Book Title: Agam Deep 10 Panhaavagaranam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 39
________________ 278 પકડાવાગર- 2434 [૩૪]આ તે અહિંસા ભગવતીના પર્યાયવાચી અથવું તે-તે ધર્મની અપેક્ષાએ છે. જે ભવભીત થયેલા પ્રાણીને માટે શરણરૂપ, પક્ષીઓ માટે આકાશરૂપ, તૃષાતુર માટે પાણીસમાન, ક્ષુધાતુરમાટે ભોજન, સમુદ્ર મધ્યે વહાણ, ચતુષ્પદ-પ્રાણી માટે વિશ્રામ, રોગીને માટે ઔષધિ, અટવી મધ્યે સાર્થરૂપ એવી આ અહિંસા આ બધી ઉપમા કરતા ' પણ અધિક્ટર છે. આ જે અહિંસા છે તે પૃથ્વિ-જલ-અગ્નિ-પવન- વનસ્પતિ- બીજહરિતકાય-જળચર-સ્થળચર-ખેચર-ત્ર-સ્થાવર- સર્વે ભૂતો-જીવોને કલ્યાણકારી છે. આ પૂર્વોક્ત ભગવતી અહિંસા છે તે અપરિમિત જ્ઞાન-દર્શનના ધારક શીલ ગુણ-વિનય-તપ-સંયમ ધારક નાયક-તીર્થંકર-સર્વજગવત્સલનત્રિલોક પૂજ્ય- જિનચંદ્ર-ભગવંતોએ પોતાના જ્ઞાનથી સારી રીતે જોયેલી-જાણેલી વિશિષ્ટ અવધિજ્ઞાની દ્વારા કહેવાયેલી, જુમતિ મનઃ પર્યવશાની થકી પ્રત્યક્ષ જોવાયેલ, વિપુલમતિ મનઃ પર્યવ જ્ઞાનીથી વિદિત, પૂર્વધરોથી ભણાયેલી-વૈક્રિય લબ્ધિધારીથી પાલિત, મતિ-શ્રુત-મન પર્યવ અને કેવળજ્ઞાની દ્વારા લેવાયેલી આમશલબ્ધિ જળોષધિશ્લેખૌષધિ- વિખુડીષધિ-સવષધિ આદિ લબ્ધિ જેને પ્રાપ્ત થઈ છે તે તથા બીજ બુદ્ધિ-કોષ્ઠ બુદ્ધિ- પદ્યનું સારી લબ્ધિસંવિગ્ન શ્રોતલબ્ધિ જેમને પ્રાપ્ત થઈ છે તેના વડે સેવાયેલ, કૃતધર- મનવચનકાય-બળવાળા, જ્ઞાન-દર્શન ચારિત્ર બળવાળા, ક્ષીરાત્રવ- મધ્વાશ્રય સર્ષિરાસવ-આક્ષિણમહાનસી ચારણ-વિદ્યાધર આદિ લબ્ધિવાનું થકી સેવાયેલ એક- બેત્રણ-ચાર યાવત્ છ માસી પર્વતના તપસ્વી તથા ઉત્સિસ-નિત્સિત અંત પ્રાંત રૂક્ષ સમુદાન. અન્ન ગ્લાટમાન એવા ભિક્ષાચર થકી સેવાયેલી છે, સંસૃષ્ટતાત ઉપનિ હિતક-શુષણિક-સંખ્યાત્તિક દૃષ્ટિલાભિક અવૃષ્ટિલાભિક- પૃષ્ટિ- લાભિક-આદિ અભિગ્રહ ધારી દ્વારા લેવાયેલ છે. વળી આઅહિંસા-આયંબિલપૂરિમહંઢ-એકાસણું-નિવિભિત્રપિંડ પાતિક પરિ મિતર્ષિ:પાતિક અંતાહારક જંતાહારક- અરસાહારક-વિરસાહારક-રૂક્ષાહારક- તુચ્છા હારક અંતજીવી યાવત્ તુચ્છ જીવી, ઉપશાંત જીવી, પ્રશાંત જીવી, વિવિક્ત જીવી. અક્ષર મધુસર્પિષ્ઠ અને સમદ્યમાંસાદિક એ સર્વે દ્વારા લેવાયેલી છે. સ્થાના તિકપ્રતિમાસ્થાયિક-સ્થાનોત્કારિક- વીરાસનિક ઔષધિક ડાયતિક લંગડાયિક એકપાર્શ્વક આતાપક-અપ્રાવૃત્ત-અનિષ્ઠીત-અકંડૂક-ધૂત કેશ શ્વશ્રુ લોમ નખવાળા સર્વગાત્ર પ્રતિકર્મ વિમુક્ત-સમીચીન એવા અનેક કૃતધર ભગવંતોએ આ અહિંસાનું સેવન કરેલું છે. શ્રુતજ્ઞાન વિદિતબુદ્ધિ-ધીરમતિ બુદ્ધિ-ઉગ્ર તેજલેશ્યાવાળા- નિશ્ચય વસ્તુ નિર્ણય કરવામાં અને ધ્યાનમાં લીન-અણુબદ્ધ ધર્મધ્યાની પાંચ મહાવ્રતોથી યુક્ત સમિતિ વડે સમિત-પાપ શાંત છકાય જીવ રક્ષક- નિત્યઅપ્રમત એવા એવા પ્રકારના ગુણોથી યુક્ત એવા ગુણવાન પુરુષોએ તેનું અનુપાલન કર્યું છે. આ અહિંસાના પાલકે શું કરવું જોઈએ તે જણાવે છે. પૃથિવી- જલ- અગ્નિવાયુ-વનસ્પતિ-વ્યસ-સ્થાવર એ સર્વ જીવોના દયારૂપ પ્રયોજનને માટે શુદ્ધ- નિદૉષ આહાર આદીની ગવેષણા કરવી જોઈએ. સાધુઓ એ તે આહાર અકૃત અકારિત અનિયંત્રીત દેસિક દોષ રહિતસક્રિત-નવાકોટી વડે પરિશદ્ધ શક્તિ આદિ દશ વેષથી રહિત-ઉદગમ ઉત્પાદન અને એષણા શુદ્ધ-જીવરહિત એવો પ્રાસુક આહાર સાધુએ લેવો જોઈએ. આસને બેસીને કથા કરતાં એવા તેમને કોઈ લાવીને આપે તો પણ , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53