Book Title: Agam Dariyo Ratne Bhariyo
Author(s): Vijayjayghoshsuri, Satyakantvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 150
________________ આમ સમાધિ-અસમાધિની ચાવીઓ જાણી જીવનમાં સતત સમાધિમય રહેવા પ્રયત્ન કરવો. મન તો અવળચંડુ છે. ક્યારેક પ્રતિકૂળતામાં સમાધિ હોય અને અનુકૂળતામાં અસમાધિ, અનુકૂળતામાં સમાધિ, પ્રતિકૂળતામાં અસમાધિ, ક્યારેક નિમિત્ત વગર જ સમાધિ-અસમાધિ.. શાસ્ત્રના પાને પાને કંડરિક, મંગુ આચાર્ય, પ્રસન્નચંદ્ર રાજર્ષિ આદિના ઢગલાબંધ દ્રષ્ટાંતો આપણને આ જ વાત જણાવે છે ને... માટે સતત અભ્યાસ દ્વારા મનને સ્થિર અને સમાધિમય બનાવવા પ્રયત્ન કરવો, જેથી સિદ્ધિગતિ નિકટ આવે.

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162