Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૨૨૨
भगवतीसूत्रे औकविंशतिद्वाविंशतित्रयोविंशतिशतकानाम् अष्टाष्टवर्गाः सन्ति तत्र प्रत्येकस्मिन् वर्ग मूल कन्द-स्कन्धत्तक-शाखा -प्रवालपत्रपुष्पफलबीजरूपाः दशदशोदेशाः सन्ति-तत्र प्रत्येकस्मिन् उद्देशे संग्र ह्याणि, तथाहि-शाल्यादीनां जीवा मूलादितया व्युत्क्रा. खास्ते कुत आगत्योत्पद्यन्ते १, एकसमयेन कति उत्पद्यन्ते२, एषाम्-अपहारः ३, शरीरावगाहना४, ज्ञानावरणीयादिकर्मणाम्-बन्धकाः ५, वेदकाः ६, उदयिनः ७, उदीरकाः ८, लेशावान् ९ दृष्टिः १०, ज्ञानम् ११, योगः१२, उपयोगः १३, वर्ण गन्धादि १४, उच्छ्वासादि १५, आहारकानाहारकत्वम् १६, विरताविरतत्वम् १७, सक्रियाऽक्रियत्वम् १८, सप्तविधाष्टविधबन्धकत्वम् १९, संज्ञा २०, कषायः २१, वेदः २२, वेदबन्धकत्वम् २३, सम्स्यसंज्ञित्वम् २४, इन्द्रियानिन्द्रियत्वम् २५, कालतः कियचिरं स्थितिः २६, मुलादि जीवः पृथिवी वर्ग में मूल, कन्द, स्कन्ध, स्वकू, शाखा, प्रवाल, पत्र, पुष्प, फल और बीजरूप ये दश दश उद्देशक हैं-सो प्रत्येक उद्देशक में इन ३३ द्वारों को लेकर कथन किया गया है। वे ३३ द्वार इस प्रकार से हैं-शाल्यादि कों के जीव मूलादिरूप से व्युत्क्रान्त हुए कहां से आकर के उत्पन्न होते हैं१ एकसमय में कितने उत्पन्न होते हैं २ इनका अपहार ३ शरीरावगा. हना ज्ञानावरणीय आदि कर्मों की बंधकता५, वेदक६ उदययुक्तता उदीरका लेश्यायुक्तता९, दृष्टि१०, ज्ञान११, योग१२ उपयोग१३, वर्णगन्धादि१४, उच्छ्वास आदि१५, आहारकानाहारकता१६, विरताविरतस्व१७ सक्रियाऽकियत्व १८, सप्तविध अष्टविध पंधकता१९, संज्ञा२०, कषाय२१, वेद२२, वेदबंधकता२३ संश्यसंज्ञिता२४, सेन्द्रियता२५, ઉદેશામાં સંગ્રહ કરાયા છે. અર્થાત્ એકવીસમાં ૨૨ બાવીસમાં અને ૨૩ ત્રેવીસમાં શતકમાં ૮-૮ આઠ આઠ વર્ગ છે. દરેક વર્ગમાં મૂલ, કન્દ, અંધ વફ છાલ શાખા-ડાળ પ્રવાલ-પળ પાન, ફૂલ, ફળ અને બીજ રૂપ દસ દસ ઉદેશાઓ છે. અને દરેક ઉદ્દેશાઓમાં આ ૩૩ તેત્રીસ તેત્રીસ દ્વારોને લઈને કથન કરવામાં આવેલ છે. તે તેત્રીસ દ્વારા આ પ્રમાણે છે.–શાલી વિગેરેના જી મૂળ વિગેરે રૂપથી વ્યુત્ક્રાંત થઈને કયાંથી આવીને ઉત્પન્ન થાય છે ૧ એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે. ર તેમને અપહાર ૩ શરીરની અવગાહના ૪ જ્ઞાનાવરણીય વિગેરે કર્મોનું બંધકપણું, ૫ વેદક ૬ ઉદયયુક્તપણુ ૭ ઉદીરક ૮ લેશ્યાયુક્તપણુ ૯ દૃષ્ટિ ૧૦ જ્ઞાન ૧૧ ગ ૧૨ ઉપયોગ ૧૩ વર્ણગંધ વિગેરે ૧૪ ઉચછૂપાસ વિગેરે ૧૫ આહારપણું અને અનાહારપણું ૧૬ વીરતાવિરત–૧૭ સક્રિયાકિયપણુ ૧૮ સાત પ્રકારનું અને આઠ પ્રકારનું બંધાયું ૧૯ સંજ્ઞા૨૦ કષાય ૨૧ વેદ ૨૨ વેદમંધપણું ૨૩ સંજ્ઞી અસંજ્ઞીપણુ ૨૪ ઈન્દ્રિય સહિ
શ્રી ભગવતી સૂત્ર : ૧૪