Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७४
उत्तराध्ययन सूत्रे
गुरोरभिप्रायेणैव सर्व कर्त्तव्यमित्याह
मूलम् - माँ गलियस्सेवं कैंसं, वैयणमिच्छे पुणो पुणो । दुमाइन्ने", पांवेगं परिवज्जए ॥१॥
केसं वे
छाया
मा गलिताश्व इव कशां वचनम् इच्छेत् पुनः पुनः । कशाम् इव दृष्ट्वा आकीर्णः, पापकं परिवर्जयेत् ॥ १२ ॥ टीका
' मा गलियस्सेव.' इत्यादि -- इव = यथा, गलिताश्वः =अविनीततुरङ्गः, पुनः पुनः कशां कशामहारं वाञ्छति, तथा पुनः पुनः वचनं प्रवृत्तिनिवृत्तिपरं गुरोरुपदेशं मा इच्छेत् । उपदिष्टार्थमेव पुनः पुनर्वक्तुं गुरवे परिश्रमो न देय इति भावः ।
पर शुद्ध नहीं होता, उसी प्रकार झूठ की शुद्धि पुनः झूठ बोलने से नहीं होती है यह विश्वास रखना चाहिये । फलितार्थ यह है कि वास्तविक स्थिति को साधु के लिये छुपाना नहीं चाहिये, और अवास्तविक स्थिति को कल्पना के तूलिका से सजाकर प्रकट नहीं करना चाहिये । शिष्य चाहे गुरुजन की शुश्रूषा करनेवाला भी क्यों न हो तो भी उसे कथंचित् अतीचार लगने पर गुरु के समीप आलोचना अवश्य करनी चाहिये । कारण कि आलोचना से आत्मा की शुद्धि होती है एवं मोक्षमार्ग के विघातक तथा अनंत संसार के वर्धक ऐसे माया, मिथ्या एवंनिदान इन तीन शल्यों का अभाव होता है । आत्मा को मलिन करने
નથી એજ રીતે જીઝની શુદ્ધિ કરી જુડ બેાલવાથી થતી નથી, આ વિશ્વાસ રાખવા જોઈએ. આના અર્થ એ છે કે વાસ્તવિક સ્થિતિને સાધુએ કદી પણ છુપાવવી ન જોઇએ, અને અવાસ્તવિક સ્થિતિને કલ્પનાથી સજાવીને પ્રગટ ન કરવી જોઈએ. શિષ્ય ગુરુજનની શુશ્રુષા કરવાવાળા પણ કેમ ન હેાય તે પણ તેને કથંચિત્ અતીચાર લાગવાથી ગુરૂની પાસે તેણે આલેચના જરૂર કરવી જોઈ એ. કારણ કે આલેાચનાથી આત્માની શુદ્ધિ થાય છે અને મેાક્ષમાના વિધાતક તથા અનંત સાગરને વધારનાર એવાં માયા, મિથ્યા અને નિદાન આ ત્રણ શલ્યાના અભાવ હાય છે. આત્માને મિલન કરવાવાળા અષ્ટવિધ કર્મોના આ આલેાચનાના પ્રભાવથી વિનાશ થાય છે. આત્મિક શુદ્ધ
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧