Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉપયોગ કર્યા પછી પાછા આપવા લાયક પણ તથા કટ્ટાદ્ધ' ખૂબ મજબૂત રીતે બાંધેલા પણ છે. તેમ જાણીને કે જેઈને “aggrષે સંથારવં કાવ' આવા પ્રકારના સંસ્મારકફલક પાટ વિગેરે શવ્યાને ‘ામે સંતે પરિજાકિના’ પ્રાપ્ત થાય તે જરૂર લઈ લેવા આવા સંસ્તારક લેવાથી સંયમની વિરાધના થતી નથી. કેમ કે- ઉક્ત પ્રકારના સંતારાદિ લેવાથી કે દોષ થતું નથી કે સૂ. પર છે
હવે ઉપાશ્રય અને સંસ્મારકના દેષ સ્થાને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે –
ટીકાઈ-ફુચારૂ આચાળારું આ પૂર્વોક્ત આયતને અર્થાત ઉપાશ્રયગત દેષસ્થાનનું અને સંસ્મારકગત દેષ સ્થાનેનું “વવામ’ અતિક્રમણ કરીને અર્થાત ઉપાશ્રય અને સંસ્તારક ગત દોષને “વહુ મિત્ર, નાળિજ્ઞા’ સંયમશીલ સાધુએ જાણવા માટે પ્રયત્ન કર અર્થાત્ આ “કુમારું વર્ષ માં વક્યમાણ સ્વરૂપની ચાર પ્રતિજ્ઞારૂપ અભિગ્રહ વિશેષ રૂપ પ્રતિમાઓર્થી “સંથારાં નિત્ત ફલક પાટ વિગેરે સંતારકની ગવેષણું. કરવા માટે પ્રયત્ન કરો. કહેવાને ભાવ એ છે કે વક્ષ્યમાણ પ્રકારના ચાર અભિગ્રહ વિશેષેથી સંસ્તારકની મેષણ કરવી એ પ્રતિજ્ઞાઓમાં પહેલી પ્રતિજ્ઞારૂપ અભિગ્રહના સ્વરૂપનું પ્રતિપાદન કરવામાં આવે છે. “થ છું મા ઉત્તમ પરિઝ' એ વક્ષ્યમાણ સ્વરૂપ વાળી ચાર પ્રકારની પ્રતિજ્ઞારૂપ પ્રતિમાઓમાં આ પહેલી પ્રતિમા કહેવાય છે. “જે મિલ્લ વા મિડુળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધવી ‘ચિ વસિય” એક એક સંસ્તારકનું “સંધારાં નારૂગા' નામ લઈને યાચના કરવી અર્થાત્ ફલક પાટ વિગેરે દરેક સંસ્તારકના નામ લઈને યાચના કરવી. ‘” જેમ કે “રૂવું વા’ ઈક્કડ-કુમળા તૃણ ઘાસ વિશેષથી બનાવેલ ફલક વિગેરેની યાચના કરવી. તથા “ઢિા વા’ અત્યંત કઠણ વાંસ વિગેરેની છાલથી બનાવેલ ફલકાદિની યાચના કરવી. તથા “સંતુષં વા’ જતુક એટલે કે સામાન્ય તૃણથી બનાવેલ ફલકાદિની યાચના કરવી. તથા “ વા’ પુ૫ વિગેરેને સાંધવાવાળા અર્થાત્ જેડવાવાળા તૃણ વિશેષથી બનાવેલ ફલકાદિની યાચના કરવી તથા “ઘોર ઘા” મોરના પીંછાથી બનાવેલ કટ ચટાઈ વિશેષરૂપ ફલકની યાચના કરવી તથા “તન વા’ તૃણ વિશેષથી બનાવેલ કે “જો વા” કુમળા તૃણ વિશેષથી બના વેલ અથવા “પુરં વા' દર્ભથી બનાવેલ કે “જાં વાં કૂર્ચ વિશેષથી બનાવેલ અથવા પિધ્વજ વા પીપળાના લાકડાથી બનાવેલ અથવા “ઝાઝો વાં? ડાંગર વિગેરેના પરાળથી
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧ ૩૮