) ઉદ્દેશક-૪[૪૭૧- - સમાધિના ચાર ભેદ-વિનય-શ્રુત-તપ-આચાર -૪૮૪] - વિનયાદિ ચારે સમાધિના ચાર-ચાર પેટા ભેદ, ચારે સમાધિની આરાધના, તેનું ફળ અધ્યયન-૧૦-“સભિક્ષુ” [૪૮૫] ચિત્ત સમાધિ, સ્ત્રી વિરક્તિ, વમેલ ભોગો ન સેવે -૪૮૮] જીવહિંસા, સચિત્ત, ઔદેશિક આહાર, રાંધવું-રંધાવવું એ બધાંનો ત્યાગ, કરવાની આજ્ઞા [૪૮૯] શ્રદ્ધા, આત્મૌપચ્ય બુદ્ધિ, મહાવ્રત સ્પર્શ, સંવર [૪૦] કષાય ત્યાગ, ચિત્ત ધૈર્ય, અકિંચન, ગૃહદ્યોગવર્જ [૪૯૧] સમ્યગ્દષ્ટિ, અમૂઢતા, તપસ્વી, પ્રવૃત્તિ શોધન [૪૯ર- - સંનિધિ વર્જન, સવિધિ ભોજન, સ્વાદ્યાયરતતા -૪૯૫] - કલહકથા વર્જન, સુખ-દુ:ખમાં સમભાવ [૪૯] પ્રતિમા સ્વીકાર, ઉપસર્ગમાં નિર્ભય, શરીર અનાસક્તિ મુનિ દીપરત્નસાગર સર્જિત 315 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #317 -------------------------------------------------------------------------- ________________ . દસવેયાલિય- અધ્યયન.૧૦, ઉદ્દેશક. [૪૯૭] દેહ વિસર્જન, સહિષ્ણુતા, અનિદાનના [૪૯૮] પરીષહ વિજય, શ્રામસ્થરતના [પ00] સંયમ, અધ્યાત્મરત, સૂત્રાર્થજ્ઞાન, [૫૦૧] અમૂચ્છ, અજ્ઞાતભિક્ષા, ક્રય વિજય વર્જન, નિસ્ટંગતા [પ૦૨- - વાણી સંયમ, સ્વગૌરવ ત્યાગ, અલોલુપતા, ઋદ્ધયાદિત્યાગ -૫૦૪] - મદવર્જન, આર્યપદ ઘોષણા, કુશીલલિંગ વર્જન [૫૦૫] ભિક્ષની ગતિનું નિરૂપણ ચૂલિકા-૧-“રતિવાક્યા” [પ૦૬- - સંયમ સ્થિરિકરણ ઉપદેશ, ભોગ માટે સંયમ છોડનારને -૫૧૬] ભાવિનું અજ્ઞાન, પરિતાપ, સંયમરૂચી અને સ્વર્ગ-નર્ક [૧૧૭] - ત્યાગ માર્ગ અને ત્યાગ ભષ્ટની તુલના કરી આનંદમાં રહેવું [૫૧૮- - સંયમભ્રષ્ટ શ્રમણના આલોક-પરલોકના દુઃખ, ભોગાસક્તિ, કટુ વિપાક નિરુપણ, -પર૪] સંયમમાં મનસ્થિર કરવાના ઉપાય, - ઈન્દ્રિય દ્વારા અપરાજેય માનસિક સંકલ્પનું નિરૂપણ, -સ્થિરીકરણ ઉપદેશનું ઉપસંહાર કથન --------*---- ચૂલિકા-૨-“વિવિક્તચર્યા [૫૫] ચૂલિકા વિશે પ્રતિજ્ઞા કથન અને તેનો ઉદ્દેશ [પર૬- - વિષયથી સંસાર, વિષય વિરક્તિથી મોક્ષનો ઉપદેશ -પ૨૮] - સાધુને માટે ચર્યા, ગુણ-નિયમની આવશ્યકતાનું કથન [પર૯- - છ વિહાર ચર્યા, ગૌચરી માટે નિષિદ્ધ સ્થાન, આહાર વિધિ -પ૩] - આહાર વિશુદ્ધિ, કાયોત્સર્ગ, અસંક્લિષ્ટ મુનિ સાથે રહેવું [પ૩૪- - એકલ-વિહારના અધિકારી, વર્ષાવાસ, શેષકાળ ચર્યા -પ૩૭] - આત્મનિરીક્ષણનો સમય, ચિંતન, સૂત્ર અને પરિમાણ [પ૩૮] દુષ્પવૃત્તિ થતાં જ સાવધાન થઈ જવાનો ઉપદેશ [પ૩૯] પ્રતિબુદ્ધ જીવી, જાગરુક ભાવ થઈ જીવનારનું સ્વરૂપ [૫૪૦] આત્મરક્ષા ઉપદેશ, આત્માની ગતિનું નિરૂપણ [૪૨] દસવેયાલિય - મૂળસૂત્ર-૩- નો મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ મુનિ દીપરત્નસાગર સર્જિત 316. ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #318 -------------------------------------------------------------------------- ________________ ૪૩ | ઉત્તરઋયણ-મૂળસૂત્ર-૪-વિષયાનુક્રમ અધ્યયન-૧-“વિનયશ્રત” [..૧- - વિનયધર્મ નિરૂપણ કથન, વિનીત અવિનિતના લક્ષણ -..૫] - દુઃશીલ ને સડેલા કાનવાળી કૂતરી અને મુંડની ઉપમા - દુઃશીલ, બહુભાષી, અકૃત્ય સેવીનો સર્વત્ર અનાદર [..૬] આત્મહિત ઈચ્છુક માટે વિનયની આવશ્યકતા [[૭] વિનયથી શીલની પ્રાપ્તિ, બુદ્ધપુત્રનો સર્વત્ર આદર [..૮] સાર્થક અધ્યયન માટે પ્રેરણા, નિરર્થક વાતનો નિષેધ [૯] અનુશાસન સમયે ક્ષમા રાખે, મુદ્રની સંગતિ ન કરે [.૧૦] ક્રોધ અને બહુભાષણ ન કરે, યથા સમય સ્વાધ્યાય કરે [.૧૧] આવેશવશ સેવેલ દોષ ન છુપાવે પણ આલોચના કરે [.૧૨] - અવિનયીને દુર્બલ ઘોડાની, વિનયીને અશ્વની ઉપમા - ગુરુજનના અભિપ્રાયાનુસાર આચરણનો આદેશ [.૧૩] - અવિનયી શિષ્ય મૃદુ ગુરુને પણ કઠોર બનાવી દે - વિનયી શિષ્ય કઠોર સ્વભાવી ગુરુને મૃદુ બનાવી દે [.૧૪] - અકારણ બોલવાનો અને મિથ્યાભાષણનો નિષેધ - શાંત રહેવાનો તથા નિંદા-સ્તુતિમાં સમાન રહેવાનું વિધાન [.૧૫- - આત્મ નિગ્રહ ઉપદેશ, તેનું ફળ, તેની વિચારણા -.૧૭] - જાહેરમાં કે એકાંતમાં પ્રતિકૂળ આચરણ નિષેધ [.૧૮- - ગુરુજન નજીક બેસવાની વિધિ, બોલાવો ત્યારે તુરંત -૨૨] ઉપસ્થિત થવાનું વિધાન, પ્રશ્નોત્તર વિધિ [.૨૩] - વિનયી પૃચ્છાથી સૂત્રાર્થની યથાશ્રુત પ્રાપ્તિ [.૨૪- - સાધુની ભાષા, એકલ સ્ત્રી સાથે વાત ન કરવી -.૨૯] - ગુરુજનના કઠોર શાસનથી સ્વહિત છે તે વિચારણા [.૩૦- - બેસવા સંબંધિ વિવેક, ભિક્ષામાં એષણા સમિતિ પાલન -.૩૭] - ઘોડાના દૃષ્ટાંતે વિનયી-અવિનયીનું સ્વરૂપ - ગુરુજનોને વિનયીથી સુખ, અવિનયીથી દુઃખ [.૩૮- - અનુશાસન અને વિનિત-અવિનિતની વિચારણા -.૪૪] - અપ્રસન્ન ગુરુને વિનિત શિષ્ય મિષ્ટ વચનથી પ્રસન્ન કરે - જીવ વ્યવહારી મુનિ નિંદા પાત્ર ન બને, ગુરુ પ્રત્યે વ્યવહાર મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ 317 Page #319 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરજ્જીયણ– અધ્યયન. ૧, [.૪૫- - વિનમ્ર બનવા ઉપદેશ, વિનયથી શ્રુતલાભ અને -.૪૮] ઉભયલોકમાં સુખ, ઉપસંહાર અધ્યયન-૨-પરિષ” - ભગવંત કથિત બાવીસ પરીષહ, તેના નામ, પરીષહ સહેવાની પ્રેરણા, પરીષહ કથન પ્રતિજ્ઞા ક્ષુધા, પિપાસા, શીત, પરીષહ્ સ્વરૂપ, સહેવાનો ઉપદેશ - ઉષ્ણ, દંશમશક, પરીષહ સ્વરૂપ, સહેવાનો ઉપદેશ - અચેલ, અરતી, સ્ત્રી-પરીષહ સ્વરૂપ, સહેવાનો ઉપદેશ -.૭૨] ચ, નિષધા, શય્યા-પરીષહ સ્વરૂપ, સહેવાનો ઉપદેશ [.૭૩ - આક્રોશ, વધ, યાચના પરીષહ સ્વરૂપ, સહેવાનો ઉપદેશ •.૮૪] - અલાભ, રોગ, તૃણ પરીષહ સ્વરૂપ, સહેવાનો ઉપદેશ [.૮૫- - જલ્લમલ, સત્કાર પરીષહ સ્વરૂપ, સહેવાનો ઉપદેશ -.૯૪] - પ્રજ્ઞા, અજ્ઞાન, દર્શન પરીષહ સ્વરૂપ, સહેવાનો ઉપદેશ [.૯૫] પરીષહોનું સ્વરૂપ સમજી તેનાથી પરાજીત ન થવું અધ્યયન-૩-“ચાતુરંગીય” [.૪૯ .૫૦] [.૫૧ -.90] [.૬૧ - ➖➖➖ [.૯૬] ચાર અંગોની દુર્લભતા-મનુષ્યત્વ, શ્રુતિ, શ્રદ્ધા, વિરતિ [.૯૭- મનુષ્યભવ, સદ્ધર્મ શ્રવણ, શ્રદ્ધાની દુર્લભતા -૧૦૫] - સંયમપૂર્વક વિરમવું દુર્લભ [૧૦૬- - ચાર અંગોની પ્રાપ્તિનું આલોક-પરલોકમાં ફળ -૧૦૮] - કર્મબંધના કારણો જાણવાથી સાધકની ઉર્ધ્વગતિ [૧૦૯- - ચાર અંગોની પ્રાપ્તિના ફળ-દેવગતિ, તેના સુખ -૧૧૫] - મનુષ્યગતિ, તેના સુખ-સિદ્ધપદ પ્રાપ્તિ અધ્યયન-૪-અસંખયં” . [૧૧૬ · અપ્રમાદનો ઉપદેશ, ધનોપર્જનથી અશુભગતિ -૧૨૦] - ચોરનું દૃષ્ટાંત, ધનમાં ભાગ લેનાર, સ્વજન-કર્મફળમાં ભાગ ન લે, દીવાનું ઉદાહરણ [૧૨૧] અપ્રમાદનો ઉપદેશ, ભારંડ પક્ષીનું દૃષ્ટાંત [૧૨] સાધકને દોષથી ડરવા અને ગુણોત્કર્ષ માટે ઉપદેશ [૧૨૩] સ્વછંદતા નિષેધ, અપ્રમતતા ઉપદેશ, ઘોડાની ઉપમા [૧૨૪- પ્રમત્તને અંતિમ સમયે દુઃખ, અપ્રમાદનો ઉપદેશ -૧૨૭] - રાગ, દ્વેષ, કષાય નિવૃત્તિ માટેનો ઉપદેશ મુનિ દીપરત્નસાગર સર્જિત 318 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #320 -------------------------------------------------------------------------- ________________ [૧૨૮] ઉત્તરજ્જીયણ– અધ્યયન. ૪, - સંસ્કારહીન, તુચ્છતાદિ દુર્ગુણીનો સંગ ન કરવો - જીવનના અંત સુધી સદગુણ સાધના કરવી અધ્યયન-૫-અકામમરણિજ્યું” સંસાર સમુદ્ર તરવો કઠિન, મરણના બે ભેદ - અકામ મરણ-વારંવાર, પંડિત મરણ એકવાર [૧૨૯] -૧૩૧] [૧૩૨ -૧૩૫] - બાળ, અજ્ઞાની જીવો ક્રુર કર્મ કરનાર અને પુનર્જન્મમાં અવિશ્વાસુ હોય, તે કામભોગ આસક્ત હોય છે. [૧૩૬] બાળ જીવો દ્વારા ત્રસ-સ્થાવરની અર્થ-અનર્થ હિંસા [૧૩૭] બાળ જીવના લક્ષણ, તેમને મધ-માંસ આહાર પ્રિય [૧૩૮- - બાળ જીવની ભોગાસક્તિ, મનોદશા, નરકગતિ -૧૪૫] - વિકટપથગામી ગાડાવાળાનું દૃષ્ટાંત, અધર્મમાર્ગે જતા બાળજીવનું અકામ મરણ - જુગારીનું દૃષ્ટાંત, બાળ જીવનું અકામ મરણ અને દુઃખ વેદન, પંડિત જીવના સકામ મરણનું કથન [૧૪૬ - સંયત વ્યક્તિનું પંડિત મરણ, આવું મરણ બધાં -૧૪૭] સાધુ અને ગૃહસ્થોને પ્રાપ્ત ન થાય [૧૪૮] સાધુ અને ગૃહસ્થના સંયમ જીવનની તુલના [૧૪૯- - ભિક્ષુને પણ દુર્ગતિ શક્ય, ગૃહસ્થને સુગત શક્ય -૧૫૩] - વ્રતધારી શ્રાવકની દેવગત, સંયમીને સ્વર્ગ કે મોક્ષ [૧૫૪- - દેવગતમાં જીવન, સાધુ અને શ્રાવકની દેવગત -૧૫૭] - શીલવાન અને બહુશ્રુત અંત સમયે દુઃખી ન થાય [૧૫૮- - બુદ્ધમાન મનુષ્યની ઉત્તમ મરણ માટે ઈચ્છા -૧૬૦] - સાધુ ત્રણમાંથી એક પંડત મરણ સ્વીકારે અધ્યયન-૬-“ક્ષુલ્લક નિગ્રંથત્વ” [૧૯૧- - અજ્ઞાનીનું દુઃખમય જીવન, મૈત્રી ભાવનો ઉપદેશ -૧૬૫] - અશરણ ભાવના ઉપદેશ, ત્યાગનું ફળ [૧૯૬ અશરણ ભાવના, હિંસા અને અદત્તાદાન નિષેધ -૧૭૦] - અક્રિયાવાદથી મુક્તિની ભ્રામક માન્યતા [૧૭૧] ફક્ત ભાષા જ્ઞાન કે વિદ્યામંત્રથી મુક્તિ ન મળે [૧૭૨- - આસક્તિથી દુઃખ, અપ્રમત સંયમ માટે ઉપદેશ -૧૭૫] - કેવલ કર્મક્ષયના હેતુથી આહાર અને દેહ ધારણા મુનિ દીપરત્નસાગર સર્જિત 319 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #321 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૨ - ઉત્તરજ્જયશં- અધ્યયન. ૭, [૧૭ - - સંનિધિ નિષેધ, પક્ષીનું દૃષ્ટાંત, આહાર ગવેષણા -૧૭૮] - ઉપસંહાર કથન, જિનપ્રણિતતાની સાક્ષી અધ્યયન-૭-“ઔરભીય” [૧૭૯] - મહેમાન માટે પળાતા ઘેટાનું દૃષ્ટાંત, -૧૮૮] - બાળજીવોનું વર્ણન, તેનું ઘેટા સમાન મૃત્યુ [૧૮૯- - કાકિણી અને આંબાના દૃષ્ટાંતથી દેવસુખ હોવાનો ઉપદેશ -૧૯૧] - દેવતાની તુલનાએ મનુષ્ય કામભોગની તુચ્છતા [૧૯૨- - ત્રણ વણિકનું દૃષ્ટાંત, ચાર ગતિની લાભાલાભ -૧૯૭] - બાળજીવની બે ગતિ, બાળ અને પંડિતગતિની તુલના [૧૯૮- - વૃતિની મનુષ્ય ગતિ, વિશેષ પુન્યથી દેવગતિ -૨૦૫] - દેવની તુલનાએ મનુષ્ય કામભોગ, કામભોગ વિરક્તિ - કામભોગ અનિવૃત્ત અને નિવૃત્તના લાભાલાભ [૨૦- - બાળજીવની અજ્ઞાનતા, અધર્મ આચરણ, દુર્ગતિ -૨૦૮૩ - પંડિત જીવનું શૈર્ય, ધર્માચરણ, સુગતિ, ઉપસંહાર અધ્યયન-૮-“કાપિલિય” [૨૯] - દુર્ગતિ નિષેધના ઉપાયનો પ્રશ્ન-સ્નેહત્યાગ કથન -૨૧૩] - કપિલ મુનિનો ઉપદેશ, કર્મબંધના હેતુ, તેનો ત્યાગ - કામભોગ ત્યાગ, આત્મરક્ષા, અજ્ઞાની આસક્તની વિપદા [૨૧૪] કામભોગ ત્યાગ કઠિન, વ્રતી સાધકને સહેલો [૨૧૫- - બાળ જીવની દુર્ગતિ, પ્રાણવધનિષેધ, કર્મનિર્જરા -૨૨૦] - એષણા સમિતિ, ગ્રહમૈષણા, જીવન નિર્વાહ [૨૧] સાધુનું લક્ષણ-નિમિત્ત, સ્વપ્નાદિ ફળ કથન ન કરે (રરર- - અસંયમી, આસક્ત જીવોની અસુર કાર્યમાં ગતિ -૨૨૩ - ભવભ્રમણ અને બોધિદુર્લભતા [૨૨૪- - લોભીની મનોદશા, સ્ત્રી સ્વરૂપ-આસક્તિ ત્યાગ -૨૨૮] - કપિલ મુનિ વર્ણિત ધર્મ આરાધનથી ઉચ્ચ ગતિ અધ્યયન-૯-“નમિપ્રવજ્યા” રિ૨૯- - નમિરાજાને જાતિ સ્મરણ, અભિનિષ્ક્રમણ, ગૃહત્યાગ -૨૩૩] મિથિલામાં કોલાહલ, બ્રાહ્મણ રૂપે શકેન્દ્ર આગમન [૨૩૪- - મિથિલા વિશે શકેન્દ્રનો પ્રશ્ન, નમિ રાજર્ષિનો ઉત્તર મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ 320 Page #322 -------------------------------------------------------------------------- ________________ ... ઉત્તરન્ઝય- અધ્યયન ૯, ... -૨૩૮] - વૃક્ષનું દૃષ્ટાંત, વૃક્ષ તુટતા તેના આશ્રિત પક્ષીનું રૂદન [૨૩૯- - ભસ્મીભૂત મહેલનો પ્રશ્ન-એકત્વ ભાવથી સુખનો ઉત્તર -૨૫o] - નગર સુરક્ષાનો પ્રશ્ન-સંસારમુક્ત આત્માનો ઉત્તર રિપ૧- - યોગ્ય ગૃહ બનાવવા પ્રશ્ન-ઈષ્ટ સિદ્ધિ જ સ્થાયી ગૃહ -૨૫૮] - નગર સુરક્ષાની પ્રાર્થના-નમિરાજાનો ઉત્તર [૨૫૯- - રાજાના દમનની પ્રાર્થના, અંતર, શત્રુને જીતે તે સર્વજીતે -૨૬૮] - યજ્ઞ, બ્રહ્મભોજ પ્રાર્થના, સંયમ શ્રેયસ્કરતાનો ઉત્તર [૨૬૯- - ગૃહીવ્રતની પ્રાર્થના, સંયમની ઉત્તમતાનો ઉત્તર -૨૭૭ - કોશવૃદ્ધિની પ્રાર્થના, અકિંચનતા, તપસાધનાનો ઉત્તર [૨૭૮- - પ્રાપ્ત ભોગ અત્યાગની પ્રાર્થના, વિષયકષાયના કટુ ફળ -૨૯૦] - બ્રાહ્મણ રૂપનો ત્યાગ કરી ઈન્દ્ર રૂપે નમિરાજર્ષિની પ્રશંસા - નમિરાજાની શ્રમણ ધર્મે સ્થિરતા, ઉપસંહાર કથન અધ્યયન-૧૦-“દ્રુમપત્રક” [૨૯૧- - મનુષ્ય જીવનને સૂકા પાન અને કુશાગ્ર બિંદુની ઉપમા -૨૯૩] - પૂર્વકૃત કર્મની નિર્જરા અને અપ્રમાદનો ઉપદેશ [૨૯૪- - મનુષ્ય ભવની દુર્લભતા, પૃથ્વીકાયાદિમાં ભવ ભ્રમણ -૩૦૫] - શુભાશુભ કર્મોથી ભવભ્રમણ-અપ્રમાદનો ઉપદેશ [3૦૬- - આર્યન્ત દુર્લભ, પૂર્ણ પંચેન્દ્રિયદુર્લભ, -૩૧૦] - ધર્મશ્રવણ, શ્રદ્ધા, આચરણની દુર્લભતા, પ્રમાદ ન કર [૩૧૧- - શરીર-ઈન્દ્રિયની શીથીલતા, રોગવૃદ્ધિ, અપ્રમાદ ઉપદેશ -૩૨૦] - લોલુપતા ત્યાગ, ત્યક્ત ભોગ ફરી ન સ્વીકાર, - મિત્ર, બંધુ, ધનનો વિચાર ન કર, અપ્રમાદી બન [3૨૧- - માર્ગ ભારવાહક, સમુદ્ર તટનું દૃષ્ટાંત અને નિષ્કર્ષ -૩ર૬] - સિદ્ધત્વ પ્રાપ્તિ પુરુષાર્થ, સદુપદેશદે, અપ્રમાદી બન [૩૨૭ જિનવાણીથી રાગદ્વેષનો છેદ અને મોક્ષ અધ્યયન-૧૧-“બહુશ્રુતપૂજ્ય” [૩૨૮- - સાધુ આચાર કથન પ્રતિજ્ઞા, અબુહશ્રુતનું સ્વરૂપ -૩૩૨] - શિક્ષા-અપ્રાપ્તિનું કારણ, પ્રાપ્તિના સ્થાનો [333- - અવિનીત-સુવિનીતના લક્ષણો, જિજ્ઞાસુના ગુણો -૩૪૫] - બહુશ્રુતને શંખ, અશ્વ, યોદ્ધો અને હાથીની ઉપમા મુનિ દીપરત્નસાગર સર્જિત 321 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #323 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરજ્જીયણ– અધ્યયન. ૧૧, [૩૪૬- - બહુશ્રુતને વૃષભ, સિંહ, વાસુદેવ અને ચક્રીની ઉપમા -૩૫૬] - બહુશ્રુતને ઈન્દ્ર, સૂર્ય, ચંદ્ર, કોષ્ઠાગારની ઉપમા · બહુશ્રુતને જંબૂવૃક્ષ, સીતા નદી, મેરુ પર્વતની ઉપમા [૩૫૭- બહુશ્રુતને સ્વયંભૂરમણ સમુદ્રાદિ ઉપમા -૩૫૯] બહુશ્રુતની ઉત્તમગતિ, શ્રુતથી સિદ્ધિ પદ અધ્યયન-૧૨-“હરિકેશીય” [390 ચંડાલ કુલોત્પન્ન હરિકેશબલ, તેના ગુણ, સંયમીત્ત્વ -399] • ભિક્ષાર્થે બ્રહ્મ યજ્ઞ મંડપે જવું, અનાર્ય દ્વારા ઉપહાસ [૩૬૭- - તિદુંક યક્ષ દ્વારા શ્રમણચર્યા કથન, આહાર યાચના -390] બ્રાહ્મણો દ્વારા ભિક્ષા ન આપવાનો નિશ્ચય - [૩૭૧- - યક્ષ દ્વારા પુન્ય અને પાપક્ષેત્રનું પ્રતિપાદન -૩૭૫] - બ્રાહ્મણોનો આક્રોશ અને આહાર ન આપવા નિશ્ચય [૩૭૬] યક્ષકથન-ભિક્ષા નહીં આપો તો યજ્ઞનો શો લાભ ? [૩૭૭- - બ્રહ્મકુમારો દ્વારા મુનિને પ્રહાર, રાજકન્યાનું નિવેદન -૩૯૪] - યક્ષ દ્વારા બ્રહ્મકુમારની દુર્દશા, રાજકન્યા દ્વારા મુનિની તેજોલબ્ધિનો પરિચય, બ્રાહ્મણ દ્વારા ક્ષમાયાચના, · મુનિનું નિવેદન અને યક્ષનો પરિચય, -બ્રાહ્મણ દ્વારા ક્ષમાયાચના અને ભિક્ષા દાન [૩૯૫- - દાન સમયે દેવો દ્વારા દિવ્યવર્ષા, બ્રાહ્મણને આશ્ચર્ય -૩૯૮] · હરિકેશબલ મુનિ દ્વારા બાહ્ય શુદ્ધિથી પાપકર્મનું કથન [૩૯૯- - આત્મશુદ્ધિ અને શ્રેષ્ઠ યજ્ઞ સંબંધે બ્રાહ્મણના પ્રશ્નો -૪૦૬] - અધ્યાત્મ સ્નાન અને અધ્યાત્મ યજ્ઞનું પ્રતિપાદન અધ્યયન-૧૩-ચિત્ર સંભૂતીય” [૪૦૭- - સંભૂતમુનિનું નિયાણું, બ્રહ્મદત્ત ચક્રી રૂપે જન્મ -૪૦૯] - કંપિલ પુરે બ્રહ્મદત્ત પુરિમતાલે ચિત્રનો જન્મ [૪૧૦- - ચિત્તમુનિ દ્વારા પૂર્વજન્મના વૃત્તાંતોનું કથન [૪૩] [૪૩૩ -૪૪૧] - બ્રહ્મદત્તની ચિત્તમુનિને પ્રાર્થના, ચિત્તમુનિનો બ્રહ્મદત્તને ઉપદેશ-મૃત્યુ વર્ણન, અશરણ ભાવના બ્રહ્મદત્તની ભોગાસક્તિ, પોતાને કીચડગ્રસ્ત હાથી કહેવો - બ્રહ્મદત્તને પુનઃઆર્ય કર્મ કરવા પ્રેરી ચિત્તમુનિનું જવું - બ્રહ્મદત્તની નરકગતિ, ચિત્ત મુનિનો મોક્ષ મુનિ દીપરત્નસાગર સર્જિત 322 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #324 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરજ્જીયણ– અધ્યયન. ૧૪, અધ્યયન-૧૪-“ઇપુકારીય” [૪૪૨- - ઈષુકાર નગર, પુરોહિત પુત્રોનો પૂર્વભવ -૪૪૫] - ઈષુકાર રાજા આદિ છનું જિનોક્ત માર્ગ ગમન [૪૪૬- - પુરોહિત પુત્રોને જાતિ સ્મરણ, સંસારથી વિરક્તિ -૪૪૮] - પ્રવજ્યા માટે માતા-પિતાની અનુમતિ માંગવી [૪૪૯- - પિતાનો સુઝાવ-ગૃહસ્થ કર્તવ્યો પૂર્ણ કરવા -૪૫૬] - પુરોહિત પુત્રોનો-પ્રવજ્યા ગ્રહણે દૃઢ સંકલ્પ [૪૫૭] - પુરોહિતનો પ્રશ્ન-સુખ અહીં છે, ભિક્ષુ કેમ થવું છે ? [૪૫૮] - ઉત્તર-આધ્યાત્મિક સુખ માટે પ્રવજ્યા જરૂરી છે [૪૫૯- - આત્માનું અસ્તિત્વ નથી, અસ્તિત્વ છે નો સંવાદ -૪૬૧] - અજ્ઞાનતાથી કરેલ ભૂલ ફરી ન કરવાનો સંકલ્પ [૪૬] - પુત્ર દ્વારા જીવન સાફલ્યનો નિશ્ચય, પિતાને દીક્ષેચ્છા -૪૬૯] ભાવિ અનિશ્ચિત્ત સમજી, તુરંત દીક્ષા લેવા નિશ્ચય [૪૭૦- - પુરોહિતનું પત્નીને નિવેદન, પત્નીનો વિરોધ -૪૭૩] - પુરોહિતનો ઉત્તર-દીક્ષા કેવળ મુનિધર્મ પાલન માટે છે [૪૭૪- - પત્ની દ્વારા દીક્ષા જીવનની મુશ્કેલીનું વર્ણન, પુરોહિતનો -૪૭૬] દૃઢ નિર્ધાર, ભોગ ને સાપની કાંચળી આદિની ઉપમા [૪૭૭- - પુરોહિત પત્નીનો દીક્ષા નિર્ધાર, રાણીની રાજાને પ્રેરણા -૪૮૪] - આત્માને પક્ષીની અને ભોગને પાંજરાની ઉપમા - રાગદ્વેષનું સ્વરૂપ, રાણીનો દીક્ષા માટે સંકલ્પ [૪૮૫- - કામ ભોગોનું વરવું સ્વરૂપ, વિવિધ ઉપમાઓ -૪૯૪] - બંધન મુક્તિની ઈચ્છા, રાજાદિ છ ની દીક્ષા અધ્યયન-૧૫-“સભિક્ષુક” [૪૯૫] ભિક્ષુના લક્ષણો-જ્ઞાનાદિ ગુણો, અનિદાન, ઈચ્છામુક્તાદિ [૪૯૬] ભિક્ષુ-વિરક્ત, સંયમલીન, અનાસક્ત ઈત્યાદિ ગુણ [૪૯૭] ભિક્ષુ-આક્રોશ, વધ પરીષહ સહે, સમભાવી આદિ ગુણ [૪૯૮] ભિક્ષુ-અત્યલ્પ ઉપકરણ રાખે, પરીષહોને સહે [૪૯૯] ભિક્ષુ-સત્કારાદિ અપેક્ષા ન રાખે, આત્મખોજ લીન રહે આદિ [૫૦૦] ભિક્ષુ-મોહોત્પાદક સંગનો ત્યાગ, કુતૂહલ ત્યાગી [૫૦૧] ભિક્ષુ-આજીવિકા માટે વિદ્યા, મંત્ર આદિ પ્રયોગથી પર મુનિ દીપરત્નસાગર સર્જિત 323 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #325 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર—યશં- અધ્યયન. ૧૫, ... [૫૦] ભિક્ષ-રોગ નિવારવા કોઈપણ ચિકિત્સા પ્રયોગ ન કરે [૫૦૩- - ભિક્ષુ-ક્ષત્રિય આદિની પ્રશંસા ન કરે, લૌકિક કામનાર્થે પરિચય ન રાખે, -૫૦૭] અલામાં દ્વેષ ન કરે, સંવૃત્ત રહે, નિરસભિક્ષાની નિંદા ન કરે, સાધારણ ઘેર ભિક્ષા લે [૫૦] મધુર સંગીત કે ભયાવહ શબ્દોમાં રાગ-દ્વેષ ન કરે [૫૦૯] વિવિધ વાદોથી વિચલીત ન થાય, વિવિધ ગુણધર હોય [૫૧૦] અશિલ્પજીવી યાવતુ એકાકી હોય તે ભિક્ષુ અધ્યયન-૧૬-“બ્રહ્મચર્યસમાધિસ્થાન” [૫૧૧] દશ બ્રહ્મચર્ય સમાધિ સ્થાન, ભિક્ષુની જીવનચર્યા [૫૧૨] બ્રહ્મચારીની યોગ્ય વસતિ, વસતિ અભાવે થતા દોષ [૫૧૩] સ્ત્રી સાથે વાર્તાલાપ નિષેધ, વાર્તાલાપથી થતી હાનિ [૫૧૪] સ્ત્રી સાથે એક આસન નિષેધ, તેનાથી થતી હાનિ [૫૧૫] સ્ત્રીના અંગોપાંગ ન જોવા, જોવાથી થતી હાનિ [૫૧] સ્ત્રીના હાસ્ય વિલાસાદિ ન જોવા, જોવાથી થતી હાનિ [૫૧૭- - મુક્ત ભોગો યાદ ન કરવા, ઉત્તેજક આહાર ન લેવો, -પ૨૧ - અતિમાત્રા એ આહાર ન લેવો, શૃંગાર ન કરવો - મનોજ્ઞ શબ્દાદિમાં આસક્ત ન થવું, આ સર્વેથી થતી હાનિ [પરર- - ઉક્ત દશ સ્થાન વિષયક ગાથા, બ્રહ્મચારીને આ દશ -પ૩૫] સ્થાનનું સેવન તાલપુટ વિષ સમાન છે [પ૩૬- - ભિક્ષુનું ધર્મ બાગમાં વિચરણ, બ્રહ્મચર્ય મહિમા -૫૩૮] - બ્રહ્મચર્યથી મોક્ષની પ્રાપ્તિ અધ્યયન-૧૭-“પાપશ્રમણ” [પ૩૯] નિર્ગથ ધર્મ પ્રાપ્તિ, છતાં પછીથી સ્વચ્છેદ વિહાર [૫૪૦- પ્રમાદી, સ્વાધ્યાય વિમુખ નિદ્રાશીલ, જ્ઞાનદાતાનિંદક, -૫૪૪] અવિનયી, અભિમાની, જીવવિરાધક-પાપશ્રમણ છે. [૫૪૫- - અપ્રમાર્જિત સંથારા સેવી, ઈર્યાસમિતિ ઉલ્લંઘક, ક્રોધી -૫૪૭] અવિધિ પ્રતિલેખક છે તે પાપ-શ્રમણ છે [૫૪૮- - ગુરુ અવલેહના કર્તા, માયી, વાચાળ, માની, લોભી, વિષયી -પપ00 લોલુપ, દ્વેષી, કલહપ્રિય છે તે પાપશ્રમણ છે મુનિ દીપરત્નસાગર સર્જિત 324 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #326 -------------------------------------------------------------------------- ________________ .. ઉત્તરન્ઝયણ- અધ્યયન. ૧૭, ... [પપ૧- - અસ્થિર, ચંચળ, પ્રમાર્જના ન કરતો, વિગઈસેવી, તપમાં – -પ૫૫] અરુચિવાળો, અનિયતભોજી, સ્વચ્છંદ, પરદર્શન – પ્રશંસક, ગણ સંક્રમી-તે પાપશ્રમણ છે [૫૫૬- - ગૃહસ્થકૃત્ય કર્તા, વિદ્યોપજીવી, સ્વજનાદિનો આહાર -૫૫૯] લેતો, ગૃહસ્થને ત્યાં બેસતો, પાપશ્રમણ છે. - પાપશ્રમણ ઉભયથી ભ્રષ્ટ થાય છે - ઉપસંહાર કથન અધ્યયન-૧૮-“સંજયીય” [પક0- - કંપિલપુરના સંજય રાજાનું શીકારાર્થે ઉદ્યાન આગમન -પ૬૫] - બાણ વિદ્ધ મૃગનું ધ્યાનસ્થ અણગાર પાસે જવું [પક - - મુનિને જોઈને રાજાનો પશ્ચાત્તાપ અને ક્ષમાયાચના -પ૭૬] - મુનિ દ્વારા રાજાને ઉપદેશ, સંજય રાજાની દીક્ષા [પ૭૭- - સંજય મુનિને અન્ય એક મુનિ દ્વારા કેટલાંક પ્રશ્નો -૫૮૧] - સંજય મુનિ દ્વારા પોતાનો પરિચય અને પ્રશ્નોત્તર [૫૮] - ક્રિયા આદિ વાદીની અસત્ય તત્વ પ્રરૂપણા - ભ૦ મહાવીરની પ્રરૂપણા, સંજયમુનિનું જીવન [૫૮૩- - મુનિને પૂર્વજન્મનું જ્ઞાન, સમ્યજ્ઞાનોપસના, પ્રશ્ન-૫૯૧] વિદ્યા અને ગૃહસ્થ ગોષ્ઠીથી નિવૃત્તિ, ધર્માચરણ, કાળનો વિષય આદિ પ્રશ્નના ઉત્તરની ક્ષમતા [૫૯૨- - ક્રિયારુચિ, અક્રિયા ત્યાગનો ઉપદેશ -૧૦૨] - ભરત, સગર આદિ ચક્રવર્તીએ પણ દીક્ષા લીધેલી [૬૦૩- - દશાર્ણભદ્ર, નમિ આદિ રાજાઓએ પણ દીક્ષા લીધેલી -૧૨] - ધીરપુરુષોનો અપ્રમત્ત વિહાર, જિનવાણીથી ભવપાર [૧૩] ઉપસંહાર કથન-સર્વસંગથી મુક્તની સિદ્ધિ અધ્યયન-૧૯-“મૃગાપુત્રીય [૬૧૪- - સુગ્રીવનગર, બલભદ્ર રાજા, મૃગારાણી, મૃગાપુત્ર - ર૪] - મુનિ દર્શનથી જાતિસ્મરણ, દીક્ષા અનુમતિ માટે પ્રાર્થના [૧૫] - મૃગાપુત્ર દ્વારા મુક્તભોગોનું વર્ણન અને વૈરાગ્ય ભાવ -૧પ૭] - માતાપિતા દ્વારા શ્રમણ જીવન-સમસ્યા વર્ણન [૬૫૮- - મૃગાપુત્ર દ્વારા પૂર્વે પોતે વેદલ નરક વેદના વર્ણન -૧૮૯] - માતા-પિતા દ્વારા ગ્રામય જીવન નિષ્પતિકર્મતા પ્રશ્ન મુનિ દીપરત્નસાગર સર્જિત 325 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #327 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરન્ઝયણ- અધ્યયન. ૧૯, ... [૬૯૦- - મૃગાપુત્ર દ્વારા વનના મૃગનું દષ્ટાંત, મૃગચર્યા ઈચ્છા -૭૦૧] - અનુમતી મેળવીને મૃગાપુત્રનો ગૃહત્યાગ [૭૦૨- - મૃગાપુત્રનું શ્રામણ્ય જીવન, માસિક સંલેખના, મોક્ષ -૭૧૨] - મૃગાપુત્ર ચરિત્ર નિષ્કર્ષ-કામભોગ નિવૃત્તિ, સંયમ અધ્યયન-૨૦-“મહાનિર્ગથીય” [૭૧૩- - સિદ્ધ અને સંયતને નમસ્કાર, ધર્મ સ્વરૂપ કથન -૭૧૮] - શ્રેણિકનું ઉધાનમાં જવું, મુનિનું દર્શન, અહોભાવ [૭૧૯- - મુનિને વંદન, પ્રદક્ષિણા, શ્રેણિકના પ્રશ્નો -૭૨૧] - મુનિ દ્વારા પોતાને અનાથ, અમિત્ર કહેવા [૭૨૨- - મુનિ કથનનું શ્રેણિકનું આશ્ચર્ય, નાથ થવા નિવેદન -૭૨૭] - મુનિ દ્વારા શ્રેણિકને અનાથ કહેવો, શ્રેણિકને તે સાંભળી વિશેષ આશ્ચર્ય, શ્રેણિક દ્વારા સ્વપરિચય [૭૨૮- - મુનિ દ્વારા અનાથનો પરમાર્થ કહેવો, ગૃહસ્થપણાની ચક્ષુ-૭૪૭] વેદના, ઉપચારની અસફળતા, પ્રવજ્યા સંકલ્પ, વેદના ઉપશાંતિ, - અનગાર બની અનાથ થવું [૭૪૯- - મુનિનું આત્મા સંબંધિ તત્વજ્ઞાન-કથન -૭૫૧] - શ્રમણ જીવનમાં શિથિલતા, ભોગોમાં આસક્તિ [૭૫૨- - સમિતિ અપાલન, વ્રતભંગ, નિરર્થક જીવન, -૭૬ર) - ફક્ત સાધુવેશધારી, અસંયત જીવન, વિષયાસક્ત - વિદ્યોપજીવી, સદોષ આહારી, અંતે પશ્ચાત્તાપ, દુર્ગતિ [૭૬૩- - કુશીલને છોડીને મહાનિર્ગથના પંથે ચાલવું -૭૬૪] - શુદ્ધ સંયમ પાલનથી મોક્ષની પ્રાપ્તિ [૭૬૫- - આ રીતે મુનિ દ્વારા મહાનિર્ગથીય શ્રુતકથન -૭૬૭] - શ્રેણિક દ્વારા અર્થગ્રહણ, મુનિની સ્તુતિ [૭૬૮- - શ્રેણિક દ્વારા અનાથ મુનિની ક્ષમાયાચના, ગમન -૭૭૨] - મુનિ જીવનની પક્ષીજીવન સાથે તુલના અધ્યયન-૨૧-“સમુદ્રપાલીયા [૭૭૩- - ચંપા નિવાસી પાલિત શ્રાવક, ભ૦ મહાવીરનો શિષ્ય -૭૭૬] - વ્યાપારાર્થે ગમન, લગ્ન, પુત્ર, સમુદ્રપાલ નામ [૭૭૭- - ચંપામાં સમુદ્રપાલનો ઉછેર, અભ્યાસ, વિવાહ મુનિ દીપરત્નસાગર સર્જિત 326 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #328 -------------------------------------------------------------------------- ________________ ... ઉત્તરાયણં- અધ્યયન. ૨૧, ... -૭૮૨] - વધ્યજનને જોઈને સમુદ્ર પાલને વૈરાગ્ય, દીક્ષા [૭૮૪- - સમુદ્રપાલ મુનિની સંયમ સાધનાનું વર્ણન -૭૯૬] - સમુદ્ર પાલમુનિને કેવલજ્ઞાન, ભવસમુદ્ર પાર અધ્યયન-રર-“રથનેમીય” [૭૯૭- - શૌરીપુર, વસુદેવરાજા, બે પત્ની, બે પુત્ર -૮૦૪] - એક પુત્ર અરિષ્ટ નેમિ, રાજુમતી સાથે વિવાહ-વાત [૮૦૫- - વિવાહાર્થે ગમન, વધ યોગ્ય પશુને જોવા -૮૧૨] - અરિષ્ટનેમિ દ્વારા સારથીને પશુ વિશે પ્રશ્ન [૮૧૩- - સારથીનો ઉત્તર, વિવાહ ભોજન માટે પશુ -૮૧૧] - અરિષ્ટનેમિનું આત્મચિંતન, સારથીને આભુષણદાન [૮૧૭- - અરિષ્ટનેમિની દીક્ષા, કૃષ્ણાદિ દ્વારા શુભેચ્છા -૮૨૮] - રાજુમતીને આઘાત, આત્મચિંતન અને દીક્ષા [૮૨૯- - રાજુમતીનું ભ૦ અરીષ્ટ નેમિના દર્શનાર્થે જવું, -૮૩૨] - માર્ગમાં વર્ષા, ભીના વસ્ત્રો સુકાવવા ગુફામાં જવું - ગુફા સ્થિત રથનેમિનું સંયમથી વિચલિત થવું [૮૩૩- - રાજીમતી દ્વારા રથનેમીને સંયમનો સુંદર ઉપદેશ -૮૪૬] - રથનેમિનું પુનઃ સંયમમાં સ્થિરીકરણ - બંનેને કેવળજ્ઞાન, અધ્યયન નિષ્કર્ષ અધ્યયન-૨૩-કેશી-ગૌતમ” [૮૪૭- - ભવ પાર્શ્વનાથ શિષ્ય કેશી શ્રમણ અને ભ૦ મહાવીર શિષ્ય - -૮૫૪] ગૌતમ બંનેનું શ્રાવસ્તી નગરીમાં ભેગા થવું [૮૫૫- - બંને સંયતના શિષ્યોમાં વસ્ત્ર, વ્રત સંબંધે જિજ્ઞાસા -૮૬૩] - કેશી શ્રમણ અને ગૌતમનું મિલન તથા સંવાદ [૮૬૪- - તે વખતે દેવ-દાનવ-અન્યમતી-ગૃહસ્થોની હાજરી -૮૬૮] - ગૌતમની અનુમતીપૂર્વક કેશી શ્રમણના પ્રશ્નો [૮૬૯- (૧) ભ0 પાર્શ્વમાં ચાર અને ભ૦ વીરમાં પાંચ વ્રત કેમ ? -૮૯૯) (૨) બંને ભગવંતના શિષ્યોમાં વસ્ત્રનો ભેદ કેમ? (૩) શત્રુઓ ઉપર વિજય પ્રાપ્તિનો ક્રમ કયો? (૪) સ્નેહ બંધનથી મુક્તિ કઈ રીતે મળે ? (૫) તૃષ્ણાનો છેદ કઈ રીતે કરવો? મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ 327 Page #329 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરજ્જીયણ– અધ્યયન. ૨૩, (૬) કષાય અગ્નિનું શમન કઈ રીતે કરવું? ગૌતમ દ્વારા આ પ્રશ્નોનું સુંદર, તાર્કિક સમાધાન [૯૦૦- - કેશી દ્વારા ગૌતમની સ્તુતિ અને અન્ય શંકાઓ -૯૩૨] (૭) મન રૂપી અશ્વને કાબુમાં કેમ રાખવો ? (૮) સન્માર્ગમાં સ્થિર કઈ રીતે રહેવું ? (૯) જન્મ-જરા-મરણથી મુક્ત કઈ રીતે થવું ? (૧૦) સંસાર સમુદ્ર પાર કરાવતી નૌકા અને નાવિક કોણ ? (૧૧) સંપૂર્ણ લોકમાં પ્રકાશ કરનાર કોણ ? (૧૨) જીવો માટે ક્ષેમ, બાધારહિત, શાશ્વત સ્થાન કર્યું ? ગૌતમ દ્વારા સમાધાન, કેશી દ્વારા ગૌતમની સ્તુતિ [૯૩૩] કેશી શ્રમણ દ્વારા પંચમહાવ્રત ધર્મઅંગીકાર [૯૩૪] કેશી-ગૌતમ સમાગમથી શ્રુત અને શીલનો ઉત્કર્ષ [૯૩૫] સમગ્ર સભાને સંતોષ અને કેશી-ગૌતમની સ્તુતિ અધ્યયન-૨૪-“પ્રવચનમાતા [૯૩૬- - અષ્ટ પ્રવચનમાતા-પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ -૯૪૩] - ઈર્યા સમિતિના ચાર ભેદ, યતનાના ચાર ભેદ [૯૪૪- - ભાષાના આઠ દોષ, કેવી ભાષા બોલવી ? -૯૪૭] - એષણા સમિતિ પાલન, ત્રણે એષણાનું કાર્યક્ષેત્ર [૯૪૮- - ઉપકરણ લેવા-મૂકવામાં પડિલેહણ-પ્રમાર્જના -૯૫૩] પારિષ્ઠાપનિકા સમિતિ પાલન, તેના ચાર ભેદ [૯૫૪- - પાંચ સમિતિ બાદ ત્રણ ગુપ્તિ કથન નિર્ણય -૯૬૦] - મન, વચન, કાયગુપ્તિના ભેદોનું નિરૂપણ [૯૬૧] સમિતિથી પ્રવૃત્તિ ધર્મ, ગુપ્તિથી નિવૃત્તિ ધર્મપાલન [૬] અષ્ટ પ્રવચન માતાના પાલનથી સંસારમુક્તિ અધ્યયન-૨૫-“યજ્ઞીય” - [૯૬૩ જયઘોષ બ્રાહ્મણ, મુનિપણું, વારાણસીમાં આવવું -૯૬૭] - ત્યાં વિજયઘોષ દ્વારા યજ્ઞ, જયઘોષ મુનિનું ત્યાં જવું [૯૬૮ - વિજયઘોષ દ્વારા ભિક્ષા ન દેવી, યજ્ઞાન્નના અધિકારી કોણ -૯૭૫] - જયઘોષ મુનિ દ્વારા કેટલાંક પ્રશ્નો, વિજયઘોષ અનુત્તર [૯૭૬ - વિજય ઘોષની પ્રાર્થનાથી જયઘોષ મુનિ દ્વારા સમાધાન મુનિ દીપરત્નસાગર સર્જિત 328 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #330 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરયણં– અધ્યયન, ૨પ, . -૯૭૯] - વેદનું, યજ્ઞનું, નક્ષત્રનું અને ધર્મનું મુખ-નિરૂપણ [૯૮૦- - યજ્ઞવાદીની સ્થિતિ, વાસ્તવિક બ્રાહ્મણનું વર્ણન -૯૯૩] - શ્રમણ, બ્રાહ્મણ, મુનિ, તાપસની સાચી વ્યાખ્યા [૯૯૪- - કર્મથી જ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્રપણું -૧000] - સાચું બ્રાહ્મણત્વ, સંતુષ્ટ વિજય ઘોષની ભિક્ષા પ્રાર્થના [૧૦૦૧- - જયઘોષ મુનિ દ્વારા વિજયઘોષને વૈરાગ્યોપદેશ -૧૦૦૬] - વિજય ઘોષની દીક્ષા, બંનેનો મોક્ષ અધ્યયન-ર-“સામાચારી [૧૦૦૭-- સામાચારીની મહત્તા, કથન પ્રતિજ્ઞા, દશ સામાચારી -૧૦૧૩] - દશે સામાચારીમાં સાધુના કર્તવ્યોનું વર્ણન [૧૦૧૪- - દિવસ સામાચારી, દિવસના ચાર પ્રહર, -૧૦૨] - ચારે પ્રહરમાં સાધુના કર્તવ્યો, પૌરુષી પ્રમાણ [૧૦૨૩- - રાત્રિ સામાચારી, રાત્રિના ચાર ભાગ, તેના કર્તવ્યો -૧૦૨૮] - દિવસના પ્રથમ પ્રહરે કરવાના કૃત્યનું વર્ણન [૧૦૨૯- - પડિલેહણ વિધિ, પડિલેહણના દોષોનું વર્ણન -૧૦૩૬] - શુદ્ધ પડિલેહણા, પડિલેહણના આઠ વિકલ્પો - પડિલેહણ સમયે નિષિદ્ધકૃત્યો, આરાધક-વિરાધકતા [૧૦૩૭- - ત્રીજા પ્રહરે આહાર ગવેષણા, આહારના છ કારણો -૧૦૪૧] - આહારત્યાગના છ કારણ, ભિક્ષાક્ષેત્રનું પ્રમાણ [૧૦૪૨- - ચોથી પૌરુષીનું કર્તવ્ય, શય્યા પ્રતિલેખના સમય, -૧૦૪૪] - ઉત્સર્જનાર્થે ભૂમિ પડિલેહણ, કાયોત્સર્ગ [૧૦૪૫-- દેવસિક અતિચારોનું ચિંતન અને આલોચના -૧૦૪૮] - પ્રતિક્રમણ, વંદન, આદિ પછી કાળપ્રતિલેખના [૧૦૪૯-- રાત્રિ સામાચારી, રાત્રિના ચાર ભાગના કૃત્યો, -૧૦૫૭]- ચોથા પ્રહરના અંતે-વંદન, પ્રતિક્રમણાદિ ક્રિયા - રાત્રિ અતિચારોનું ચિંતન, તેની આલોચના - તપ ચિંતવન કાયોત્સર્ગ, સ્તુતિ આદિ કૃત્યો [૧૦૫૮] ઉપસંહાર-સામાચારી પાલનથી મોક્ષ અધ્યયન-૨૭-“ખલુંકીય” [૧૦૫૯] ગર્ગાચાર્યનો આધ્યાત્મિક પરિચય મુનિ દીપરત્નસાગર સર્જિત 329 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #331 -------------------------------------------------------------------------- ________________ ... ઉત્તરન્ઝયણ- અધ્યયન. ૨૭, ... | [૧os0]ગાડાને બળદની ઉપમાથી મુનિનું તારકપણું [૧૦૬૧- - દુષ્ટ બળદની ઉપમાથી દુષ્ટ શિષ્યનું સ્વરૂપ દર્શન -૧૦૭૩] - દુષ્ટ શિષ્યના લક્ષણ, આચાર્યની ચિંતા, સારથિપણું [૧૦૭૪૩ - શિષ્યની દુષ્ટતા જાણી, આચાર્ય દ્વારા ગણત્યાગ [૧૦૭૫] ગર્ગાચાર્યનો એકાકી વિહાર અધ્યયન-૨૮-“મોક્ષમાર્ગગતિ” [૧૦૭૬-- મોક્ષમાર્ગગતિ, ચાર કારણ, કથનપ્રતિજ્ઞા -૧૦૮૦] - જ્ઞાનના પાંચ ભેદ, જ્ઞાનની પરિભાષા [૧૦૮૧] - દ્રવ્ય અને પર્યાયનું લક્ષણ, ષડદ્રવ્યાત્મક લોક [૧૦૮૨] - એક દ્રવ્યાત્મક ત્રણ-ધર્મ, અધર્મ, આકાશ [૧૦૮૩] અનેક દ્રવ્યાત્મક ત્રણ-કાળ, જીવ, પુદગલ [૧૦૮૪-- ષડદ્રવ્યના લક્ષણ, પર્યાયોનું લક્ષણ -૧૧૦૨] - નવતત્ત્વના નામ, સમ્યકત્વની વ્યાખ્યા, દશભેદ [૧૧૦૩- - સમ્યકત્વીના ત્રણ કર્તવ્ય, સમ્યકત્વ-જ્ઞાન-૧૧os] ચારિત્ર અને મોક્ષનો સંબંધ, સમ્યકત્વના અંગ [૧૧૦૭] - ચારિત્રના પાંચ ભેદ, ચારિત્રનો નિરુક્ત અર્થ -૧૧૧૧] - તપના ભેદ-પ્રભેદ, જ્ઞાનાદિનું ફળ, તપથી મોક્ષ અધ્યયન-૨૯-“સમ્યકત્વ પરાક્રમ” [૧૧૧૨- - ભ0 મહાવીર દ્વારા સમ્યકત્વ પરાક્રમ અધ્યયન-કથન -૧૧૧૩] - તેની આરાધના આદિથી મોક્ષ, અધ્યયનો વિષયો [૧૧૧૪- - સંવેગનું ફળ, નિર્વેદનું ફળ, ધર્મ શ્રદ્ધાનું ફળ -૧૧૨૦] - સુશ્રુષાનું ફળ, આલોચનાનું ફળ, નિંદાનું ફળ, ગહનું ફળ [૧૧૨૧- - સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદનનું ફળ -૧૧૨૬] - પ્રતિક્રમણ, કાયોત્સર્ગ, પચ્ચકખાણનું ફળ [૧૧૨૭- - સ્તવ-સ્તુતિ-મંગળનું ફળ, કાળ પ્રતિલેખનાનું ફળ -૧૧૩૦] - પ્રાયશ્ચિત્તનું ફળ, ક્ષમાપનાનું ફળ [૧૧૩૧- - સ્વાધ્યાય-વાચના અને પૃચ્છનાના ફળ -૧૧૩s] - પરાવર્તના-અનુપ્રેક્ષા-ધર્મકથાના ફળ [૧૧૩૭૯ - શ્રત આરાધનાનું ફળ મન એકાગ્રતાનું ફળ -૧૧૪૧] - સંયમનું ફળ, તપનું ફળ, વ્યવદાનનું ફળ મુનિ દીપરત્નસાગર સર્જિત 330. ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #332 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરજ્જીયણ– અધ્યયન. ૨૯, --- [૧૧૪૨- - સુખશાતાનું ફલ, અપ્રતિબદ્ધતાનું ફળ -૧૧૪૫] - વિવિક્ત શયનાશનનું ફળ, વિનિવર્તનાનું ફળ [૧૧૪૬- - સંભોગ-ઉપધિ-આહારના પ્રત્યાખ્યાનનું ફળ -૧૧૫૨] - કષાય, યોગત્રય, - શરીરના પ્રત્યાખ્યાનનું ફળ [૧૧૫૩- - ભક્ત પ્રત્યાખ્યાન, સદભાવ પ્રત્યાખ્યાનનું ફળ -૧૧૫૭] - પ્રતિ રૂપતાનું ફળ, વૈયાવૃત્યનું ફળ [૧૧૫૮- - સર્વગુણ સંપન્નતાનું ફળ, વીત રાગતાનું ફળ -૧૧૬૨] - ક્ષમા-મુક્તિ-ઋજુતા-મૃદુતાના ફળ [૧૧૬૩ - ભાવસત્ય-કરણસત્ય-યોગસત્યના ફળ -૧૧૬૮] - મનોગુપ્તિ-વચનગુપ્તિ-કાયગુપ્તિના ફળ [૧૧૬૯- - મન-વચન-કાયાની સમધારણતાના ફળ -૧૧૮૦] - જ્ઞાન-દર્શન-ચારિત્ર-સંપન્નતાના ફળ, -શ્રોત્રાદિ પાંચ ઈન્દ્રિયોના નિગ્રહના ફળ [૧૧૮૧] - ક્રોધ-માન-માયા અને લોભના વિજયના ફળ [૧૧૮૫] - પ્રેમ, રાગ, દ્વેષ, મિથ્યાદર્શન વિજયનું ફળ [૧૧૮૬] યોગ નિરોધ પ્રવૃત્તિ, શુક્લધ્યાન, કર્મક્ષય [૧૧૮૭] પૂર્ણતયા શરીરત્યાગ, ઋજુગતિ, સિદ્ધિ-મોક્ષ [૧૧૮૮] અધ્યયન ભ૦ મહાવીર દ્વારા પ્રરૂપિત છે અધ્યયન-30-“તપોમાર્ગગતિ” [૧૧૮૯- - તપ દ્વારા કર્મક્ષય, જીવ અનાશ્રવી ક્યારે બને ? -૧૧૯૩] - કર્મક્ષયનું ઉપાય કથન, જળાશયનું દૃષ્ટાંત [૧૧૯૪- - તપથી નિર્જરા, તપના બાહ્ય-અત્યંતર બે ભેદ -૧૨૦૧] - અનશન તપના વિવિધ ભેદ અને પેટા ભેદો -૧૨૧૪] - ઉણોદરીના પાંચ ભેદ-દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, પર્યવ [૧૨૧૫- - ભિક્ષાચર્યા તપના ભેદ, રસપરિત્યાગ તપ -૧૨૧૮] - કાયક્લેશ અને વિવિક્તશયનાશયન તપનો અર્થ [૧૨૧૯- - આત્યંતર તપ કથન, આત્યંતર તપના છ ભેદ -૧૨૨૪] - પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચય, સ્વાધ્યાય, ધ્યાન અને [૧૨૨૫] કાયોત્સર્ગ તપનો અર્થ અને ભેદનું વર્ણન અધ્યયન-૩૧-‘ચરણવિધિ” [૧૨૨૬] ચરણવિધિ કથનપ્રતિજ્ઞા, ચારિત્રથી મોક્ષ મુનિ દીપરત્નસાગર સર્જિત 331 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #333 -------------------------------------------------------------------------- ________________ .... ઉત્તરઋયણ- અધ્યયન. ૩૧, ... [૧૨૨૭] નિવૃત્તિ-પ્રવૃત્તિનો અર્થ, બંને આચરણાનો ઉપદેશ [૧૨૨૮- -નિવૃત્તિ ધર્મનું સ્વરૂપ-રાગદ્વેષ, દંડ, ગૌરવ, શલ્ય, -૧૨૩૧] કષાય, સંજ્ઞા, અપધ્યાનનો ત્યાગ અને તેનું ફળ [૧૨૩ર- - પ્રવૃત્તિધર્મનું સ્વરૂપ-વ્રત-સમિતિ પાલન, -૧૨૩૮] - વિષય-કષાય પરિહાર, આહાર-કારણ, પિંડાવગ્રહો, - પ્રતિમા, ભયસ્થાન, મદસ્થાન, બ્રહ્મચર્યગુપ્તિ, -ભિક્ષધર્મ, પડિમા, જીવસમુદાય, પરમાધામી દેવો, -ગાથા ષોડશક, અસંયમ વિશે સદા ઉપયોગવંત [૧૨૩૯- - બ્રહ્મચર્ય, અધ્યયનો, અસમાધિસ્થાન, શબલદોષ, -૧૨૪૬] - પરિષહો, અધ્યયનો, દેવ, ભાવના, ઉદ્દેશકો, - અણગાર ગુણ, અધ્યયન, પાપમૃતપ્રસંગ, મોહસ્થાન, - સિદ્ધગુણ, યોગસંગ્રહ, આશાતનામાં ઉપયોગવંત અધ્યયન-૩ર-“પ્રમાદસ્થાન” [૧૨૪૭] દુઃખથી મુક્ત થવાની વિધિના શ્રવણનો ઉપદેશ [૧૨૪૯- - સમાધિ મરણના સાધનો, દુઃખના કારણો -૧૨૫૫] - દુ:ખનો સમૂલ નાશ અને મોહ મુક્તિ ઉપાયનું કથન [૧૨૫૬] - રસસેવન વિવેક, રસથી કામ, કામની પીડા [૧૨૫૭] - પ્રકામોજીની વિષયવાસના, પ્રકામભોજન ત્યાગ [૧૨૫૮] રાગદ્વેષથી પરાજીત ન થવાના ઉપાયો [૧૨૫૯] ઊંદર-બિલાડીની ઉપમાથી સ્ત્રી નીકટતા નિષેધ [૧૨૬ - - સ્ત્રીને ધ્યાનથી જોવાનો નિષેધ, બ્રહ્મચારીને હીતકર, -૧૨૬૩] - બ્રહ્મચારી માટે એકાંતવાસ શ્રેષ્ઠ, સ્ત્રી ત્યાગ દુષ્કર [૧૬] સ્ત્રી સંસર્ગ ત્યાગથી શેષ ત્યાગ સહજ સાધ્ય [૧૨૬૫] દુઃખનું મૂળ કામ, કામવિજેતા વીતરાગ જ [૧૨૬૬- - કામ ને કિંપાક ફલની ઉપમા, વિષય વિરક્તિ ઉપદેશ -૧૩૩૨] - પાંચે ઈન્દ્રિયોના વિષયોનું વર્ણન, વિરક્તિ ઉપદેશ [૧૩૩૩- - મનનો વિષય ભાવ, ભાવાસક્તિ સ્વરૂપ, ભાવવિરક્તિ -૧૩૪ ] - ઉપસંહાર-વિષયથી દુ:ખ, વિતરાગ દુઃખ મુક્ત [૧૩૪૭] દુઃખનું મૂળ વિષય નહીં પણ રાગ-દ્વેષ છે. [૧૩૪૮- - કામાસક્તના મનોવિકાર, સાવધાન સાધકના કર્તવ્ય મુનિ દીપરત્નસાગર સર્જિત 332 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #334 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરન્ઝયણં– અધ્યયન. ૩૨, ... -૧૩પ૨] - વિરક્તને વિષયો ન સ્પર્શ, સંકલ્પ જયથી તૃષ્ણા જય [૧૩૫૩- - વીતરાગનો સર્વથા ક્રમક્ષય, મુક્તાત્માનું સુખ -૧૩૫૭] - દુઃખ મુક્તિના ઉપાયોના જ્ઞાતા અને સુખ પ્રાપ્તિ અધ્યયન-૩૩-“કર્મપ્રકૃતિ [૧૩૫૮] અષ્ટકર્મ કથન પ્રતિજ્ઞા, કર્મથી ભવભ્રમણ [૧૩૫૯- - આઠ કર્મોના નામ, જ્ઞાનાવરણ કર્મના પાંચ ભેદ, દર્શનાવરણ કર્મના ભેદ, -૧૩૬૫] - વેદનીય કર્મના ભેદ, મોહનીય કર્મના ભેદ, આયુકર્મના ભેદ -૧૩૭૨] - નામ, ગોત્ર, અંતરાય કર્મના પેટા ભેદો [૧૩૭૩] - આઠ કર્મોના પ્રદેશ-ક્ષેત્ર-કાલ-ભાવ કથન સંકલ્પ -૧૩૮૦] - આઠ કર્મોના પ્રદેશ, આઠ કર્મોનું ક્ષેત્ર, આઠે કર્મોની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ [૧૩૮૧] આઠે કર્મોના અનુભાગ (રસ) [૧૩૮] આઠ કર્મોને જાણીને ક્ષય કરવા પ્રયત્ન કરવો અધ્યયન-૩૪-લેયા” [૧૩૮૩- - લેશયાના કથનનો સંકલ્પ, લેયા વિષયક અધિકારો -૧૩૯૧] - લેશ્યાના નામ, કૃષ્ણાદિ છ એ લશ્યાના વર્ણ [૧૩૯૨- - કૃષ્ણાદિ છ લશ્યાનો રસ, છ લશ્યાની ગંધ -૧૪૦૨] - કૃષ્ણાદિ છ લશ્યાનો સ્પર્શ, છ લશ્યાની પરિણામ સંખ્યા [૧૪૦૩- - કૃષ્ણાદિ છ લશ્યાના લક્ષણ, છ લશ્યાના સ્થાન -૧૪૨૧] - કૃષ્ણાદિ છ લશ્યાની જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિ [૧૪૨૨- - ચારે ગતિની લેગ્યા સ્થિતિ કથનનો સંકલ્પ -૧૪૨૫] - નરકગતિમાં કાપોત-નીલ-કૃષ્ણ લેશ્યાની સ્થિતિ [૧૪૨૬- - તિર્યંચ અને મનુષ્ય ગતિમાં છ લશ્યાની સ્થિતિ -૧૪૩૭] - દેવગતિમાં છ લશ્યાની સ્થિતિ-વર્ણન [૧૪૩૮- - ત્રણ અધર્મ અને ત્રણ ધર્મલેયકની ગતિ -૧૪૪૩] - વેશ્યાની પરિણતિમાં પરલોક ગમન, ઉપસંહાર અધ્યયન-૩૫-“અનગાર માર્ગગતિ” [૧૪૪૪] દુઃખ નાશના જ્ઞાની ઉપદેશીત માર્ગનું કથન [૧૪૪૫-- સંયત મુનિને બંધનકર્તા છ બાબતો, તેનું જ્ઞાન -૧૪૪૮] - સાધુ નિવાસના અયોગ્યસ્થાન, તેના કારણો [૧૪૪૯-- સાધુને નિવાસ યોગ્ય સ્થાન, પરક્ત સ્થાને રહેવું મુનિ દીપરત્નસાગર સર્જિત 333 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #335 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઋયણં- અધ્યયન, ૩૫, -૧૪૫૫]- ગૃહકર્મ સમારંભ, ભોજન સમારંભ-નિષેધ, તેનો હેતુ [૧૪૫૬-- ક્રય-વિક્રય પ્રવૃત્તિ નિષેધ, ભિક્ષાવૃત્તિનું વિધાન -૧૪૬૦] - આહાર ભક્ષણ વિધિ, સન્માન કામના નિષેધ [૧૪૬૧- - મુનિની જીવનચર્યા, અંતિમ સાધના -૧૪૬૪] - ઉપસંહાર-નિર્વાણ પ્રાપ્ત મુનિના લક્ષણ અધ્યયન-૩૬-જીવાજીવ વિભક્તિ” [૧૪૬૫] જીવાજીવ વિભક્તિના જ્ઞાનથી સંયમ સાધના [૧૪] લોક જીવાજીવમય છે, અલોકમાં ફક્ત આકાશ [૧૪૬૭] જીવ-અજીવ પ્રરૂપણા-દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી [૧૪૬૮] અજીવના બે ભેદ અને તે બંનેનો પેટા ભેદ [૧૪૬૯- - અરૂપી અજીવના દશ ભેદનું નામ નિરૂપણ -૧૪૭૧] - ધર્મ, અધર્મ, આકાશ અને કાલનું ક્ષેત્ર [૧૪૭૨] ધર્મ, અધર્મ, આકાશ અનાદિ-અનંત-નિત્ય છે [૧૪૭૩] કાળ પ્રવાહથી અનાદિ, અનંત, વ્યક્તિથી આદિ સાંત [૧૪૭૪-- રૂપી અજીવના ચાર ભેદ, સ્કંધ અને પરમાણુના-૧૪૭૬] લક્ષણ, ક્ષેત્ર અને અપેક્ષાકૃત સ્થિતિ [૧૪૭૭-- રૂપી અજીવ દ્રવ્યની સ્થિતિ, તેનો અંતરકાલ -૧૫૧૦] - રૂપી અજીવ દ્રવ્યના પાંચ પરિણામોનું વર્ણન [૧૫૧૧- - જીવવિભાગ કથન, જીવના બે ભેદ-સંસારી, સિદ્ધ -૧૫૧૫] - સિદ્ધ અનેક ભેદ, અવગાહના, એક સમય સિદ્ધ [૧૫૧૬- - એક સમયમાં લિંગની-અવગાહનાની અને -૧૫૧૮] - ક્ષેત્રની અપેક્ષાએ સિદ્ધ થનારાની સંખ્યા [૧૫૧૯- - સિદ્ધનું સ્થાન, પ્રતિષ્ઠા, શરીર ત્યાગ, -૧૫૨૦] ક્યાં જઈને સિદ્ધ થાય ઈત્યાદિ વર્ણન [૧૫૨૧- - સિદ્ધ શિલાનું પરિમાણ, અને તેની રચના -૧૫૩૧] - સિદ્ધની અવગાહના, સ્થિતિ, સુખાદિ વર્ણન [૧૫૩૨- - સંસારી જીવના બે ભેદ, સ્થાવરના ત્રણ ભેદ -૧૫૪૭]- પૃથ્વીકાયના ભેદ, વ્યાપકતા, સ્થિતિ [૧૫૪૮-- અપકાય અને અપમાયિક જીવોનું વર્ણન -૧૫૬૯] - વનસ્પતિકાય અને વનસ્પતિકાયિકનું વર્ણન મુનિ દીપરત્નસાગર સર્જિત 334 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #336 -------------------------------------------------------------------------- ________________ | ઉત્તરન્ઝયણં– અધ્યયન. ૩૬, [૧૫૭૦- - ત્રસજીવના ત્રણ ભેદ, ત્રસકાય-વાયુકાય વર્ણન -૧૬૧૮] - ઉદાર ત્રસના ચાર ભેદ, નૈરયિકજીવ વર્ણન [૧૬૧૯- - પંચેન્દ્રિય જીવ, ચાર ભેદ, નૈરયિક જીવ વર્ણન -૧૭૧૦] - પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય દેવોનું વર્ણન [૧૭૧૧- - જીવાજીવ જ્ઞાન પામી મુનિ સંયમરત બને -૧૭૧૪] - સંલેખના વિધાન, સંલેખનાના ત્રણ ભેદ [૧૭૧૫-- ઉત્કૃષ્ટ સંલેખનાની વિધિ, અશુભ ભાવનાથી દુર્ગતિ -૧૭૨૨] - દુર્લભ અને સુલભબોધિ જીવનું સ્વરૂપ [૧૭૨૩- - જિનવચન ઉપર શ્રદ્ધા-અશ્રદ્ધાનું ફળ -૧૭૨૫] - આલોચન સાંભળવાના અધિકારી કોણ ? [૧૭ર૬] – કંદર્પ, અભિયોગ, કિલ્વેિષ, આસુરી, ભાવના અનેક જન્મ-મરણ બંધનનું કારણ, .... - સમાપન | [૪૩] ઉત્તરન્ઝયણ - મૂળસૂત્ર-૪- નો મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ મુનિ દીપરત્નસાગર સર્જિત 335 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #337 -------------------------------------------------------------------------- ________________ ४४ નંદીસુત્ત-ચૂલિકા સૂત્ર-૧-વિષયાનુક્રમ [..૧- - વીર સ્તુતિ, સંઘ સ્તુતિ (સંઘને વિવિધ ઉપમા) -.૧૭] - સંઘને નગરની, ચક્રની, રથની, કમલની ચંદ્રની, સૂર્યની, સમુદ્રની, મેરુની ઉપમા [.૧૮- - ચતુર્વિશતી જિનવંદના, ગણધર વંદના -.૪૫] - જિનશાસન સ્તુતિ, સ્થવિરાવલી, સ્થવિરવંદના [.૪૬- - શ્રોતાને ચૌદ ઉપમા, ત્રણ પ્રકારની પરિષદ - પર] - જ્ઞાયિકા, અજ્ઞાયિકા, દુર્વિદગ્ધા પર્ષદાનું સ્વરૂપ [.૫૩- - જ્ઞાનના પાંચ ભેદ, જ્ઞાન બે ભેદે, પ્રત્યક્ષજ્ઞાનના ભેદ - ૫૭ - ઈન્દ્રિય પ્રત્યક્ષ અને નોઈન્દ્રિય પ્રત્યક્ષના ભેદ [.૫૮- - અવધિજ્ઞાનના બે ભેદ, ભવપ્રત્યયિક અવધિજ્ઞાનવાળા બે, -ક0] ક્ષાયોપથમિક અવધિજ્ઞાનધારી બે, -સાયોપથમિક અવધિ જ્ઞાનની ઉત્પત્તિનો હેતુ [.૬૧- - શાયોપથમિક અવધિ જ્ઞાનના ભેદ-પ્રભેદ, અર્થ - ૭૭] - અવધિજ્ઞાનનું જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ ક્ષેત્ર - અવિધજ્ઞાનનો વિસ્તાર, ક્ષેત્ર-કાલની વૃદ્ધિ, સૂક્ષ્મતા [.૭૮- - અવધિજ્ઞાનના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અનેક ભેદ -.૮૦] - નિયમિત અવધિજ્ઞાની, સર્વ-દેશ અવધિજ્ઞાની [.૮૧- - મન:પર્યવજ્ઞાનના અધિકારી, આ જ્ઞાનના બે ભેદ, -.૮૪] - મન:પર્યવજ્ઞાનનો વિષય ક્ષેત્ર, પ્રાપ્તિ હેતુ [.૮૫- - કેવળ જ્ઞાનના બે ભેદ, અને તેના પેટા ભેદો -.૮૯] - કેવળ જ્ઞાનના સ્વરૂપ-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી [.૯૦- - કેવળ જ્ઞાનનો વિષય નિત્યતા, એક જ ભેદ -.૯૨] - તીર્થકર દ્વારા કથન યોગ્ય પદાર્થની પ્રરૂપણા [.૯૩] - પરોક્ષજ્ઞાનના બે ભેદ, મતિ શ્રુતનું સાહચર્ય,-મતિ શ્રતની પૂર્વાપરતા, મતિ-શ્રુત અર્થ [.૯૪] - મતિજ્ઞાન અને મતિઅજ્ઞાનના અધિકારી, -શ્રુતજ્ઞાન અને શ્રુત અજ્ઞાનના અધિકારી [.૯૫- - આભિનિબોધિક (મતિ) જ્ઞાનના બે ભેદ -૯૬] - અશ્રુત નિશ્ચિત મતિ જ્ઞાનના ચાર ભેદ [.૯૭- - બુદ્ધિના ચાર ભેદ, ઔત્પારિકી બુદ્ધિનું સ્વરૂપ -ઓત્પાતિકી બુદ્ધિના સત્તાવીશ દુષ્ટાંતો -૧૦૫] - વિનયજા બુદ્ધિનું સ્વરૂપ, તેની અંદર કથાઓ - કર્મના બુદ્ધિનું સ્વરૂપ, કર્મજાબુદ્ધિની બાર કથાઓ મુનિ દીપરત્નસાગર સર્જિત 336. ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #338 -------------------------------------------------------------------------- ________________ .. નંદીસુત્ત - ... [૧૦૬- - પારિણામિકી બુદ્ધિનું સ્વરૂપ, તેની એકવીસ કથા -૧૧૨] - શ્રત નિશ્ચિત મતિના ચાર ભેદ, અવગ્રહના બે ભેદ [૧૧૩- - વ્યંજનાવગ્રહના ચાર ભેદ, અર્થાવગ્રહના છ ભેદ -૧૧૮] - ઈહાના છ ભેદ, અપાયના છ ભેદ, ધારણાના છ ભેદ [૧૧૯- - અવગ્રહ, ઈહાઅપાય, ધારણાની કાળ મર્યાદા -૧૨૦] - વ્યંજનાવગ્રહના બે દૃષ્ટાંત, - શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શાદિનો અવગ્રહાદિ ક્રમ [૧૨૧- - મતિ જ્ઞાનના ચાર ભેદ, અવગ્રહાદિની પરિભાષા, સ્થિતિ -૧૨૫] - શબ્દ, રૂપ અપ્રાપ્યકારી, ગંધ, રસ, સ્પર્શ પ્રાપ્યકારી [૧૨- - સમ-વિષમ શ્રેણીના શબ્દો, મતિજ્ઞાનના પર્યાય શબ્દ -૧૩૨] - શ્રુત જ્ઞાનના ચૌદ ભેદ, અક્ષર-અનક્ષર શ્રુતના ભેદ [૧૩૩- - સંજ્ઞી-અસંજ્ઞી શ્રુતના ત્રણ ભેદ, પ્રત્યેકની વ્યાખ્યા -૧૩૫] - સમ્યક કૃતનું સ્વરૂપ, મિથ્યાશ્રુતનું સ્વરૂપ [૧૩] - સાદિ સાંત, અનાદિ અનંત શ્રુતના ભેદો-બે રીતે - જ્ઞાનાવરણ આત્મપ્રદેશો આવૃત્ત થતા અજીવની શંકા [૧૩૭] - ગમિક-અગમિક શ્રુત, ચુત જ્ઞાનના બીજા બે ભેદ - અંગ બાહ્ય શ્રુતના બે ભેદ, આવશ્યકના છ ભેદ - આવશ્યક વ્યતિરિક્તના ભેદ-કાલિક, ઉત્કાલિક [૧૩૮- - અંગ પ્રવિષ્ટના બાર ભેદ, આચારાંગાદિનું વર્ણન -૧૫૫] - દૃષ્ટિવાદના પાંચ વિભાગ, પાંચેનું વિસ્તૃત વર્ણન [૧૫૬- - ગણિપિટકની આરાધના-વિરાધનાનું ફળ, - શ્રુતજ્ઞાન સંક્ષેપથી ચાર ભેદ-વિરાધનાનું ફળ - શ્રુતજ્ઞાનના સંક્ષેપથી ચાર ભેદ-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવ [૧૫૮- - શ્રુતજ્ઞાનના ચૌદ ભેદ, શ્રુતલાભના આઠ ગુણો -૧૧૩] - શ્રવણ વિધિના સાત ગુણ, વ્યાખ્યાન વિધિ પરિશિષ્ટ-૧-અને -૨૦૦૦ (૧) અનુજ્ઞાનંદી, (૨) જોગનંદી – વર્ણન [૪૪] “નંદીસુત્ત” – ચૂલિકા સૂત્ર-૧- નો મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ મુનિ દીપરત્નસાગર સર્જિત 337 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #339 -------------------------------------------------------------------------- ________________ ૪૫ અનુગદારાઇં-ચૂલિકા સૂત્ર-૨-વિષયાનુક્રમ [.૧] જ્ઞાનના પાંચ ભેદ, શ્રુત જ્ઞાનેત્તર ચાર સ્થાપ્ય [..૨] શ્રુતજ્ઞાનના ઉદ્દેશ, સમુદ્દેશ અનુજ્ઞા, અનુયોગ [[..૩] અંગ અને અનંગ પ્રવિષ્ટ બંનેમાં ઉદ્દેશાદિ પ્રવૃત્તિ [...૪] અનંગ પ્રવિષ્ટમાં ઉત્કાલિક શ્રુત અનુયોગ [..૫] ઉત્કાલિક શ્રુતમાં આવશ્યકનો અનુયોગ [3] આવશ્યક-સંગ, શ્રુતસ્કંધ, અધ્યયન, ઉદ્દેશક [..૭] આવશ્યક, શ્રત, સ્કંધ, અધ્યયન નિક્ષેપ કથન [..૮૯ - નિક્ષેપના ચાર ભેદ, આવશ્યકના ચાર નિક્ષેપ -.૧૧] - નામ અને સ્થાપના આવશ્યકનું સ્વરૂપ [.૧૨- - નામ અને સ્થાપનાનો તફાવત, દ્રવ્ય આવશ્યક -૧૫ - આગમ દ્રવ્યાવશ્યકનું સ્વરૂપ, તેના સાત નય [.૧૬- - નો આગમ દ્રવ્યાવશ્યકના ત્રણ ભેદો-.૧૮] - જ્ઞ શરીર, ભવ્ય શરીર, જ્ઞ શરીર-ભવ્ય શરીર ભિન્ન આ ત્રણે દ્રવ્યાવશ્યકનું સ્વરૂપ, દૃષ્ટાંત [.૧૯- - લૌકિક,કુપ્રવચનિક-લોકોતર દ્રવ્યાવશ્યક અર્થ -.૨૫] - ભાવાવશ્યકના બે ભેદ, આગમ ભાવાવશ્યક સ્વરૂપ - નો આગમ ભાવાવશ્યકના ત્રણ ભેદો [.ર૬- - લૌકિક-કુપ્રવચનિક-લોકોત્તર ભાવાવશ્યક અર્થ -.૩૨] - આવશ્યકના પર્યાયવાચી નામો, તેના અર્થ [.૩૩- - શ્રુતના ચાર નિક્ષેપ, નામ શ્રતનું સ્વરૂપ, દૃષ્ટાંત -.૩૫] - સ્થાપના મૃતનું સ્વરૂપ, નામ-સ્થાપનાનો ભેદ [.૩૬- - દ્રવ્યશ્રુતના બે ભેદ, આગમ દ્રવ્યશ્રુત સ્વરૂપ -.૪૧] - નોઆગમ દ્રવ્ય શ્રુતના ત્રણ ભેદ-જ્ઞશરીર, ભવ્ય શરીર, જ્ઞશરીર-ભથશરીર ભિન્ન-સ્વરૂપ - જ્ઞ શરીર ભવ્ય શરીર ભિન્નના પાંચ ભેદોનું સ્વરૂપ [.૪૨- - ભાવશ્રુતના બે ભેદ, આગમભાવકૃત સ્વરૂપ, -.૪૯] - નો આગમ ભાવ શ્રુતના બે ભેદ, બંનેનું સ્વરૂપ, -શ્રુતના પર્યાયવાચી નામ[.૫૦- - સ્કંધના ચાર નિક્ષેપ, નામ-સ્થાપના સ્વરૂપ -પ૨] - દ્રવ્ય સ્કંધના બે ભેદ (વર્ણન પૂર્વવત). મુનિ દીપરત્નસાગર સર્જિત 338 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #340 -------------------------------------------------------------------------- ________________ ... અનુયોગદારાઈ - ... [.૫૩] - સચિત્ત-અચિત્ત-મિશ્ર દ્રવ્ય સ્કંધનું સ્વરૂપ -૫૯] - કૃસ્ન-અકૃ—-અનેકદ્રવ્ય સ્કંધનું સ્વરૂપ [.s)• • ભાવ સ્કંધના બે ભેદ, આગમ, નો આગમભાવ સ્કંધ - ૬૫ - સ્કંધના પર્યાય વાચી નામો [.૬૬- - આવશ્યકના છ અધ્યયન, આ અધ્યયનના વિષયો -.૬૯] - સામાયિક અધ્યયનના ચાર અનુયોગ દ્વારા [.૭૦- - ઉપક્રમના છ નિક્ષેપ, દ્રવ્ય ઉપક્રમના ભેદ-પ્રભેદ -૭૧] - સચિત્ત દ્રવ્યોપક્રમના ભેદ અને પેટા ભેદ [.૭૨- - દ્વિપદ-ચતુષ્પદ-અપદ ઉપક્રમની વ્યાખ્યા - ૭] - અચિત્ત દ્રવ્ય ઉપક્રમ, મિશ્ર દ્રવ્ય ઉપક્રમ સ્વરૂપ [.૭૭- - ક્ષેત્ર ઉપક્રમ, કાલ ઉપક્રમ સ્વરૂપ, ભાવોપક્રમ ભેદ-૭૯) - આગમ ભાવોપક્રમ, નો આગમ ભાવોપક્રમ-વર્ણન [.૮૦- - ઉપક્રમના બીજા છ ભેદ, આનુપૂર્વીના દશ ભેદ -.૮૨] - નામ, સ્થાપના પૂર્વવત, દ્રવ્યાનુપૂર્વીના બે ભેદ - આગમ દ્રવ્યાનું પૂર્વીનું સ્વરૂપ અને નય વિચારણા - નો આગમ દ્રવ્યાનું પૂર્વીના ત્રણ ભેદ, સ્વરૂપ - જ્ઞ શરીર ભવ્ય શરીર ભિન્ન દ્રવ્યાનુપૂર્વીના બે ભેદ - અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વીના બે ભેદ [.૮૩] - નૈગમ-વ્યવહારનથી અનૌપનિધિકીના બે ભેદ [.૮૪- - અર્થપદપ્રરૂપણાનું સ્વરૂપ, તેનું પ્રયોજન -.૮૭] - ભંગસમુત્કીર્તનના છવ્વીસ ભેદ, તેનું પ્રયોજન [.૮૮] ભંગોપદર્શનતાનું સ્વરૂપ, આઠ વિકલ્પો [.૮૯] સમવતારનું સ્વરૂપ-વિવિધ વિકલ્પો [.૯૦- - અનુગમના નવ ભેદ, આનુપૂર્વી-અનાનુપૂર્વી અને -.૯૨] અવક્તવ્ય દ્રવ્યોની સત્ પદ પ્રરૂપણા [.૯૩- - નૈગમ, વ્યવહાર નયથી આનુપૂર્વી, અનાનુપૂર્વી અને -૧૦૦] અવક્તવ્ય દ્રવ્યોની-સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શના, અંતરકાળ, શેષદ્રવ્યની અપેક્ષાએ પરિમાણ, છ ભાવોમાં વિચારણા અને અલ્પબહુત્ત્વ [૧૦૧] સંગ્રહનય અપેક્ષાથી અનૌપધિકી દ્રવ્યાનુપૂર્વી-ભેદ મુનિ દીપરત્નસાગર સર્જિત 339. ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #341 -------------------------------------------------------------------------- ________________ ... અનુયોગદારાઈ - ... [૧૦] - સંગ્રહનયથી આનુપૂર્વી-અનાનુપૂર્વી-અવક્તવ્ય - સ્કંધ પ્રદેશોની અર્થ પદ પ્રરૂપણા, તેનું પ્રયોજન [૧૦]] સંગ્રહનય સપ્તભંગી કથન, તેનું પ્રયોજન [૧૦૪] સંગ્રહનયથી ભંગોપદર્શનતાનું સ્વરૂપ [૧૦૫] સંગ્રહનયથી સમવતારનું સ્વરૂપ [૧૦ - સંગ્રહનયથી અનુગમનું સ્વરૂપ-આઠ ભેદ-વર્ણન -૧૧૦] - ઔપનિધિતી દ્રવ્યાનુપૂર્વીના ત્રણ પ્રકારોનું વર્ણન [૧૧૧] ઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વીના બીજા ત્રણ ભેદનું વર્ણન [૧૧૨- - ક્ષેત્રાનુપૂર્વીના બે ભેદ અને પેટા ભેદો -૧૧૯] - નૈગમ વ્યવહારનયથી અનૌપનિધિની ક્ષેત્રાનુપૂર્વીના – પાંચ - પાંચ ભેદો અને તેની પેટા ભેદ સહિત વ્યાખ્યા [૧૨૦- - ઔપનિધિકી ક્ષેત્રાનુપૂર્વીના ત્રણ-ત્રણ ભેદો -૧૨૫ - તિર્યગ-ઉર્ધ્વ-અધોલોક ક્ષેત્રાનુપૂર્વીના ભેદો [૧૨૬- - અનૌપનિધિકી કાલાનુપૂર્વીના બે ભેદો -૧૩૫] - નૈગમ વ્યવહારનયથી અનૌપનિધિકી કાલાનુપૂર્વીના પાંચ ભેદ, પ્રત્યેક ભેદ-પ્રભેદથી વ્યાખ્યા [૧૩૬- - સંગ્રહનયથી અનૌપનિધિકી કાલાનુપૂર્વીના-પાંચ -૧૩૮] ભેદ, પ્રત્યેક ભેદ-પ્રભેદની વ્યાખ્યા [૧૩૯] - ઉત્કીર્તનાનુપૂર્વીના ત્રણ ભેદ-વર્ણન [૧૪૦- - ગણના, સંસ્થાન, સામાચારી આનુપૂર્વીના ત્રણ-ત્રણ ભેદ -૧૪૬] - ભાવ આનુપૂર્વીના ત્રણ ભેદ, નામ આનુપૂર્વીના દશ ભેદ [૧૪૭- - એક નામ આનુપૂર્વીના ત્રણ-ત્રણ ભેદનું કથન -૧૫૮] - દ્રવ્ય નામ, ગુણનામ, પર્યવનામના પેટા ભેદો - સ્ત્રી, પુરુષ, નપુંસક નામ ત્રણે ભેદનું વર્ણન [૧૫૯] - ચાર નામ આનુપૂર્વીના ચાર ભેદોનું વર્ણન [૧૯] પાંચ નામના પાંચ ભેદોનું વર્ણન [૧૧] - છ નામ આનુપૂર્વીના ઔદયિકાદિ છ ભેદ - ઔદયિક ભાવાનુપૂર્વીના ભેદ, વ્યાખ્યા ઔપથમિક ભાવાનુપૂર્વીના ભેદ, વ્યાખ્યા - ક્ષાયિક ભાવાનુપૂર્વીના ભેદ, વ્યાખ્યા મુનિ દીપરત્નસાગર સર્જિત 340. ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #342 -------------------------------------------------------------------------- ________________ ... અનુયોગદારાઈ - ... - સાયોપથમિક ભાવાનુપૂર્વીના ભેદ, વ્યાખ્યા - પારિણામિક ભાવાનુપૂર્વીના ભેદ, વ્યાખ્યા - સાંનિપાતિક ભાવાનુપૂર્વી વ્યાખ્યા, મંગો [૧ર- - સાત નામ આનુપૂર્વીના સાત ભેદ, વર્ણન -૨૦૪] - સાત સ્વરોના ગ્રામ, તેની મૂચ્છના વર્ણન [૨૦૫- - આઠ નામની આઠ વિભક્તિ, વિભક્તિ વર્ણન -૨૩૪] - નવ નામના નવ કાવ્યરસો, તેનું વર્ણન [૨૩૫- - દશ નામ આનુપૂર્વીના દશ ભેદોના નામો -૨૫૧] - ગૌણ નામ અને નાગૌણ નામ આનુપૂર્વી-સ્વરૂપ - આદાનપદ અને પ્રતિપક્ષપદ આનુપૂર્વી-સ્વરૂપ - પ્રધાનપદ અને અનાદિ સિદ્ધિ આનુપૂર્વી-સ્વરૂપ - નામ અને અવયવ આનુપૂર્વી-સ્વરૂપ - સંયોગ અને પ્રમાણ આનુપૂર્વીના ભેદનું વર્ણન - નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ-પ્રમાણના ભેદો - સમાસના, તદ્ધિતના, ધાતુના ભેદોનું વર્ણન રિપ૨] - પ્રમાણના ચાર ભેદ-દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી [૨પ૩- - દ્રવ્ય પ્રમાણનું સ્વરૂપ, તેના મુખ્ય બે ભેદ-૨૫૬] - પ્રદેશ નિષ્પન્ન અને વિભાગ નિષ્પન્નનું સ્વરૂપ - વિભાગ નિષ્પન્ન દ્રવ્ય પ્રમાણના પાંચ ભેદો - માન, ઉન્માન, અવમાન, ગણિત, પ્રતિમાનનું સ્વરૂપ [૨૫૭- - ક્ષેત્ર પ્રમાણના બે ભેદનું વર્ણન -૨૭૦] - અંગુલ પ્રમાણના ત્રણ ભેદ-આત્માંગુલ,ઉત્સધોગુણ, પ્રમાણાંગુલનું સ્વરૂપ-વર્ણન - આત્માગુલાદિ ત્રણે પ્રમાણોનું પ્રયોજન - ઉત્સધાંગુલ અંતર્ગત સર્વે જીવોની અવગ્રાહના [૨૭૧- - કાળ નિષ્પન્ન પ્રમાણના બે ભેદ, તેનું સ્વરૂપ -૨૮૮] - સમયનું સ્વરૂપ, આવલિકાદિ ગણના કાલ - ઔપમિક કાલના બે ભેદ, પલ્યોપમનું સ્વરૂપ સાગરોપમ સ્વરૂપ, ઔપમિક કાલનું પ્રયોજન [૨૮૯- - નૈરયિકાદિ સર્વે જીવોની સ્થિતિ-વર્ણન -૨૯] - નારક, તિર્યંચ, મનુષ્ય, દેવના પેટા ભેદ સહિત મુનિ દીપરત્નસાગર સર્જિત 341 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #343 -------------------------------------------------------------------------- ________________ ... અનુયોગદારાઈ - ... [૨૯૩- - ક્ષેત્ર પલ્યોપમનું સ્વરૂપ, વ્યવહારિક ક્ષેત્ર-પલ્યોપમ -૨૯૭] અને સાગરોપમનું સ્વરૂપ, પ્રયોજન (ર૯૮] - દ્રવ્યના બે ભેદ, અજીવ દ્રવ્યના બે ભેદ - અરૂપી, રૂપી અજીવ દ્રવ્યના ભેદ, જીવ દ્રવ્ય અનંત [૨૯૯] શરીરના પાંચ ભેદ, સર્વ જીવના શરીરનું વર્ણન [300- - ભાવ પ્રમાણના ત્રણ ભેદ-પ્રભેદ વર્ણન -૩૦૯] - ગુણ પ્રમાણમાં જીવ અને અજીવ ગુણ પ્રમાણ - અજીવ ગુણ પ્રમાણના મુખ્ય પાંચ ભેદો-વર્ણન - જીવ ગુણ પ્રમાણના મુખ્ય ત્રણ ભેદો વર્ણન [૩૧૦] - નય પ્રમાણનું સ્વરૂપ, ત્રણ દૃષ્ટાંતથી વર્ણન - પ્રસ્થક, વસતિ, પ્રવેશ દૃષ્ટાંત [૩૧૧- - સંખ્યા પ્રમાણના આઠ ભેદો, તેની વ્યાખ્યા -૩૧૭] - સંખ્યાત, અસંખ્યાત, અનંત ત્રણેનું વિસ્તૃત વર્ણન [૩૧૮] - વજ્યવ્યતાના ત્રણ ભેદ-સ્વસમય, પરસમય, ઉભય સમયની નયોથી વ્યાખ્યા [૩૧૯- - અર્થાધિકારનું સ્વરૂપ-છ આવશ્યક -૩૨૪] - સમવતારનું સ્વરૂપ-છ ભેદનું વર્ણન [૩૨૫- - નિક્ષેપના ભેદ-પ્રભેદ, તેની વ્યાખ્યા -૩૪૨] - અનુગમના ભેદ-પ્રભેદ, તેની વ્યાખ્યા [૩૪૩- - નયના મૂળ સાત ભદે, તેનું સ્વરૂપ -૩૫o] - નય સંમત જ્ઞાન, ચારિત્રથી મોક્ષ ----*----*---- [૪૫] અનુગદાર-ચૂલિકાસૂત્ર-૨ નો મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ મુનિ દીપરત્નસાગર સર્જિત 342 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ Page #344 -------------------------------------------------------------------------- ________________ આગમ વિષય અનુક્રમ [Detail Index of 45 - Aagam-Sootra ] It's net publication done by muni Deepratnasagar | on-line આગમ સાહિત્ય શ્રેણી નેટ પ્રકાશન તા. 01/10/2013 મુનિ દીપરત્નસાગર સર્જિત 343 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ