Page #1
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણં
નમો સિધ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજઝાયાણં નમો લેએ સવ્વ સાહુર્ણ એસો પંચ નમુકકારો સલ્વ પાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઈ મંગલ
Page #2
--------------------------------------------------------------------------
________________
જિનાગમ પ્રકાશન યોજના પ. પૂ. આચાર્યશ્રી ઘાંસીલાલજી મહારાજ સાહેબ
કૃત વ્યાખ્યા સહિત DVD No. 2 (Gujarati Edition)
:: યોજનાના આયોજક ::
શ્રી ચંદ્ર પી. દોશી – પીએચ.ડી. website : www.jainagam.com
Page #3
--------------------------------------------------------------------------
________________
AACHANANG SUT
B1 144
PART : 04
શ્રી આચારાંગ સૂત્ર : ભાગ-૦૪
Page #4
--------------------------------------------------------------------------
________________
जैनाचार्य-जैनधर्मदिवाकर-पूज्यश्री-घासीलालजी-महाराजविरचितया मर्मप्रकाशिकाख्यया व्याख्यया समलकृतं
हिन्दी-गुर्जर-भाषाऽनुवादसहितम्
॥श्री-आचाराङ्गसूत्रम्॥ (द्वितीयश्रुतस्कंधः चतुर्थोमागः)
नियोजकः संस्कृत-प्राकृतज्ञ-जैनागमनिष्णात-प्रियव्याख्यानि
पण्डितमुनि-श्रीकन्हैयालालजी महाराजः
MYNYYDEMYNANANANANAMVANOVNY
OOOWOWOWOWOWWWWWWWWOWONS
प्रकाशकः
अमदावादनिवासि-श्रेष्ठिश्री शांतिलालभाई थोभणभाई अजमेरा
प्रदत्त-द्रव्यसाहाय्येन अ० भा० श्वे० स्था० जैनशास्त्रोद्धार समितिप्रमुखःश्रेष्ठिश्रीवलदेवभाई डोसाभाई पटेल-महोदयः
मु० अहमदाबाद-१.
ईसवीसन्
प्रथम-आवृत्तिः प्रत १२००
वीर-संवत्
२५०५
विक्रम संवत्
२०३४
मूल्यम्-रू०४०-००
MARTEREFOOTECTEOREPETEOROTECTION
Page #5
--------------------------------------------------------------------------
________________
મળવાનું ઠેકાણું : શ્રી અ. ભા, શ્વે. સ્થાનકવાસી જૈનશાસ્ત્રાદ્ધાર સમિતિ,
૪. નિકોલી દરવાજા બહાર, સ્થા. જૈન ઉપાશ્રય,
સરસપુર, અમદાવાદ-૧૮,
சு
Pyblished by:
Shri Akhil Bharat S. S. Jain Shastroddhara Samiti, Sthanakvasi Jain Upasraya, Outside Nikoli gate, Sarashpur, AHMEDABAD-18.
ये नाम केचिदिह नः प्रथयन्त्यवज्ञां, जानन्ति ते किमपि तान् प्रति नैष यत्नः । उत्पत्स्यतेऽस्ति मम कोऽपि समानधर्मा, कालोह्ययं निरवधिर्विपुला च पृथ्वी ॥ १ ॥
5
हरिगीतच्छन्दः
करते अवज्ञा जो हमारी यत्न ना उनके लिये ।
जो जानते हैं कुछ फिर यत्न ना उनके लिये |
પ્રથમ આવૃત્તિ પ્રત ૧૨૦૦ વીર સંવત્ ૨૦૦૫
વિક્રમ સંવત્ ૨૦૩૫ ઇસવીસન્
૧૯૭૯
શ્રી આચારાંગ સૂત્ર : ૪
जनमेगा मुझसा व्यक्ति कोइ तत्त्व इससे पायगा ।
है काल निरवधि fayeपृथ्वी ध्यान में यह ळायगा ॥ १ ॥
卐
મૂલ્ય રૂા. ૪-૦૦
• મુદ્રક ઃ
જય'તિલાલ મણિલાલ શાહ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ,
ઘીકાંટા રોડ, અમદાવાદ
Page #6
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય માટે ખાસ સૂચના
(૧)
આ સૂત્રના મૂલપાઠનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિના પ્રથમ પ્રહરે તથા ચોથા પ્રહરે કરાય છે.
(૨) પ્રાતઃઉષાકાળ, સન્ધ્યાકાળ, મધ્યાહ્ન, અને મધ્યરાત્રિમાં બે-બે ઘડી (૪૮ મિનિટ) વંચાય નહીં, સૂર્યોદયથી પહેલાં ૨૪ મિનિટ અને સૂર્યોદયથી પછી ૨૪ મિનિટ એમ બે ઘડી સર્વત્ર સમજવું.
(૩)
માસિક ધર્મવાળાં સ્ત્રીથી વંચાય નહીં તેમજ તેની સામે પણ વંચાય નહીં. જ્યાં આ સ્ત્રીઓ ન હોય તે ઓરડામાં બેસીને વાંચી શકાય.
(૪) નીચે લખેલા ૩૨ અસ્વાધ્યાય પ્રસંગે વંચાય નહીં.
(૧)
આકાશ સંબંધી ૧૦ અસ્વાધ્યાય કાલ.
(૧)
(૨)
(૩)
(૪)
(૫)
(૬)
(૭)
ઉલ્કાપાત—મોટા તારા ખરે ત્યારે ૧ પ્રહર (ત્રણ કલાક સ્વાધ્યાય ન થાય.)
(૯)
દિગ્દાહ—કોઈ દિશામાં અતિશય લાલવર્ણ હોય અથવા કોઈ દિશામાં મોટી આગ લગી હોય તો સ્વાધ્યાય ન થાય.
ગર્જારવ—વાદળાંનો ભયંકર ગર્જારવ સંભળાય. ગાજવીજ ઘણી જણાય તો ૨ પ્રહર (છ કલાક) સ્વાધ્યાય ન થાય.
નિર્ધાત—આકાશમાં કોઈ વ્યંતરાદિ દેવકૃત ઘોરગર્જના થઈ હોય, અથવા વાદળો સાથે વીજળીના કડાકા બોલે ત્યારે આઠ પ્રહર સુધી સ્વાધ્યાય ન
થાય.
વિદ્યુત—વિજળી ચમકવા પર એક પ્રહર સ્વાધ્યાય ન થા.
યૂપક—શુક્લપક્ષની એકમ, બીજ અને ત્રીજના દિવસે સંધ્યાની પ્રભા અને ચંદ્રપ્રભા મળે તો તેને યૂપક કહેવાય. આ પ્રમાણે યૂપક હોય ત્યારે
રાત્રિમાં પ્રથમા ૧ પ્રહર સ્વાધ્યાય ન કરવો.
યક્ષાદીમ—કોઈ દિશામાં વીજળી ચમકવા જેવો જે પ્રકાશ થાય તેને યક્ષાદીપ્ત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો.
(૮) ઘુમિક કૃષ્ણ—કારતકથી મહા માસ સુધી ધૂમાડાના રંગની જે સૂક્ષ્મ જલ જેવી ધૂમ્મસ પડે છે તેને ધૂમિકાકૃષ્ણ કહેવાય છે. તેવી ધૂમ્મસ હોય ત્યારે સ્વાધ્યાય ન કરવો.
મહિકાશ્વેત—શીતકાળમાં શ્વેતવર્ણવાળી સૂક્ષ્મ જલરૂપી જે ધુમ્મસ પડે છે. તે મહિકાશ્વેત છે ત્યારે સ્વાધ્યાય ન કરવો.
(૧૦) રજઉદ્દાત—ચારે દિશામાં પવનથી બહુ ધૂળ ઉડે. અને સૂર્ય ઢંકાઈ જાય. તે રજઉદ્દાત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો.
Page #7
--------------------------------------------------------------------------
________________
(૨) ઔદારિક શરીર સંબંધી ૧૦ અસ્વાધ્યાય
(૧૧-૧૨-૧૩) હાડકાં-માંસ અને રૂધિર આ ત્રણ વસ્તુ અગ્નિથી સર્વથા બળી ન જાય, પાણીથી ધોવાઈ ન જાય અને સામે દેખાય તો ત્યારે સ્વાધ્યાય ન કરવો. ફૂટેલું ઇંડુ હોય તો અસ્વાધ્યાય.
(૧૪) મળ-મૂત્ર—સામે દેખાય, તેની દુર્ગન્ધ આવે ત્યાં સુધી અસ્વાધ્યાય. (૧૫) સ્મશાન—આ ભૂમિની ચારે બાજુ ૧૦૦/૧૦૦ હાથ અસ્વાધ્યાય. (૧૬) ચંદ્રગ્રહણ—જ્યારે ચંદ્રગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૮ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો.
(૧૭) સૂર્યગ્રહણ—જ્યારે સૂર્યગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૧૨ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૬ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો.
(૧૮) રાજવ્યુદ્ગત—નજીકની ભૂમિમાં રાજાઓની પરસ્પર લડાઈ થતી હોય ત્યારે, તથા લડાઈ શાન્ત થયા પછી ૧ દિવસ-રાત સુધી સ્વાધ્યાય ન કરવો.
(૧૯) પતન—કોઈ મોટા રાજાનું અથવા રાષ્ટ્રપુરુષનું મૃત્યુ થાય તો તેનો અગ્નિસંસ્કાર ન થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવો નહીં તથા નવાની નિમણુંક ન થાય ત્યાં સુધી ઊંચા અવાજે સ્વાધ્યાય ન કરવો.
(૨૦) ઔદારિક શરીર—ઉપાશ્રયની અંદર અથવા ૧૦૦-૧૦૦ હાથ સુધી ભૂમિ ઉપર બહાર પંચેન્દ્રિયજીવનું મૃતશરીર પડ્યું હોય તો તે નિર્જીવ શરીર હોય ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવો.
(૨૧થી ૨૮) ચારે મહોત્સવ અને ચાર પ્રતિપદા—આષાઢ પૂર્ણિમા, (ભૂતમહોત્સવ), આસો પૂર્ણિમા (ઇન્દ્ર મહોત્સવ), કાર્તિક પૂર્ણિમા (સ્કંધ મહોત્સવ), ચૈત્ર પૂર્ણિમા (યક્ષમહોત્સવ, આ ચાર મહોત્સવની પૂર્ણિમાઓ તથા તે ચાર પછીની કૃષ્ણપક્ષની ચાર પ્રતિપદા (એકમ) એમ આઠ દિવસ સ્વાધ્યાય ન કરવો.
(૨૯થી ૩૦) પ્રાતઃકાલે અને સન્ધ્યાકાળે દિશાઓ લાલકલરની રહે ત્યાં સુધી અર્થાત્ સૂર્યોદય અને સૂર્યાસ્તની પૂર્વે અને પછી એક-એક ઘડી સ્વાધ્યાય ન કરવો.
(૩૧થી ૩૨) મધ્ય દિવસ અને મધ્ય રાત્રિએ આગળ-પાછળ એક-એક ઘડી એમ બે ઘડી સ્વાધ્યાય ન કરવો.
ઉપરોક્ત અસ્વાધ્યાય માટેના નિયમો મૂલપાઠના અસ્વાધ્યાય માટે છે. ગુજરાતી આદિ ભાષાંતર માટે આ નિયમો નથી. વિનય એ જ ધર્મનું મૂલ છે. તેથી આવા આવા વિકટ પ્રસંગોમાં ગુરુની અથવા વડીલની ઇચ્છાને આજ્ઞાને જ વધારે અનુસરવાનો ભાવ રાખવો.
Page #8
--------------------------------------------------------------------------
________________
स्वाध्याय के प्रमुख नियम
(१)
(३)
इस सूत्र के मूल पाठ का स्वाध्याय दिन और रात्री के प्रथम प्रहर तथा चौथे प्रहर में किया जाता है। प्रात: ऊषा-काल, सन्ध्याकाल, मध्याह्न और मध्य रात्री में दो-दो घडी (४८ मिनिट) स्वाध्याय नहीं करना चाहिए, सूर्योदय से पहले २४ मिनिट और सूर्योदय के बाद २४ मिनिट, इस प्रकार दो घड़ी सभी जगह समझना चाहिए। मासिक धर्मवाली स्त्रियों को स्वाध्याय नहीं करना चाहिए, इसी प्रकार उनके सामने बैठकर भी स्वाध्याय नहीं करना चाहिए, जहाँ ये स्त्रियाँ न हों उस स्थान या कक्ष में बैठकर स्वाध्याय किया जा सकता है। नीचे लिखे हुए ३२ अस्वाध्याय-प्रसंगो में वाँचना नहीं चाहिए(१) आकाश सम्बन्धी १० अस्वाध्यायकाल (१) उल्कापात-बड़ा तारा टूटे उस समय १ प्रहर (तीन घण्टे) तक स्वाध्याय
नहीं करना चाहिए । (२) दिग्दाह—किसी दिशा में अधिक लाल रंग हो अथवा किसी दिशा में आग
लगी हो तो स्वाध्याय नहीं करना चाहिए । गर्जारव-बादलों की भयंकर गडगडाहट की आवाज सुनाई देती हो, बिजली अधिक होती हो तो २ प्रहर (छ घण्टे) तक स्वाध्याय नहीं करना
चाहिए। निर्घात–आकाश में कोई व्यन्तरादि देवकृत घोर गर्जना हुई हो अथवा बादलों के साथ बिजली के कडाके की आवाज हो तब आठ प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए । विद्युत—बिजली चमकने पर एक प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए
यूपक-शुक्ल पक्ष की प्रथमा, द्वितीया और तृतीया के दिनो में सन्ध्या की प्रभा और चन्द्रप्रभा का मिलान हो तो उसे यूपक कहा जाता है। इस प्रकार यूपक हो उस समय रात्री में प्रथमा १ प्रहर स्वाध्याय नहीं करना चाहिए
(८)
यक्षादीप्त—यदि किसी दिशा में बिजली चमकने जैसा प्रकाश हो तो उसे यक्षादीप्त कहते हैं, उस समय स्वाध्याय नहीं करना चाहिए । धूमिका कृष्ण-कार्तिक से माघ मास तक धुंए के रंग की तरह सूक्ष्म जल के जैसी धूमस (कोहरा) पड़ता है उसे धूमिका कृष्ण कहा जाता है इस प्रकार की धूमस हो उस समय स्वाध्याय नहीं करना चाहिए ।
Page #9
--------------------------------------------------------------------------
________________
(२)
महिकाश्वेत—शीतकाल में श्वेत वर्णवाली सूक्ष्म जलरूपी जो धूमस पड़ती है वह महिकाश्वेत कहलाती है, उस समय स्वाध्याय नहीं करना चाहिए । (१०) रजोद्घात—चारों दिशाओं में तेज हवा के साथ बहुत धूल उडती हो और सूर्य ढँक गया हो तो रजोद्घात कहलाता है, उस समय स्वाध्याय नहीं करना चाहिए ।
(९)
ऐतिहासिक शरीर सम्बन्धी १० अस्वाध्याय —
(११,१२,१३) हाड-मांस और रुधिर ये तीन वस्तुएँ जब तक अग्नि से सर्वथा जल न जाएँ, पानी से धुल न जाएँ और यदि सामने दिखाई दें तो स्वाध्याय नहीं करना चाहिए । फूटा हुआ अण्डा भी हो तो भी अस्वाध्याय होता है ।
(१४)
(१५)
(१६)
मल-मूत्र – सामने दिखाई हेता हो, उसकी दुर्गन्ध आती हो तब-तक अस्वाध्याय होता है ।
I
श्मशान — इस भूमि के चारों तरफ १०० - १०० हाथ तक अस्वाध्याय होता है ।
(१९)
चन्द्रग्रहण—जब चन्द्रग्रहण होता है तब जघन्य से ८ मुहूर्त और उत्कृष्ट से १२ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए |
(१७) सूर्यग्रहण – जब सूर्यग्रहण हो तब जघन्य से १२ मुहूर्त और उत्कृष्ट से १६ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए ।
(१८) राजव्युद्गत — नजदीक की भूमि पर राजाओं की परस्पर लड़ाई चलती हो, उस समय तथा लड़ाई शान्त होने के बाद एक दिन-रात तक स्वाध्याय नहीं करना चाहिए ।
पतन — कोई बड़े राजा का अथवा राष्ट्रपुरुष का देहान्त हुआ हो तो अग्निसंस्कार न हो तब तक स्वाध्याय नहीं करना चाहिए तथा उसके स्थान पर जब तक दूसरे व्यक्ति की नई नियुक्ति न हो तब तक ऊंची आवाज में स्वाध्याय नहीं करना चाहिए ।
(२०) औदारिक शरीर — उपाश्रय के अन्दर अथवा १०० - १०० हाथ तक भूमि पर उपाश्रय के बाहर भी पञ्चेन्द्रिय जीव का मृत शरीर पड़ा हो तो जब तक वह निर्जीव शरी वहाँ पड़ा रहे तब तक स्वाध्याय नहीं करना चाहिए ।
(२१ से २८) चार महोत्सव और चार प्रतिपदा - आषाढ़ी पूर्णिमा ( भूत महोत्सव), आसो पूर्णिमा (इन्द्रिय महोत्सव), कार्तिक पूर्णिमा ( स्कन्ध महोत्सव), चैत्र पूर्णिमा (यक्ष महोत्सव) इन चार महोत्सवों की पूर्णिमाओं तथा उससे पीछे की चार, कृष्ण पक्ष की चार प्रतिपदा (ऐकम) इस प्रकार आठ दिनों तक स्वाध्याय नहीं करना चाहिए ।
Page #10
--------------------------------------------------------------------------
________________
(२९ से ३०) प्रातःकाल और सन्ध्याकाल में दिशाएँ लाल रंग की दिखाई दें तब
तक अर्थात् सूर्योदय और सूर्यास्त के पहले और बाद में एक-एक घड़ी
स्वाध्याय नहीं करना चाहिए । (३१ से ३२) मध्य दिवस और मध्य रात्री के आगे-पीछे एक-एक घड़ी इस प्रकार
दो घड़ी स्वाध्याय नहीं करना चाहिए। उपरोक्त अस्वाध्याय सम्बन्धी नियम मूल पाठ के अस्वाध्याय हेतु हैं, गुजराती आदि भाषान्तर हेतु ये नियम नहीं है । विनय ही धर्म का मूल है तथा ऐसे विकट प्रसंगों में गुरू की अथवा बड़ों की इच्छा एवं आज्ञाओं का अधिक पालन करने का भाव रखना चाहिए ।
Page #11
--------------------------------------------------------------------------
________________
अनु. विषय
आयारांग सूत्र द्वितीय श्रुतस्ध डी विषयानुभा
१ पिएषा अध्ययन प्रानि३पा
२ शय्येष साध्ययना निपा
उ छर्याध्ययना निपा ४ भाषाभत अध्ययन प्रानि३पा 4 वस्त्रैषध्ययन प्रानि३पा
६ पायेषशाध्ययन प्रानिपा
७ अवग्रह प्रतिभाध्ययन प्रानि३पा
८ ध्यान३प प्रायोत्सर्गविधि डा निश्पा
८ स्वाध्याय भूमि में जायरा डरने के योग्य जेवं जनायरशीय
विधि प्रानि३पा
१० उय्यार प्रस्त्रवश विधि प्रा नि३पा
११ शहाशति डा निषेध
१२ ३पाशति प्रा निषेध
१३ परडिया प्रा निषेध १४ परस्पर डी डिया प्रा निषेध १५ भावनाध्यन डा नि३पए १६ विभुताध्ययन नि३पा
श्री खायारांग सूत्र : ४
॥ सभास ॥
पाना नं.
૧
૯૨
१४८
१७८
२०५
२२७
૨૪૧
૨૬૨
૨૬૫
२६८
२८१
૨૯૨
૨૯૩
૩૧૯
३२१
३७५
Page #12
--------------------------------------------------------------------------
________________
પિન્કે જણા અધ્યયન કા નિરૂપણ
આચારાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધનું ગુજરાતી ભાષાંતર
મંગલાચરણ-“નમો સ્થળ સમાપ્ત માવો બાયપુરમવીરરસ, વરૂ સુચહેશે’ બીજા શ્રુતસ્કંધના આરંભમાં શ્રમણ ભગવાન જ્ઞાતપુત્ર મહાવીરસ્વામીને નમસ્કાર કરું છું. મંગલાચરણ કરીને હવે ગ્રંથને આરંભ કરવામાં આવે છે
હે મિડુ વા મિવવુળી રા’ ઈત્યાદિ
ટીકાર્ય–આગમ સાહિત્યમાં આચારાંગ સૂત્રનું અત્યંત મહત્વપૂર્ણ સ્થાન માનવામાં આવે છે. કેમકે આચારજ જીવનમાં સાધનાને મૂળ આધાર છે. તેની સહાયતાથી જ મનુષ્ય મુક્તિ પ્રાપ્ત કરી શકે છે, તેથી બધા જ તીર્થકરોએ સૌથી પહેલાં આચારને જ ઉપદેશ કરેલ છે, આગામી તીર્થકર પણ સૌથી પહેલાં આચારને જ ઉપદેશ કરશે. મહાવિદેહ ક્ષેત્રમાં રહેનારા તીર્થકરો પણ સૌથી પહેલાં આચારને જ ઉપદેશ કરે છે, તેથી આ આચારાંગનું અત્યંત મહત્વ અને સૌથી પ્રાચીનતા સિદ્ધ થઈ જાય છે.
આચારાંગ સૂત્ર સાધુ અને સાધ્વીઓના આચારનું માર્ગદર્શક માનવામાં આવે છે. વાસ્તવમાં તે પાંચ આચારના મૂળ સ્તંભ ઉપર આચારાંગ સૂત્રરૂપી ભવ્ય ઈમારત તૈયાર કરેલ છે. આમાં શ્રમણ શ્રમણની સાધનાની સાથે સંબંધ રાખનારા બધા જ વિષનું વર્ણન કરવામાં આવેલ છે, તેથી જ આચારાંગ સૂત્રને ભગવાન શબ્દથી પણ વ્યવહાર કરાય છે.
આ આચારાંગ સૂત્ર બે શ્રુતસ્કંધમાં વહેંચવામાં આવેલ છે, તેમાં પહેલા થુતસ્કંધને વિષય અત્યંત ગૂઢ અને ગંભીર છે, તેમાં નવ પ્રકારના બ્રાન્ચના અધ્યયનાત્મક પહેલા આચાર શ્રુતસ્કંધમાં તમામ કહેવા ગ્ય વિષનું સંક્ષેપથી જ કથન કરવામાં આવેલ છે. તેથી જ તેનું સવિસ્તર કથન કરવા માટે બીજા શ્રુતસ્કંધને આરંભ કરવામાં આવે છે, આને અગ્રક્રુતસ્કંધ પણ કહે છે.
પહેલા શ્રુતસ્કંધમાં બ્રહ્મચર્યાધ્યયનના એકાવન ઉદ્દેશાઓમાં વિભાગપૂર્વક વર્ણન કરેલ છે. અને બીજા શ્રુતસ્કંધમાં સેળ અધ્યયનના ત્રીસ ઉદ્દેશાઓમાં પ્રતિપાદન કરવામાં આવેલ છે. તેમાં સૌથી પહેલાં પિંડેષણરૂપ અધ્યયનની વ્યાખ્યા કરવામાં આવે છે– મિતું શા મળી જા' પાંચ મહાવત રક્ષણશાલી ભાવલિશુ મહેત્તર ગુણધારી સાધુ અથવા ભિક્ષુકી સાથ્વી વેદના વૈયાવૃત્તિ વગેરે છ કારણેમાંથી કોઈ પણ એક કારણથી આહાર માટે “નEારણે ગૃહપતિ-ગુહસ્થના ઘરમાં “ઉપડયા પડયા પિંડપાતની
શ્રી આચારાંગ સૂત્ર : ૪
Page #13
--------------------------------------------------------------------------
________________
પ્રતિજ્ઞાથી અર્થાત્ ભિક્ષાલાભની આશાથી અનુવરૢ સમાળે' પ્રવેશ કરીને લે ં પુળ નાગેન્ના' તે સાધુ અગર સાવીજીના જાણવામાં એવુ' આવે કે‘અત્તળ વા, પાળે ચા, વાડ્મ વા, સામં પા, અશન ખાવાલાયક ચાખા વિગેરે ભક્ષ્ય પદાર્થોં પાન-પીવાલાયક પાણી, દૂધ, વિગેરે પેયપદાર્થ અથવા ખાદિમ-ચાટવા ચગ્ય વસ્તુ અથવા સ્વાદિમ-સ્વાદપૂર્વક ખાદ્ય યાષ્ય ચૂસવાલાયક વસ્તુ, આ રીતને ચતુર્વિધ આહાર વાળતૢ વા વળતૢવા કીર્દિ થા ઇન્દુિ ગા' દ્વીન્દ્રિયાદિ પ્રાણીયાર્થી અથવા પનક-ઉલ્લી જવાથી અથવા અકુરિત ખીથી કે હરિત ધરા વિગેરે લીલા અંકુરેથી ‘સત્ત ઉમ્મિÄ' સંયુક્ત હાય કે ઉમ્મીશ્ર મળેલ ડાય‘ક્ષીઓળવા ગોચિત્ત' કાચા ઢાંડા પાણીથી છટાયેલ હોય અથવા ‘દ્વત્તા વા સ્થાલિય' રજ ધૂળથી વ્યાપ્ત ડાય તે તાર અસળ વા વાળવા પામવા સામ યા તેવા પ્રકારનુ અશન ખાદ્ય-પાન-પેય ખાદિમ અથવા સ્વાદિમ વસ્તુને ‘સ્થંત્તિ યા, ૫૬ પાલિ રા' બીજાના હાથમાં કે ખીજાના પાત્રમાં બાસુથ મળેશળિ ખંતિ' અપ્રાસુક સચિત્ત તથા અનેષણીય આધા કર્માદિ દાષાથી દૂષિત ‘મળમાળે' સમજીને ‘મેત્રિ તે' લાભ પ્રાપ્ત થવા છતાં પણ ‘નો હિહેના' લેવુ' ન જોઇએ અર્થાત્ સાધુ અથવા સાધ્વીજી શ્રાવક ગૃહસ્થને ઘેર ગેાચરીને માટે ગયા હોય અને તેએાના જાણુવામાં એવું આવે છે કે-આ અશન વિગેરે આહાર-પાન દ્વીન્દ્રિયાદિ પ્રાણિયાથી અથવા ઘડું, ચણા વિગેરે બીજોથી અથવા લીંલાતરી અંકુરાી મળેલ અથવા તેના સંબંધથી યુક્ત હૈય મગર ઠંડા પાણીથી છંટકાયેલ હાય અગર ધૂળવાળા હાય તા તેવા પ્રકારને અશનાદિ ચાર પ્રકારના આહાર ખીજાના હાથમાં અગર બીજાના પાત્રમાં રાખેલ હોય તે પણ તેને સચિત્ત અને આયા કર્માદિ દોષથી દુષિત સમજીને મળવા છતાં પણુ લેવા ન જોઈએ. પ્રસૂ॰૧૫
ટીકા હવે પૂર્વોક્ત પ્રકારથી સચિત્ત અને આષાકર્માદિ દષોથી દુષિત અશનાદિ ચાર પ્રકારના આહારને અસાવધાનીથી લઇ લીધુ હાય તે। તેને શું કરવું ? તે વિધિ ખતાવવા સૂત્રકાર કહે છે-“સૂય આર હિદું વિચા' તે પૂર્વોક્ત ભાવ સાધુ અથવા ભાવ સાઘ્વી સહેસા અસાવધાન પણાથી ને તેવા પ્રકારને એટલે કે પ્રાણિ વગેરેથી યુક્ત હોવાથી સચિત્ત આધાકર્માદિ દોષથી દૂષિત ચતુર્વિધ અશનાદિ આહાર જાત લઇ લે તે લે હૈં આચાય ાંતમવનમેન્ના' તે સાધુ અથવા સાધ્વી તેવા પ્રકારના આહારાદિને લઈને એકાન્ત સ્થળે ચાલ્યા જવું. અને ૢાંત અમિત્તા એકાન્ત પ્રદેશમાં જઈને એકાંત સ્થળ જેવા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨
Page #14
--------------------------------------------------------------------------
________________
કે-દે બારાત વા ગદ્દે વાતચંલિયા' ઉદ્યાન-બગીચા વિગેરે એકાન્ત પ્રદેશમાં અથવા ઉપાશ્રયમાં જ તેને લઈ જઈને અથવા જ્યાં ‘અખંઢે વા' અહી અપશબ્દ નિષેપાક હોવાથી એકેન્દ્રિય ઇંડા ન હોય અથવા ‘વપાળે વા’ અલ્પપ્રાણ રસથી ઉત્પન્ન થનારા દ્વીન્દ્રિય વિગેરે પ્રાણી ન હોય અથવા અવ્વી' ચણા, ઘડું વિગેરેના ખી ન હેાય અથવા ‘બળત્તિ' અંકુર દુર્વા વિગેરે લીલે તરીવાળા પ્રદેશ ન હોય અથવા બળો હૈ' જ્યાં હિમ ખરફ ન હેાય અપ્પો' કાચુ પાણી જ્યાં ન હોંય અથવા ‘અવુત્તિ 737 મટ્ટિયમ દાસંતાળ' જ્યાં ઉત્તિ ગ–ઘાસના અગ્રભાગમાં રહેલ જલાણુ પનક-ઉપી નામના અત્યન્ત જીણા જન્તવિશેષ દમૃત્તિકા-પાણીથી મળેલ માટી ન હેાય અથવા મર્કાડા વિગેરે સૂક્ષ્મ જંતુ વિશેષોના સમૂહ ન હોય તેવા પ્રદેશમાં ત્રિવિત્તિય વિનિ'ત્રિય' અશુદ્ધ અંશેને દૂર કરીને ‘ઉમ્મિÉ વિત્તો િનિસોયિ' પ્રાણિ વિગેરેથી મળેલ અશનાદિ ચતુવિધ આહાર જાતને વિશેાધન કરીને અશુદ્ધ અંશને સશૈધન કરીને વિવેચન કરી તે દ્વારા દૂર કરીને ‘તો સંનયામેલ મુનિન વા પીન્ન વા' અશુદ્ધ અંશાને હટાવ્યા બાદ ખાકીના ખચેલા અશનાદિ ચતુર્વિધ આહાર જાતને શુદ્ધ સમજીને રાગદ્વેષ રહિત થઈને આહાર કરે અથવા પાન કરે, આહાર ચેાગ્ય શુદ્ધ અન્નાદિને આહાર કરે અને પિવાલાયક શુદ્ધ દૂધ વગેરે મૈં પીવે પરંતુ ‘નં ય નો સંચારના મોત્તÇ વા વાય વા' જે અંશ ખાવા કે પીવાલાયક ન હોય ‘તે તમાચાય ાંતમવક્રમિકના' સાધુ કે સાધ્વી તેને લઇને અર્થાત્ જે ખાવા-પીવાલાયક ન હોય તેને લઈને નિર્જનપ્રદેશમાં ચાલ્યા જવુ. અને સમય મિત્તા' એકાન્તમાં જઇને ‘અદ્દે જ્ઞમયંદિરુત્તિ વા' મળેલા ખીજ અંકુર આદિ સ્થળમાં અથવા તે ‘ટ્ટિાલિલિ વા’ જયાં હાડકાઓના ઢગલે હેાય એવા સ્થળમાં અથવા ‘તુલસિ સિવા’ જ્યાં ભુસાને ઢગલેાહેાય એવા સ્થળમાં અથવા ‘મુદ્ધ નોમયજ્ઞત્તિ સિવા” જ્યાં સુકેલા છાણાના ઢગલા હૈાય અથવા અળચતરસિયા તાત્તિ થંકિôત્તિ' ખીજા એવા પ્રકારના સ્થળેામાં ‘દુંહિય હિય’વારંવાર પ્રતિલેખના કરીને ‘વન્નિય વજ્ઞય' વારવાર તેનુ પ્રમાન કરીને અર્થાત્ સદેરક મુખવસ્તિકાવાળા મુનિએ તેનું આંખેાથી સારી રીતે નિરીક્ષણ કરીને અને રોકરણાદિથી તેનુ પ્રમાન કરીને તો સંગયામેત્ર કૃષિજ્ઞ પ્રતિલેખન અને પ્રમાન કર્યાં ખાદ સંયત-ઉપયુક્ત થઈ તે જ ઉપયાગાવસ્થામાં જ રહીને પરિત્યાગ કરે અર્થાત્ આહાર પાણી કરવાથી બચેલા આહારને નિર્જીવ સ્થળમાં જઈને સમ્યક્ ઉપયેગપૂર્ણાંક તેના ત્યાગ કરે, પ્રસૂરા
ટીકા-હવે સાધુ અગર સાધ્વીને ઔષધ સેવનના સબધમાં કેવા પ્રકારનું ઔષધ લેવુ જોઇએ તે વિધિનું પ્રતિપાદન કરે છે-રે મિવુ વા મિવુળી ' તે પૂર્વોક્તભાવ સાધુ અથવા ભાવ સાધ્વી નાદાવ' ગૃહસ્થ શ્રાવકના ઘરમાં વિવાયડિયા' ભિક્ષા મળવાની આશાથી અનુવિદ્ને સમાળે' પ્રવેશ કરીને ‘તે ગાત્રાડુળ ઓસદ્દીબો ગાળેના' તે ભાવ સાધુ અગર ભાવ સાધ્વી એવું જાણીયેય કે ઔષધી-ચેાખા વિગેરે ‘સિળાત્રો’ સમગ્ર પરિપકવ નહાવાથી અચિત્ત છે. તેમજ સાત્તિયાઁબો' સ્વાશ્રય અર્ધો જેના મૂળ નષ્ટ નથી થયા તેવા છે. તથા અવિદાબો’ અદ્વિદલકૃત જેના બે ટુકડા કરવામાં નથી માન્યા શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩
Page #15
--------------------------------------------------------------------------
________________
તેવા તથા ગતિનિ૪િનાથ તિર્યક છેદ વિનાના છે. “બઝિન્નાએ અવ્યવચ્છિન્નજીવ વિનાના નથી. આવા પ્રકારની ઔષધિ-શાલી બીજાદિને અપ્રાસુક-સચિત્ત અને અનેષણયઆધા કર્માદિ દેથી યુક્ત સમજીને લેવું ન જોઈએ. આગળની ક્રિયા સાથે આ સંબંધ છે–એજ રીતે “પૂર્વ તહfણી વા વિવુિં પાક્યા વગરની કચી ફળી છીમી કે જે “બા મિત અનભિપ્રાંત એટલે કે સચેતન છે તેમજ “સમન્નિા અભમ મસળ્યા વિનાની છે. એવી કળીને “પા” પ્રેય જોઈને તેને “” અપ્રાસુક સચિત્ત અને “ગોળત્તિ અનેષણય–આધાકર્માદિ દોષથી દૂષિત “Homળે” સમજીને “અમે સંતે વિ' મળવા છતાં પણ “m is mહિકના” ગ્રહણ કરવું નહીં સૂa
હવે કેવા પ્રકારની ઔષધિ અને ફલીઓ લેવી જોઈએ તે બતાવતાં સૂત્રકાર કહે છે
ટીકાથ–બરે ઉમરવું ના ઉમરવૃળી જા’ તે પૂર્વોક્ત ભાવસાધુ અને ભાવ સાધ્વી થાવત્ શબ્દથી ગૃહપતિ શ્રાવક ગૃહસ્થના ઘરમાં “ િસાથે પ્રવેશ કરીને ધરે જાગો gણ રહીશો કાળકા' તેઓ જે ઔષધિયોને (આહારને) એવી સમજી લે કે આ ઔષધિ અશિvrો સંપૂર્ણ નથી. પરંતુ ઉપહત છે તેથી અચિત છે. તથા અણિયાળો અપાશ્રય અર્થાત જેને મૂળ ભાગ કપાઈ ગયેલ છે તેવી છે અને “
વિશarળો જેના બે કકડા કરવામાં આવ્યા હોય તેવી છે. તથા “
તિદિનાગો’ તિર્યફ ઈદવાળી છે. તેમજ વોષ્ઠિના વ્યવચ્છિન્ન જીવ રહિત છે એ રીતની શાલી બીજાદિને જોઈને તે ગ્રહણ કરી લેવું જોઈએ. આને નીચેના આગળના ક્રિયાપદ સાથે સંબંધ છે.
હવે ફળિ-સિંગના ગૃહણ કરવા સંબંધમાં કહે છે-“રનિયં વા ૪િ (ઝિવા૪િ) પાયા વગરની મગ વિગેરેની ફલી–સીંગને “મિર્જત” જીવ રહિત જોઈને તથા માથે મસળેલી “હા” જઈને “ઘણfબન્નત્તિ પ્રાસુક-જીવ વિનાની અચિત્ત અને એષણીય અને આધાકમદિદ વિનાની માળે સમજીને “ઢામે સંતે વિવિજ્ઞા’ મળે તે ગ્રહણ કરી લેવું જોઈએ. સૂ૦૪
હવે સાધુ અને સાધીને ભિક્ષા લેવા માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરીને કેવો આહાર લે તેને વિધિ બતાવવામાં આવે છે.–“રે મિનરર્ વા મિસ્કુળા વા જાવ વિષે સમાને પૂર્વોક્ત ભાવ સાધુ અને ભાવ સાધ્વી યાવત્ ભિક્ષાલાભની આશાથી ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરીને “જે કં પુળ જ્ઞાળા ” તેઓએવું જાણે કે આ આહાર “વિદુચ નવાશાલી આદિને અથવા અગ્નિથી ભુજેલ ધાણી વિગેરે અથવા “દુર્થ વા’ જેમાં સચિત્તરજ ઘણી હેય “મુકિ' અગ્નિ દ્વારા શેકેલ કે જે અર્ધપકવ હોય અથવા “મુંધુ' ઘણું આદિને લોટ વાસરું ના' અથવા છોડા વિનાના ચખા હોય “જાવજવં વા' ચોખાને લેટ વિગેરે જે “સરું એકવાર “સંમકિઝી” અગ્નિથી શેકેલ છે તેમ “નાળિગા’ જાણવામાં આવે તે તેવા પ્રકારને આહાર અપ્રાસુક સચિત્ત અનેષણીય અને આધાર્માદિ દેષયુક્ત માનીને “અમે સંતે મળવા છતાં “જો fairરિકા તેને ગ્રહણ કરવા નહીં, સૂપા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
Page #16
--------------------------------------------------------------------------
________________
આ પહેલાં એકવાર શેકેલ પૃથુકાદિ અપ્રાસુક હોવાથી સચિત્ત અને અષીય હેવાથી સાધુ સાવીને અગ્રાહય હોવાનું કહ્યું હવે તેનાથી વિપરીત વારંવાર દ્વિધા કરેલ ત્રિધા કરેલ શેકેલ પૃથુકાદિને સાધુ સાધીએ ગ્રહણ કરવાને વિધિ બતાવે છે–મિયા ના મિડુળી વા નાવ વિન્ટે મળે તે પૂર્વોક્તભાવ સાધુ અગર ભાવ સાવી યાવત્ શિક્ષા લાભની આશાથી ગ્રહસ્થના ઘરમાં પ્રવેશ કરતાં તેઓ “s gr gવં નાળિગા' એવું જાણે કે “પિદુર્થ વા” આ શાલી યવ ગૌધૂમાદિ “ઝાવ વાર××વં વા’ યાવત્ ધાન્યાદિનું ચૂર્ણ “સારું અનેકવાર “મકિન અગ્નિ વડે ‘દુરસ્તુત્તો બે વાર કે ‘તિઘુત્તો ત્રણવાર “મનિષ શેકેલ છે તેમ જાણવામાં આવે તે ‘દા અચિત્ત અને આધાકર્માદિ દેષ રહિત હોવાથી એષણીય શુદ્ધ માનીને જ્ઞાવ પરિ િયાવત્ તે ગ્રહણ કરી લેવું. સૂર દા
હવે ભાવ સાધુ અને ભાવ સાધીને ભિક્ષા ગ્રહણ કરવા ગૃહસ્થ શ્રાવકના ઘરમાં પ્રવેશ કરવાને વિધિ બતાવે છે- મિત્તવું વા મિલુળી વા’ પૂર્વોક્તભાવ સાધુ અને ભાવ સાખી “હારું કાવ' ગૃહસ્થ શ્રાવકના ઘરમાં યાવત્ “પવિસ૩ વાગે' પ્રવેશ કરવાથી ઈચ્છાથી
જે બનવરિયાળ વા’ અન્ય ચૂથિક અન્ય સંપ્રદાયના સાધુ અથવા સાધ્વીની સાથે ભિક્ષા લેવા માટે શ્રાવકના ઘરમાં પ્રવેશ કરે નહીં તેમજ અન્ય તિર્થિક સાધુ સાધ્વીની સાથે ભિક્ષા લઈને નીકળવું પણ નહીં, એજ રીતે ‘રસ્થિuળ વ ગૃહસ્થ શ્રાવની સાથે પણ સાધુ અગર સાધીએ ભિક્ષા લેવા માટે જવું ન જોઈએ. તેમજ “રાત્રિો વા' પરિહારિક સાધુ “મરિuિળ’ પાર્થસ્થાદિ સાધુની ‘દ્ધિ સાથે ‘વંદવા વિચાઈ આહાર લાભની આશાથી “Trદાવ' ગૃહસ્થના ઘરમાં “નો વિસિઝ ઘા” પ્રવેશ ન કરે ‘નિરંભન્ન વાઅગર પહેલા પ્રવેશ કરેલાની સાથે બહાર પણ ન નીકળે, કેમકે તે અન્યતીર્થિક સાધુ અથવા ગૃહસ્થ શ્રાવક જે ભાવસાધુની પહેલાં કે પછી જાય તે નીચે બતાવવામાં આવેલ દેષ થવા સંભવ છે. તેમાં તેમની પહેલાં જવાથી સાધુને તેની પાછળ પાછળ જવાથી ઈર્યાપ્રત્યય, કર્મબન્ધ અને પ્રવચનમાં લાઘવ હલકાપણું) દેષ થવા સંભવ છે, અને તે અન્ય તીથિકને જાતિ વગેરેને ઉત્કર્ષ થશે, તેજ રીતે અન્ય તીથિક સાધુની પાછળ પાછળ જવાથી અભદ્ર સ્વભાવવાળા દાતાને તેમના પ્રત્યે દ્વેષ થવા સંભવ છે તેમજ દાતા તે બન્નેને–અન્ય તીર્થિક અને ભાવ સાધુને શિક્ષા-સામગ્રી વહેંચીને જ આપશે. એ પરિસ્થિતિમાં ભાવસાધુને અવમૌદર્યાદિમાં અને દક્ષિાદિમાં પ્રાણવૃત્તિના સંકટાદિ દોષ થવા સંભવ છે. એજ રીતે “રારિવારિgિn
& પારિવારિકપિંડદોષને પરિત્યાગ કરવાવાળા ભાવસાધુ જે અપરિહારિક કુશીલ સંસકત -સ્વચ્છદતાપૂર્વક વિચરવાળા કુસાધુની સાથે ભિક્ષા લેવા ગૃહસ્થના ઘરમાં પ્રવેશ ન કરે અને ત્યાંથી ભિક્ષા લઈને તેની સાથે પાછા પણ ન ફરે કેમકે તે અપારિવારિક સાધુની સાથે ભિક્ષા લેવા ગૃહસ્થના ઘરમાં જવાથી સાધુ જે આધાકર્માદિ દેષ દૂષિત અનેષણય ભિક્ષાગ્રહણ કરે તે તેની પ્રવૃત્તિનું અનુજ્ઞાત-અજાણ હોવાથી સમર્થન થશે. જે તેવા પ્રકારના આધાકર્માદિ દોષ દુષ્ટ અનેષણીય ભિક્ષાને ગ્રહણ ન કરે તે તેની સાથે “અસંખેડા વિગેરે
શ્રી આચારાંગ સૂત્ર : ૪
Page #17
--------------------------------------------------------------------------
________________
દેષ થશે. તેથી એ બંને પક્ષના ને જાણીને પારિહારિક ભાવસાધુ એ અપરિહારિક સાધુની સાથે ભિક્ષા માટે ગૃહસ્થ શ્રાવકના ઘરમાં ન જવું અને તેની સાથે ગૃહસ્થ શ્રાવકના ઘેરથી ભિક્ષા લઈને બહાર પણ ન નીકળવું એજ રીતે ભાવસાધ્વી પણ ભિક્ષા માટે અન્ય તીર્થિકાની સાથે અથવા શ્રાવિકાની સાથે અથવા અપરિહારિક સાધ્વીની સાથે ગૃહસ્થ શ્રાવકના ઘરમાં પ્રવેશ કરે નહીં અને ત્યાંથી ભિક્ષા લઈને તેની સાથે ત્યાંથી બહાર પણ ન નીકળે કેમકે તેમ કરવાથી ભાવસાવીને પણ પૂર્વોક્ત દેષ લાગે છે. સૂત્ર છા
હવે અન્ય તીર્થિક વિગેરેની સાથે ભાવસાધુ અને ભાવસાધ્વી વિચારભૂમિ-મલમત્ર ત્યાગ કરવાના સ્થળમાં અને વિહાર સ્થળમાં પણ જવું ન જોઈએ એ બતાવે છેમિતું વા મિજવુળ વા વહિવા વિચારમૂર્ષિ વાવિદ્દામૂ વા’ તે પૂર્વોક્ત સાધુ અને સાથ્વી બહારના પ્રદેશમાં વિચાર ભૂમિમાં મલમૂત્રને ત્યાગ કરવા અને વિહાર સ્વાધ્યાય અથવા હરવાકરવા માટે “વિર્યમાળે” ઉપાશ્રયથી નીકળતાં અથવા “પવિતમાળે” ઉપાશ્રયમાં પ્રવેશ કરવાના સમયે પણfસ્થળવા’ અન્યતીર્થિક બીજા સમ્પ્રદાયના સાધુની સાથે અથવા “પિવા' ગૃહસ્થ શ્રાવકની સાથે તેમજ “રિદરિયો જા’ પરિહારિક સાધુ “પરિણિજિં' અપરિહારિક સાધુન સાથે “દિશા વિચામૂર્ષાિ વા વિભૂમિં વા' બહારના વિચારભૂમિ મલમૂત્ર ત્યાગ કરવાના સ્થળે અગર વિહરભૂમિ સ્વાધ્યાય અગર હરવાફરવા માટે “નો વિરહન્નિવા વિસિડર વા’ વિચારભૂમિથી નીકળવું નહીં અને વિચારભૂમિમાં પ્રવેશ પણ કરે નહીં. કેમકે અન્યતીથિકાની સાથે વિચારભૂમિ કે વિહારભૂમિમાં અવરજવર કરવાથી ભાવસાર પ્રાસુક-સચિત પાણીથી નિર્મળ કે અનિર્મલ ડું કે જાજું લેપન કરવાથી ઉપઘાત દેષ થવા સંભવ છે. તેમજ સ્વાધ્યાય ભૂમિમાં અન્યતીથિંકની સાથે જવા આવવાથી સાધુ સાધ્વીને સિદ્ધાંતને અપલાપ કરવાથી અથવા નિંદા કરવાથી કલહ વાદવિવાદ વિગેરે થવાની સંભાવનાથી સંયમની હાની થવા સંભવ છે. એજ રીતે પારિવારિક સાધુએ અપાહારિક સાધુની સાથે વિચારભૂમિ કે વિહારભૂમિમાં અવરજવર કરવાથી ઉપરોક્ત દેષ લાગવાની સંભાવનાથી સંયમહાની થઈ જાય તેથી તેઓની સાથે જવું કે આવવું ન જોઈએ. સૂ૦૮
હવે સાધુ સાધ્વીએ અન્યતીથિકને અશનાદિ ચતુર્વિધ આહાર જાત પિતે ન આપે અને બીજા પાસે ન અપાવવા સંબંધમાં સૂત્રકાર કહે છે-“શે મિથુવા મિજવુળીવા' પૂર્વોક્ત ભિક્ષુક અથવા ભિક્ષુકી “રાવ યાવત્ શ્રાવકના ઘરમાં ભિક્ષા મેળવવાની ઈચ્છાથી “વિ
મા પ્રવેશ કરીને અથવા ઉપાશ્રયમાં જ રહીને કરે છે અળસ્થિર વા? અન્યતીર્થિક સાધુને અથવા “જાતિથચરHવા' ગૃહસ્થ શ્રાવકને તથા “rifierfજેવા પારિહારિક સાધુ “જારિયરમવા’ અપરિહારિક સાધુને “સંf યા વાળું વા વાડ્રમં સારૂ વા’ અશપાન ખાદિમ અને સ્વાદિમ ચતુર્વિધ આહાર જાત “જો જ અનુપજ વા’ પિતે આપે નહીં અને બીજા પાસે અપાવે પણ નહીં, કેમકે આ રીતે અન્યતીર્થિક વિગેરેને અશનાદિ આપવાથી અથવા અપાવવાથી સંયમ વિરાધના દોષ લાગે છે. કેમકે આવા પ્રકારના
શ્રી આચારાંગ સૂત્ર : ૪
Page #18
--------------------------------------------------------------------------
________________
અન્યતીથિંક વિગેરેને સંયમવાળા ભાવ સાધુ દ્વારા અશનાદિ આપવા કે અપાવવાના કારણે તેમના પ્રત્યેના સત્કાર, સન્માન, આદરભાવ જોઈને લોકોમાં એવી માન્યતા થરો કે આ બધા અન્યતીર્થિક વિગેરે અને માન્ય એવા ભાવ સાધુને પણ પરમ આદરણીય છે તેથી ભાવ સાધુ પ્રત્યે લેકને અનાદર કે અનાસ્થા થવાથી ભાવ સાધુને અસંયમ પ્રવર્તનાદિ દેષ થવા સંભવ છે તેથી તેમ કરવું ન જોઈએ એજ રીતે ભાવ સાવીએ પણ એમ કરવાથી સંયમ વિરાધના થશે તેથી તેઓ પણ અન્યતીર્થિક વિગેરેને અનાદિ પોતે પણ ન આપે અને બીજા શ્રાવક વિગેરે દ્વારા અપાવે પણ નહીં, સિલો
હવે ભાવ સાધુ કે ભાવ સાધ્વીએ અન્યતીર્થિક વિગેરેની સાથે એક ગામથી બીજા ગામે સાથે જવાને નિષેધ કરતાં સૂત્રકાર કહે છે
ટીકાર્યું–‘સે મિજવું વા મિલુળી વા’ તે પૂર્વોક્ત સાધુ કે સાધ્વી “ભામાશુકામ દૂરૂઝમાળે એક ગામથી બીજે ગામ જતાં “રસ્થિr Rા નાસ્થળ રા” અન્યતીથિકની સાથે અગર ગૃહસ્થ શ્રાવકની સાથે તેમજ “જારિરિગો કારિદારિદ વા સદ્ધિ પારિહારિક સાધુએ અપરિહારિક-સ્વછતાપૂર્વક વિચારવાવાળા સાધુની સાથે “માણુમે જો નિષ્ણ' એક ગામથી બીજે ગામ જવું નહીં કેમકે એવું કરવાથી સંયમની વિરાધના થાય છે કેમકે-કાયિક વગેરેનો નિરોધ થવાથી આત્મવિરાધના દેષ લાગે છે. અને વ્યુત્સગમાં સચિત્તાચિત્ત ગ્રહણરૂપ અપાસુક પ્રાસુકના ગ્રહણથી ઉપઘાત અને સંયમ વિરાધના થશે. એજ રીતે અન્યતીથિક વિગેરેની સાથે એક ગામથી બીજા ગામે જવાથી ભાવસાધુને આહારમાં સંયમ વિરાધના દેષ થશે અને સેડાદિ વંચના વગેરે દેષ પણ થશે. આજ રીતે સાવ સાધ્વીને પણ એવું કરવાથી પૂર્વોક્ત દેષ લાગે છે. તેથી અન્યતીથિક વિગેરેની સાથે તેઓએ પણ રામાન્તરમાં જવું જોઈએ નહીં. ૧ - હવે પિંડરૂપ ભિક્ષા પ્રકરણના બહાનાથી અનેષણીય આધાકર્માદિ દેષથી યુક્ત પિંડ ગ્રહણને નિષેધ કરતાં કહે છે
–જે મિત્રÇ વા મિજવુ વા' તે પૂર્વોક્ત સાધુ કે સાધી “રાજ રે સમજે થાવત્ ગૃહસ્થ શ્રાવકના ઘરમાં ભિક્ષા મળવાની ઈચ્છાથી પ્રવેશ કરીને જે કંgn g જ્ઞાજિન્ના' ને તેઓના જાણવામાં એવું આવે કે-આ “નવ વા વાળ વ ા સામં વા’ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ ચાર પ્રકારને આહાર જાત “સરસ રિયાઈ આ અમુક નિર્ચના નિમિત્તે કે પ્રકૃતિષદ્ર ગૃહસ્થ “gi સામિ અથવા કોઈ એક સાધમિકને “મુરિસ' ઉદ્દેશીને આ આહાર જાત હું બનાવું છું એ વિચાર કરીને “Tળજું, મૂચાઉં, જીવાડું, સત્તારું પ્રાણ-ભૂત-જીવ-સત્વ આ ચાર પ્રકારના જુદા જુદા પ્રાણીને “તમામ સમુદિ સતાવવાના ઉદ્દેશથી સંરક્સ, સમારમ્ભ, અને આરંભ કરે છે તે તેને આધાકર્માદિ દેષથી યુક્ત સમજીને આ અવિરુદ્ધ આહાર જાતને કે નહીં. એ જ રીતે ઉક્ત ઉદ્દેશ્યથી સમ્માદિત વિશુદ્ધ આહાર જાતને પણ ભાવદૂષિત હોવાથી તે ન જોઈએ. તે સંબંધમાં કહે છે-“શ્રી કીત કીસ્મત આપીને ખરીદેલ “મિર પ્રામિત્ય ઉધાર
શ્રી આચારાંગ સૂત્ર : ૪
Page #19
--------------------------------------------------------------------------
________________
લીધેલ વસ્તુ “અરિજીí આ છે બીજાની પાસેથી હઠથી કે બળથી લીધેલ ળિસ અનિસૃષ્ટ વહેંચ્યા વિનાની તૈયારી વસ્તુના બધા માલિકની રજા વગર લીધેલ “મિ અભ્યાહત ગ્રહસ્થ ઉપાશ્રયમાં લાવીને આપેલ આવા પ્રકારના વિશુદ્ધ કેટિના આહારને કોઈ પ્રકૃતિભદ્ર ગ્રહસ્થ “ વેu” લાવીને આપે તે “તપ” તેવા પ્રકારના “કસf Gii વા વમં વા સામં વા’ અશનાદિ ચતુર્વિધ આહાર આધાકર્માદિ દોષયુક્ત સમજીને સાધુ અને સાધ્વીએ એ આહાર દોષવાળે સમજીને લેવો નહી. એવા પ્રકારને આહાર ચાહે “gfસંતવાણું અન્ય પુરૂષ દ્વારા કરવામાં આવેલ હોય અગર “પુરિસંત દાતાઓ સ્વયં બનાવેલ હોય તેમજ એ આહાર જાત “દિશા નીર્ણ વા બની જા બહાર લાવવામાં આવેલ હોય અગર ન લાવેલ હોય અગર દાતાએ “સત્તપ્રિયં વા સારથ્રિ વાં’ પિતાને માટે કરેલ હોય અથવા પિતાને માટે કરેલ ન હોય “મુરં વા નવમુરં વા’ પરિભક્ત હોય કે અપરિભક્ત હેય જાવિત્રે જ ગળાવિળે વા’ આસેવિત હોય કે અનાસેવિત હોય પરંતુ ઉપરોક્ત રીતે તે ચાર પ્રકારને આહાર જાત નુ અપ્રાસુક સચિત્ત અનેષણીય આધાકર્માદિ દેવાળા હોવાને કારણે સાધુ સાધ્વીએ “જો પબ્લિકા” તેને ગ્રહણ કરે ન જોઈએ. સૂ૦ ૧૧
હવે ઘણું સાધર્મિક સાધુને ઉદ્દેશીને બનાવેલ આહાર જાત સંબંધી બીજે આલાપક અને સાધર્મિકી સાવીને ઉદ્દેશીને બનાવવામાં આહાર જાત સંબંધી ત્રીજે આલાપક અને ઘણી સાધર્મિકી સાથ્વીને ઉદ્દેશીને બનાવેલ આહાર જાત સંબંધી ચે આલાપક બતાવવામાં આવે છે જે આ પ્રમાણે છે
‘યં વદવે સામિયા II તામિળ” ઘણુ સાધમિક સાધુઓને ઉદ્દેશીને બનાવેલ આહાર સંબંધી બીજે આલાપક સમજ તથા “ સાHિoll” એક સાધર્મિકી સાધ્વીને ઉદ્દેશીને બનાવેલ આહાર સંબંધી ત્રીજે આલાપક તથા “વહવે તામિળી નમુક્ષિ ઘણી સાધર્મિકી સાવીઓને ઉદ્દેશીને બનાવેલ આહાર સંબંધી ચે. આલાપક એ રીતે વત્તારિ બાઢાવમાળિયa’ એ રીતે ચાર આલાપ સમજવા જોઈએ અર્થાત્ પૂર્વોક્ત રીતે જેમ એક સાધુને ઉદ્દેશીને પહેલા આલાપક દ્વારા તેવા પ્રકારના આહાર જાતને અપ્રાસુક અનેષણય આધાકર્માદિ દેષવાળે માનીને તેવો આહાર મળે તે પણ ન લે તેમ નિષેધ કરેલ એજ પ્રમાણે અનેક સાધર્મિક સાધુને ઉદ્દેશીને બનાવવા સંબંધી બીજે આલાપક તથા અને એક સાધી સંબંધી ત્રીજા આલાપક અને અનેક સાધીને ઉદ્દેશ સંબંધી ચોથા આલાપકને પણ નિષેધ સમજે. સૂ૦ ૧૨ના
હવે પ્રસંગોપાત બીજા પ્રકારના પણ અવિશુદ્ધ કેટિના આહાર જાતને નિષેધ બતાવે છે તે વુિં વા મિલુનો વા' તે પૂર્વોક્ત સાધુ સાધ્વી દારૂઢ sta” ગ્રહપતિ ગૃહસ્થ શ્રાવકના ઘરમાં ભિક્ષા મળવાની આશાથી “પવિ સમાને પ્રવેશ કરે ત્યારે રે ૬ gr gવું કાગsષા’ તેઓના જાણવામાં આવે કે આ “કાળું ના વ લાર્મ વા સારૂ+ વા’ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ ચાર પ્રકારને આહાર જાત “વહ સમજHigણ ગત્તિ વિઘા વળીનg' ઘણુ શ્રમણ-નિગ્રંથ, શાકમ–તાપસ–ગ્રેરિકવસ્ત્રવાળા એને કે અતિથિને અથવા બ્રહાણેને કે કૃપણને ‘મુ”િ ઉદ્દેશીને અથવા યાચકોને ઉદ્દેશીને અને તેમને “વાળિય પાળિય' તથા તેમના વિભાગ કરીને જેમકે પાંચ છ શ્રમણ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
Page #20
--------------------------------------------------------------------------
________________
બે કે ત્રણ બ્રાહ્મણ ત્રણ કે ચાર અતિથી પાંચ કે છ કુપણ અર્થાત્ ગરીબ, યાચક આ રીતે ગણત્રી કરીને તે શ્રમણદિને લક્ષ કરીને પાછું મૂયારું ઘા, સત્તારૂં વા’ પ્રાણીને, ભૂતને જીવેને સત્વેને ના સમાધ્ય' ચાવતુ સંરંભ-સમારંભ અને આરંભ પૂર્વક લાવીને કે ભદ્રપ્રકૃતિવાળો શ્રાવક આપે તે આવા પ્રકારના આહારને ચાહે તો તે આહાર જાત બીજા પુરૂષે બનાવેલ હોય અગર પુરૂષાન્તરકૃત ન હોય અને બહાર લાવેલ હોય અગર ન લાવેલ હોય આત્માર્થિક હેય અગર અનાત્માર્થિક હાય તથા અપરિભક્ત હોય કે પરિભક્ત હોય તથા ‘શારિર્થ વા આસેવિત હોય કે અનાસેવિત હોય પરંતુ તેવા પ્રકારના આહાર જાતને “સુ” અપ્રાસુક-સચિત્ત અને “જળસળિતિ' અને ષષ્ટ્રીય આધાકર્માદિ ષવાળે “Fuળમાળે” માનીને “રામસંતે જાવ' પ્રાપ્ત થાય તે પણ જો રિજાહિકના તેને સ્વીકાર કરવો ન જોઈએ અર્થાત્ તે લે નહીં. ૧૩
પહેલાના સૂત્રમાં અવિશુદ્ધ આહાર જાતને સાધુ સાધ્વી માટે અગ્રાહય બતાવીને હવે વિશુદ્ધ આહાર વિશેષ પણ કારણવશાત સાધુ સાધ્વીને અગ્રાહય હેવાના સંબંધમાં કથન કરે છે
ટીકાઈ–બરે મિકq વા વિવુળીવાર તે પૂર્વોક્ત સાધુ અગર સાધ્વીજી “જાવજીંજ્ઞા ગૃહપતિગૃહસ્થ શ્રાવકના ઘરમાં યાવત્ ભિક્ષાલાભની આશાથી “વિન્ને ક્ષમા પ્રવેશ કરે ત્યારે “જે કં પુન ઘઉં કાળા ’ તેઓના જાણવામાં એવું આવે કે આ
વારૂણં વા સારૂÉ વા’ અશનાદિ ચતુર્વિધ આહાર જાતને “વહુ સમા માળા ગતિિિવવળવળામણ” ઘણુ શ્રમને અને ઘણું બ્રાહણેને અગર ઘણું અતિથિ તથા ગરીબેને તથા ઘણા યાચકોને “ળિય વાણિજ્ય અલગ અલગ ગણત્રી કરીને “સમુદિ” તેમને ઉદ્દેશીને “નારું વા મુચારૂં ના જીવાપું વા સત્તારૂં વા વાવ’ પ્રાણિયે તે, જી, અને સત્વે આ ચારે પ્રકારના જુદા જુદા પ્રાણિયેને યાવત્ સંરભ-સમારંભ અને આરંભ પૂર્વક શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ કુપણું, વનપકોને કઈ પ્રકૃતિભદ્ર–પુરૂષ ‘
આ g લાવીને આપે તે “ તiાર” તે તેવા પ્રકારના “સí વા વા વાયુમં સામં વા’ અનાદિ ચાર પ્રકારના આહાર જાતને ચાહે તે આહાર જાત “પુરિહંત પુરૂષાન્તરકૃત ન હોય અર્થાત્ અન્ય કેઈએ નહીં પણ દાતાએ જ બનાવેલ હોય તથા “દિવાળીઉં બહાર લાવેલ ન હોય તથા “ ચિં’ દાતાએ પોતાને માટે બનાવેલ ન હોય તથા
પત્તિ પરિભુક્ત ન હોય તથા “અનાવિચં” ઉપગમાં ભલે લાવવામાં આવેલ ન હોય તે પણ આવા પ્રકારના આહાર જાતને વિશુદ્ધ કટિમાં હોવા છતાં પણ તેને નામુર્થ સચિત્ત અને “જળસળિsi બાવ' અનેષણય–આધાકર્માદિ દેથી યુક્ત યાવત્ માનીને “ળો હિાદિકના” તેને ગ્રહણ કરવો નહીં કેમકે–આહાર જાત પુરૂષાન્તરકૃતાદિ ન હોવાથી અને શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, કૃપણ, વનપક માટે બનાવવામાં આવેલ છે. તેથી તે અગ્રાહય છે. સૂ૦ ૧૪
શ્રી આચારાંગ સૂત્ર : ૪
Page #21
--------------------------------------------------------------------------
________________
હવે વિશેષ કાર્ટિના આહાર વિશેષને સાધુ સાધ્વીને ગ્રાહ્ય બતાવે છે—
ટીકા-ઘુળ દ્યું નાળિજ્ઞા' જો તે ભાવ સાધુ અને સાધ્વી Ë નાભિન્ના’ ના જાણવામાં એવું આવે કે આ ચતુર્વિધ આહાર ‘પુસિંતરřહ’ દાતા શિવાયના અન્ય પુરૂષે બનાવેલ છે. તેમજ ‘વદ્યિા ળી' મહાર લાવવામાં આવેલ તેમજ ‘અદુચ’ દાતાએ પોતાને માટે બનાવડાવેલ છે, તથા ‘મુÄ' તેમજ ઉપભાગ કરેલ છે, તથા લેવિચ' આસેવિત છે. તેથી તેવા પ્રકારના આહાર જાતને ‘હ્રાસુż' અચિત્ત અને ‘કિન્ન’ એષણીય આધાકર્માદિ દોષાથી રહિત ‘નવ’ યાવત્ તેવા આહારને ગ્રહણુ કરવા ચેાગ્ય માનીને ‘દ્ધિહિમ્ના' સાધુ સાધ્વીજીએ ગ્રહણ કરવેર
આ ઉપર બતાવેલ ત્રણે સૂત્રેાના સક્ષેપમાં ભાવ એવા છે કે-પૂર્વીક્ત અવિશુદ્ધ પ્રકારના આહાર કઈ પણુ પ્રકારે સાધુ સાધ્વીએ ગ્રહણુ કરવા ન જોઈએ. તેજ પ્રમાણે જો વિશુદ્ધ પ્રકારના આહાર સચિત્ત હૈાય અનેષણીય-આધાકર્માદિ દોષવાળા હાય અને પુરૂષાન્તરસ્કૃત ન હોય તથા પેાતાને માટે દાતાએ ન મનાવરાવેલ હાય તથા અહાર લાવેલ ન હાય પરિભુક્ત ન હૈાય તથા ઉપગમાં લાવેલ ન હાય તા તેવા પ્રકારના આહાર વિશુદ્ધ પ્રકારના હાવા છતાં તેમજ મળવા છતાં પણ સાધુ સાધ્વીએ લેવા ન જોઈએ. પરંતુ વિશુદ્ધ પ્રકારના માહાર પ્રાસુક-અચિત્ત તથા એષણીય આધાકર્માદિ દ્વેષા વગરને અને પુરૂષાન્તરકૃત હાય તથા દાતાએ પોતાને માટે મનાવરાવેલ હેાય અને બહાર લાવવામાં આવેલ હોય પરિભક્ત ડેાવાથી આસ્વાદિત પણ છે અર્થાત્ તે આહારના કઇંક ભાગ સ્વાઇપૂર્વક ખાધેલ હાય તા તેવા પ્રકારના આહાર સાધુ સાધ્વીએ જરૂર લેવાલાયક ગણાય છે. સૂ॰ ૧પા હવે પ્રસ ંગવશાત્ વિશુદ્ધ પ્રકારના આહાર જાતને જ ઉદ્દેશીને કઇક વિશેષતા બતાવે છે— ટીકા”-‘સેમિવુ વામિમ્બુળી વ' તે પૂર્વોક્ત સાધુ અને સાધ્વી શાાવજી’ ગૃહસ્થ શ્રાવકના ઘરમાં વિંડરાયપણિયા ભિક્ષા મળવાની ઇચ્છાથી ‘વિસિતુષ્ઠાને' પ્રવેશ કરવાની ઇચ્છાથી તે સાધુ કે સાધ્વી ને નારૂં પુળારૂં નાળના' જે ઘરાને એવા જાણે કે ‘મેનુ લજી હેતુ' આ ઘામાં િિત” દરરોજ ‘પિત્તેજ્ઞિ’ ભિક્ષા આપવા માટે પહેલેથી જ ભાત વિગેરેમાંથી જુદા કહાડીને જુદા રાખેલ ભાત વગેરે આપવામાં આવે છે. તથા ‘નિય’દરરોજ માણુ નિર્' અર્ધો ભાગ નિયતપણાથી આપવામાં આવે છે. ‘નિતિજ્ અવટ્ઠમાળે વિજ્ઞ'દરરાજ પેષણુના ચેાથા ભાગરૂપ અંશ આપવામાં આવે છે. તા સત્તાવારૂં ગુજા' તેવા પ્રકારના ધરામાં નિતિયા' નિત્ય દાનશીલ હોવાથી તથા ‘નિતિઞોમાળારૂં' નિત્ય સ્વપક્ષ પર પક્ષના સાધુ સાધ્વી ભિક્ષા લેવા આવેજાય છે. તેથી એવા ઘરોમાં ઘણુ વધારે ભાજન બનાવવામાં આવવાથી ષટૂંકાય જીવેાની હિંસા થવાની સભાવના રહે છે. અને થોડા પ્રમાણમાં રાંધવાથી તે દરરોજ આવનારા સ્વપક્ષ પર પક્ષના સાધુઓને અન્તરાય થવા સભવ છે તેથી એવા કુળામાં નો મત્તાÇ વા' આહાર મેળવવા માટે કે ‘નો વાળાÇ 'વા' દૂધ પાણી વિગેરે પાન દ્રવ્ય માટે સાધુ સાધ્વીએ નો વિસિગ્ન વા' જવું નહી તથા ‘બિલમિત્ત વા' ભિક્ષા લઇને ખહાળ નીકળવુ. પણ ન જોઇએ. સૂ. ૧૬૫
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૦
Page #22
--------------------------------------------------------------------------
________________
હવે પૂર્વોક્ત વિષને ઉપસંહાર કરતાં કહે છે
ટીકાઈ–“વસ્તુ આરંભથી લઈને આહારના સંબંધમાં જે કથન કર્યું છે. “તરણ મિપુજ્ઞ મિકqળી વાં તે તમામનું પ્રતિપાલન કરવાથી તે સાધુ અને સાધ્વીના
સામયિં સમ તા સંયમની પરિપૂર્ણતા સમજવી જોઈએ. તેમાં ઉદ્ગમ–ઉપાદાનગ્રહણ-એષણ-સંજના-પ્રમાણ-ઈગાળ ધૂમાડા વિગેરે કારણોથી અત્યંત પરિશુદ્ધ ભિક્ષાના સ્વીકારરૂપ જ્ઞાનાચાર સમય તથા દર્શન ચરિત્ર તપ અને વીર્યાચાર સમ્પન્નવને સૂચિત કરતાં કહે છે-નહિં સમિા સહિર સયા જ્ઞાત્તિન” કે જે બધા પ્રકારના સરસ અને વિરસાદિરૂપ આહારગત કારણથી અથવા રૂપ, રસ, ગંધ, સ્પશગત કારણથી સમ્યફ સંયત થઈને અથવા પાંચ સમિતિથી યુક્ત થઈને શુભાશુભ બંને પ્રકારના વિષયમાં રાગદ્વેષ રહિત થઈને સંયમી સાધુ હિતથી યુક્ત અથવા જ્ઞાન, દર્શન ચરિત્રેથી યુક્ત થઈને સદા-હમેશાં યત્ન કરે, પૂર્ણ સંયમશાલી થાય તેમ “ત્તિ ત્રવામિ હું સુધર્માસ્વામી ઉપદેશ કરૂં છું અર્થાત્ વીતરાગ પ્રભુની પાસેથી સાંભળીને જંબુસ્વામી નામના ગણધરને સુધર્મસ્વામી ઉપદેશ આપે છે. આજ રીતે ભાવ સાવી પણ ઉપર પ્રમાણેના સંયમના સમગ્રપણથી યુક્ત થઈને દરેક પ્રકારના આહાર સંબંધી સરસ વિરસાદિ કારણેથી અથવા રૂપ, રસ, ગંધ અને સ્પર્શ સંબંધી કારણથી સંયત થઈને તથા પાંચ સમિતિથી શુભાશુભ વિષયે માં રાગદ્વેષ રહિત બનીને જ્ઞાન, દર્શન ચારિત્રથી સંપન બનીને સદાપૂર્ણ સંયમ માટે યત્ન કર આ પ્રમાણે સુધર્માસ્વામીએ જંબૂસ્વામીને ઉપદેશ કહેલ છે. સૂત્ર ૧ળા
આ પિંડ્રેષણાધ્યયનને પહેલે ઉદ્દેશક સમાપ્ત થયે.
હવે બીજો ઉદ્દેશક પ્રારંભ થાય છેઉપરોક્ત પિંડેષણા૩૫ પહેલા અધ્યયનને આહારની સાથે સંબંધ હોવાથી પહેલા ઉદ્દેશામાં સામાન્યપણાથી વર્ણવેલ આહાર ગ્રહણ વિધિની આ બીજા ઉદ્દેશામાં પણ વિશેષરૂપે વર્ણન કરવા માટે સૂત્રકાર તેને આરંભ કરે છે
ટીકાર્થ – મિથા મિડુળી તે પૂર્વેત સાધુ અને સાવી “વફરું વિંs કાપડિયા’ ગૃહસ્થ શ્રાવકનો ઘરમાં ભિક્ષા મળવાની ઈચ્છાથી “ગggવદ્ સમાને પ્રવેશ કરીને તો જે કુળ કાળેઝ’ તે જે એવું જાણે કે “જે વા Toi વા વારં વા સારૂ વા’ અશન-પાન દૂધ પાણી રસ વિગેરે ખાદિમ ચૂસીને ખાવાલાયક કેરી વિગેરે સ્વાદિમ લેહા ચાટીને ખાવા ગ્ય ચટણી, અથાણા શ્રીખંડ વિગેરે ચતુર્વિધ આહાર જાત “ગમ વોgિણ વા' અષ્ટમી તિથિએ ઉપવાસરૂપ પૌષધ ઉત્સવમાં તથા મસિ વા અર્ધમાસિક ઉત્સવમાં “મણિપુ વા' માસિક ઉત્સવમાં તથા તેના સિપુ ત્રિમાસિક ઉત્સવમાં તથા “જાવાસિઘણુ વા’ ચાર માસના ઉત્સવમાં તથા “પંચમણિપુ વા’ પંચમાસિક
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૧
Page #23
--------------------------------------------------------------------------
________________
ઉત્સવમાં તથા ઇમ્માવિભુ વા' છમાસના ઉત્સવમાં તથા ‘ઇયુ વ’ઋતુ સંખ`ધી ઉત્સવમાં ‘-ચિઢેતુ વા’ ઋતુપરિવર્તનના ઉત્સવમાં વે સમળમાળ અતિ‚િ ચિળવળીવળે' ઘણા શ્રમણુ, બ્રાહ્મણ, અતિથિ, કૃપણુ, ગરીબ અને યાચકોને ગણીને અર્થાત્ એ શ્રમણુ બ્રાહ્મણુ વિગેરે પૈકી બે ત્રણ શ્રમણેાને પાંચ છ બ્રાહ્મણેાને તથા ચાર છ અતિથિયેાને એ ત્રણ ગરીબેને તથા પાંચ છ યાચકાને આ રીતે ગણત્રી કરીને ો વલ્રાત્રો' એક વાસણમાંથી કહાડીને ‘દ્િ સિજ્ઞમાળે દા' પીરસાતા મન્નાદિને જોઈને અર્થાત્ એ અપાતા આહારમાંથી ખવરાવાતા શ્રમણ, બ્રાહ્મણ, અતિથી વિગેરેને જોઇને એજ રીતે ‘äિ ä’ એ વાસણમાંથી કહાડીને પીરસાતા અન્નાદિ ચાર પ્રકારના આહાર જાતને જોઇને તથા દ્િવવાર્ફેિ સિન્ગમાળે વેદા ત્રણ વાસણમાંથી કઢાડીને પીરસાતા એ ચાર પ્રકારના આહાર જાતને જોઈ ને તથા પદ્ ગુરઽહં વસિષ્નમાળે વેદ્દા ચાર વાસણેમાંથી કહુ ડીને પીરસાતા અન્નાદિને જોઈને તથા ૐમી મુદ્દાનો વા’કુભીમુખ સકડા મેઢાવાળા વાસણામાંથી કહાડીને રો વારો વા' વાંસના બનાવેલ પાત્રમાંથી કહાર્ડીને તથા સંનિ‚િ સંનિવિયાળો વા' સંગ્રહેલઘી વિગેરેના વાસણમાંથી કહાડીને વિત્તિ માળે વેદા' પીરસાતા અન્નાદિકને જોઈને ‘સવ્પાર' તેવા પ્રકારના સાંવાવાળું વારવામં ષા સામં વા' મશન પાન ખાદિમ અને સ્વાદિમ ચાર પ્રકારના આહાર જાતને સિસક' દાતાએ જ મનાવેલ હાય તથા ‘જ્ઞાવ’ યાવત્ બહાર લાવેલ ન હેાય તથા ખીજાને માટે બનાવેલ હાય તથા પેતે ભુક્ત કરેલ ન હાય તથા બળાÈવિચ' તેને સ્વાદ લીધેલ ન હેાય તે તેને અબ્બાસુż' સચિત્ત હોય ‘જ્ઞાવ’ યાવત્ ‘અનેળિજ્ઞ' આધાકમાંદિ દ્વેષાવાળુ' સમજીને તેને 'નો પહેઽ' અહેણુ કરવું નહીં. કેમકે-આવા પ્રકારના અશનાદિ ચતુર્વિ ́ધ આહાર જાત સચિત્ત મને આધાકર્માદિ દેષ દૂષિત હવાથી સાધુ કે સાધ્વીને ખપતું નથી તેથી સાધુ સાધ્વીએ તેવા આહાર ગ્રહણુ કરવા નહી. સૂ૦ ૧૮૫
હવે પૂર્વોક્ત આહાર જો આગળ કહેવામાં આવનાર પ્રકારના ઢાય તે સાધુ સાધ્વીને તે ગ્રાહ્ય હાવાનુ કથન કરે છે—
ટીકા – અપુળ છ્યું નાળિજ્ઞા' જો નીમ્નાક્ત પ્રકારે તે આહાર હાય તા જેમકે‘રિસંતૐ' દાતા શિવાય ખીજા પુરૂષ દ્વારા તે ચતુર્વિધ આહાર ખનાવેલ છે. તથા નાય’ યાવત્ બહાર લાવવામાં આવેલ છે. પેાતાને માટે બનાવરાવેલ છે, તથા પે.તે દાતાએ પરિભક્ત હાય તથા આસેવિય' આરવાદન માટે તેમાંથી થાડા ભાગ લઈ લેવામાં આવ્યે હાય તથા સુષ' અચિત્ત હાય ‘જ્ઞા’ યાવત્ તેને આધાકર્માદિ દોષા વિમાનનુ છે તેમ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૨
Page #24
--------------------------------------------------------------------------
________________
‘માળે’ માનીને ‘હિહિન્ના’તેને ગ્રહણુ કરી લેવુ' જોઈએ. કેમકે તેવા પ્રકારના આહાર અચિત્ત અને એષણીય હાવાથી સાધુ સાધ્વીને ગ્રડુણુ કરવા લાયક કહેવાય છે. પ્ર૦૧૯મા
હવે ભિક્ષા માટે જવા ચૈાગ્ય તેવા કુળને વિશેષ રૂપે ઉદ્દેશીને તેનુ પ્રતિપાદન કરે છે ટીકા-તે મિત્રભૂવા મિવુળી વ' તે સાધુ અથવા સાધ્વીજી ‘જ્ઞા વિદ્વે સમાળે' યાવત્ ગૃહસ્થ શ્રાવકના ઘરમાં ભિક્ષા મળવાની ઇચ્છાથી પ્રવેશ કરીને નારૂં કુળ પુરૂં જ્ઞાળિજ્ઞા' જે કુળને એવા સમજે ‘તું ના’જેમકે-‘કાળિયા' ઉગ્રવંશવાળાના આ ઘરા છે. ‘ઓળધુજાનિવા’ભાગ જાતના કે જેએ રાજાએમાં પણ ઉત્તમ માનવામાં આવે છે. તેમના ઘરી છે. તથા રાફળ ઝાનિયા' મિત્રતાવાળા રાજાઓના આ ઘરા છે. તથા વત્તિયુાનિ રા' રજપુતાના આ ઘરા છે. તથા વાનાનિ વા’ ઋષભસ્વામીના વ‘શોના આ ધરા છે. તથા ‘વિંસહ્રજ્ઞાનિવા’ અરિષ્ટનેમીના વંશોના આ ઘરા છે, તથા લિચવુરુનિ વા' ગાષ્ઠના કુળા છે. તથા નૈત્રિયવ્રુદ્ધŕળ ના'વૈશ્યાના આધરી છે તથા isīહાનિવા’હજામાંના આ ઘરા છે. તથા વ્હોટ્ઠાન કુહાળિવા' સુથારાના આ ધરા છે, તથા ગામવાનુ,જાળિવા' ગ્રામરક્ષાના આ ઘર છે. વોસ,હિયવુાળિ ' તન્તુયાય વણકરના આ ઘરા છે. અન્ન ચરંતુ વા તવવારનું યુજેનુ' એવા પ્રકારના અન્ય ઘરામાં જેમકે-નુ દિમુ’અનિદ્વિત કુલેામાં તથા ‘બઽત્તુિં' ચમારના ઘરો તથા દાસી વિગેરેના ધાનિંદિત મનાય છે તેથી એ બન્ને કુલાને છેડીને અનિ'દિત એવા ખીજા કુળમાં પ્રાપ્ત થતા ‘લળવા વાળ વા લાર્મ વા સાક્ષ્મ વા' અશન, પાન, ખાક્રિમ અને સ્વાદિમ આ ચાર પ્રકારના જાતને મુä' અચિત્ત ‘નવ' યાવત્ એષણીય આધાકર્માદિ દોષોથીરહિત સમજીને પ્રાપ્ત થાય તે સાધુ સાધ્વીએ તેને ‘હિાજ્ઞિ’ ગ્રહણ કરી લેવું. સૂ ૨૦ના
આહાર
હવે શખòદ શ્રેણી વિગેરે મહાત્સવ વિશેષમાં મનાવેલ આહાર જાતને સાધુ સાધ્વીને લેવાને નિષેધ કરે છે
ટીકા”--છે મિવુવા મિત્રથુળીવા' તે પૂર્વોક્ત ભિક્ષુકને સાવી ‘૬:છું' ગૃહસ્થ શ્રાવકના ઘરમાં ‘વિદાયકિયા’ભિક્ષા લાભની આશાથી ‘અણુવિદ્ને સમાળે” પ્રવેશ કરીને સે ગં ઘુળ જ્ઞાળેના' એ તેમના જાણુવામાં એવુ આવે કે ‘અસળ વા પાળવા ધારૂક્ષ્મ વા સામં વા' આ અશનાદિ ચાર પ્રકારના આહાર જાત ‘સમવાભુવા' શ’ખરચ્છેદ શ્રેણી વિગેરે સમૂહમાં અનાવેલ હોય અથવા વિંદળિયરેયુવા' મરેલ પિતૃએને નિમિત્તે અનાવેલ ડાય અથવા ‘મ?મુવા’ ઇન્દ્રના મહેાત્સવ માટે બનાવેલ હાય અથવા હૂઁહેતુવા' કાતિકસ્વામીના મહેાત્સવ નિમિત્તે બનાવેલ હોય અથવા ‘મહેતુવ’ રૂદ્ર નિમિત્તના મહાત્સવ માટે અનાવેલ હેાય અથવા ‘મુત્તુ મહેતુવ' બલરામ કૃષ્ણ નિમિત્તક જન્માષ્ટમી વિગેરે મહાત્સવ માટે ખતાવેલ હાય અઘવા ‘સૂચમફ્રેમુવા’ ન્યન્તર વિશેષ ભૂત નિમિત્તક મહોત્સવ માટે બનાવેલ ડાય અથવા જ્ઞ મહેતુવા' દેવ ગધઈ યેનિના કિનર વિશેષ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૩
Page #25
--------------------------------------------------------------------------
________________
રૂપ યક્ષ નિમિત્તના મહેત્સવ માટે બનાવેલ હોય અથવા મહેસુવા’નાગ નિમિત્તના મહે।ત્સવ માટે ખનાવેલ હેાય અથવા ધૂમમહેતુ' સ્તમ્ભ વિશેષરૂપ ગ્રૂપ પૂજન મહે।ત્સવ નિમિત્તે મનાવે હાય અથવા ‘ચેચમહેતુ' જનતામાં સ્વ-પર અને જડચૈતન્યનુ યથા જ્ઞાન ફેલાવવા માટે કરવામાં આવતા મઢુત્સવ નિમત્તે અથવા ‘વણમનું વા' વ્રુક્ષારોપણ વગેરે નિમિત્તે બનાવેલ હોય અધવા ‘નિર્દેપુષા’ પત નિમિત્તના મહેત્સવ નિમિત્તે બનાવેલ હેાય અથવા ‘વીમકુવા' કરી-ગુટ્ટા વિશેષ નિમિત્તના મહેત્સવ ખનાવેલ હાય અથવા ‘બાકમ ્યુ’કૂવા ખાદવાના મહાત્સવ નિમિત્તે બનાવેલ ડાય અથવા ‘તજ્ઞાનમહેતુવા’ મહાşઇ તડાગાસ્ર તલાવ ઉત્સર્ગ નિમિત્તના મહેાત્સવ નિમિત્તે બનાવેલ હાય અહીંયા તડાગ શબ્દથી મહાન સમજવું'. અથવા ‘મયુવ’ અલ્પજલાશયના ઉત્સવ નિમિત્તે ખનાવેલ હાય અથવા અહીદ શબ્દથી નાનુ` તલાવ સમજવાનું છે. એજ પ્રમાણે ‘મહેતુ' ગાંગા, યમુના વિગેરે નદી વિશેષમાં સ્નાનાદિ નિમિત્તના મહેડ્સવ નિમિત્તે બનાવેલ હાય તથા ‘સમઢેલુવા’ સરોવર વિશેષના નિર્માણુ ખાતમુહૂત વિગેરે મડૅાત્સવ નિમિત્તે બનાવેલ હોય અથવા ‘સાગરમહેતુપા’ સમુદ્ર સ્નાનાદિ વિશેષ પ'નિમિત્તના મહેસવ માટે બનાવેલ હોય અથવા ‘બાળમહેમુદ્રા' સાના વિગેરેની ખાણુ વિશેષના પૂજનાઢિ મહાત્સવ નિમિત્તે બનાવેલ ઢાય આ રીતે ઉપર વધુ વેલ શિવાય ‘અળયરેવુ સ ્વ્વાદેવુ' બીજા તેવા પ્રકારના મડૅાત્સવે નિમિત્તે બનાવેલ હાય તથા ‘વિવવેસુ’ અનેક પ્રકારના ‘મદ્દામ ્ભુવા’ મહામહેસવા ‘વટ્ટમાળેનુ' ચાલુ હોય ત્યારે ‘વવે' ઘણા ‘સમગ માળ શ્રતિદ્ધિગિળનળીમને' શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, કૃપણુ, તથા વનીપકે-યાચકને ‘C[ાળો વાગો' એક વાસણમાંથી કહાઢીને ‘િિસગ્નમળે' પિરસાતા એવા અશનાદિ ચાર પ્રકારના આહાર જાતને ‘વેદ્દાÇ' જોઇને તથા વું વોöિનાવ” એ રીતે એવા વાસણામાંથી કહુાડીને કે ત્રણ વાસણુમાંથી કહેાડીને તથા ચાર વાસણામાંથી કડુાડીને તથા સાંકડા મેાઢવાંળા વાસણમાંથી કહાડીને તથા ‘સિિસંનિષિયાનો વા એકઠા કરેલા ઘી વિગેરે પદાર્થોંવાળા પાત્રામાંથી બહાર કાઢીને કંઇક ભાગ અન્નાદિ આહારને જોઇને વણિજ્ઞમાળે વૈજ્ઞા' પિરસાતા જોઇને ‘તદ્વાર' આવા પ્રકારના આપવામાં આવેલા સળં વા પાળવા ઘામ ત્રા સામં વા' અશન, પાન. ખાદિમ અને સ્વાદિમ
એ રીતના ચાર પ્રકારના આહાર જાત કે જે પુર્ણિત ૐ' દાતાએ પાતે બનાવેલ ડાય તથા નવ' યાવતું બહાર નહી લાવેલ અને છતાએ પેાતાને માટે બનાવેલ ન હોય તથા પરિભક્ત ન ડાય કે અનાસેવિત ન ડાય તેવા આહાર સચિત્ત હાય અનેષણીય આધાકદિ દોષવાળા હોય તેમ માનીને મળે તે પણ ‘ળો હિન્ના' સાધુસાધ્વીએ એવા આહાર લેવા નડી અર્થાત્ આવા અનેક પ્રસગામાં ત્યાં આવનારા શ્રમણ સાધુ, સન્યાસી બ્રાહ્મણુ, અતિથી વિગેરેને આહાર આપવામાં આવતા હાય તેમ જાણવા છતાં પુરૂષાંતર
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૪
Page #26
--------------------------------------------------------------------------
________________
6
કૃત ન હાય વિગેરે પૂર્વોક્ત બધા વિશેષણ વાળા આહાર સાધુ સાધ્વીએ લેવા ન જોઇએ. કદાચ તે આહાર પૂર્વોક્ત બધા શ્રમણેાને આપવામાં ન આવતા હોય પણ બહુજન સ'પ' અર્થાત્ ઘણા માણસેથી વ્યાપ્ત એવા સમૂહને જોઈ ને તેવા પ્રકારના સ ંખડી વિશેષમાં સાધુ સાધ્વીએ જવુ ન જોઈએ, ૫ સૂ૦ ૨૧ ॥
હવે પૂર્વોક્ત આહાર જાતને જ કંઈક વિશેષતા વાળા ઢાય તે તેને સાધુ સાધ્વીએ લેવાનુ પ્રતિપાદન કરે છે
ટીકાથ*-બર્ પુળ છ્યું નાળિજ્ઞા' તે સાધુ કે સાધ્વી ને એવું જાણી લે ‘ત્િળ ન તેમ સાચવ્યું' શ્રમણ બ્રાહ્માદિને આપવુ હતું તે તેઓને આપી દીધુ' છે ‘અક્ તત્ત્વ મુંગમાળે પેલા’ ત્યાં એટલે કે તે ભેજનસ્થાનમાં જમતા એવા ‘વિમાર્થ ' ગૃહસ્થની પત્નિને અથવા ‘ગાાવક્ર્મેનિ િવ ગૃહપતિની બેનને તથા નાવરૂ પુખ્ત વ' ગૃહપતિના પુત્રને તથા વિરૂ છૂચ વા' ગૃહપતિની દીકરીને તથા ‘મુન્દ્ વ’ગૃહપતિની પુત્રવધૂને તથા ‘ધારૂં વા' છેકરાઓને સાચવનારી ધાઈને તથા સ વા' દાસને અર્થાત્ નાકરને તથા ‘વૃત્તિ વા’ દાસીને અને ‘મ્મર વા’ કામકરનારાઓને તથા મત્તનું વા' કામકરનારીને તે પુન્ગામેત્ર આજોલન' તે સાધુ તથા સાધ્વીને પહેલાથી જ અર્થાત્ મિક્ષા લીધા પહેલા જોઈ લેવુ તે પછી ‘શ્રઽત્તિ વા’ હું આયુષ્મતિ એ રીતનું સંમેધન કરીને તથા ‘શિબિતિ વા' હૈ ગિનિ એ પ્રમાણનું સ ંમેાધન કરીને ‘િિસ મે રૂત્તો બળચર મોચનનાä' મને આમાંથી થાડુ પણ ભેાજન દ્રવ્ય આહારાદિ તમે આપશે ? આ રીતે ભિક્ષાની યાચના કરવાવાળાને સા લેત્રે વચંતÆ' તે જેની પાસે યાચના કરેલ હાય તે પ્રમાણે ખેલતા તે સાધુ કે સાધ્વીને “પો સળ યા પñ વા વામં વા સાક્ષ્મ વા' ગૃહસ્થ અશનાદિ ચતુર્વિધ આહાર જાત ‘બાટ્ટુ વહન્ના' લાવીને આપે તે તત્ત્વાર' એ રીતના ‘સળ વા પાળવાવામ વા સામે વા' અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ ચાર પ્રકારના આહારને સચવા પુળ જ્ઞાન' તે સાધુ સ્વય' પુનઃ યાચના કરે અને ‘પો યા સે વિન્ના અન્ય ગૃહસ્થ પણ એ સાધુને કે સાધ્વીને ભિક્ષા માટે આહાર દ્રવ્ય આપે તે તેવે આહાર લેવાને દેષ નથી. ॥ સૂ॰ ૨૨ ૫
હવે ભગવાન્ ખીજા ગામમાં જવાથી વિશેષ પ્રકારના પ્રીતિભાજન વિગેરેમાં ભિક્ષા લેવા માટે સાધુ સાધ્વીને જવાનો નિષેધ કરતાં કહે છે.
ટીકા”-‘એ મિર્જા, મિશ્યુની વા' તે સાધુ કે સાધ્વી ‘પરં બૃહજ્ઞોચળમેરા’ અર્ધોચેાજન–મે ગાઉ સીમા પછી ‘સંš નન્ના’ પ્રીતિભેાજન રૂપ જમણુ વિશેષ સ`ખડીને જાણીને ‘સંઘન્ટિલિયા' સંખડીરૂપ પ્રીતિભાજનમાં ભિક્ષા લેવાની ઇચ્છાથી નો મિસયારેબ્ઝ 7મળા' જવા માટે હૃદયમાં વિચાર પણ ન કરવા. અર્થાત્ સાધુ કે સાધ્વીએ પ્રીતિ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૫
Page #27
--------------------------------------------------------------------------
________________
ભજન વિગેરે સંખડીમાં જવા માટે મનમાં સંકલ્પ પણ ન કર અર્થાત ભાવ સાધુ કે ભાવ સાધ્વીએ બેગાઉના અંતરે વાવાળા પ્રીતિ જન વિગેરેમાં અર્થાત્ સંખડીમાં સુસ્વાદુ મિષ્ટાનાદિ ભિક્ષા ગ્રહણ માટે વિચાર પણ કરે નહીં એ સૂત્ર ૨૩
હવે સંગવશાન અચાનક એ રીતના ગામમાં પહેલેથી જ નિવાસ કરેલ હોય ત્યાં સંખડીની જાણ થતાં સાધુસાધ્વીએ શું કરવું? એ વાતનું સૂત્રકાર કથન કરે છે. -
ટીકાઈ–બરે મિલવૂ શા મરવુળ વા” તે પૂર્વોત સાધુ કે સધી “જા Ë સંકે ના પૂર્વ દિશામાં થનારી પ્રીતિજન વિગેરે સંખડીને જાણીને “વીજું જ છે મહિમા પશ્ચિમદિશાની તરફ એ પ્રીતિભોજન રૂપ સંખડીને અનાદર કરીને ચાલ્યા જવું, અર્થાત તે ભોજનની ઈચ્છા ન કરતાં અવળી દિશામાં જતા રહેવું એજ રીતે “ીજું સંહિ. નવા પશ્ચિમદિશામાં સંખડીરૂપ પ્રીતિભેજન થતું જાણીને “જાઈ છે અrઢા માળે તેને અનાદર કરીને પૂર્વદિશા તરફ ચાલ્યા જવું એજ પ્રકારે વાળં સંgઉં બન્ના વણી છે બારમા દક્ષિણ દિશામાં પ્રતિભેજન રૂપ સંખડીને થતાં જાણીને તેને અનાદર કરીને ઉતર દિશા તરફ ચાલયા જવું બીજું સારું કરવા હળે જ છે બહારના ઉત્તર દિશામાં પ્રાતિજન રૂપ સંખડીને થતા જાણીને તેનો અનાદર કરીને દક્ષિણ દિશા તરફ એ ભાવ સાધુ કે ભાવ સાધ્વીએચાલ્યા જવું. અર્થાત્ જે દિશામાં સંખડી થતી હોય અને તેને છેડીને તેનાથી અવળી જ દિશામાં સાધુ કે સાધ્વીએ ચાલ્યા જવું જોઈએ. સૂ૦ ૨૪
હવે ભાવ સાધુ અને ભાવ સાધ્વીને પ્રીતિભોજન રૂપ સંખડીમાં જવાને બિલકુલ નિષેધ કરતાં કહે છે.
ટીકાઈ–ના સંડી સિયા જે કોઈ સ્થાનમાં સંખડી પ્રીતિજન થતું હોય જેમ કે તે ન જયંતિ વા’ ગામમાં “જાતિના” અથવા નગરમાં “સિ વા’ ધૂળથી યુક્ત કેટવાળા નગર વિશેષમાં તથા “જયંતિ ઘ’ નાના ગામમાં અથવા “રાવળત્તિ લા' રાજધાનીમાં અથવા “ડવા” અર્ધાયેાજન પછી આવતા ગામ વિશેષ રૂપ મંડળમાં તથા “પદૃiરિ વા” જ્યાં જલ સ્થળ બને માગથી અવરજવર થતું હોય એવા નગર વિશેષ રૂપ પત્તનમાં તથા “ગારિ વા’ ખાણ કે જ્યાં તેના ચાંદીની ઉત્પત્તી થતી હોય તેવા સ્થાનમાં અથવા “રોળમુર્હત જલ સ્થળ અને રસ્તાથી યુક્ત સ્થાન વિશેષ દ્રોણમુખમાં તથા “જિનમંતિ વા વણિકના નિવાસ સ્થાન રૂપ નિગમમાં તથા “અરર્મણિ રા’ સાધુ સંન્યાસી વિગેરેના નિવાસ સ્થાનરૂપ આશ્રમમાં અથવા “વાવ સંfસંસિ વા’ એજ પ્રકારે નગર બહાર શ્રીમંત ના નિવાસ સ્થાન યા યાત્રાળુના નિવાસસ્થાન સંનિવેશમાં “સંવુિં પ્રીતિ ભોજનરૂપ સારા સ્વાદવાળા મિષ્ટાન્નદિને થતા જાણીને “સંવરિપહિયાણ' પ્રીતિભેજન વિગેરે સંખડી રૂપ મિષ્ટાન્નાદિના લાભની આશાથી “નો મિસંથારેકના જમા સંબડીમાં જવા માટે સાધુ કે સાધ્વીએ વિચાર કરે ન જોઈએ. અને જવું પણ ન જોઈએ. કેમ કે- જેવીવૂવા વાળમેચ' વીતરાગ ભગવાન તીર્થકર કહે છે કે આ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
Page #28
--------------------------------------------------------------------------
________________
સખડી સ્થાન કર્મબંધના કારણરૂપ છે. અર્થાત્ મિષ્ટાન્નાદિ લેવા માટે સંબડીમાં સાધુ કે સાધ્વીનું જવું કર્મબંધનું કારણ છે. અથવા સંબડીમાં ગમન કરવું તે સાધુ સાધ્વી માટે આધાકર્માદિ દેને સ્થાનરૂપ માનવામાં આવે છે. તેથી સંખડી ગમન કર્મબંધનું કારણ હોવાથી સાધુ સાધ્વીએ તેમાં જવું ન જોઈએ એ રીતે ભગવાન મહાવીર સ્વામી એ ઉપદેશેલ છે એ વાત સુધર્મા સ્વામી ગૌતમ સ્વામી વિગેરે ગણુધરીને બતાવે છે. સૂ૨પ
હવે પ્રીજનરૂપ સંખડીમાં જવાથી સાધુ સાધ્વીને દોષ લાગે છે તે દેનું કથન કરે છે
ટકાથ–“સં સંપડીમાં “સંદિપહિarg, પ્રીતિભોજન રૂપ સંખડીની પ્રતિજ્ઞાથી અર્થાત મિષ્ટાન્નાદિ મળવાના લાભની ઈચ્છાથી “બfમસંઘના હદયમાં સંકલ્પ કરીને સંખડીમાં આહાર લેવા જનારા સાધુ કે સાધ્વી આ આગળ કહેવામાં આવનારા દે પૈકી કઈને કઈ દેષ અવશ્ય થાય છે એ બતાવવા માટે એ દોષ ના નામે લેખ પૂર્વક બતાવે છે જેમ કે “હાર્મિથે વા’ સાધુ કે સાવી ત્યાં જાય તે આધાર્મિક દોષ થશે અથવા “સિર્ચ ' ઉદ્દેશિક દેષ થશે અથવા “મીન ' મિશ્રિત દેવ લાગે છે. અથવ્ય “છીયા વા ખરીદીને ખાવા જે દેષ લાગે છે. અથવા “મિરરં વા' પર્યુદંચિત દેશ-પૈસા ઉધાર લઈને ખાવા જે દેષ લાગે છે અથવા “ગર છે વા' જબરાઈથી આંચકી લઈને ખાવા જે દોષ લાગે છે અથવા “અભિતિર્ વ' એ ભાગના સ્વામીની અનુમતિ વિના જ લીધેલ વસ્તુની જે અનિષ્ટ નામને દોષ લાગે છે. અથવા “અમિë વા’ સામે લાવીને આપેલ વસ્તુની જેમ અભિહિત નામનો દેષ લાગે છે એજ રીતે “ગા રિકનમા મુનિ લાવીને કે બોલાવીને આપવામાં આવેલ સુખડી રૂપ આહાર જાત ખાનારા સાધુને પૂર્વોક્ત આધાકર્માદિ દોષવાળો આહાર જ ખાય તે દેષ લાગે છે અર્થાત્ બે કે શ્રદ્ધાળુ ગ્રહસ્થ એવું સમજી લે કે-મારાજ ઘરને લક્ષ કરીને આ સાધુ અહીંયા આવેલ છે. તેથી મારે કઈ પણ રીતે અત્યંત સ્વાદિષ્ટ આહાર બનાવીને તેમને આપ જોઈએ એવું સમજીને સાધુને આહાર આપે તે ગૃહસ્થ પણ આધાકર્માદિ દેષ વાળે થાય છે. અને એવું સંખડીજન જે સાધુ કરે તે તેને પણ આધાકમદિ દોષવાળી વસ્તુને ખાવાથી ઉક્ત દેષ જરૂર લાગે છે. તેથી સાધુ કે સાધ્વીએ સંખડીલાભની ઈચ્છાથી સંબડીભેજનમાં જવું નહીં, કેમ કે-જ્યાં અનેક પ્રકારના પ્રાણિ સમૂહ સંખડિત વિરાધિત અર્થાત પીડિત થાય છે, એવા અનેક પ્રાણિયેના વિનાશપૂર્વક
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧ ૭.
Page #29
--------------------------------------------------------------------------
________________
કરવામાં આવતો કે બનાવવામાં આવતા ભેજનના સ્થાનને સુખડી કહેવામાં આવે છે. તેથી આવા પ્રકારના ભેજનાલયમાં ભિક્ષા પ્રાપ્ત કરવા સાધુ કે સાધ્વીએ જવું નહીં એજ પ્રમાણે સંખડિ નિમિત્તક આવનારા સાધુને ઉદ્દેશીને જે કઈ શ્રદ્ધાળુ ગૃહસ્થ વસતી બનાવે તે તે ગૃહસ્થ પણ આધાકર્માદિ દેના પ્રોજક ગણાય છે. એજ બતાવે છે – જયંત્રણ મિઠુણિયા' કે અસંયત ગૃહસ્થ જે સાધુની પ્રતિજ્ઞાથી સંખડીમાં ભિક્ષાને માટે આવનારા સાધુને “ચિ સુવારિયા મસ્ટિચત્વરે ' સંક્ષિપ્ત દ્વારને મોટા દ્વારવાળા કરે તથા “મસ્જિય સુવારિકાનો દિય સુધારિયામો જુગા” મોટા દ્વારેને નાના દ્વારવાળા બનાવે અર્થાત્ નાનાદ્વારને મેટિાદ્વાર અને મોટાદ્વારને નાનાદ્વાર બનાવે તે આધાકર્માદિ દેષ લાગે છે એજ રીતે “સમાઓ fgTTો વિમાનો ના સરખા વસતીરૂપ સંસ્તારકોને સાગરિક જનોના આવવાના ભયથી વિષમ બનાવે અને ‘વિરમrો સિકના સમાગો રૂા’ વિષમ સંસ્તારકને જે સાધુઓના સમાધાન માટે સીધા કરે તે પણ આધાકર્માદિ દોષ લાગે છે. એજ રીતે ઘવાયા રિજ્ઞા નિવાચાળો ના વાયુ સંચાર યુક્ત સંસ્તારકને જે ઠંડીત્રાતુમાં ઠંડીના ભયથી વાયુ સંચાર વિનાની કરે તથા નિવાયારો વિજ્ઞાગો ઘવાવાળો જ્ઞા” વાયુ સંચાર વિનાની શા–સંસ્તારકને જે ગમિના સમયમાં વાયુ સંચારવાળી કરે તે પણ આધાકર્માદિ દોષ લાગે છે. “વંત વા વહિં ના વનવાસ” ઉપાશ્રયની અંદર કે બહાર “રિયાળિ છિદ્રિય છિદ્રિ’ લીલેતરીને વારંવાર કાપીને “રા8િ
’િ વારંવાર પીડિત કરીને અર્થાત્ છેલીને સથા સંઘકિના' સંસ્તારક-પથારી વિગેરેને જે પાથરે કેમ કે “gણ વિરંચા તિજ્ઞા આ બિચારા સાધુ શમ્યા માટે અકિંચન અનાથ છે, તેથી એવું સમજીને જે સાધુ માટે શય્યા પાથરે તે પણ આધાકદિ દેના પ્રયજક થશે, અને સાધુને આધાકર્માદિ દેષ લાગશે. આ સઘળાને ઉપસંહાર કરતાં કહે છે- “તવ્હા” તેથી તે ઢંકા ળિચંટે તે સંયમશીલ નિગ્રંથ સાધુ અને સાધ્વી “ગયાં વા તહૃqr{ પુરે સંas a vછા સંઉં વા' કેઈપણ એ રીતની પૂર્વ સંબડી–જાત સંસ્કાર, નામકરણ, વિવાહાદિ માંગલિક સંબડીમાં અથવા મૃત પિતૃ નિમિરક મરણ પછી કરવામાં આવનારા શ્રાદ્ધ વિગેરેના નિમિત્તે કરવામાં આવનાર પ્રીતિજન વિગેરે સંખડીમાં અર્થાત્ વિવાહાદિ નિમિત્તની સંખડી હોય અથવા મૃત શ્રાદ્ધાદિ નિમિત્તની સંખડી હોય “લંafઉં સંવgિવરિયા' સંબડીમાં પ્રીતિભેજન વિગેરે સંબડીમાં મિષ્ટાન્નાદિ ભિક્ષાલાભની આશાથી “જો મિસંથારિજ્ઞા મrg સંખડીમાં જવા માટે હૃદયમાં વિચાર સરખે પણ કરવું નહીં. કેમ કે તેમાં જવાથી સાધુ અને સાધીને આધાકમદિ દેષ લાગે છે. સૂત્ર ૨૬ છે
શ્રી આચારાંગ સૂત્ર : ૪
Page #30
--------------------------------------------------------------------------
________________
હવે સંખડી ગમનના નિષેધને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે –
ટકાઈ- તરસ મિસ્કુર” સંખડી ગમન નિષેધ રૂપ એ સાધુ અને સાધ્વીના =ામયિં સાધુપણાની સંપૂર્ણતા-સમાચારી છે, “ વ્યહિં જે બધા પ્રકારના રૂપરસ ગંધ સ્પર્શાદિ વિષામાં “મિg? સંયત થઈને “” હિતેથી યુક્ત થઈને અર્થાત જ્ઞાન, દર્શન, અને ચારિત્રથી યુક્ત થઈને “સા નત્તિમિ' હંમેશા સંયમની રક્ષા માટે પ્રયત્ન કરતા રહીને સંયમ યુક્ત રહેવું એ પ્રમાણે મારો ઉપદેશ છે, આ રીતે ભગવાન વીતરાગ પ્રભુ મહાવીર વિદ્ધમાન સ્વામીને ઉપદેશ છે, આ સુધમ સ્વામી ગૌતમાદિ ગણધરને કહે છે. જે સૂ૦ ૨ા આ રીતે બીજો ઉદ્દેશક પૂર્ણ થાય છે.
ત્રીજા ઉદ્દેશને પ્રારંભ બીજા ઉદ્દેશામાં આધાકર્માદિ દેષ હોવાથી સાધુ સાધ્વીને સંબડીમાં જવાનો નિષેધ કરેલ છે. આ ત્રીજા ઉદ્દેશામાં પણ પ્રકારાન્તરથી સંખડીમાં રહેલ દેનું જ પ્રતિપાદન કરતાં સૂત્રકાર કહે છે.
ટીકાથ–સે પાયા' તે પૂર્વોક્ત સાધુ કે સાધ્વી કેઈકવાર “ઇ” કોઈ પણ એક વં િસંખડીમાં અર્થાત્ પુર: સંખડી કે પશ્ચાત્ સંખડમાં એટલે કે તે સંખડી ચાહે તે વિવાહાદિ શુભ કાર્ય નિમિત્તની હોય અથવા મૃતપિતૃના શ્રાદ્ધાદિ નિમિત્તની હોય તેમાં જઈને ત્યાંથી લીધેલ મિષ્ટાન્નાદિ આહારને ‘શાસિત્તા” ખાઈને અર્થાત્ સરસ સ્વાદુ આહાર જાતનું આસ્વાદન કરીને તથા “પવિત’ દૂધ વિગેરેનું પાન કરીને “ મેગ લા’ છર્દન કરે કે વમન કરે અર્થાત્ અતિશય લેલુપતાને કારણે સ્વાદરસના લેભથી વધારે પડતું ખાવાથી છઠન કરવાથી અથવા ઉલ્ટી કરવાથી કેલેરા થવા સંભવ છે. “મવા રે સંખડીગત મિષ્ટાન્નાદિને વધારે પડતું ખાઈ લેવાથી “જો તમ સામેના ઘા” સારી રીતે પચન થતું નથી તેથી “જનરે જ સુણે કોઈ એકાદ દુઃખ અથવા
ત્તિ કુષ્ઠાદિરેગ અગર તરત જ પ્રાણુનાશક ભૂલ વિગેરે “મુક્સિજ્જા ઉત્પન્ન થાય તેથી સ્ત્રીન્રયા ભગવાન્ વીતરાગ કેવળજ્ઞાની એવા મહાવીર પ્રભુ કહે છે કેગાવાયં આ સંખડીગત આહારાદિ કર્મબંધનું કારણ છે તેથી સાધુ અને સાવીએ. સંખડીમાં કઈ વખત જવું ન જોઈએ. સૂ૦ ૨૮
હવે પૂર્વોક્ત સંખડીગત ભક્તાદિ કેવી રીતે કર્મબંધનનું કારણ હોય છે તેનું પ્રતિપાદન કરતા સૂત્રકાર કહે છે
ટીકાથ-“હું રહુ વિવું જઠ્ઠાવર્િ વા’ આ સંખડી સ્થાનમાં સાધુના જવાથી આ લૌકિક સંસારમાં આગળ કહેવાનારા ઘણા અપાયે થાય છે. તથા પરલેકમાં દુર્ગતિ ગમનાદિ અપાય થાય છે. એ અહલૌકિક અપાને બતાવતાં કહે છે. તે સાધુ કે સાળી ગૃહસ્થની સાથે અથવા “જાવાMિ વા ગૃહપતિની પત્નિની સાથે અથવા “રિવાહિં સંન્યાસીએની સાથે અથવા “Fરિયાણા સંન્યાસીણીની સાથે ઘર્ષ સદ્ધિ એક સાથે
શ્રી આચારાંગ સૂત્ર : ૪
Page #31
--------------------------------------------------------------------------
________________
એકઠાં થઈને ‘હોવું મદિરા પાન માટે “મો ઘરમાઁ દુરહ્યા વાહે એવું સંબોધન કરીને અર્થાત ગૃહપતિ વિગેરેને બેલાવીને સંખડીમાં ઉપસ્થિત થવાના કારણે લુપતાથી બધી વસ્તુ લેવાની સંભાવના રહે છે. તેથી તે બધીની સાથે મેળવેલ મદિરા અથવા અન્ય કોઈ સોડ વેટર વિગેરે મનપસંદ વસ્તુ પીયને અથવા સંખડીથી બહાર નીકળીને “વણ વહિનાળે જે બીજા ઉપાશ્રયને ઓળતા છતાં જો સ્ત્રમાં તે પ્રાપ્ત ન થાય તે તમેઘ વરરસ’ સંખડીની સમીપસ્થ ઉપાશ્રયમાં જ “સંમિરાણીમાત્રમાનિ જ્ઞા’ ગૃહપતિ, સંન્યાસી વિગેરે બધાની સાથે એકત્રીભાવને પ્રાપ્ત કરશે. અર્થાત્ એ સંખડીની સમીપમાં રહેલ ઉપાશ્રયમાં સઘળા સાધુ, સંન્યાસી, ગૃહસ્થની સ્ત્રી, પરિવ્રાજક એ બધા સાથે મળીને રહેશે અને એકઠા થઇ જવાથી “કઈમને વા મરે વિપરિચાસિયમણ ત્યાં આગળ તે સાધુ અન્ય મનસ્ક થઈને અથવા ઉન્મત્ત થઈને અથવા વિપર્યસ્ત-ઉન્મત્ત થઈને પિતાના સ્વરૂપને પણ ભૂલી જશે એજ રીતે ગૃહસ્થ વિગેરે પણ દારૂ વિગેરેનું પાન કરવાથી ગાંડા જેવા થઈને પિતપોતાના સ્વરૂપને ભૂલી જશે આ પરિસ્થિતિમાં સ્થિ વિણે વા ૪જીવે વા’ કેઈ સ્ત્રી અગર કઈ નપુંસક “રં મિરવું વરસવામિત્ત વ્ય’ તે સાધુની પાસે જઈને યદી કહે કે સંતો સમજા' હે આયુષ્યનું શ્રમણ ! અરે બારમતિ વા’ આ બગીચામાં અથવા “ઝ કરHણ વા’ આ ઉપાશ્રયમાં રાગો વા’ રાત્રે અથવા “વિવાહે વા' અન્ય કેઈ સમયે “મધમનિયંતિચં ૮ વિષપભોગાદિને વશીભૂત થઈને “હાઉસ મેહુધFFરિયાળા” કઈ પણ એકાન્ત સ્થાનમાં વિષયભોગના સેવન માટે “ગાવામો’ પ્રવૃત્તિ કરીએ અર્થાત્ યદી કે સ્ત્રી સાધુને મૈથુના ચરણ માટે પ્રાર્થના કરે અને “હું વેરૂમો સરિજિન” એ મૈથુના માટે પ્રાર્થના કરતી સ્ત્રીને કોઈ સાધુ સ્વીકારી લે અર્થાત્ તે સ્ત્રીની સાથે મૈથુન સેવન કરે તેવી સંભાવના રહે છે. તેથી સંચાઇ પણ અચાનriતિ” સાધુ એ સંખડી ગમન કરવું ન જોઈએ એ રીતે જાણીને સંખડી ગમન કરવું નહીં કારણ કે આ સઘળા એટલે કે સંખડમાં કર્મબંધના કારણ છે. તેથી “વિજ્ઞાન પ્રવવાચા મયંતિ’ દરેક પળે વધતા એવા બીજા પણ કર્મબંધને થાય છે.
હવે આને ઉપસંહાર કરતાં કહે છે. –હા સે સંજ્ઞા નિયછે તેથી તે સંયમશીલ નિર્ચ સાધુ કે સાધ્વીએ ‘તq' એ રીતની “વુિં સંબડીમાં ચાહે તે સંખડી Yરે સવા વા પૂર સંઘર્ડ વા’ વિવાહાદિ નિમિત્તથી કરવામાં આવેલ માંગલિક પૂર્વ સંબડી હોય અથવા મૃત પિતૃઓના નિમિત્ત કરવામાં આવેલ અમંગલિક એવી પશ્ચાત્ સંખડી હોય તેવા કેઈપણ “ ' સંબડીમાં “સંવિ પરિચાg સંખડીમાં આહાર
શ્રી આચારાંગ સૂત્ર : ૪
Page #32
--------------------------------------------------------------------------
________________
લેવાની ઈચ્છાથી “ો મiારેકના મrig” સંખડીમાં જવા માટે હૃદયમાં સંકલ્પ કે વિચાર પણ કરવો નહીં. સૂઇ ૨૯
હવે પૂર્વોક્ત રીતે પ્રીતિભોજન વિશેષરૂપ સંખડી શારીરિક સ્વાથ્યને બગાડે છે તથા માનસિક ચિંતા વધારે છે. અને અધ્યાત્મિક સાધના વિગેરેનો નાશ કરે છે. તેથી સાધુ કે સાવીને સંખડી સ્થાન તરફ જવાને નિષેધ કરેલ છે. એ વિષય સ્પષ્ટ કરીને તેનું વિશદ રૂપે પ્રતિપાદન કરતાં સૂત્રકાર કહે છે.
ટીકાઈ-રે મિઠુ વા મિલુળી વા’ તે પૂર્વોક્ત સાધુ કે સાધ્વી પારં એક કઈ પણ સંબડીને “સુદા સાંભળીને ચાહે તે વિવાહદિ શુભ નિમિત્તક પૂર્વ સંખડી હોય અથવા મૃત પિતૃના શ્રાદ્ધ દિ અશુભ નિમિત્તની પશ્ચાત્ સંખડી હોય તેને વિષ્ણ' જાણીને “વસ્તુમૂળ ગgi “સંપદાવ ઉસુક મનવાળા થઈને તેમાં જાય છે કે જવાને મનમાં વિચાર કરે કે એ સંબડીમાં મને અપૂર્વ ભોજન મિષ્ટાન્નાદિ મળશે કેમ કે તે “યુવા સંઘવી” નિશ્ચિત રીતે વિશેષ પ્રીતિભોજન રૂપ સંખડી છે. તેથી જરૂર લાભ થશે તેથી સાધુ કે સાધ્વીને તેમાં જવાને નિષેધ કરેલ છે. જો સંચારુ તથ
હિં સ્કેÉિ એ સંખડીવાળા ગામમાં સંખડી વિનાના કુળમાંથી પણ આહાર લે ન જોઈએ કેમ કે ભિક્ષા માટે પર્યટન કરવાથી સંખડી કરનાર તેને જોઈને ભિક્ષા લેવા વિનવે તેમ મનમાં સંક૯પ કરવાથી છલ કપટ રૂપ માતૃસ્પર્શ દોષ લાગે છે. એજ વાત સત્રકાર કહે છે-“સામુહાનિર્ચ પર વિર્ય ગૃહ સમુદાય સંબધી સામુદાનિક ભિક્ષા કે જે આધાકર્માદિ સેળ દેશ વિનાની છે. તથા સદરક મુખવસ્ત્રિકા મુહપતી અને જે હરણાદિ સાધુ વેષથી પ્રાપ્ત થવાને કારણે ઉત્પાતાદિ દેષ વિનાની પણ છે. તે પણ આવા પ્રકારના “પિંગા અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, ચારે પ્રકારના આહાર જાતને “iferઉત્તા ગ્રહણ કરીને “બાર ગારિત્તર’ આહારનો ઉપયોગ કરવા માટે ઉત્સુક થવું ન જોઈએ કેમ કે આવા પ્રકારના આહાર જાતને ગ્રહણ કરવાથી “મારા સંજાણે સાધુ કે સાધ્વીને છળકપટ રૂ૫ માતૃસ્થાન સ્પર્શ ષ લાગે છે, તેથી સાધુ કે સાવીને સંબડી ભેજન થતું હોય તેવા ગામમાં પણ ન જવું જોઈએ. આ વિષયને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે- “ો ઉર્વ કિન્ના એહલૌકિક અને પારલૌકિક અપાયના ભયથી સ ધુ કે સાધ્વીએ ઉક્ત પ્રકારે સંખડીવાળા ગામમાં ભિક્ષા પ્રાપ્તિ માટે જવું નહીં, કહેવાને ભાવ એ છે કે- જેકે એ સાધુ કે સારી સંખડી થી અન્ય કુળમાંથી ભિક્ષા લેવાની ઈચ્છાથી સંખડી વાળા ગામમાં ગયેલ હોય તે પણ એવા પ્રકારને આહાર સમૂહ એનર્ણય લેવા છતાં પણ સંખડી લાભના ભયથી તે ખાઈ શકતા નથી, કેમ કે એવા પ્રકારના આહારને ખાવાથી
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૧
Page #33
--------------------------------------------------------------------------
________________
પૂર્વોક્ત છળકપટ રૂપ માતૃસ્થાન સ્પર્શ ષ લાગવાની સંભાવના છે. પરંતુ જો તેમને સખડી લાભને આશય ન હોય તે અન્ય કુળમાંથી એષણય આહારને લાભ થાય તે ત્યાં જવાને દેષ નથી એ વાત સૂત્રકાર કહે છે.– રથ શાળા અશુષિવિત્તા તે સાધુ કે સાધ્વી તે સંખડી વાળા ગામમાં અન્ય સમયમાં જઈને “તથિથરેëિ કુહિં એ સંબડી વાળગામમાં પણ એ સંબડી શિવાયના ઘરો માંથી “સામુદા િસિ વેસિ ગ્રહ સમુદાય સંબંધી ભિક્ષા સમૂહને કે જે એષય-આધાકર્માદિ સોળ દેથી રહિત પ્રાસુક હોય તેને અને કેવળ સદરક મુખવસ્ત્રિકા સહિત રજોહરણાદિ વેષમાત્રથી પ્રાપ્ત થયેલ હોય અર્થાત ધાત્રીપિંડાદિ સોળ દેથી રહિત હેય એવા પ્રકારના “જિંદા અનાદિ ચતુર્વિધ આહારજાતને “ઘહિત્તિ ” લઈને “સાહારં શારિજ્ઞા અશનાદિ આહાર જાતને ઉપયોગમાં લઈ લે. કેમ કે એવા પ્રકારના આહારજાતને ઉપગમાં લેવાથી ઉક્ત માતૃસ્થાન સ્પર્શ દેષને કેઈપણ પ્રકારે સંભવ નથી. સૂ૦ ૩૦ |
ફરીથી સંખડી વિશેષને ઉદ્દેશીને સાધુને તેમાં જવા માટે નિષેધ કરે છે – ટીકાઈ–“તે મિક્રર્ વા મિg ar' તે પૂર્વોક્ત સાધુ કે સાધ્વી “તે કં કુળ
તેમના જાણવામાં એવું આવે કે-જામંતિ વા કાર’ ગામહાય યાવતું નગરહાય અથવા મડંબ હોય એટલે કે નાનું નગર હેય અથવા કબૂટ-નાનું ગામ હોય અથવા “grળસિવા” રાજધાની હોય “ áસિવા” સંખડી પ્રીતિભોજન વિગેરે થતા હોય તે સં િવ ામંા જાવ ાચાર વા’ તે સંખડીવાળા ગામમાં યાવત્ રાજધાનીમાં એટલે કેનગરમાં કે મબમાં અથવા કઈટમાં “હંયતિ સંવરિયા' સંબડીલાભની આશાથી તે સંખડીમાં “જો ગરમધજ્ઞા મળrg' જવા માટે સાધુ અને સાધ્વીએ મનમાં વિચાર સરખે પણ કરે નહીં કેમકે-“વત્રી વ્યા” કેવલી ભગવાન મહાવીર સ્વામી કહે છે કે જાવાળાને આવી રીતનું સંખડી ગમન સામુહિક ભેજન સાધુ અને સાર્વી ને માટે કર્મ બંધના કારણરૂપ કહેવામાં આવેલ છે. તેથી સાધુ કે સાધ્વીએ સંબડીમાં જવું ગ્ય નથી. સૂત્ર ૩૧ છે હવે સંખડીમાં રહેલ દેનું કથન કરતાં સૂત્ર કારક કહે છે
ટીકાથ–‘બાપુ’ ચરક શાકયાદિ અનેક સાધુએથી વ્યાપ્ત-ભરેલ હોવાથી કavri અત્યંત અદ્રુપ પ્રમાણુવાળી ડી એવી “ ' પ્રીતિજનરૂપ સંખડીમાં “aggfas માળા પ્રવેશ કરનાર સાધુ ને આ નીચે જણાવ્યા પ્રમાણેના દે લાગે છે, જેમકે TM વા પા” એક પગની સાથે બીજે પગ “કાંતપુ મારૂ ટકરાય છે તથા “સ્થળ હૃત્યે સંવાઢિચવુ મારું હાથ હાથથી પૂર્વમાં સંચાલિત થાય છે. અર્થાત્ અનેક સંપ્રદાયના સાધુઓથી ખીચાખીય ભરેલ સંખડીમાં ભાવ સાધુના જવાથી એક સાધુના પગથી બીજા સાધુને પગ ટકરાય તેમજ એક સાધુ ને ભિક્ષાગ્રહણ કરવા માટે હાથનું સંચલન કરતાં પહેલાં બીજા સાધુના હાથ સંચાલિત થશે એજ પ્રમાણે “Trugવા Tig આહિર જુવે જવ’ ભિક્ષા માટે એક સાધુનું પાત્ર મૂકાય તે પહેલાં બીજા સાધુનું પાત્ર મૂકાઈ જશે
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૨
Page #34
--------------------------------------------------------------------------
________________
તથા “વીસેળ વા વીસે સંપટ્ટિય પુરવે મવરૂ ઉતાવળથી ભિક્ષા પ્રાપ્ત કરવાથી એક સાધુનું મરતક બીજા સાધુના મસ્તકની સાથે ડરાઈ જશે એજ પ્રમાણે “શાળ વ શ સંaોમિય gવે મારૂ એક સાધુના શરીરની સાથે બીજા સાધુનું શરીર ટકરાઈ જશે. આ રીતે અન્ય શરીરના ટકરાવાથી ક્રોધને કારણે એક બીજાને કલહ પણ થવા સંભવ છે. તથા “ વા mરિણા તા 7 વા વા મિહgવે વા મા એક સાધુના દંડાથી અગર મુઠથી અથવા ઢેખલાથી અથવા કપાળથી કોઈ બીજા સાધુ ભિક્ષાલેતા પહેલા જ તાડિત થશે એજ રીતે “લીગોવા ઘા ઉસ્પિત્તપુષે મારૂ ઠંડા પાણીથી અર્થાત્ સચિત્ત પાણીથી કઈ ભાવ સાધુ ભિક્ષા લીધા પહેલાં જ છંટકાઈ જશે અથવા “વા ષિાસિર પુત્રો મારું ધૂળથી અર્થાત સચિત્ત રજકણથી કોઈ ભાવ સાધુ વ્યાપ્ત થશે આ રીતના ઉપરોક્ત કથનાનુસાર સંકીર્ણ દેશે બતાવીને હવે અમ દેનું કથન કરે છે. “લોબિન વા ઘરમુત્ત, મારૂં અનેકણીય-અમાસુક સચિત્ત અશનાદિ આહારજાત ને પણ ભાવ સાધુ સધીને ઉપયોગમાં લેવે પડશે કેમકેથેડી અશનાદિ આહાર બનાવવાથી અને વધારે પડતા સાધુઓના આવવાથી તમામ ડુ ઘણું પણ આપવું જોઈએ એવું વિચારીને સુખડી બનાવનાર આધાકર્માદિ દેષ પણ કરીલે તેથી એવા પ્રકારના સંખડી ભેજનમાં ભાવ સાધુને અનેષણય સચિત ભજનને પરિભેગ-ઉપગ કરવાના પ્રસંગ આવી જાય છે, એજ પ્રમાણે “ વા કિઝમાળે હાફિર પુરે અવે કઈ બીજા સાધુને માટે આપવામાં આવનારા અશનાદિ અહાર જાત કઈ ત્રીજાજ સાધુને અપાઈ જશે અર્થાત્ દાતા કેઈ બીજા સાધુને આપવા ઈચ્છતા હોય પરંતુ વચમાં જ કોઈ બીજા જ સાધુ તે લઈલે તેથી ભાવ સાધુ કે ભાવ સાથ્વીને સંબડીમાં કઈ પણ સમયે જવું ન જોઈએ હવે ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે- “Reg” ઉક્ત રીતથી આકર્ણ અને અવમ દેષ થવાથી તે સંજ્ઞા નિચ' તે સંયતનિર્ચન્થ “તાર તેવા પ્રકારની “બાપુગાડજમાÉ સંઘ પરિવા;' આકણું અને અવમ દેશોથી વ્યાપ્ત એવી સંખડીમાં સંખડીની ઈચ્છાથી “નો મિ સંપારિજા જમાઈ જવા માટે મનમાં વિચાર સરખો પણ કરે નહીં અર્થાત્ ઉક્ત દેષ થવાને સંભવ હોવાના કારણે સંખડીમાં જવા માટે વિચાર પણ કરે નહીં એ સૂત્ર ૩૨ છે
હવે સામાન્યરૂપે ભિક્ષાપિંડ સંબંધી શંકા ઉપસ્થિત કરીને વિશેષતાનું પ્રતિપાદન કરતાં સૂત્રકાર કહે છે
ટીકાઈ–મિત્ર વા ઉમરગુણી ar” તે પૂર્વોક્ત સાધુ અને સાધ્વી બાવરું ગૃહપતિના ઘરમાં “દિશાવરિયા' ભિક્ષા લાભની અશાથી “વિ સમાને પ્રવેશ કરીને “રે જ કુળ કાળે ના” તેને જાણવામાં એમ આવે કે–ચત વા, પાળવા વાર
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨ ૩
Page #35
--------------------------------------------------------------------------
________________
સામં વા’ આ અશન પાન ખાદિમ અને સ્વાદિમ આ રીતને ચતુર્વિધ આહાર “gષણિક સિયા એષણીય-પ્રાસુક–ખચિત્ત હોય અથવા “અળનિક સિગા” અનેષણ અપ્રાસુક સચિત્ત હોય અર્થાત જે એષણીય અચિત અશનાદિ ચતુર્વિધ આહાર જાતમાં અનેષણય પણતસચિત્ત રૂપે જે શંકા થઈ જાય તે “વિનિરિઝરમવાં કginળે સંદેહ પ્રાપ્ત થવાથી “ગરમાણ ' અસમાહત લેશ્યાથી અર્થાત્ ઉગમ દોષ હોવાથી ચિત્તવિહુતિ-ચિત્તના ક્ષેભરૂપ અર્થાત્ અશુદ્ધ અંતઃકરણ વિશેષરૂપ લેશ્યાથી યુક્ત હેવાના કારણે “તવારી? તેવા પ્રકારના “બસf a વા, વારૂબં ધા સારૂમ વા’ એષણીય અનેષણીય રૂપે સંદેહવાળા અશનાદિ ચતુર્વિધ આહાર જાતને “ઢામેતે પ્રાપ્ત થાય તે પણ “જો પરિફિકજા' ગ્રહણ કરે નહીં. કેમ કે શાસ્ત્રમાં કહ્યું છે કે “ સં તે માત્ર જે અશનાદિ આહારમાં સંદેહ થાય કે આ એષણીય હશે કે અનેકણીય હશે એવા સંદેલવાળા અશનાદિને શુદ્ધ હોય તે પણ ભાવ સાધુ કે ભાવ સાધ્વીએ લેવો નહીં કેમ કે-ચિત્તને સંદેહ થવાથી અચિતપણાને નિશ્ચય થઈ શકને નથી સૂ. ૩૩
હવે ભાવ સાધુ મુનિને ઉદ્દેશીને ભિક્ષા ગ્રહણને પ્રકાર બતાવે છે.
ટીકાઈ– “મિનરલૂ વા મિલુળી વા’ તે પૂર્વોક્ત સાધુ અને સાધ્વી “હાફ કુરું વિgિwામે ગૃહપતિના ઘરમાં પ્રવેશ કરવાની ઈચ્છાવાળા “સä મંહમાયા” બધા ધર્મના ઉપકરણ રૂપ ભંડક–પાત્રાદિને લઈને જ “વફા” ગૃહસ્થ શ્રાવકના ઘરમાં જિંબાચાવવા ભિક્ષા લાભની આશાથી “વિવિજ્ઞ વા નિમિત્ત ’ પ્રવેશ કરે અને ત્યાંથી ભિક્ષા લઈને બહાર નીકળે છે સૂ. ૩૪
હવે સાધુ મુનિએ સ્વાધ્યાય ભૂમિ અને વિહાર ભૂમિમાં જવાનો પ્રકાર બતાવે છે –
ટીકાર્થ “મિરહૂ વ મિત્કૃળિ વા’ તે પૂર્વોક્ત સાધુ અને સાધ્વીએ “ફિયા વિહારમૂર્ષિ વા વિચારમૂíિ ar” ઉપાશ્રયની બહારના પ્રદેશમાં વિહારભૂમિ-સ્વાધ્યાયભૂમિમાં અથવા વિચારભૂમિ-મલમૂત્ર ઉત્સર્ગની ભૂમિમાં બિરૂમાળે વા વિસમાળે ઘા નીકળતા અથવા પ્રવેશ કરતાં અર્થાત્ સ્વાધ્યાય કરવા માટે અને મળમૂત્રના ત્યાગને માટે નીકળવાને સમયે અથવા પ્રવેશ કરવાના સમએ. “શ્વેમંામાયા સઘળા પાત્ર વિગેરેને લઈને જ “વફા વિરમૂર્ષિ વા વિવાર વા’ ઉપાશ્રયની બહાર સ્વાધ્યાય કરવા માટે અથવા વિચારભૂમિ-મળમૂત્રના ત્યાગ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
२४
Page #36
--------------------------------------------------------------------------
________________
કરવા માટે નિવૃમિઘ્ન વા ત્રિસિઘ્ન વા' નીકળવુ કે પ્રવેશ કરવા અર્થાત્ બધા ચેગ્ય પાત્રાદિને લઈને જ ત્યાં જવું, આવવું। સૂ. ૩૫ ॥
તુવે એક ગામથી ખીજા ગામે જનારા સાધુ અને સાધ્વીએ ધર્મપકરણ રૂપ બધા પાત્રાદિને પાતાની સાથે જ લઈને જવા માટેનું સૂત્રકાર કથન કહે છે.-
ટીકા’-તે મિચ્છુ વા મિકલુળી વા' તે પૂર્વોક્ત સાધુ અને સાધ્વીએ ‘માળુરામ ટૂનમ ળે' એક ગામથી ખીજે ગામ જતાં ‘સવ્વ મંહમચા’ સઘળા પાત્ર વિગેરેને લઇને નામાજીનામં વૃગ્નિજ્ઞા' એક ગામથી ખીજે ગામ જવુ' સાધુ અને સાવીના ધના સાધના અનેક પ્રકારના હૈાય છે. કહ્યું પણ છે. તુતિષા પંચમ નવ સ ાલેવ વારસ' એ, અગર ત્રણ અથવા ચાર કે પાંચ કે નવ મથવા દંશ કે મગીયાર અગર ખાર આમાં અછિદ્ર પાણું જીનકલ્પિક પેાતાની શક્તિ પ્રમાણે અભિગ્રહ વિશેષથી રોહરણ ૧ તથા મુખ વહ્નિકા ર, (મુહુપતિ) આ રીતે એ જ પ્રકારના ઉપકરણ હાય છે. પરંતુ ખીજા અચ્છિદ્ર પાણી જીનકલ્પિકને તા પોતાની ચામડીના રક્ષણ માટે રેશમી વસ્ત્રનુ પશુ પરિગ્રહણ કરવાથી ત્રણ પ્રકારના ઉપકણુ હોય છે. એજ રીતે કોઇ બીજા જીનકલ્પિ કને જલાણેાથી તથા તડકાથી ખચવા માટે કાંબળનુ પરિગ્રહણ કરવાથી ચાર પ્રકારના ઉપકરણ હાય છે. તેમાં કેાઇ ખીજા અસહિાણુતર અચ્છિદ્ર પાણી જીનકલ્પિક સાધુને બીજું રેશમી વસ્ત્ર પરિગ્રહણ કરવાથી પાંચ પ્રકારના ઉપકરણ હૈાય છે. પરંતુ છિદ્રપાણી જીનકલ્પિક સાધુને તા ૧ પાત્ર ૨ પાત્રમ ́ધ ૩ પાત્ર સ્થાપન ૪ પાત્ર કેશરિકા પ પટેલ ૬ ૨૪સ્રાણુ છ ગેચ્છક રૂપસાત પ્રકારના પાત્ર નિર્મીંગની સાથે સાથે જ ૧ રજોહરણ ૨ મુખ વસ્તિકા વિગેરેનું પરિગ્રહણ કરવાના ક્રમથી યથાયેાગ્ય નવ પ્રકારના કે દસ પ્રકારના અગર અગીયાર પ્રકારના તથા ખાર પ્રકારના ઉપધિરૂપ ઉપકરણ હાય છે, તેમ સમજવુ' સૂ૦૩૬॥ હવે જલવ ણુ વિગેરે સમયમાં સાધુ સાધ્વીએ ભિક્ષા વિગેરે માટે બહાર કયાંય ન જતાં ઉપાશ્રયમાં જ રહેવાનુ કથન કરે છે.
ટીકા-સે મિવુ વા મિસ્તુળી વા” તે પૂર્વોક્ત જીનકલ્પિક અથવા સ્થવિરકલ્પિક સાધુ કે સાધ્વી પુળ વં જ્ઞાનિના' જો વહ્ય માણકથન પ્રમાણે એવું તેએ જાણે કે ‘તિષ્વવૃત્તિય વાસ વાલેમાન વેદ્દા ઘણા પ્રદેશમાં વ્યાપક રૂપે વરસાદ વરસી રહેલ છે. એવુ... જોઇને ‘તિન્ત્રતૃત્તિય મદ્ધિ સનિષયમળ પેદા ઘણા વધારે ક્ષેત્રમાં વ્યાપક રીતે ઘુમ્મસ પી રહેલ છે. અથવા ફેલાઇ રહેલ છે એ પ્રમાણે જોઇને તથા ‘મહાવાળ વા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૫
Page #37
--------------------------------------------------------------------------
________________
સર્વ સમુહુર્થ વાઇ’ વાવાજોડાથી ધૂળ અને તેના રજકણે ઉડતા જોઈને તથા “તિદિ8 રંપરાવા તતા વાળ પંથ સંનિજયમાળા રેહા તિર્થક આમતેમ ચારે તરફ પડતા તથા ઉડતા પતંગિયા વિગેરે ત્રસ પ્રાણિને બધી તરફ ફેલાયેલા અને વ્યાપ્ત થયેલા જોઈને
g Mદવા' તે પૂર્વોક્ત સાધુ અને સાધ્વી એ પ્રમાણેના મુસલધાર વરસાદ વરસતે જાણીને “ો નવું મંત્રા માથા ભારું પિંડવાડિયા” બધા પાત્ર વિગેરે ઉપધિ વિગેરેને લઈને ગૃહપતિના ઘરમાં “વિવિજ્ઞાા' ભિક્ષા લેવા માટે જવું નહીં, અને “ળિafમા વા’ અને ત્યાંથી ભિક્ષા લઈને નીકળવું પણ નહીં, એજ પ્રમાણે “વહિયા વિચારમૂર્ષિ વા વિહારમૂર્ષિ વા’ એ જ પ્રમાણે અત્યંત જલ વરસતા જોઈને જનકલ્પિકાદિ સાધુ કે સાધવએ ઉપાશ્રયથી બહારના પ્રદેશમાં સ્વાધ્યાય કરવા માટે અથવા મલમૂત્રનો ત્યાગ કરવા માટે પણ “વિલિન રા’ પ્રવેશ કરે નહીં તથા “
નિમિત્ત વા' પાછા પણ ફરવું નહીં તથા માજુમ ટૂન્નિા એક ગામથી બીજે ગામ પણ જવું નહીં. આ કથનને ભાવ એ છે કે-આ પ્રમાણે સાધુઓની સામાચારી છે. કેમ કે જનારા સાધુને ઉપ
ગ પૂર્વક જવું જોઈએ ચાહે તે સાધુ ગચ્છથી નીકળેલ હોય અથવા ગચ્છની અંદરજ હાય કેમ કે વરસતે વર્ષાદ કે ઝાકળ વિગેરેને જીનકલ્પિક અથવા સ્થવિર કવિપક સાધુ કે સાધ્વી જાણ લે જોઇ લે તે તેમાં જીનકપિક સાધુ તે જતા જ નથી કેમ કે–અત્યંત શક્તિ વાળા હોવાથી છ માસ પર્યન્ત પણ તેઓ મલ ત્યાગને રોકી શકે છે. પરંતુ ગચ્છમાં રહેવાવાળા સાધુ તે કારણ વશ જે જાય તે પણ તે બધા ઉપકરણ રૂ૫ ઉપધિને ઈને ન જવું જોઈએ કે સૂ. ૩૮ છે
હવે ચકવતિ સાર્વભૌમ રાજા વિગેરેના ઘરમાંથી સાધુ કે સાધ્વીએ ભિક્ષા લેવાને નિષેધ કરતાં સૂત્રકાર કહે છે.
ટીકાથ–બરે મિવ વા ઉમેરવુળી વા તે પૂર્વોક્ત સાધુ કે સાવી “સે નારંgm હું જાળિકના જે કુલેને એવી રીતે જાણી લે “તેં નફા” જેમ કે “ક્ષત્તિવાળ વા ક્ષત્રિયે ચક્રવર્તિના હોય અથવા સાધારણ ક્ષત્રિયના હેય “શન વો’ રાજાઓના હેય તથા “કુરાન ના કુરાજાએ અર્થાત્ નાના નાના રાજાઓના કુલ હોય અથવા “જાતિવાળ વા’ રાજષ્યદંડ પાશક વિગેરેના કુળ હોય અથવા “સાચવંતથિાના વા રાજાઓના સંબંધિયે એટલે કે રાજાઓના મામા કે ભાણેજ વિગેરેના કુળ હેય આ સઘળા ક્ષત્રિયાદિ કુળને જાણીને
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨ ૬
Page #38
--------------------------------------------------------------------------
________________
ભિક્ષા લેવા માટે એ કુળમાં ન જવું કેમ કે- આ કુળમાં જવાથી ત્યાં મનુષ્યને વધુ પડતે અવરજવર થવાથી ઈર્ષા સમિતિનું પાલન ન થવાના કારણે સંયમની વિરાધના થાય છે. તેથી આ ઉપર જણાવેલા કુળમાં ભિક્ષા ગ્રહણ માટે સાધુ કે સાધ્વીએ જવું ન જોઈએ, કઈ પણ રીતે આ કુળોમાં ભિક્ષા લેવા માટે જવું નહીં. તો વા ઘનિષ્ઠતાળ વા” ઘરની અંદર રહેલ હોય અથવા ઘરની બહાર રસ્તામાં જતા હોય અગર સંનિદ્રામાં વા નિતેમના વા બેઠેલા હોય કે આમંત્રણ આપતા હોય અથવા “નિમતમાળાના વા નિમંત્રણ આપતા ન હોય આ સઘળા ક્ષત્રિયાદિ કુલવાળાઓના વા વા, વરૂમ વા સામે વી” અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ, ચારે પ્રકારને આહાર જાત “ટામેતે મળે તે
પણ “જો હાફિકના રિવેરિ લેવું ન જોઈએ કેમ કે આ સઘળા ક્ષત્રિયાદિ ઘરમાંથી ભિક્ષા ગ્રહણ કરવાથી ઇર્યાસમિતિનું પાલન ન થવાથી સંયમની વિરાધના થાય છે. આજ હેતુથી ભગવાન મહાવીર પ્રભુ ઉપદેશ રૂપે કહે છે કે “ત્તિમ’ આ પ્રમાણે ચારે ઉપદેશ છે. સૂ. ૨૪ છે જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ વિરચિત આચારાંગ સૂત્રના બીજાશ્રુતસ્કંધની મર્મપ્રકાશિકા ટીકાના પહેલા અધ્યયનનો ત્રીજો ઉદ્દેશ સંપૂર્ણ |
શ્રી આચારાંગ સૂત્ર : ૪
Page #39
--------------------------------------------------------------------------
________________
ચેશે ઉદ્દેશક પિકેષણાના પ્રકરણમાં ત્રીજા ઉદેશામાં સંખડીગતવિધિનું પ્રતિપાદન કરીને હવે આ ચોથા ઉદ્દેશમાં પણ બાકીના સંખડીગત વિધિનું પ્રતિપાદન કરતાં સૂત્રકાર કહે છે
ટીકાઈ-મારવુ વા વિરલૂળી વા’ તે પૂર્વોક્ત સાધુ અને સાધવી “Tiાવરૂ ૩૪ ગા' ગૃહઘતિના દ્વારમાં પ્રવેશ કરીને “= પુખ કાળા ’ તેઓ જે એવી રીતે જાણી લે કે બંસા સા માંસની સમાન શિલબ્ધ છાગ છત્રી વિગેરરૂપ વનસ્પતિ વિશેષ વાળી આ સંખડી છે અથવા “ઝાર વા માછલીની સમાન ઘણી શિરાઓ વાળી (સીંઘાડા) વનસ્પતિ વિશેષ વાળી આ સંખડી છે અથવા સારું વા’ સુકા માંસની સમાન સક શીલીન્દ્રથી યુક્ત સંબડી છે. તથા માજીવ વાં’ સુકી માછલીના સરખી ઘણી શિરાઓ વાળી સુકી વનસ્પતિ વિશેષ વાળી આ સંખડી છે, તથા એજ પ્રમાણે માળે ઘા ઘા વિવાહ થયા પછી પતિના ઘરમાં નવવધૂના પ્રવેશના અવસર પર વરના ઘરમાં બનાવવામાં આવતા પકવાન્ન દિરૂપ આહણને તથા પતિના ઘરમાં લઈ જવાતી સ્ત્રીના મિમિત્તે તેના પિતાના ઘરમાં બનાવેલ ભેજન વિશેષરૂપ પહેણને તથા હિંજરું વા ૪ વા' તથા મરનારાને નિમિતે બનાવવામાં આવેલી આહાર અથવા યક્ષાદિની યાત્રા નિમિતે બનાવવામાં આવેલ ભજન વિશેષ રૂપે હિંગોલને અથવા પરિજનોના સન્માન કે સકારાદિ નિમિત્તે બનાવવામાં આવેલ ભોજન અથવા આનંદ પ્રમોદ માટે બનાવવામાં આવેલ જન આદિ રૂપ સંમેલ ને‘રિચાર્જ કૉા લઈ જતા જોઈને આ પ્રકારની સંખડીને જાણુને સાધુ કે સાધ્વીએ તેમાં જવું નહીં કેમ કે ત્યાં ભિક્ષા માટે જતા એવા કે ગયેલા સાધુ કે સાવીને નિમ્નક્ત પ્રકારે દેષ લાગે છે. જેમ કે-અતર અંતરાલ અર્થાત્ મધ્યમાં તે સાધનો માર્ગ “વદુકાળ વદુધીના અનેક કીટપતંગાદિ પ્રાણિયોથી યુક્ત હશે તેમજ અનેક સચિત્ત ખીવાળ હશે. તથા “વહુરિયા અનેક ધરો વિગેરે સચિત્ત હરિત ઘાસવાળ હશે. એજ પ્રમાણે દુકોણા” ઘણા ધુમ્મસવાળે તથા “દુ’ ઘણું શીદકાળે તથા “દુર્તા પાયામદય મા તાળો ઘણું શુદ્ર જતુ વિશેષવાળે તેમજ લાલ રંગના છણાકીટવાળે તથા પાણીથી મળેલ લીલી માટીવાળે તથા મકડાના જાળવાળે રસ્ત હશે, તથા “વ તથ સમજીમ સિદ્ધિવિનાળીમ’ ત્યાં આગળ ઘણા એવા શ્રમણ સાધુ સંન્યાસી બ્રાહ્મણ, અતિથિ, કૃપણ, દરિદ્ર અને યાચક આવેલ હશે અને આવનારા પણ હશે “તથાQwાવિત્તી” એ સંખડીમાં ચરક-શાકય વિગેરે ભિક્ષુકોથી ભાવ સાધુઓની વૃત્તિ અસ્તવ્યસ્ત થઈ જશે તથા સંયમની વિરાધના પણ થશે તેથી જો gm
વિઘમાસાણ સંયમનું પાલન કરવાવાળા સાધુએ એ સંખડીમાં નિષ્ક્રમણ કે પ્રવેશ કરવો એ બરાબર નથી. તેમજ “નો વાચનપુછાચિઠ્ઠાણુધર્મgોવિંતા સંયમશીલ સાધુ સાધ્વીએ સ્વાધ્યાયાદિના વાચન, પ્રચ્છન, પરિવર્તન, અનુપ્રેક્ષા વિચાર વિમર્શ કરે અને ધર્માનુયોગ ચિંતા અર્થાત્ ધર્મ સંબંધી પ્રશ્નોત્તરાદિ ચિંતન
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૮
Page #40
--------------------------------------------------------------------------
________________
માટે પણ બાધા થશે તેથી તેવં જુદા તવ તે પૂર્વોક્ત સાધુ આવા દેશે જાણીને આ પ્રમાણેના “પુરે સfઉં વા વા સવ િવા ચાહે લગ્નાદિ નિમિત્તની પૂર્વ સંખડી હાય કે મૃતપિત્રાદિ નિમિત્તની પશ્ચાત્ સંખડી હોય “સંfહું સંકિયા” એ સંખહીમાં સંખડીની પ્રતિજ્ઞાથી ળો અમિધારે માર’ જવા માટે વિચાર કરવું નહીં. અર્થાત્ એવી સંખડીમાં જવા માટે મનમાં વિચાર સરખે પણ ન કર સૂ. ૩૯
હવે પૂર્વોક્ત સંખડી નિષેધના અપવાદ રૂપે જમણવાર સંખડી વિશેષમાં સાધુ અને સાધીને જવાનું વિધાન બતાવે છે.
ટીકાઈ–મિનયા મિરવુળીવા” પૂર્વોક્ત ભાવ સાધુ અગર ભાવ સાધ્વી રહ્યા
ગૃહપતિના ઘરમાં “વિંgયાયપહરણ” ભિક્ષા લાભની ઈચ્છાથી “ષિ સમાને પ્રવેશ કરીને “જે કં પુનગાળે ઝ' તેઓ જે એવું જાણે કે “તારૂ ઘા મારું ઘા” માંસની સરખા વનસ્પતિ વિશેષ શીલીન્દ્ર-છાણુ છત્રી વિગેરેથી યુક્ત સંખડી છે. એ જ રીતે “કંસારું વા મણરું ? સુકા માછલાની સમાન સુકા ઘણું જ શીરાઓથી યુકત વનસ્પતિ વિશેષવાળી સંખડી છે એવું જોઈલે કે જાણી લે તથા “વા કાર સંમે૪ વા રિમાને હાર વિવાહ પછી નવવધૂના ગૃહ પ્રવેશ નિમિત્તે બનાવવામાં આવેલ પકવાન વગેરેને લઈ જવાતા જોઈને યાવત્ “ વા હિંmોરું વા’ પતિગૃહે જવા માટે લઈ જવાતા સ્ત્રીના નિમિત્તે તેના પિતાના ઘરમાં બનાવાયેલ આહાર આદિને અથવા યક્ષાદિની યાત્રા નિમિત્તે બનાવેલ ભજન વિશેષરૂપ હિંગેલને જોઈને તથા સંમેલન રૂપ પરિજન સત્કાર નિમિત્તે બનાવેલ આહારને અથવા શેઠી વિશેષ નિમિત્તે બનાવેલ આહાર વિગેરેને જોઈને “ચંતા રે મm’ સંખડીમાં જતાં એ સાધુને માર્ગમાં “કgri થોડા પ્રાણ હોય “વાવ સંતા” યાવત્ થોડા જ સચિન બી હોય કે ભેડા ઘરે વિગેરે સચિત્ત ઘાસ વિગેરે હોય તથા થેડા જ એસ પાળે બરફ હોય તથા ડું જ સચિત્ત ઠંડુ પાણું હોય તેમ જ ચેડા જ સુદ્રજંતુ હોય કે રાતા સુદ્રકીટ જેમાં શેડ હોય કે પાણી વાળી માટી હોય કે થોડા મકોડાના સમૂહ હાય આ રસ્તે વચમાં મળે પણ “જો ગરથ હવે તમામળા” જે સંખડીમાં ઘણા પ્રમાણે ચરક શાક્ય વિગેરે સાધુ સંન્યાસી અને ઘણા બ્રાહ્મણે “કાવ વવામિરનંતિ’ યાવત્ ઘણું અતિળિયે, ઘણા કૃપણ, દરિદ્રો ઘણું યાચક ન આવ્યા હોય અને આવનારા પણ ન હોય તેથી “જળgymવિત્તી” થેડા જ ચરક-શાક્ય વિગેરેથી વ્યાપ્ત હોવાથી ભાવ સાધુની વૃત્તિ વધારે સંકીર્ણ થતી નથી તેથી “
ઘસ નિકળવેસાણ’ એ પ્રાણ સાધુ સાધ્વીને એ સંબડીમાં પ્રવેશ અને નિષ્ક્રમણ કરવા માટે વૃત્તિમાં કોઈપણ જાતની બાધા ન થવાથી સંયમની વિરાધના થતી નથી. એ જ પ્રમાણે “goળરસ વાનપુરા વાયાળુQધમ્મા. જુવો ચિંતા” પ્રજ્ઞ સાધુનું વાંચના, અર્થાત્ ધાર્મિક પુસ્તકોનું વાંચન તથા પૃચ્છના-પૂછ્યું તથા પરિવર્તના– આવૃત્તિ કરવી તથા અનુપ્રેક્ષા-વિચાર કરે તથા ધર્માનુગ ચિંતન માટે વૃત્તિ થઈ શકે છે. “સેવં બજા' તે સાધુ એવી રીતે જાણીને “તારાં પુરે હિં
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૯
Page #41
--------------------------------------------------------------------------
________________
વા પછાતનું વા' આ રીતની સ`ખડીને ચાહે તે તે સ`ખડી પૂર્વ સંખડી એટલે કે વિવાહાદિ શુભ કાર્ય નિમિત્તની હાય અગર પશ્ચાત્ સ'ખડી એટલે મરેલ પિત્રાદિના શ્રાદ્ધરૂપ અશુભ કાર્ય નિમિત્તની હાય તેમાં ડિસિિડયા' સંખડીની પ્રતિજ્ઞાથી તેમાં જવા માટે ‘મિસ ધારેકના નમળા' હૃદયમાં વિચાર કરી શકે છે. અર્થાત્ આવા પ્રકારની સંખડીમાં ભિક્ષા ગ્રહણ માટે સાધુ કે સાધ્વી જઈ શકે છે. કેમ કે–ઉક્ત પ્રકારે જવાથી સયમની વિરાધના થતી નથી. વાસ્તવિક રીતે તે અહીંયાં અપશબ્દના ઇષત્ અથ હાવાથી હાનું તાત્પર્ય નિષેધાત્મક જ સમજવુ' જોઇએ ! સૂ. ૪૦ ॥
પિ ડૈષણાના જ અધિકાર હાવાથી હવે ભિક્ષાને ઉદ્દેશીને તેનું પ્રતિપાદન કરતાં સૂત્રકાર કહે છે.-
ટીકા’– ‘સેમિફ્લૂવા મિવુળી વા' તે ભાવ સાધુ અને ભાવ સાખી ‘ગાય, નાય' ગૃહપતિના ઘરમાં ભિક્ષા લાભની ઈચ્છાથી 'વિત્તિકામે' પ્રવેશ કરવાની ઈચ્છા કરતાં ‘ગં કુળ જ્ઞાનેન્ના’ તેમના જાણવામાં જો એવુ' આવે કે-ટ્વીિિળયાબો તાવીઓ વીરિ માળીત્રો વેરા' ક્રૂજી ગાયાને દેવાતી જોઇને તથા ‘સળ વા વાળું વા વાડ્મયા સાક્ષ્મ વા' અશન, પાન, ખાદિમ, અને સ્વાદિમ ચારે પ્રકારના આહાર જાતને વત્ત વૃત્તિન્નમાળ પેદ્દા રાંધવામાં આવતા કે રાંધવા માટે સાસુફે કરવામાં આવતા જોઇને ‘પુરાઅલ્પ હિ' પહેલાં તૈયાર થયેલ સજેલ ભાત વગેરે આપેલ નથી ‘સેવં નખ્વા’ એવુ જાણીને ‘નો ગાવાવરું વિટવાચનલિયા' એવા પ્રકારના ગૃહપતિના ઘરમાં ભિક્ષા લાભ ની ઇચ્છાથી સાધુ સાધ્વીએ નિવૃમિઘ્ન થા વિભિન્ન વાઉપાશ્રયમાંથી નીકળવુ પણ નહી અને ગૃહપતિના ઘરમાં પ્રવેશ પણ ન કરવા, કેમ કે-કૈાઇ પ્રકૃતિભદ્ર પુરૂષ સાધુને ોઇને અતિશય શ્રદ્ધાથી આ સાધુને વધારે દૂધ આપુ' એમ વિચારીને ખૂબ નાના વછેરૂને સતાવશે અથવા દેવામાં આવતી ગાય ત્રાસ પામશે આ સ્થિતિમાં સાધુને સયમ અને આત્માની વિરાધના થશે તથા અર્ધાં પાકેલ ચેાખા વિગેરે આહારને જલ્દિ રાંધવા માટે વધારે પ્રયત્ન કરશે તેથી સાધુને સયમની વિરાધના પણ થશે તેથી તે તમાચાવ્ ાંતપવામિજ્ઞ' તે ભાવ સાધુ કે સાધ્વી એવી રીતે ગાય દેવાતી વગેરે જાણીને ત્યાંથી એકાન્તમાં અર્થાત્ જનસંપને રહિત પ્રદેશમાં ચાલ્યા જવું, અને એકાન્તમાં જઈને ‘બળાવાચમસંહો વિદ્રિકા' ગૃહસ્થ શ્રાવકોના અવરજવર વિનાના પ્રદેશમાં અને જનસપ` વિનાના સ્થાનમાં જઈને ઉભા રહે પરંતુ ‘ઙ્ગ પુળ છ્યું નાળિજ્ઞ' જો તે સાધુ અને સાધ્વી એકાન્તમાં રહીને એવુ' જાણી લે કે-લીિિળયાઓ નાવિકો દ્વારિયાઓ પેદ્દા દૃણી ગાયાને પહેલાં જ ઢાઈ લીધેલી છે. તેમ જણાય અને ‘બસનેં વા પાળવા લાઝ્મ યા સામ યા વસવત્તિ પેદ્દા' અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ ચારે પ્રકારના આહાર જાત મારા આવતાં પહેલાં જ રધાઇ ગયેલ છે તેવું જોઇ કે જાણીને અને ‘પુરાણ્નૂષિ’ પહેલાં જ એ રાંધેલા અશનાદિ ચતુર્વિધ આહાર દ્રવ્યમાંથી થૈડું આપી દીધેલ છે. સેમ જવા' એ રીતે તે સાધુ કે સાધ્વી જાણીને ‘તો સંનયામેન' તે પછી સંયત થઈને જ્ઞાા« ચર વિદાય કિયા' ગૃહસ્થના ઘરમાં ભિક્ષા લાભની આશાથી વિભિન્ન કયા શિવજી
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૦
Page #42
--------------------------------------------------------------------------
________________
મિન જ પ્રવેશ કરે અને ભિક્ષા લઈને ત્યાંથી નીકળવું અથવા ભિક્ષા લેવા માટે ઉપાશ્રયથી નીકળવું સૂ. ૪૧
પિષણાના વિષયમાં જ વિશેષ કથન કરતાં સૂત્રકાર કહે છે.
ટીકાર્થ– મિલ/wામે પ્રવમાદંસુ' કોઈ એક બે સાધુ મુનિએ વક્ષ્યમાણુ પ્રકારે કહ્યું કે જે જંઘાનું બળ ક્ષીણ થઈ જવાથી એક જ “સમાના વા વાળા વા’ સરખા સમાન હતા અને એક જ સાથે રહેનારા હતા તથા માસ કલા વિહારી હતા આ રીતે એક જ સ્થાનમાં રહેનારા અગર વસવાવાળા સાધુએ બહારથી આવેલા કે જેઓ શ્રમણને માલુમ તુફામા” એક ગામથી બીજે ગામ જનારા હતા તેમને કહ્યું કે-“ggle વહુ કર્થ જામે આ ગામ ઘણું નાનું છે. આ ગામમાં ઘણા થોડા જ માણસે રહે છે. અથવા ભિક્ષા આપવા વાળા થોડા ઘરે આ ગામ છે અને “સંનિરુદ્ધા' ઘણું સાઘુએથી યુક્ત આ ગામ છે. “જો મerઢણ” ઘણુ ઘરે અહીંયા નથી અથવા આ ગામ મોટું નથી ઘણું જ નાનું આ ગામ છે. તેથી “રે દંતામચંતાને વાણિનિ નામાનિ હન્ત ! ખેદ સાથે કહેવું પડે છે કે આપ બધા મુનિવરો બહાર કે બીજા ગામમાં “મિરવારિયા વય ભિક્ષાચર્યા માટે જાવ એમ કહેવું તે ઠીક નથી. કેમ કે–એમ કહેવાથી છળકપટાદિરૂપ સોળ માતૃસ્પર્શ દોષ લાગે છે. અર્થાત્ ઉપરોક્ત કથન પ્રમાણે કહેવાથી કહેવાવાળા સાધુને ઉક્ત માતૃસ્પેશ દેષ લાગે છે તેમ આગળ કહેવામાં આવશે કે સૂ. ૪૨ છે
હવે પ્રકારાન્તરથી છલકપટ માયારૂપ માતૃસ્થાન સ્પર્શ દેને સૂત્રકાર બતાવે છે.
ટીકાર્થ–“તિ તત્યેજર્ચાસ મિડું” એ ગામમાં રહેનારા એક સાધુના પુરે સંધુયા ના પૂર્વ પરિચિત માતા, પિતા, ભાઈ, વિગેરે અથવા “છા થવા વા? પશ્ચાત્ પરિચિત સસરા, સાસુ, સાળા વિગેરે “પરિવસંતિ રહે છે. “જાવ; વા” જેમ કે ચાહે તે પૂર્વ પરિચિત ગૃહપતિ હોય અથવા દાવળિ વા’ ગૃહપતિની સ્ત્રી હોય અથવા “પુત્તા રા” ગૃહપતિને પુત્ર હેય અથવા “હા ધૂયાગો વા' ગૃહપતિની પુત્રી હેય અથવા “ મુઠ્ઠાબો વા’ ગૃહપતિની પુત્રવધૂ હોય અથવા “ધારૂ વા’ ધાઈ હોય અથવા “રાના વા રાણીગો વા' દાસ દાસી હોય અથવા “વા વા’ પરિચારક નેકર જ પરિચિત હેય અથવા “#Hીયો વા’ નોકરની પત્ની જ પરિચિત હોય પરંતુ “તe. cgI ;ારું આવા કુળમાં અર્થાત્ ઘરમાં ચાહે તે તે “પુરે સંઘુચાનિ જા પછી સંજીચણિ વા' પૂર્વકાલના પરિચિત માતા પિતા વિગેરેના ઘરો હોય અથવા “છી સંચાળિ થા” પછીથી પરિચિત સાસુ સસરા વિગેરેના ઘરે હેય આવા ઘરોમાં “પુવમેર” પહેલાં “મિલાપરિયાણ” ભિક્ષાચર્યા માટે “શggવિસામિ’ હું પ્રવેશ કરીશ કેમ કે આ પૂર્વ કે પશ્ચાત પરિચિતેના ઘરમાં પહેલાં ભિક્ષા માટે જવાથી પિતાને ઈચ્છત અત્યંત સવાદિષ્ટ મિષ્ટાન્નાદિ મળશે એ હેતુથી કહે છે કે-અવિચ રૂરથમમિ ' આ પરિચિત ઘરમાં મને સ્વાદિષ્ટ એવા “ëિ વા સોચે ઘ” ભાત વિગેરે પિંડ તથા પિતાના રસના
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૧
Page #43
--------------------------------------------------------------------------
________________
સ્વાદને અનુકૂળ એવા લવણાદિ મિશ્રિત સ્વાદવાળા ભજીયા અથવા ‘વીર વા’ દૂધપાક ‘ િવ’ અથવા દહી અથવા ‘ળગળીય વ’ માખણ વિગેરે મળશે એજ પ્રમાણે ‘વયં વા પુછું વા' ઘી અથવા ગાળ તથા તિરું વા' તેલ અથવા ‘સહિં વા' ઘીમાં બનાવેલ કે તેલમાં બનાવેલ પૂરી અથવા મનીપુરી તથા ‘ળિય વા' ગળ્યા કે ખારા પુડેલા અથવા ‘છૂટવા’ માલપુવા અથવા ‘સિિિનેિં યા” શિખંડને લઇને ફ્ક્ત પુજ્રામેત્ર મુખ્ય વિષ' એ લાવેલા સ્વાદ્દિષ્ટ એવા આહાર પહેલાં જ પેતે ખાઈ ને કે પીયને તે પછી ‘દુદું ૨ સંનિધિ' પાત્ર વિશેષને પડિલેહન અને વસ્ત્રાદિ વડે સંમાર્જન કરીને તમો વચ્છા મિ વૃદ્ધિ સદ્ધિ' તે પછી અતિથિ એવા શ્રમણે!ની સાથે નાવ વિંછત્રાચા’ ગૃહપતિના ઘરમાં ભિક્ષા લેવાની આશાર્થી ‘વિશિલામિ વ’ પ્રવેશ કરીશ અગર નિમિ સમિ વા' એમની સાથે જ ભિક્ષા લઇને ગૃહસ્થના ઘેરથી બહાર નીકળીશ પર ંતુ તેમ કરવાથી એટલે કે પહેલાં ખાનગી રીતે સ્વાદિષ્ટ ભેજનાદિ લાવી અને તે ખાઇ પી અને તે પછી અતિથિ સાધુએની સાથે ભિક્ષાલાવીને તે ખાવા પીવાથી ‘મારૢાળ સાલે' માતૃસ્થાન દોષ લાગે છે, અર્થાત્ ચારી છૂપીથી સારૂં સારૂં ભેાજનાદિ લાવીને ખાધા પીધા પછી એ આવેલા અતિથિ સાધુઓની સાથે પણ કેવળ દેખાવ માટે જ ભિક્ષાં ચર્ચા કરીને ખાવાથી છળકપટ માયાદિરૂપ માતૃસ્થાન દેષ તેમ કરવાવાળા સાધુને લાગે છે તેથી તેમ કરવુ ન જોઇએ. કેમકે—એમ કરવાથી સયમની વિરાધના થાય છે.
તુવે ભિક્ષા કેવી રીતે લાવવી તે ખતાવે છે- સે તત્ત્વ મિવ્રુદ્ધિ સદ્ધિ નામેળ અણુવિસિત્તા' તે પૂર્વોક્ત સાધુ કે જે એક જ ક્ષેત્રમાં નિવાસ કરતા હૈાય અથવા માસ કલ્પ વિહારી સાધુએ આવેલ અતિથિ શ્રમણેાની સાથે ભિક્ષા લેવાના સમયેજ શ્રાવકના ઘરમાં પ્રવેશ કરીને તસ્થિચરેચરેન્દ્િ ò'િ ત્યાં કોઇ પણ ખીજા ઘરમાંથી ‘સામુદ્દાળિય’- સામુદાયિક
आ० १५
‘લિય' રેશિય’ નિંદવાય' એષણીય પ્રાસક ઉદ્દગમાદિ ષ વિનાના અચિત્ત અને કેવળ સાધુના વેષમાત્રથી આપેલ અર્થાત, પ્રાપ્ત થયેલ અર્થાત્ ધાત્ર દૂત હેતુષ્ટાદિ દેષા વિનાના પિ’ડપાત અર્થાત્ ભિક્ષાને રિદ્દિત્તા ગાહાર, રિજ્ઞા' ગ્રહણ કરીને અશનાદિ ચાર પ્રકારના આહાર જાતને ગ્રાસૈષણાદિ દ્વેષાથી રહિત સમજીને તે ઉપયેગમાં લેવા . આ રીતે ભિક્ષા ચર્ચા કરીને આહાર કરવાથી સાધુ કે સાધ્વીને માતૃસ્થાન દેષ લાગતા નથી ।।સૂ૦૪૩ા હવે ઉપર ખતાવવામાં આવેલ વિષયાના ઉપસ’હાર કરતાં કહે છે
ટીકા'-ચ રલજી તસ્સ મિવુમ્સ વા' મિન્તુળીલ્ લા સામયિ” આ આવેલા અતિથી સાધુઓની સાથે જ ગ્રાસેષણાદિ દ્વષા વિનાના અશનાદિ ચતુર્વિધ આહારને વાપરવા જોઇએ એમ કહ્યું વાસ્તવિક રીતે એજ એ એકજ ક્ષેત્રમાં નિવાસ કરવાવાળા સાધુના અને માસપ વિહારી સાધુના અને સાવીના સાધુપણાની સમગ્રતા સમજવી જોઇએ અર્થાત્ તે પ્રકારના બહારનું હરણ જ સાધુ અને સાધ્વીને સંપૂ` ભિક્ષા ભાવ છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૨
Page #44
--------------------------------------------------------------------------
________________
તેમ સમજવું જોઈએ કેમકે–તેનાથી ભિન્ન પૂર્વોક્ત પ્રકારે ભિક્ષા લાવવાથી માતૃસ્થન સ્પર્શ દેષ લાગે છે એ પહેલાં જ કહેવામાં આવી ગયેલ છે આ રીતે પિંડેષણ નામને આ એ ઉદેશે સમાપ્ત થયે સૂર ૪૪ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ વિરચિત આચારાંગ સૂત્રના બીજામૃતસ્કંધની મર્મપ્રકાશિકા ટીકાના પહેલા અધ્યયનને થે ઉદ્દેશ સંપૂર્ણ જ
પાંચમા ઉદ્દેશાને પ્રારંભ ચોથા ઉદ્દેશામાં ભિક્ષાગ્રહણની વિધિ બતાવી છે. હવે આ પાંચમાં ઉદેશામાં પણ એજ વિધિનું પ્રતિપાદન કરવામાં આવે છે
ટીકાથ– “છે મિજવૂ ના ઉમરવુળ ' તે પૂર્વોક્ત સાધુ અથવા સાધવી નવકવાવ વિશે સમાને ગૃહપતિ શ્રાવકના ઘરમાં યાવત્ ભિક્ષા લાભની ઈચ્છાથી પ્રવેશ કર્યો પછી રે ૪ કુળ નાળકના તે સાધુ કે સાધ્વી જે નીચે કહેવામાં આવનાર રીતે એવું જેણલે કે “કાર્ષિ વહિવુભાળે છેદાઈ અગ્રપિંડ-અર્થાત્ બનાવેલ રઈમાંથી પહેલાં કાઢીને અન્ય પ્રાણિ માટે રાખેલ ગોગ્રાસાદિને ડું થોડું કાઢવામાં આવે છે એજ પ્રમાણે
fi૪ શિકિaqમાળ પેદાd અગ્રપિંડને અન્ય સ્થાનમાં રાખવામાં આવી રહેલ છે. એવું જોઈને તથા “ઝવંદું ફી માળ પેદા અગ્રપિંડને દેવાલય વિગેરે સ્થાનમાં લઈ જવાતા જોઈએ તથા “જિં સિમારકામ રેહાd' અગ્રપિંડમાંથી થોડો થોડો ભાગ પાડીને આપવામાં આવતાં જોઈને તથા “જfપંઃ મુંઝમાળ ' અગ્રપિંડને ખાવામાં આવતું જોઈને તથા “જિંદું ઘડિવિઝનમાં પેદાર” અગ્રપિંડ દેવાયતનની ચારેબાજુ વેરાતું જોઈને “પુજા સિગા વા અવારા વા' પહેલાં ચરક શાક્યાદિ શ્રમણએ ખાઈ લીધેલ હોય અને કેઈપણ રૂપે લઈ જવાયેલ હોય તથા “પુ રથ સમiળ’ પહેલા જ્યાં-જે સ્થાનમાં બીજા સાંપ્રદાયિક શ્રમણ ચરકશાકય વિગેરે અને બ્રહ્મણે તથા “અતિહિ વિવાન વળીમ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
Page #45
--------------------------------------------------------------------------
________________
અતિથિ કુપણ દીનદરિદ્ર તથા વનપક-યાચક વિગેરે “a: ૩વમંતિ જલદી જલદી આવે છે. જે દંતા ! અમવિ થદ્ધ દ્ધ વસંમમિ' તેથી પણ જલદી જલદી જાઉં એમ જાણીને તેમાં સાધુ અને સાધ્વી પણ જે જાય તે તેને માતૃસ્થાન દેષ લાગે છે. તે બતાવે છે-“મારૂકુળ સંહારે ભાવ સાધુ કે સાવીને એ રીતે બીજા સંપ્રદાયના સાધુને ભાગ ગ્રહણ કરવાથી પાપ તથા છળકપટાદિ રૂપ માતૃસ્થાન દેષ લાગે છે તેથી “ભા gજનિકા” પૂર્વોક્ત રીતે અબ્રપિંડાદિ લેવા માટે એ સ્થાનમાં ઉતાવળથી જવું ન જોઈએ અર્થાત્ સાધુ કે સાવી જે અપિંડાદિ લેવા માટે ઘણી ઉતાવળથી એ સ્થાનમાં જાય તે તેઓને છળ કપટાદિ રૂપ માતૃસ્થાન સંસ્પશ ષ લાગે છે પસૂત્ર ૪પા હવે ભિક્ષા ગ્રહણ માટે જનાર સાધુ સાધીએ જવાના માર્ગ સબંધી સૂત્રકાર કથન કરે છે
ટીકાર્થ-રે મિણૂવા મિત્રવુળી વા’ તે પૂર્વોક્ત સાધુ કે સાધ્વીજી “વાવ વિટ્ટે સમાને યાવત પિંડપાતની પ્રતિજ્ઞાથી ગૃહપતી શ્રાવકના ઘરમાં પ્રવેશ કરનારા સાધુના “ચંતા રે વઘાનિ વા જિનિ વા’ રસ્તામાં તેમને વિપ્ર જમીનને ટેકરાવાળો ભાગ આવે અથવા ખેતરમાં પાણી લઈ જવા માટે ખેદેલી જમીન આવે અથવા ખાઈ કે ખાડાવાળી જમીન નાળું વિગેરે આવે અથવા “પITIfજ ના તોરણિ રા’ પ્રાકાર નગર અથવા ઘરની ચારે તરફ બનાવેલ કોટ આવે અથવા બારણામાં શોભા માટે લટકાવેલ પાન અને ફૂલેના બનાવેલ તેરણ આવે અથવા “Tછા િવ શાસ્ત્રના નાળિ રા’ સાંકળ કે બેડી આવે અથવા લટકાવેલ સાંકળે ના અગ્ર ભાગ આવે તે આ બધા કે એકાદ માર્ગમાં આવે તે “લંકામેવા રિમિકના ભિક્ષા માટે જવા માટે બીજો માર્ગ હેય તે સંયમશીલ સાધુએ એ બીજા માર્ગેથી જવું જોઈએ પરંતુ જો છિ ગાં’ સરલ એવા ઉપરોક્તવપ્રાદિ દેવાળા જદિ પહોંચાય એવા માર્ગેથી જવું નહીં કેમકે- વરી ચૂયા માયાળમાં કેવળ જ્ઞાની ભગવાન મહાવીર સ્વામી કહે છે કે ભિક્ષાને માટે વપ્રાદિ માર્ગેથી જવું સાધુને કમના બંધ રૂ૫ આદાન છે તેથી એવા વપ્રાદિ વાળા માર્ગે જવાથી સાધુ સાધ્વીને સંયમ આત્માવિરાધના થાય છે તેથી ભિક્ષા ગ્રહણ માટે તેવા પ્રકારના માર્ગેથી સાધુ કે સાધી એ જવું ન જોઈએ છે સૂવ ક૬ છે
હવે સાધુ અને સાવીને વપ્રાદિવાળા માર્ગેથી ભિક્ષા માટે જવામાં લાગતા દો સૂત્રકાર બતાવે છે.
ટીકાથરે તય પર મળે? એ પૂર્વેક્ત સાધુ એ વપ્રાદિવાળા માર્ગમાં જતાં રસ્તે ઉંચનીચો હોવાને લઈને વાંકેચુકે હેવાથી “જિજ્ઞ વિજ્ઞ વા' કંપિત થઈ
आ०१६
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૪
Page #46
--------------------------------------------------------------------------
________________
જાય અથવા લપસી જવાથી પછડાઈ જાય અથવા “પવિત્ર વા’ પડી જાય અને “હે તત્ય
મળે ઘા પરજ્ઞમાળે રા' તે સાધુ ત્યાં કંપિત થઈને અગર લપસતાં અથવા ‘ઉનાળે વા’ પડિ જતાં અપકાય વિગેરે કઈ પણ કાયની વિરાધના થશે અને “તરણ જે પ વાળ વા Frent a” એ વપ્રાદિવાળા માર્ગમાં પડતા એવા એ સાધુ સાધ્વીનું શરીર કદાચિતમળથી અગર પેશાબથી અથવા “લે વા સિંઘ ar” કફથી અથવા લીટથી અથવા તેના ઘર ઉત્તેર વા’ ઉલ્ટીથી અથવા પિત્તથી “પૂન વા કુશેન વો’ પીપથી અગર શુકથી અથવા “જ્ઞાનિ જા રૂધીરથી “જિજે સિવા ખરડાશે તેથી એવા વિષમ રસ્તે જવું ન જોઈએ. અને “તવાર વાચ’ એવી રીતે અશુચિ મલમૂત્ર વિગેરેથી ખરડાયેલ શરીરને “ના અicરહિચાણ પુવીર કોઈ પણ વસ્તુના વ્યવધાન વિનાની પૃથ્વીમાં સાફસુફ ન કરવું અર્થાત્ બીમાર્ગ ન હોવાથી એ વપ્રાદિવાળા વિગેરે માર્ગથી જવાથી લપસી જવાના કારણથી વિષમ કાદવ વિગેરેથી શરીર ખરડાઈ જાય તે પણ શરીરને “બોસદ્ધ પુવીd લીલી માટી વિગેરેથી સાફસુફ ન કરવું એજ હેતુથી કહે છે. “જો સારવાર પુત્રવી” ધુળવાળી માટી અગર “વિત્તમંતા ઢોસુર” સચિત્ત પત્થરથી પણ કાદવ વિગેરેથી ખરડાયેલ શરીર સાફ કરવું નહીં. એ જ પ્રમાણે ઢેખલાથી પણ એ અશુદ્ધિ એવા મલમૂત્ર કીચડ વિગેરેથી ખરડાયેલ શરીરને સાફ ન કરવુ એજ પ્રમાણે “સ્ત્રાવાસંતિ વા રાહ જીવપરિ’ કીડા લાગેલ લાકડામાં અને “કંડે સાથે નાવ સતા ઇંડાવાળા અથવા પ્રાણીથી યુક્ત અથવા બીવાળા હરિત લીલેતારીવાળા તથા સાહિમ–બરફ કે એસવાળા તથા ઠંડા પાણીવાળા તથા જીણું કીડી, પતંગીયા તથા જલ મળેલ માર્ટિવાળા મઠેડાના સમૂહવાળા લાકડાથી એ અશુચિ મૂત્રાદિથી ખરડાયેલ શરીરને “રામક્સિકન વા મન ન લા” એકવાર કે અનેકવાર પ્રમાર્જન કરવું નહીં. અર્થાત્ એ શરીરમાં ચૂંટેલ મલમત્ર કાદવ વિગેરેને છેવે નહીં તેજ રીતે એ સ્થિતિમાં ત્યાં રહીને “નંદિકર વા વિવિજ્ઞ રા' સંલેખન કે કે વિલેખના પણ કરવા નહીં. તથા “જ્ઞિ વા નિ વા' ઉદ્વલન તથા ઉદ્વર્તન પણ કરવું નહીં તથા “ગાયાવિજ્ઞ વા પરાવિકા વ’ આતાપન અને પ્રતાપન એકવાર કે અનેક વાર ન કરવું કેમ કે એમ કરવાથી સંયમ અને આત્માની વિરાધના થશે તેથી સાધુ કે સાધ્વીએ તેમ કરવું નહીં.
હવે ભિક્ષા લેવા માટે અન્ય માર્ગના અભાવે જે વપ્રાદિવાળા માર્ગેથી ખાડાટેકરા અને વાંકાચૂકા માર્ગેથી જ જવાને કારણે રસ્તામાં લપસવાથી કે પડી જવાથી મલમૂત્ર કાદવ વિગેરેથી ખરડાયેલ શરીરને કઈ રીતે સાધુ સાધ્વીએ સાફ કરવું તે સૂત્રકાર બતાવે છે. તે જુવમેવ
તi વા' તે પૂર્વોક્ત સાધુ અને સાધ્વી આ ઉપર કહ્યા પ્રમાણે ચડી જ ધૂળથી યુક્ત સુકું ઘાસ હોય અથવા “પત્ત વા ૐ શા સારું વા નારૂના પાનડા હોય અથવા લાકડા કે પત્થરને ટુકડે માગી લે “નાફા રે તમારા તમવમિના' અને તે માગીને એ પૂર્વોક્ત સાધુ અને સાધ્વીએ સુકા ઘાસ વિગેરેને
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૫
Page #47
--------------------------------------------------------------------------
________________
લઈને એકાન્ત સ્થળમાં ચાલ્યા જવું. અને એકાન્તમાં જઈને “ક ક્ષમ ચંદિરંસિ વા' બળેલી ભૂમિ પર ઉભા રહીને અથવા “ઝા હાડકાના ઢગલામાં અથવા તુષભુસાના ઢગલામાં અથવા સુકા છાણના ઢગલામાં અથવા “અન્નયતિ' બીજા “તw Inifણ' તેવા પ્રકારના સ્થાનમાં બરાબર “વિહિર પિિહરો’ પ્રતિલેખન કરીને અને બરાબર “gબકિના પમન્નિ’ પરિમાર્જન કરીને “તો તે પછી “કામેચ' સંયમશીલ થઈને એ સાધુ કે સાદવી મળમૂત્ર કાદવ વિગેરેથી ખરડાયેલ શરીરનું ‘ગામજ્ઞિ=વા કાર પચાવન વા’ આમર્જન અર્થાત એકવાર સાફસુફ કરે અને યાવત્ પરિમાર્જના સારી રીતે બરાબર સાફ સુફ કરે. તથા સંલેખન કરે અથવા વિલેખન કરે અથવા ઉદ્વલન અર્થાત ખંખેરીને સાફ કરવું અથવા ઉદ્વર્તન કરવું અથવા એકવાર આતાપન કરવું કે વારંવાર પ્રતાપન કરવું અર્થાત આ રીતે એ ભાવ સાધુ અને ભાષા સાથ્વી શેલડી ધુળવાળું ઘાસ યા પાના લાકડા પત્થરને કકડે માગીને એકાન્તમાં જઈને સાફસુફ કરી લેવાથી સંયમ અને આત્મ વિરાધના થતી નથી. એ સૂ. ૪૭ છે
પૂર્વોક્ત વિષયનું જ પ્રકારાન્તરથી પ્રતિપાદન કરે છે
ટીકાઈ–બરે મઘ થા ઉમરવુળી ’ તે પૂર્વોક્ત સાધુ કે સાધ્વી બહાર ફરું જ્ઞા ગૃહસ્થ શ્રાવકના ઘરમાં યાવત ભિક્ષાલાભની ઈચ્છાથી “વિ સમળે” પ્રવેશ કરીને તે જ પુજા કાળિકા તેઓના જાણવામાં જે એવું આવે કે “નંવિચારું દિલ્લે છેલ્લા ગાય અથવા બળદ કે જે અત્યંત મમત્ત હોય તે માર્ગને શેકીને ઉભેલ હોય તે તે જોઈને અથવા જાણીને તથા “મદિરં વિચારું ggg વેહા' પાડો કે જે અત્યન્ત મમત્ત થઈને રસ્તાને રોકીને ઉભે હોય એવું જોઈને કે જાણીને એજ પ્રમાણે “મજુરત વાસં હથિલી वग्धं विगं दीवियं अच्छं तरच्छ परिसरं सियालंविरालं सुणय कोलसुणयौं कोकंतियं चित्ताचेल्लरय વિચારું છું જેહા' દુષ્ટ મનુષ્ય ચાર લુટારા વિગેરે તથા ઘોડા, ને હાથી ને અથવા સિંહને કે વાઘને અગર નાર અથવા ચિત્તાને અગર રીઓને કે તરક્ષને કે પરિસરને સરભ કે સૌથી મોટા પક્ષિ વિશેષને અથવા સિયાળને કે બિલાડીને કે કુતરાને જંગલ કુતરાને અથવા કેકતિક કે જંગલી પશુ વિશેષને કે સર્પને “વિપદે ઉઠ્ઠાણ’ માર્ગ રાકીને ઉભેલા જોઈને કે જાણીને “ બીજે માગ હોય તે “સંગમેવ ઉમેગા' સંયમ શીલ થઈને જવું. અર્થાત્ બીજા માળેથી ભિક્ષા લેવા જવું. જેથી સંયમ અને આત્માની વિરાધના થતી નથી તેમ ધ્યાન રાખવું જોઈએ એજ હેતુથી કહે છે કે–ો ઉપૂર્વ
છે” એવા બાધક પ્રાણિવાળા સરળ રસ્તે જવું નહીં કારણ કે એવા ઘાતક બળદ, સાંઢ, ભેંસ, વિગેરેથી યુક્ત હોવાથી એ સીધે રસ્તે થઈને જવાથી સંયમ આત્મ વિરાધના થાય છે. તેથી દરથી જનારા પણ સરળ એવા રસ્તેથી જ સાધુ કે સાધ્વીએ ભિક્ષા લેવા માટે જવું જોઈએ એ રીતે દૂરના માર્ગથી ભિક્ષા લેવા જવાથી સંયમ અને આત્માની વિરાધના થવાની સંભાવના રહેતી નથી. એ સૂ. ૪૮ છે
- હવે ભિક્ષા ગ્રહણ માટે જનાર સાધુ સાધ્વીએ રસ્તામાં ઉપયોગ પૂરક જ જવા વિષે સૂત્રકાર કથન કરે છે.
ટીકાર્ય- મિવરવૂ વા મિરવુળી થાતે સાધુ કે સાધ્વી “વર્ પુરું જ્ઞાવ' ગૃહસ્થના
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૬
Page #48
--------------------------------------------------------------------------
________________
ઘરમાં યાવત્ ભિક્ષા લાભની ઇચ્છાથી ‘વિટ્ટે સમાળે’ પ્રવેશ કરીને તેમના જાણવામાં એવુ આવે કે-બંતા સે ગોવાળે વાઇ માર્ગમાં એ સાધુને ખાડા આવે ‘વાળ વા’સ્તમ્ભ વિશેષ હોય અથવા હું...હું ડાયટ વા' કાંટા હોય ‘ઘણી વા” ગુફાવાળા રસ્તે હાય ‘મિલ્લૂ - નવા ફાટેલ કાળારંગની જમીનનુ ઉંચું સ્થાન હેાય અથવા ‘વિસમે વા’ નીચાણુ ’ચાણ પ્રદેશ હાય અથવા ‘વિજ્ઞઢે વા’કાદવવાળી જમીન હોય અર્થાત્ આ બધા જો સાધુસાધ્વીને ‘ચિાવજ્ઞિકન્ના' પરિતાષિત અર્થાત પીડા કારક થાય તેા ત્તિ પામે ખીજે મા હાય તા ‘સ’નચામેન મેગ્ના' સયમશીલ થઈને જ તે સાધુ કે સાધ્વીએ બીજા રસ્તેથી ભિક્ષા લેવા જવુ, પરંતુ ‘નો લગ્નુય’ચ્છિન્ના’ સરલ રસ્તેથી અર્થાત્ ખાડા ટેકરા વિગેરેથી
आ० १७
યુક્ત વિષમ માગેથી ન જવું કેમ કે એવા રસ્તે જવાથી સંયમ આત્મ વિરાધના થાય છે ! સૂ. ૪૯ ૫
હવે ભિક્ષા લેવા માટે જવાની વિધિ ખતાવે છે.
ટીકા-સે મિલ્લૂ વા મિમ્બુળી વા' તે પૂર્વોક્ત સાધુ કે સાધ્વી ‘નહાવવું યુજીસ ટુવાવાતું' ગૃહસ્થ શ્રાવકના ઘરના દ્વાર ભાગને અર્થાત્ દરવાજાને ટોન્ડ્રિયા' કાંટા વાળી ડાળથી શિદિય વા' બંધ કરેલ જોઈને તેäિ પુલ્લાને કળવું અણુવિષ’ એ ગૃહમાં પ્રવેશ કરતાં પહેલાં એ ગૃહપતિની અનુમતિ લિધા વિના પòિચિ' આખા થી પ્રત્યુપેક્ષણ કર્યા વિના તથા ‘અવfચ’સદારક મુખયસ્ત્રિકા ધનપૂવ ક રોહરણાદિથી પ્રમાન કર્યા વિના જ નો વંનિઘ્ન વા' એ બંધ ગૃહદ્વારને ઉઘાડવુ ન જોઇએ અથવા ‘વિત્તિજ્જ્ઞ વા નિષ્ણમિઘ્ન વા' એ ગૃહસ્થના ઘરના દ્વારને ઉઘાડીને તેની અનુમતિ શિવાય તેમાં પ્રવેશ કરવા નહી' તથા ત્યાંથી ભિક્ષા લઈને નીકળવું' પણ નહી. અર્થાત્ ગૃહપતિની આજ્ઞા ત્રિના જવુ' ન જોઈએ.
હવે આચાર્યાદિના અસ્વાસ્થ્યની પરિસ્થિતિ વશાત્ અથવા દુર્લભ દ્રવ્યાદિના કારણે અથવા અવમૌદ થવાથી અપવાદ રૂપે સૂત્રકાર કહે છે. તે સ પુખ્વમેન હૂં અનુળવિય' એ ગૃહપતિની સંમતિ ગૃહમાં પ્રવેશ કરતાં પહેલાં જ લઇને તથા હિòયિ રિહે’િ વાર'વાર આંખથી પ્રત્યેક્ષણ કરીને અર્થાત્ અવલેાકન કરીને તથા વનષ્ક્રિય પમતિ' રજોહરણાદિથી વાર વાર પ્રમાજ કરીને ‘તોસંનયામેવ’ તે પછી સંચત થઈને અવંનિઘ્ન વા ગૃહદ્વારને ઉઘાડે અથવા‘ વિલેન્ગ વૉ નિશ્ર્વમેન વા' ભિક્ષા ગ્રહણ માટે પ્રવેશ કરવા અગર ભિક્ષાલ ઈને ત્યાંથી નીકળવું. આ કથનને સારાંશ એજ છે કે સાધુએ ઘરના બારણાને સ્વયં ખેલીને ગૃહસ્થના ઘરમાં પ્રવેશ ન કરવા પરંતુ જો આચાય કે ઉપાધ્યાય વિગેરે અસ્વસ્થ હાય અથવા વસ્તુની પ્રાપ્તિ દુર્લભ હાય અથવા અવમૌય હાય તે દરવાજો અધ હાય તે પણ વ્યવસ્થિત થઈને સંયમ પૂર્વીક જ ગૃહૅપતિને ખેલાવવા અથવા સ્વયં વિધિપુરઃસર દ્વાર ઉઘાડીને પ્રવેશ કરવા. ॥ સૂ॰ ૫૦ ॥
શ્રી આચારાંગ સૂત્ર : ૪
३७
Page #49
--------------------------------------------------------------------------
________________
ગૃહસ્થને ઘરમાં પ્રવેશ કર્યા પછી સાધુના આહાર ગ્રહણનો વિધિ સૂત્રકાર બતાવે છે.
ટીકાથ–“મિકÇ વા મિgી વાર તે પૂર્વોક્ત સાધુ કે સાવી “orgia g૪ ના વિ સમાને ગૃહપતિગૃહસ્થ શ્રાવકના ઘરમાં ભિક્ષ પ્રાપ્તિની ઈચ્છાથી પ્રવેશ કર્યા પછી તે = પુળ નાળિજા' તેમના જાણવામાં એવું આવે કે “મi વા મi રા’ શ્રમણ ચરક શાય વિગેરે સાધુ સંન્યાસી અથવા બ્રાહ્મણ અથવા “જામકંડોર રા’ ગામના ભિક્ષુક અથવા “અહિં વા’ અભ્યાગત “gશ્વવિદ્ન વેઠ્ઠાણ’ પહેલાં જ અર્થાત્ મારા આવતા પહેલાં પ્રવેશેલ છે એ પ્રમાણે જોઈને “ો તેfk સંજો' તેઓની સંમુખ ઉભા રહેવું નહીં ‘ળો તે સંત્રો સહિતુવારે જિદિન' તથા નીકળવાના દ્વાર પર પણ ઉભા ન રહેવું તેમ કરવાથી સંયમ આત્મ વિરાધના થવાનો સંભવ રહે છે “વહીવૂચા મથાળમે” આ પ્રમાણે કેવળ જ્ઞાની ભગવાન મહાવીર પ્રભુ કહે છે અર્થાત્ ગૃહપતિના ઘરમાં પહેલાં પ્રવેશ કરેલ ચરક શાક્ય વિગેરે પ્રમાણેની સંમુખ ઉભા રહેવું કે બેસવું કર્મબંધના કારણ રૂપ માનવામાં આવે છે. તેથી સંયમ આત્મ વિરાધના થવાથી સાધુ કે સાર્વીએ ગૃહસ્થના ઘરમાં પૂર્વે પ્રવેશેલ શ્રમની સામે ભિક્ષા લેવા માટે ઉભા રહેવું ન જોઈએ. સૂટ ૫૧ છે
હવે ભિક્ષા માટે ગૃહપતિના ઘરમાં પૂર્વ પ્રવિષ્ટ ચરકશાય વિગેરે પ્રમાણેની સામે ન જનાર સાધુ કે સાધ્વીને ભિક્ષા આપના નીવિધિ સૂત્રકાર બતાવે છે.
ટીકાથ–પુરા પૈ' પહેલાં જ ગૃહપતિના ઘરમાં ભિક્ષા માટે આવેલા ચરકશાક્યાદિ સાધુઓને જોઈને અન્યત્ર એકાન્ત સ્થાનમાં ઉભા રહેલ સાધુને જોઈને “રક્ષા જોગણ જા Tળ વારા જા સામં વા’ તેમને માટે ગૃહસ્થ અશન પાન ખાદિમ અને સ્વાદિમ રૂપ ચતુર્વિધ આહાર જાતને “ રૂકના એકઠા કરીને આપે ‘લઘુ મિશ્નકૂoi gaોહિદા gણ પyri’ એજ ભાવ સાધુ કે ભાવ સાવીને પૂર્વોપદિષ્ટ કર્તવ્ય પાલન વિધિ સમજવી “ gઝ અને એજ આજ્ઞા છે, એજ ઉપરોક્ત હેતુ- કારણ છે. તથા સ ષવરો' ઉપદેશ રૂપ એજ છે અને એમ આજ્ઞા છે, એજ વાત સ્પષ્ટ રીતે બતાવે છે કે જો તેલં લંડ સવારે જિજ્ઞા એ ચરકશાકય વિગેરે શ્રમણોની સન્મુખ ભાવ સાધુએ દ્વાર પર ઉભા ન રહેવું. કેમ કે–ઉક્ત રીતે એ બધાની સામે પ્રતિકાર પર ઉભા રહેવાથી સંયમ આત્મ વિરાધના થવાની સંભાવના રહે છે. તેથી તે તમારા પ્રાંતનવક્રમજ્ઞા' તે ભાવ સાધુ કે સાધ્વીએ પિતાની પહેલાં ભિક્ષા માટે આવેલ ચરકશાકયાદિ શ્રમણને આવેલા જાણીને એકાન્તમાં ચાલ્યા જવું. તથા “જળવાયમોર વિજ્ઞા’ લોકસંપર્ક વિનાના સ્થાનમાં જઈને એ ચરકશાક્યાદિની સન્મુખ ન દેખાય તેવી રીતે ઉભા રહેવું એ પ્રમાણે સ્થિત રહેવાથી સાધુને સંયમ આત્મ વિરાધના થતી નથી. | સૂ૦ પર છે
હવે પૂર્વસૂત્રમાં પ્રતિપાદન કરેલ વિષયને જ ખુલાસા વાર બતાપે છે.
ટીકાર્થ–“રે ઘરે ગળાવાવંટો વિદૃમાર' એ ગૃહપતિ જનસંપર્ક વિનાના અને ગમનાગમ રહિત તથા. ચરકશાયાદિ શ્રમણથી પરોક્ષ સ્થાનમાં ‘નિમાર” રહેલા એ ભાવ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
Page #50
--------------------------------------------------------------------------
________________
સાધુને ‘ગા વા વા વા ઘા વા સામં લા’ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ પ્રકારના ચતુર્વિધ આહારને ‘બાદ ઝાકઝા લાવીને આપે અને “ર વા ' તે કહે કે બાસંત્તો મળા” હે આયુષ્યમન્ શ્રમણ ! ભગવદ્ ! મં મે કણ વા વાળ લા લાર્મ વા સારૂ વા’ આ અશન. પાન, ખાદિમ અને સ્વાદિમ ચાર પ્રકારને આહાર જાત શ્વના નિરિ અહીંયાં રહેલા આપ સઘળા સાધુઓ માટે આપેલ છે તેથી મંત્ર
mરિમાપૂરૂ જ ” આ આહાર જાત આપ સઘળા સાધુઓ મળીને ખાઓ અથવા અલગ અલગ વહેંચીને લઈલે ગૃડપતિના એ પ્રમાણે કહેવાથી “સંવેરૂમાં વડદેત્તા સુરળિગો ઉદેવ' જે એ સાધુ એકલા જ તે લઈને મનમાં જ વિચાર કરે કે-“અવિચારું છુ કમેવ સિયા' આ બધે ચતુર્વિધ આહાર જાત એકલા મને જ મળેલ છે. તેથી હું એક
ભા. ૨૮ લે જ આને ઉપયોગમાં લઈશ એમ વિચાર કરવાથી એ સાધુને માતા સંજાણે છળકપટાદિરૂપ માતૃસ્થાન દેષ લાગે છે. અને સંયમ આત્માની વિરાધના થાય છે. તેથી જે વં ના’ આ રીતે ત્યાં ઉપસ્થિત બધા સાધુઓને માટે આપવામાં આવેલ અશનાદિ ચતુર્વિધ આહારને કેવળ પિતાને માટે જ સમજે નહીં “જે તમારા તથ છેકઝા' તે એક સાધુએ અનાદિ ચતુર્વિધ આહારને લઈને એ બીજા સાધુ સમુદાયની પાસે જવું અને “તી રિજીત્તા પુલ્લામેવ શાસ્ત્રોકા' ત્યાં જઈને એ આહાર એ સાધુઓને બતાવો અને એ પ્રમાણે બતાવીને એમ કહેવું કે-ચા સંતો મા હે આયુષ્મદ્ ભગવદ્ શ્રમણ! “અvi વા નાં વા રવાણમં વા સારૂબં લા’ શ્રાવકે આ અશન. પાન ખાદિમ અને સ્વાદિમ ચાર પ્રકારને આહાર જાત સર્જનના શિરે આપ બધા ઉપસ્થિત સાધુઓને માટે આપેલ છે. તેથી “તેં મુંડ' આ ચતુર્વિધ આહાર તે આ૫ ખાઓ અથવા “પરિમાણ વિભાગ કરીને લઈલે “રેવં ગવંત પરીવા ' આ રીતે કહેતા એવા એ સાધુને કોઈ અન્ય સાધુ જે એમ કહે કે “મા સંતો મા આયુશ્મન શ્રમણ તુમ રેai પરિમા આપ જ આ આહારને વહેંચી આપે. “રે તત્વ પરિમાણમાળે એ ભિક્ષા લાવનાર સાધુ એ અશનાદિ ચારે પ્રકારના આહાર જાતને ભાગ પાડતા પાડતા “જ કGળો દ્ધ વૃદ્ધ પિતાને માટે સારું સારૂં અને વધારે પડતું “યં યા’ રૂચિકર શાક “á ૪૮ ઉચ્છિત-વિશેષ પ્રકારના ગુણવાળું અને “તિર્થ વિઅત્યંત રસથી યુક્ત “મgoi મgoo” મનેણ મનેઝ “frદ્ધ નિä' અત્યન્ત સ્નિગ્ધ “જુર્વ સુર્વ અને અત્યંત રૂક્ષ એવા આહારને ગ્રહ ન કરે પરંતુ “રે તત્ય મુરિઝ' તે સાધુ એ અનાદિ આહાર જાતમાં આસક્તિ રહિત થઈને ‘ગ લેભ રહિત થઈને “કાઢિg” તથા આદર રહિત થઈને તથા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
Page #51
--------------------------------------------------------------------------
________________
ઝળક્નોલવજે” આ સક્તિ રહિત થઈને જ “જદુપમા ઘરમrusઝ બધાને સરખી રીતે જ ભાગ પાડીને આપવું. વિશેષ પ્રકારે કેઈને પણ કેઈપણ રીતે આપવું નહીં. સૂટ પડા
હવે કઈ એક સાધુ સઘળા સાધુઓને એક સાથે જ અશનાદિ આહાર જાતનું ભજન કરવા માટે કહે છે
ટીકાથ–“સે નં પરિમાણમાં જો વણઝા અશનાદિ ચતુર્વિધ આહાર જાતના ભાગ પાડતા એ સાધુને બીજા કેઈ એક, સાધુ જે આ વક્ષ્યમાણ રીતે કહે કે “બાઉસંતો તેમના ના જં તુ રિમા”િ હે આયુષ્મ શ્રમણ ભગવદ્ ! આપ આ અશનાદિ ચતુર્વિધ આહારને ભાગ પાડશે નહીં. “વેનિયા ૩િ મોકવાનો વા પામો વા કેમ કે આપણે બધા જ સાધુઓ એક સાથે એકઠા થઈને આ અશનાદિ ચતુર્વિધ આહાર જાતને ખાઈશું અને પીઈશું. આ પ્રમાણે કહે ત્યારે ત્યાં કેવળ અન્ય તીર્થિકની સાથે આહાર લેવે ન જોઈએ પણ પિતાના સંપ્રદાયના સાધુઓ અને પાર્થસ્થાદિ સાંભેમિકેની સાથે ઘાથી આલોચના કરીને ખાનારા સાધુ ના વિધિનું પ્રતિપાદન કરતાં કહે છે.-રે તથ મુંઝમાળે જે કcgl dદ્ધ દ્ર' એ પૂર્વોક્ત અનાદિ ચતુર્વિધ આહાર જાતને લાવનાર સાધુ ત્યાં આગળ એ બધા સાધુઓની સાથે ખાતા ખાતા પિતાને માટે વધારે પડતા સુરવાદુ શાકને અથવા ‘ાચં ચં કä સર્ચ સિ’ અથવા વિશેષ ગુણવાળા અને સરસ તથા અત્યંત “મgori gori નાવ સુકā જુવં મનેz યાજ અત્યંત નિષ્પ તથા અત્યધિક રૂક્ષ અશનાદિ આહાર જાતને ગ્રહણ ન કરે પરંતુ “રે તથ ગgfછ જિદ્દે ગારિફ શાકવાળે તે સાધુ એ અશનાદિ ચારે પ્રકારના આહાર જાતમાં આસક્તિ રહિત થઈને તથા લેભ રહિત થઈને તથા વિશેષ આસક્તિ રહિત થઈને તથા એ અનાદિ આહાર પ્રાપ્તિ માટે વિશેષ યન રહિત થઈને “વદુરમમેવ વા વરુક્ત વા’ બધાની સાથે સરખી રીતે અશનાદિ આહાર જાતને આરામ અને પી લેશમાત્ર પણ વિષમપણું કરવું નહીં અર્થાત સમાન રીતે જ ખાવું પીવું જોઈએ છે સુરા ૫૪
પહેલાં ચરકશાક્ય વિગેરે પ્રમાણેના સામે બહાર પ્રકાશમાં ભાવ સાધુએ રહેવું ન જોઈએ એમ કહેવાઈ ગયું છે હવે એ ચરકશાકયાદિ શ્રમણ વિગેરેને ગૃહપતિને ઘેર ભિક્ષા માટે પહેલેથી જ પ્રવેશેલા જોઈને ત્યાં ભાવ સાધુએ પ્રવેશ ન કરવા સંબંધી સરકાર કથન કરે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૪ ૦
Page #52
--------------------------------------------------------------------------
________________
ટીકા-સે મિલવું ત્રા મિવુળી વા' તે પૂર્વોક્ત સાધુ અપર સાધ્વી નારાયક્ પુ, ગાય સમ"ને' ગૃહપતિ ગ્રહસ્થ શ્રાવકના ઘરમાં યાવત્ ‘વિદ્વાને સમાળે” ભિક્ષા લાભની ઇચ્છાથી પ્રવેશ કરવાની ઇચ્છા કરતાં à † કુળ જ્ઞાનિના તેમના જાણવામાં એવી રીતે આવે કે ‘સમાં વા માનું વા નાવિંડોળો વા' શ્રમણ ચરકશાય વિગેરે સાધુને કે બ્રાઘણું અથવા ગ્રામભિક્ષુક તથા અતિન્દ્ વ’ અતિથિને ‘પુઘ્નનું વૈજ્ઞા’ ગૃહપતિના ઘરમાં પહેલેથી જ ભિક્ષા ગ્રહણ માટે આવેલા જોઈને અથવા જાણીને નો તે વામ વિસેન્દ્ર વા ઓમાસેઙ્ગ વા' એ પહેલેથી આવેલા ચરકશાય શ્રમણાદિને ઓળંગીને ગૃહપતિના ઘરમાં ભિક્ષા ગ્રહણ માટે ભાવ સાધુ કે સાથીએ પ્રવેશ ન કરવા. અને ત્યાં રહીને એ ગૃહપતિને ભિક્ષા માટે કહેવું પણ નહી’. ‘તે સમાચાય ાંતમઝ્મન્ના' તે ભાવ સાધુએ કે ભાવ સાધ્વીએ એ ચરકશાયાદિ શ્રમણાને ત્યાં પહેલેથી આવેલા જોઇને કે જાણીને એ સ્થાનેથી નીકળીને એકાન્તમાં ચાલ્યા જવું. અને ‘બનાવાયમસંો વિદ્વિજ્ઞા એકાન્તમાં જઇને ગમનાગમના સંપક વિનાના અને અસલેક અર્થાત્ પ્રકાશ રહિત પ્રદેશમાં અર્થાત્ ખીજા ન જુએ તેવા પ્રદેશમાં રહેવું પર’તુ અર્પુન Ë જ્ઞાનિઘ્ન' નો તે ભાવ સાધુ કે ભાવ સાધ્વીએ રીતે અર્થાત્ વક્ષ્યમાણુ રીતે જાણે કે-‘રિસે િવા વિષે વા એ બધા ચરકશાકયાદિ ભિક્ષુકેને મના કરેલ છે. અથવા તેમને અશનાદિ આહાર જાત આપી દીધા છે. તથા તો સંમિ નિયંત્તિ' એ ચરકશાયાદિ સાધુ ભિક્ષા લઈને અથવા એમનેમ વગર લીધે ચાલ્યા ગયા છે. તેમ જાણવામાં આવે તે ‘સ’ઊંચામેય વિસિન યાત્રામાણિકન ના' તે પછી સયમશીલ થઈને ગૃહપતિના ઘરમાં ભિક્ષા લેવા માટે પ્રવેશ કરવા અથવા ભિક્ષા આપવા માટે ગૃહપતિને કહેવુ. ૫ ૫૫ ॥ પાંચમા ઉદ્દેશે સમાપ્ત
હવે આ પાંચમા ઉદ્દેશામાં પિડાના સબંધમાં સાધુ સાધ્વીએ સચમ પાલનરૂપ કથનના ઉપસંહાર સૂત્રકાર કરે છે.—
ટીકા-‘વ્યં ણજી સસ મિક્લુમ્સ મિવુળી વ' આ પૂર્વોક્ત રૂપ પિૐષણા સંબંધી સયમ પાલન જ એ ભાવ સાધુ અથવા ભાવ સાધ્વીની સમગ્રતા છે, અર્થાત્ પિંડૈષણા વિષયક સયમ પાલન કરવું એજ સાધુ અને સાધ્વીના ભિક્ષુ ભાવ અર્થાત્ સાધુપણાની સંપૂર્ણતા છે તેમ સમજવુ. આ પ્રમાણે વીતરાગ કેવળજ્ઞાની ભગવાન્ મહાવીર સ્વામીએ કહ્યું છે. માસૂ ૫૬॥ પિડૈષણાના પાંચમા ઉદ્દેશે સમાપ્ત છઠ્ઠો ઉદ્દેશો
પાંચમા ઉદ્દેશામાં ચરકશાકય વિગેરે ભિક્ષુકેાને અંતરાય કે વિઘ્ન થાય એ ભયથી
आ० १९
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૪૧
Page #53
--------------------------------------------------------------------------
________________
ભાવ સાધુ કે ભાવ સાધ્વીએ તેમની સાથે ભિક્ષા લેવા માટે ગૃહપતિના ઘરમાં ન જવું તેમ કહેલ છે હવે આ છ ઉદ્દેશામાં પણ અન્ય કોઈ પણ પ્રાણીને વિન કે બાધાઓને નિષેધ કરતાં સૂત્રકાર કથન કરે છે.
ટીકાથ-રે મિરર વા વુિળી વા’ તે પૂર્વોક્ત ભાવ સાધુ અને ભાવ સાધ્વી “ETઘરું figવાયવરિયા ગાવ' ગૃહપતિના ઘરમાં ભિક્ષાલાભની ઈચ્છાથી યાવત્ “વિસમાળ” પ્રવેશ કર્યા પછી “વે પુળ વં જ્ઞાળકના' તેમના જાણવામાં છે એવું આવે કે
સિળો વધે TMા ઘાસના રસના અભિલાષ ઘણા પ્રાણિ અર્થાત્ જીવજંતુઓ ગ્રાસ મેળવા “ધ સંનિવફા રેહા” આ માર્ગમાં એકઠા થઈ રહેલ છે અને ટોળાને ટોળા આવેલા છે. અથવા આવી રહ્યા છે તે પ્રમાણે જેને “” જેમ કે “
કુર ના ઘા સૂરજ્ઞાચં વા' તે જંતુઓ કુકડાની જાતના હોય કે સ્કર-ભુંડની જાતના હોય એ પ્રમાણે દેખીને કે જાણીને તથા “જિંલિ વા વાચન સંથી સંધિવા પેડ્ડા અગ્રપિંડ-બહાર રાખેલ કાગબલિરૂપ અગ્રપિંડને માટે એકઠા થયેલા અને ટોળાનેટેળા આવેલ કાગડાઓને જોઈને અર્થાત્ જે રસ્તામાં અન્નાદિ રસોના લેભથી કુકડા ભુંડ વિગેરે ઘણા પ્રાણિના ટોળાનેટેળા આવેલ હોય અને બહાર રાખવામાં આવેલ કાકબલિ રૂપે રાખેલ અગ્રપિંડને ખાવા માટે કાગડાઓ એકઠા થઈ રહેલ હોય એવા રરતેથી ભિક્ષા ગ્રહણ કરવા સાધુ કે સાધ્વીએ જવું નહીં. પરંતુ “જરૂર નચાવ મે જ્ઞા' બીજે રસ્તો હોય તે એ પરિસ્થિમાં બીજે રસ્તેથી સંયમશીલ સાધુ કે સાધ્વીએ ભિક્ષા માટે જવું. “જો તુર્થ છિન્ન” પણ એ સરળ માર્ગથી જવું નહીં કે જે માર્ગ કુકડા વિગેરે પશુ પક્ષિઓથી ભરેલ હોય એવા માર્ગે જવું નહીં કેમ કે-એવા રસ્તેથી જવાથી બીજા જીવજંતુ વિગેરે પ્રાણિયોને બાધા થવાનો સંભવ છેવાથી સંયમની વિરાધના થવાને ભય રહે છે. સૂ, ૫૭ છે
હવે ગૃહપતિના ઘરમાં પ્રવેશીને ભિક્ષા ગ્રહણ માટે સાધુના વ્યવહારનું પ્રતિપાદન કરે છે
ટીકાર્થ–“રે મિત્ર વા મિજવુળી વા’ તે પૂર્વોક્ત ભાવ સાધુ અને ભાવ સાધ્વી “Tહ્યુંવરું ના' ગૃહપતિને ઘરમાં યાવત્ ભિક્ષાલાભની આશાથી “વવિ સમળે’ પ્રવેશ કરીને
જાફ કુરસ વા’ ગૃહસ્થ શ્રાવકના ઘરના “કુવારપાઠું લાવઢવિ ગવરંચિય' દ્વાર ભાગનું અવલંબન કરીને વિડ્રિના” ઉભા ન રહેવું કેમ કે એ દ્વારભાગ ઘણું જના
શ્રી આચારાંગ સૂત્ર : ૪
४२
Page #54
--------------------------------------------------------------------------
________________
હાવાથી દ્વારભાગ હુલી જવાના સ`ભવ રહે છે અથવા સારી રીતે સ ંસ્થાપિત કરેલ ન હાય તે! પણુ દ્વાર ભાગહુલી જવાના સંભવ રહે છે. તેથી એ રીતે સયમી આત્માની વિરાધના થાય છે. તથા ‘નો વિટ્ટુરુ' ગૃહપતિના ઘરના ‘કેંદૂgળમત્તલ નિટ્રિજ્ઞા’ વાસણાને ધાઈને પાણી નાખવાના થાનમાં પડ્યું ઉભું રહેવુ' નહા ડેમ કે-એ રીત વાસણુ ધેઇન એંઠવાડવાળા સ્થાનમાં ઉભા રહેવાથી તેમના પ્રત્યે શ્રાવકાને ઘણાષ્ટ થશે તથા તેમના ધપદેશ રૂપ પ્રવચન પ્રત્યે નામરજી થવાથી તેમના અનાદર થશે તેથી સાધુએ એવા સ્થાનમાં ઉભા ન રહેવુ એજ પ્રમાણે ‘નો નાવવુંજાસ વિનિય વિટ્રિજ્ઞા' ગૃહસ્થ શ્રાવકના મુખ ધાવાના જલ પ્રવાહ (ચાકડી) સ્થાનમાં પણ ઉભા ન રહેવુ તથા ‘NITIATફુરસ’ ગૃહપતિના ઘરનાં‘સિળાળણ વચ્ચÇ સો' સ્નાન ઘરની સામે તથા જાજરૂના ‘સવિતુવારે ટ્રિજ્ઞા' દરવાજા સામે પણ સાધુએ ઉભું ન રહેવુ' કેમ કે એવા ચેાકડી, બાથરૂમ કે જાજરૂના બારણા આગળ ઉભા રહેવાથી સ્નાન, પેશાખ. મળત્યાગ કરવામાં લજજા અને સકેંચ થવાથી મળ વિગેરેના રાકાણુરૂપ પ્રદ્વેષ થાય છે તેથી એવા સ્થાનેમાં પણ સાધુ કે સાધ્વીએ ઉભા ન રહેવુ જોઈએ. એજ પ્રમાણે ‘1 Tપહલ' ગૃહપતિ—ગૃહસ્થ શ્રાવકના ઘરની બ્રાોયં વાપરું વ’ખારીને અથવા દુરસ્ત કરેલ ભીંત વિગેરે સ્થળ પ્રદેશને તથા સર્ષિ વા’ ચાર વિગેરેએ ખાદેલ ભીતની સધી સ્થળને ‘ટ્રામનું વા તથા સ્નાનાગાર વિગેરે જલગૃહને અર્થાત્ આ સઘળા સ્થાનાને યાદાઓ પત્તિાિય નિાિચ’ હાયલાવીને તથા ‘અંગુહિયાણ વા કિિસય િિલય' નીથી ઉદ્દેશીને નિર્દેશ કરવા નહી, તથા ‘કુળમિય કમિય' શરીર કે માથાને ચુ કરીને અથવા અગમિચ અવળમિય’ નીચે નમાવીને ‘નિજ્ઞાજ્ઞા' પતે જોવું નહી. અને ખીજાને ખતાવવું પશુ નહી' કેમ કે તેમ કરવાથી વસ્તુએથી ચારી થવાથી અથવા કાઈ રીતે નાશ થવાથી કે ગુમ થવાથી સાધુની પ્રત્યે પણ શંકા થાય છે અને તેથી તેમને પ્રવચન પ્રત્યે અનાદર થશે તેથી સાધુને સંયમ આત્મ વિરાધના થાય છે. એજ પ્રમાણે નો ગાયનું બૈગુજિયા ઉદ્દિસિય ઉદ્દિષ્ક્રિય જ્ઞાના' ગૃપતિને આંગળીથી ખતાવીને પણ યાચના કરવી નહી' તેમજ 'નો નાવડું અનુચિયા, વાહિયચાહિય જ્ઞાના' ગૃહપતિને અત્યંત આંગળી હલાવીને પણ યાચના કરવી નહી' તથા ‘નો નાવડું અનુહિયા તન્નિય તન્નિય જ્ઞાન' ગૃહપતિને આંગળીથી તજના કરીને યાચના કરવી નહી. તથા ‘નો - હાયરૂં બંગુજિયાણ વુરુંયિ વુરુંયિ ના જ્ઞા' ગૃહપતિને આંગળીથી વારંવાર ખજવા ળીને પશુ યાચના કરવી નહી. એજ પ્રમાણે જો ગાવવું યંત્ર્ય યંત્ય જ્ઞાના' ગૃહપતિ ગૃહસ્થ શ્રાવકને વારંવાર વંદન કરીને પણ યાચના કરવી નહીં' એજ પ્રમાણે ‘નો વચનં
ગ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૪૩
Page #55
--------------------------------------------------------------------------
________________
જ વરૂઝા” ભિક્ષા ન આપવાથી ગૃહપતિને કઠોર વચન પણ કહેવું નહીં કેમ કે ઉક્ત રીતે કરવાથી પણ સાધુ અને સાધ્વીને સંયમ આત્મ વિરાધના થાય છે. સૂ. ૫૮
પિપૈષણાનો અધિકાર હોવાથી આહારના સંબંધમાં કથન કરે છે.
ટીકાથ–બ તથ વિંગ્નિ મુંઝમાળ રેહા તે પછી ત્યાં અર્થાત્ ગૃહપતિના ઘરમાં કેઈને ભોજન કરતાં જોઈને “રં ” જેમ કે “જાવડું વા ના જન્મ૪િ વા’ ગૃહપતિને યાવત ગૃહપતિની સ્ત્રીને કે ગૃહપતિની બહેનને કે ગૃહપતિના પુત્રને ગૃહપતિની પુત્રીને કે ગૃહપતિની પુત્રવધૂને અગર ધાઈને કે દાસ અગર દાસી અથવા નેકરાણીને અર્થાત્ આ બધા પૈકી કોઈને પણ ‘પુદગામેવ આરોzગા’ ભિક્ષા લેતા પહેલા તેમને જમતા સાધુ
આo ૨૦ જોઈલે તે અને તેઓના કમવાર એક એકનું નામ લઈને નીચે બતાવ્યા પ્રમાણે ભિક્ષાની યાચના કરવી “ભારત્તિ વા, મfત્તિ વા' હે આયુષ્મન એ રીતે પુરૂષને ઉદ્દેશીને સંબોધન કરવું અને હું બહેન એ પ્રમાણે સ્ત્રીને બહેન કરીને કહેવું કે-રાતિ ને પ્રો.
નવરં મોચનગા” મને આ અશનાદિ ચતુવિધ આહાર માંથી કંઈ પણ ભેજન દ્રવ્ય ભિક્ષાના સ્વરૂપે આપશો? આ રીતે સાધુ એ યાચના કરવી, “રે સેવંયંત્તર’ આ રીતે સાધુએ ભિક્ષાની યાચના કરવાથી “જો હર્ષ વા મā at 4 વા મારા વા' એ સાધુને ભિક્ષા આપવા માટે ગૃહપતિ જે પિતાના હાથને અથવા પાત્રને અથવા કડછીને અગર વાસણેને “લીયો વિશે જ શિદકથી અથવા “સિળવવિયન ” ઉપદક મિશ્રિત સચિત્ત અપકાયથી પહેલાં કે પછી સચિત્ત પાણીથી “છો વા પોઝ ' એકવાર કે વારંવાર ધુવે તે અર્થાત્ અપકાયથી હાથ વિગેરેને એકવાર કે અનેકવાર દેતા ગૃહપતિ વિગેરેને જોઇને “રે પુદગામે ગાઢોણના તે સાધુ પહેલેથી તેને તેમકરતા જોઈને “શાણોત્તિ મળિત્તિ વા તેમને ના પાડી દે કે-હે અ યુગ્મન્ અથવા હે બહેન “મા ચં સુમં દૃર્થ વા માઁ વા’ તમે આ હાથને કે પાત્રને “દેવ વા મારા વા' અથવા કડછીને અથવા વાસPને “સીગોવિચહેજ ઘા’ સચિત્ ઠંડા પાણીથી અથવા “વૃત્તિળ વિચઢેળ વા’ ઉના પાણીથી મિશ્રિત સચિત્ત અકાયથી કોહિ વા, વોદિ વા’ એકવાર કે વારંવાર ધુ નહીં, પરંતુ તમે “ગરમણ ” મને ભિક્ષા આપવાને ઈચ્છતા હે તે પ્રમેય રાહિ હાથ કે પાત્ર વિગેરેને ઠંડા પાણી વિગેરેથી ધેયા વગર જ આપી દે. અર્થાત્ ઠંડા પાણીથી ધેયાવીના જ ભિક્ષા આપે. “સેવંયંતરH' એ સાધુએ આ પ્રમાણે ના કહેવા છતાં પણ જે “જો હત્યં વા માઁ ના દિવં વા મા ’ ગૃહપતિ વિગેરે પિતાના હાથને
શ્રી આચારાંગ સૂત્ર : ૪
४४
Page #56
--------------------------------------------------------------------------
________________
કે પાત્રને અથવા કડછીને કે વાસણને “લી વિચળ ’ સચિત્ત ઠંડા પાણીથી અથવા સિવિલેજ વ’ ઉના પાણીથી મળેલ સચિત્ત જળથી “વરકોન્દ્રિત્તા રહોજિત્તા એક વાર કે અનેકવાર પ્રક્ષાલન કર્યા પછી “રૂકા” અશનાદિ આહાર લાવીને આપે તો તવા પુરે ’ એ રીતના સચિત જલથી ધોયેલા “સ્થળ વા મન ઘ રવિ gr વા માળખ વા’ હાથથી કે પાત્રથી કે કડછીથી કે વાસણથી આપવામાં આવેલ “જ. સાં ઘા વા વામં વા સારૂમ વા’ અશનાદિ ચતુર્વિધ આહાર જાતને “બાસુi જાવ અપ્રાસુક-સચિત્ત યાવત્ આધાકર્માદિદેવાળું સમજીને સાધુ અને સાધ્વીએ “ો પતિmવિષા ગ્રહણ કરવું નહીં કેમ કે તેવી રીતે લેવાથી સંયમ આત્મ વિરાધના થાય છે. અર્થાત્ સાધુને ભિક્ષા આપવા માટે હાથ વિગેરેને ઠંડા પાણીથી ધેવા ન હય પરંતુ સ્વાભાવિક રીતે ઘરના બીજા કાર્યને લઈ હાથ વિગેરે ધેવામાં આવેલ હોય અને એ ભીના હાથથી આપવામાં આવેલ અશનાદિ ચતુર્વિધ આહાર ને સચિત્ત અને આધાકર્માદિ દેથી દૂષિત માનીને તેને ગ્રહણ કરે નહીં. હવે થોડા પણ ભીના હાથ વિગેરેથી આપવામાં આવતા આહારને પણ સચિત્ત માનીને સધુએ ગ્રહણ ન કરવા વિષે સૂત્રકાર કહે છે, “પુ પર્વ જ્ઞાળિsઝ' જે સાધુના જાણવામાં એવું આવે કે “જો ળ હસ્તાદિ ઠંડા પાણીથી ભીના કરેલ નથી. પરંતુ “લિખિદ્ધાં તે તે વેવ' લેશમાત્ર જ હાથ વિગરે ભીના છે તે પણ આવા પ્રકારના લેશમાત્ર પણ ભીના હથ વિગેરેથી આપવામાં આવેલ અનાદિ ચતુર્વિધ આહાર જત ગ્રહણ કરવા નહીં. એજ હેતુથી સે' સં જેવી એ વાક્ય કહેલ છે. અર્થાત્ બાકીનું કથન પૂર્વકથિત પ્રમાણે સમજવું. અર્થાત્ આવી રીતે અપાતે આહાર પણ ગ્રહણ કર નહીં, “સતર વર્ષે આજ પ્રમાણે પૂર્વોક્ત રીતે જેમ શીદકથી આદ્ર અને સ્નિગ્ધ હાથ વિગેરેથી આપવામાં આવતે અનાદિ લે ન જોઈએ. તે જ પ્રમાણે રજ ધૂળવાળા હાથ વિગેરેથી પણ અપાતે અશનાદિ આહાર લે ન જોઈએ. એ હેતુથી કહ્યું છે કે “ ક” ધૂળથી યુક્ત “ જે પાણીથી ભીના કરેલ “મિટ્ટિા” સ્નિગ્ધ માટીથી “ણે ખારી માટી તથા “ચિ હરિતાલ અને હિંગુ” હિંગુલ અને “અળસિરા’ મનઃશિલા શંખ મરમર પત્થર વિશેષ “બંને તથા અંજન તથા “ઢોળે મીઠું તથા જોઈ ગેરૂ તથા “જિ” વણિક પીળી માટી તથા “સેરિચા’ ખડીની માટી (પત્થર ખડી) તથા “સોરરૂિર સૌરાષ્ટ્રિકા (ગેપીચંદન) માટી “પિ તથા પિષ્ટક અને “ ” દડ જેવી માટી તથા ૩ પીળા વર્ણ વિગેરેને ખારણીયામાં નાખીને
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૪૫
Page #57
--------------------------------------------------------------------------
________________
સૂર્યાં કરેલ ભીનુ ચૂર્ણ વિશેષ આ પ્રકારના ભીના રજ: ક્ષાર માટિ વિગેરેથી ‘સંસદે’ સ્પર્શીયલા હાથ વિગેરેથી અપાતા અશનાદિ ચતુર્વિધ આહાર જાતને ગ્રહણ કરવા નહીં. કેમ કે ઐરિક મનઃશિલા વિગેરે ખાણ વિશેષમાંથી ઉત્પન્ન થવાથી ચિત્ત મનાય છે અને ભીની ધૂળ વિગેરે પણ ભીના હૈાવાર્થી ચિત્ત જ છે. ૫ સૂ. ૫૯ ૫
હવે સાધુ અને સાધ્વીને ગ્રહણ ચગ્ય આહાર સંબધી કથન કરે છે.
ટીકા-પુન ય જ્ઞાનિજ્ઞા' જો સાધુ અને સાધ્વીના જાવામા એવું આવે કે– ‘નો અહંસકે સટ્ટ' હસ્ત કે પાત્ર વિગેરે બીજા શીતેાદક વગેરેથી સ ંસ્કૃષ્ટનથી પરંતુ કેવળ ગ્રહય આહારથી જ સત્કૃષ્ટ છે, એ પ્રમાણે જોઇને ‘તત્ત્વરે સંસ@ળ સ્થુળ વા’ આ રીતના ગ્રાહ્ય આહાર માત્રથી સ'પૃષ્ટ હાથથી અથવા મત્તુળ વા' પાત્રથી અથવા ‘વ્વિા વા' કડછીથી અથવા માચળેગ વા' વાસણુથી આપવામાં આવતા સન્ થા, પાળ વા, વરૂમ વા, સારાં ' અશન પાન ખાદિમ અને સ્વાદિમ એ રીતના ચતુર્વિધ આહાર જાત ‘મુä' અચિત્ત અને ‘સળીય જ્ઞાય દિકિન્ના' એણીય આધાકમાંઢિ ઢો વિનાના સમજીને તેને ગ્રહણ કરવા અર્થાત્ યદિ જો તે સાધુના જાણુવામાં એવું આવે કે-હાથ કે પાત્ર અગર કડછી વિગેરે શીતેાદકાદીથી લાગેલ નથી કેવળ આપવામાં આવનારા આઢાર માત્રથી જ સસૃષ્ટ-સ્પર્શેલ છે. તે તે પ્રકારના હાથ વિગેરેથી અપાત અશનાદિ ચારે પ્રકારના આહાર જાત અચિત્ત ખને આધાકર્માદ્રિ દેષા વિનાના છે તે તેવા પ્રકારના આહાર લઈ લેવા કેમ કે આ પ્રકારના આહારને લેવાથી સંયમ અને આત્મ વિરાધના થતી નથી. ॥ સૂ. ૬૦ ॥
પિતૈષણાના જ અધિકાર હાવાથી ભિક્ષા સંબંધી નિષેધનું જ સત્રકાર કથન કરે છે.
ટીકા’-સે મિલ્લૂ ના મિવુળી વા' તે પૂર્વોક્ત ભાવ સાધુ કે ભાવ સાધ્વી સે દ્ગ પુળ નભિજ્ઞા' તેઓના જાણવામાં જે એવુ' આવે કે વિદુ: વા વતુર્ય વા નાવ' પૌઆને અર્થાત્ ડાંગર, ઘઉં, જવ, વિગેરેની સચિત્ત ધાગ્રીને અથવા બહુરજ અધિક છેડા ના કણાથી યુક્ત અન્નને અથવા યાવત્ શેકેલા ઘડું વિગેરેના લેટને અર્થાત્ સત્તને અગર ‘પાકરું 'ચાખાને અથવા ધન્યાદિના લેટને સંગ મિત્રવુ પક્રિયા' ઋસયત-ગૃહસ્થ શ્રાવક સાધુને આપવાની ઈચ્છાથી ‘ચિત્તમત્તાત્fસજાર્ જ્ઞા' ખીજ અર્થાત્ સચિત્ત શિલા પર અર્થાત્ જેના પર ખી પડેલા હૈાય તેવી શિલા પર
आ० २१
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૪ ૬
Page #58
--------------------------------------------------------------------------
________________
તથા સચિત્ત લીલેાતરી ઘાસથી યુક્ત હાય તથા ઈંડાથી ચુંક્ત હાય તથા ‘સંતાળા’- તથા ખીજા પ્રાણી સભૂત મકોડાની પકતીથી યુક્ત હાય એવી સચિત્ત શિલા પર ‘ર્ડાįપુ વ’ ફૂટી ચૂકેલ હોય અથવા ‘દુરૃતિ વા’ કૂટતા હાય અગર ‘વિસંતિ વા' ચૂંટવામાં આવનાર હાય તથા તુષ–ભુસાને ઉડાડવા માટે વાળ વ' પવનની તરફ આપેલ હાય અર્થાત્ ઉપણી લીધેલ હાય નિમંત્તિ વા' અથવા ઉપણુતા હૈાય અથવા ‘નિસ્યંતિ વા’ ઉપણુંવાના હાય અર્થાત્ ઉડાડવાના હાય એવું જોવાથી કે જાણવાથી ‘તવાર વિષ્ણુ ના વધુ Ëવા લાવ' એવા પ્રકારના સચિત્ત શિલા પર ફૂટવામાં આવતા સચિત્ત પૃથુકાદિને અષ્ઠાસુચ† સચિત્ત સમજીને યાવત્ અનેષણીય-આધાકર્માદ્વિ દોષવાળા માનીને ગ્રહણ કરવું નહીં. અર્થાત્ આ પ્રકારના સચિત્ત પૃથુકાદિ પ્રાપ્ત થાય તે પણ નો દિજ્ઞા' ગ્રહણ કરવુ' નહી. સચિત્ત હાવાથી તેને લેત્રાના નિષેધ કરેલ છે. ૫ સૂ. ૬૧ ૫
હવે ભિક્ષા વિશેષ સંબધી નિષેધનું કથન કરે છે.
ટીકા”—સે મિલ્ યા મિવુળી વા’તે પૂર્વોક્ત ભાષ સાધુ અને ભાવ સાધ્વી ‘ગાવાવયુદ્ધ લાવ' ગૃહસ્થ શ્રાવકના ઘરમ, ચાવત્ ભિક્ષા પ્રાપ્ત કરવાની ઇચ્છાથી ‘વિદેશમાળે’ પ્રવેશ કરીને ણે સઁવુળ ત્રં જ્ઞાનિન્ના' તેમના જાણુવામાં એવુ આવે કે−વિરુંવા ોન ઉન્મિય વા સ્ટોન' ખાણુ વિશેષમાંથી નીકળેલ સિંધવ અને બીટનામના મીઠાને અથવા ઉભિન્ન અર્થાત્ સમુદ્રની નજીકના ક્ષાર જળના સંપર્કથી થનાર’ મીઠાને ‘અસંગ મિન્તુ પક્રિયા' શ્રાવક ગૃહસ્થ સાધુને ભિક્ષા આપવાની ઇચ્છાથી ‘વિત્તમંતવ્ સટ્ટા' સચિત્ત શિલાની ઉપર ‘જ્ઞાન સંતાળા' યાવત્ જે શિલા સચિત્ત ખીયાર્થી તથા સચિત્ત લીલેાતરી ધાસેથી તથા ઈંડાએથી કે પ્રાણિયાથી મકોડા વિગેરેની તતુ જાળાથી યુક્ત હેાય એવી શીલા ઉપર ‘મિતિનુ વા, મિત્કૃતિ વા મિÉિત્તિ વ છૂટીને કે વાટીને ચૂણુ કરી લીધેલ હાય અગર ચૂર્ણ કરતા હુંય અથવા ચૂ કરવાના હાય એવુ જોઇને તથા એ શિલાપર એ પ્રકારના મીઠાને વિપુ વા, હિિત ના સન્નિમંતિ ના વાટી લીધેલ હૈાય અથવા વાટતા હાય કે વાટવાના હાય ‘તદ્વચાર વિહા હોર્ન વા મિર્ચ વગ સ્ટોન” એ પ્રકારના સૈધવ મીઠાને કે ક્ષાર લવણને બામુર્ચ નાવ' સચિત્ત યાવત્ અનેષણીય આધાકર્માદિ દેષોથી યુક્ત સમજીને ‘નો વિદ્યેકના’ તેને ગ્રતુણુ કરવુ નહી' કેમ કે એ પ્રકારના સચિત્ત અને અનેષણીય મીઠાને લેવાથી સાધુ અને સાધ્વીને સયમ આત્મ વિરાધનાના દ્વેષ લાગે છે. ૫ સ, ૬૨ ॥
શ્રી આચારાંગ સૂત્ર : ૪
४७
Page #59
--------------------------------------------------------------------------
________________
પિષણના અધિકારથી અગ્નિકાય છની હિંસાને ઉદ્દેશીને ભિક્ષા ગ્રહણને નિષેધ કરતાં સૂત્રકાર કહે છે.
ટીકાઈ–“સે મિલ્લૂ મિતુળો જા” તે પૂર્વોક્ત ભાવ સાધુ અને ભાવ સાદેવી “હેંઘરું કાવ' ગૃહસ્થ શ્રાવકના ઘરમાં યાવત્ ભિક્ષા લાભની ઈચ્છાથી “વિક્ટ્ર સમોને પ્રવેશ કરીને “પુળ gવં કાળજ્ઞા તેમના જાણવામાં જો એવું આવે કે- ‘અvi a,Ti વા વાર વા સારૂ લા’ અશન પાન ખાદિમ અને સ્વાદિમ ચતુર્વિધ આહાર જાત જાળિણક્રિશ્વત્ત અગ્નિની ઉપર રાખવામાં આવેલ છે. એ પ્રમાણે જોઈને કે જાણીને “રાજા” તેવા પ્રકારનું “ વા વાળું ના હારૂદં વા સારૂ વા’ અશન પાન ખાદમ અને હવાદિમ જાણચં' એ રીતે અગ્નિની ઉપર રાખેલ અશન પાન ખાદિમ અને સ્વાદિમ ચારે પ્રકારના આહાર જાતને સચિત સમજીને ઢામે સંતે ળો પશિiાના” મળે તે પણ સાધુ કે સાવીએ ગ્રહણ કરવું નહીં કેમ કે “ગરીવૂવા આયાળમેથે કેવળજ્ઞાની વીતરાગ ભગવાન મહાવીર પ્રભુ એ કહ્યું છે કે આ પ્રમાણે અગ્નિની ઉપર રાખેલ અનાદ્ધિ આહાર જાત કર્મબંધનું કારણ છે, તેથી ભાવ સાધુ અને ભાવ સાધ્વીએ આ પ્રકારને અશનાદિ આહાર લે નહીં, એજ પ્રમાણે “áરા મિgવરિયાણ’ ગૃહસ્થ શ્રાવક ભિક્ષા આપવાની ઈચ્છાથી “તિજમાળે વા નિસવમળ વા’ અગ્નિની ઉપર રાખેલ વટલેઈ વિગેરેથી અશનાદિ આહારને ઉત્સચન કરતા કે બહાર કઢાડતા હોય તથા અગ્નિની ઉપર રાખેલ પત્રમાંથી નીકળતા દૂધ વિગેરેને પાણીથી છાંટતા હોય તથા અગ્નિ ઉપર રાખેલ અશનાદિ આહાર જાતને હાથ વિગેરેથી એકવાર કે વારંવાર “રામ=1 માળે વ ામકનમાળે વા' આમર્જન પ્રમાર્જન કરતા હોય તથા અગ્નિની ઉપરથી કોથમાળે વા વરમાળે લા અશનાદિ આહારને ઉતારતા હોય કે વાંકાચૂકા કરતા હોય તે “ગાળિકી હિંસાના અગ્નિકાય છની હિંસા થાય છે, પરંતુ “કહું મિત્ર જો પુળ્યોરિટ્ટ પ્રત રૂMા' પૂર્વોક્ત રીતે સાધુ અને સાવીની આ પ્રતિજ્ઞા છે. “ક સારો એજ હેતુરૂપ કારણ છે, એજ કર્તવ્ય પાલન કરવાનો નિયમ છે. “સુવણે એજ ઉપદેશ છે. “વં તારું સાં વા, TIM વા રૂમ વા સારૂ+ વા’ તે પ્રકારના અગ્નિ પર રાખેલ અશન પાન ખાદિમ અને સ્વાદિમ ચતવિધ આહાર જાત “કાળિmત્તિ સાસુયં” અગ્નિ પર રાખેલ હોવાથી સચિત્ત અને
અળબિ અનેષણય-આધાકર્માદિ દેથી યુક્ત સમજીને “અમે તે જ વરરાફિના પ્રાપ્ત થાય તે પણ લેવું નહીં, કેમ કે આ રીતના અશનાદિ આહાર જાત અગ્નિની ઉપર
શ્રી આચારાંગ સૂત્ર : ૪
४८
Page #60
--------------------------------------------------------------------------
________________
રાખેલ તપેલી વિગેરે પાત્રમાંથી સ ધુને માટે કહાડેલ હોય અને પાણી વિગેરેથી છેટાચેલ હોય તથા પ્રમાજીત તથા અવતારિત અને અપવર્તિત કરેલ હોય તેથી અગ્નિકાય
ની હિંસા થાય છે તેથી અને પૂર્વોક્ત રીતે સચિત્ત તથા આધાકર્માદિ દોથી યુક્ત હેવાથી સાધુના સંયમ આત્મવિરાધના થાય છે. જે સૂ. ૬રૂ છે - હવે છ ઉદ્દેશાના કથનને ઉપસંહાર કરતા કહે છે
ટીકાર્ય–“gવં રજુ તરસ મિરર વા મિલુળ વા’ પૂર્વોક્ત કથન પ્રમાણે નિશ્ચય પૂર્વક નિયમનું પાલન કરતા એવા એ ભાવ સાધુ અને ભાવ સાધ્વીની “સારા રિિ સમગ્રતા સંપૂર્ણ સમાચારી સમજવી જોઈએ અર્થાત્ ઉપરોક્ત નિયમોનું પાલન કરવાથી જ સાધુ અને સાર્વીનું સાધુપણું સુરક્ષિત રહી શકે છે. એ પ્રમાણે કેવળજ્ઞાની વીતરાગ ભગવાન મહાવીર સ્વામીએ કહેલ છે. તે સૂ. ૬૪ માં
પિંડેષણાને છઠ્ઠો ઉદ્દેશે પૂર્ણ થયે
સાતમાં ઉદેશને પ્રારંભ છા ઉદ્દેશામાં સંયમની વિરાધનાનું પ્રતિપ્રાદન કરવામાં આવેલ છે, હવે આ સાતમા ઉદ્દેશામાં સંયમઆત્મ અને દાતાની વિરાધનાના પ્રતિપાદન પૂર્વક પ્રવચનની નિંદા થશે એ વિષયનું પ્રતિપાદન કરે છે.
ટીકાઈ–વે મÇ વા મિષ્ણુળી થાં તે પૂર્વોક્ત સાધુ અને ભાવ સાવી “વરપુરું જાવ' ગૃહપતિનાઘ રમાં ભિક્ષા લાભની ઈચ્છાથી “પવિ સમજે પ્રવેશ કરીને “જે સંપુણ પર્વનાળિના તેમના જાણવામાં જે એવું આવે કે-“ચાળ વ Tvi વા વાણમં વા સારૂખે વા’ આ અશન, પાન ખાદિમ અને સ્વાદિમ ચતુર્વિધ આહાર જાત “સ્વંયંતિ વા મણિ વા' ભીંત ઉપર અથવા થાંભલા ઉપર અથવા “નંતિ વા માસિ વા’ માંચડા ઉપર કે મકાનના ઉપરના ભાગમાં અથવા “લાયંસ વા ચિતલિ વા’ મહેલની ઉપર કે મહેલના અંદરના ભાગમાં અથવા “વા તવનારં”િ બીજા કેઈ એવા પ્રકારના “વંતરિવાકાલિ ઉપરના ભાગમાં ળિવિહૂતિયા રાખવામાં આવેલ હોય તે “aagi માઢો તેવા પ્રકારનું ભીત કે થાંભલા વિગેરેની ઉપરના ભાગમાં રાખવામાં આવેલ તેમજ ભીંત વિગેરેની ઉપરના ભાગથી લાવીને આપવામાં આવેલ “બાળ વા ફાળે જા હાફ વા સારૂમ રા’ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ચાર પ્રકારના આહાર જાતને કાવ ” સચિત્ત અને અનુષણીય-આધાકર્માદિદે વાળુ સમજીને સાધુ અને સાધ્વીએ “જામવંતે જો પરિણિsઝા' પ્રાપ્ત થાય તે પણ તે ગ્રહણ કરવું નહીં કેમ કે વિટીતૂરા શાળાં ' કેવળજ્ઞાની ભગવાન મહાવીર પ્રભુએ કહ્યું છે કે આ રીતે ભીંત વિગેરેના ઉપરના ભાગમાં લટકાવેલ અનાદિ ચતુર્વિધ આહાર જાત આદાન-નાકર્મબંધના કારણરૂપ થાય છે. કેમ કે “જન મિજવુકિયા” ગૃહસ્થ શ્રાવક સાધુને ભિક્ષા આપવાની ઈચ્છાથી “ધીઠું વા વા’ લાકડાની ચેકી અથવા લાકડા પાટલા અથવા “નિસ્તેજ વા વદૂદરું વા' નીસરણી અથવા ખારણીયે “માફ વિશે સુન્ના લાવીને તેને
શ્રી આચારાંગ સૂત્ર : ૪
Page #61
--------------------------------------------------------------------------
________________
રાખીને તેના ઉપર ચઢે તે સહ્ય ટૂમાળે વયસેના થાપવàના વા' તે ભિક્ષા આપનાર ગૃહસ્થ શ્રાવક એ પીઠ કે પાટિયા વિગેરેની ઉપર ચઢતા સ્ખલિત થાય મર્થાત્ લડી જાય કે પડિ જાય ને તત્ત્વ યહેમાળે પહેમાળે વા'. આ રીતે તે ભિક્ષા આપનાર ગૃહપતિ એ પીડ લક વિગેરે પરથી લથડતા કે પડતા સ્ત્ય' ના પાચં વા વાદુ વા
વા
વા સીસું વા' હાથને કે પગ ખાવડા કે ઉરૂ કે જાઉંઘ પેટ કે માથાને અચરવા જાય સિ' અથવા શરીરના અન્ય કોઈ ભાગને કે શરીરમાં જે ચિલાચ' આંખ કાન, નાક વિગેરે ઈંદ્રિય સમૂહને તૃપ્તિજ્ઞ વા' ભાગે અર્થાત્ ઉપર ચડનારના હાથ, પગ વગેરે તૂટી જાય અને એ રીતે વાળાળિયા મૂળિયા, ઔવાળિ વા ઘણા પ્રાણિયાંને કે ભૂતા કે જીવાને કે સત્તાળિ વા' સત્વાને અમિળિગ્ર વા વિત્તાસિગ્ન વા' મારશે અથવા ભય ભીત કરશે ‘ફૅસિગ્ન વા' પરસ્પર ભેગા થશે કે ‘સંઘતિજ્ઞ વા' ઘસાથે અથવા સંયટ્રિગ્ન વા' અથડાશે અથવા ‘ચિયિજ્ઞ વા’ એ જીવજં તુઓને સ ંતાપ યુક્ત કરશે હ્રિમિન્ન વા' અથવા અત્યંત દુઃખી કરશે. અથવા ટાળો ઢાળ સંામિગ્ન વા' તે જીવજં તુઆને એકસ્થાનથી બીજે સ્થાને ભગાડી મૂક્શે તેથી એ ગૃહપતિને સચિત્તની હિં ́સા લાગવાને દોષ લાગશે તેથી ‘તત્ક્રુષ્ણચાર માસ્ટોક' એ પ્રમાણેના હિંસાદિ દોષોથી દૂષિત અને ભીંત થાંભલા વિગેરેની ઉપરના ભાગમાં રાખેલ અસનું વાજાળ ના વામ વા સામે વા' અશન પાન ખાદિમ, અને સ્વાદિમ રૂપ ચતુર્વિધ આહાર જાત ‘છામે સંતે નો èિાદ્દિન' પ્રાપ્ત થાય તે પણ તે સાધુ સાધ્વીએ લેવા નહીં, કેમ કે ઉક્ત પ્રકારે સચિત્ત જીવહિંસા અને અધાકર્માદિ દેષાથી યુક્ત હેાવાના કારણથી સાધુ અને સાધ્વીને સંચમ આત્મ વિરાધનાના દોષ લાગે છે અને દાતાને પણ આત્મ વિરાધના દોષ લાગે છે, ॥ સૂ. ૬૫ ॥
હવે પ્રકારાન્તરથી ભિક્ષાના નિષેધ બતાવે છે.
ટીકા-સે મિલુ વા મિવુળી વા' તે પૂર્વોક્ત ભાવ સાધુ અને ભાવ સાધ્વી ‘IITવર્લ્ડ લવ' ભિક્ષા લાભની આશાર્થી ગૃહપતિશ્રાવકના ઘરમાં ‘વિટ્ટે સમા' પ્રવેશ કરીને સે ન પુળ યં નાભિન્ન તેમના જાણવામાં એવુ' આવે કે અક્ષળવા વાળું વાદ્વારૂમ વા સામં વા. આ અશનપાન ખાદિમ અને સ્વાદિમ એ ચતુવિધ આહાર જાત ‘ટ્ટિયાલો ચા’ માટીની કાઢીમાંથી ‘જોહેનો વા’ માઢકથી અર્થાત્ વાંસ વિગેરેથી બનાવેલ અને નીચેના ભાગમાં વધારે ગાળ હાય તેમાંથી કહાડીને અસંગ' ગૃહસ્થ શ્રાવક ‘ત્રિવ્રુત્તિયા’ સાધુને ભિક્ષા આપવાની ઇચ્છાથી લુમ્નિય' કઈક વાંકા વાળીને પોતાના શરીરને નીચું નમા વીને અથવા ‘અવજ્ઞય' અત્યંત વાંકાવળીને નીચે નમીને ઔદ્યિ' અથવા વાંકાયળીને
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૫૦
Page #62
--------------------------------------------------------------------------
________________
‘નાદરજ્ઞા અશનાદિ આહાર લાવીને આપે એવું જોઈને “aggiતેવી રીતે આપેલ બસ વા વા વા વામં વા સામં વા’ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ રીતે ચતુર્વિધ આહાર જાતને “જોઉંતિજવા માલાહત જાણીને “અમે સંતે ‘ળો કિજાણિજ્ઞા પ્રાપ્ત થાય તે પણ ભાવ સાધુ કે ભાવ સાધ્વીએ ગ્રહણ કરવું નહીં કેમ કે આ રીતે સચિત્ત જીવ હિંસાદિ દેથી દૂષિત અને આધાકર્માદિ દેથી દૂષિત હોવાથી સાધુ અને સાવીને સંયમ આત્મ તથા દાતાની વિરાધના થાય છે. તેથી કેઠી અને આઢક વિગેરે માંથી પૂર્વોક્ત પ્રકારે અત્યંત વાંકા વળીને કહાડમાં આવેલ અશનાદિ ચતુર્વિધ આહાર જાતને સંયમ–આત્મ–દાતાની વિરાધના થવાના ભયથી ભાવ સાધુ અને ભાવ સાર્વીએ લેવા ન જોઈએ પૂર્વોક્ત રીતે આવા પ્રકારથી શ્રાવક દ્વારા આપવામાં આવતે અશનાદિ ચતુર્વિધ આહાર જાત સાધુ અને સાધ્વીને ગ્રહણ કરવા યોગ્ય મનાતુ નથી. સૂ. ૬૬
હવે પૃથ્વીકાયિક જીવ હિંસાને ઉદ્દેશીને શિક્ષાને નિષેધ કરે છે – ___ 'से भिक्खू वा भिक्खुणी वा गाहावइकुलं जाव पविद्वे समाणे
ટીકાઈ–ણે મિજવૂ વા મિg a” તે પૂર્વોક્ત ભિક્ષુભાવ સાધુ અને ભિક્ષુકી– ભાવ સાધ્વી જે ભિક્ષા લાભની આશાથી જાફવું, ગૃહપતિના કુળમાં “વાવ વત્તે તમને પ્રવેશ કરતાં “ કં પુન પર્વ જ્ઞાણિજ્ઞા” યદિ આગળ કહેવામાં આવનાર રીતે તે જાણે કે-આ ari at TIM વા વારૂમ વ સરૂમ વે’ અશન પાન ખાદિમ સ્વાદિમ એ રીતે ચતુર્વિધ આહાર “ટ્રિમોઢિાં માટીથી લીધેલા પાત્રમાં રાખેલ છે. તો “તzgFri માટિથી લીધેલા પાત્રમાં રહેલ “કસ વ પ વા વા વા સારૂ વા’ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આ રીતે ચાર પ્રકારના આહારને “ સુર્થ અપ્રાસુક સચિત્ત માટિથી લીધેલ વાસણમાં રાખેલ અશનાદિને યાવત્ અષણીય આધાકર્માદિ દેવ દૂષિત સમજીને “ામે સંતે મળે તે પણ “જો પરિહિન્ના તેને સ્વીકાર ન કરે કેમ કે–વીવૂ કેવળજ્ઞાની વીતરાગ એવા મહાવીર પ્રભુએ કહ્યું છે કે-માટિથી લીધેલ પાત્રમાં રાખવામાં આવેલ અશનાદિ આહાર “ચાળમેવં કર્મબન્ધના કારણ રૂપ છે. તેથી આવા પ્રકારના અશનાદિ આહાર ગ્રહણ કરવું ન જોઈએ.
હવે આવા પ્રકારના આહારને ગ્રહણ ન કરવાનું કારણ બતાવતાં સૂત્રકાર કહે છે(અવંગ અસંયત ગૃહસ્થ શ્રાવક “મિgવવિચાર' ભિક્ષુકની પ્રતિજ્ઞાથી અર્થાત્ સાધુને ભિક્ષા
ભા. ૨૨
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૫૧.
Page #63
--------------------------------------------------------------------------
________________
આપવાની ઇચ્છાથી ‘મટ્ટિકોવત્તિ” માર્ટિથી લીપેલ પાત્રમાં રાખેલ સળ વા વાળ વા જ્ઞાન વા સાક્ષ્મ વા' અશનાદિ ચતુર્વિધ આહાર જાતને ‘મિર્માળે” ઉભેદન કરતી વખતે અર્થાત્ અશનાદિ આહારના આધારરૂપ માર્ટિથી લીધેલ પાત્રને ઉભેદન કરતા– ઉઘાડતાં ‘પુઢવિાય’ પૃથ્વીકાયિક જીવની ‘સમારંમિના' હિં’સા કરશે તેમજ તે વાનળાસફતલાય' સમારંમિજ્ઞ' તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય, અને ત્રસકાય-દ્વીન્દ્રિયાદિ જીવાની પણ હિંસા કરશે અને ફરીથી પણ માટિથી લીધેલ પાત્રને ખેાલીને સાધુને ભિક્ષા આપ્યા પછીથી પણ ‘પુનરવિઞોર્જિવમાળે ખાકી રહેલ અશનાદિ આહાર સમૂહને અન્ય કરવા માટે ફરીથી માઢિ દ્વારા તે પાત્રને ઢાંકવાથી (લીપવાથી) ‘વચ્છામાંં નિ’ પશ્ચાત્ કમ નામના દોષથી દુષિત થવાશે અદ મિસ્તુળ પુખ્વોવિદ્વાન વળા' તેથી ભાવ સાધુ અને ભાવ સાધ્વીને પહેલાં ખતાવેલ આ પ્રતિજ્ઞા—સયમ પાલન કરવાના નિયમ છે, ‘સફે’ એજ હેતુ ચંદારાં' આજ કારણ છે તથા ‘નાવ’ યાવત્ એજ ઉપદેશ છે. અર્થાત્ સાધુ અને સાધ્વીને સંચમનુ પાલન કરવા માટે વીતરાગ ભગવાન્ મહાવીર સ્વામીએ પરમાવશ્યક રીતે ઉપદેશેલ છે કે- નું સ ૢબાર” જે તેવા પ્રકારના અર્થાત્ ‘મિટ્ટિશોયહિન્ન' માઢિથી લીધેલ પાત્રમાં રાખવામાં આવેલ ‘સળ ના પાળવાવામ વો સામ વા' ચાર પ્રકારના આહાર જાતને ઉપરક્ત પ્રકારે પૃથ્વીકાયિક જીવેાના સમાર’ભક (હિંસક) હાવાથી આધાકર્માદિ દોષ દૂષિત હાવાથી ‘હામે સંતે નોપત્તિયાજ્ઞિ' મલવા છતાં પણુ સાધુ અને સાધ્વીએ ગ્રહણ કરવું નહી. "સ્. ૬૭ ॥
ક્રીથી પૃથ્વીકાયિક જીવાની હિંસાને ઉદ્દેશીને ભિક્ષાના નિષેધ કરે છે.
'से भिक्खू वा भिक्खुणी वा गाहावइकुलं जाव पविट्टे समाणे छत्याहि
ટીકા”લે મિલ્લૂ વા મિવુળી મા' તે પૂર્વોક્ત ભાવ સાધુ અને ભાવ સાધ્વી જ્ઞાાવવું,રું' ગ્રહસ્થ શ્રાવકના ઘરમાં ચાવત્ ભિક્ષા મળવાની આશાથી ‘વવદ્યું સમાળે’ પ્રવેશ કરીને છે ઃ પુષ્ણ વૈજ્ઞાનિકના તેજો એવુ' દ્રણી લે કે-અસળે વા પાળે વાવામ વા સારૂમ વા' અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ ચતુર્વિધ આહાર જાત‘બુદ્ધત્રીજા ચટ્વિય” અપ્રાસુક-સચિત્ત પૃથ્વીકાયિક વાના ઉપર રાખેલ હોવાથી વqા તેવા પ્રકારના અર્થાત્ સચિત્ત પૃથ્વીકાયિક જીવના ઉપર રાખવામાં આવેલ અસળીયા પળ ધાણામ' ના સામના' અશનાદિ ચારે પ્રકારના આહારને ‘વાસુચ ળલનિષ્ન' અપ્રાસુક હાવાથી અર્થાત્ પૃથ્વીકાયિક જીવાની ઉપર રાખેલ હાવાથી ચિત્ત હાવાને લીધે આધાકર્માદિ દોષ યુક્ત યાવત્ માનીને ‘જ્ઞામે સંતે નોકિનાન્નિા' મળવા છતાં પણ સાધુ અને સાધ્વીએ તેને ગ્રહણ કરવા નહી' કેમ કે–પૃથ્વીકાયિક જીવેાની ઉપર રાખેલ હાવાથી
શ્રી આચારાંગ સૂત્ર : ૪
પર
Page #64
--------------------------------------------------------------------------
________________
સચિત્ત પૃથ્વીકાયનુ` સંઘટન થવાયી સચિત્તની હિંસા થવાનેા સંભવ રહે છે. અને આધા કર્માદિ દાષાથી પણ યુક્ત છે. તેથી તેવા પ્રકારને અશનાદિ આહાર સાધુ સાધ્વીએ લેવા નહીં ! સૂ. ૬૮૫
હવે અકાય અને અગ્નિકાય જીવની હિંસાને ઉદ્દેશીને ભિક્ષાના નિષેધ કરે છે.-ટીકા’તે મિત્ત્વ ના મિત્રવુળી વ' ઇત્યાદિ
‘સે મિત્રણ્ યા મિવુળી વ' તે પૂર્વોક્ત ભાવ સાધુ અને ભાવ સાધ્વી જાયg& ગા' ગૃહસ્થ શ્રાવકના ઘરમાં ભિક્ષા લાભની આશાથી ‘વિદ્ને સમાળે’ પ્રવેશ કરતાં તે પુછ્યું નાળિગ્ગા' ને આગળ કહેવામાં આવનાર રીતે જાણી લે કે સળં વા વાળ વા લામ વા સામ વા' અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ ચતુર્વિધ આહાર જાત ભાજીદાયવત્રિય ચેત્ર' અકાયિક જીવેાના ઉપર રાખેલ છે તેમજ છું બળિાથટુિચ' અગ્નિ ક્રાયની ઉપર રાખેલ છે તે તેવા પ્રકારના અશનાદિ ચતુર્વિધ આહાર જાતને અપ્રાસુક– સચિત્ત હાવાથી અનેષણીય માનીને ‘છામે સંતે ખોદિયાજ્ઞિ' મળવા છતાં પણ ગ્રહણુ ન કરે. અર્થાત્ પૂર્વોક્ત પૃથ્વીકાયિકના સંબધમાં કહ્યા પ્રમાણે અષ્ઠાચિક અગર અગ્નિકાયના ઉપર રાખેલ અશનાદિ આહાર જાતને અપ્રાસુક અને આધાકર્માદિ દોષ યુક્ત હોવાથી અનેષણીય સમજીને મળવા છતાં ભિક્ષા માટે તેને સાધુ સાધ્વીએ ગ્રહણ કરવા નહી. કેમ કે‘વહીવ્રચા' કેવલ જ્ઞાની ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું છે કે-આાવાળમેય’ અષ્ટાય અથવા અગ્નિકાયની ઉપર રાખેલ અશનાદિ ચતુર્વિધ આડાર જાત વાન’ કર્મો ગમન-કર્માંધનનું કારણ બને છે. તેથી આ રીતના અકાય મગર અગ્નિકાયની ઉપર રાખેલ આહાર સાધુ અને સાધ્વીએ લેવા ન જોઇએ.
હવે તેનું ઉપપાદન કરતાં કહે છે.- ‘અસંગ' અસયત-- ગૃહસ્થ શ્રાવક ‘મિત્રવૃત્તિ. ચા' સાધુને ભિક્ષા આપવાની ઈચ્છાથી ‘ધ્વનિાય'' અગ્નિકાય જીવને ઇન્દ્રિય સ્તવિ’ ઉન્મુક–“ધન લાકડા વિગેરેને વારંવાર પ્રજવલિત કરીને અને પ્રજવલિત અગ્નિમાંથી ઇંધન વિગેરેને ‘નિમ્નષ્ક્રિય નિમ્નશિય' વારવાર બહાર કહાડીને તેમજ બોરિય બોચિ' અગ્નિ કાયની ઉપર રાખેલ પાત્રને નીચે ઉતારીને અશનાદિ ચતુર્વિધ આહાર જાતને ‘આદુર્વજ્ઞા' ભિક્ષા માટે આપવા માટે લાર્વીને સાધુને ભિક્ષા આપશે પણ તે લેવું નહીં તેનુ કારણુ ખતાવતાં સૂત્રકાર કહે છે.-‘અદ્ મિíાં પુથ્થોટ્ઠિા પસવ′′ળા' સાધુ અને સાધ્વીને પહેલા કહેવામાં આવેલ એવી પ્રતિજ્ઞા-નિયમ છે, અર્થાત્ સત્યમ સારી રીતે
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૫૩
Page #65
--------------------------------------------------------------------------
________________
પાલન કરવાને નિયમ બતાવવામાં આવેલ છે “ ઝ' એ જ હેતુ છે. “વાવ’ યાવતું એ કારણું અને એ પ્રભુશ્રીને ઉપદેશ છે કે તેવા પ્રકારને અગ્નિકાય કે અપ્લાયના ઉપર રાખવામાં આવેલ વાસણમાં રહેલ અશનાદિ આહાર જાત સચિત્ત હોવાથી તેમજ અધાકર્માદિ દેષથી દૂષિત હવાપી અનેષણીય માનીને “ સંતે મળવા છતાં પણ જો રિડિ ગ્રડણ કરવું ન જોઈએ. કારણ કે-અગ્નિકાય જીના આરભક–હિંસાયુક્ત હવાથી સંયમી આત્મા અને દાતાની વિરાધના થશે. એ સૂ ૬૯
હવે વાયુકાયિક જીવની હિંસાને ઉદેશીને ભિક્ષાને નિષેધ બતાવે છે.
ટકાર્થ-જે મિજણ મિરવુળ વા’ તે પૂર્વોક્ત સાધુ અને સાર્વી “જાણું ગૃહસ્થ શ્રાવકના ઘરમાં ‘વિંદવાય વરિયાણ' ભિક્ષા લાભની આશાથી “વિ સમાને પ્રવેશ કરીને “ = gm gવં ગાળિ’ જે તેના જાણવામાં એવું આવે કે “અર વા વાળ વા લાર્મ વા સમિં વા’ અશન પાન ખાદિમ અને સ્વાદિમ આહાર જાત “પ્રવુતિ અત્યંત
आ० २४ ગરમ છે તે તેવા પ્રકારના ગરમ આહાર જાતને “સંજ્ઞા અસંયત-ગૃહસ્થ “fમવું વિશrg' સાધુને ભિક્ષા આપવા તેને ઠંડુ કરવા “મુળ વા’ સુપડાથી અથવા 'વિદુથા વા' પંખાથી અથવા “તાજીબ ' તાડ પત્રથી અગર “જો પાનડાથી “નાદાત્ત થ' શાખાથી વૃક્ષની ડાળથી “નાદામોળ વા’ અથવાનાની શાખાથી (ડાખળીથી) fપદુળ વા' અથવા પીંછાથી અર્થાત્ મારા પિચ્છાથી અથવા પિદુગથેન વા' હાથમાં પીંછા હોય તેવા હાથથી વેળ વા' વસ્ત્રથી અથવા “સ્ટomળ વા’ વસ્ત્રના છેડાથી અથવા “સ્થળ ' હાથથી “મુળ વા' સુખથી “નિષા વા' ફેંકશે અર્થાત્ ફૂકીને ઠંડુ કરે અથવા “વીરૂ વા? પંખા વિગેરે દ્વારા પવન નાખીને ઠંડુ કરે તે “રે પુષ્યામે ગાઢોરૂકનr' ભાવ સાધુ અગર સાધ્વીએ રહસ્થ ભિક્ષા આપ્યા પહેલાં જ ધ્યાનપૂર્વક યતના કરે અને વિચાર કરીને આ રીતે સંબોધન કરીને આ પ્રમાણે કહે-બગાસણોત્તિ વા મરૂતિ વા' હે આયુષ્યનું શ્રાવક! અથવા હે ભગિની ! “ના અર્થ તુરં તમે આંવા પ્રકારનું “દવુત્તિ અત્યંત ગરમ “ના વા' અશન “ વા” પાન “વાકુ વા સારૂમં વા' ખાદિમ અને સ્વાદિમ ચાર પ્રકારના આહાર જાતને “સુષેણ વા’ સુપડાથી “વિદુળા વા પંખાથી “તચિંતે વા’ તાડપત્રથી જોળ વા' પાનથી ‘ઘાવ માહિવિવાદિ વા યાવત્ નાની ડાળથી અથવા પીંછાથી વસ્ત્રણ કે વસ્ત્રના અંચલાથી અર્થાત્ અ છેડાથી થવા હાથથી મુખ વિગેરેથી ઠંડુ કરો નહીં કેમ કે એ રીતે પવન નાખીને ઠંડા કરવાથી વાયુકાયિક જીની હિંસા થાય છે. તેથી ‘મિજંલિ મે રાવું gવમેવ
ચાદિ જે તમે મને ભિક્ષા આપવા ઈચ્છતા હેતે એમને એમજ આપી દે. અર્થાત પંખાથી કે મુખ વિગેરેથી ફૂકીને ભિક્ષા ન આપે પણ મુખાદિથી પવન નાખ્યા વગર જ આપી દે કેમ કે-શૂર્પાદિના સંચાલન દ્વારા અગર મેઢેથી ફૂંક મારીને આપવાથી વાયુકાયિક જીવની હિંસા થશે અને મુખાદિથી પવન નાખ્યા વગર જ આપવાથી વાયુ કાયિક જીવની હિંસા થશે નહીં. તથા સંયમ આત્મા દાતુ વિરાધના દોષ પણ લાગશે
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૫૪
Page #66
--------------------------------------------------------------------------
________________
નહીં, પરંતુ જો ‘છે સેવંવયંતક્ષ્' આ પ્રમાણે કહેતા તે સાધુને ‘રો’ ગૃહસ્થ શ્રાવક ‘મુળ્વા ' સુપડાથી અથવા ‘વિદુરનેળ વા’ પંખાથી અગર ‘તાહિય ટેન વા' તાલ પત્રના પંખાથી અથવા ‘જ્જૈન વા” પાંદડાથી અથવા ‘સાહ્રાહ્ વા વૃક્ષની શાખાથી અથવા ‘સાન્હામનેળ વા’ નાની પાંખડીથી અથવા ‘વિદુળેળ વ' પીંછાથી અથવા વિદુળત્યેન વા' પીછાના પપ્પાથી અથવા ચેઢેળ વા વસ્ત્રથી અથવા વેરુળેળ વા’ વસ્ત્રાંચલથી અથવા ‘ત્સ્યેન વા” હાથથી અથવા ‘મુદ્દેળ વા' મુખથી ‘નાવ વીત્તા' યાવત્ ફૂંકીને અગર પંખા આદિને ચલાવીને એટલે કે પવન નાખીને ગરમ અશનાદિ ચતુર્વિધ આહાર જાત ‘ૉટુ ટ્GSRT’ લાવીને આપે તેા ‘તત્ત્વાર’ એવી રીતના ‘અસળવા પાળવા લાÄ વા સૌન' વા' અશનાદિ ચતુર્વિધ આહાર જાત લાવીને આપે તે તેવા પ્રકારના અત્યંત ગરમ અશનાદિ આહારને મુખાદિ દ્વારા અગર પખા વિગેરે ચલાવીને ઠંડા કરવાથી વાયુકાયિક જીવની હિં‘સા થવાને કારણે એ આહાર જાતને મુય' અપ્રાસુક-સચિત્ત ‘ખેલનિકŕ' આધાકર્માદિ દેથી યુક્ત સમજી નાય નો હિદ્દિકના’ચાવત્ તેને સાધુએ કે સાધ્વીએ ગ્રહણ કરવા નહી અન્યથા આવા પ્રકારનો આહાર લેવાથી સંયમ આત્મ દાતૃ વિરાધના થશે. સૂ છ૦ના હવે પિષણાનો અધિકાર હાવાથી વનસ્પતિકાયિક અને ત્રસકાયિક જીવાની હિં સાને ઉદ્દેશીને ભિક્ષા લેવાનો નિષેધ કરતાં કહે છે.
ટીકા-સે મિલ્લૂ વા મિવુળી વા' તે પૂર્વોક્ત સાધુ અથવા સાધી FRY:/ ગૃહસ્થના ઘરમાં ‘વિંઘવાચડિયા' ભિક્ષા મળવાની આશાથી ‘વિટ્ટે સમાળે' પ્રવેશીને છે पुण છ્યું નાળિકન્ના' તે સાધુ અગર સાધ્વી એવી રીતે જાણી લે કે અસનું વાવાળું વા અશન આહાર કરવા લાયક ચેાખા વિગેરે અને પીવા લાયક દૂધ વગેરે તેમજ ‘વામ વા સાક્ષ્મ વા' ચેષ્ય-ચૂસીને ખાવા ચગ્ય વસ્તુ અગર લેય, ચટણી અથાણુ વિગેરે પદા એ રીતના આ આહાર ‘વળપ્લાયğિ વનસ્પતિકાય જીવની ઉપર રાખવામાં આવેલ છે. તે તેવી રીતે વનસ્પતિકાય જીવની ઉપર રાખેલા તે અશ્વનાદિ ચાર પ્રકારના આહારને ‘બસુચ’અપ્રાસુક સચિત્ત અને ‘અભેળિŕ' અનેષણીય-આધાકર્માદિ દોષ યુક્ત માનીને ‘નાવ હ્રામે સંતે' મળે તે પશુ ‘ળો વાિગ્નિ' ગ્રહણ કરવુ નહી' કેમ કે–વનસ્પતિકાયિક જીવની ઉપર રાખેલ અશનાદિ ચતુર્વિધ આહાર જાતને ભિક્ષા તરીકે લેવાથી વનસ્પતિકાયિક જીવથી ર્હિંસા થવાનો સાંભવ રહે છે. તેથી સાધુ કે સાધ્વીને સંયમ આત્મા અને દાતાની વિરાધનાના દોષ લાગશે અર્થાત્ સંયમની વિરાધના થશે
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૫૫
Page #67
--------------------------------------------------------------------------
________________
તેમજ આત્માની વિરાધના થશે અને દાતાની પણ વિરાધના થશે. તેથી સાધુ સાધ્વીએ આ રીતે વનસ્પતિકાયિક જીવની ઉપર સસ્થાપિત અશનાદિ આહાર લેવા ન જોઇએ. [ સત્તાવિ' ઉપર વનસ્પતિકાયિક જીવ સબમાં કહેલ રીત પ્રમાણે ત્રસકાયના જીવાના સંબંધમાં પણ એજ રીતે સમજવુ જોઇએ. અર્થાત્ દ્વીન્દ્રિય વિગેરે ત્રસકાય જીવની ઉપર રાખેલ અશતાદિ ચતુર્વિધ આહારને સચિત્ત અને અધાકર્માદિ દષાર્થી યુક્ત હાવાના કારણે સાધુ કે સાધ્વીએ ગ્રતુણુ કરવા નહી... એ રીતે ‘વનસ્પતિજાય પ્રતિષ્ઠિતમ્' ઇત્યાદિ રીતથી આગળ કહેવામાં આવનાર દેશ પ્રકારના એષણા દોષમાં આ નિશ્ચિત રૂપ ત્રીજો એષણા દ્વેષ કહેવામાં આવેલ છે. આ દશ પ્રકારના એષણા દોષ આ પ્રમાણે છે.૧ સંન્ક્રિય' શ ંતિ, ૨ ‘મલ્લિય’ અક્ષિત, ૩ ‘નિશ્ર્વિત' નિક્ષિપ્ત. ૪ 'વિચિ' પિહિત, ૫ ‘સાયિ’ સ’હત ૬ ‘વાચન' દાયક, છ ‘મિત્તે ઉન્મિશ્ર, ૮ ‘ગળિય’ અપરિણત ૯ ‘સ' લિપ્ત, અને ૧૦ ‘દુિ' છંદિતા આ દશ પ્રકારના એષણા દોષ કહ્યા છે. તેમાં આધાકર્માદિથી દોષ યુક્ત શકિત કહેવાય છે. ૧ ઠંડા પાણીથી દૂષિત પ્રક્ષિત કહેવાય છે. ૨, પૃથ્વીકાયાદિ યુક્ત નિક્ષિપ્ત દોષ યુક્ત કહેવાય છે ૩ ખીજોરાવિગેરે સચિત્ત વસ્તુથી ઢાંકેલ ડાય તે પિહિત દેષયુકત કહેવાય છે ૪ માત્રક વિગેરે દ્વારા આપેલ અશનાદિ સહત દોષ વાળુ કહેવાય છે. પ, તથા બાળક કે વૃદ્ધાદિ અયગ્ય દાતા હાય તેા તે દાયક દોષ વાળુ કહેવાય છે. ૬ તથા અચિત્ત મિશ્રિત અશનાદિ ઉન્મિશ્ર દેષ યુક્ત કહેવાય છે. ૭ અને આપવાની વસ્તુ સારી રીતે સચિત્ત કરેલ ન હોય તે તે અપરિણુત દોષ યુક્ત કહેવાય છે. ૮, તથા દાતા તથા ગ્રહિતાના ભાવ સારા ન હેાય તે પણ અપરિણત દેષ કહેવાય છે. માટી વિગેરેથી લીપેલ હોય તે લિપ્સ દ્વેષ યુક્ત કહેવાય છે. ૯, પરિશાવતું અર્થાત્ જુનુ પુરાણુ હેાય તે છદિત દોષ યુક્ત કહેવાય છે ૧૦. ॥ સ્. ૭૧૫
હવે પેયદ્રવ્યને ઉદ્દેશીને સૂત્રકાર કહે છે. -
ટીકા-સે મિવુ વા મિફ્લુથી વા' તે પૂર્વોક્ત સ’યમશીલ સાધુ અને સાધ્વી IIચલું ગૃહસ્થાશ્રાવકના ઘરમાં પરિયાણ પવિત્રે સમાળે' પાનકની પ્રાપ્તિના હતુથી પ્રવેશીને ‘સે ન પુન Ë પાળનાર્ચ નાનિા તેઓ એ આગળ કહેવામાં આવનાર રીતે પાણીને જાણે કે તું ગદ્દા સ્લેમ' વા' લેટવાળું પાણી કે જે હાથ અગર થરાટ ધાયેલ હાય અથવા ‘સંક્ષેË વા તલ ધેાયેલ પાણી હોય પાકોનો વા' અથવા ચેાખા ધાયેલ પાણી હાય ળયાં વા સદ્દગાર વાળન ચ” અથવા તેનાથી જુદા પ્રકારે કાઈ ખીજી વસ્તુ ધેાયેલ પાણી હાય અથવા બદુળાયારું' તત્કાળ કાઇ વસ્તુ ધેાયેલ પાણી હાય તથા
आ० २५
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૫૬
Page #68
--------------------------------------------------------------------------
________________
ઝઘણિ તે પાણી ખાટુ થયેલ હોય અર્થાત્ તાજુ હોવાથી તે ધાવનોદકને સ્વાદ બદલાયે ન હોય તથા બળો” તે પાણીને રસ પણ બદલાયે ન હોય “જાળિચં' તે પાણીને રંગ પણ બદલાયે ન હોય તથા “વિદ્વત્થ” વિશ્વસ્ત પણ થયેલ ના હોય અર્થાત્ શસ્ત્ર પરિણતિ રહિત હોય અર્થાત્ તે પાણીના જીવ શા પરિણતિથી પણ રહિત હોય એવા પ્રકારના તે પાણીને “વહુ' સચિત્ત અને કળાભિન્ન અષણીય “Howળે’ માનીને
જો વહિાફિકના’ સાધુ અથવા સાધ્વીએ ગ્રહણ કરવું નહીં. કેમ કે-ઉપરોકત પ્રકારથી તે પાણી બિસ્કુલ તાજુ હેવાથી સચિત્ત અને આધાકર્માદિ દેષ યુક્ત હોવાથી તે પાણી લેવાથી સંયમ-આત્મ દાતૃ વિરાધના દોષ લાગે છે. સૂ. ૭૨ છે
હવે સાધુએ સ્વીકારવા યોગ્ય પાણીને ઉદ્દેશીને કહેવાય છે.
ટીકાથ–પ્રદ પુળ વંકાણા તે સાધુ અગર સાધ્વી ને એવું જાણી લે કે આપણું નિધોરં લાંબા સમયથી ધેયેલ આ પાણી છે. અર્થાત્ ચોખા વિગેરેને ઘણુ સમય પહેલા પેઈને રાખવામાં આવેલ આ પાણી છે. તેથી ‘વિરું ખાટું પણ થઈ પડ્યું છે. અર્થાત આ પાણીને સ્વાદ પણ બદલાઈ ગયો છે, તથા “વુd” આ પાણીને રસ પણ બદલાઈ ગયેલ છે. “વરિચં” આ પાણીને રંગ પણ બદલાઈ ગયું છે. “વિદ્વત્થ” આ પાણી શા પરિણત પણ થઈ ગયેલ છે. અર્થાત્ આ પાણીના પણ શસ્ત્ર પરિણતીથી યુક્ત છે. તેથી આ વાવનેદક “સુગં” અચિત્ત છે. તેમજ ' આધાકર્માદિ દેથી રહિત પણ છે. એવું માનીને ‘ાવ વાિદિના યાવતું તેવા શુદ્ધ પાણીને ગ્રહણ કરવું. આવા પ્રકારનું પાણી લેવામાં રહેતું નથી સૂ. ૭૩
હવે સાધુએ ગ્રહણ કરવા ચોગ્ય પાણીના સંબંધમાં કહે છે.
ટીકાથ-રે મારવૂ વા મિલુળી વા’ તે પૂર્વોકત ભાવ સાધુ અથવા ભાવ સાથ્વી TIEવરં ગૃહસ્થ શ્રાવકને ઘેર “Tળાવ િચાર’ પાણી લેવાની ઈચ્છાથી “વિ સમાજે પ્રવેશ કરીને “સે નં પુળ વં પાનાચં કાળિકા તેઓ જે એવી રીતના તે પાણીને જાણે કg” જેમ કે- ‘fો ના તલ ધાયેલ આ પાણી છે અથવા “g ' ચેખા જોયેલ આ પાણી છે અથવા “ઝવો વા' જય હૈયેલ આ પાણું છે. અથવા “બાવા વા’ આચાસ્વ-અવસ્થાતનું આ પાણી છે. અથવા તવીર વા' સૌવીર કાંજીનું
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૫૭
Page #69
--------------------------------------------------------------------------
________________
આ પાણી છે. અથવા “સુદ્ધવિચલું વા’ શુદ્ધ-પ્રાસુક અર્થાત જીવ વિનાનું કરેલ આ પાણી છે. “ગઇrષર કાર્ડ અથવા બીજી રીતે આ પ્રકારથી એકવીસ પ્રકારના દ્રાક્ષાજલ વિગેરે પાણી અને “તHT Tળાનાચં” તેવી રીતનું અચિત પાણીને “gવાવ શાસ્ત્રોજા લેતા પહેલાં ધ્યાન પૂર્વક આલોચન કરીને તે ગૃહસ્થ શ્રાવક અગર શ્રાવિકાને “ગારોત્તિ મણિતિ વા' હે આયુશ્મન અથવા હે બહેન એવું સંબોધન કરીને કહે કે “હરિને તો ગor TryTનાવ' આ પૂર્વોક્ત શુદ્ધ તિલેદક વિગેરેમાંથી કોઈ એક પાણી મને આપે આ રીતે સાધુ અથવા સાધી શુદ્ધ પાણી માગે ત્યારે ધરે રેવંત્રતં ો વા' આ પ્રમાણે કહેતા તેમને ગૃહસ્થ શ્રાવક કહે છે કે- સંતો મા ! તુમાં પાનાચં' હે આયુશ્મન્ ભગવાન શ્રમણ તમે જ આ સામે રાખેલ તિલાદક વિગેરેના શુદ્ધ પાણીને વલિન વારંવરિયાળ વિચાળે પાત્રથી તમે પોતે જ કહાડીને અને “શોરિયાજિ ' પાત્રને ઉલટુ કરીને લઈ લે. આ રીતે ગૃહસ્થ શ્રાવક કહે ત્યારે “ત્તવર જાવં' તેવા પ્રકારના તિલેદક વિગેરેના પાણીને વા કિન્ના’ સાધુ સ્વયં લઈ લે અથવા “g 31 સે વિજ્ઞા’ ગૃહસ્થ શ્રાવક તેમને આપે. તે પછી “સુગં અસંતે કિ જાફિકના પ્રાસુક તે અચિત્ત તિલેદક લિગેરેના શુદ્ધ પાણીને મળવાથી ગ્રહણ કરી લે કેમ કે આવા પ્રકારનું શુદ્ધ તિલેદક વિગેરે પાણી અચિત્ત હોવાથી લેવાથી તે સંયમ આત્મ દાતુ વિરાધના થતી નથી. એ સૂ. ૭૪
હવે પૃથ્વીકાયિક વિગેરેના સંબંધ વાળું સચિત્ત પાણું ન લેવાના સંબંધમાં સૂત્રકાર
ટીકાર્યું–તે મિણૂ ના મિડુળી જ તે પૂર્વોક્ત સંયમશીલ ભિક્ષુ અથવા સાધી “વરું જ્ઞાા' ગૃહસ્થ શ્રાવકના ઘરમાં યાવત પાણી લેવાની ઈચ્છાથી “વિ સાથે પ્રવેશ કરીને “રે gણ પર્વ કાળિના તેઓના જાણવામાં એવું આવે કે-૧iતાહિg' અનન્તહિંત-બીજા કોઈના વ્યવધાન વગર જ સાક્ષાત્ “gઢવી' પૃથ્વીકાયની ઉપર “જાવ સંતાના” યાવત્ અત્યંત જીવજંતુ તથા પનક વિગેરે કીડાઓથી યુક્ત તથા “ોટ નિરિત્તે સિવા’ ઠંડા પાણીવાળી માટી તથા મંકોડની તંદુજાલ (હાર) ના સંબંધવાળી પૃથ્વી પર રાખેલ હોય તેવું જોવામાં આવે અને “ગર' ગૃહસ્થાશ્રાવક ‘મિસ્કુરિયર સાધુને આપવાની ઈચ્છાથી “
કુળ વા’ ઉદકાદ્ધ વાળા હાથથી અર્થાત પાણીના ટીંપા પડતા હોય તેવા હાથથી તથા “સિગા વા' સસિનગ્ધ ભીના હાથથી અથવા ન
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૫૮
Page #70
--------------------------------------------------------------------------
________________
શrળ વા’ સચિત્ત પૃથ્વીકાયિકથી ઢાંકેલ અથવા “ના ઘા પાણીથી ભીના પાત્રથી અથવા “રીબો વા’ ઠંડા પાણીથી ભીના પાત્રથી અથવા તથા સંમોત્તા” ઠંડુ પાણી મેળવેલ પાણી “માફ ફન્ના” જો લાવીને આપે તે તggT એવા પ્રકારનું અર્થાત્ પાણીથી મિશ્રિત અથવા પાણીથી ભીના પાત્રથી અથવા સચિત્ત પૃથ્વીકાયિકથી ઢાંકેલ પાત્રથી લાવવામાં આવેલ “TTTTTTગાયં” પાણુંને “બાસુi' સચિત્ત માનીને “ઝામે સંતે મળે તે પણ સાધુ કે સાધ્વીજીએ ‘નો પરિત્રા ” ગ્રહણ કરવું નહીં, અર્થાત્ સચિત્ત પૃથ્વીકાયિકની ઉપર રાખેલ તથા ઠંડા પાણીથી મળેલ પાણીને પણ સચિત્ત અને આધાકર્માદિ દેથી યુક્ત હોવાથી ને ગ્રહણ કરવાથી સાધુ અને સાવીને સંયમ-આમ દાતુ. વિરાધના થશે. માટે આવી રીતના અપ્રાસુક–સચિત્ત અને અષણીય આધાકર્માદિ દેવ વાળું પાણી લેવું નહીં ! ૭૫ .
આ સાતમા ઉદ્દેશાના પૂર્વવતત્યનો ઉપસંહાર કરતાં કહે છે
ટીકાર્થgવં વસુ આ વિષણ વિષયક નિયમ પાલન “ર મિલુપ્ત મિuળી વા' તે સંયમશીલ સાધુ અને સાદગીના “નામ' સમગ્રતા સાધુપણાની પરિપૂર્ણતા છે અર્થાત્ સાધુત્વ સમચારી છે. આવા પ્રકારના સંયમ નિયમનું પાલન કરવાથી જ સાધુ સાધીનું વાસ્તવિકપણે સાધુપણુ સુરક્ષિત અને સંપન્ન થાય છે. એ રીતે ભગવાન વીતરાગી એવા મહાવીર પ્રભુએ કહ્યું છે. એ હેતુથી “ત્તિમિ' આ શબ્દ પ્રયોગ છેવટમાં કરેલ છે. અહીયાં વીમિ' અર્થ “વિશા”િ ઉપદેશ કરું છું તેમ સમજ. એ સૂ. ૭૬
પિંડેષણ સંબંધી આ સાતમે ઉદ્દેશક સમાપ્ત. શ૦ ૨૬
આઠમાં ઉદ્દેશકને પ્રારંભ હવે કેવું પાણી ન લેવું તે સૂત્રકાર બતાવે છે
ટીકાથ–સે મિક્થ વા મિધુળી વા તે સંયમશીલ સાધુ અથવા સાધી “હાફર્સ્ટ ગૃહસ્થ શ્રાવકના ઘરમાં “નાવ વિન્ટે તમારે પાણી લેવાની ઈચ્છાથી પ્રવેશ કરીને “જે ર્ન પુળ પવૅ TITના કાળિકા તેઓ જે એવા પ્રકારના પાણીને જાણે કે બન્ને જણાં' જેમ કેબંધવાળ વા' કેરી ધેયેલ પાણી હોય અથવા ‘બંગવાપાળ વા’ આંબળાં હૈયેલા માણી હાથ “વિશાળ વા' કહા યેલ પાણી હોય “જાતિના વા' બીરા ઘાયેલ પાણી અથવા “મુક્રિયાપા વા’ દ્રાક્ષનું પાણી અથવા “મન વા’ દાડિમ હૈયેલ પાણી અથવા “ઝુરપાળ વા’ ખજૂર ધયેલ પાણી અથવા “બસ્ટિTળF T” નાળીયેરનું પાણી અથવા “રીવાળ વા* કરીર નામના વૃક્ષ વિશેષનું પાણી અથવા “જોઢાનાં વા બેર ઘેલ પાણી અથવા “ઝામરુનાવાળાં વા આંબળા યેલ પાણી અથવા “જિંવITI વ’ તિતિડિ ફલનું પાણી અથવા “ઇચરં વા તqr? બીજુ કોઈ આવા પ્રકારનું “બજાવં' પાણ-પાન કજાત “સંગઠ્ઠિાં ગોઠલી યુક્ત હોય અથવા “ભુવં છાલવાળું હોય “સથી બી વાળું હોય એવું જોવે અને “અસંગ' અસંયત ગૃહસ્થ શ્રાવક “મધુરિયા સાધુને ભિક્ષા આપવાની ઇચ્છાથી “ઝવેજ a’ વાંસની છાલથી બનાવેલ ચારણથી જૂળ વા' વરાથી વાર્તા વા' ચમરી ગાયના વાળથી બનાવેલ ચારણીથી અથવા “વિશિrળ છાલ, બી
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૫૯
Page #71
--------------------------------------------------------------------------
________________
વિગેરેને દૂર કરવા એક વાર હલાવેલ અથવા “gf વીઢિચા' વારંવાર પરિપીડન કરેલ અને “રિસાવિયાણ' નીચોવીને “બાર રૂફ જ્ઞા’ લાવીને આપે તો “તqtqTMKIના તેવા પ્રકારનું પાનકજાત–પાણી “ સુ” અપ્રાસુક-સચિત્ત સમજીને “ સંતે પ્રાપ્ત થાય તે પણ ‘ળો પરાફિકજ્ઞા’ સાધુ અથવા સાધીએ ગ્રહણ કરવું નહી. કેમ કે ઉક્ત પ્રકારથી આમર્દન અને નીચોવીને લાવેલ પાણી સચિત્ત અને ઉદ્ગમ દષથી દષિત હોવાથી સંયમ–આત્માના વિરાધક હોવાથી સાધુ અને સાધ્વીએ લેવું ન જોઈએ.
ઉદ્ગમ દેષ સેળ પ્રકારના માનવામાં આવેલ છે જેમ કે- “ આધાકર્મ ૨ “શિચં” ઉદ્દેશિક, રૂ ‘પૂતિને પૂતિકર્મ ક “મીરના , મિશ્રજાત વ “વળા સ્થાપના ૬ “દુફિયાણ' પ્રભૃતિકા ૭ “બોઝ' પ્રાદુષ્કરણ ૮ શી’ કીત છે “મિત્તે’ પ્રામિત્ય ૨૦ પરિચદિર” પરિવર્તન ૨૨ “મિર આહુત ઉર “ક્રિમને ઉભિન્ન શરૂ મા માલાહત ૨૪ રૂમ, ' અછેદ્ય ૫ “ગિત અનિવૃષ્ટ ૨૬ “જ્ઞાન” અધ્યપૂરક, આ સેળ ઉદ્ગમ માંથી કઈ પણ એક ઉદ્દગમ દષથી દૂષિત પાનક જાતને સાધુ અને સાધ્વીએ લેવું નહીં
હવે આ સોળ પ્રકારના ઉદ્દગમ દોને અર્થ બતાવવામાં આવે છે-તેમાં ગૃહસ્થ શ્રાવક સાધુને આપવા સચિત્તને અચિત બનાવે છે. અથવા અચિત્તને પકાવે તેને આધાકર્મ કહે છે, અને પિતાના માટે પહેલાં બનાવેલ લાડુ, ચુરમુ વિગેરેને અમુક સાધુને માટે અર્થાત્ તેને ઉદ્દેશીને ફરીથી ગેળ વિગેરેથી સંસ્કાર વાળું કરવામાં આવે તેને સામાન્ય રીતે એશિક કહે છે. તથા આધાકર્માદિના અવયવ એક દેશથી મિશ્રિત વસ્તુને પૂતિકમ કહે છે. એ જ પ્રમાણે સંત સાધુ અને અસંયત ગૃહસ્થ શ્રાવક વિગેરે માટે પહેલેથી આરંભ કરીને કરવામાં આવેલ આહાર પરિપાકને મિશ્ર કહેવાય તથા સાધુના નિમિત્તે– દૂધપાક વિગેરે રાખી મૂકો તેને સ્થાપના કહેવાય છે. તથા સાધુને માટે પ્રકરણનું ઉત્સર્પણ અથવા અવસર્ષણને પ્રાભૃતિકા કહેવાય છે. તથા સાધુને માટે બારી કે ખડકી વિગેરેમાં દીવે વિગેરે પ્રકટાવીને પ્રકાશ કરો અથવા બહાર આહાર જાતને રાખવે તે પ્રાદુષ્કરણ કહેવાય છે. અથવા દ્રવ્ય આપીને ખરીદેલ કીત કહેવાય છે. તથા સાધુને નિમિત્તે બીજા પાસેથી ઉધાર લેવું તે પ્રામિત્ય કહેવાય છે. તથા પાડેશી અર્થાત નજીકમાં રહેનારાના ઘરમાં કેદરા-વિગેરેને બદલીને ભાત વિગેરે લાવીને આપવા તે પરિવર્તિત કહેવાય છે. એજ પ્રમાણે ઘર વિગેરેથી લઈને સાધુના ઉપાશ્રયમાં લાવીને ગૃહસ્થ શ્રાવક દ્વારા આપવામાં આવતા અનાદિ ચતુર્વિધ આહાર જાત આહુત કહેવાય છે. તેમજ છાણ માટી વિગેરેથી લીધેલ પાત્રને ઉઘાડીને આપવામાં આવેલ અશનાદિ ઉદૂભિન્ન કહેવાય છે. તથા મહેલના પહેલે કે બીજો માળ વિગેરેની ઉપર રાખેલ અશનાદિ આહાર ને નીસરણ કે પગથીયા વિગેરે દ્વારા ઉતારીને આપવામાં આવેલ માલાહત કહેવાય છે. તથા નેકર વિગેરેની પાસેથી
શ્રી આચારાંગ સૂત્ર : ૪
Page #72
--------------------------------------------------------------------------
________________
જુટવીને સાધુને આપવામાં આવેલ અશનાદિ આચ્છેદ્ય કહેવાય છે. તથા એક માલિકની ઈચ્છા ન હોવા છતાં પણ બીજાએ આપેલ આહાર વિગેરે શ્રેણિભતક આદિ એકે આપેલ હોય તે અનિવૃષ્ટ કહેવાય છે. તથા પિતાને માટે બનાવવા ચુલા પર ચઢાવ્યા પછી પાછળથી પાશેર વિગેરે ચેખા આદિ વાસણમાં નાખવા તેને અથવપૂરક કહેવાય છે. આ રીતે સોળ ઉદ્ગમ દોષ માનવામાં આવેલ છે. જે સૂ ૭૭ |
હવે ગબ્ધ વિષયને ઉદ્દેશીને તેને નિષેધ બતાવે છે–
ટીકાર્થ-રે મિત્ વા મિલુળી વા’ પૂર્વોકત તે સાધુ અને સાથી “ઘરું કાવ જિજે તમને ગુહસ્થ શ્રાવકના ઘરમાં થાવત, ભિક્ષા લાભની ઈચ્છથી પ્રવેશ કરીને “ ભારત જેવું વા’ અતિથિગૃહમાં અર્થાત્ ધર્મશાળા વિગેરેમાં “બારમાસુ વા” અથવા બગીચામાં અથવા “જાણારૂજિતુ વા’ ગૃહસ્થ શ્રાવકના ઘરમાં અથવા “રિયાવર વા’ સાધુના મઠ વિગેરેમાં સાધારણ વાં” ચોખાની ગંધને અથવા “પાણTધાળિ વા પાણીના ગંધને “grfમઘાળિ રા’ સુગંધવાળા ગંધને “ઘાય ઘાચ વારંવાર સુઘીને કરે તથ Tara g" તે સાધુ ત્યાં અતિથિગ્રહ વિગેરેમાં અન્નપાનની સુગંધવાળા ગંધને આ સ્વાદન કરવાની ઈચ્છાથી “મુછ જિદ્દે અત્યંત આસક્ત થઈને લેભ યુક્ત થઈને “ઢિ' તલ્લીન થઇને “અકસ્સોવવો અત્યંત આસક્ત બનીને “જો બંધ શોધો અત્યંત રમણીય આ ગંધ છે. અત્યંત પ્રશંસનીય આ ગંધ છે. આ રીતથી એ ગંધને વખાણીને “જો
HT==ા’ સાધુ સાધ્વીએ તેવા ગંધની સુગંધ લેવી નહીં કેમ કે-એ ગંધમાં અત્યંત અસક્તિ રાખવાથી સંયમની વિરાધના થાય છે. તેથી તેને સુંઘવું નહીં કે સૂ. ૭૮ છે
હવે આહારને ઉદ્દેશીને સાધુ–સાધ્વી માટે તેને નિષેધ બતાવે છે
ટીકા– મિજવું વા મિડુળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી “વ ગૃહસ્થ શ્રાવકના ઘરમાં રાવ પવિતમાળે યાવત્ ભિક્ષા લાભની ઇચ્છાથી પ્રવેશ કરીને “રે ૬ પુખ gવં કાળિયા’ તેઓના જાણવામાં એવું આવે કે “સાજુથે' વા’ પાણીમાં થનારા સામનામના કન્દ વિશેષ અથવા “વિરઢિયં વા’ સ્થળમાં થનાર વિરાલિકનામના કંદ વિશેષ “પાસવાઢિચં વા’ સરસવને કંદ અથવા “સાચાં ત્તવ બીજા જે કેઈતેવા પ્રકારના ગાજર, પ્યાજ, લસણ, વિગેરે “આમ” અપરિપકવ તથા “સરપળિચં' શસ્ત્રપરિણુત
આ. ૨૭ થયેલ ન હોય તેવા જાય તે તેને “બક્કાનુાં નાવ સચિન યાવત્ અનેષણય–આધા કર્માદિદેથી દૂષિત માનીને ગ્રહણ કરવું નહીં. કેમ કે આવી રીતના શાલુકાદિ કંદ વિગેરે સચિત્ત અને આધાકર્માદિ દેવાળા હોવાથી તેને લેવાથી સાધુ સાધીને સંયમ આત્માની વિરાધનાને દોષ લાગે છે, તેથી સંયમ પાલન કરવાવાળા સાધુ સાધ્વીએ શાલૂ કાદિ કંદ લેવા નહીં. એ સૂ. ૭૯
હવે અપરિપકવ પિપલી કે મરચાં વિગેરેને ભૂકો લેવાને નિષેધ કહે છે
ટીકાથ–“રે મિજણ વા મિજવુળી વા તે સંયમશીલ સાધુ અને સાધ્વી “નાદારૂ ઝા' ગુહસ્થ શ્રાવકના ઘરમાં યાવત્ ભિક્ષા લાભની ઈછાથી “ifવદ્ સમાને’ પ્રવેશ કર્યો
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૬૧
Page #73
--------------------------------------------------------------------------
________________
પછી તે ન પુળ દ્યું નાળિજ્ઞા' તેમના જાણવામાં જો એવું આવે કે-વિષ્ટિ ના વિઘ્નહિદુળ વ' પીપલી અથવા પીપલીશૂ અથવા ‘મિચિં વા મિયિવુાં વા’ મરચાં અથવા મરચાના ભુકી અથવા વિવે’વૉ સિવેજીનું વા' આદુ અથવા આદુનું ચૂર્ણ (થ વા તત્ત્વજ્ઞા'' ખીજા પણ તેના જેવા ‘માં’ અપરિપકવ ‘સસ્થળચમ્’ અશસ્ત્ર પરિણત હેય તેવું સમજવામાં આવે તે ‘જ્ઞાસુથ’ સચિત્ત અને ‘બળેન્નિ' અનેષણીય જ્ઞાવ' યાવત્ આધાકમાંદિ દોષ દૂષિત માનીને નો પરૢિકના' સાધુ સાધ્વીએ તે લેવુ' નહી. કેમ કે—એ પ્રકારના અપરિપકવ પીપળી વિગેરે સચિત્ત અને આધાકર્માદિ દોષાથી દૂષિત હાવાના કારણે સાધુ અને સાધ્વીના સયમ-આત્મ વિરાધના થાય છે. તેથી સાધુ સાધ્વીએ સયમ રક્ષા માટે તેને ગ્રહણુ કરવાં નહીં ! સૂ. ૮૦॥
હવે ફૂલ વિશેષને ઉદ્દેશીને ભિક્ષાના નિષેધ કરવામાં આવે છે.-
ટીકાઈસે મિલ્લૂ વા મિક્લુળી વા” તે પૂર્વોક્ત સાધુ અને સાધ્વી નાાવકૂરું જ્ઞા' ગૃહસ્થ શ્રાવકના ઘરમાં યાવત ભિક્ષા લાભની ઈચ્છાથી ‘વિદ્ને સમાળે’પ્રવેશ કરીને ‘નેત્રં પુન ëજ્ઞાનિકન્ના' તેએના જાણવામાં જો એવું આવે કે ‘જૈવજ્ઞ' ફૂલ વિશેષ જેમ કે ‘અવવર્ણન વા' આંબાનુ ફુલ હાય અગર ‘બવા વા'આમ્રાતક પ્રલ ખ હાય અગર ‘તાજીમ વા’ તાડનું ફળ હાય અથવા ‘જ્ઞિજ્ઞિપ્તિસ્કંગ વ’ વિષેશપ્રકારની વેલના ફળ હાય અથવા ‘સુમિવ વા' શતઃ ફળ હાય અથવા ‘સરૂપતંત્રે 'શલ્લકી નામની વનસ્પતિ વિશેષનુ' ફળ હાય અળચર' વા સપનાર” અથવા ખીજા તેના જેવા નાચ” ફળ સામાન્ય હાય પરંતુ જો તે ફળે માં' અપરિપકવ હાય અને અત્યં પળિય શસ્ત્ર પરિણત ન હેાય તે તેને અન્નામુથ' સચિત્ત તથા ‘xળેલનિકૐ' અનેષણીય જાણીને ‘નાવ હામેલતે' યાવત્ તે મળે તે પણ નોકિનાહિના' તેને ગ્રહણ કરવા નહીં. કેમ કે અપરિપકવ અને અશસ્ત્રપરિણત આમ્રાદિના કાચા ફળે સચિત્ત અને અનેષણીય-આધાકમાંદિ દાષાથી દૂષિત હવાથી સાધુને સંયમ આત્મ વિરાધના થશે તેથી સચમ પાલન કરનારા સાધુ સાધ્વીએ કાચા અને અશસ્ત્ર પરિણત આંખા વિગેરેના ફળે ને લેવા નહી* || સૂ. ૯૧ ૫
ત
હવે પીપળા વિગેરેના નવા અંકુરાને ઉદ્દેશીને તેના નિષેધ કરે છે
ટીકાઈ-લે મિવુ વા મિવુળી વા' તે પૂકિત સાધુ અગર સાધ્વી જ્ઞાાય :: [!' ગ્રહસ્થ શ્રાવકના ઘરમાં યાવત્ ભિક્ષા લાભની આશાથી ‘વિટ્ટે સમાળે' પ્રવેશ કરીને સે ન પુળ Żવાસનાય જ્ઞાનિજ્ઞા' તેઓના જાણવામાં નવાપાનના 'કુર છે તેવુ' આવે છે. જેમ કે-‘અસોથ વારું વા' આ પીપળાના નવા પાન છે. અથવા ‘નોદ્વારું વ’વડ ના નવા પાન છે અથવા નિર્જીવુવારું વા' પ્લક્ષના નવા પાન છે. અથવા ‘નીપૂછ્યા””
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૬ ૨
Page #74
--------------------------------------------------------------------------
________________
વા' નીપૂર નદીની પાંસેના વૃક્ષ વિશેષના નવા પાન છે. અથવા ‘સજીવાજી' વા' શલકીના મનાવૃક્ષ વિશેષના નવા પાન છે. અથવા ળયા વા તઘ્ધાર પંચાહનાચ'' ખીજા તેના જેવા વૃક્ષેાના નવા પાન છે પરંતુ તે પાન બ્રામ' અપરિપકવ કાચા છે, તેમજ સ સ્થળ' શસ્ત્ર પરિણત થયેલ નથી. અર્થાત્ તેને ચૌરેલ કે કાપેલ નથી તેા તેને ‘બામુય' અપ્રાપ્સુક સચિત્ત અને ‘અનેનિમ્નું' અનેષણીય ‘જ્ઞાવ' યાવત્ આધાકર્માદિ દ્વેષથી દૂષિત સમજીને એવા પ્રકારના નવા પત્તાઓને સાધુ સાધ્વીએ ગ્રહણ કરવા નહી' કેમ કે આવા પ્રકારના કાચા અને ચીર્યાં ફડચા વગરના નવા પત્રો સચિત્ત અને આધાકમાંદિ દોષથી યુકત હવાથી સાધુ સાધ્વીને સયમ આત્મ વિરાધક થાય છે. તેથી સ યમશીલ સાધુ સાધ્વીએ તેને વજય` કરવા ોઇએ, ાસૢ. ૮૨ !!
હવે કામલ ફલ સામાન્યને ઉદ્દેશીને તેને લેવાના નિષેધ કહે છે.
ટીક -છે મિલવ્ યા મિવુળી વ' તે પૂર્ણાંકત સાધુ અને સાધ્વી ‘īાવત્રુ ં જ્ઞા’ ગૃહસ્થ શ્રાવકને ઘેર યાવત્ ભિક્ષા લાભની આશાથી ‘વિદ્ને સમાળે' પ્રવેશ કરીને છે હું કુળ ણં સજ્જુનાયં નાળિજ્ઞ’ તેમના જાણવામાં એવુ' આવે જેમ કે− ંયસરદુનાય વા' આંખાના કામળ ફળ ‘સ્થિતદુ નાય વા' અથવા કાઠાના કમળ ફળ અથવા ટિમસËનાચવા’ દાડમના કામળ ફળ અથવા વિસરતુચ વા' બલીના કમળ ફળ અથવા અળચર’ અન્ય કાઈ ખીજા ‘તાર’ તેવા પ્રકારના ‘સરવુનાચ’ કામળ ફળા જો ‘બ્રામન’ અપરિપકવ હાય ‘અસથળિય' શત્રુ પરિણત થયેલ ન હોય અર્થાત્ ચીલ કે ફાડેલ ન ડાય તે તેવા આંખા વિગેરેના કુમળા ફળોને ‘બન્દાસુચ’સચિત્ત એવ અનેષણીય આધાકર્માદિ દોષાર્થી દૂષિત યાવત્ સમજીને 'નો હિાફ્રિગ્ગા' પ્રાપ્ત થાય તા પણ તે લેવા નહી' કેમ કે-એ કુમળા કેરી વિગેરે સામાન્ય ફળ કાચા અને અશસ્ત્ર પરિણત હાવાથી સચિત્ત અને ધાકમાંદિ ઢાંષાથી યુકત હોવાને લીધે સયમ અને આત્માના વિરાધક હાવાથી સાધુ સાધ્વીએ સયમ પાલન માટે એવા પ્રકારના કાચા કે ચીર્યાં ફાડયા વગરના ફળે લેવા નહી' કારણ કે તે લેવાથી સયમ આત્માની વિરાધના થાય છે. સૂ. ૮૩ ૫
आ० २८
હવે ઉમરડા વિગેરેના ફળેના ભૂકાને ઉદ્દેશીને તેના નિષેધ કહે છે
ટીકા-સે મિલ્લૂ વા મિવવુળી વા' તે પૂર્વોક્ત સાધુ કે સાધ્વી નાચ ગાવ’ ગૃહસ્થ શ્રાવકના ઘરમાં યાવત્ ભિક્ષા લેવાની ઈચ્છાથી 'વિટ્ટે સમાળે’ પ્રવેશ કરીને લેનં પુળ ä મથુનય' નાળિજ્ઞા’ તેમના જાણવામાં એવુ' મધુસૂ` આવે ‘તાજ્ઞા’ જેમ કે લવમંધુ' વા’ ઉમરડાના મૂળનું ચૂર્ણ અથવા ‘મંથુ વા' વડના ફળાનું ચૂર્ણ હોય અથવા ‘વિજું ઘુમંથુ વા' પીપળાના કૂળનું ચૂર્ણ હોય અથવા તોથમૈથુ વા’પીપળાના ફળનું ચૂર્ણ હોય અથવા કાળચાં વા તવવાર ખીજા કાઈ તેના જેવા ‘મંથુનë' ચૂણ હાય પણ જો ‘આમન' કાચા હોય અર્થાત્ પરિપકવ ન હોય ‘તુ’ જરાતરા વાટેલ હાય તથા સાસુ શ્રીયં' જેના ખી ખરાખર વટાયા ન હૈાય આવા પ્રકારનું ઉમરડા વિગેરેના ક્લેનું ચૂ ‘બોસુર્ય ના' સચિત્ત તેમજ અનેષણીય આધાકર્માદિષવાળા હાવાથી તે પ્રાપ્ત થાય
તે ભ્રૂણ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૬૩
Page #75
--------------------------------------------------------------------------
________________
તે પણ બળ વરાહકના તેને ગ્રહણ કરવા નહીં કેમ કે આવા પ્રકારનું ફળોનું ચૂર્ણ સચિત્ત અને આધાકર્માદિ દોષવાળું હોવાથી સાધુ અને સાધ્વીના સંયમ-આત્મ વિરાધક થાય છે. તેથી આવા પ્રકારના ઉમરડા વિગેરે ના ફળના ચૂર્ણને સાધુ કે સાધ્વીએ લેવું ન જોઈએ. એ સૂ. ૮૪
હવે પુરા ચડ્યા ન હોય તેવા અપરિપકવ શાકાદિને ઉદ્દેશીને નિષેધ કરે છે.
ટીકાથ-મિજવૂ વા મિલુળી વા’ તે પૂર્વોક્ત સાધુ અગર સાધી “દાવ નાર” ગૃહસ્થ શ્રાવકના ઘરમાં ભિક્ષા મળવાની આશાથી “વિ સમાને પ્રવેશ કર્યા પછી રે નં પુખ gવંઝાળT' તેમના જાણવામાં એવું આવે કે-“મા વા’ અપરિપકવ પાન વાળું, આશાક છે અથવા“નુરૂપvori વા’ પૂતિપિાક જેવી દુર્ગન્ધ વાળું શાક ઘણુ જીર્ણ શણ છે. “વા” ઘી અથવા “કજં વા’ પીવા લાયક પય તથા જેન્ન જા લેહય ચાટવા લાયક અથાણુ વિગેરે તથા ખાદિમ સ્વાદિમ પદાર્થ ઘણા જુના છે. તેવું જાણવામાં આવે છે તેવું જોઈ લે તે તે પુરાણુ શાકભાજી કે જુના ઘી વિગેરેને સાધુ સાધ્વીએ ગ્રહણ કરવા નહીં. કેમ કે “ફથવાળા લgreqખૂણા આ જુના શાકભાજી ઘી વિગેરેમાં છ પેદા થઈ ગયેલા હોય છે. તથા “રૂયાળ ગાયા” એમાં અર્થાત્ કાચા અપરિપકવ જુના શાક કે ધી વિગેરેમાં જીવ ઉત્પન્ન થતાં હોય છે. તથા “રૂસ્થ શાળાસંવત’ તે એ કાચા શાક ઘી વિગેરે પય, લેહય ખાદિમ સ્વાદિમ આહાર જાતમાં ઘણું છ ઉત્પન્ન થઈને વધી રહ્યા હોય છે. તથા “ વાગવુતારું આવા જીર્ણ શણું જુના ઘી વિગેરેમાં ઉત્પન્ન થયેલ પ્રાણી મર્યા નથી તથા “રૂટ્યTTI અપરિયારૂ આ જુના શાક ઘી વિગેરેમાં ઉત્પન્ન થયેલ પ્રાણ રૂપાન્તર થઈને પરિણત થયેલ નથી. તથા “ઇ Trt વિધ્રથા અત્યંત જૂના ઘી વિગેરેમાં ઉત્પન્ન થયેલ પ્રાણી વિવસ્ત થયેલ નથી. તેથી આ જુના આમ પત્રક શાકભાજી ઘી વિગેરે સચિત્ત હોવાથી સાધુ સાધ્વીએ તેને લેવા ન જોઈએ. તેને લેવાથી સંયમ આત્મ વિરાધના થાય છે. તેથી આ પ્રકારના અત્યંત જુના શાક ઘી વિગેરે લેવા ન જોઈએ. એ સૂ, ૮૫
હવે કાચા શેરડીના સાંઠા કે ટુકડા વિગેરેને ઉદ્દેશીને તેને નિષેધ કરે છે.
ટીકાર્યા–“તે મિHવા મારવુળી વા તે પૂર્વોક્ત સાધુ કે સાવી “જાવ સાવ” ગૃહસ્થ શ્રાવકના ઘરમાં યાત્રત ભિક્ષા લાભની ઈચ્છાથી “વિ સમ’ પ્રવેશ કરીને નં gT gવં વાણિજ્ઞા તેમના જાણવામાં એવું આવે કે-“મેરાં વા’ છોડા વિનાના શેરડીના કકડા છે. અથવા “ સુર્થ વા' અંક કરેલુ નામની વનસ્પતિ છે, અથવા “ જા' કસેરૂક-કેશૌર નામના કન્દ વિશેષ છે. અથવા “સિંઘ વા પાણીમાં થવાવાળા શીઘેડા છે. અથવા ‘પુતિકાછુ વા’ પૂતિઆલુ નામની વનસ્પતિ વિશેષ છે. એમ જાણવામાં આવે અથવા “વા તágiાં બીજા તેના જેવા જળમાં પેદા થનાર કંદરૂપ વનસ્પતિ હોય તે “કામ” કાચા હોય તથા “કથિરિવં' શસ્ત્ર પરિણત થયેલ ન હોય તે આવા પ્રકારના બધા જ કંદને “જાવં' સચિત્ત યાવત અનેષણય આધાકર્માદિ દેથી યુક્ત સમજીને સાધુ સાધી એ તે લેવા ન જોઇએ કારણ કે આવા પ્રકારના કાચ શેરડીના
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૬૪
Page #76
--------------------------------------------------------------------------
________________
ગન્ના, કશેરૂક, સીંઘાડા વિગેરે આમ અને અશસ્ત્ર પરિણત હોવાથી સચિત્ત અને આધા. કર્માદિ દેવાળા હોવાથી સંયમ આત્મ વિરાધના થાય છે. તેથી સંયમ પાલન કરવા વાળા સાધુ સાધ્વીએ તે લેવા નહીં સૂ. ૮૬ છે
હવે કમલકંદ-મૃણાલ વિગેરેને ઉદેશીને તેને નિષેધ કરે છે.
ટીકાથ-રે મિતરઘુ વા મિકqળી વા” તે પૂર્વોક્ત સાધુ કે સાધ્વી “નાટ્ટાવકુટું કાવ' ગૃહસ્થ શ્રાવકના ઘરમાં યાવત્ ભિક્ષા મળવાની ઈચ્છાથી “ઘવિરે રમાશે પ્રવેશ કર્યા પછી “સે નં gm gવંનાળિયના તેમના જાણવામાં એવું આવે કે–“cq૪ વા’ ઉત્પલ- નીલ કમલ અથવા “
રૂટના વા’ નીલ કમલનું નાળ ઉંડે છે અથવા “મિસ વા મિસમુખ વા' કમળ કદનું મૂળ હોય કે કમળ કંદના નાલ–તંતુ હોય અથવા “ઘોઘ’ કમળના કિંજલ્ક હોય અથવા “વવામાં ઘા કમળને કંદયા ખંડ છે. “ઇનચર વા તત્વ જા” અથવા બીજા કોઈ તેના જેવા કંદ વિશેષ હોય એ રીતના એ કમલ કંદ વિગેરેને જોઈને અથવા જાણીને ‘કાચા તથા “સથપરિવં” શસ્ત્ર પરિણત કરેલ ન હોય અર્થાત્ જેમના તેમજ હોય તેવું જોવા કે જાણવામાં આવે તેવા કમળ કંદાદિને “માસુચ ગાય સચિત્ત યાવત્ અનેષણય આધાકર્માદિ દેથી યુક્ત માનીને સંયમ આત્મ વિરાધક હવાથી સાધુ કે સાધ્વીએ મળવા છતાં પણ પરિદિશા” તેને ગ્રહણ કરવા નહીં સૂ. ૮૭ I પિકૅષણને અધિકાર પ્રભુશ્રી હોવાથી જ પાકુસુમ વિગેરે અગ્ર બીજેને ઉદ્દેશીને હવે તેને નિષેધ બતાવે છે –
ટકાથ– મિજવુ જા વુિળી વા’ તે પૂર્વોક્ત સાધુ કે સાધ્વી “હારું સાવ ગૃહસ્થ શ્રાવકના ઘરમાં ચાવત ભિક્ષા મળવાની ઈચ્છાથી “gવ સમા’ પ્રવેશ કરીને “જે કં પુન કાળિઝા' તેમના જાણવામાં એવું આવે કે– “કાવીવાળ વા” આ જ પાકુસુમ વિગેરે અંગ્રખીજ છે તથા “પૃથ્વીરાજ વા' આ જાતિ કુસુમ વિગેરે મૂળ બીજ વાળા છે. અથવા “વંશીયાળ વા’ શલકી વિગેરે સ્કંધ બીજ છે તથા “રથયાળ ગા’ શેરડી વિગેરે પર્વ બીજ છે. અર્થાત્ જેની ગાંઠમાં જ બી હોય છે તેવા છે. તથા ભાવનાવાળ વા
आ०२९ અગ્રભાગથી જ ઉત્પન્ન થવા વાળા જપાકુસુમ વિગેરે અથવા “મૂકાયાળ વા” મૂળભાગ થી જ ઉત્પન્ન થનારા જાતી કુસુમ વિગેરે તથા “વંધજ્ઞાચાળ વા’ સકંધ ભાગથી જ ઉત્પ. ન થનારા શલકી વિગેરે તથા “રજ્ઞાચાળ વા? પર્વજાત ગાંઠમાંથી જ ઉત્પન થનારા શેરડી, વાંસ વિગેરે “TOW' અગ્રદીથી બીજાને લાવીને બીજા સ્થાનમાં ન ઉત્પન્ન થનારા એટલે કે એ અગ્રાદિ ભાગમાં પેદા થનારા જપા કુસુમ વિગેરેને જોઈને કે જાણીને તથા તમિથg વા' ગોલાકાર લતા-કંદલીની મધ્યમાં રહેવાવાળા ગભર વિગેરે વસ્તુને અથવા ‘રાણીલીસેળ વા’ કંદલી રતબકને અથવા વારિક વા’ નાળીયેરના છાને અથવા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૬૫
Page #77
--------------------------------------------------------------------------
________________
“નૂરમથ, વા” ખજુરના ગુચ્છાને અથવા ‘રાસ્ટમથી વા’ તાલફલના ગુચ્છાને જોઈને કે જાણીને તેમજ “gવં કાચાં વા તqui' આવી રીતના બીજી કોઈ અન્ય વસ્તુને કે જે અગ્ર બીજાદિના જેવા હોય એ બધાને પણ કાચા અને અશસ્ત્રપરિણત હેવાથી બgiાચં વાવ' અમાસુક યાવતુ અનેષણય આધાકર્માદિ દોષવાળા માની “સામે સતે ળો દક્તિ મળવા છતાં પણ તેને લેવા નહીં. કેમ કે-કાચા તથા ચીર્યા કે કાપ્યા વગરના હોવાથી જપાકુસુમ વિગેરે અગ્રબીજ આદિ બધી વસ્તુઓ સચિત્ત આધાકમદિ દેષવાળી હેવાથી તે અગ્રણીજ વિગેરે અપરિપકવ પદાર્થોને લેવાથી સાધુ અને સાવીને સંયમ આત્માની વિરાધના થાય છે તેથી તેને ન લેવા | સૂ ૮૮ છે
હવે છિદ્રવાળી શેરડી વિગેરેને લેવાને નિષેધ કરે છે,
ટીકાઈ–બરે મિત્ વા મિતશુળી વા તે પૂર્વોકત સાધુ અને સાધ્વી “Tiારૂરું સાવ' ગૃહસ્થ શ્રાવકના ઘરમાં યાવત ભિક્ષા મળવાની ઈચ્છાથી “gવસમાં પ્રવેશ કરીને સે નં પુખ gવે ગાળિગા’ તેમના જાણવામાં એવું આવે કે-૩૬ વા શાળાં વા” આ શેરડી કે તેનાગના કાણાવાળા છે. અર્થાત રેગ વશાનું સછિદ્ર છે તથા “અંજાર વાગે અંગારિક અર્થાત્ ઋતુના ફેરફારથી વિકૃત વર્ણવાળી થઈ ગયેલ છે. તેમજ “સંમિરવં તેના છોડા વિખરાઈ ગયા છે. તથા “વિકસિઘં ઘેટા અથવા શિયાળે કરડેલ છે. “વત્તાં વા તેને અગ્રભાગ વેંતને છે. તથા “ઇંસ્ટીકર્થ વા આ કાંદાને મધ્યમ ભાગ છે તથા “અચરું વા ઘggi” બીજા પણ તેના જેવા સચ્છિદ્રના વિગેરે જેવા વનસ્પતિ વિશેષ “કામ” અપરિપકવ હોય તથરિન અશિસ્ત્રપરિણુત એટલે કે ચીરફાડ કર્યા વિનાના એવા જોઈને કે જાણીને સાધુ અને સાવીએ તેને નાવ’ સચિત્ત અને યાવત્ અનેષણય આધાકર્માદિ દેથી યુક્ત જાણીને ‘ળો દિifજ્ઞા’ તેને ગ્રહણ કરવા નહીં. કેમ કે-છદ્રવાળાગના વિગેરે અપરિપકવ અને અશસ્ત્રો પહત હોય તે તેને સચિત્ત અને આધાકર્માદિ દોષવાળા માનવામાં આવે છે. તેથી એવા પ્રકારના કાચાં તેમજ ચીર્યા ફાડયા વગરના સછિદ્ર શેરડી વિગેરેને લેવાથી સંયમ આત્મ વિરાધના થાય છે. તેથી સંયમના રક્ષણ માટે તેવા પ્રકારની વસ્તુ લેવી ન જોઈએ. સૂ. ૮૯
હવે લસણ પ્યાજ વિગેરે કંદ સામાન્યને ઉદ્દેશીને તેને નિષેધ કરે છે.
ટીકાથ-વે મિકq વા મિલુળી વા તે પૂર્વોક્ત સાધુ અને સાધવી ‘rgવરું જ્ઞાવ' વિ સમાને ગૃહસ્થ શ્રાવકના ઘરમાં ભિક્ષા પ્રાપ્ત કરવાની ઈચ્છાથી પ્રવેશ કરીને
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૬૬
Page #78
--------------------------------------------------------------------------
________________
જે કં પુળ નાળિગા’ તેમના જાણવામાં એવું આવે કે મુળે વા કુળવાઁ વાર આ લસણ અથવા લસણના પાન અથવા “કુળનારું ઢpળવે હું વા’ લસણના મૂળ અથવા લસણના કંદ અથવા કુળવોચ વા’ લસણની છાલ અથવા “૩ાયર વા તવારં હૃા” બીજા કે તેના જેવા કંદ જાત એટલે કે ડુંગળી વિગેરે જો “બામાં પાકતા વગરના કાચા હોય તથા “અરયાિર્થ શસ્ત્ર પરિણત થયેલ ન હોય અર્થાત્ તેને કાપેલ કે ચીરેલ ન હોય તેવા હોય તે આવા પ્રકારના કે “#igયે વાવ સચિત્ત યાવત્ અનેષણય આધાકર્માદિ દેષ દૂષિત માનીને “જો પરિપાફિકજા' તેને ગ્રહણ કરવા નહીં, કેમ કે આવી રીતના કાચા અને તાજા કે જેને ચીરેલ કાપેલ હોય એવા લસણ ડુંગળી વિગેરે કંદો સચિત્ત અને આધાકર્માદિ દેવાળા હોવાથી સંયમ આત્મ વિરાધક થાય છે તેથી સંયમના રક્ષણ માટે આવા કદે સાધુ કે સાધ્વીએ લેવા ન જોઈએ. એ સૂ. ૯૦ છે
હવે અપરિપકવ તથા અશસ્ત્ર પરિણત આસ્તિકાદિ ફલ લેવાને નિષેધ કરે છે –
ટીકાર્થ–“રે રમવું વા ઉમરવુofી વા’ તે પૂર્વોક્ત સાધુ અને સાધ્વી દાવપુરું કાર’ “વિ સમાને ગૃહસ્થ શ્રાવકના ઘરમાં ભિક્ષાલાભની ઈચ્છાથી પ્રવેશ કર્યા પછી “જે ગં પુન પર્વ જ્ઞાળિજ્ઞા” તેઓના જાણવામાં એવું આવે કે-“રિઝ વા આસ્તિક નામના વૃક્ષના ફળ “હુંમિ વા' કુંભી એટલે કે નાના ઘડામાં નાખીને પકવેલ ફલ વિશેષ અથવા સિંદુ વા’ લિંગ નામના ફળ વિશેષ અથવા રિંગરાં વા’ બિરૂ નામના વૃક્ષના ફળે અથવા “વિ વાળુ બિલીના ફળ અથવા “સ્ટ વા” પાલક નામના વૃક્ષના ફળ અથવા જાનવનસ્ટ્રિયં વ’ કાસવણલ વૃક્ષ વિશેષના ફળો અથવા “વાવ વા તHTT” બીજા તેના જેવા બીજા ફળોને કે જે આસ્તિક વિગેરે ફળે જેવા હોય તે બધા જ કામ અપકવ હોય તથા “સરથmરિળયં શસ્ત્રપરિણત થયેલ ન હોય તે તેવા ફળો “શબ્દાર્થ વાવ' અપ્રાસુક હોવાથી અનેષણય–આધાકર્માદિ દોષવાળ જાણીને તમે તે મળે તે પણ જો રિજ્ઞા ” તે ગ્રહણ કરવા નહીં. કેમ કે એ રીતના સચિન તથા આધાકર્માદિ દોષવાળા હોવાથી તે લેવાથી સાધુ અને સાધ્વીને સંયમ આત્મ વિરાધના થાય છે તેથી તેને ન લેવા છે સૂ. ૯૧
હવે અપરિપકવ કાચા તથા શસ્ત્રપરિણુત થયેલ ન હોય તેવા ચોખા વિગેરે લેવાને નિષેધ કરે છે.
ટીકા–“રે મિલ્લુ ઘા મારવી ઘા તે પૂર્વોક્ત સાધુ અને સાધ્વી “વફરું જ્ઞાવ વિરે સમrછે” ગૃહસ્થ શ્રાવકના ઘરમાં ભિક્ષાલાભની ઈચ્છાથી પ્રવેશ કરીને “રે નં gm gવું કાળિકા તેમના જાણવામાં એવું આવે કે “#foળ રા’ શાલી ચોખાના દાણા હોય અથવા “#ળજું વા ચોખાની કણકી માં મળેલ ભુયુ હોય અથવા “ળિયપુસિચં વા કણિક મિશ્રિત પાલિકા હોય અથવા “વાવરું રા’ ચોખા હોય અથવા “શાસ્ત્રપિટું વા ખાનો લેટ હોય અથવા તિરું જ્ઞા’ તલ હોય અથવા તિપટું વા’ તલને ભૂકો હોય
आ० ३०
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૬૭
Page #79
--------------------------------------------------------------------------
________________
અગર ‘તિહવ્વ્કાં વા' તલ પાપડી હાય અથવા અન્ય તેના જેવી ખીજી વસ્તુ હાય તે બધા ચાખા કણિક વિગેરે જો અપરિકવ હાય પૂરાપાકયા વગરના અને શસ્રોપહત હાય તે તેવા ચેાખા કણકી વિગેરેને ચિત્ત અને આધાકર્માદિ દોષવાળા સમજીને સાધુ કે સાધ્વીએ તેને લેવા નહી. કેમ કે ઉપરોક્ત પ્રકારના ચાખા કણકી વિગેરે કાચા અને અશસ્રોપહત હાવાથી દોષવાળા ગણાય છે તેથી તે ગ્રતુણુ કરવાથી સાધુ સાધ્વીને સયમ આત્મ વિરાધના લાગે છે. તેથી તેવા પ્રકારના ચેાખા કણકી વિગેરેને લેવા નહીં ! સૂ. ૯૨ ।।
હવે આઠમા ઉદ્દેશાના અંતમાં પિ ંષા સંબંધી પૂર્વોક્ત કથનના ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે.-
ટીકા’-લ રવજી સપ્ત મિશ્યુલ મિલુળી વા' આ પડૈષણા સંબંધી સયમનુ પાલન કરવુ તે પૂર્વોક્ત સાધુ સાધ્વીના ‘સામાિચ' સાધુ ભાવથી સપૂતા છે. અર્થાત્ સાધુ સમાચારી છે. એ પ્રમાણે હું સ્ત્રીમિ” કહુ છું. અર્થાત્ વીતરાગ ભગવાન્ મહાવીર સ્વામી કહે છે. અથવા કહી ગયા છે કે- સાધુ અને સાધ્વીએ સારી રીતે સંયમનુ પાલન કરવુ' એજ મુખ્ય કાર્યો છે. એજ વાત ગ્રંથકાર સુધ સ્વામીએ કહી છે. ! સ્ ૯૩ ॥ આઠમે ઉદ્દેશક સમાપ્ત
નવમા ઉદ્દેશાના પ્રારંભ
આનાથી આગળના આઠમા ઉદ્દેશામાં આવાકર્માદિ દોષવાળા આહાર જાત લેવાને નિષેધ કરેલ છે, હવે આ નવમા દશામાં આધાકર્માદિ દોષાવાળા આહાર જાત લેવા માટે ખીજા પ્રકારે નિષેધ કરતાં સૂત્રકાર કહે છે.-
ટીકા પ્રવૃત્ત જીજી વારૂળ વા' આ પૂર્વ દિશામાં ‘જ્કળ વા’ અથવા પશ્ચિમ દિશામાં અથવા ‘વૃદ્દિનં વા' દક્ષિણ દિશામાં અથવા ટ્વી વા' ઉત્તર દિશામાં ‘સંતેના સંદ્રતા મવૃત્તિ' ઘણા પુરૂષામાં કૈાઇ વિરલ જ શ્રદ્ધાવાળા શ્રાવક અથવા પ્રકૃતિભદ્ર મનુષ્ય હોય છે. જેમ કે—ગાવાવરૂ વા' ગૃહસ્થ શ્રાવક હાય અગર નાવમાયા વ’ગૃહસ્થ શ્રાવકની પત્ની હાય અથવા નાવનિળિ વા’ ગૃરુસ્થ શ્રાવકની બહેન હોય અથવા હાવર્ પુત્તે વા' ગૃહસ્થ શ્રાવકનેા પુત્ર હોય અથવા ‘હાવપૂણ વા' ગૃહસ્થ શ્રાવકની પુત્રી હાય અથવા ‘મુદ્દે વા' પુત્રવધૂ હોય અથવા ‘નાવ મંજરી વા' યાવત્ દાસ હાય કે દાસી હૈાય અગર નાકર કે નાકરાણી હાય ‘તૈલિગ્ન ળ ચુસ્તપુથ્વ મવરૂ' એ બધા શ્રદ્ધળુ શ્રાવકામાં આ નીચે પ્રમાણે પરસ્પરમાં વાર્તાલાપ થાય છે કે-લે મે મયંતિ સમળા' જે આ શ્રમણા થાય છે ‘મંવંતા સીરુમા' ભગવાન્ શીલવાળા અર્થાત્ અઢાર હજાર પ્રકારના શીલાને અ ંગે ધારણુ કરવાવાળા તથા ‘વયમતા ગુળમંત' પિંડ શુિદ્ધિથી વિગેરે ઉત્તરગુણ યુક્ત તથા રાત્રિ ભોજન વિરમણરૂપ છઠ્ઠા એવા પાંચ મહાવ્રતને ધારણ કરવાવાળા ‘સંજ્ઞા' સંયમશીલ અર્થાત્ ઈંદ્રિયા અને નાઇટ્રિયાના સયમ કરનારા તથા ‘સંપુર’ સંવર યુક્ત અર્થાત્ આસ્રવ માને બંધ કરનારા તથા ‘વમથારી’ નવ પ્રકારન' બ્રહ્મચર્ય નું રક્ષણ કરવામાં તદ્ ૨ તથા ‘કવવા મૈદુધમ્માઓ” વિષય ભાગરૂપ મૈથુન ધમાઁથી રહિત સાધુ હાય છે. તેથી ‘નો વજુ સિલ્વર’ આ પૂર્વોક્ત સયમશીલ વ્રત ધારણ કરવાવાળા સાધુએને ‘આહા મિત્
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૬ ૮
Page #80
--------------------------------------------------------------------------
________________
અલળ વા પાળે ત્રા લાર્મ વા સારૂનું વા આધાકદિ દ્વેષવાળુ અશન, પાન, ખાદિમ કે સ્વાદિમચારે પ્રકારના આહાર જાત ‘મોત્તણ્ વા પયદ્ વા' ખાવા કે પીવાનુ કલ્પતુ નથી. કેમ કે આધાકર્માદિ દોષવાળું અશનાદિ લેવાથી સાધુને સંયમ આત્મ વિરાધના થાય છે. એ રીતે સે ત્રં પુનરૂક્ષ્મ અરૂં. અવળો અટ્ઠા નિટ્ટિય' જે આ પેાતાને માટે અમે બનાવીને રાખેલ છે ‘તું અસળ વા વાળં વાલાર્મ વા સાક્ષ્મ વા' તે આ અશનાદિ ચતુર્વિધ આહાર જાત ‘સવ્વમેચ' સમગ્ર રીતે ‘સમાન નિત્તિ મો' શ્રમણાને આપીએ છીએ ‘વિચારૂં વયં વછા' વળી અમે શ્રાવકો પછીથી ‘અવળો અઠ્ઠા’પછીથી અમારે માટે ‘સળં વા પાળ ના લાર્મ વા સામં વા' અશનાદિ ચતુર્વિધ આહાર જાત ચેફસામો' ખન વી લઇશુ ‘ત્યારે નિવોર્સ' આવા પ્રકારના એ શ્રાવકાના શબ્દ ‘મુખ્તા સિÆ' સ્વય' સાંભળીને અથવા ખીજા દ્વારા જણીને ‘તદ્વાર સળં વા પાળે વા સ્વામં યા સામં વ તેવા પ્રકારના અશનાદિ ચતુર્વિધ આહાર જાતને પશ્ચાત્કર્માંના ભયથી ‘અન્નામુ” સચિત્ત તથા ‘અનાસત્ત્તિ' અનેષણીય આધાકર્માદિ દેખવાળુ’ ‘જ્ઞાવ’ યાવત્ સમજીને સાધુ કે સાધ્વીએ ‘છામે સંતે’ મળે તે પણ ‘નો દિશાન્તિ' ગ્રહણ કરવુ નહી.. કેમ કે એ રીતે પાછળથી બનાવવાના શ્રાવકાના સલ્પવાળા અશનાદિ આહાર પશ્ચાત કર્મના દોષથી દૂષિત હવાથી સયમ આત્મ વિરાધક થાય છે તેથી સાધુ કે સાધ્વીએ તેને લેવે ન જોઇએ, અર્થાત્ પશ્ચાત્ ક દોષવાળા પણ્ અશનાદિ ચતુર્વિધ આહાર જાત સયમ આત્મ વિરાધક થાય છે તેથી તેને લેવાના નિષેધ કરેલ છે. ા સૂર ૯૪ ।।
હવે પિંડૈષણાના અધિકાર હેાત્રાથી ભિક્ષા વિશેષને ઉદ્દેશીને તેના નિષેધ બતાવે છે.ટીકા-સે મિવલૂ વા મિન્તુળો વા' તે પૂર્વોક્ત સાધુ અગર સાધ્વી ાવવુ.જીં જ્ઞા' ગૃહસ્થ શ્રાવકના ઘરમાં યાવત્ ભિક્ષા લેવાની ઇચ્છાથી ‘વિનું સમાળે' પ્રવેશ કરીને અગર ‘વલમાળે' વાસ કરતા થકા અથવા નામાનુજમ તૂફ઼ગ્નમાળે વા' એક ગામથી બીજા ગામે જતા તે દ્ગ પુળ Ë નળિજ્ઞ' તે સાધુ કે સાધ્વી જો નીચે કહેવામાં આવ્યા પ્રમાણે જાણે જેમ કે ‘નામ વા’ આ ગામ છે. ર્ં વા' અથવા નગર છે. અથવા ‘વેલું વા’ નાતુ નગર છે. અથવા જ્વૐ વા' નાનુ ગામ છે. અથવા મડર વા' અથવા નાની જુપડી છે, અથવા ‘પટ્ટ વા” નાનુ ગામ છે. અથવા ‘વારં વા’ખાણુ છે, અથવા ‘તોળમુદ્દે વા દ્રોણુમુખ છે. નાવ રાચદ્દાને વા' અથવા રાજધાની છે. એવું સમજવામાં આવે કે ‘રૂમ સત્રજી નામંત્તિ' આ પૂર્વોક્ત ગામામાં અથવા નયરે વા' નગરીમાં અથવા
૩૨
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૬ ૯
Page #81
--------------------------------------------------------------------------
________________
જ્વરે વા' નાના નગરમાં અથવા વૅત્તે વા' ક્ષેત્રમાં અથવા ‘મને વા મડમ-નાના ગામમાં અથવા ‘રોળમુદ્દે વા દ્રોણુમુખ નાની ઝુંપડીમાં ‘નાવ આશરે વા' અગર યાવત્ પત્તન-ન.ની વસ્તીમાં અથવા આકાર-ખાણમાં અથવા ‘રાયજ્ઞાગિત્તિ વ’રાજધાનીમા 'સંતેડ્યુલ મિક્લુમ્સ' અથવા આ પૂર્વોક્ત ગામ નગર વિગેરેમાં કઇ એક સાધુને પુરે સંધુયા' પહેલાના પરિચિત માતા પિતા ભાઇ અધુ વિગેરે અથવા 'પત્ત્તાસંણુચા વા' પછીથી પરિચિત થયેલ સાસુ, સસરા, સાળા વિગેરે ‘વિત્તિ' રહે છે તું ગદ્દા જેમ કે શા)• વજ્ર વા' તે સંબંધિયામાં કોઇ પરિચિત શ્રાવક ગૃહસ્થ હાય અથવા ‘હાવર્ મારિયા વા’ ગૃહપતિના પત્ની હાય ‘નહાવર્ મનિળિયા' ગૃહસ્થ શ્રાવકની બહેન હેાય અથવા ‘જ્ઞાાવરૂ પુત્તે વા‘ ગૃહસ્થના પુત્ર હેાય અથવા વિડ્ ધ્રૂવ વા' ગૃહસ્થની પુર્વી પૂર્વ પરિચિત હાય અથવા ‘મુદ્દા વ' ગૃહસ્થની પુત્રવધૂ પૂર્વ પરિચિત હાય અથવા ‘નાવ' યાવત્ દાસ, દાસી, નાકર નેકરાણી પૂ યા પશ્ચાત્ પરિચિત હાઇ શકે છે. ‘તદ્વારાર્ વુદ્દાTM” આવા પ્રકારના પૂર્વ પરિચિત પિત્રાદિકના ઘરમાં અથવા પશ્ચાત્ પરિચિત શ્વસુર વિગેરેના ઘરમાં ‘નો પુત્ત્રામે’ ભિક્ષા ગ્રહેણુ કર્યા પહેલા ‘મત્તા વા વાળાણુ 'આહાર માટે અથવા પાનને માટે નો નિશ્ર્વમિજ્ઞ યા વિસેષ્ન વા' પ્રવેશ કરવા નહી તેમજ ભિક્ષા લઈને ત્યાંથી નીકળવું પણ નહીં. અર્થાત્ સાધુ કે સાધ્વી આહાર મેળવવા માટે અથવા પાન મેળવવા માટે પણ પૂર્વ પરિચિત એવા પિતા, કાકા, વિગેરેના ઘામાં તેમજ પશ્ચાત્ પરિચિત સસરા, સાળા વિગેરેના ઘરામાં જવું નહી' તેમજ ભિક્ષા લઈને નીકળવું પણ નહી. કેમ કે-‘વજ્રીવ્રૂયા' કેવળજ્ઞાની એવા વીતરાગ ભગવાન મહાવીર પ્રભુ ઉપદેશ આપે છે કે ‘અચળમેય” પૂર્વ પરિચિત કે પશ્ચાત્ પરિચિત સંબ ંધીયાના ઘેરથી આહાર પાણી કરવું' તે કાઁગમનનું દ્વાર છે. કેમ કે પુરા પેદા’ભિક્ષા લેતા પહેલાં જ સાધુને જોઇને સાધુના સખધીયે ‘તસ્સું પોસ્રટ્ટા’ ભિક્ષા આપવા માટે અર્થાત્ અશનાદિ આહાર આપવા માટે ‘બસનું વા પાળવા ધામ વા સામ વા' અશન પાન ખામિ અને સ્વાદિમ ચતુર્વિધ આહારને ખનાવવા જ્ઞિ વા' વાસણ વિગેરે સાધના ને એકઠા કરશે અને ‘વર્ણાન્ન વ’અશનાદિ તૈયાર કરશે. આ રીતના આરંભ સમારભ સાધુ કે સાધ્વીને માટે ચેગ્ય કહેવાતા નથી. કેમ કે−‘અદ્ મિત્રવૃળ પુષ્ત્રો ટ્ઠિા વર્ળા' સાધુ સાર્કવીને સચમ પાલન કરવા માટે ભગવાન્ તીર્થંકરે પહેલેથી જ ઉપદેશ આવેલ છે કે-‘ળો તરૂવ્ નારાË છુટારૂં” એવા પ્રકારના પૂર્વ કે પશ્ચાત્ પરિચિતાના ઘરમાં ‘વુન્નામેવ’ પડ઼ેલેથી ખખર મેળવીને ‘મત્તાર વા વાળા" વા' આહાર લેવા માટે કે પાણી આદિ લેવા માટે. વિસ નવા નિવૃમિઘ્ન વા' જવુ. કે ત્યાંથી બહાર આવવું નહી', 'પવિત્તત્તા' જો ભૂલથી પ્રવેશ કરી લીધા હાય તેા ‘નિલમિત્ત' ત્યાંથી બહાર નીકળીને તે સાધુ કે સાધ્વીએ ‘લે તમાચ’ પિતા વિગેરેના ઘરમાંથી લીધેલ અશનાદિને જાણીને ‘વાંસ –
શ્રી આચારાંગ સૂત્ર : ૪
७०
Page #82
--------------------------------------------------------------------------
________________
મમરા” એકાન્ત સ્થળે ચાલ્યા જવું “piતમવામિત્તા અને એકાન્તમાં જઈને “ખાવાચમહંઢોણ નિટ્રિજ્ઞા' માણસોના અવરજવર વિનાના લેક ન જેવે તે રીતે નિર્જન સ્થાનમાં જઈને “રે ત€ i guવિસિઝ’ તે સાધુ અગર સાધ્વી તે પૂર્વ પરિચિત ગામમાં યથા સમય અર્થાત્ ભિક્ષા લાવવાના સમયે પ્રવેશ કરે “કgવિશિત્તા અને ત્યાં પ્રવેશ કરીને “તથિ હિં કુહિં તે ગામના પૂર્વ પરિચિત વાળાએાના ઘરને છોડીને તેમનાથી બીજા ઘરોમાં “સામાળિ' સામૂહિકરૂપથી પ્રાપ્ત કરવા એગ્ય તથા “સિર્ચ એષણીય–ઉદુગમાદિ દોષ વિનાના તથા “જિં' સાધુના વેષમાત્રથી પ્રાપ્ત થતા અર્થાત્ ઉત્પાદનાદિ દોષ વગરના ઉંgવા' ભિક્ષા રૂપે મળે તેવા અશનાદિ ચતુર્વિધ આહાર જાતને “સિત્તા” યાચના કરીને ગા ગાના ' તેવા પ્રકારને આહાર ઉપગમાં લે. ઉત્પાદના દોષ સેળ પ્રકારના છે. તે આ પ્રમાણે–ા ધાત્રીપિંડ ૧ “તુ તિપિંડ ૨, “નિમિત્તે નિમિત્ત પિંડ ૩, ‘આ નીવ' આજીવીકાપિંડ ૪ “વળીને વની પકપિંડપ, “સિરિઝન' ચિકિત્સાપિંડ ૬, “જો ક્રોધાદિ પિંડ ૭, “મને' માનપિંડ ૮, “માચા' માયાપિંડ ૯, “ોમેચ” લેપિંડ ૧૦, “પુર્દિવારછસંથા' પૂર્વ પશ્ચાત સંસ્તવપિંડ ૧૧, “વિજ્ઞા” વિદ્યાપિંડ ૧૨, તે” મંત્રપિંડ ૧૩, “’ ચૂર્ણપિંડ ૧૪, ‘ગોર’ મેગપિંડ ૧૫, “શૂરવમેર” મૂલકર્મ ૧૬, “વાયા અને ઉત્પાદનના “રોના પોસ્ટરમે આ સોળ દે છે. આ બધા ઉત્પાદનના દે સાધુથી ઉત્પન્ન થાય છે. તથા પાંચ ગ્રામૈપણા દેષ થાય છે. “સંકોચના સંયેજના ૧, ‘vમા” પ્રમાણે ૨, ફારું અંગાર ૩, “ધૂમ ધૂમ દેષ ૪ તથા “#ારણેય’ કારણ ૫ તેમાં આહાર લોલુપતાથી દહીં મેળ વિગેરે મેળવવા તે સંયે જના દોષ કહેવાય છે. તથા બત્રીસ કેળીયા પ્રમાણુથી વધારે આહાર લે તેને પ્રમાણુદોષ કહેવાય છે. તથા આહારની આસક્તીથી લે વશાત ખાવાથી ચારિત્રના અંગાર રૂપનું આવવાથી અંગાર દેષ કહેવાય છે. તથા અંતપ્રાંત વિગેરે આહાર દ્વેષથી ચારિત્રને મલીન કરવું તે ધૂમ્રદેષ કહેવાય છે. તથા વેદનાદિ કારણ વિના જ ખાવાથી કારણ દોષ કહેવાય છે. આ રીતે ગ્રામૈષણાદિ દેથી રહિત થઈને સાધુ સાધ્વીએ સાધુવેષ માત્રથી પ્રાપ્ત થતા અશનાદિ ચતુર્વિધ આહારને ઉપયોગમાં લે માસૂમ લ્યા
હવે પણ પિડેરણાને જ ઉદ્દેશીને તેને નિષેધ બતાવે છે
ટીકાથ-ણિયા પર બggવિસ્ત’ જે કદાચ એવું કઈ વખત બને કે ભિક્ષા કાલ અનુસાર ભિક્ષા ગ્રહણ માટે ગૃહસ્થ શ્રાવકના ઘરમાં આવેલ એ સાધુને માટે કઈ અન્ય ગૃહસ્થ શ્રાવક “ગા ચૈિ આધામિક દેજવાળે “બાળ વા વાળ વા વારં વા સારૂબં વા’ અશનાદિ ચારે પ્રકારના આહાર જાતને બનાવવા માટે તપેલી વિગેરે પાત્રાદિ સામગ્રી “વવારે ' તૈયાર કરે અને સાધુને જ આપવા માટે અશનાદિ ચતુર્વિધ આહારને “રક્ત વા’ બનાવે અને તે વરૂ તુરળી વેજ્ઞા' તે સામગ્રીની તૈયારી તથા અશનાદિ પાચનને જે કંઈ સાધુ મૌન રહી ઉપેક્ષા કરે તેમ કરવાથી રોકે નહી અર્થાત્ “
આમેર વિરૂરિશ્વરસમિ’ અશનાદિ લાવીને આપે ત્યારે જ પ્રત્યાખ્યાન કરીશ. એ વિચાર કરીને તેને નિષેધ ન કરે તે સાધુને “માદા સં” માતૃસ્થાન
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૧
Page #83
--------------------------------------------------------------------------
________________
અને આધાકર્માદિ દોષ લાગે છે. તેથી જો ઇ ઝા” એવું કરવું નહીં, અર્થાત્ આધાકમિક અશનાદિ ચતુર્વિધ આહારને રાંધવામાં સાધુએ મૌન રાખીને કેવળ તેની ઉપેક્ષા જ ન કરવી, પરંતુ તેનું પ્રત્યાખ્યાન કરવું.
હવે તે પ્રત્યાખ્યાનના પ્રકારને બતાવે છે.–
રે પુત્રામેવ સોના સાધુ કે સાધ્વીએ ભિક્ષા લેતા પહેલાં જ વિચાર કરીને કહે કે-૩રોત્તિ વા, મણિણિત્તિ વા' હે આયુષ્યનું શ્રાવક અથવા હે બહેન શ્રાવિકા, ‘નાદારાર્થ’ આધાકર્માદિ દેવાળું “જળ વ ાળું વા હામં વા સામં વા’ અશનાદિ ચતુર્વિધ આહાર દ્રવ્ય અથવા પાન દ્રવ્ય કે ખાદિમ, સ્વાદિમ પદાર્થ “મુત્તર વા વાયા રા' ખાવા પીવામાં “ો રજુ પૂર મને લેવાને કલ્પતું નથી તેથી અશનાદિ આહાર બનાવવાની “મા વહિં સામગ્રી ન લા. તથા અશનાદિ આહાર “મા વવવવરિ બનાવે નહીં અર્થાત્ મારે માટે જે કંઈ પાક તૈયાર ન કરે. તે સેવં વચંતરર વો' આ રીતે નિષેધ કરવા છતાં પર- ગૃહસ્થ શ્રાવક “બારામ” આધાકર્માદિ દેષવાળે “ રા વા વારમ વા સારૂકં વા’ અશન પાન, ખાદિમ અને સ્વાદિમ ચતુર્વિધ આહાર
અT૦ રૂર જાત વવવ વિજ્ઞા’ બનાવરાવીને ભાર લાવીને સુકના” આપે તે તદ્રુપ ગળ a a r વા સકં વા” એવા પ્રકારના આધાકર્માદિ દેષવાળા અશનાદિ ચતુવિધ આહાર જાતને “ સુ” સચિત્ત તથા “જ્ઞા યાવત્ અનેષણય આધાકમદિ દેવ દૂષિત સમજીને “જાએ તે મળે તે પણ જો ફિન્નિા ' સાધુ કે સાદેવીએ તેને લેવા નહીં કેમ કે આવા પ્રકારના દેષયુક્ત આહારને લેવાથી સંયમ આત્મ વિરાધના થાય છે. ૯૬
હવે પિૉષણાને ઉદ્દેશીને કથન કરવામાં આવે છે. -
ટીકાથ- સે મિલ્લૂ વા મિલુળ વા’ તે પૂર્વોક્ત સાધુ કે સાથી “ના નવ ગૃહસ્થ શ્રાવકના ઘરમાં ભિક્ષા લાભની ઈચ્છાથી યાવત્ “વિ મળે પ્રવેશ કરીને તે જ
પર્વ જ્ઞાળિsar” જે એવું તેમના જાણવામાં આવે કે “ યા મર$ ' માંસ અર્થાત્ ફળની અંદરને ગર ભાગ રૂપ વનસ્પતિ વિશેષ જેમ કે-શિલિંધ, છત્રાક છાણ છત્તા કે જે ચોમાસામાં થાય છે તથા તેને માછલીની જેમ ઘણું કાંટાવાળા ઘણી શિરાવાળા વનસ્પતિને મજ્ઞિજ્ઞમાળ ' રંધાતા જોઈને તેમજ “તિપૂરું વા” તેલવાળા માલપૂવાને રંધાતા જોઈને તેમજ બાળ વ પ વા સારૂ વા સારૂ વા’ અશનાદિ ચતુર્વિધ આહાર “બાપતાd” અતિથિ માટે “વગરāરિકામાળ ઘા રંધાતે જઈને ‘ો વધું તું યુવામિત્તા’ અત્યંત
શ્રી આચારાંગ સૂત્ર : ૪
७२
Page #84
--------------------------------------------------------------------------
________________
ઉતાવળથી તેમની પાસે જઇને ‘બોલિજ્ઞા’ યાચના કરવી નહી. ‘નળસ્થનિહાળળીસા’ પરંતુ કેવળ ગ્લાન–બિમાર વિગેરે સાધુ માટે તે ત્યાં જઈને યાચના કરવામાં કોઇ દોષ નથી, કેમ કે બિમારી વિગેરે અવસ્થામાં ઉક્ત રીતે યાચના કરવામાં દ્વેષ નથી. તેમ શાસ્ત્રનું તથા વીતરાગ ભગવાન્ મહાવીર સ્વામીનુ વચન છે. । સૂ. ૯૭
હવે પિšષણાને જ ઉદ્દેશીને વિશેષ કથન કરે છે.
ટીકા”-‘સેમિફ્લૂ વા મિવુળીયો' તે પૂર્વોક્ત સાધુ કે સાધ્વી જ્ઞાાનકુરું જ્ઞા ગૃહસ્થ શ્રાવકના ઘરમાં યાવત્ ભિક્ષાલાભની ઇચ્છાથી વિટ્ટે સમાન’ પ્રવેશીને ‘બળચર’ મોચનના' અશનાદિ જે કઈ આહાર દ્રવ્ય કિનારિત્તા' મળે તે લઇને તે પૈકી મિ યુમિ મોદવા’ સુગંધવાળા સુગધવાળા તથા સારા સ્વાદવાળા પદાર્થના આહાર મળે તે લઇને ‘તુષ્મિ ટુર્મિ ધ્રુવેક્’ દુગન્ધવાળા આહારનેા ત્યાગ કરે તે તેવા સાધુ સાધ્વીને ‘માદાળ સંજ્ઞાસે’ છળકપટાદિ રૂપ માતૃસ્થાન દોષ લાગે છે. તેથી ‘નો હવ દરેકજ્ઞા’ એ પ્રમાણે કરવુ નહી. પરંતુ સુષ્મિ વાતુમિ વા' સારૂં કે ખરાબ જે કંઈ પ્રાપ્ત થાય તે ‘સઘ્ન' મુંને’ સઘળું ઉપયેગમાં લેવુ જોઇએ, તેમાંથી કાઇપણુ દ્રવ્યનો ત્યાગ કરવા ન જોઇએ. કેમ કે તેવી રીતે ત્યાગ કરવાથી માતૃસ્થાન દેષથી સયમ આત્મ વિરાધના થાય છે. ૫ સ્. ૯૮ ॥ હવે પાન વિષયના સ`ધમાં કંઈક વિશેષ કથન કરે છે.
ટીકા’-લે મિત્ર વા મિથુની યા તે પૂર્વીક્ત સાધુ કે સાધ્વી ‘નાવરું જ્ઞાq' ગૃહસ્થ શ્રાવકના ઘરમાં યાવત્ ભિક્ષા મળવાની ઇચ્છાથી ‘વિદ્યુતમાળે' પ્રવેશ કરીને ‘અળ ચરં વી પાળવજ્ઞયં' કાઇ એક પાન પદાર્થીને કિના’ ગ્રહણ કરીને તેમાંથી ઘુ ઘુત્ક્ર આસાન્તા' સુગંધ રસવાળા પેય પદાને પોતે પીછને તે શિવાયના સાચું સાચે હિબ્રુવે’ કષાય રસવાળા પેય દ્રવ્યને જો ફેંકી દે તે તેવા સાધુ સાધ્વીને માઢ્ઢાળ જ્ઞાને' માયા છલકપટાઢ દોષ લાગે છે. તેથી ‘ળો વ રિજ્ઞા' તેથી એ પ્રમાણે કરવુ' નહી. અર્થાત્ ભિક્ષા રૂપે મળેલ પેય પદાર્થ પૈકી સારા સુગધદાર કે સ્વાદિષ્ટ રસ યુક્ત પેય વસ્તુનુ પાન કરીને બાકીના ખાટા તુરા કડયા વિગેરે રસવાળા પદાર્થના ત્યાગ કરવાથી સાધુને માયા છલકપટાર્ટિં દોષ થવાથી સયમ આત્મ વિરાધના થશે, કેમ કે સંચમ પાલન એજ પિ તૈષણાના અધિકાર ડાવાથી તેના સંબંધમાં જ કથન કરે છે.
ટીકા”--છે મિલ્ વા મિવુળી વા' તે પૂર્વોક્ત સાધુ અથવા સાધ્વી ‘વર્લ્ડ જ્ઞાવ' ગૃહસ્થ શ્રાવકના ઘરમાં ચાવત્ ભિક્ષા લાભની ક્ષચ્છાથી ‘વિટ્ટે સમાળે' પ્રવેશ કરીને ‘દુનિયાળ મોયળગાયૈ' વધારે પ્રમાણમાં આવેલ આહાર દ્રવ્યને ‘દિત્તા’ગ્રહણ કરીને ‘વૃદ્ધે સામિયા' ઘણા સાધર્મિક સમાન ધર્મવાળા સાધુ ‘તત્ત્વવસતિ’ એ ઉપાશ્રયમાં નિવાસ કરે છે. જેમ કે ‘સમોદ્યા’ સાંભાગિક તથા ‘સમજીળા' પોતાના સરખા આચારવાળા સમનાજ્ઞ તથા ‘શારિયા' અપરિહાય જેના ત્યાગ ન થઇ શકે તેવા સાધુ તથા ‘બલૂચા’
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૭૩
Page #85
--------------------------------------------------------------------------
________________
સમીપસ્થ સાધુ “તેë કાઢો” આ સઘળા સાધુને પૂછ્યા વિના તથા “ઝામંતિજ વિચાર વિનિમય કર્યા વિના વધારાના આહારને જે “વે ફેંકી દે તે તેમ ફેંકનારને મારા દ્વારે માયાછળકપટાદિ દોષ લાગે છે. તેથી ‘ળો gવં રિજ્ઞા' તેમ કરવું નહીં. અર્થાત વધારે પડતા આહાર દ્રવ્યને ભિક્ષા માટે લઈને પાસે રહેનાર સાધર્મિક સાંગિક વિગેરે સાધુને પૂછ્યા વિના તેને નાશ કરે છે તેમ કરનારા સાધુને માતૃસ્થાન નામને દેષ લાગે છે. તેથી વધારાના પદાર્થને ફેંક નહીં પરંતુ તે તમાચા તે સાધુએ અધિક આહારને લઈને “રસ્થાછિત્તા તે સાધર્મિક વિગેરે સાધુઓ પાસે જઈને કરે પુકાર શૌફના પિતે આહાર લીધા પહેલાં જ તે સાધર્મિક વિગેરે સાધુઓને તે બતાવે અને કહે કે “ભાવસંતે સમ’ આયુષ્મન ! ભગવાન શ્રમણા “રૂમે શi 1 viળ વા
आ० ३३ રવામં વા સામં ગા” આ મને પ્રાપ્ત થયેલ અશનાદિ આહાર દ્રવ્ય “વપરિચાવજે' વધારે પ્રમાણમાં આવી ગયેલ છે તેથી “રં મંગળ’ આ આહાર દ્રવ્યને આપ ઉપયોગમાં લે. કરે gવંવંતં વફા ' એ પ્રમાણે કહેતા તે સાધુને બીજા સાધર્મિક સાધુ કહે છે–ગs. સંતે સમળા” હે આયુમન શ્રમણ “વાહરમે ધા gim a gÉ વા સામં વા' આ વધારના અશનાદિ આહારમાંથી બનાવેફર્ચ કાવયં રિસર૪” જેટલે શક્ય હશે “તાયં તવરૂદ્ય તેટલે “મોકવામાં વા viામો વા' ખાઈશું અને પીઈશું, “પરમેયં પરિણ” અથવા જે સઘળે આહાર ઉપગમાં આવી જાય તેમ બનશે તે સઘળાને “મોરલાનો વી Trg ar' ખાઈ લઈશું અને પીઈ લઈશું આ રીતે બનતા પ્રયાસે સઘળા આહાર કે પિય દ્રવ્યને ખાઈ પીઈ લેવું પરંતુ ફેંકે નહીં સૂ. ૧૦૦ છે
પિંડેષણાના સંબંધમાં જ વિશેષ કથન કરે છે –
ટકાથ–બરે મિજવું વા મિgી વા’ તે પૂર્વોક્ત સાધુ અગર સાધી “દાયક કાવ' ગૃહસ્થ શ્રાવકના ઘરમાં યાવત્ ભિક્ષાલાભની ઈચ્છાથી “વિ રમાશે પ્રવેશ કરીને જે ૪ જુન વં જાળિજ્ઞા’ તેમને જાણવામાં એવું આવે કે “વ વા વાયુ વા સાપુw a’ અશનાદિ ચતુર્વિધ આહાર આપ સમરિન’ અન્ય ભાટચારણને ઉદ્દેશીને રક્રિયા ળીરૂઉં' તેમને આપવા બહાર લાવવામાં આવેલ છે. તે જ સમgor” પરંતુ બહાર લવાયેલ ચતુર્વિધ આહાર જાત આપવા માટે પર-ગૃહસ્થ શ્રાવકે અનુમતિ આપેલ નથી, તથા “ળિfણ પિતાના અધિકારમાં જ રાખેલ છે અર્થાત્ બીજાને આપેલ નથી
શ્રી આચારાંગ સૂત્ર : ૪
७४
Page #86
--------------------------------------------------------------------------
________________
તે આવા પ્રકારના સ્વાધીની કૃત અશનાદિ આહાર જાતને “Biફુગં” અપ્રાસુક તથા ગળ
ળિ અનેષણીય આધાકર્માદિ દોષવાળા યાવત માનીને સાધુ અને સાઠવીએ તે આહાર મળે તે પણ તેને ગ્રહણ કરશે નહીં. કારણ કે આવા આહારને ગ્રહસ્થ આપવા અનુમતિ ન આપેલ હોવાથી અને પિતાને આધીન રાખેલ હોવાથી અમાસુકાદિ દોષ યુક્ત હોવાને કારણે તેને લેવાથી સંયમ આમ વિરાધના થાય છે. પરંતુ “તું વહિં સમજુvori' જે તે આહાર આપવા માટે ગૃહસ્થ અનુમતિ આપી હોય અને સંનિણિ અન્યના અધિન પણામાં કરેલ હોય તે તે આહાર ઘાસુ લાવે અચિત્ત તથા યાવતું એષણય આધા. કર્માદિ દોષથી રહિત માનીને “ઢામે સંતે પહિહિંગા” પ્રાપ્ત થાય તે તે સ્વીકારી લે. કેમ કે સચિરાદિ દેષ રહિત હોવાથી તેવી રીતે શ્રાવકોએ અનુમત કરેલ તથા પરાધીનિ કુત અશનાદિ આહાર જાતને પ્રાપ્ત થતાં તે લેવાથી સંયમ આત્મ વિરાધના થતી નથી. શાસ, ૧૦૧
હવે આ નવમા ઉદ્દેશાના કથનના ઉપસંહાર કરતાં કહે છે –
ટીકાથ–પુર ફુ તરસ મિડુત મિશુળ આ પિડેષણ વિષયક સંયમ નિયમનું પાલન કરવું એજ એ પૂર્વોક્ત સાધુ અને સાધ્વીનું સામયિં રિ િસામગ્રચ-સાધુ ભાવની સમગ્રતા સમજવી અર્થાત્ નિયમ પૂર્વક પિંડેષણ સંબંધી સંયમનું પાલન કરવું એજ સાધુની સમાચારી છે. એમ વીર ભગવાન મહાવીર સ્વામી કહે છે. તેથી સાધુ સાધીએ સંયમનું બરાબર પાલન કરવું સુ. ૧૦૨ /
આ નવમે ઉદેશક સમાપ્ત .
દસ ઉદેશે આ પહેલા નવમાં ઉદ્દેશામાં પિંડગ્રહણ પ્રકાર બતાવવામાં આવેલ છે. હવે આ દશમા ઉદ્દેશામાં ઘણું એવા સાધુ જનને એગ્ય ભિક્ષા પ્રાપ્ત થાય ત્યારે સાધુના કર્તવ્યનું કથન કરે છે. -
ટીકાર્થ– જાઓ’ તે પૂર્વોક્ત એક સાધુ “€િTM વા વિંgવાચં વિત્તા ઘણા સાધુઓને થાય તેવું અર્થાત્ બહુજન સાધારણ એવા અશનાદિ ચાર પ્રકારના આહાર જતને લઈને તે સાધુ “જે સાHિણ બળાપુરિઝર સાધર્મિક સાધુઓને પૂછયા વિના જ અર્થાત એકબીજાની સાથે પરામર્શ કર્યા વિના જ બાર ઘરર સુજી જે જે સાધુઓને
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૭૫.
Page #87
--------------------------------------------------------------------------
________________
પિતે ઈચછે અર્થાત ઈષ્ટ મિત્ર સમજે “ત્તર તH દ્ધ રચી તેમને અધિક અધિક અશનાદિ ચતુર્વિધ આહાર આપે તેતે સાધુને “માળ સંશા માતૃસ્થાને સ્પર્શ ષ લાગે છે. અર્થાત્ માયા છળકપટ નામને દોષ લાગે છે. તેથી “ળો ઘવજ્ઞા ’ એ પ્રમાણે કરવું નહીં. સારાંશ આ કથનનો એ છે કે-જે જે સાધુઓને પિતાના મળતા વડા માનીને પિતે ચાહે છે તે તે સાધુને વધારે વધારે અશનાદિ આહાર આપે તે તેવા સાધુને માયા છળકપટાદિ દોષ લાગે છે. તેથી પિતાના ઈષ્ટ મિત્ર સાધુને વધારે અશનાદિ આહાર આપ નહીં કેમ કે બધા જ સાધુઓને સરખી રીતે આપે પ્રાપ્ત થયેલ અશનાદિ આહાર કેવળ પિતાને રૂચિકર ઈષ્ટ મિત્રને આપવાથી સંયમ આત્મ વિરાધના લાગે છે, પરંતુ “રે તમાચાઇ તથ દિન” તે સાધુએ સર્વ સાધુજનને આપવાને પ્રાપ્ત થયેલ અશ નાદિ આહાર જાતને લઈને એ સઘળા સાધુઓની પાસે જવું અને રસ્થ જછિત્તા ત્યાં જઈ ને ‘ણ વર્ઝા એ રીતે કહેવું કે- જાણતો તમારું આયુષ્યન્ ! ભગવદ્ ! શ્રમણ ! આ સાધુ એમાં “સંતિ મમ પુસંધુ વા'મારા પૂર્વ પરિચિત તથા “છાસંથથા વા’ પશ્ચાત્ પરિચિત ઘણુ સાધુઓ છે. “તેં કહા જેમ કે “સાચરિ વા આચાર્ય “ પા' તથા ઉપાધ્યાય અર્થાત્ અધ્યાપક તથા વિરી પ્રવર્તી યથાસંભવ સાધુઓની સેવા વિગેરેના પ્રવર્તક તથા
રે વાર સ્થવિર અત્યંત પ્રતિષ્ઠિત સાધુ વિશેષ કે જે સંયમના પાલન કરવામાં દુઃખી થનારા શ્રમણને સંયમ પાલનમાં સ્થિર કરે છે. તેમને સ્થવિર કહેવામાં આવે અથવા “જળી જા' ગચ્છના અધિપતિ અથવા “ વા’ ગણધર આચાર્યની સરખા જેઓ ગુરૂની આજ્ઞાથી સાધુગણતે સાથે લઈને જુદે વિહાર કરનારા હોય છે. તેમને ગણધર કહેવાય છે “it વષે વા' ગણવછેદક અર્થાત્ ગણકાર્યના વિચારક આટલા મારા પરિચિત છે તેથી આ “અવિચારું guહં છું હું હા”િ બધાને આપની સમ્મતિથી હું અધિક અશનાદિ ચતુર્વિધ આહાર જાત આપવા ઈચ્છું છું. એ રીતે તે સાધુ ઉપરોક્ત આચાર્ય વિગેરેને ઉદ્દેશીને એ સઘળા સાધુ મંડળને કહે “જે સેāવયં પૂરો વર” એ રીતે કહેતાં એવા એ સાધુને સાધુ મંડળના મુખ્ય આચાર્યાદિકહે કે “મં વંદુ વારસો બહાર==ાં બિલિરા િહે આયુષ્યન્ સાધુ આપ તમારી ઈચ્છા પ્રમાણે યથા પર્યાપ્ત અશનાદિ આહાર આપી શકે છે. અર્થાત્ તમારી ઈચ્છા પ્રમાણે તેઓને આપ આપે આ રીતે કહે ત્યારે “કાવારં સાવચં વર વહુ' જેટલો જેટલો અશનાદિ આહાર તેમને આપવા પ્રધાન અચાર્યાદિ કહે ‘ત્તાવ તાવ નિશિરિના? તેટલે તેટલે અશનાદિ આહાર ઉપરોક્ત પિતાના પૂર્વ પરિચિત ઈષ્ટ સાધુઓને આપ. “નવમેવ વચ સવમેવં રિઝા” જે બધે જ આહાર આપવા પ્રધાન આચાર્યાદિ કહે તે સઘળો આહાર આપી દે અર્થાત્ પ્રધાનાચાર્ય વિગેરેની એવી આજ્ઞા હોય કે એ પૂર્વ પરિચિત સાધુઓને સઘળે અશનાદિ આહાર જાત આપી દે તે તે સાધુએ સઘળે આહાર એ પૂર્વ પરિચિત સાધુઓને આપી દે છે. ૧૦૩ાા
ના૦ ૩૪
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૬
Page #88
--------------------------------------------------------------------------
________________
હવે સાધુ અને સાર્લીએ છળકપટાદિ કરવાના નિષેધનું કથન સૂત્રકાર કરે છે.ટીકાથ-સે હાફો તે પૂર્વોક્ત એક સાધુ ‘મનુત્રં મોયળનાથ' મનેજ્ઞ સ્વાદિષ્ટ અશનાદિ ચતુર્વિધ આહાર જાતને ‘વૃદ્ઘિત્તિા' ગૃહણ કરીને 'વંતેળ મોયળે' જો પ્રાન્ત અર્થાત્ નિરસભાજનથી ‘હિન્નત્તિ' તેને ઢાંકીને એવું કહે કે-‘મામેય હાય સંત” આ ઓહાર જાત હું આચાય વગેરેને બતાવીને આપીશ નહી' કેમ કે આ આહ! બિલ્કુલ નિરસ અને ખરાબ છે તેથી ન સચમાચ' આચાર્યા સ્વયંતે જોઇને લઇ લે આચાર્યોદિના નામ નિર્દેશ કરીને બતાવે છે ‘આપદ્ વ’ આચાય હાય કે ‘વજ્ઞાત્વા’અધ્યા પક ઉપાધ્યાય હાય અથવા ‘વિત્ત વ’ પ્રતિ સેવા વૈયાવૃત્તિ માટે સાધુઓના પ્રયત ક હાય અથવા ઘેરે વા’ સ્થવિર હોય યાવત્ ગણી હોય કે ગણધર હાય અથવા ‘ગળાય છે વા' ગણાવચ્છેદક ય અર્થાત્ ગણકાર્યના ચિંતક હાય આ પૈકી કોઇને કઇપણ પ્રકારનુ નિરસ અશનાર્દિક હું આપીશ નહી. આ રીતે છળકપટ ક કહીને પેતે જ એ સરસ સ્વાદિષ્ટ આહાર ખાઈ લે એ સાધુને માવદાને સંજાલે' માતૃસ્થાન છળકપટાદિ દેષ લાગે છે. તેથી નો પત્રં જરેન' આ રીતે છળકપટવાળે વ્યવહાર કરવા નહી. અર્થાત્ સારા સરસ મનેજ્ઞ સ્વાદિષ્ટ આહાર જાતને નીરસ એવા અનિચ્છનીય આહારથી ઢાંકીને એ સાધુ સમુદાયને બતાવ્યા વગર જ જે સ્વય' તે સાધુ ખાઈ લે તે તે સાધુને છળકપટાદ્વિ માતૃસ્થાન દેષ લાગવાથી પાયશ્ચિત્ત લાગે છે તેથી ઉક્ત પ્રકારથી છળકપટ કરીને પાતે આહાર લેવા ન જોઇએ. પરંતુ ‘સે સમાચા' એ પૂર્વોક્ત સાધુએ પ્રકારના સ્વાદિ ષ્ટ આહારને લઇને ત્તત્ત્વ છેચ્ન' આચાર્ય' વિગેરે સાધુ સમુદાયની પાંસે જવુ અને 'ત્તસ્થ છિન્ના' ત્યાં જઇને ‘વુક્વામેવ' પેતે આહાર લીધા પહેલાં જ ‘ઉત્તાળવું થ’ ઉત્તાન હાથમાં ‘હિન્હેં ' ાજનવાળા પાત્રને લઇને ‘મેં ઘણુ રૂમ' યુદ્ઘત્તિ બાજો ' આ સઘળા આહાર છે એમ કહી તે બધા આહાર જાતને યથાવસ્થિત રીતે જેવા હાય તેવા ખતાવે નૉ વિવિરૂદ્દે જ્ઞા' તેમાંથી કંઇ પણ પદાર્થોં છુપાવવા નહીં અર્થાત્ એ અશનાદિ ચતુ`િધ આહાર જાતમાંથી થેાડાપણુ સ્વાદિષ્ટ આહારને નિરસ આહારથી ઢાંકયા વગર બધા જેવા હાય તેવા આહાર બતાવે એમ કરવાથી તે સાધુને છળકપટાદરૂપ માતૃ સ્થાન દેષ લાગતા નથી. ॥ સૂ. ૧૦૪ ॥
હવે ખીજા પ્રકારથી માયા છળકપટાદિ માતૃસ્થાન દેષના નિષેધ કરતાં સૂત્રકાર કહે છે.ટીકાથને શો તે પૂર્વોક્ત એક સાધુ ‘અળચર મોયળજ્ઞાય જ્ઞિત્તિ' જે
શ્રી આચારાંગ સૂત્ર : ૪
७७
Page #89
--------------------------------------------------------------------------
________________
કાંઈ ભજન પ્રાપ્ત થાય તેને ગ્રહણ કરીને તેમાંથી “મર્ચ મસૂર્ય મોરવા તેમાંથી સારા સારા સ્વાદવાળા આહાર જાતને ખાઈને “વિવvi વિરમ જે ખરાબ નિરસ સ્વાદ વગરના ભેજન જાતને ઉપાશ્રયમાં લાવે તે “મદાળ સંwારે માતૃસ્થાન દેષ લાગે છે. તેથી “મા પર્વ =જ્ઞા આ રીતે કરવું નહી કેમ કે જે તે સાધુ સ્વાદિષ્ટ આહારને પોતે ખાઈને નિરસ બે સ્વાદ આહાર જાતને બીજા સાધુઓ માટે ઉપાશ્રયમાં લાવે તે ઉક્ત પ્રકારથી તેને માયા છળકપટાદિ રૂપ માતૃસ્થાન દેષ લાગવાથી પ્રાયશ્ચિત કરવું પડે છે. તેથી સ્વાદિષ્ટ આહારને કેવળ પિતે જ એકલાએ ન ખાવે પરંતુ બીજા સાધુઓને પણ આપ. તથા અસ્વાદિષ્ટ આહાર પણ બધે બીજાઓને ન આપતા પોતે પણ લે તેથી ઉક્ત દોષ લાગતું નથી. સૂ. ૧૦૫
પિડેષણને ઉદ્દેશીને શેલડી ખાવાનો નિષેધ કરે છે.
ટકાથ– fમવું વા ઉમવુળી રા’ તે પૂર્વોક્ત સાધુ કે સાધ્વી “હારું જ્ઞા ગૃહપતિ શ્રાવકના ઘરનાં યાવત ભિક્ષા લાભની ઈચ્છાથી “કિ સમાને પ્રવેશ કરીને “રે 4 gm gવં કાળિકના’ તેમનાં જાણવામાં એવું આવે કે “અંતરિઝર્થ વા શેલડીની ગાંઠ અર્થાત્, મધ્યમભાગ અથવા “
ફરિયં વા' છેડા વિનાની શેરડીના ટુકડાને અથવા “ વોચ રા’ રસ વિનાની શેલડીને છોડીને અથવા વા’ રસ વિનાના સાંઠાના અગ્રભાગને તથા “ઝુરા વા’ સાંઠાની શાખાને અથવા “દાઢ ઘા’ સાંઠાની ડાળના કકડાને તથા “સિંઘરું વા' મગ વિગેરેની સીંગને અથવા “સિંઢિથા વા’ મગ વિગેરેની અચિત્ત સીંગને જે નીચે કહેવામાં આવ્યા પ્રમાણે જાણવામાં આવે કે-આની સાથે સંબંધ સમજે હવે ઉપસંહાર કરતાં કહે છે, “સંત હાફિરં’િ આ ગૃહપતિના પત્રમાં રાખવામાં આવેલ “સિગા મોચનનg” રાખેલ અશનાદિ આહાર અ૯પમાત્ર ગ્રાહ્ય હાય “દુષિાચક્રમ’ અધિક ત્યાગ કરવા ગ્ય હોય અર્થાત્ થડે જ ભાગ લેવાને ગ્ય હોય અને વધારે છોડવા ગ્ય આહાર હોય તે તારે' તેવા પ્રકારના “ચંતાવં વા’ સાંઠાની ગાંઠને મધ્યમ ભાગ કે જે વધારે નાખી દેવા જેવું હોય છે. તથા ડે જ લેવા લાયક હોય છેઆવા પ્રકારના શેલડીના મધ્યભાગને તથા “ ચિં વા' છેડા વિનાના શેલડીની ગાંઠવાળા કકડાને તથા “દો ઘા’ રસની ચવેલ શેરડીને છોડાને તથા “ મેરા વા’ રસ વિનાના શેરડીના આગળના ભાગને અથવા “દાસ્ટર વા’ શેરડીની શાખાને તથા છુટ્ટાઢા વા’ શેરડીની ડાળના નાના નાના કકડાને તથા જ્ઞાઘ લિસ્ટિં વા” યાવત્ ભગવટાણુ વિગેરેની સિંગને તથા વરિષાઢા વા’ સીંગના ગુચ્છાને જે એવી રીતની હોય તે “BIમુવં” સચિત્ત અને અષણીય આધાકર્માદિ દેષ યુક્ત યાવતું સમજી ને સાધુ કે સાધ્વીએ ગ્રહણ કરવા નહી કેમ કે-એવા શેરડીની ગાંઠને મધ્યભાગ વિગેરે તથા મગ ચેળા વટાણા વિગેરેની સીંગને છેડો જ ભાગ સાર વાળો અને વધારે ભાગ સાર વગરને હેવાથી તે બધાને ભિક્ષા તરીકે લેવા ન જોઈએ, તે લેવાથી સંયમની વિરાધના થાય છે. સૂ. ૧૦૬ |
શ્રી આચારાંગ સૂત્ર : ૪
७८
Page #90
--------------------------------------------------------------------------
________________
ટીકાથ-પિડેષણનો અધિકાર હોવાથી અધિક બી વાળા ફળોને પણ નિષેધ કરવામાં આવે છે.–ણે મિલ્લુ વા મિgી વા કુરું નાવ વ િમળે તે પૂર્વોક્ત સંયમ વાન સાધુ અને સાધી ગૃહપતિ ગૃહસ્થ શ્રાવકના ઘરમાં ચાવત પિંડ પાતની પ્રતિજ્ઞાથી અર્થાત્, ભિક્ષ લાભની આશાથી પ્રવિષ્ટ થઈને “સે i gઇ પર્વ જ્ઞાળિ==ા' તે સાધુના જાણવામાં જે એ રીતે આવે કે “જી” આ જામફળ સીતાફળ વિગેરે ફળો બહુ બી વાળા હોય છે તથા વદુઝંટાં વા' આ સીંગાડાના ફળો અધિક કાંટાવાળા છે. તેથી ‘ગલ વસ્તુ વિવાહિયંતિ’ આ પ્રતિગ્રહમાં અર્થાત્ ગ્રહસ્થ શ્રાવકના પાત્રમાં રાખી મૂકેલ આહાર જાત “હિમા છેડે જ ભાગ લેવા લાયક છે, પરંતુ “વહુશિષ્ણ' વધારે ભાગતે
આ૦ ૨૧ ત્યાગ કરવા લાયક છે. સાર વગર ને જ ભાગ છે. તેથી “aggTI વઘુવીચાં વતૂટમાં જરું રાય મેહંતે જો પરિફિક્સ’ આવા પ્રકારનું વધારે બીવાળા અને વધારે કાંટાવાળા એવા પ્રકારના ફળોને યાવત્ અપ્રાણુક સચિત્ત અને અષણીય-આધાકર્માદિ દેવાળે સમજીને મળે તે પશુ સાધુ કે સાળીએ તેવા અધિક બીવાળા જામફળ વિગેરે ફળો ને તથા વધારે કાંટાવાળા સીંઘાડા વિગેરે ફળોને ગ્રહણ કરવા નહીં કેમકે આવા પ્રકારના વધારે બીવાળા જામફળ વિગેરે ફળોને તથા વધારે કાંટાવાળા સીંઘાડા વિગેરે ફળોને લેવાથી સંયમની વિરાધના થાય છે. સૂ. ૧૦૭ છે હવે બહુબીવાળા ફળ અને બહુ કાંટાવાળા ફળોને લેવાને નિષેધ કરતાં સૂત્રકાર કહે છેટીકાઈ-રે મિલ્લૂ વા મિત્ત્વની વા” તે પૂર્વોક્ત સાધુ અને સાધ્વી “
પારું રા’ ગૃહપતિને ઘેર યાવત ભિક્ષાલાભની ઇચ્છાથી “ષિ સમાને પ્રવેશ કરીને “જે ૬ પુન વૈજ્ઞાનિકા” તેમને જાણવામાં એવું આવે કે “લિયા જે પ સુવીચ કદાચ કઈ ગૃહસ્થ શ્રાવક વધારે બીવાળા ફળેથી અને “વઘુવંટોળ ” ઘણા કાંટાવાળા ફળે લઈને “વદિતેના આમંત્રણ કરે છે કે “ગાવતા સમળા” કે શ્રમણ ભગવન્! “મિદંતિ વઘુવીચ યદુવંર વરિત્ત આપ આ બહુ બીવાળા તથા બહુકાંટાવાળા ફળને લેવા ઈચ્છો છે? “gg+રં ળિઘો સોદવા” આ પ્રમાણે શ્રાવકને અવાજ સાંભળીને “ખિસ” અને હદયમાં વિચાર કરીને તે સાધુ કે સાધ્વી “રે પુષ્યામેવ” એ બહુબીજવાળા કે બહુ કાંટા વાળા ફળને લેતા પહેલાં જ “ગાળો ’ આલેચના કરવી અને આલોચના કર્યા બાદ કહેવું કે “ભાર િવ મજિનિત્તિ વા' હે આયુષ્યનું શ્રાવક! અથવા હે બહેન આ પ્રમાશેનું સંબોધન કરીને કહેવું કે-ળો હજુ વરૂ સે વઘુટણ થતુવીય શરું પરિદિપ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૯
Page #91
--------------------------------------------------------------------------
________________
ખડું ખીવાળા અને બહુ કાંટાવાળા ફળા લેવાને અમને કલ્પતા નથી એટલે તે અમે ગ્રહણ કરી શકતા નથી. કેમ કે આવા પ્રકારના બહુ ખીવાળા અને મહુ કાંટાવાળા ફળાને લેવાથી સચમની વિરાધના થાય છે. પરંતુ મિન્નત્તિ મે વાૐ” જો તમે મને એ ભિક્ષામાં આપવા ઇચ્છતા હાતા ‘નાવર' સાથ પણ સામાન્ય'' જેટલા ફળના સારભાગ હાય એટલેા જ ‘પુરું' પુદુંગલભાગ હાય ‘વ્યાદ્િ' તેટલે ભાગ આપે! પણ ‘મા વીયાળિ' ખી આપશે નહીં ‘ને સેવવચતરણ' આ રીતે ખેલતા એવા સાધુ અને સાધ્વીએ ના કહ્યા છતાં શે મિટુ તો નિતિ' પણ જો તે શ્રાવક તે ફળો લાવીને પાત્રની અંદર વસ્તુવીયનૅવધુમાં ૐ' મહુ· ખીવાળા કે બહુ કાંટાવાળા ફળને ‘વરિમાત્તા નિર્દુ સુજ્ઞા' બીને કે કાંટાને જુદા કર્યા વગર જ તેમને આપી કે તે ‘તત્ત્વજ્’ટ્વિä' આવા પ્રકારના બહુ ખીવાળા કે ખડું કાંટાવાળા ફળને જે તે સાધુના પાત્રની અંદર નાખી દીધેલ હાય હ Ëત્તિ વા' અથવા ગૃહસ્થ શ્રાવકના હાથમાં જ હોય અથવા પત્તિ વા' શ્રાવકના પાત્રમાં જ હાય પણ તેને ‘ઞામુય’ તે સચિત્ત અને ‘મળેલનિકનું મળમાળે' અનેષણીય આધાકર્માદિ દેષોથી યુક્ત સમજીને હામે સંતે પ્રાપ્ત થતું હાય તે પણ ‘નો કિશiિજ્ઞા’ સાધુ સાધ્વીએ તે લેવું નહી', કારણ કે એ રીત ના બહુ ીવાળા કે ખડું કાંટાવાળા ફળો સચિત્ત અને આયાકર્માદિ દોષાવાળા હોવાથી સાધુ સાધ્વીને સયમનાં ખાધક છે. તેથી સાધુ સાધ્વીને તે ખપતા નથી. આ રીતે ના કહેવા છતાં પણ જો ગૃહસ્થ શ્રાવક ‘સે બાર્ વિદ્િવ સિયા' એ સાધુ કે સાધ્વીને હઠ પૂર્વક એ હુ ખીંવાળા કે બહુ કાંટાવાળા ફળા આપી દે તે સાધુ કે સાધ્વીએ તે ગૃહસ્થને તું નો fત્તિયજ્ઞ' ‘બહુ સારૂં' તેમ ન કહે અને ‘નો અનિિિત્ત વા વર્બ્ના' બહું ખરાખ છે સારૂ નથી' એમ પણ ન કહેવુ' જોઇએ. પરંતુ મૌન રાખીને સે તમાચા' તે સાધુ કે સાધ્વીએ એ બહુ ખીવાળા કે બહુ કાંટા વાળા ફળને લઈને વાંસમવામિજ્ઞા’ એકાંતમાં ચાલ્યા જવું ‘ગદ્દે ગામંત્તિ વા' ચાહે તે બગીચામાં અથવા ‘દે વૃક્ષત્તિ વા’ ઉપાશ્રયમાં અથવા બ ંઢે વા બળવાને વા' ઈંડા વિનાના પ્રદેશમાં અગર પ્રાણ વિનાના સ્થાનમાં ‘વ્પીત્ત વા કાવ િવા' અથવા ખી વિનાના સ્થાનમાં અથવા લીલેાતરી વિનાના પ્રદેશમાં અથવા બોસે વાલોનો વા' બરફના કણા વિનાના સ્થાનમાં અથવા ઠંડા પણુ વગરના સ્થાનમાં અથવા નાવ અસંતાળજે વા' યાવત્ નાની નાની કીડિયા સાડી કે પનક અને ઉદકવૃત્તિકા પાણીથી મળેલી માટી મટ-લતા માડાના ત ંતુજાલ વિનાના પ્રદેશમાં જઈને દસ લાભાર પોળ મુવા' એ ખી તથા બહુ કાંટાવાળા ફળના સારભાગ રૂપ પુલને ખાઇને ‘વીયારૂ ંટણ ગદ્દાચ' તેના બી અને કાંટાએને લઇને ત્તે તમાચાય ાંતમવામે જ્ઞ' એ પૂર્વીક્ત સયમશીલ સાધુ કે સાધ્વીએ તે બહુ ખીવાળા કે ખડું કાંટાવાળા ફળને લઇને એકાંતમાં ચાલ્યા જવું અને ‘İતમવક્રમિન્ના' એકાંતમાં જઈને એ બધા ી અન કાંટાઓને બહેલ્લામથંદ્ધિત્તિ વા’
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૮૦
Page #92
--------------------------------------------------------------------------
________________
દગ્ધ ઈંડિલ પ્રદેશમાં “શિzafહંસિ વા જુના અત્યન્ત જીર્ણ થઈ ગયેલા નકામા લોખંડના ઢગલા ઉપર અથવા તુસર સંસિ વા’ છોડાઓના ઢગલા ઉપર અથવા “gોમચરાલિંપિ રા’ સુકા છાણાના ઢગલા ઉપર અથવા “વાવ ઘમય ” યાવત્ આ રીતના બીજા કેઈ નિર્જીવ થંડિલ ઉપર વારંવાર પ્રતિ લેખના કરીને અને વારંવાર પ્રમાર્જના કરીને “વિજ્ઞા” યતના પૂર્વક જ ત્યાં મૂકી દેવું અર્થાત્ ફેંકી દેવું છે સૂ. ૧૦૮
હવે પિંડેષણને જ અધિકાર ચાલતું હોવાથી આકર–ખાણમાં ઉત્પન્ન થનારા મીઠાને ઉદ્દેશીને ભજન વિધિનું કથન કરે છે.
ટીકાર્ય- મિવવું વા મિસળી વા’ તે પૂર્વોક્ત સાધુ કે સાધી “વફરું જ્ઞા ગડપતિના ઘરમાં યાવત્ ભિક્ષાલાભની ઈચ્છાથી “વિ સમrળે પ્રવેશ કરીને “રે ૬ gm g કાળિકના તેમના જાણવામાં જે એવું આવે કે “સિયા રે જો મિહદ્ અંત હાદિરિ કદાચ એ સાધુના પાત્રની અંદર કે ગૃહસ્થ શ્રાવકે ‘વિર્લ્ડ વા ઢોળ’ ખાણ વિશેષમાં ઉત્પન
| મારુ રૂદ્ર થયેલ બિડનામનું લવણ (મીઠું) અથવા “દિમાં ઘા ઢો” ખાણમાંથી ખોદીને કહાડેલ લવણુ અર્થાત્ સિંધાલુણને “પરિમાપત્તા’ વિભાગ પૂર્વક એકઠું કરીને “
નિટુ ફા” લાવીને આપે તે “agrgr' તેવા પ્રકારનું બિડનમક અગર સિંધાલુણ ઉક્ત રીતે ભાંગીને આપેલ હોય તો તે “ હું પાત્રમાં આપેલ મીઠાને અથવા “જસ્થતિ વા’ ગૃહસ્થ શ્રાવકના હાથમાં રહેલ મીઠાને અથવા “પvયંતિ વા’ ગૃહસ્થના પાત્રમાં જ તે મીઠું હોય તે પણ તે “કાકુશં બળતળિક્ત સચિત્ત હોવાથી અકલ્પનીય અથવા શસ્ત્ર પરિણત થયેલ હોવાથી અચિત્ત હોય તે પણ તે અનેષણીય-આધાકર્માદિ દોષોથી યુક્ત રાવ યાવત્ સમજીને “ના પરિણાફિકના” મળે તે પણ તે સાધુ સાધ્વીએ લેવું નહીં કેમ કે એ રીતનું મીઠું લેવું તે સાધુ અને સાધ્વીને સંયમની વિરાધના થાય છે. અરે બાજૂ રિરિ સિયા’ કદાચ એ સાધુ કે સાધ્વીને તે ગૃહસ્થ શ્રાવક એ રીતનું મીઠું આપી દેતે તંત્ર નાદુરાણ ગાણિજ્ઞા' એ ગૃહસ્થ શ્રાવકને સમીપસ્થ જેઈને “તમાચાર તથાદિન’ સાધુએ તે મીઠાને લઈને એ આપનાર ગૃહસ્થની પાસે જવું અને ‘તથાછિત્તા ત્યાં જઈને “પુદગામેવ શાસ્ત્રોમાં તે લવણ ખાધા પહેલાં કહેવું કે-“કાઉત્તિ વા, માળિત્તિ વા’ હે આયુષ્યનું શ્રાવક! અથવા હે બહેન “મંઝુિં તે કાળયા uિsi' શું તમે જાણીને આ બડનમક અથવા સીંધાલુણ આપ્યું છે વરદુ સનાળી અથવા અજાણુતા જ આવેલ છે? એ પ્રમાણે પૂછવાથી “ ચ મનિષા' તે ગૃહસ્થ શ્રાવક કહે કે “જો રાહુ કે કાળા uિri મેં જાણી જોઈને આ પ્રકારનું મીઠું આપેલ નથી. પરંતુ બનાવ્યા uિm” અજાણતાં જ તે આપેલ છે જેથી “જામં વહુ આવો હે આયુમન્ ભગવદ્ શ્રમણ ! “af fણસિરામિ' હવે હું જાણીને આપને એ મીઠું
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૮૧.
Page #93
--------------------------------------------------------------------------
________________
ખાવાની સંમતિ આપું છું “ મુંઝg બં” તે આપ એ લવણ ખાવ અથવા “રિમાg૬ વા એક બીજાએ વહેંચી લે એવું અર્થાત્ બધા સાધુઓ પરસ્પર વહેંચી લે તે આપની, ઇચ્છાની વાત છે. તે હિં સમgooથં સમજુર તે પછીએ સાધુ કે સાધીએ બિડનમક અથવા સિંધવનમકને એ ગૃહસ્થથી સમનુજ્ઞાત થઈએ અને જાણીને આપેલ છે તેમ સમજીને “તો સંનવમેવ મંઝિsવા’ સંયમ પૂર્વક જ તે ખાય અથવા “જ્ઞ વા’ પીવે “બંર નો સંવાડું મોણ વા વાયા વ’ પરંતુ જે મીઠાને ખાઈ ન શકે અગર પી ન શકે એ મીઠાને “ક્ષિણ તત્ય વસંતિ” ત્યાં જે સાધર્મિક સાધુ હોય જેમ કે “મોકુદ્યા સાંગિક સાધુ હેય અથવા “મgoo' સમનેઝ હોય અથવા “બારિયા અપરિહારિક હેય અર્થાત્ જેને છેડી ન શકાય એવા સાધુ હોય અથવા “દૂનિયા સમીપસ્થ રહેલ સાધુ હોય તેલ ગણાચવું વિચા” એ સાધમિક વિગેરે સાધુઓને એ આપી દેવું. અર્થાત્ તે લીધેલ મીડું સાંગિક વિગેરે સાધર્મિક સાધુઓને આપી દેવું પરંતુ “નો ગરથ કામિયા’ જ્યાં સાધર્મિક વિગેરે સાધુ ન હોય તે “શહેર વરિયાવળ શી જેમ પહેલાં બહુ પર્યાપન્ન બચેલ આહારના સંબંધમાં આલાપક કહેવામાં આવેલ છે. “તદેવ વાચદ ' એજ પ્રમાણે નમકમાં સંબંધમાં આલાપક સમજી લેવા અર્થાત એ બચેલ મીઠાને પણ દગ્ધ થંડિલાદિ પ્રદેશમાં જ રાખી દેવું જોઈએ. એ સૂ. ૧૦૯
હવે આ દસમા ઉદ્દેશાના કથનને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે.
ટકાથ–“પણ વસ્તુ તરસ મધુરસ મિસ્કુળ વા' આ ઉપરોક્ત આહાર સંબધ સંયમનું પાલન કરવું એજ એ ભાવ સાધુ અને ભાવ સાધ્વીનું “નામાર્ચ રિમિ’ સમગ્રપણું છે. અર્થાત્ સાધુના સંયમની સંપૂર્ણતા છે. એમ ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું છે. સૂ ૧૧૦
દસમે ઉશે સમાપ્ત
અગીયારમે ઉદ્દેશક દસમા ઉદ્દેશામાં પ્રાપ્ત થયેલ પિંડગ્રહણની વિધી બનાવેલ છે. તેથી આ અગીયારમાં ઉદેશામાં વિશેષ રીતે પિંડગ્રહણની વિધી જ બતાવે છે.
ટીકાઈ- ‘fમવાળાઓને પ્રમાણં' ભિક્ષટન કરવાવાળા કેઈ સાધુએ નીચે પ્રમાણે બીજા સાધુની પાસે આવીને કહ્યું. “માણે વા વનમાળે વા' આપ સાંગિક છે કે એક
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૮૨
Page #94
--------------------------------------------------------------------------
________________
જ સ્થળે વસનારા છે. “રામUTVમં વા દૂરૂઝાળે અથવા એક ગામથી બીજા ગામ વિહાર કરવાવાળા છે? “મvi માળનાથં નિ' અથવા મને જ્ઞ સ્વાદિષ્ટ અશનાદિ ચાર પ્રકારના આહારને લાભ કરીને આવેલ છે? જે મિQ જા સાધુઓ પૈકી જે કઈ સાધુ બિમાર હોય તે તેમને માટે મનોજ્ઞ સ્વાદિષ્ટ આહાર મળવાથી એ સાંગિક વિગેરે સાધુઓને ભિક્ષાટન કરવાવાળા સાધુ કહે કે-“હું” આ મનેઝ સુસ્વાદુ અશનાદિ આહાર જાતએ તમે લઈને તરસાદ એ બિમાર સાધુને માટે લઈ જાવ અને તે બિમાર સાધુને આપિ શેર મારવૂ ળો મુનિના' યદી એ આહારને એ બિમાર સાધુ ન ખાય તે “ગારિજ્ઞા તુમે વેવ i મંષિ જ્ઞાતિ' એ આહાર લઈને તમે જ ખાઈ લેજે આ રીતે તે સાધુના કહ્યાથી રૂમોરામિટૂિ ' હું એકલે જ આ સ્વાદિષ્ટ મનેશ ભજનને ખાઈશ એમ વિચાર કરીને એ સાધુની પાસેથી ગ્લાન બિમાર સાધુને માટેના એ સ્વાદિષ્ટ ભેજનને લઈને એ પોતે ખાવાની ઈચછાથી “વજવંજિત ૨' છુપાવી છુપાવીને તેમાં વધુ પડત આસક્તિ હોવાથી એ મનેઝ આહારને વાતાદિ રોગ વધારનાર છે તેમ કહીને એ બીમાર સાધુને “બારોરૂકના” એવી રીતે બતાવે કે બિમારને આ આહાર મારે માટે અપથ્ય છે તેમ લાગે તેજ સૂત્રકાર બતાવે છે તે ” જેમ કે “મે ઉડે રમે ઢોણ આ આહાર તમારે માટે સાધુએ આપેલ છે પરંતુ આ આહાર ભારે છે. “ફને રિ’ આ તીખો છે. “રમે ” આ કહે છે. “ફને વસાઈ આ કષાય છે. “ બવિસે આ ખાટો છે. “મે મદુરે આ મીઠા છે. “ળો વહુ રૂ િિાિઇરસ સંચત્તિ' તેથી આ આહારમાંથી કઈ પણ ભાગ બિમારીવાળાને હિતકર નથી. આ રીતે છળકપટથી એ સાધુને છેતરીને પિતે એ સ્વાદિષ્ટ આહારને ખાઈ લે તે તે ખાનારને “ના સંarણે માયા છળ કપટરૂપ માતૃસ્થાન દેષ લાગે છે. અને પ્રાયશ્ચિતી બને છે. તેથી “જો પ્રવર=' આ રીતે ન કરવું. અર્થાત મને જ્ઞ સુસ્વાદુ આહારને છળકપટ દ્વારા રોગીના બહાનાથી લઈને પિતે ખાવે નહીં કેમ કે આવી રીતે છળકપટથી લઈને ખાવાથી માતૃસ્થાન દેષ લાગે છે. પરંતુ “ત્તાકિ કોફજ્ઞા તથાવસ્થિત અર્થાત્ જે હોય એજ સ્વરૂપે રહેલ એ આશનાદિ આહાર જાતને તે બિમારને બતાવ એટલે કે જે રીતને એ અશનાદિ આહાર હોય જેમ કે બિમાર સાધુને હિતકર-પથ્ય હોય તે તેમ બતાવવું. અર્થાત્ જે આહાર હોય તેજ રીતને કહે જોઈએ તે જ એ બિમાર સાધુને હિતકર થઈ શકે છે. એજ વાત સૂત્રકાર સ્પષ્ટ રીતે બતાવતાં કહે છે. ‘તં તિત્તયં તિરારિ વા’ જે તે આહાર ખરી રીતે તી હોય તે તેને તીખે કહે. “દુવં દુવં' કડવો આહાર હોય તેને કડવો કહે. “સાચું જ કષાય આહારને કષાય કહે અને “મg
आ० ३७
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૮ ૩
Page #95
--------------------------------------------------------------------------
________________
મg?ત્તિ વા? અને જો એ અશનાદિ આહાર જે મીઠો હોય તે તેને મીઠે કહે અને માટે હોય તે માટે કહે, એ રીતે જે પ્રમાણે હોય તે જ પ્રમાણે તેને કહેવું જોઈએ. પણ મધુરાદિ મનેઝ આહારને તીખો, કડે કે કષાયેલ કહે નહીં. અર્થાત્ વિપરીત રીતે ઉલ્ટા ગુણવાળ કહીને તે બિમાર સાધુને ભ્રમમાં નાખવા નહીં છે સ્ ૧૧૧ છે
પૂર્વસૂત્રમાં બતાવેલ વિષયને જ વિશેષ રીતે સૂત્રકાર બતાવે છે.
ટકાથમિવાળા ઘરમાણુ કેઈ ભિક્ષા શીલ સાધુ એ “મgoળ મોળકાય ઋમિત્તા’ મને જ્ઞ સ્વાદિષ્ટ આહાર જાતને પ્રાપ્ત કરીને “સમાજે વા’ પિતાના સાધર્મિક સાધુને અથવા “વતમાળે વા’ સાથે વસનારા સાધુઓને અથવા “મામં દૂઝમને વા' એક ગામથી બીજે ગામ વિહાર કરનારા સાધુને કહ્યું કે “તે મિપૂર્વ ાિરુ તે સાધુ બહુ બિમાર છે. તેથી તેણે તરસાદ” આ સ્વાદિષ્ટ અનાદિ આહાર તમે એ બિમાર સાધુ માટે લઈ જાવ અર્થાતુ તમારી પાસે એક સાધુ બિમાર છે તે એ બિમાર સાધુ માટે આ સ્વાદિષ્ટ આહાર લઈ જાવ “ર મિવું ન મુનિના વારિગા” પરંતુ જે એ બિમાર સાધુ આ સ્વાદિષ્ટ આહારને ન ખાય તે મારી પાસે પણ બિમાર સાધુ છે તેમને માટે પાછો મને આપી દે એમ કહેવાથી તે વેળો વસ્તુ મે અંતર તે અશનાદિ લેવાવાળા આહર્તા સાધુએ કહ્યું કે જે મને આપવામાં કોઈ અંતરાય વિન નહીં થાય શારિરસામિ' તે આ આહાર પાછો આપી જઈશ એમ કહીને બિમાર સાધુની પાસે અશનાદિ એ આહારને રૂક્ષાદિ દેવાળો બતાવીને બિમારને ન આપતાં લોભવશાત પિોતે જ એ આહાર ખાઈ લે તે તે ખાનાર સાધુને માતૃસ્થાનરૂપ છળકપટાદિ દેષ લાગે છે. કેમ કે છળકપટ કરીને ખાવાથી સાધુ પ્રાયશ્ચિત્તવાળા થાય છે. અને કર્માગમન દ્વારને ઉઘાડનાર બને છે. અર્થાત્ કર્મને બાંધે છે. એજ વાત સૂત્રકાર કહે છે.-
રૂ ચારૂં માયાબારું કવરૂH” આ પૂર્વોક્ત છળકપટ પૂર્વક આહાર કરે તે કર્મ બંધનું સ્થાન છે. તેથી આ કર્મના આપાદાન સ્થાનને સર્વથા પરિત્યાગ કરીને પૂર્વોક્ત સ્વાદિષ્ટ ભજન બિમાર સાધુને જ આપી દેવું જોઈએ. અથવા દાતા સાધુને પાછું આપી દેવું જેથી માતૃસ્થાન દોષ લાગતું નથી. છે , ૧૧૨ છે
શ્રી આચારાંગ સૂત્ર : ૪
८४
Page #96
--------------------------------------------------------------------------
________________
પિડેવણનો જ અધિકાર હોવાથી સાત પિંડેષણ અને સાત પાનૈષણાને ઉદ્દેશીને પહેલાં પહેલી પિંપણાનું પ્રતિપાદન કરે છે.
ટીકાઈ–ઝg fમજવૂ નાળિજ્ઞા પૂર્વોક્ત સાધુ કે સાધ્વી સમજી લે કે “ત્ત ઉપર જાગો સત્તાવાળાઓ સાત પિંડેષણ અને સાત પાનૈષણાઓ હોય છે. ‘તત્વ વિષ્ણુ રૂમ વઢના
એ સાતે પિવૈષણાઓમાં આ વાક્યમાણ પહેલી પિંડેષણ આ પ્રમાણે સમજવી અદ્દે રુઘે જે ગ્રહણ કરવાને ગ્ય પદાર્થની સાથે હાથ લાગેલ ન હોય “માન મત્તે તથા પાત્ર પણ ગ્રહણ કરવાને વસ્તુની સાથે લાગેલ ન હોય તqનરેન પ્રસંગ ટૂળ વા મત્તા વા’ આવા પ્રકારના અસંસ્કૃષ્ટ હાથથી અર્થાત્ લેવાના ભેજય પદાર્થની સાથે અલિપ્ત હાથથી તથા અસંસ્કૃષ્ટ અમત્રથી અર્થાત્ ગ્રાહ્ય પદાર્થની સાથે અલિપ્ત પાત્રથી “સ ઘા વા વા સારૂમં ઘા રૂમ વાં' અશનાદિ અહારને “ચં વાળં કાણકા’ સ્વયં સાધુ યાચના કરે અથવા “પરો વા તે વિજ્ઞા' પર-ગૃહસ્ય શ્રાવક જ અશનાદિ આહાર આપે આ રીતે આપવામાં આવેલ એ અશનાદિ આહાર જાત કાસુયં જ્ઞાત્ર અચિત્ત અને યાવત્ એષણીય આધાકર્માદિ દોષ વિનાનો સમજીને પ્રાપ્ત થાય તે સાધુ અને સાધ્વીએ “પરિણિજ્ઞાત્તિ' તેને ગ્રહણ કરી લેવો કેમ કે આ રીત પ્રાપ્ત થયેલ અશનાદિ આહાર જાત સંયમના વિરવક થતું નથી તેથી સંયમ વિરાધક ન હોવાથી તે લેવામાં કોઈ દોષ નથી ભારતના આ પહેલી પિડૅષણાનું સ્વરૂપ સમજવું
પ્રસંગવશાત્ સાતપડે જણ અને સાત પાવૈષણાઓનું સ્વરૂપ વક્યમાણ રીતે નીચે પ્રમાણે સમજવું. “સંસ’ અસંતૃષ્ટ ૧, “સંસદ સંસ્કૃષ્ટ ૨, ૩ઢા’ ઉધૃતા ૩, “gવા’ અ૫લેપ ૪, “હિયા’ અવગ્રહિતા , “ઘાહિ” પ્રગૃહીતા ૬ અને “ન્નિવમા ઉજજીત ધાર્મિક ૭ આ રીતે સાતપિકેષણા અને સાત પાનૈષણ હોય છે. તેમાં ગચ્છમાં રહેનારા સાધુઓને સાતે પિંડેષણ અને સાતે પારૈષણાઓ ઉપગમાં આવે છે. પણ ગચ્છથી નીકળેલા સાધુઓને આરંભની બે હોતી નથી સૂ. ૧૧૩ છે
ગચ્છાન્તર્ગત સાધુઓ માટે પહેલી પિંકૅષણ બતાવી હવે આ બીજી પિંડેષણ પણ તેમના માટે બતાવવામાં આવે છે
ટીકાઈ-બાવા રોદવા પિંડેરળ હવે આ બીજી પિડેષણા કહેવામાં આવે છે. સંત હૃથે સંલ મત્તા ગ્રાહય પદાર્થ વિગેરેની સાથે ઉપલિપ્ત હાય હાય અને સંસૃષ્ટગ્રાહ્ય પદાર્થ વિગેરેની સાથે ઉપલિપ્ત પાત્ર હોય “તદેવ દત્તા તળા” તે તેને બીજી પિંડીષણ કહેવાય છે અને પૂર્વોક્ત રીતે પહેલી પિંડેષણ પ્રમાણે જ આ બીજી પિવૈષણાનું પણ બાકીનું કથન સમજી લેવું જેમ કે પ્રથમ પિષણામાં દ્રવ્ય સાવશેષ અને નિરવશેષ બતાવેલ છે. તેમાં જે કે નિરવશેષ દ્રવ્યમાં પશ્ચાત્ કર્માદષની સંભાવના રહે છે તે પણ ગચ્છમાં બાલ, વૃદ્ધ બધા હોય છે તેથી તેને નિષેધ કરેલ નથી. તે જ રીતે બીજી પિંડે
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૮૫.
Page #97
--------------------------------------------------------------------------
________________
ષણામાં પણ દ્રવ્ય સાવશેષ અને નિરવશેષ સમજવુ જોઇએ. આ રીતે પડેલી પિ'કૈષણા પ્રમાણે જ ‘રૂતિ ટ્રેચા વડેલળા આ ખીજી પિડૈષણામાં પણ બાકીનુ કથન સમજાવેલ છે ાસ ૧૧૪૫ હવે ગચ્છાન્તગત અને ગચ્છની બહાર નીકળેલા સાધુ અને સાધ્વીએ માટે આ ત્રીજી પિડૈષણાનું સૂત્રકાર કથન કરે છે.
ટીકા’-દાવા તન્ના વિષેસના' હવે આ ત્રીજી પિડૈષણા બતાવવામાં આવે છે, ‘વધુ પારેળ વા’ અહીયાં પ્રજ્ઞાપક પુરૂષની અપેક્ષાથી પૂર્વ દિશામ અથવા ડ્કીન વા’ પશ્ચિમ દિશામાં અથવા ‘ળિયા’ દક્ષિણ દિશામાં અથવા ‘ઉદ્દીનં 71’ ઉત્તર દિશામાં ‘સંતેનવા સઢા મયંતિ' તેમાં કેટલાક રહેવાવાળા શ્રદ્ધાળુ શ્રાવક ગૃહસ્થ હોય છે જેમ કે ‘વિક્ વા' ગૃહપતિ હાય અથવા નાાયફ માચિા” ગૃડસ્થ શ્રાવકની પત્ની હોય કે ‘ાિયક્ પુત્તે વા' ગૃહપતિના પુત્ર હાય ‘જ્ઞાવાવર્ગ્રૂવ વ’ ગૃહપતિની પુત્રી હેય અગર ‘મુદ્દા વા’ ગૃહપતિની પુત્રવધૂ હોય અથવા નાય મંજરી વા' યાવત્ ગૃહપતિના દાસ હોય કે અથવા દાસી હાય નાકર હાય અથવા ગૃહપતિની નાકરાણી હોય તેäિ ૬ નં અળચરેતુ' એ ગૃહપતિ વિગેરેથી અન્ય હેાય તેઓએ વિવેજી માથળનાણું' કાઇપણ અનેક વિધપાત્રમાં
૩૮
સમુદાયમાં ‘નિશ્ર્વિત્તવુલ્વે ત્તિયા' પહેલેથી જ અશનાદિ ચતુર્વિધ આહાર જાત રાખી મૂકેલ હાય ‘તું ના' જેમ કે-થાર્જિલિ વા” થાળીમાં અથવા ‘વિસ્તૃત્તિ વા’ તપેલીમાં અથવા ‘સરળંતિ વા” વાંસ વિગેરેથી બનાવેલ સુપડામાં અથવા વત્ત્પત્તિ વા' પરક–વાંસનુ બનાવેલ એક પ્રકારના પાત્ર વિશેષમાં અથવા ‘વણ વા’વરક-કીમતી પાત્ર વિશેષમાં એ પૈકી કાઇમાં પહેલેથી રાખી મૂકેલ અશનાદિ ભેજન હાય અરૢ પુળ દ્યું નાળિજ્ઞા' અને એવુ વક્ષ્યમાણુ પ્રકારે તેમના જાણવામાં આવે કે ‘અસંતૢ છેૢ સસટ્ટે મત્ત' અસપૃષ્ટ-લેવાના આહાર જાતથી હાથ ખરડાયેલ છે અથવા ‘સંસદે વા છેૢ અસલરૃમત્તે' હાથ સ’પૃષ્ટ છે અર્થાત્ હાને લાગેલ છે, પણ પાત્ર અસપૃષ્ટ છે. પાત્રમાં લાગેલ નથી એવું જાણીને ‘સેય પડિયાધારીલિયા' તે સાધુ પ્રતિગ્ર ુધારી-પાત્રધારી અર્થાત્ સ્થવિર કલ્પી હાય કે ‘નાળિયકિત્તિમા’• જીન કલ્પી સાધુ હૈાય તે તે પુષ્પામેય ગોગા' એ પૂર્વોક્ત સ્થ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૮૬
Page #98
--------------------------------------------------------------------------
________________
વિર કલપી અથવા જનકપી સાધુ ભિક્ષા લેતા પહેલાં જ વિચાર કરીને કહે કે–જાપત્તિ ના માળિતિ ના હે આયુશ્મન શ્રાવક અથવા હે બહેન ! આ રીતે સંબોધન કરીને કહેવું કે-“ggi તુરં સંતા આ અસંસ્કૃષ્ટ નહીં ખરડાયેલ હાથથી અને ‘સંસજ ગર સંસ્કૃષ્ટ ખરડાયેલ પાત્રથી અથવા “સંસદે વા મળ’ સંસૃષ્ટ-ખરડાયેલ પાત્રથી અને “અરેંજ મળ’ અસંસૃષ્ટ–નહીં ખરડાયેલ પાત્રથી “રિત પરિસિ ' આ પત્રમાં ffiા વા’ અથવા હાથમાં બિરું લાવીને “ત્તિ ઋચાણિ એકઠું કરીને આપે. આમ કહ્યા પછી “ માચT Tચં' એ પ્રકારનું પૂર્વોક્ત સ્વરૂપવાળું અશનાદિ ચતુર્વિધ ભેજન જાતને “સઘં વા ii નારૂન્ના” સાધુ સ્વયં તેની યાચના કરે અથવા ‘રે વારે દિકરા ગૃહસ્થ શ્રાવક જ એ સાધુ સાદેવીને આપે તે આ પ્રકારે પોતે યાચના કરેલ અથવા ગૃહસ્થ સ્વયંઆપેલ અશનાદિ ચતુર્વિધ આહાર જાતને “સુચ” પ્રાસુક અચિત્ત અને
ળિ નાવ એષય-આધાકર્માદિ દોષથી રહિત યાવત્ ગ્રહણ કરવા એગ્ય સમજીને “હાફિઝા’ સ્થવિર કલ્પી કે જનકલ્પી સાધુએ તે આહાર મળેથી તેને ગ્રહણ કર. કેમ કે આવા પ્રકારને આહાર અચિત્ત તથા આધાકર્માદિ દોષ વિનાને હોવાથી સંયમને બાધક થતું નથી. તેથી તેવા આહારને લેવાથી સંયમની વિરાધના થતી નથી. અહીં સંસ્કૃષ્ટ અસંસ્કૃષ્ટ અને સાવશેષ દ્રવ્યની સાથે આઠ ભેગે સમજવા તે પૈકી આઠમો ભંગ નીચે બતાવવામાં આવ્યા પ્રમાણે થાય છે. “સંકટો સ્તઃ ! અge મત્રમ્ નામ્ કૂચ' આ આઠમે ભંગગચ્છથી બહાર નીકળેલા જનકલ્પી સાધુઓને પણ લાગુ પડે છે. અને બાકીના સાત ભંગ તે ગ૭માં રહેનારા સ્થવિર કપિતા સાધુઓને સૂવાથની હાની વિગેરે કારણોથી થાય છે. તેમ સમજવું કે સૂ. ૧૧૫ .
હવે થી પિંડેષણ બતાવવામાં આવે છે –
ટીકાર્ય-- “જીવરા ઘરથી સિગા” હવે આ ચેથી પિંડેષણ કહેવામાં આવે છે." ઉમર વા મિજવુળો વા’ તે પૂર્વોક્ત સાધુ અથવા સાધી “TTEાવરું રાત્રે ગૃહસ્થ શ્રાવકના ઘરમાં ભિક્ષાલાભની ઈચ્છાથી “વિદ્ સમાને પ્રવેશ કરીને “નં પુખ પુર્વ જ્ઞાળિકના તેમના જાણવામાં જો એવું આવે કે “વિદુ વા વદુરથે ઘા’ પૌંઆને અથવા અધિક રજવાળીશાળીને અથવા “મુનિ વા’ ભુંજેલા શેકેલા ચોખાને તથા “શું વા’ શેકેલા મમરાને વાવ વાવ વા અથવા યાવત્ ચોખાને કે ચેખાના કણેને “ર વસ્તુ પહિયંતિ’ લેવા છતાં પણ ‘બ છ# ડું જ પશ્ચાત્ કર્મ થશે. “ વાવના અને થોડા જ તુષ વિગેરેને ત્યાગ થશે. આ રીતે અલપ લેપથી લિપ્ત થવાને કારણે તtવાર’ gિgવં વા વદુવં વા’ એ પ્રકારનું અ૫ લેપવાળા પૌઆ વિગેરેને અને અધિક રજકણ વાળા મમરા વિગેરેને અથવા “મુકિન્નાં વા શેકેલા “મંથું વા’ ચેખા વિગેરેને પૂર્વોક્ત કથન
શ્રી આચારાંગ સૂત્ર : ૪
Page #99
--------------------------------------------------------------------------
________________
પ્રમણે શેકેલા ચણા વિગેરેને અથવા ‘જ્ઞાવ ચાપતંગ વા' યાવત્ ચાખાને કે ચેાખાની કણકીને તથા વાલ વિગેરેને ‘સય વા નાજ્ઞા’ સાધુ સ્વયમ લે અથવા પરપોત્રા છે વિજ્ઞા’ ગૃહપતિ શ્રાવક જ એ સાધુને આપે ને આ પ્રકારના પૌવા વિગેરેને જાસુચં પ્રાસકઅચિત્ત તથા ‘નિનું લાય એષણીય-આધાકર્માદિ દોષોથી રહિત યાવત્ સમજીને ‘@tofન્ના’ સાધુ કે સાધ્વીએ પ્રાપ્ત થાય તા લઇ લેવુ'. કેમ કે આ રીતના પૌઆ વિગેરે અચિત્ત અને ભાષાકર્માદિ દોષ રહિત હાવાથી સંયમની વિરાધના થતી નથી. ।। સૂ. ૧૧૬ ॥ આ ચેાથી પિડૈષણા સમાપ્ત થઇ પાંચમી પિ'તૈષણા
સાધ્વી
કહેવામાં આવે છે. જ્ઞાાત્રનું નામ' પ્રવેશ કર્યો પછી
હવે પાંચમી પિષણાનું નિરૂપણ કરવામાં આવે છે.ટીકાથ’-હાવરા પંચમા વિકેન્નળા' હવે આ પાંચમી પિડૈષણા સે મિલૂ વા મિસ્તુળી વા' તે પૂર્વોક્ત સયમવાન્ સાધુ ગૃહસ્થ શ્રાવકના ઘરમાં યાવત્ ભિક્ષાલાભની ઇચ્છાથી વિટ્ટે સમાજે ‘૩હિતમેવ મોચળગાય જ્ઞાગ્નિ' ઉપગ્રહીત અર્થાત્ પાત્રમાં રાખેલ અશનાદિ ચતુર્વિધ માહાર જાતને જાણી લેવે. ૐ ના' તે આ પ્રમાણે સરાસિ વા શકેારામાં રાખેલ કે વ્રુિત્તિમંસિ વા' ડિડિમ કહેતા કાંસાના વાસણમાં રાખેલ અથવા ક્રોસત્તિ વા’કાશ અર્થાત્ ઢાંકણામાં રાખેલ અશનાદિ ચતુર્વિધ આહારને જોઇ લેવા અદ્ પુછ્યું નાળિજ્ઞા' ને તેએ એવુ' સમજે કે–વદુચાવળે પાળીસુ રહેવે હાથમાં પાણીના લેપ ઘણા લાંબાં સમયથી પરિણત થઇ ગયેલ છે. અર્થાત્ હાથ પાણીથી પલળેલે નથી સુકાઈ ગયેલ છે. તેથી હાથ પાણીવાળા ભી નથી એમ સમજીને ‘તદ્વાર’તે પ્રમાણેનુ અસળ વા વાળં વા ધામ વા સામં વા' અશન, પાન ખાદિમ અને સ્વાદિમ એ રીતના ચતુર્વિધ આહાર જાતને ‘સય વા નં નાકના' સાધુ પોતે યાચના કરે. અગર ‘પરોવા સે. ફૈગ્ન' શ્રાવક તેમને આપે તે એ રીતના આહાર ‘સુય” અચિત તથા ‘નિનું જ્ઞા' એષણીય અધાદિ દેષા વગરના યાવત્ સમજીને ‘દિશાન્ત' સાધુ અને સાધ્વીએ પ્રાપ્ત તે તે ગ્રહણ કરી લેવે.. કેમ કે આ રીતે પવાલા વિગેરેમાં રાખવામાં આવેલ અશ
નાદિ
સચમ વિરાધક થતા નથી. તેથી સયમવાન સાધુ અને સાધ્વી શરાવ વિગેરેમાં રાખેલ આહાર લઈ લેને આ રીતે આ પાંચમાંં પિરૈષણા સમાપ્ત થઇ ।। સૂ. ૧૧૭ ॥ હવે છઠ્ઠી પિડૈષણાનું નિરૂપણ કરવામાં આવે છે.—
ટીકા’-‘તે મિલ્લૂ વા મિસ્તુળો વા' તે પૂર્વોક્ત પ્રકારના સંયમશીલ સાધુ અને સાધ્વી ગૃહસ્થ શ્રાવકના ઘરમાં આહાર પ્રાપ્તિની ઈચ્છાથી પ્રવેશ કરે ત્યારે ‘TMયિમેવ’- પ્રગૃહીત અર્થાત્ તપેલી વિગેરેમાંથી તરત જ તાજુ અઢાર કહાવ્યુ. હૈાય તેવા અને આ પહેલાં ફાઈને આપેલ ન હોય તેવા ‘મોયળનાય જ્ઞાનિન્ના' અશનાદિ ચતુવિધ આહાર જાતને જાણીને અર્થાત્ આ પહેલાં કાઇએ ગ્રહણ કરેલ હાય એ પ્રમાણે જાણે અને ‘મૈં ૫ સયનુાણ્
आ० ३९
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૮૮
Page #100
--------------------------------------------------------------------------
________________
જસિં જે પિતાને માટે અશનાદિ ચતુર્વિધ આહાર જાત થાળી તપેલી વિગેરેમાંથી તરત બહાર કહાડેલ હોય અત્યાર પહેલાં કોઈને આપેલ ન હોય તથા “નં ર પટ્ટા પા”િ જે અન્યના માટે પાત્રમાંથી બહાર કહાડેલ હોય એવી રીતના અશનાદિ ચતુર્વિધ આહાર જાત “સં જાડારિયાવન્ન ચાહે ગૃહસ્થના પાત્રમાં રાખેલ હોય અથવા “mનિરિવાર ગૃહસ્થના હાથમાં રાખેલ હોય તેવા આહારને “સુગં ગાવ' પ્રાસુક–ખચિત્ત સમજીને અને યાવતું એષણીય આધાકર્માદિ દેથી રહીત સમજીને તે આહાર પ્રાપ્ત થાય તે ગ્રહણ કરી લે કેમ કે- આ પ્રકારને અશનાદિ ચતુર્વિધ આહાર જાત થાળી તપેલી વિગેરે પાત્રમાંથી તરત કહાડેલ હોવાથી અને ગૃહસ્થ શ્રાવકના પાત્રકે હાથમાં રહેવાથી અચિત્ત અને એષણય–આધાકર્માદિ દેથી રહિત હોવાથી સંયમ વિરાધક થતું નથી. તેથી એવા પ્રકારના આહારને લેવામાં કઈ દોષ નથી સૂ. ૧૧૮ છે
આ છ િપિંડેષણ કહી છે હવે સાતમી પિડેષણનું નિરૂપણ કરવામાં આવે છે –
ટીકાઈ–ઝાવા સત્તા fari’ હવે સાતમી પિ પણ કહેવાય છે. તે મિશ્ય ના નિવઘુ રા' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી “જાવકુ નાવ ગૃહસ્થ શ્રાવકના ઘરમાં યાવત્ ભિક્ષા ગ્રહણની ઈચ્છાથી “જિજે તમાળે’ પ્રવેશ કરીને “દુરિશ્વર ઘનિઘં મોટાજ્ઞાવં' અનેક માણસ અને પશુપક્ષી વિગેરેએ ત્યજેલા અશનાદિ ચતુવિધ આહાર જાતને જાણે જેમ કે- જે વહુ તુષારૂપ’ જે અશનાદિ આહારને બીજા ઘ દ્વિપદ, ચતુષ્પદ “મળમાળ” શ્રમણ, બ્રાહ્મણ ગતિદિ વિવા વળીમ અતિથિ કુપણ યાચક દીન ગરીબ વિગેરે “બાવતિ લેવા ઈચ્છતા નથી. “તHI “કિશમિચં’ એ રીતનું ઘણું પ્રાણિએ ત્યજેલું “મોચાનાચં અશનાદિ ચતુર્વિધ આહાર જાતને “ વા જ જ્ઞા’ સંયમશીલ સાધુ અને સાધ્વીએ સ્વયં ગૃહસ્થ પાંસે યાચના કરવી “પર જા છે સિક્કા” અથવા પર-ગૃહસ્થ શ્રાવકે તેમને આપ એ પ્રકારના અશનાદિ ચતુવિધ આહાર જાતને “સુગં ગાવ પરિપાફિકના” અચિત્ત અને યાવનું એષણીય-આધાકદિ દોષ વિનાને સમજીને મળે તે સાધુ અને સાધ્વીએ ગ્રહણ કરી લેવો કેમ કે આ રીતે અનેક પ્રાણિએ ત્યજેલે અશનાદિ ચતુર્વિધ આહાર જાત અચિત્ત હોવાથી સંયમ વિરાધક થતી નથી “પુર્વોચાસત્ત વિહેણાકબો’ આ રીતની આ પૂર્વોક્ત સ્વરૂપવાળી સાત પિંડેષણું સમજવી. સૂ. ૧૧
હવે સાત પાનૈષણાઓનું નિરૂપણ સૂત્રકાર કરે છે –
ટીકાઈ–બહાવરાવ્યો રત્ત પૂર્વોક્ત સાત પિંડકણાની જેમ સાત પાનસણાઓ પણ સમાવી. “તાથ રૂમ માં Thirt? તેમાં આ પહેલી પારૈષણા નીચે પ્રમાણે છે. જેમ કે- હૃથે ગ્રાહય પદાર્થની સાથે અલિપ્ત હાથ હેય “મત્તે ગ્રાહય વસ્તુની સાથે પાત્ર લાગેલ ન હોય આ પહેલી પૌષણ સમજવી. એજ પ્રમાણે બીજી ત્રીજી, એથી પાંચમી છઠ્ઠી અને સાતમી પારૈષણાઓને પણ સાત પિષણાઓના કથન
શ્રી આચારાંગ સૂત્ર : ૪
Page #101
--------------------------------------------------------------------------
________________
પ્રમાણે સમજવા માટે સંક્ષેપ રીતે કહે છે. જે માળિયત્રમ્' અર્થાત્ લિપ્ત હાથ, લિપ્ત પાત્ર આ બીજી પાવણ સમજવી તથા બાકીની પાનેષણાઓ પણ પિષણાની ભાકક સમજી લેવી, પરંતુ ચોથી પાનેષણામાં ચેથી પિંડેષણાથી કંઈક વિશેષતા છે. તે સૂત્રકાર બતાવે છે. નવાં વરરથાણ ગાળા' થી પાનૈષણામાં વિશેષતા છે તે આ પ્રમાણે રે મિત્ વા મિજવુળ વા’ તે પૂર્વોક્ત અભિગ્રહધારી સંયમવાનું સાધુ અને સાધવી “rgr વરૂ જ્ઞા’ ગૃહસ્થ શ્રાવકના ઘરમાં યાવત્ ભિક્ષાલાભની ઇચ્છાથી “પૂવિ સમાને પ્રવેશ કરીને જે કં કુળ નાગાયં કાળિકના આ નીચે જણાવ્યા પ્રમાણે પાનકાત–પેય વસ્તુને ના 12 જેમ કેતિએ વ’ તલ ધેયેલ પાણીને સુસો વા’ ભુસાના પાણીને અથવા “નવોમાં રા’ જવ યેલ પાણી અથવા “ગાયામં વા’ ગરમ વસ્તુને ઠંડી કરવા રાખેલ પાણું “નોવીરં વા’ કાંજીનું પાણી અથવા “સુવિચલું વા’ શુદ્ધ પાણીને આ પ્રમાણે જાણે કે અતિ હજુ હિચિંતિ' આ પાત્રમાં આ રીતના તિલેદક વિગેરેના પાન જાતને ગ્રહણ કરવાથી મને પૂછી ને થેડા જ પશ્ચાત્કર્મ થશે. “પરિ”િ તે જ પ્રમાણે આગળ કહેલ પાનેષણ પ્રમાણે ગ્રહણ કરી લેવું કેમ કે આ પ્રમાણેના તિલે દક વિગેરે પાનક જાતને અચિત્ત હોવાથી અને આધાકમદિ દેવ રહિત હોવાથી સંયમની વિરાધના થતી નથી. તેથી એ રીતના તિલેદક વિગેરે પાનક દ્રવ્યને લેવામાં કઈ પણ દોષ નથી કે સૂ. ૧૨૦ છે
હવે સાત પિંડેષણ અને સાત પાનેષણાઓને ઉપસંહાર કરે છે.ટીકાર્થ-વેચાઉ સત્તË fકળા” આ પૂર્વોક્ત સાત પિડૅષણાઓમાં અને “સત્તણું સTri” સાત પાનંષણાઓમાં ‘ઇચરં હિમ' કઈ પણ એક પાષણે સંબંધી પ્રતિ જ્ઞાને “વિકઝમાળ ળો ઘઉં વણકના સ્વીકાર કરીને સાધુ અને સાધ્વીએ વક્ષ્યમાણ રીતે અર્થાત્ નીચે કહેવામાં આવનાર રીતે બેલિવું નહીં, કે “મિરઝાપtsavI રાહુ gu મચંતા’ આ ભયત્રાતા અર્થાત્ સંસારના ભયથી રક્ષણ કરનાર, સાધુઓ મિથ્યા પ્રતિપન્ન છે. અર્થાત્ પિષણ અને પાનેષણ સંબંધી સાચી પ્રતિજ્ઞા કરનારા નથી. પરંતુ જુઠા ઢગ કરીને પ્રતિજ્ઞા કરનારા આ સાધુઓ છે. “મને સÉ પરિવ’ કેવળ હું એક જ પિફૈષણા અને પાનૈષણ સંબંધી સાચી પ્રતિજ્ઞા કરવાવાળો છું અર્થાત્ પિંડેષણ અને પાષણ સંબંધી ખરેખરા અભિગ્રહનું પાલન કરવાવાળો હું જ છું એમ કહેવું જોઈએ નહીં
શ્રી આચારાંગ સૂત્ર : ૪
Page #102
--------------------------------------------------------------------------
________________
કેમ કે આ પ્રમાણે ખેલવાથી વક્તાના અહંકાર જણાઇ આવે છે. તેથી તેમને ખેલતાં આ વક્ષ્યમાણુ રીતે ખેલવુ કે ને પણ મયંતારો' આ સઘળા સંસારના ભયથી ખચાવનારા સાધુએ ત્યાગો હિમાઞો હિન્તિત્તા' આવા પ્રકારની પ્રતિમા અર્થાત પડેષણા અને પાનૈષણા સંબંધી અભિગ્રહાને સ્વીકારીને અર્થાત્ ધારણ કરીને ‘ ં વિત્તિ' વિહાર કરે છે. અને બે ય મંત’હુ જે પ્રમાણે આ ‘હિયગ્નિજ્ઞાનં વિામિ' પિડૈષણા સ’બધી અને પાનૈષણા સંબંધી પ્રતિમાઓને ધારણ કરીને વિયરૂ છુંન્ને વિતેક નિબાળાત્ દ્રિયા' આ સઘળા સાધુ જીનાજ્ઞામાં ઉપસ્થિત રહ્યા છીએ અર્થાત્ અભ્યુદ્યુત વિહારી થઈને બન્ને ન્તસમા′′િ પરસ્પરની સમાધિથી અર્થાત્ ગચ્છાન્તત અથવા ગચ્છનિ ત સાધુએ માટે સમાધિ કહી છે. વં ચ નં વિનંતિ' એ રીતે વિચરીએ છીએ. અર્થાત્ ગચ્છાન્ત`ત સાધુએને માટે સાતે પૐબણાઓ અને સાતે પાનૈષણાએ કહેલ છે. પરંતુ ગચ્છથી બહાર નીકળેલા સાધુએને પ્રારભની એ પિષણા અને એ પાનેંત્રણાઓના નિષેધ કરેલ છે. તથા છેલ્લી પાંચ પિષણા તથા પાંચ પાનૈષણાના પ્રતિમા રૂપ અભિગ્રહ કહેલ છે. આ
આ ૪૦
પ્રમાણે ઉકત પ્રકારથી પિડૈષણા અને પાનૈષણા સંબંધી અભિગ્રહવાળા સાધુ યત્ન કરે છે. એ રીતે પિ ંડૈષણા અને પાનૈષણા સંબધી યતના કરનારા સઘળા સાધુએ જીનભગવાનની આજ્ઞાનું પાલન કરીએ છીએ કહ્યું પણ છે. ‘નો વિધ્રુવસ્થતિસ્થો’ જે એ વસ્ત્ર ધારણુ કરનાર કે ત્રણ વસ્ત્ર ધારણ કરનાર વહુવલ્થ ચેોવ' અથવા ઘણા વસ્રોને ધારણ કરનાર અથવા અચેલક-વસ્ત્ર રહિત સંચર' સથાના લે છે. 'ન હૈં તે હીરુતિ' તે તમામ સાધુએ ખીજાએનું અપમાન કે અનાદર કરતા નથી પરંતુ ‘વષૅ સભ્યે વિ તે નળાળત્તિ' સઘળા સાધુએ જીન ભગવાનની આજ્ઞામાં જ વતે છે જીનાજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. આ પ્રમાણે સાત પિતૈષણાઓ અને સાત પાનૈષણાઓનું નિરૂપણ કરવામાં આવેલ છે. સૂ૦ ૧૨૧૫
હવે પિડૈષણા ધ્યયનના ઉપસ'હાર કરે છે.- હૈં ઘણુ તન્ન મિફ્લુમ્સ' આ પૂર્વતિ પડૈષણા સંબ ંધી નિયમોનું પાલન કરવુ એજ એ સાધુનું અને ‘મિવુળીણ્ વા' સાધ્વીનું
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૯૧
Page #103
--------------------------------------------------------------------------
________________
“સામવિં' સાધુતાનું સમગ્ર અર્થાત્ સંપૂર્ણતા છે, અર્થાત્ પિષણ સંબંધી નિયમ પાલન કરવાથી સંયમશીલ સાધુ અને સાધ્વીની સધુ પણાની પરિપૂર્ણતા-સફળતા ગણાય છે “ત્તિષિ તેથી આ સમાચારીનું ચોગ્ય રીતે પાલન કરવા ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું છે. એમ ગ્રંથકાર કહે છે. “વિહેતના નામ ચાર પ્રકારનો આ રીતે પિંડે. ષણ નામને અધ્યયનને આ અગીયારમો ઉદ્દેશે કહ્યો છે. આ સુ. ૧૨૨ છે
જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજયશ્રી ઘાસીલાલજી મહારાજ વિરચિત આચારાંગસૂત્રના બીજા વૃતકે ધની મર્મ પ્રકાશિકા વ્યાખ્યામાં પિંડેષણ નામનું પ્રથમ અધ્યયનું સમાપ્ત છે
낡
શશ્લેષણાધ્યયન કા નિરૂપણ
બીજું શમેષણ અધ્યયન ટીકાઈ-હવે પિંડૅષણ નામના પહેલા અધ્યયનમાં આધ્યાત્મિક ચિંતન માટે શરીરનું સંરક્ષણ આવશ્યકીય હોય છે. તેથી શરીરના સંરક્ષણ માટે પિંડગ્રહણ પ્રકાર બતાવેલ છે. એ પિંડરૂપ આહારને ભિક્ષારૂપે ગ્રહણ કરીને થોડા જ ગ્રહસ્થ હોય તે ઉપાશ્રયમાં જ ખાઈ લેવું જોઈએ એ હેતુથી આ બીજા શમેષણ નામના અધ્યયનને પ્રારંભ કરવામાં આવે છે.
શય્યા ચાર પ્રકારની હોય છે. ૧ દ્રવ્યશયા ૨ ક્ષેત્રશસ્યા ૩ કાલશમ્યા ૪ ભાવ શમ્યા એમાં પણ દ્રવ્યશચ્યા ત્રણ પ્રકારની હોય છે. ૧ સચિત ર અચિત્તા અને ૩ મિશ્રા તેમાં પહેલી સચિત્તા દ્રવ્યશય્યા પૃથ્વીકાય વિગેરે હોય છે, બીજી અચિત્તા દ્રવ્યશગ્યા એજ પ્રાસુક-અચિત્ત અર્થાત જવરહિત પૃથ્વીકાયિક વિગેરે હોય છે, અને મિશ્રા દ્રવ્ય શવ્યા એજ અર્ધ પરિણત પૃથ્વીકાયિક વિગેરે હોય છે, ક્ષેત્રશય્યા ગ્રામદિરૂપ કહેવાય છે. તથા કાળશા તે ઋતુ સંબંધિત કાળવાળી હોય છે. અને ભાવશગ્યા બે પ્રકારની માનવામાં આવે છે. ૧ ષડ્રભાવ વિષયક અને ર કાય વિષયક એમાં પણ જે જીવ જે ઔદયિકાદિ ભાવમાં જ્યારે રહે છે ત્યારે તેને ષડ્રભાવશયા કહે છે અને સ્ત્રી વિગેરેના શરીરમાં રહેલ ગર્ભસ્થ જીવના સ્ત્રી વિગેરેને જ બીજી કાયવિષયા નામની ભાવશયા કહે છે. કહ્યું પણ છેલ્વે fણ છે મા ઈત્યાદિ ગાથા સંસ્કૃત ટીકામાં કહ્યા પ્રમાણે સમજી લેવી,
શ્રી આચારાંગ સૂત્ર : ૪
Page #104
--------------------------------------------------------------------------
________________
હવે ક્ષેત્રશય્યાને ઉદ્દેશીને તેનું સૂત્રકાર નિરૂપણ કરે છે.
ટીકા”-તે મિરવું વા મિથુની વા' તે પૂર્વોક્ત સયમશીલ સાધુ અને સાધ્વી મિત્રણેના પગરણય ત્તિ' જો રહેવા માટે ઉપાશ્રય રૂપ નિવાસસ્થાનની ઇચ્છા કરે અર્થાત્ રહેવા માટે ઉપાશ્રયને શેાધે તે નામ ના ખારવ' ગામમાં કે નગરમાં ‘હ્યુનું યા જ્યનું વા' ખેટ-નાના ગામમાં અથવા ક°ટ-નાના નગરમાં અથવા મડવવા પરૃળ વ મડ‘ખ-નાની ઝૂંપડીમાં અથવા પત્તન-વિશાલ નગરમાંનાં વા ઢોળમુદું વા આકરખામાં કે પર્વતની ગુફામાં ‘નાવ રાયાળિ વા’ યાવત્ સનિવેશ, નાના સખામાં અથવા રાજધાનીમાં ‘અણુવિત્તિજ્ઞા' પ્રવેશ કરવા. આ પ્રમાણે ક્ષેત્રશય્યાનું પ્રતિપાદન કરવામાં આવેલ છે. સુ. ૧ |
હવે ઉપાશ્રયરૂપ ક્ષેત્રશય્યાના સંબંધમાં જ જીવ વિશેષ ત્યાં ત્યાં રહેવાના નિષેધ કરતાં સૂત્રકાર કહે છે.
રહેતા હેાય તેા સાધુને
ટીકા-તે તં પુળ પર્યંત રસર્ચ નાળિના'એ પૂર્વક્તિ સંયમશીલ સાધુ અને સાધ્વી જો વક્ષ્યમાણુ રીતે ઉપાશ્રયને એવે સમજે કે--‘સળંઢ સરા સચીદ્ર’િઆ ઉપાશ્રય જીવેાના ઈંડાઓથી યુક્ત છે. અથવા નાના નાના પ્રાણિયાથી યુક્ત છે. અથવા ખીયાએથી યુક્ત છે. અથવા લીલેાતરી ઘાસથી યુક્ત છે. ોસે સો અથવા એસ ખરફના કણેથી યુક્ત છે. અથવા શીતેદથી યુક્ત છે. ‘નાવ સવંતળî' ચાવતુ નાની નાની કીડી મકેાંડી તથા પનક તથા ઠંડા પાણીથી મિશ્રિત લીલી માટિથી યુક્ત છે અથવા મર્કાડાના સમૂહરૂપ સન્તાન પર ́પરાથી યુક્ત છે. આ પ્રમાણેના ઉપાશ્રયને જોઈને કે જાણીને ‘તદ્વ્વરે ત્રસ' તેવા પ્રકારના અર્થાત્ ઇંડાએ, પ્રાણિયા વિગેરે જીવજં તુઓથી યુક્ત ઉપાશ્રયમાં ‘નો ઢાળ વા સેકનું વા' કાયેત્સગ રૂપ ધ્યાન માટે સ્થાન કરવુ નહી.. તથા શય્યા સંથારા પશુ ત્યાં કરવા નહી. ‘નિલીચિ વ ચેનેજ્ઞ' નિષિધિકા સ્વાધ્યાય ભૂમિ રૂપ સ્થાન પણ ત્યાં ન કરવું. કેમ કેઆ રીતના ઈંડાઓ, પ્રાણિઓ અને જીવ જંતુઓથી ભરેલ ઉપાશ્રય સચિત્ત જીવાથી ભરેલ હાવાથી ત્યાં હિંસા થવાની સંભા વના રહે છે. તેથી આ પ્રમાણેના સજીવ ઉપાશ્રયમાં સચમશીલ સાધુ અને સાધ્વીએ રહેવું નહીં ! સૂ શા
હવે ઇંડા અને જીવજંતુએ વિનાના ઉપાશ્રયમાં સયમશોલ સાધુ અને સાધ્વીને રહેવા માટે સૂત્રકાર પ્રતિપાદન કરે છે.
ટીકા’-સે મિલ યા મિવુળી વ' તે પૂર્વકત સયમશીલ સાધુ અને સાધ્વી ‘સે ગં પુળ સર્ચ નાશિકના' તેએ જો આ નીચે કહેવામાં આવનાર રીતે ઉપાશ્રયને જાણે કેઆવક આવવાનું' આ ઉપાશ્રય અપાંડ છે. અર્થાત્ ઈંડાથી વ્યાપ્ત નથી, તથા અલ્પ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૯૩
Page #105
--------------------------------------------------------------------------
________________
પ્રાણ-નાના નાના પ્રાણિયથી પણ યુક્ત નથી. તથા “વરીયં બmરિચૈ અ૯૫ બીજબીયાએ થી પણ યુકત નથી. તથા અ૫હરિત લીલેરી ઘાસ તૃણું વિગેરેથી પણ યુક્ત નથી. તથા “બોસ થqો અપઓષ, બરફના કણોથી પણ યુકત નથી. તથા અલ્પ દક ઠંડા પાણીથી પણ યુકત નથી. ‘કાવ પસંવાળચં” યાવત્ અ૫ ઉતિંગ, પનકપતંગ તથા કંઠા પાણીથી મિશ્રિત લીલી માટીથી પણ યુક્ત નથી. એ પ્રમાણે જોઈને કે જાણીને તવારે કવર આ પ્રકારના ઈડા, પ્રાણી, જીવજંતુઓ વિનાના ઉપાશ્રયમાં
રિસ્ટ્રેફ્રિજ્ઞા પૂજ્ઞજ્ઞા પ્રતિલેખન અને પ્રમાર્જન એઘાથી સાફસુફ કરીને “લંકામેવ કાળે વા સેન્ન ” સંયત-સંયમ નિયમ પાલનપૂર્વક સ્થાન-ધ્યાનરૂપ કાર્યોત્સર્ગ કરવા. અને શય્યા સંસ્મારક પાથરવા સ્થાન કરવું. ‘બિસહિયં વા તેડા” તથા નિષાધિકા–સ્વાધ્યાય ભૂમિને માટે નિવાસ કરે. સૂ. ૩
आ०४१
ફરીથી પ્રકારાન્તરથી ક્ષેત્રશાને જ ઉદ્દેશીને ઉપાશ્રયગત ઉદ્ગમાદિ દેનું પ્રતિ પાદન કરે છે –
ટીકાઈ-નં કુળ વગરનાં નાળિજ્ઞા’ તે પૂર્વોક્ત સંયમવાળા સાધુ અને સાધી જે આ વયમાણ રીતે વસતિ સ્થાનરૂપ ઉપાશ્રયને જાણી લે કે- કરિંગ શિયાઇ gi રાચિં સમુ”િ આ ઉપાશ્રયમાં આ વાક્યમાણ રૂપ વિચારણા રૂપ પ્રતિજ્ઞાથી એક સાધર્મિક સાધુના નિમિત્તે અર્થાત મનમાં વિચાર કરીને એટલે કે એક સાધુના નિમિત્તે “પાળારું મૂયારું નીવારું સત્તારું પ્રાણિને તથા ભૂતને અને જેને તથા સને “તમામ હિંસા માટે સમારંભ કરીને અર્થાત ઉપાશ્રય માટે પ્રાણિયે વિગેરેનું ઉપમર્દન કરીને એ એક સાધુને “સમુદ્રિા' ઉદ્દેશીને શ્રાવક ગૃહસ્થ ઉપાશ્રય બનાવે અથવા “શી” પૈસાનો વિનિમય–અદલે-બદલે કરીને ઉપાશ્રય તૈયાર કરે અથવા “મિર' પૈસા ઉધાર ઉછીના લઈને ઉપાશ્રય બનાવે અથવા “ગરિજી જબરજસ્તી બલાત્કારથી કેઈ બીજાને અધિકાર હેવા છતાં તેની પાસેથી જુકાવીને ઉપાશ્રય બનાવે અથવા “ઝાસ બધા માલિકની સંમતી વગર જ લઈ લે અથવા “બfમ તૈયાર બનાવેલ ઉપાશ્રયને બીજા પાસેથી મેળવી લીધેલ આવા પ્રકારના ઉપાશ્રય જે કઈ ગૃહસ્થ શ્રાવક સાધુને આપે તે “REEGભારે ’ આવા પ્રકારના પ્રાણી જીવજંતુનું ઉપમર્દન કરીને ખરીદ કરેલ વિગેરે ઉપર જણાવેલ પ્રકારથી મેળવેલા ઉપાશ્રયમાં ચાહે તે તે ઉપાશ્રય “પુરિહંતર દાતાથી
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૯ ૪
Page #106
--------------------------------------------------------------------------
________________
અન્ય પુરૂષ બનાવેલ હેાય અથવા ‘અવુતિંત કે વા' અપુરૂષાન્તરકૃત-દાતાએ જ મનવેલ હાય અથવા ચિા ળીકે વા' મહિનિષ્કૃત-મહાર ઉપયેગમાં લાવવામાં આવેલ હાય ‘અળીš વા’ અગર ઉપયે માં ન લાવેલ હાય તથા અરુ” અતર્થિક-એ સાધુ માટે જ ન ખનાવેલ ડાય અથવા ‘અળરુચ વા’ અનતથિ'ક એ જ સાધુ માટે બનાવેલ ડાય અથવા ‘મુિત્તે વા’ પરિભક્ત-ઉપભેળમાં લાવવામાં આવેલ હોય અથવા ‘વિમુત્તે વા’ અપરિભ્રુક્ત-ઉપભાગમાં લાવેલ ન હૈાય ગવ નો ટાર્ગ વા સેય્ઝ વા યાવત્ આસેવિતવ્યવહારમાં ઇસ્તેમાલ કરેલ ય કે અનાસેવિત--વ્યવહારમાં ઇસ્તેમાલ ન કરેલ હોય આવા પ્રકારના ઉપાશ્રયમાં ધ્યાનરૂપ કાર્યલ્સ માટે સ્થાન ન કરવુ. તથા શય્યા સસ્તારક પાથરવા માટે પણ સ્થાન ગ્રઢણુ ન કરવું. તથા બિલીન્દ્રિય વાચેતેઙ્ગા' નિષિધિકાસ્વાધ્યાય માટે પણું ભૂમિગ્રહણ કરવી નહી. આ રીતે એક સાધર્મિક સાધુ સ ́બંધી મા ઉપરોક્ત આલાપક કહેલ છે, એજ પ્રમાણે-‘વે સામ્નિયા' ઘણા સાધામિક સાધુએને ઉદ્દેશીને પ્રાણી, ભૂત, જીવજંતુએનું ઉપમન કરીને ખરીદ કરેલ, અદલે બદલે કુ ઉધાર વિગેરે પ્રકારથી ગૃહસ્થે સવાદન કરેલ ઉપાશ્રયમાં સંચમી સાધુ અને સાધ્વીએ ધ્યાનરૂપ કચેાત્સાગ નિવાસ કરવા નહી' તથા શય્યા સથારા પાથરવા માટે પણ નિવાસ ન કરવા. તથા સ્વાધ્યાય માટે પશુ નિવાસ ન કરે આ પ્રમાણે અનેક સામિક સા સંબંધી આ બીજો આલાપક સમજવે, એજ પ્રમાણે 'ō સાસ્મિ' એક સાધર્મિક સાધ્વી પણ આ પ્રમાણેના પ્રાણી, ભૂત અને જીવજંતુનું ઉષમક કરીને ખરીદ, વિક્રય કરેલ હાય વગેરે પ્રકારે મેળવેલ ઉપાશ્રયમાં ધ્યાન માટે અગર શય્યા માટે કે સ્વાધ્યાય કરવા માટે સ્થાન કરવુ' નહી. આ પ્રમાણે આ એક સાધમિકા સાધ્વીના સંબંધને ત્રીજો આલાપક સમજવા. એજ પ્રમાણે વે સામિળીત્રો' અનેક સાધ્વીએ એ પણ આ રીતના જીવજંતુઓને પીડા કરીને શ્રાવક ગૃહસ્થ દ્વારા ખરીદ કરેલ, વેચેલ, વિગેરે પ્રકારથી મેળવેલ ઉપાશ્રયમાં ધ્યાન કરવા માટે કે સત્તારક પાથરવા માટે અથવા સ્વાધ્યાય કરવા માટે નિવાસ કરવા નહી. આ પ્રમાણેના મા અનેક સાધર્મિક સાધ્વીચે સખપી આ ચેાથે આલાપક સમજવા ॥ સૂ. ૪ ૫
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૯૫
Page #107
--------------------------------------------------------------------------
________________
ક્ષેત્રશસ્યાને જ ઉદ્દેશીને કંઈક વિશેષતા બતાવે છે
ટીકાર્ય-‘રે મિલ્લૂ વા વિવુળી વા એ પૂર્વોક્ત ભાવ સાધુ અને ભાવ સાધ્વી રે જ પુજ્ઞ વરણાં કાળિકન્ના' યદી આ વાક્યમાણ પ્રકારે ઉપાશ્રયને જાણે કે સંg fમજવું વહિાd ગૃહસ્થ શ્રાવક ભિક્ષુની પ્રતિજ્ઞાથી અર્થાત, સાધુના નિમિત્તે જ સમગમન અતિહિં ઘણુ શ્રમણ-ચરકશાક્ય વિગેરે સાધુઓને તથા બ્રાહ્મણોને તથા અતિથિ અભ્યાગતેને તથા “વિજળીમe? કૃપણ ગરીબદીન દુઃખીને અને વનપક યાચકોને વાણિજ્ય પાળિય’ ગણી ગણીને અર્થાત્ ચરકશાકય વિગેરે દરેકને વારં વાર ગણીને તથા દરેકને “મુદિ’ લક્ષ કરીને “પારું મૂયારું વીવાડું સત્તારૂં સમરમ’ પ્રાણિયેનો ભૂતાન જીનો અને સને સમારમ્ભ કરીને અર્થાત્ તેમને પીડા પહોંચાડીને તથા તેમને “સમુદ્રિ' લક્ષ કરીને “શીઘં નામ છે ” કીત—પૈસાથી ખરીદ કરેલ પ્રાહિત્ય-રૂપિયા ઉધાર લઈમેળવેલ અચ્છેદ્ય બલાત્કારથી નોકર વિગેરેની પાસેથી છીનવી લીધેલ તથા “બિસિડ્રે fમ અનિસુષ્ટ સઘળા માલિકેની સંમતિ વિના લઈ લીધેલ તથા અસિહુન-તૈયાર બનાવેલ કઈ પ્રકારે રાખેલ “વાવ રે” એવં યાવતુ આવા પ્રકારના ઉપાશ્રય જે ગૃહસ્થ શ્રાવક સાધુઓ માટે આપે તે ‘
ત રે આવા પ્રકારથી પ્રણિયે, ભૂતે અને સને પીડિત કરીને ખરીદ કરેલ વિગેરે મેળવેલ ઉપાશ્રયમાં ‘પુરિસંવાડે જે પુરૂષાન્તરકૃત પણ ન હોય અર્થાત્ દાતાથી અન્ય વ્યક્તિ એ બનાવેલ ન હોય એટલે કે દાતા એજ બનાવેલ હોય “વહિયા વળી બહાર લાવેલ ન હોય ‘નાવ અratવણ' યાવત્ તર્થિક એ સાધુ માટે જ બનાવેલ હોય તથા અપરિભક્ત-ઉપભેગમાં લેવાયેલ પણ ન હોય તથા અનાસવિત–પહેલાં કેઈએ ઉપગ કરેલ ન હોય આવા પ્રકારના ઉપાશ્રયમાં “m ai વા સેક વા’ ધ્યાનરૂપ કાર્યોત્સર્ગ માટે નિવાસ ન કરવો તથા સંસ્મારક પાથરવા પણ સ્થાન ગ્રહણ ન કરવું. તથા નિષાધિકા-સ્વાધ્યાય માટે પણ ભૂમિ ગ્રહણ કરવી નહીં. કેમ કે આ પ્રકારના ઉપાશ્રયમાં રહેવાથી જીવની હિંસા થવાની સંભાવના રહે છે. તેથી સંયમ આત્મ વિરાધના થાય છે. પરંતુ “gવં જ્ઞાળિયા જે વયમાણુ રીતે એ ઉપાશ્રયને સંયમશીલ સાધુ અને સાવી જાણી લે કે આ ઉપશ્રય “પુરિસંત પુરૂષાન્તરકૃત છે. અર્થાત્ દાતા શિવાયની વ્યક્તિ એ બન વેલ છે. તથા વરિયા ની બહાર પણ ઉપયોગ માં લેવાયેલ છે. “નાવ ગાયિg” તથા ઉપગ પણ કરેલ છે. આ સેવિત અર્થાત્ સેવન પણ કરેલ છે, આ પ્રમાણે જોઈને કે જાણીને આવા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
Page #108
--------------------------------------------------------------------------
________________
પ્રકારના ઉપાશ્રયમાં ‘ર્ડાકòત્તિા દિòત્તિ' વારવાર પ્રતિલેખન કરીને તથા ‘RAT પન્નત્તા' એધાથી પ્રમાના કરીને તકો સામેત્ર' સંયમ યતનાનું પાલન કરવામાં તત્પર થઈને ‘ટાનું વા ધ્યાનરૂપ કાત્સગ માટે સ્થાનને ગ્રહણ કરવું તથા ‘સેન્દ્ગ વા નિનયિ યા ચેતેના' શય્યા—સંથારા પાથરવા માટે પણ એવા પ્રકારનું સ્થાન ગ્રહણ કરવુ. તેમજ નિષીધિકા-સ્વાધ્યાય માટે પણ ભૂમિ ગ્રહણ કરવી કેમ કે આ રીતે પુરૂષાન્તરકૃત તથા અડ્ડાર લાવવામાં આવેલ તથા પરિભકત તથા આસેવિત ઉપાશ્રયમાં રહેવાથી જીવ વિગેરેની હિંસાને સંભવ ન હાયાથી સાધુ કે સાધ્વર્ધીને સયમ આત્મ વિરાધના થતી નથી. ॥ સૂ, પા
ગા॰ ર
હવે પ્રકારાન્તરથી ક્ષેત્રશય્યાને જ ઉદ્દેશીને વિશેષ કથન કરે છે.
ટીકા-ને મિ વા મિવુળી વા' પૂર્વોકત સાધુ અને સાધ્વી સે ન પુળ વં વયં જ્ઞાન્નિા' જો એવી રીતે ઉપાશ્રયને જાણી લે કે ‘અયંત્રણ મિત્રવુત્તિયા' ગૃહસ્થ શ્રાવકે સાધુએને માટે જ હ્િ વા પ્રવિણ વા' કકિત અર્થાત્ લાકડા વગેરેથી લીત વિગેરેમાં દુરસ્તી કરાવેલ છે. અર્થાત્ છન્નુ વિગેરે ખનાવેલ હાય તથા ઉત્ક'ખિત એટલે કે વાંસ વિગેરેથી બાંધેલ છે અથવા છને વા ત્તિ વા' છતિ અર્થાત્ દાભ ઘાસ તણના માસ્તરણથી ઢાંકેલ છે. તથા ત્તેિ યા ઘટે વા' છાણુ માટીથી લીધેલ હેાય અથવા ચુના વિગેરેથી ધાળેલ હાય તથા મઢે વા સંસદું યા સપૂમિ વામુ અર્થાત્ લેપન વિગેરેથી લીપીને સમતલ સરખા કરેલ હાય તથા સંષ્ટ-ભ્રમિક વિગેરેથી સ ́સ્કૃત અર્થાત્ વાળીચાળીને તૈયાર કરેલ હોય અથવા સંપ્રધૂષિત અર્થાત્ દુર્ગંધ વિગેરેને દૂર કરવા માટે ધૂપ વિગેરેથી સુવાસિત કરેલ હાય ‘તદ્વવારે વસ’આ પ્રમાણે પૂર્વોક્ત રીતે સાધુને માટે સજાવેલ ઉપાશ્રયમાં કે જે ઉપાશ્રય ‘પુäિતરદે' પુરૂષાન્તરકૃત અર્થાત દાતાએ અર્થાત્ અસયત શ્રાવકે જ બનાવેલ હાય તથા વિદ્યા બત્તી' અહિઃ અનિદ્ભુત-મર્થાત્ બહાર ઉપયેગમાં લાવેલ ન હાય તથા ‘મુત્તે ગાય અનાસત્રિ' ખીજા કાઇએ પણ અત્યાર સુધી ઉપભાગ કરેલ ન હાય તથા યાવત તદથિક-એ જ સાધુ માટે બનાવવામાં આવેલ હાય તેમજ બીજાએાએ તેના ઉપયોગ કરેલ ન હેાય આવા પ્રકારના ઉપાશ્રયમાં ‘ળો સાળં વા સેન વા' સ્થાન-ધ્યાનરૂપ કાર્યોત્સર્ગ માટે નિવાસ કરવા નહી. તેમજ શય્યા-સસ્તારક સ થારો પાથરવા માટે પણ વાસ કરવા નહી. ‘નિકીહિય” વા વક્જ્ઞા' નિીધિકા સ્વાધ્યાય માટે પણ ત્યાં નિવાસ કરવા નહી' કેમ કૈં
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૯૭
Page #109
--------------------------------------------------------------------------
________________
આ રીતનેા ઉપાશ્રય અપ્રાસુક-સચિત્ત હાવાથી તથા આધાકર્માદિ દોષોથી યુક્ત હાવાથી સાધુ અને સાધ્વી ને સંયમ આત્મ વિરાધના થાય છે, કેમ કે ઉકત પ્રકારે સજાવેલ ઉપાશ્રયમાં અનેક પ્રકારના જીવજંતુની હિં'સાને સંભવ રહે છે. અને ગૃહસ્થે એ જ સાધુ સાધ્વીને ઉદ્દેશીને બનાવેલ હાવાથી આધાકમાંદિ દ્વેષને પશુ સભવ છે. તેથી આ પ્રમાણેના એકદમ નવા જેવા બનાવેલ તથા એજ સાધુ સાધ્વી માટે સજાવીને તૈયાર કરાવેલ ઉપાશ્રયમાં સંયમશીલ સાધુ અને સાધ્વીએ ધ્યાન, શયન, સ્વાધ્યાય માટે નિવાસ કરવે ન જોઇએ પરંતુ અદ્દે પુળ દ્યું નાનિના ો ઉપાશ્રયને આ વક્ષ્યમાણુ રીતે જાણુવામાં આવે કે ‘વિંત વડે’ આ ઉપાશ્રય દાતા ગૃહસ્થ શ્રાવથી અન્ય કેાઈએ બનાવેલ છે. ‘વન્દ્રિયા ની’. બહારનાએએ ઉપયેગમાં લીધેલ હોય ‘મુત્તે’ તથા પરિભકત પણ કરેલ હાય અર્થાત્ ખીજા સાધુ વગેરે એ પણ ઉપભોગ કરેલ હોય ‘નાય સેવિ' એવ' યાવત્ અતથિ ક અર્થાત્ કેવળ એજ સાધુ માટે બનાવેલ ન હેાય તથા ખીજા સાધુએ ત્યાં રહીને ધ્યાન આદિ કરીને આસેવિત પણ કરેલ હાય તા આ પ્રકારના ઉપાશ્રયમાં જ઼ેિદિશા' પ્રતિલેખન કરીને તથા ‘મગ્નિત્ત’ એધાથી પ્રમાના કદીને ‘ઢાળ થા લેખ્ખું વજી ધ્યાનરૂપ કાચેાત્સગ માટે સ્થાન કરવું તથા શય્યા સસ્તારક પશુ પાથરવું. તથા ‘નિસી'વા ચેક્ગ્મા સ્વાધ્યાય માટે પણએ ભૂમિને ગ્રહણ કરવી.
પ્રાસુક અને અચિત્ત હાવાથી તથા પુરૂષાન્તરકૃત હાવાથી આષાકર્માદિ દોષ લાગતા નથી તેથી આ પ્રકારના ઉપાશ્રયમાં સંયમશીલ સાધુ અને સાધ્વી એ ધ્યાન શયન અને સ્વાધ્યાયાદિ માટે રહેવું. સ્, ૬.
હવે ક્ષેત્રશય્યાને ઉદ્દેશીને પ્રકારાન્તરથી તેનુ પ્રતિપાદન કરે છે—
ટીકા”-‘સેમિવુ વા મિવુળી વા' એ પૂર્વાંત સંયમશીલ સાધુ અને સાધ્વી રે દ્ગ પુળ થં વસય નાળિજ્ઞા' એ ઉપાશ્રયને એવી રીતે જાણે કે-પ્રસંગ મિત્રવુવત્તિયા’ ગૃહસ્થ શ્રાવકે સાધુને નિમિત્તે ‘સ્ટુડ્ડિયાો સુધારિયો' ઉપાશ્રયના ક્ષુદ્રદ્રાર અર્થાત્ નાના દ્વારને ‘મહ્રિયાબો ન્ના' મેટા દ્વાર કરે અર્થાત્ સાધુને સારી રીતે પવન આવે તે માટે જ નાના ખારાને કે ખારીને મેાટી બનાવ્યા હાય નદાવિદેસળા' જેમ પિડે ષણાના પ્રકરણમાં પહેલાં કહેવામાં આવી ગયેલ છે. એજ પ્રમાણે અહીંયા પણ ક્ષેત્ર શય્યાના સખધમાં સમજી લેવું તેથી યાવત્ શબ્દથી ત્યાંના તમામ કથનની વિચારણા કરી લેવી જેમ કે વધારે પત્રન સાધુને ન લાગે તેથી ઉપાશ્રયના મેટા દરવાજાને નાના બનાવતા હોય ‘જ્ઞાય સંસ્થાન સંચાગ્નિ' તથા સરખી શય્યાને વિષમ રીતે પાથરતા ડાય કેમ કે શિરેાંભાગમાં ઉચા અને પગના ભાગ કંઇક નીચે રહેવાથી સુવામાં સાધુને
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૯૮
Page #110
--------------------------------------------------------------------------
________________
આરામ મળશેએ ભાવનાથી સરખી રીતે પાથરેલ શાને વિષમ રીતે ઉંચાનીચા કરીને પાથરતા હોય અને વિષમ રીતે પાથરેલ શય્યાને સીધી કરવા માટે સરખી રીતે પાથરવામાં આવતી હોય પવનવાળા પ્રદેશમાં આવેલ શાને પવન વિનાના પ્રદેશમાં કરાતી હોય અર્થાત વધારે પવનથી સાધુને બચાવવા માટે વધારે પવન તરફથી હટાવીને બિલકુલ થડે પવન લાગે તેમ લઈ જવાતી હોય તથા “રક્રિયા વા ના કરવું' ઉપાશ્રયના અંદરના ભાગમાં કે બહાર લીલા ઘાસને ઉખાડી લઈને સાફસુફ કરીને શય્યા બિછાવે કે ઉપાશ્રયની બહાર લઈ જાય અથત પથારીને સુકવવા માટે કે ઝાટકવા માટે બહાર કહાડતા હોય એ પ્રમાણે જોઈને કે જાણીને “તપોરે ૩૨ એ રીતના ઉપર્યુકત ઉપાશ્રયમાં કે જે પુરૂષાન્તરકૃત નથી અર્થાત દાતાએજ બનાવેલ છે તથા “હિરા બની બહાર પણ તેને ઉપયોગ કરવામાં આવેલ ન હોય “નિતિ તથા બધા માલિકોએ અનુમતિ આપેલ ન હોય કવિ સાવિત્ત' તથા યાવત એ ઉપાશ્રયનો ઉપયોગ કોઈપણ સાધુએ કરેલ ન હોય તેથી આસેવિત પણ ન હોય તેથી આવા પ્રકારના ઉપાશ્રયમાં “જો કor at તેર વો” પાન માટે કે શયન માટે સ્થાન ગ્રહણ કરવું નહીં તથા “નિશીથિં વા વેરૂ જ્ઞા’ સ્વાધ્યાય કરવા માટે પણ એ ભૂમિ ગ્રહણ કરવી નહીં કેમ કે ઉકતપ્રકારને ઉપાશ્રય આધાકર્માદિ દેવાળે હેવાથી સંયમ આત્મ વિરાધના થાય છે. પરંતુ “અદ્ grgવં નાળિજ્ઞા’ જે એ ઉપાશ્રય નીચે કહેવામાં આવે છે તે પ્રકારને જાણવામાં આવે જેમ કે “પુલિંતા આ ઉપાશ્રય પુરૂષાન્તરકૃત છે અર્થાત્ દાતા શિવાય અન્ય વ્યક્તિએ બનાવેલ નથી તથા “હિરા ની બહાર વ્યવહારમાં પણ લવાયેલ હોય તથા “ગિરિ બધા સ્વામીઓએ અનુમત કરેલ હોય “કાવ કારેવિગં” યાવત્ કેવળ કોઈ એક સાધુને ઉદ્દેશીને બનાવવામાં આવેલ ન હોય તો તેવા ઉપાશ્રયને “પુસ્તેિત્તિ’ પ્રતિલેખના કરીને તથા પૂમ નિત્તા પ્રમાર્જના કરીને તો સંકચાવ ટાર્ગ વા સેકન્ન વા સંયત થઈને અર્થાત્ સંયમના નિયમના પાલન પૂર્વક જ ધ્યાનરૂપ કાર્યોત્સર્ગ માટે સ્થાન ગ્રહણ કરવું તેમજ શમ્યા અર્થાત સંથારો પણ પાથરવા રથાન ગ્રહણ કરવું અને નિતીતિ , ચેકડના સવાધ્યાય માટે પણ એ ભૂમિ ગ્રહણ કરવી. કેમ કે આવા પ્રકારના ઉપાશ્રયમાં રહેવાથી સંયમ આત્મ વિરાધના થતી નથી. તેથી ધ્યાનાદિ માટે સ્થાન ગ્રહણ કરવામાં કઈ પણ પ્રકારને દોષ નથી . સ. ૭
પ્રકારાન્તરથી ક્ષેત્રશાને ઉદ્દેશીને જ વિશેષ કથન કરે છે.
ટીકા-બરે રમવુ ના મિજqળી વા તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને ભાવ સાથ્વી “ નં gm gd fજન્ના તેઓ એવા પ્રકારથી ઉપાશ્રયને જાણે કે-સંજ્ઞા મિષ્ણુ વડિયાર ગૃહસ્થ શ્રાવકે સાધુઓના નિમિત્તે વાઘણિ વા' જલમાં પેદા થવાવાળી
શા ૪.
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૯ ૯
Page #111
--------------------------------------------------------------------------
________________
વસ્તુઓને કે “વાળ વા’ કદને કે મૂત્રા વા' મૂળને અથવા વૃત્તાળિયા પુcstળ વા' પત્રને કે પુપિને “કાળિ વા વીનિ વા ફળને અથવા બીજોને અથવા “પિરાણિ વા' લીલોતરી તૃણુ ઘાસને “
કાઓ હા એક જગ્યાએથી બીજી જગ્યાએ “હુતિ’ લઈ જાય છે અથવા “વડ્યિો વા બહાર કહાડે છે, તે “તqir ૩વરૂપ” એ ઉપર જણાવેલ ઉપાશ્રયમાં કે જ્યાં જળમાં પેદા થનાર કંદ, મૂળ, પત્ર, પુષ્પ, ફળ કે બી અથવા લીલા ઘાસને એક સ્થાનથી બીજે સ્થાન પર ગૃહસ્થ શ્રાવક એ ઉપાશ્રયમાં રહેવા આવનારા સાધુઓને માટે લઈ જતા હોય એ પ્રકારના ઉપાશ્રયમાં કે જે “પુરિ સંત દાતા પુરૂષે જ બનાવેલ હોય તથા “દ્ધિા રાની બહાર ઉપયોગમાં લાવેલ ન હોય તથા “બનિમિત્તે અનિસૃષ્ટ અર્થાત્ બધા માલીકેએ જેને માટે અનુમતિ પણ આપી ન હોય તથા ના ગળાવિ યાવતુ એક સાધુને ઉદ્દેશીને બનાવેલ હોય તથા અપરિભક્ત અર્થાત પહેલાં ઉપયોગમાં લેવાયેલ પણ ન હોય તથા જે અનાસેવિત છે. અર્થાત કઈ સાધુએ આ પહેલાં ઉપગમાં લીધેલ ન હોય આવા પ્રકારના ઉપાશ્રયમાં જો હાઇ વો સે ’ ધ્યાનરૂપ કાયોત્સર્ગ માટે સ્થાન ગ્રહણ કરવું નહીં તથા સસ્તારક–પાથરણું પણ પાથરવું નહીં. અર્થાત્ સુવા માટે પણ વાસ કરે નહીં તથા ‘ળિસીર્થિ વા વૈzsTI’ સ્વાધ્યાય કરવા માટે પણ ત્યાં વાસ કરે નહીં કેમ કે એ પ્રમાણેના કંદ મૂળાદિને આઘા પાછા કરવાથી જીવજંતુઓની હિંસા થવાનો સંભવ રહે. છે. તેથી સચિત્ત તથા અપુરૂષાન્તરકૃતાદિ હોવાથી આધાકર્માદિ દેવ યુક્ત હોવાથી સંયમ આત્મ વિરાધના થાય છે. તેથી ઉપરોક્ત પ્રકારના ઉપાશ્રયમાં સંયમર્શીલ સાધુ કે સાર્વીએ વાસ કર નહીં પરંતુ “અદ્દ કુળ નાળા પરંતુ તે ઉપાશ્રય એવા પ્રકારને જાણવામાં આવે કે-“પુરિહંતર આ ઉપાશ્રય પુરૂષાન્તરકૃત છે. અર્થાત દાતાથી જુદા પુરૂષે બનાવેલ છે તથા “ણિયા ની બહાર ઉપગમાં આવેલ છે. તથા “ળિ નિસૃષ્ટ એટલે કે એ ઉપાશ્રય બનાવનારા બધાએ એ સાધુને ત્યાં વાસ કરવા આપેલ હોય તથા તટ્રિd અંતિદર્થિક અર્થાત્ કેવળ આ એક સાધુ માટે બનાવેલ ન હોય તથા ‘નાવ ગાયિg' બીજા સાધુઓએ પહેલાં આસેવિત કરેલ હોય અર્થાત્ બીજા સાધુઓ એ ત્યાં રહી ઉપયોગ કરેલ હોય તેવા ઉપાશ્રયમાં “gri વા’ દયાનરૂપ કાર્યોત્સર્ગ માટે તે સ્થાન ગ્રહણ કરી લેવું તથા તેનું વા' સંથારે પાથરવા માટે પણ ત્યાં વાસ કરે અને “નિરીણિર્થ તેના સ્વાધ્યાય કરવા માટે પણ સ્થાન ગ્રહણ કરવું. પરંતુ પ્રતિ લેખન અને પ્રમાર્જન કરવું તે ખાસ જરૂરી છે. નહીં તે પૂર્વોક્ત પ્રકારથી કંદ મૂલાદિના સંપર્કથી જીવજંતુઓની હિંસાની સંભાવના રહે છે, તેથી પ્રતિલેખન અને પ્રાર્થના કરીને જ રહેવું એ વાત “ગાવ' શબ્દથી મહાવીર પ્રભુએ સૂચિત કરેલ છે તથા પુરૂષાત્વરકૃત વિગેરે કહેવાથી તે ઉપાશ્રયમાં રહેવાથી કામાદિવિકાર થતું નથી. તેમ સમજવું સૂ૦ ૮
શ્રી આચારાંગ સૂત્ર : ૪
Page #112
--------------------------------------------------------------------------
________________
હવે પ્રકારાન્તરથી ક્ષેત્રશય્યાને જ ઉદ્દેશીને વિશેષ કથન કરે છે.ટીકા”—તે મિત્રવ્વા મિવુળી ય તે પૂર્વોક્ત સયમશીલ સાધુ અથવા સાધ્વી મૈં મૈં પુળ સર્ચ નાવિજ્ઞ' તેએ જો ઉપાશ્રયને એવા પ્રકારને સમજે કે-અસંગ મિત્રવુત્તિયા' ગૃહસ્થ શ્રાવકે સાધુને એ ઉપાશ્રયમાં રહેવા માટે પીઢ વાજાં વા’ પાટને કે લાકડાની ચાકીને અથવા ‘ળિસેળિ વા” લાકડાની નીસરણીને અથવા પૂરું વા ખારણીયા કે મુસળને ‘ઢાળામો દાળ સાફ' એક સ્થળેથી બીજે સ્થળે લઇ જવાતા હોય અથવા ‘વદિયા વા શિળવુ' ઉપાશ્રયની બહાર લઇ જવાતા હાય તા ત ્Üારે લગGE' એવા પ્રકારના ઉપાશ્રયમાં કે જ્યાં સાધુના નિમિત્તે ગૃહસ્થ શ્રાવક પાઢ કે પાટિયા નીસરણી કે ખારણીયા, સાંબેલુ વિગેરે એક સ્થળેથી બીજે લઈ જતા હાય કે ઉપાશ્રયની મહાર કહાડતા હાય એ પ્રકારના ઉપાશ્રયમાં તથા ‘અરિહંતર કે’- જેને એ દાતાએ જ બનાવેલ હાય તથા ‘વિદ્યા અળીઅે’ બહાર વ્યવહારમાં પણ લાવવામાં આવેલ ન હૈાય ‘અનિલિį' બધા માલિકાએ સ' મતિ આપેલ ન હેાય તેવા તથા ‘બળધ્રુિવ’ એ જ સાધુને ઉદ્દેશીને બનાવેલ હાય સાવ સેવિ' તથા અત્યાર સુધી કોઇએ આસેવિત કરેલ ન હોય યાવતુ અત્યાર સુધી કોઇ ગૃહસ્થાએ ત્યાં વાસ કરેલ પણ ન હેાય એ રીતના ઉપાશ્રયમાં નો ઢાળ વા' પાન રૂપ કાયાત્સગ માટે સ્થાન ગ્રહણુ કરવુ' નહી, ‘લેખ્ખું વા’ તથા શય્યા-એટલે કે સુવા માટે સથારે પણ પાથરવા નહી. ‘નિસીચિત્રા,ચેન્ના’ તથા સ્વાધ્યાય કરવા માટે પણ એ સ્થાન ગ્રહણુ કરવું નહીં. કેમ કે ઉક્ત પ્રકારથી સચિત્તના સ'પથી જીવજંતુઓની હિંસાની સંભાવના ત્યાં હાય છે તથા અપુરૂષાન્તરકૃત વિગેરે હાવાથી આધાકર્માદિ દોષો પણ લાગવાના સ'ભવ રહે છે. પરંતુ અર્ કુળ હ નાળિજ્ઞા' જો તેઓના જાણવામાં એવુ આવે કે-આ ઉપાશ્રય ‘પુરિમંતરš’પુરૂષાન્તર કૃત છે. અર્થાત્ દાતાથી અન્ય પુરૂષે જ આ ઉપાશ્રયને બનાવેલ છે. તથા ‘વિદ્યા નીš’ બહાર વ્યવહારમાં લાવવામાં આવેલ છે. તથા ‘અતંદુ” કેવળ કાઇ એક સાધુને ઉદ્દેશીને બનાવેલ ન હોય તેવા તથા અન્ય અતિથિ એવા સાધુએ માટે બનાવેલ હોય તથા ‘નાવ અસેવિ’ યાવત્ પરિભક્ત પણ થયેલ હાય અર્થાત્ ખીજા સાધુએ એ એ ઉપાશ્રયમાં રહીને તેને ઉપભેગ કરી લીધેલ હેય તથા આસેવિત અર્થાત્ ખીજા સાધુએના નિવાસ માટે ઉપયેગમાં આવી ગયેલ હાય એ પ્રમાણે તે સ યમશીલ સાધુ અને સાધ્વીના જાણુવામાં આવે તા ‘તો સંનચામેત્ર ઝાળ વા સેન્ર વા' સયમ નિયમેનુ' સારી રીતે પાલન કરતા રહીને ધ્યાનરૂપ કાર્યાત્સને માટે નિવાસ કરવે તેમ જ શય્યા શયન માટે સ’સ્તારક વિગેરેપશુ પાથરવા તેથી સ્વાધ્યાય માટે પણ ભૂમિ ગ્રહણ કરવી કેમ કે-પુરૂષાન્તરકૂત વિગેરે પ્રકારથી હાવાથી આધાકર્માદિ દોષ થતા નથી. તથા પ્રતિલેખન અને એધાથી પ્રમાન કરી લેવાથી જીવજં તુઓની હિંસા પણ થવાના સંભવ નથી. સૂ, હું !
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૦૧
Page #113
--------------------------------------------------------------------------
________________
ક્ષેત્રશધ્યાને જ ઉદ્દેશીને વિશેષ કથન કરે છે–
ટીકાથ-સે મિસ વા મિજવુળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાર્વી સે નં પુજન gવં વાસઘં જ્ઞાળિજ્ઞા” જે આ નીચે કહેવામાં આવનાર રીતના ઉપાશ્રયને જાણે તે ના” જેમ કે “વયંસિ વા” એક લાકડ ના સ્તંભની ઉપર અથવા “વંતિ વા’ માચા ઉપર કે “માર વા’ માળ ઉપર માલારૂપ કાષ્ઠ વિશેષની ઉપર અગર “પાનાચંતિ પ્રાસાદ-બે માળની ઉપર અથવા “જિતતિ વા' ઉપરના મહેલની ઉપર અથવા “જur - ત્તિ વાતાવલિ' આ બધા પૈકી કેઇ પણ પ્રકારના “વંતસિયલલિ' ઉપર અરિક્ષમાં રહેલ ઉપાશ્રયની ઉપરના ભાગમાં “બઢાનાહિં #હિં સ્તન્મ વિશેષની ઉપર કે માંચાની ઉપર માળ ઉપર કે બે માળની ઉપર અથવા મહેલની ઉપર કોઈ અત્યંત માંદગી વિગેરે ખાસ કારણ વિના ધ્યાનરૂપ કાયોત્સર્ગ માટે અગર શવ્યા સંથારો પાથરવા માટે અગર સ્વાધ્યાય કરવા માટે સ્થાન અર્થાત નિવાસ કરવો નહીં કેમ કે આવા પ્રકારના મહેલની ઉપરના ભાગમાં નિવાસ કરવાથી સંયમશીલ સાધુ અને સાધીને સંયમ આત્મ વિરાધના થાય છે. તેથી આવા પ્રકારના ઉપાશ્રયની ઉપરના ભાગમાં સાધુ કે સાધ્વીએ રહેવું નહીં પરંતુ માંદગી વિગેરે વિશેષ કારણવશ તે ઉપા. શ્રયના ઉપરના ભાગમાં પણ બે માળ વિગેરેની ઉપર નિવાસ કરવામાં કેઈપણ પ્રકારને દોષ લાગતું નથી. તે સૂ. ૧૦ |
आ०४५
ફરી પણ પ્રકારનારથી ક્ષેત્રશાને જ ઉદ્દેશીને વિશેષતા બતાવવા માટે પુનઃ કથન કરે છે.
ટીકાર્થ-રે કાર રેસિલિચ તે ઉપાશ્રયની ઉપરના ભાગમાં બે માળ વિગેરેની ઉપર કદાચ લાચારીથી અર્થાત્ વાના િપરિસ્થિતિને લઈ બિમાર સાધુથી આશ્રિત કરવામાં આવે એટલે કે બિમાર સાધુ ત્યાં વાસ કરે તે જ તત્વ સોવિયા વા' એ ઉપાશ્રયની ઉપરના ભાગમાં પ્રાસુક કંટા પાણીથી અથવા “સિગોવિચળ વા’ પ્રાસુક ગરમ પાણીથી “સ્થાન વા વાયા ને વા’ હાથને કે પગેને અથવા “બરછી િવા આંખેને કે “તાનિ વા’ દાંતને કે “મુદ્દે વા’ મોઢાને “અપોન્ન વા ઘણો જ એકવાર કે અનેકવાર ધેવા નહીં અર્થાત બિમાર સાધુએ હાથપગ વિગેરેને ઉપાશ્રયના ઉપરના ભાગમાંથી શીતેદક વિગેરેથી છેવા નહીં તથા ‘ળ તથ પરેડા” એ ઉપાશ્રયના ઉપર ભાગમાં રહીને મલમૂત્ર ત્યાગ કરવો નહીં એ મલમૂત્રાદિના નામે લેખ કરીને નિર્દેશ કરે છે. “સં =” જેમ કે-૩રવાર વા ઘાસવાં વા’ ઉચ્ચાર–મળત્યાગ પ્રસવણ-મૂત્રત્યાગ “રું વા હિંવાળ વા ખેલ-કફત્યાગ બળખા વિગેરે તથા સિંઘાણ-નાકને મેલ લીંટ વિગેરે અથવા વંત વ’ વાન્ત વમન ઉલટી પતં વા’ તથા પિત્ત ‘પૂ’ વા’ પરૂ અથવા “રોળિયં વા’ રૂધિર અor at નીરવચä વો' આવા પ્રકારના શારીરાવયવના વિકારેને ત્યાં કરવા નહીં કેમ કે વસ્ત્રાવ્યા બાગાળમેચ' કેવળજ્ઞાની એવા વીતરાગ ભગવાન્ મહાવીર સ્વામીએ કહેલ છે કે આ ઉપાશ્રયને બે મજલા વિગેરે મહેલેની ઉપર મલમવાદિને ત્યાગ કર એ કર્માગમનનું
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૦ ૨
Page #114
--------------------------------------------------------------------------
________________
દ્વારરૂપ માનવામાં આવેલ છે. અર્થાત્ કંધના કારણરૂપ માનવામાં આવે છે. તેથી ઉપાશ્રયના બે માળ વિગેરેની ઉપર મલમૂત્રાદિના ત્યાગ કરવાથી ક`બ ધ થાય છે, અને તેથી સાધુ સાધ્વીને સયમ આત્મ વિરાધના થાય છે. તેથી સયમ નિયમ નતનું પાલન કરવાવાળા સાધુ અને સાધ્વીએ બિમાર વગેરે રૂગ્ણ અવસ્થામાં પણ ઉપાશ્રયની ઉપરના મજલા ઉપર રહીને ત્યાં મલમૂત્રાદિના ત્યાગ કરવા નહીં, કેમ કે તે તસ્ય ઋણનું વારેમાળે” તે પુર્વોક્ત રૂo સાધુ ત્યાં અર્થાત્ ઉપાશ્રયના ઉપરના ભાગમા એ મજલા વિગેરેની ઉપર મલમુત્રાદિનો ત્યાગ કરતાં કરતા ‘વણિકગ વા ડ્ડિા વા' પ્રચલિત થઈ જાય કે પડિ જાય અને મૈં તત્ત્વ પચરુમાળે વા વયસમાજે વા' એ સાધુ ત્યાં પ્રચલિત થઇને કે પડિ જઈને ‘Ëવા પાચં વા” હાથને કે પગને ‘ના સીસ વા યાવત્ જ ઘાને કે ખાવડાને કે મસ્તકને અથવા ‘અળચર ના જાતિ' અન્ય કોઇ પણ અંગને અથવા ચિનારું સૂત્તિજ્ઞ વા' ઇંદ્રિય જાલ અર્થાત્ આંખ વગેરે ઈંદ્વિચનિાસ્વય' વિનાશ કરશે અથવા ‘વળિ વા મૂયારૂં વા’ પ્રાણિયાને કે ભૂતને નીવારૂં વા સત્તારૂં વા' જીવાને કે સર્વોને ‘અમિનિમ્ન વ’મારી નાખશે અથવા નાવ થયોવિજ્ઞ વા' યાવત્ તેમના વિનાશ કરશે, પર’તુ ‘અદ્ મિત્રવુળ પુથ્થોટ્વિા ' પડ્ળા' તેથી સાધુ અને સાધ્વીએ માટે વીતરાગ ભગવાન્ મહાવીર સ્વામીએ પહેલેથી જ સયમ નિયમાનું પાલન કરવાની આજ્ઞા કરેલ છે. સફેદ ચં હ્રાળે અને એજ ભગવાનના ઉપદેશ અને હેતુ તથા કારણ પણુ એજ બતાવેલ છે કે સાધુ અને સાધ્વીએ જીવાની હિંસાના ત્યાગ પૂર્વક જ સંયમ નિયમાનું પાલન કરવું જાઇએ. તેથી તર્પ્રે કવરક્ષણ' તેવા પ્રકારના ઉપાશ્રયમાં કે જે ‘બૈતહિવના' આકાશ તરફ સ્થિત છે મજા વિગેરે ઉપરના ભાગમાં ‘નો ઢાળ વા, સેમાંં ના' કાર્યોત્સર્ગ રૂપ ધ્યાન અથવા શય્યા સુથારે કે સ્વાધ્યાય માટે સ્થાન ગ્રહણ કરવુ' નહી' કેમ કે ઉપાશ્રયના ઉપરના ભાગમાં એ મજલા વિગેરેની ઉપર મલમૂત્રાબ્દિના ત્યાગ કરવાથી ઉક્ત પ્રકારથી પ્રાણિ જીવજં તુઓની હિં ́સા થવાની સ ́ભાવનાથી સચમ આત્માની વિરાધના થાય છે, !! સૂ. ૧૧ ૫
હજી પ્રકારાન્તરથી ક્ષેત્રશય્યા વિષે જ વિશેષતાનું કથન કરે છે.
ટીકા-ને મિલ્લૂ વા મિવુળી વા’તે સંયમશીલ સાધુ કે સાધ્વી ૐ ૐ પુળ રૂં જ્ઞાગ્નિ' જો આ વક્ષ્યમાણુ રીતે ઉપાશ્રયને જાણે કે આ ઉપાશ્રય ‘સથિય' સ્ત્રી ખાળક વિગેરે કુટુંબ પરિવાર વાળા છે. તથા સવુ' કુતરા, ખિલાડા, વિગેરે પ્રાણિચૈાથી પણ યુક્ત છે. તથા લઘુમત્તવાળ” ગાય ભેશ વિગેરે પશુઓથી પણ ભરેલ છે. તથા એ સ્ત્રી, બાળક, કુતરા, ખિલાડાએ અને ગાય ભેંસ વગેરે પશુઓના ભક્ષ્ય અનાજ નિરણ વિગેરેથી પણ ભરેલ છે. તે તારે સરિત્ યસ' એવા પ્રકારના સાગારિક અર્થાત્ સ્ત્રી બાળક પશુએ વિગેરેથી ભરેલા ઉપાશ્રયમાં ો ટાળવા સેમ વ સ્થાન-અર્થાત્ ધ્યાનરૂપ કાર્યાત્સ` માટે શય્યા સસ્તારક પાથરવા કે ‘નિસીયિ વા ચેતેન્દ્ર' સ્વાધ્યાય કરવા માટે સ્થાન ગ્રહણ કરવું નહી' કેમ કે-‘બાવાળમેચ' આવા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૦૩
Page #115
--------------------------------------------------------------------------
________________
પ્રકારના સાગારિક નિવાસસ્થાનમાં રહેવું તે સાધુ સાધ્વીને માટે આદાન-કમગમનનું દ્વાર માનવામાં આવે છે. અર્થાત્ કર્મબંધનું કારણ ગણાય છે. તેથી આ પ્રકારના સાગરિકસક્ષુદ્રસપશુ તથા ભક્ત પાન વાળા ઉશ્રયમાં સંયમશીલ સાધુ કે સાધ્વીએ નિવાસ કરે નહીં તે જ વાત ઉપસ્થિત કરીને હવે સૂત્રકાર બતાવે છે. “મિચ્છુક હાવરેન હિં ગૃહપતિ ગૃહસ્થ શ્રાવકના પરિવારની સાથે “સંસાર” નિવાસ કરનારા સાધુને અઢી વા’ હાથ પગના અકડાઈ જવા રૂપ વાત વિકારને રોગ કદાચ થઈ જાય અથવા વિપૂરૂયા વા’ વિસૂચિકા અર્થાત્ ઝાડાને રોગ થઈ જાય અથવા “ઝી વા’ ઉલ્ટી ઝાડા વિંગેરે “વત્તાહિકના પીડા કરે અથવા “મારે વારે સુલે’ આવા પ્રકારના અનેક રેગેથી સાધુ ને દુઃખ કારક “ો સમુપકિના ' ગાતકને ત્રાસ ઉપજે અને એવા પ્રકારની સાધુની માદગીની અવસ્થામાં “કા વસ્તુપહિરાણ” ગૃહસ્થ શ્રાવક કે જે એજ ઉષાશ્રયમાં રહેનાર સહકુટુંબવાળે ગૃહસ્થ દયા ભાવથી "રં મિરહુસ જાયં તિરછેદ વો ઘણ ર’ તે સાધુના શરીરને તેલથી કે ઘંથી “વળીur ar' અથવા માખણથી “ at સ્નિગ્ધ ચિકણું ચૂર્ણ વિશેષથી “અરમંજિજ્ઞ વા, મનિષા વા’ અભંગન અને માલીશ કરે સિનળળ ’ સુગંધિત દ્રવ્યવાળા ઠંડા પાણીથી નવરાવે તથા “શન વા’ કષાય દ્રવ્યવાળા ઔષધ મિશ્રિત ઠંડા પાણીથી નવરાવે અથવા “ વા' લેધથી કે “વા વા' કમ્પિલાદિ વર્ણથી અથવા “ગુomળ વા” યવાદિના ચૂર્ણ વિશેષથી અથવા “મેન વા’ પાવડરથી કે કમળથી “મણિકર વા એકવાર ઘસે અથવા “ધંતિજ્ઞ વા વારંવાર ઘસે અથવા “જિક વા’ ઉદ્વલન કરે અથવા “દવા વા’ ઉદ્વર્તન કરે અર્થાત યુવાદિના ચૂર્ણ વિશેષથી કે પાવડર વિગેરેથી માલીશ કરે. અથવા “ વિચરે વા' અચિત્ત ઠંડા પાણીથી કે “સિરાવિયા ગા’ અચિત્ત ઉના પાણીથી ‘ઉછા વ va જે વ’ એક વાર કે વારંવાર મતક વિગેરેને દેવે અથવા ઉતળાવિન ગા” નાન કરાવે અથવા “હિર ઘર પાણિ વિગેરેને છંટકાવ કરે ‘વારુor at રા પરમ અથવા મંથન કાસ્ટથી મંથન કરીને નિ જા અગ્નિકાયિક જીને “ઝાઝ વા જ્ઞાસ્ટિક વા' એકવાર કે અનેક વાર પ્રજવલિત કરે તથા “જ્ઞા૪િત્તા પન્નાઝિરા” એકવાર કે અનેકવાર અગ્નિકાયિક અને પ્રજવલિત કરીને “ાથે ગાયાવિક ઘા ચાર ઘા એ રેગી સાધુના શરીરને એકવાર કે અનેકવાર તપાવે. અર્થાત એ રીતે તપાવવાથી અપ્રસુક સચિન અગ્નિકાયિક વિગેરેના સંપર્કથી અને ઉક્ત પ્રકારથી સંયમી મુનિને આધાકર્માદિ દેવ લાગવાથી સંયમ આત્મ વિરાધના થાય છે. તેથી જ મિણૂi gaarદા” સાધુ અને સાવીને આ પહેલા ઉપદેશેલ “voor’ એવી પ્રતિજ્ઞા છે “ાક' સંયમનું પાલન કરવું એજ મુખ્ય હેતુ છે. અને “garછે એજ મુખ્ય કારણ છે. અને “ga ભગવાન શ્રીમહાવીર પ્રભુને એજ ઉપદેશ છે. “i agrgr સાgિ ' એવા પ્રકારના સાગરિક
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૦૪
Page #116
--------------------------------------------------------------------------
________________
‘જીવÆ' નિવાસસ્થાનમાં ‘ળો ટાળવા સે¬' વા' સાધુએ સ્થાન શય્યા તથા નિર્ણીદિય વા ચેતેના' નિષીધિકા—સ્વાધ્યાય માટે સ્થાન ગ્રહણ કરવુ' નહી. કેમ કે ઉક્ત પ્રકારથી સાગા રિક વસતીમાં રહેવાથી સયમ આત્મ વિરાધના થાય ! સૂ. ૧૨ ।।
હવે સાગારિક નિવાસસ્થાનમાં રહેવાથી સાધુને કમ બંધ થવાનું સૂત્રકાર કથન કરે−છે. ટીકાથ’-‘ચાળમેર્ન મિફ્લુરસ સાળારિ' કુટુંબ પરિવારવાળા વસ્લ વસમોળસ્ત્ર' ઉપાશ્રયમાં રહેવાથી સયમશીલ સાધુ અને સાધ્વીને ક`ધન થાય છે. અર્થાત્ સાગારિક નિવાસસ્થાનમાં સાધુનું રહેવુ ક બંધનનું કારણ માનવામાં આવે છે કેમ કે-દ ઘજી શાાવરૂ વા' આ સાગારિક આશ્રયસ્થાનમાં ગૃહપતિ ગૃહસ્થ શ્રાવક અથવા ાિર્ મારિયા વા' ગૃહપતિની સ્ત્રી અથવા દૂફ પુત્તે વા' ગૃહપતિની પુત્ર અથવા ‘ગોવર્ ધૂથા' ગહપતિની પુત્રી અથવા ‘સુબ્જા વા’ ગૃહપતિની પુત્રવધૂ ‘ગાય જન્મદરી ’ અથવા ચાવત્ દાસ, નેાકર, દાસી અગર કકર અથવા નાકરની સ્ત્રી અન્નમન્ત્ર ઊરંતિવા પરસ્પર કલહ કજીયા કરશે કે શેરખકાર કરશે અથવા વયંતિ ના પાકક્રિયા કરશે અથવા તા ‘મંતિ વ’ અવરોધ કરશે અથવા વિંતિ વા' એક બીજાને ઉપદ્રવ કરશે અર્થાત્ ઉપદ્રવ કરીને ભગાડવા પ્રયત્ન કરશે આ રીતે એ ગૃહપતિ વિગેરેના કલહાદિને જોઈને અદ્ મિન્તુળ પુોટ્ટા સપના' પરંતુ સાધુ સાધ્વીયાને પૂર્વોપર્દિષ્ટ એવી પ્રતિજ્ઞા અર્થાત્ સંયમ પાલન કરવાના નિયમ છે. ‘äફે' અને સંયમ પાલન કરવું એજ સાધુના મુખ્ય હેતુ છે. અથવા સ દ્દારને એજ મુખ્ય કારણુ કહેલ છે. સ વ' તથા વીતરાગ ભગવાન્ શ્રીમહાવીર સ્વામીએ એજ ઉપદેશ આપ્યા છે કે તું તદ્દ વારે સાળાવિ પુત્રF' આવા પ્રકારના સાગારિક નિવાસસ્થાનમાં નો ઢાળ વ’ સ્થાનધ્યાનરૂપ કાર્યોત્સર્ગ માટે તથા ‘સુજ્ઞ વા’ શય્યા શયન સથારે કરવા માટે તથા ‘નિલોચિ પા ચેન્ના' નિષીધિકા અર્થાત્ સ્વાધ્યાય કરવા માટે પણ વાસ કરવા નહી કેમ કે સાગારિક ઉપાશ્રયમાં રહેવાથી સયમ આત્મ વિરાધના થાય છે. સ્. । ૧૩ ।
ફરીથી સાગારિક વસતીમાં સાધુના નિવાસના નિષેધનું કથન કરે છે.
ટીકા -‘બાળમેય’ મિવુસ' સાધુ કે સાધ્વીએ સાગારિક ઉપાશ્રયમાં નિવાસ કરવા એ આદાન અર્થાત્ કર્માદાનનું કારણ માનવામાં આવે છે, અર્થાત્ સાધુ કે સાધ્વીએ સાગારિક નિવાસસ્થાનમાં રહેવાથી ક`બધન થાય છે. કેમ કે હાäિસદ્િ સંવલમાળરસ' ગૃહપતિ ગૃહસ્થાની સાથે ઉપાશ્રયમાં નિવાસ કરનારા સાધુના મનમાં અનેક પ્રકારના ઉદ્વેગ ઉત્પન્ન થયા સભવ રહે છે. કેમ કે ‘દ્ ઘણુ શાાવરૂ અવળો સંગઠ્ઠા' એ આશ્રયસ્થાનમાં રહેનારા ગૃહપતિ ગૃહસ્થશ્રાવક પેાતાના ઉપયેગ માટે બાળિજાય' લગ્નòN
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૦૫
Page #117
--------------------------------------------------------------------------
________________
વા વન્ના વા’ અગ્નિકાયને સળગાવશે અને પ્રજવલિત કરશે. તથા “વિજ્ઞાન વા એ પ્રજવલિત અગ્નિને ઓલવશે તેથી ‘મિચ્છુ ૩દત્તાવાં મળે નિયંઝિTT એ સંયમશીલ સાધુ કે સાધ્વીના મનમાં તર્ક વિતર્ક થશે અને ઉંચાનીચે વિચાર કરશે જેમ કેપણ વસ્તુ શાળવાયું જાતુ યા જુકાતુ વા’ આ ગૃહસ્થ અગ્નિને ભલે સળગાવે કે પ્રજવલિત કરે અથવા “મા વા નાતુ ન સળગાવે કે પ્રજ્વલિત ન કરે તથા ‘વિજ્ઞાજિંતુ વા મા વા વિક્સાવંતુ' એ પ્રજ્વલિત અગ્નિને એલવે અગર ન ઓલવે આવા પ્રકારથી મનમાં દુગ્ધા અર્થાત્ સંશય ઉત્પન્ન થવાથી સંયમ આત્મ વિરાધના થશે તેથી કહ્યું છે કે “મિરહૂi gોહિ પણ ઘgori’ એ સંયમશીલ સાધુ કે સાધ્વી માટે ભગવાન તીર્થકરે પહેલેથી ઉપદેશેલ આ પ્રકારની પ્રતિજ્ઞા છે કે સંયમ નિયમ વ્રતનું પાલન કરવું એજ સાધુઓનું પરમ કર્તવ્ય મનાય છે. અને ભગવાન તીર્થકરે ઉપદેશ પણ કરેલ છે કે-સાધુએ અવશ્ય સંયમ નિયમનું પાલન કરવું. જેથી એ પ્રમાણે સંયમ નિયમનું પાલન કરવાવાળા સાધુઓને સંયમ આત્મ વિરાધના થતી નથી. “gણ પ્રય મળે એજ મુખ્ય હેતુ અને કારણ પણ સમજવામાં આવે છે. “gણ રહે એજ ભગાનને ઉપદેશ છે. “ તq=ારે કારણ કે તેવા પ્રકારના સાગારિક ઉપાશ્રયમાં “ વાળ વા ” સાધુ કે સાધ્વીએ સ્થાન-પાનરૂપ કાર્યોત્સર્ગ માટે તથા શણ્યા શયન સંથારો પાથરવા માટે નિવાસ કરે નહીં. કે મકે -ઉક્ત પ્રકારે સાગરિક ઉપાશ્રયમાં રહેવાથી સાધુને સંયમ આત્મ વિરાધના થાય છે, તેથી સાગરિક ઉપાશ્રયમાં રહેવું નહીં સૂ. ૧૪
ક્ષેત્રશસ્યાને જ ઉદ્દેશીને વિશેષ કથન કરે છે.– ટીકાથ–પ્રચામાં જમવુ” સાગારિક ઉપાશ્રયમાં એટલે કે ગૃહસ્થના મકાનમાં નિવાસ કરે તે સાધુ કે સાધ્વીને આદાનનું કારણ છે. અર્થાત્ કર્મબંધનું કારણ માનવામાં આવે છે. કેમ કે “જાવ સદ્ધિ સરસારણ ગૃહસ્થ શ્રાવકેની સાથે ઉપાશ્રયમાં નિવાસ કરવાવાળા સાધુ સાધ્વીના મનમાં અનેક પ્રકારના સંકલ્પ થાય છે જેમ કે-“રૂ છુ વિરૂસ્ત છું વ” એ ઉપાશ્રયમાં રહેનારા ગૃડપતિ ગૃહથશ્રાવકની કુંડલેને અથવા “જુ વા કંદરાને કે “મળી વા નોત્તિ વા’ પવરણ મરક્ત વિગેરે મણિયોને કે મેતીને અર્થાત્ મુક્તામણિને અથવા “હિરો વા સુવઇ વા’ ચાંદીસોનાથી બનાવેલી ‘iળ વા સુવિચાળ વ’ કડા બાજુ બંધ અર્થાત્ હાથના આભૂષણને અથવા “તિસરળ વા’ ત્રણ સરવાળા હારને અથવા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૦૬
Page #118
--------------------------------------------------------------------------
________________
૪
‘વાવળિ વા' કંઠાભરણ વિશેષ પ્રાલ ખાને અથવા 'દ્વારે વા' હારને કેદારે વા' અધ હારને અથવા હિ ' એકાવલી-એક લડવાળા હારને ‘મુત્તાહિક વા' મુક્તા માળાને કે ગહિ વા' કનકાવલીને અથવા ચારુિ વા રત્નાવલીને અથવા ળિય વા' તરૂણી સ્ત્રીને અથવા ‘ઘુમરેં વ’ કુવારી કન્યાને જંચિ વિમૂસિય’વા' અલંકૃત વિભૂષિત અર્થાત્ અનેક આભૂષણથી સુÀાભિત જોઇને દુ મિન્નુમ્સ લાવચ મળે નિયચ્છિન્ના' તે સાધુનુ મન અનેક પ્રકારના સકલ્પ વિકલ્પથી કલુષિત કરી દેશે. જેમ કે ‘િિસયા વા સા' આના જેવી સુંદર મારી પણ સ્ત્રી હતી. અથવા તેા ‘ળૌ વા સિિસયા રૂચ વાળ ગૂચ' મારી સ્ત્રીના સમાન આ સ્ત્રી કે કુમારી સુંદર નથી. ‘ચ વા મળે સાજ્ઞ' આ પ્રમાણેના મનમાં અનેક પ્રકારના કુતર્કાત્મક સંકલ્પ વિકલ્પ થઈ આવશે. જેમ કે મારા ઘરમાં પણ આ પ્રમાણેના અનેક પ્રકારના માભૂષણા હતા. આ રીતને મનમાં ક્ષેાલ થવાથી સયમ આત્મ વિરાધના થાય છે. કેમ કે એવા અલંકારાને અને યુવર્તી કે કુમારીને જોઇને મનમાં રાગદ્વેષ થવાની સંભાવના રહે છે. ગટ્ટુ મિશ્ર્વ ન પુખ્વોત્રવિદ્યા સફળ સાધુને માટે ભગવાન્ તીર્થંકરે એવી પ્રતિજ્ઞા બતાવી છે કે સાધુઓએ સંયમ નિયમનું પાલન કĀવુ' એજ પરમ કર્તવ્ય છે. ‘દે અને એજ મુખ્ય હેતુ છે. ‘ત્ય’ હાળે' એજ મુખ્ય કારણ છે. દ્સ વત્તે' એજ ઉપદેશ છે કેનું તત્ત્વનાર વસ્ત્રનું આ પ્રમાણેના સાગારિક ઉપાશ્રયમાં ‘નો ઢાળ વા સેñવા' સાધુ કે સાધ્વીએ ધ્યાન રૂપ કાર્ય માટે નિવાસ કરવા નહીં. અને શય્યા અર્થાત્ શયન માટે સથારા પણ પાથરવા નહી અથવા નિી િવ’નિષીધિકા અર્થાત્ સ્વાધ્યાય માટે પણ રહેવુ' નહીં. કેમ કે એવી રીતના પરિવારવાળા ગૃહસ્થની સાથે ઉપાશ્રયમાં રહેવાથી સાધુના મનમાં ગૃહસ્થની અલંકારવતી સુંદર યુવતી સ્ત્રીને કે શણુગારેલ કન્યાને જોઈને ક્ષેાભ થશે અને તેથી સંયમ આત્મ વિરાધના થાય છે. સૂ. ૧૫ ॥
ક્ષેત્રશય્યાને જ ઉદ્દેશીને ફરીથી વિશેષ કથન કરે છે.
ટીકા’-‘બાવાળમેય મિક્લુમ્સ ફાયદું હૂિં સંવતમાળÇ' પરિવારવાળા ગૃહસ્થ શ્રાવકના સાથે ઉપાશ્રયમાં રહેવુ' એ સાધુને માટે ક`મ"ધનુ કારણ છે. કેમ કે સપરિવાર વાળા ગૃહસ્થની સાથે ઉપાશ્રયમાં નિવાસ કરતાં એવા સાધુને ક્રમબધા એ માટે થાય છે કે- ૬૬ વહુ ના વળીગો વા' પરિવારવાળા ગૃહસ્થના નિવાસવાળા સ્થાનમાં રહેવાથી કદાચ ગૃહપતિની સ્ત્રી કે નાવરૂ ધૂપો વા' ગૃહપતિની કન્યા અથવા ISISફ મુદ્દો વા' ગૃહપતિની પુત્રવધૂ અથવા નાર્ પાર્જંત્રો વા' ગાથાપતિની ધાઈ (ધાઈ પાલકસી) અથવા ‘જ્ઞાાવરૂ ફાસીઓ વા’ગૃહસ્થની દાર્સી અથવા નાફ્વર્ મશ્કરીત્રો વા' ગૃહસ્થની કકરી અર્થાત્ નાકરાણીને ‘' ૨ ન ત્રં ચુસ્તપુર્થ્ય મયર્' પહેલેથી એવી જાણુ હાય કે જે મે મતિ સમખા માવંતો' જે આ સાધુ મહાત્મા શીલવાળા, વ્રતવાળા, ગુણુવાળા સયંત સંવૃત બ્રહ્મચારી હૈય છે, ‘નાવ થયો મેદુળધર્મ બો’ તેએ મૈથુનધમ રૂપીભેગથી અર્થાત્ સાંસારિક સ્ત્રી સેવન રૂપ વિષય ભાગથી વત હેય તેથી નો લઘુ સેસિ મેકુળધમ્મરિયારા આ દૃિત્ત' આ સાધુ મહાત્માઓને વિષય ભાગનું સેવન કરવા માટે તૈયાર કરવા ચૈગ્ય નથી. ના જ વહુ ŕદ્દે સદ્ધિ' પરંતુ જે સ્ત્રી આ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૦૭
Page #119
--------------------------------------------------------------------------
________________
તૢા
સાધુ મહાત્માઓની સાથે ‘મેદુળવર્મ પરિવારા' મૈથુન ધનુ સેવક કરવા વિજ્ઞા’ તૈયાર કરશે ‘પુત્ત હતુ સાહમિન્ના' તે સ્ત્રી જરૂર પુત્ર મેળવશે. અને પુત્ર ‘ચä' એજસ્વી બળવાન થશે ‘તેર્યાŕ' તેજસ્વી કાંતીવાળા થશે મિ' અત્યંત રૂપ અને સૌદ વાળે થશે. તથા ‘જ્ઞપ્તિ’ યશસ્વી અર્થાત્ કીર્તિવાળા થશે. તથા ‘સવરાથ’ સાંપરાયક અર્થાત્ સંગ્રામમાં શૂરવીર પણ થશે તથા ‘હોયળ ટુર્સાળજ્ઞ' આલાકનીય અને દર્શનીય પુત્ર થશે ત્ત્વાર્ં નિયોરું યુવા' આ પ્રકારના નિર્દેશ અર્થાત્ શબ્દને સાંભાળીને ‘સિમ્ન અને હૃદયમાં ધારણ કરીને સિંચળ અળચરી સહૂઢી' એ યુવતી સ્ત્રીચામાં કઈ પુત્રની ઈચ્છાવાળી સ્ત્રી ત તવલ્લુિં મિસ્તું’ તે તપસ્વી સાધુને ‘મેદુળયમ્મૂ યિાળા મૈથુન કર્મીના સેવન માટે‘ભાટ્ટાવિજ્ઞા તત્પર કરે તેમ અને તેથી આવા પ્રકારના દોષાના ભયથી ‘હૈં મિવળ પુષ્પો ટ્વિાસ વળા' એ સાધુએ માટે ભગવાન્ તી કરે પહેલેથી જ આ પ્રતિજ્ઞા કહેલ છે કે સંયમ નિયમનું પાલન કરવુ એજ સાધુનું પરમ કર્તવ્ય છે. સફે' એજ સાધુતાને હેતુ છે. તથા ‘ઇસ વાળે' એજ કારણ છે અર્થાત્ એ કારણ સિદ્ધ કરવા જ સાધુ ખનેલ છે અને ‘સ È’ ભગવાને એજ ઉપદેશ કરેલ છે. કે‘તારે સાવરણ ત્રસ” માવા પ્રકારના ગૃહસ્થ વસતા હાય તેવા આગારિક ઉપાશ્રયમાં અર્થાત્ મકાનમાં સાધુએ. નો ટાર્ગ વા’ ધ્યાન રૂપ કાચેાત્સ માટે સ્થાન ગ્રહણ કરવું નહીં'. તથા ‘સેTM વા' શયન કરવા માટે સંથારા પણ પાથરવા નહી” અથવા નિશી િવા શ્વેતેજ્ઞ'રાધ્યાય માટે ભૂમિશ્રણ પણ કરવી નહીં. કેમ કે સાગારિક ઉપાશ્રયમાં રહેવાથી સાધુને સયમ આત્મ વિરાધના થાય છે. તેથી સાધુએ સાગારિક ઉપાશ્રયમાં રહેવુ નહી. સૂ. ૧૬ ૫
હવે શય્યાં અધ્યયનના પહેલા ઉદ્દેશાના ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે
ટીકા'-ચ' લઘુ તરત મિત્રદ્યુમ્સ મિમ્બુળી ચ’આ પૂર્વોક્ત રીતે જ એ સાધુ અને સાધ્વીની 'સામયિ' સામય સમગ્રતા અર્થાત્ સમગ્ન સાધુપણાની સમાચારી છે ‘ત્તિવેનિ’ એમ હું કહું છું અર્થાત્ મારાએ ઉપદેશ છે. આ વાત વીતરાગ ભગવાન્ મહાવીર સ્વામીએ કહી છે. ‘૧૪મલિના સમત્તા’ આ રીતે પહેલી શય્યાનું કથન પુરૂ થયુ` માસૂ૦૧૭ળા શય્યાધ્યયનના પહેલા ઉદ્દેશે। પણ પુરા થયા ॥ ૨-૧ ।।
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૦૮
Page #120
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક બીજે શચ્યા અધ્યયનના પહેલા ઉદ્દેશામાં સાગારિક સંબંધી નિવાસસ્થાનમાં નિવાસના દેનું કથન કરેલ છે. હવે આ બીજા ઉદ્દેશામાં પણ સાગરિક યુક્ત ઉપાશ્રયના દેષ વિશેષનું પ્રતિપાદન કરવામાં આવે છે
ટકાથ–“rçાવરૂ જામે, મારા અવંતિ’ ભક્તજન કોઈ પ્રસિદ્ધ બે ગૃહસ્થ અત્યંત વિશુદ્ધ શૌચસ્નાનાદિ આચારવાળા શચી સમાચારી વિગેરે હોય છે. મિત્ત્વયં અસિfig અને એ પૂર્વોક્ત ભાવ સાધુ નાનાદિ ક્રિયાઓથી રહિત હોવાથી “રે તiધે સુ” એ શુચીસમાચારી વિગેરે ગૃહસ્થને સ્નાનાદિથી રહિત સાધુના શરીરની ગંધ દુર્ગધ લાગશે. તથા “દિ ફિોમેશાવિ મારૂ પ્રતિકૂળ અર્થાત્ અનભિપ્રેત લાગશે. અને તે ગૃહસ્થને ગંધથી જુદા પ્રકારની ગંધ લાગશે. તેથી “= પુર્ઘન્મ તં છે ” જે એગૃહસ્થનું પૂર્વ કર્મ અર્થાત્ પહેલાં કરવા ગ્ય કર્મ હોય તેને એ લેકે પાછળથી કરશે. તથા “= પ્રદર્શન કર્મ તં પુવન્ને જે પશ્ચાત્કર્મ અર્થાતુ પછીથી કરવા ગ્ય કર્મ હોય છે. “ મિરવુકિયા વક્માને તેને પહેલાં જ સાધુના અનુરોધથી કરી લેશે. અગર “==ા વા નો વારેજ્ઞ વા’ સમય વીતી જવાથી ન પણ કરે. અર્થાત્ સાધુઓના અનુરોધથી એ ઉપાશ્રયમાં રહેવાવાળા ગૃહસ્થ પૂર્વકાળમાં કરવા યોગ્ય સ્નાનાદિ કર્મોને પછી કરે અને પશ્ચાત્ કાલિક ભેજનાદિને પહેલાં જ કરી લેશે. અથવા એ સાધુઓના અનુરોધથી જ અવસર પ્રાપ્ત હોવા છતાં પણ ભેજનાદિ ન પણ કરે આ રીતે ઘણો જ અન્તરાય અર્થાત્ વિઘ બાધા અને મનની પીડા વિગેરે દેષ થવા લાગશે. અથવા સાધુ જ એ ગૃહસ્થના અનુરોધથી પૂર્વકાળમાં કરવા યોગ્ય પ્રત્યુપેક્ષણાદિ કર્મોને પાછળથી કરે અને સમયાતિ. કમ થવાથી તેથી વિપરીત પણ કરે અથવા પ્રયુક્ષિણદિ ન પણ કરે આ રીતે તે સાધુઓને સંયમ આત્મ વિરાધના થાય છે. તેથી “મિત્રવૃ પુરવવવિદ્દા પર પuT” ભાવ સાધુઓ માટે ભગવાન વીતરાગ એવા મહાવીર પ્રભુએ પહેલેથી જ સંયમ પાલન કરવાની પ્રતિજ્ઞા બતાવી છે. અને “ર હેક' એજ સાધુપણાને હેતુ છે. તથા “g #ાળે” એજ કારણ પણ બતાવેલ છે. તથા ‘ાર કરે’ એજ ઉપદેશ પણ આપેલ છે. કે “ તદ્દgujરે વારતા” આ પ્રકારના સાગારિક નિવાસ સ્થાનમાં સાધુએ ધ્યાન રૂપ કાયાત્સગ માટે ‘ળો કાળ વા’ સ્થાન ગ્રહણ કરવું નહી. તથા દરેક જ્ઞા’ શય્યા સંથારો પણ પાથર નહીં. તથા “નિવર્થિ વા તેના નિષિધિયા સ્વાધ્યાય કરવા માટે પણ ભૂમિગ્રહણ કરવી નહીં. કેમ કે-સાગરિક નિવાસસ્થાનમાં રહેવાથી ઉત પ્રકારથી સંયમ નિયમનું પાલન થઈ શકતું નથી. . ૧૮
શ્રી આચારાંગ સૂત્ર : ૪
Page #121
--------------------------------------------------------------------------
________________
હવે પૂસૂત્રમાં કહેલ વિષયના ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે.
ટીકા -‘બાવાળમેય’ મિત્રવ્રુત્ત નાવહિં ăિ સંત્રસમાળÆ' આ સાધુએ એ ગૃહસ્થની સાથે ઉપાશ્રયમાં નિવાસ કરવા તે કબંધનું કારણ માનવામાં આવે છે. કેમ કે ‘દ્વજી પાઠ્ીવરૂમ્સ અવળો સન્નટ્ટા' આ સાગારિક નિવાસસ્થાનમાં ગૃહસ્થને માટે વિવ હવે મોયળના" ઉજવવહિપ રિયા' અનેક પ્રકારના ભેજનાદિ મનાવવામાં આવે હૈં પુછા મિત્રવુત્તિયા' તે પછી અર્થાત્ પોતાના માટે મનાવ્યા પછી સાધુના નિમિત્તે ‘અસળ વા, વાળું વા, વાર્મ વા સારૂ વા નઙેન યા અશનાદિ ચતુર્વિધ આહાર બનાવવામાં આવે અથવા નરેન વા' સાધુને આપવામાં આવે તેં હૈં મિલ્લૂ મિલના મોત્તર્ વા વાયવ્ યા અને તે રાંધેલ અશનાદિ ચતુર્વિધ આહારને સાધુ ખાવા કે પીવાની ઈચ્છા કરે અથવા ‘વિકૃિત્તણ્વ પરિવર્તિત કરવા ઇચ્છે અર્થાત્ મિષ્ટાન્નાદિના લાભથી આસક્ત થઇ ત્યાં જ રહેવા ઇચ્છા કરે તે ચેગ્ય નથી. કેમ કે- અહ મિત્રને પુન્ત્રોત્રવિદ્યા મ વળા' સાધુએ માટે વીતરાગ ભગવાન્ મહાવીર સ્વામીએ સયમ નિયમ પાલન કરવાની પ્રતિજ્ઞા કહેલી છે. અને ‘સફેદ જ્ઞા' એજ સ ધુપણાને હેતુ અને યાવત્ કારણુ કહેલ છે. તથા એજ ઉપદેશ આપેલ છે. ને આ પ્રારના સાગારિક નિવાસસ્થાનમાં સાધુએ ધ્યાનરૂપ સ્થાન કાર્યાત્સ માટે નિવાસ કરવા નડી તથા શય્યા-શપન કરવા માટે 'સ્તારક-સથારા પણ પાથરવા નહી. અને નિષ્પધિકા સ્વાધ્યાય કરવા માટે ભૂમિગ્રહણ પણ કરવી નહીં. કેમ કે પૂર્વોક્ત પ્રકારથી સાગારિક ઉપાશ્રયમાં સાધુએ રહેવાથી સચમ આત્મ વિગધના થાય છે. । સૂ, ૧૯ ॥
હવે પ્રકારાન્તરથી સાગારિક નિવાસસ્થાનમાં સાધુએ નિવાસ ન કરવા વિષે સૂત્રકાર કથન કરે છે.
ટીકા અયાળમેય મિશ્ર્વાસ ચાલવા-સદ્ધિ સંત્રસમાળ' આ રીતે ગૃહસ્થ શ્રાવકની સાથે ઉપાશ્રયમાં રહેવું તે સાધુને આદાન અર્થાત્ કમ બંધનું કારણ કહેવાય છે. કેમ કે-‘દ્વજી શાહૉયસ ગબળો સબટ્ટા' આ સાગારિક નિવાસસ્થાનમાં રહેનારા ગૃહપતિ ગૃહસ્થ શ્રાવકે પોતાના ઉપયાગ માટે ‘વિવવા” અનેક પ્રકારના ‘વચારૂં” લાકડા વિગેરે ઇન્ધનને ‘મિન્નપુત્રા” અવંતિ, પહેલેથી ચીરી ફાડીને રાખે છે. ‘કાર્ પછા મિવુ પડિયા' બાદમાં પાછળથી સાધુના નિમિત્તે ‘વિવવાનું વાચવાનું મિલેગ વા" અનેક પ્રકારના કાષ્ઠાને ચીર કે ફાડે ને વા' અથવા ખરીદે વામિત્તે વા' અથવા ઉધાર રાખીને ખરીદે અથવા તા વાળા ના લાધ્વાિમ બ્લૂટુ એક લાકડાને બીજા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૧૦
Page #122
--------------------------------------------------------------------------
________________
લાકડા સાથે હિંસને અનભિજાય કષ્નામેન વા' અણુિ મથન દ્વારા અગ્નિકાય અર્થાત્ અગ્નિને ‘વજ્ઞાòગ્ન વા' પ્રજવલિત કરશે ‘તત્ત્વ મિત્ર' અને તે પ્રવલિત અગ્નિને મિજૈવેન વાગતાવેલ વાશીતતાને દૂર કરવા માટે અર્થાત્ ટાઢ ઉડાડવા માટે તાપ લેશે અને અગ્નિમાં તાપવા માટે ત્યાં જ બેસશે. ‘અદ્ મિવ બં પુથ્થોટ્વિાસ વળા' અને સાધુ માટે ભગવાન મહાવીર સ્વામીએ પહેલેથી જ સંયમ પાલન કરવાની પ્રતિજ્ઞા કહેલ છે, ‘જ્ઞાવ' યાવત્ ઉપદેશ પણ એજ પ્રમાણે આપેલ છે. કે ‘ન' તત્ત્વારે ગાં એ પ્રકારના સાગારિક ઉપાશ્રયમાં નો કાળે વા' સ્થાન યાનરૂપ કાર્યોત્સર્ગ કરત્રા માટે સ્થાન ગ્રહુણ કરવું નહી... ‘લેખ્ખુ વા નિસીયિ' ત્ર ચેતેના” તથા શય્યા શયન કરવા માટે પશુ સંસ્તારક–સંથારો પાથરવા નહીં. તથા નિીધિકા-સ્વાધ્યાય કરવા માટે પણ ભૂમિ ગ્રહણ કરવી નહીં. કેમ કે સાગારિક નિવાસસ્થાનમાં રહેવાથી ઉક્ત પ્રકારથી સંયમની વિરાધના થાય છે. | સૂ. ૨૦ ॥
હવે સાળારિક નિવાસસ્થાનમાં સાધુને નિવાસ કરવાને નિષેધ પ્રકારાન્તરથી સૂત્રકાર કહે છે
ટીકા’– ‘તે મિત્ત્વ વા મિવુળી વ તે પૂર્વોક્ત સયમશીલ સાધુ અને સાધ્વી ઉચાપાસવળે'સાગારિક નિવાસસ્થાનમાં રહીને છાતિન્દ્રમાળે રાો વા વિઓઢે વા’ મલમૂત્ર ત્યાગ કરવાના વેગથી રાત્રે અથવા અસમયે શાાવવુંજીસ્ટ્સ ટુવા બાદું બવમુળેન' ગૃહસ્થના ઘરના દરવાજો ખેલવા પડે ‘તેળેય વાતસંધિયારી બુવિલેજ્ઞા' અને એ ખાલેલા દ્વારમાંથી ચાર ડાકુ એ ગૃહસ્થના ઘરમાં પ્રવેશી જાય પરંતુ ‘તક્ષ્ણ મિત્રુન્ન નો વ્વર ત્રં ત્તિ' તે સાધુ આ વર્ષમાણુ રીતે કહી ન શકે કે 'અય તેને ત્રિસ વા નો યા વિસ' આચાર આ ગૃહુપતિના ઘરમાં પ્રવેશ કરે છે અથવા પ્રવેશ નથી કરતા. અર્થાત્ ઘરમાં પ્રવેશ કર્યો છે કે નથી કર્યાં તે કઇ પશુ એલવુ નહી' અથવા ઇન્જીિયરૂ વાળો વા કવચિરૂ' એજ પ્રમાણે આ ચાર ગૃહસ્થના ઘરમાં સંતાઈ ગયા છે. અથવા નથી સંતાયે કંઇ પણ ન કહેવુ. તથા જ્ઞાતિ વાળો યા આપત્તિ' ખા ચેર આવે છે અગર નથી આવતે અર્થાત્ ઘરમાં જવા સંતાઇ રહ્યો છે. તથા વૃત્તિ વા નો વા વતિ' છાનામાના થઇ રહ્યો છે કે ખેલે છે. એમ પણ કહેવું નહીં. તથા તે ફરું ગોળ ૬૩ એજ પ્રમાણે એ ચારે ચારીને દ્રવ્ય લીધુ છે કે-કેાઇ ખીજાએ ચેયુ છે એમ પણ ન
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૧૧
Page #123
--------------------------------------------------------------------------
________________
કહેવું તથા “તરણ ૬ ઇસ વા હું એ ગૃહસ્થના ધન દેલત વિગેરે ચર્યું છે કે કઈ બીજાના ધન દોલત વિગેરે ચોરી લીધું છે એમ પણ કહેવું નહીં. તથા “જાવંતેજો, વયંવર આજ ચાર છે અને આજ એ ચારને ઉપચારક અર્થાત્ મદદગાર છે. એમ પણ કહેવું નહીં. તથા “ચંતા આ મારવાવાળે ઘાતક છે. “અર્થ સૂથારી” અથવાઆણે અહીં ખાતરીયું મૂકીને ખાતર પાડેલ છે એમ પણ કહેવું નહીં. કેમ કે એમ કહેવાથી એ ચેરની લેકે હત્યા કરે અગર એ ચાર સાધુને મારી નાખે વિગેરે ઘણું દેને પ્રાદુર્ભાવ થશે. તથા “નં તવસિ મિજવું બળ તેનંતિ સંરૂ એ તપસ્વી ભિક્ષુક સાધુને કે જે ચેર નથી તેને ચોર તરીકે માનશે ‘બર મિનરલૂળ પુરવરિદા ઇસ ઘguળા” તેથી સાધુ માટે પહેલેથી જ ભગવાન શ્રી મહાવીર સ્વામીએ સંયમ નિયમ પાલન કરવાની પ્રતિજ્ઞા કહી છે. “સ રેક કાવ' એજ સાધુપણાને તુ અને કારણ યાવત્ ઉપદેશ પણ એજ આપેલ છે કે “તારે લવણ આવા પ્રકારના સાગારિક નિવાસસ્થાનમાં ‘ળો કાળું વા તેનું વા’ સ્થાન શય્યા કે નિવાધિકા કરવી નહીં ! સૂત્ર ૨૧ છે
ક્ષેત્ર શય્યાને જ ઉદ્દેશીને વિશેષ કથન કરતાં સૂત્રકાર કહે છે.
ટીકાઈ–ણે મિવ વા મિજવુળી વા તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાવી બેસે i gm gવં કાળઝા? જે આ વક્ષ્યમાણ રીતે ઉપાશ્રયને જાણી લે કે “તાપુ નેણું વા વાઢવુવા’ ઘાસના ઢગલામાં કે પરાળના ઢગલામાં અર્થાત્ ઘાસ અને પરાળ વિગેરેથી ભરેલ આ ઉપાશ્રય “સ0 ઇંડાઓથી યુક્ત છે. “સવાળ” પ્રાણિયથી યુક્ત છે “સગીર બીયાએથી યુક્ત છે. “સgિ લીલેરીથી ભરેલ છે. “પોરે એષઝાકળના કણોથી ભરેલ છે. “સો પાણીથી યુક્ત છે. “=ાત્ર સત્તા” એવં યાવત્ જીણા જીણા પ્રાણિ કીડી મકડી તથા પનક તથા શીતદકથી મળેલ માટીથી તથા મકડાની જાળ પરંપરાથી પણ ભરેલ છે. એ પ્રમાણે જોવામાં આવે કે જાણવામાં આવે તે “તઘરે ૩ ’ આ રીતના તૃણ પુંજ અને પરાળ પુંજ વિગેરે તથા ઇંડા, પ્રાણિ અને બી વિગેરેથી યુક્ત ઉપાશ્રયમાં સાધુએ સ્થાન -ધ્યાનરૂપ કાર્યોત્સર્ગ માટે સ્થાન ગ્રહણ કરવું નહીં. તથા શષ્યા શયન કરવા માટે સંતાક-સંથારો પણ પાથર નહીં'. તથા નિષાધિકા-સ્વાયાય કરવા માટે ભૂમિ ગ્રહણ પણ કરવી નહીં. કેમ કે આ પ્રમાણેના બહુ પ્રાણિયોથી યુક્ત ઉપાશ્રયમાં નિવાસ કરવાથી હિંસાની સંભાવનાના કારણે સંયમ આત્મ વિરાધના થાય છે. તેથી આ રીતે અનેક પ્રાણિવાળા ઉપાશ્રયમાં સાધુ કે સાધ્વીએ નિવાસ કરે નહીં. છે . ૨૨
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૧ ૨
Page #124
--------------------------------------------------------------------------
________________
ક્ષેત્રશાને જ ઉદ્દેશીને પૂર્વોક્ત દેષ રહિત ઉપાશ્રયમાં સાધુ અને સાધ્વીને નિવાસ કરવાનું સૂત્રકાર સમર્થન કરે છે.
ટકાઈ– અરે મણ ઘા મિલુગી ’ તે પૂર્વોક્ત ભાવ સાધુ અને ભાવ સાધી રે i gઇ gવું ૩વરસાં કાળઝા” ના જાણવામાં જે આ વાક્યમાણ રીતે ઉપાશ્રય જાણ વામાં આવે કે “તાપુ, વ’ સુકેલા ઘાસના ઢગલામાં તથા “જીતુ વા’ પરાળના ઢગલામાં વર્ષ “શqળે થોડા જ ઇંડા છે અને થોડા જ પ્રાણિ છે. અર્થાત ઇડા કે જીણું કીડી મકેડી વિગેરે જીવાત નથી, તથા “ઝgવી” અપબીજ અર્થાત્ ચેડા જ બીજ છે. અર્થાત્ અંકુર ઉત્પન્ન કરનાર બીયા પણ નથી. તથા ‘qfg' લીલા ઘાસ પણ નથી. “ના મgવંતાન' અને યાવત્ છેડા જ એષકણ છે અર્થાત્ ઓષકો પણ નથી. એ જ પ્રમાણે અલાઉનિંગ–કીડી વિગેરે જીવજંતુ થોડા જ છે. અને ચેડા જ પનક ફનગા વિગેરે પ્રાણિયે છે. અર્થાત્ જીણાજીવજંતુ વિગેરે પ્રણિયે પણ નથી. અને જલમિશ્રિત માટી પણ થોડી જ છે. અને મનેડાની જાળ પરંપરા પણ થોડી જ છે. તzgin૩વસ” તેથી આવા પ્રકારના અ૯પ પ્રાણિ વાળા ઉપાશ્રયમાં સાધુ અને સાવીએ પાન રૂપ કયેત્સ માટે “કાં ?” સ્થાન ગ્રહણ કરવું અને તે વા’ શયન કરવા માટે સંથારો પણ પાથરે તેમજ “નિરીયિં વા તેના સ્વાધ્યાય કરવા માટે નિષીપિકામાટે પણ ભૂમિ ગ્રહણ કરવી. કેમ કે આવી રીતે પ્રાણિ રહિત હેવાથી સંયમ આત્મ વિરાધના થતી નથી, તે સૂ ૨૩ !
ક્ષેત્રશલ્પાને જ ઉદ્દેશીને વિશેષ કથન કરે કરે છે
ટીકા-રે મિસ વા ઉમવ@ળી વા તે પૂર્વોક્ત ભાવ સાધુ અને ભાવ સાધી “ગાતા, લા’ ધર્મશાળામાં અથવા “બારામાપુ જા આરામાગાર ઉદ્યાન બગીચામાં બનેલા અતિથિગૃહોમાં “Tદારૂતુ at ગૃહસ્થ શ્રાવકમાં ગૃહ વિશેષ રૂપ અતિથિ ગૃહમાં અથવા “પરિવારના વા’ પર્યાવસથ–એટલે કે સાધુ સંન્યાસીના મઠ માં મિ9૪ ળે મિજai’ અભીદ્યણું સતતકાળ અર્થાત્ અધિક સમય પર્યત એ “પરિક્ષણ સાધર્મિક અન્ય મતાવલમ્બી સાધુ સંન્યાસીની સાથે કે જેઓ “ગોત્રગviળે હમેશાં સતત આવતા જતા રહે છે. તેવા સ્થાનમાં “ો મોણેકના’ કે જ્યાં ચરકશાકય સંન્યા. સીએની સાથે માસ ક૫ અથવા ચાતુર્માસ કહ૫ સાધુએ વસતિ કરવી નહીં કેમ કેતે અન્ય મતાવલંબી સાધુ સંન્યાસીએની સાથે એ ધર્મશાળા વિગેરેમાં રહેવાથી કલહ ઝઘડે વિગેરે થવાની સંભાવના રહેવાથી સંયમ આત્મ વિરાધના થાય છે. તેથી એ સાધુ સંન્યાસીની સાથે એ ધર્મશાળાઓમાં વસતી કરવી નહીં કે સૂ. ૨૪
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૧ ૩
Page #125
--------------------------------------------------------------------------
________________
ફરીથી પણ ક્ષેત્રશસ્યાને જ ઉદ્દેશીને વિશેષ કથન કરતાં સૂત્રકાર કહે છે
ટીકાર્થ ‘ણે બારાડુ વા સામાજીરેવા' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી આવનાર અતિથિ માટે બનાવેલી ધર્મશાળા અથવા અતિથિગૃહોમાં અગર “કાવ પરિવારના ઘા” યાવતુ ગૃહસ્થોના અતિથિગૃહોમાં અથવા પર્યાવસથ એટલે કે પરિવ્રાજક ચરક શાકય સાધુ સંન્યાસીઓના મઠમાં “ મચંતાર’ જે આ ભયત્રાતા અર્થાત્ સંસાર રૂપ ભવભીતિથી બચાવનાર જૈન સાધુ લેકે “વહુદ્ધિાં વારંવાણિયં ઊં ઋતુબદ્ધ શીતoણ તુકાળ સંબંધી “ri વારિણિત્તા” માસક૯૫ અને વર્ષાવાસ ચાતુર્માસિક અર્થાત ચોમાસાના નિવાસને વીતાવીને “રત્યેડ મુન્નમુનો ફરીથી પણ એજ ઉપાશ્રયમાં ગ્લાનાદિ બિમારીના કારણ વિનાજ “સંવનંતિ” નિવાસ કરે છે, એ બરોબર નથી કેમ કે જયમયુરો શરારૂપાંતરિચા મવડ્યું છે આયુશ્મન ! એમ કરવાથી કાલાસિકમ દેષ લાગે છે. તેથી માસા૫ કાળ વતિ ગયા પછી તથા ચાતુર્માસ ક૫કાળ વીતી ગયા પછી બિમારી જેવા ખાસ કારણ વિના સાધુ અને સાધ્વીએ ત્યાં રહેવું નહીં'. માસૂ. ૨પા
ઉક્ત પ્રકારથી કાલાતિક્રમ ષ બતાવીને હવે ઉપસ્થાન દોષ બતાવે છે.
ટકાર્થ–જાતાવા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી તે અતિથિશાળરૂપ ધર્મશાળાઓમાં અથવા ‘ારામારેહુ લા’ ઉદ્યાનના અતિથિગૃહમાં “જાવ પરિવાવસમુ વા’ એવ ચાવત ગૃહપતિના અતિથિગૃહમાં અથવા પરિવ્રાજક સંન્યાસીના મઠોમાં “ મચંતા' સંસારના ભયથી રક્ષણ કરવાવાળા સાધુ મુનિ મહાતમા “રાજદ્ધિ વા’ ઋતુબદ્ધ અર્થાત્ શીતાણકાલરૂપ ઋતુ સંબંધી માસક૯૫ “વાણાવાણાં ’ તથા વર્ષાવાસ અર્થાત્ ચાતુર્માસક૫ વાસને “યાતિજાવિત્તા' વીતાવીને બીજા સ્થાનમાં એકમાસ રહીને એ ઋતુબદ્ધ માસક૯પને અને વર્ષો સંબધી ચાતુર્માસક૫ને “TTT સુpળ બમણું કે ત્રણ ગણું “ પરિરિત્તા' માસાદિકલ્પનું વ્યવશ્વાન કર્યા વિના જ અર્થાત્ બમણા ત્રણ ગણ માસાદિકલ્પને બીજા સ્થાનમાં વાસ કર્યા વિના જ “તત્થર મુકો મુકો એજ સ્થાનમાં વારંવાર આવીને ગ્લાનાદિ કારણ વિના જ “સંજયંતિ ત્યાં જ આવીને રહે છે. તે ગ્ય નથી. આ અભિપ્રાયથી ભગવાન મહાવીર પ્રભુ કહે છે કેહે આયુષ્યનું શ્રમણ ! આ બીજી પૂર્વોક્ત પ્રથમ દેવથી જુદી જ ઉપસ્થાનક્રિયા કહેવાય છે. અર્થાત્ એકવાર માસિકલ્પ અથવા ચાતુર્માસ ૫ વાસ કરીને પાછા એજ ઉપાશ્રયમાં જદિ આવીને રહેવું એ પૂર્વોક્ત કાલાસિકમ નામના દોષથી જુદા પ્રકારનો ઉપસ્થાન ક્રિયા નામને દોષ કહેવાય છે તેથી સંયમ નિયમનું સારી રીતે પાલન કરવાવાળા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૧૪
Page #126
--------------------------------------------------------------------------
________________
સાધુએ બિમારી વિગેરે કારણ વિના જ ફરીથી હિંદ પાછા આવીને એ જ ઉપાશ્રયમાં રહેવું નહીં. છે . ૨૬ છે
આનાથી પહેલા ઉપસ્થાન નામને ક્રિયા દોષ કહી દીધેલ છે. હવે ઉપમુક્ત રૂપ અભિક્રાંત ક્રિયાનું પ્રતિપાદન કરવામાં આવે છે. –
ટીકાથ–“ ઘi વા ઘણીળું વા' આ જગતમાં પૂર્વીશામાં કે પશ્ચિમ દિશામાં “વાઇ વા ૩ીનું ” દક્ષિણ દિશામાં કે ઉત્તર દિશામાં “શરૂચા ઢાં મયંતિ’ કઈ કઈ શ્રદ્ધાશીલ પ્રતિભદ્રક શ્રાવક હોય છે “તું ” જેમ કે “જાવ વા’ ગૃહ પતિ ગૃહસ્થ શ્રાવક હોય અથવા “હારુ મારિયા વા ગૃહપતિની પત્ની હોય અથવા ભાવ પુજે વા ગૃહપતિને પુત્ર હોય અથવા જારૂ ભૂવા વા'' ગૃહપતિની કન્યા હેય અથવા “સુઇ વા ગૃહપતિની પૃત્રવધૂ હોય અથવા “ધારૂં વા’ ધાઈ હોય અથવા “વાવ મરી વા’ યાવત્ દાસ હોય અથવા દાસી હોય અથવા કમકર નોકર હેય અથવા કર્મકારી નોકરની પત્ની હોય તસ ર viાચારનોચરે' તેઓ માંથી કોઈ એકાદ શ્રદ્ધાશીય પ્રકૃતિભદ્ર શ્રાવક હોય છે. તે બધાને ‘ળો મુનિસંતે મારૂ સાધુ બેના આચાર વિચારની જાણ હોતી નથી અર્થાતુ એ ગૃહપતિ વિગેરે શ્રદ્ધાશીલ શ્રાવક ખરી રીતે જૈન મુનિના આચાર વિચારને નિશ્ચિત રીતે જે કે જાણતા નથી. તે પણ “સમાર્દિ ઉત્તિરમાણે િકેવળ એ જૈન સાધુ મુનિને શ્રદ્ધા ભક્તિ પૂર્વક જોઈને વિશ્વાસ કરતા
માળે અને પ્રતિભાવ રાખતા થકા એ ગૃહપતિ વિગેરે શ્રદ્ધાળુ શ્રાવક ‘જ તમનબાળ અતિિિવજળવળમ' ઘણા એવા શ્રમણ-ચરકશાકય વિગેરે સાધુ છે અને બ્રાહ્મ
ને તથા અતિથિને તથા કૃપણ દીનદુઃખી દરિદ્રોને તથા વતી પક યાચકને “સમુદિ' ઉદેશીને “તત્વ તથ’ તે તે “શriffé TTTTહું આવશ્યક સ્થળોમાં તે સાગારિક ગૃહસ્થ શ્રદ્ધાળુ શ્રાવક ઘર્મશાળા વિગેરે “ નિ મયંત્તિ' મઠને બનાવી દે છે “તેં કદા' જેમ કે આgHળrળ ત્રા” આરસ પત્થરના બનાવેલ હોય અથવા “નાચતાળ વા’ આયતન હોય અથવા તેવુઢાળ વા' દેવકુળ હેય અર્થાત તે અગાર-ગૃહ વિશેષ ચાહે અધિક લેહના બનાવવામાં આવેલ હોય અથવા દેવકુળની બાજુના ભાગને ઢાંકનાર હોય અથવા દેવકુળ જ હોય અથવા “સઠ્ઠા વા’ સભાગૃહ હોય કે જે ચાતુર્વેધાદિશાળા વિગેરે કહેવાય છે. અથવા “ઘવાળ વા’ પ્રપા-પરબ હાય “બિચાળ વા’ પણ્યગૃહ અથવા દુકાનનું મકાન બનાવ્યું હોય–અથવા “ળિયા સંઘ શાળા કે પથ્ય શાળા જ હોય અથવા “જ્ઞાન જ્ઞાન લાં” યાનગૃહ એટલે કે રાજા વિગેરેને સવારી લાયક ગાડી બનાવવાનુ ઘર હેય “જ્ઞાનસા વા' અથવા યાનશાળા રથાદિવાહન રાખવા માટેનું ઘર બનાવેલ હોય અથવા “હુઠ્ઠમંતાનિ વા’ ચુનાને સાધુ રાખવાનું ઘર બનાવેલ હોય અથવા “રૂમ જતાનિ વા’ દર્ભકર્માન્ત અર્થાત્ દર્ભની સાદડી વિગેરે બનાવવાનું ઘર
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૧૫
Page #127
--------------------------------------------------------------------------
________________
બનાવેલ હોય અથવા ‘પદ્ધમંતા વા' વર્લ્ડ કર્માન્ત એટલે કે ચામડાનું મશક વિગેરે બનાવવાનું ઘર બનાવેલ હોય અથવા “શ્ન મંત્તા િવ વલ્કલ કર્માન્ત એટલે કે વૃક્ષની છાલની વસ્તુ બનાવવાનું ઘર બનાવેલ હોય અથવા “સ્ટ મંતાન વા' અંગાર કર્માન્ત અર્થાત કેલસા બનાવવાનું જ ઘર બનાવેલ હોય અથવા “ટ્રા+મતાનિ વા” કાષ્ઠ કર્માન્ત એટલે કે કાષ્ઠ મય જ ઘર બનાવેલ હોય અથવા “સુમાર્ખિતાબ વા’ સ્મશાનનું જ ઘર બનાવવામાં આવેલ હોય અથવા “વંતિ મંતાનિ વા’ શાંતિ કર્માન્ત અર્થાત શાંતિકર્મ કરવા માટે ઘર બનાવેલ હોય અથવા “goળા રમેતાનિ વા’ શૂન્યા ગાર કર્માન્ત અર્થાત એકાન્ત સ્થળ માટેનું ઘર બનાવેલ હોય અથવા “જિરિ ખંતાનિ વા’ ગિરિકમન્ત અર્થાત્ પર્વતની ઉપર બનાવવામાં આવેલ ઘર હોય અથવા વંર વFH તાનિ વા’ કંદરાકર્માન્ત અર્થાત ગુફાઓનું જ ઘર બનાવેલ હોય અથવા “સેવાવિનં રાશિ વા’ શેલે પસ્થાપન કમત અર્થાત્ પત્થરને મંડપ જ બનાવેલ હોય અથવા “મવાnિgrળ વા’ ભવનગૃહ જ બનાવેલ હોય આવા પ્રકારના ગૃહો સ્વર્ગ અને મોક્ષની કામનાવાળા ગૃહસ્થ શ્રાવકોએજ બનાવેલ હોય તે તે ગૃહસ્થાદ્વારા બનાવવામાં આવેલ આ ગૃહમાં ને મjતારો તq=ારૂં શાસનાળિ વા’ જે આ ભયત્રાતા સાંસારિક ભયથી બચાવનાર સાધુ હોય છે તે બધા આ પ્રકારના લેહમય ગૃહ વિગેરેથી લઈને ભવનગૃહ પર્યન્તના તમામ ગૃડેમાં “તેë વચાળે હું કવચંતિ’ પહેલાં એ ચરકશાય બ્રાહ્મણ સંન્યાસી લોકોના રહી ગયા બાદ જે જૈન સાધુ આવે તે “મrગુણો’ છે આયુષ્મન “જિંત વિરિચાયાવિ મારુ અભિક્રાંત કિયા અર્થાત ચરકશાયાદિએ પહેલે ઉપભોગ કર્યા પછી એ ઉપરોક્ત ગૃહમાં જૈન સાધુને નિવાસ કરવામાં કે ઈ દોષ લાગતું નથી. સૂ. ૨૭
હવે અનુપભુક્ત રૂ૫ અભિકાંત ક્રિયા બતાવવામાં આવે છે –
ટીકાઈ–ફ જુ વાળ વા’ ઘણી વાર આ જગતમાં પૂર્વ દિશામાં કે પશ્ચિમ દિશામાં “હાથી વા ૩ી વા’ દક્ષિણ દિશામાં કે ઉત્તર દિશામાં “સંતે ફૂઢા મયંતિ
आ० ५० કોઈ એક શ્રદ્ધાળુ શ્રાવક હોય છે. “તે ગા” જેમ કે “હાવરૂ વા જાવ મારિયા વા’ ગૃહપતિ હોય કે ગૃહપતિની પત્ની હોય અથવા “ઝાવ મારી વા’ યાવતું ગૃહપતિને પુત્ર હોય કે ગૃહપતિની કન્યા હોય કે ગૃહપતિની પુત્રવધૂ હોય અથવા ગૃહપતિને દાસ હાય કે દાસી હોય અથવા કમકર નેકર હોય કે કર્મ કરી નાકરાણી હોય “વૈહિં જ
ગાયા રે ળો યુનિસેતે મારું પરંતુ એ ગૃહપતિ વિગેરે શ્રદ્ધાળુ શ્રાવક ગૃહને સાધુઓને આચાર વિચાર નિયમની સુનિશ્ચિતપણે જાણકારી ન હોવા છતાં પણ “તં ગાવ રોયમાળે હું એ જૈન મુનિની પ્રત્યે અત્યંત શ્રદ્ધા કહેવાથી યાવત આદર સન્માન કરીને તે ગૃહપતિ વિગેરે અત્યંત શ્રદ્ધાળુ પ્રકૃતિભદ્રક શ્રાવક ગૃહસ્થ વિગેરે “ સમા મળ ગતિહિ વિવાળીણ સમુહિણ' સામારિક ઘણા શ્રમણ-ચરકશાકય વિગેરે સાધુ મુનિને ઉદ્દેશીને તથા ઘણું બ્રાહ્મણે અતિથિ દીનદુ:ખિયે તથા વનપકે અર્થાત્
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૧૬
Page #128
--------------------------------------------------------------------------
________________
યાચકોને ઉદ્દેશીને પણ “તર્થ તરપ લારીfહું ઉTIRારું રેતિયારું મવંતિ' તે તે જરૂરી સ્થળમાં શ્રદ્ધાળુ ગૃહસ્થા દ્વારા ગ્રહો બનાવવામાં આવે છે. જેમ કે-“માણસાળ જા બાયતાનિ વા’ આરસ અર્થાત્ આરસ પત્થરમય અથવા લેહમય આયતનેને “રેવકુળિ વા નાવ મવાળ વા’ અથવા દેવકુળને અથવા યાવત્ સભા ગૃહોને પાનીશાળાપરબને અથવા ૫ણ્યગ્રહ અથવા પણ્યશાળાને અથવા યાનગૃહને અથવા ચાનશાળાઓને કે ચૂને રાખવાના ગૃહોને અથવા દર્ભની સાદડી વિગેરે બનાવવાના ગૃહોને અથવા ચમમય મશક વિગેરે બનાવવાના ગૃહને અથવા વલકલ વસ બનાવવાના ગૃહોને અથવા અંગારમય એટલે લાકડા બળી જઈ પરિણુત થનારા કોલસા રાખવાના ગૃહોને અથવા લાકડાને ગૃહોને અથવા સ્મશાનગૃહોને કે શાંતિકર્મ કરવાના ગૃહોને અથવા એકાંત ગૃહોને અથવા પર્વતીય ગૃહને અથવા ગુફા ગૃહને કે પત્થરના મંડપને અથવા ભવન ગૃહોને સ્વર્ગ અને મોક્ષની કામના રાખવાવાળા શ્રદ્ધાળુ ગૃહસ્થ લેકે બનાવી આપે છે. તેથી જે મર્યા તાળાસાંસારિક ભયથી રક્ષણ કરનારા સાધુએ તે પ્રકારના “gorળ ના કાચબાળ વા આરસ પત્થરના બનાવેલ ગૃહોમાં કે લેખંડના બનાવેલ ગૃહમાં કે દેવકુળ વિગેરે મઠ મંદીરમાં તથા યાન ગૃહોમાં અથવા યાન શાળાઓમાં સુ મંતાઈન વા’ ચુને રાખવાના ગૃહોમાં તથા દમ-મંતાણ વા' દર્ભની સાદડી વિગેરે બનાવવાના ગૃહમાં અથવા “
વવંતા વાં' ચમડાના મશક વિગેરે બનાવવાના ગૃહમાં અથવા “વયમંતાબ વા છેડાના વ૮કલ બનાવવાના ગૃહોમાં અથવા “
Íરાળ વા’ અંગારમય લાકડાના કોલસા બનાવવાના ગૃહોમાં અથવા વર્માતાળ વા” કાષ્ઠમય ગૃહમાં અથવા “કુસમ્મતાબ વા’ મશાન ગૃહેમાં નવ મવજિનિ વા’ પાવત શૂન્યાગાર રૂપે બનાવવામાં આવેલ ગૃહોમાં અથવા પર્વતની ઉપર બનાવેલા ગૃહમાં અથવા ગુફા ગૃહમાં અથવા પત્થરના મંડપમાં અથવા ભવન ગૃહમાં ‘તેડુિં ગોવરમાણે વયંતિ' એ શાક્ય ચરક (ચાર્વાક) વિગેરે શ્રમણ ભિક્ષુક તથા બ્રાહ્મણ સંન્યાસીઓએ પહેલા આવીને એ ગૃહનો ઉપભેગા કરી લીધું હોય અને તે પછી જૈન મુનિ ત્યાં આવે તે હે આયુષ્યનું ‘ચમારો' ! “મિરવિવાર મા આઅભિકાંત ક્રિયા કહેવાય છે. અર્થાત્ ઉપમુક્ત ક્રિયા રૂપ અભિકાંત કિયા હેવાથી ચરક, સાય, સંન્યાસિ અને બ્રાહ્મણોના ઉપગમાં પહેલાં આવી જવાથી તે પછી ભાવ સાધુ પણ એ ગૃહમાં આવીને નિવાસ કરે તે કઈ પ્રકારને દેષ લાગતું નથી. તે ૨૮
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૧
Page #129
--------------------------------------------------------------------------
________________
હવે વજર્ય ક્રિયારૂપ દેવ બતાવવા સત્રકાર કથન કરે છે.
ટીકા–“ વાળ વા ઘણી વા' અહીંયા પૂર્વ દિશામાં કે પશ્ચિમ દિશામાં હિi વા વીર્ઘ a’ અથવા દક્ષિણ દિશામાં કે ઉત્તર દિશામાં સંતે રૂચા સટ્ટા અવંતિ” કઈ કઈ શ્રદ્ધાવાળા શ્રાવક હોય છે. “તેં કહ્યું? જેમ કે “નહાવરૂ વ’ ગુહપતિ અથવા જહાજમારિયા વા’ ગૃહપતિની પત્ની અથવા “ રૂ પુત્તો વા’ ગૃહપતિને પુત્ર અથવા
Tહાજરૂ ઘૂયા વા’ ગૃહપતિની પુત્રી અથવા “સુજ્ઞ વા’ ગૃહપતિની પુત્રવધૂ અથવા “નાવ મારી વા’ બાઈ અથવા દાસ અગર દાસી અથવા ગૃહપતિના નેકર કે નોકરની પત્ની શ્રદ્ધાવાળા હોઈ શકે છે. પરંતુ તે જ નં પર્વ યુagā મારુ એ ગૃહપતિ વિગેરેને પહેલેથી જ કહી દેવામાં આવે કે- મે મયંતિ સમા માવત’ જે આ શ્રમણ ભગવાન જૈન સાધુ છે તેઓ “સીમંત’ શીલવાનું “ગુમંતા' ગુણવાન “વાવ 34રયા મેzજાગો ધHTમો’ યાવત્ બ્રહ્મચારી નિગ્રંથ સંયત સંયમરૂપી ધનવાળા હોય છે. તેઓ મૈથુન ધર્મથી અર્થાત વિષયભેગથી બિલકુલ નિવૃત્ત હોય છે. એટલે કે મૈથુનને સર્વથા ત્યાગ કરવાવાળા હોય છે “જો વહુ ઘહિં મચંતાણં વરૂ તેથી આ સંસારના એટલે કે જન્મ મરણના ભયથી બચાવનારા જૈનમુનિયોને “વહાHિT ૩૨ag વઘg' આધાકર્મિક દોષવાળા ઉપાશ્રયમાં નિવાસ કરવાનું ક૫તુ નથી. અર્થાત્ અત્યંત સંયમનું પાલન કરવા વાળા જૈનમુનિઓને આધાર્મિક દોષવાળા ઉપાશ્રયમાં રહેવું તે એગ્ય નથી. તેથી જે જ્ઞાન માનિ કહું કqળો રબડ્ડા વેરૂમાં અવંતિ” જે આ અમે અમારે માટે ઘર બનાવેલ છે. તં કદા' જેવા કે—કાસળા વા આરસ પત્થરના ઘર અથવા “કાચતorળ વા' લેનિર્મિત ઘર અથવા આયતન એટલે કે મઠ મંદીર વિગેરે અથવા રેવન્યુઝાજિ વા દેવ ગુડ અથવા “ના મવજિબિ વા યાવત્ સભાગૃડ કે પાનીયશાળા ગૃહ અગર યુને પકવવાના ગૃહ અથવા ચામડા મશક વિગેરે બનાવવાના ગૃહ અથવા વલ્કલના વસ્ત્રો કે સાદડી વિગેરે બનાવવાના ગૃહ અથવા સ્મશાન ગૃહ અથવા શૂન્ય ગૃહ એટલે કે એક ને નિવાસ માટેનું મૃડ અથવા પત્થરના બનાવેલ મંડપ કે પર્વત ઉપર બનાવેલ ઘર અથવા ગુફાની અંદર બનાવેલ ઘર અથવા ભવન ગ્રહ છે તે “સાનિ તાનિ સમાળ નિરીકામો એ બધા ગૃહો જૈનમુનિના નિવાસ માટે આપીએ છીએ અને અમારે માટે ફરી બનાવી લઈશું ‘તં ' તે આ પ્રમાણે “ગાસાદિ વા' આરસ પત્થરના મકાને અથવા “રાચર riળ વા’ લેહમય ગૃહો અથવા આયતને મઠ મંદિરે વિગેરે અથવા “રેવાળિ રા' દેવ ગૃહે અથવા “ઝાર માળાTM વા યાવત્ સભાગૃહ અથવા પાનીય ગૃહ અથવા ચને
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૧૮
Page #130
--------------------------------------------------------------------------
________________
બનાવવાના ગૃડા અથવા ચામડાના મશક વિગેરે બનાવવાના ગૃહે અથવા વલ્કલ-છાલ વિગેરેથી મનાવવામાં આવતી ટાપલી સાદડી વિગેરેના નિર્માણુ ગૃહેા અથવા સ્મશાન ગૃડા અથવા શૂન્ય!ગારરૂપે બનાવેલ ઘરે અથવા પર્યંતની ઉપરના ભાગમાં બનાવવામાં આવેલ ગૃડા અથવા ગુફાની અંદર ખનાવવામાં આવનાર ગૃહા અથવા પત્થરોથી મનાવવામાં આવનાર મડાને અથવા ભવન ગૃહાને અમારે માટે ખનાવી લઈશું ‘ચપ્પાર નિષોર્સ સોન્ના નિસમ્મ' આ પ્રકારના શબ્દને સાંભળીને અને હૃદયમાં તેને ધારણુ અર્થાત્ વિચાર કરીને ને મચતારો તારૂં' જે આ ભયત્રાતા એટલે કે સ`સારના ભયથી મચાવનાર જૈન સાધુ આ પ્રકારના બાÇળનિવા’આરસ પત્થરના બનાવેલ વિગેર ગૃડામાં ‘નાવ મગશિનિ વા' યાવતુ ભવન પર્યન્તના ગૃહેામાં છવાયઐતિ' વાસ કરે છે અને હવા છિન્ના' વાસ કરીને ‘ચરેયદ્િ પાદુઙે િવકૃતિ' પરસ્પર ભેટ રૂપે પ્રાપ્ત થયેલ આ ભવન ગૃડાને ખીજા અતિથિ સાધુના ઉપયોગમાં લેવરાવે છે. ‘યમાકો' હૈ આયુષ્મન્ શિષ્ય આથી જૈન સાધુએને વાજિરિયા ચાવિ મય' વર્જ્ય ક્રિયા નામના ટાષ લાગે છે, અર્થાત્ આવા પ્રકારના ઉપાશ્રયમાં આવીને રહેવાથી સાધુએને વય ક્રિયા નામના રાષ લાગે છે. તેથી આવા પ્રકારના ઉપાશ્રયમાં આવીને જૈનસુનિઓએ રહેવુ' નહી' સૂ. ૨૯।। હવે મહા વજ ક્રિયા નામના દૈષનું કથન કરે છે.
ટીકા-દૂરૢ વજી પાળવા પછીનું ના ટ્રાનિ વા ઉદ્દીળ વા' આ જગતમાં પ્રજ્ઞાપક જનની અપેક્ષાથી પૂર્વ દિશામાં અગર પશ્ચિમ દિશામાં કે દક્ષિણ દિશામાં અથવા ઉત્તર દિશામાં ‘સંતે’ સત્તા મતિ' કોઇ કોઇ અત્યંત શ્રદ્ધા ભક્તિવાળા હોય છે. જેમ કેગૃહપતિ વિગેરે તેમ ચા બ્રાચારોયરે નો પુસિંતે મન' પરંતુ એ ગૃહપતિ વિગેરેને જૈનમુનિયાના આચારાની નિશ્ચિતપણાથી જાણુ હાતી નથી. તે પણ એ ગૃહસ્થ શ્રાવક એ જૈનમુનિયા પ્રત્યે ‘સમા'િશ્રદ્ધા પૂર્વક આદરભાવ કરીને ‘નવ તોયમાળેિ યાવત્ પ્રતીતિ ત્રિશ્વાસ અને પ્રેમપૂર્ણાંક સત્કાર કરતા એવા ગૃહસ્થ શ્રાવકા ‘વે સમળમાળ ગતિહિ વિચળવળીમને' ઘણા શ્રમણ, ચરક, શાકય, વિગેરે સાધુ સન્યાસીયા માટે તથા બ્રાહ્મા અને અતિથિ કે દ્દીન અનાથ કૃપણુ યાચકો માટે ‘ળિય વાળિય’ એક એકને અલગ અલગ ગણત્રી કરીને ‘સમુદ્દિશ્ત’ તેઓને ઉદ્દેશીને ‘તસ્ય સત્ય' તે તે
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૧૯
Page #131
--------------------------------------------------------------------------
________________
જરૂરી સ્થળમાં રિહિં મારું વેતિ સારું મયંતિ ગ્રહસ્થા દ્વારા અનેક પ્રકારના મઠ મંદિરો વિગેરે બનાવી દે છે. “તું ” તે આ પ્રમાણે “બાપાન વા આરસના પત્થરોથી બનાવેલ ઘરને અને “ગાયતળિ વા’ આયતનેને “રેવાળ વા' અથવા દેવ ઘરોને અથવા “જાગો વા’ સભા ગૃહને અથવા “ઘવાળ વા’ પરમ વિગેરે પાનીયશાળાને અથવા ના મવાિાળ વ યાવત્ પય પૃડે ને અથવા પણ્ય શાળાઓને અથવા યાન ગુહને અથવા રથ વિગેરે રાખવાની યાનશાળાઓને અથવા ચુનો બનાવવાના ગૃહેને અથવા ડાલ ફિગેરેના ટોપલી સાદડી વિગેરે બનાવવાના ગૃહેને અથવા સ્મશાન ગૃહેને અથવા પર્વતના ઉપરના ભાગમાં બનાવવામાં આવેલ ઘરને અથવા ગુફાની અંદર બનાવેલા ઘરને અથવા પત્થરના મંડપને અથવા ભવન ગૃહોને બનાવરાવી આપે છે. તે મયંત તHITહું સંસારના ભયથી બચાવનાર જે સાધુઓ આવા પ્રકારના મા. નાળિ વા’ આયસ ગૃહને અથવા ‘બાથરણા વા’ આયતનેને અથવા “રેવાળિ વા’ દે. ગૃહોને “કાવ મવાિાિ વા યાવત્ સભાગૃહ તથા પાનીયશાળા વિગેરે ભવનગૃહ પર્યન્તમાં “વાતિ ' આવી જાય છે. અને “વવા છત્તા’ ત્યાં આવીને “રૂવારૂપે હિં દુડુિં વહૂંતિ’ અને અન્ય ભેટ રૂપે એ ગૃહેને ઉપયોગમાં લાવે છે. “મારો !” હે આયુમન “માતઝિરિયા થાવ વરૂ’ એ પ્રમાણે કરવાથી આ જૈન સાધુઓને મહા વજ્ય ક્રિયા નામને દેષ લાગે છે. તેથી સંયમનું પાલન કરવાવાળા સાધુએ આવા પ્રકારના ઉપાશ્રયેમાં નિવાસ કરે નહીં સૂ. ૩૦ છે
હવે સાવઘક્રિયા નામને દોષ બતાવવામાં આવે છે–
ટીકાર્યો-“૬ વસ્તુ પાર્ટુળ વા પીળ વા” અહીંયા અર્થાત પ્રજ્ઞાપક પુરૂષની અપેક્ષાથી પૂર્વ દિશામાં અથવા પશ્ચિમ દિશામાં અગર “ળેિ વા વીનં વા’ દક્ષિણ દિશામાં કે ઉત્તર દિશામાં “સંતે સંઢા મવતિ’ કઈ કઈ શ્રદ્ધાવાનું શ્રાવક હોય છે. પરંતુ અહિં જ ગાયો એ શ્રદ્ધાળુ શ્રાવકને સાધુઓના આચાર વિચારની “જો સુખિતે મારુ નિશ્ચિત રીતે જાણે છેતી નથી. તે પણ “કાર “રોયમાળખું” એ સાધુ પ્રત્યેના યથાવત્ શ્રદ્ધા પૂર્વકના આદરભાવથી તેમના પ્રત્યે વિશ્વાસ કરીને એ શ્રાવક ગૃહપતિ વિગેરે
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧ ૨૦
Page #132
--------------------------------------------------------------------------
________________
ગૃહસ્થ “વ સમHigઇ તિહિ વળવળમા જાવ' ઘણા શ્રમણ ચરકશાક્ય વિગેરે સાધુ સંન્યાસીને તથા બ્રાહ્મણ અતિથિ અભ્યાગત દીન અનાથ દુઃખી યાચકને “સમુદ્રિ
' ઉદ્દેશીને ‘તU” તે તે આવશ્યક સ્થળમાં “કારીf Trtહું વેતિગારું અવંતિ ધર્મશાળાઓ વિગેરે અગાર-ગૃહે ગૃહસ્થ શ્રાવકે બનાવી આપે છે. “ ના' જેમ કેબાપુariળ વા’ લેહમય અથવા આરસ પત્થરોના ગૃહ અથવા “બાયતwift ar' આયતને એટલે કે મઠ મંદિરે અથવા “રેવકુઢાળિ વા’ દેવગૃહો અર્થાત્ દેવસ્થાને “મurfiાનિ જા યાવત્ સભાગૃહો અથવા પાનીયશાળાઓ તથા અન્ય પ્રકારના પૂર્વોક્ત ભાવનગૃહ વિગેરે બનાવી આપે છે, પરંતુ “મચંતારો તzqTr સાંસારિક ભયથી લેકેને બચાવનાર અર્થાત જે સાધુ આવા પ્રકારના “વાસાદિ વા' આયસગૃહમાં અથવા “જાવ મવજિજ્ઞાળ વા’ યાવત્ આયતમાં કે દેવગૃહમાં અથવા પૂર્વોક્ત પ્રકારના અન્ય નવા બનાવેલા ગૃહમાં “વવાછતિ’ આવીને વાસ કરે છે. તથા બરવારિછત્તા ત્યાં આવીને “રાફરે હું દુëિ વહૃતિ એક બીજા પરસ્પર એ આયસગૃહ વિગેરે પ્રાકૃત અર્થાત્ ભેટ રૂપ સમજીને ઉપયોગમાં લે છે. “મારો !” હે આયુમન્ શિષ્ય ! “સાવઝિરિયા સાવિ મય’ એ પ્રમાણે વર્તનાર આ જૈન સાધુઓ સાવધ કિયા નામના દેષ યુક્ત થાય છે. તેથી આવા પ્રકારના આયસ ગૃહ વિગેરે ગુડમાં પરસ્પર ઉપાયન રૂપે વસતિ કરવી નહીં. એ સૂ. ૩૧ છે
હવે મહા સાવદ્ય ક્રિયા નામના દેષનું કથન કરે છે.
ટીકાથ“ વહુ ફળ વા વીનં ' આ જગતમાં પ્રજ્ઞાપક પુરૂષની અપેક્ષાથી પૂર્વ દિશામાં અથવા પશ્ચિમ દિશામાં “રાહિí વા વહીળ વા’ દક્ષિણ દિશામાં કે ઉત્તર દિશામાં “ક્ષા ના મંવંત્તિ કઈ કઈ શ્રદ્ધાળુ શ્રાવકે હેય છે. “તે કહ” જેમ કે નાહાર વા’ ગૃહપતિ ગૃહસ્થ શ્રાવક અથવા “વફમારિયા વા’ ગૃહસ્થ શ્રાવકની પત્ની અથવા “TEા પુત્તા વા’ ગુહસ્થને પુત્ર અથવા “જણાવાયા પા' ગૃહપતિની કન્યા અથવા “મુઠ્ઠા વા’ ગૃહપતિની પુત્રવધૂ “કાવ મારી વા” યાવત્ ધાઈ અગર દાસ કે દાસી અથવા કર્મકર નોકરચાકર અગર કમ કરી પરિચારિકા નાકરાણી શ્રદ્ધાળુ હોય છે. અર્થાત્ ગૃહપતિ વિગેરે પિકી કોઈ એકાદ શ્રાવક કે શ્રાવિકા અત્યંત શ્રદ્ધા ભક્તિવાળા હોય છે. પરંતુ “તેસિં જ ચારોથરે એ ગૃહપતિ વિગેરે પુરૂ અથવા ગૃહપતિની સ્ત્રી વિગેરે ગ્નિ એ સાધુઓના આચાર વિચાર નો સુળિસંતે મારું સારી રીતે જાણતા નથી. તેથી “સમાને હિં તેમના પ્રત્યેની શ્રદ્ધાથી તથા “તે ઉત્તિરમોળ”િ તેમના પ્રત્યેના વિશ્વાસથી તે રોગમળેલ તેમના પ્રત્યેના આદરભાવથી ‘ઇ સમાનાર્થ સમુદ્દિન’ એ ગૃહપતિ વિગેરે કેઈ એક સાધુ મુનિને ઉદ્દેશીને “તરથ તથ” અર્થાત્ કોઈ એક સાધુ નિમિત્તે તે તે ગ્ય સ્થાનમાં “અરહિં “TTEારું તિરાડું અવંતિ’ ગૃહસ્થ ગૃહ બનાવરાવી આપે છે. “i Tદા” જેવા કે “બાપનrifજ વા’ લેહ નિર્મિત અથવા આરસ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧ ૨૧
Page #133
--------------------------------------------------------------------------
________________
પત્થરના ગૃહ અથવા “નાચતifજ રા’ આયતને મઠ મંદિર વિગેરે ગૃહે અથવા “વકુનિ વા’ દેવગૃહો અથવા “સ વા’ સભાગૃહો અથવા “પવાળ વા’ પાનીય ગૃહ વાવ મવાિળ વ’ યથાવત્ પય્ય ગૃહ અથવા ૫ણ્યશાળાઓ અથવા યાન ગૃહ અર્થાત્ રથ વિગેરે બનાવવાના ગૃહ કે યાનશાળાઓ અર્થાત્ ચુને બનાવવાના ગૃહો અથવા ચામડાની મશક વિગેરે બનાવવાના હો અથવા છાલ કે છેડા અથવા શણ વિગેરેથી બનાવવામાં આવનાર ટેપલી સાદડી વિગેરે નિર્માણ ગૃહે અથવા સ્મશાન ગૃહે કે શૂન્યાગાર ગૃહ અથવા પર્વતની ઉપરના ભાગમાં બનાવેલ ગૃહે અથવા ગુફામાં બનાવેલા
હે અથવા પથરના કકડાઓથી બનાવવામાં આવતા મંડપાકાર ગૃહે અથવા ભવન ગૃહ બનાવી આપે છે. અને તે બનાવવામાં આવેલ ગૃહમાં “નાથા ગુઢવીશાચરમાં i... અત્યંત મોટા પૃથ્વીકાય છના સમારંભથી તથા પૂર્વ મહા મારે-વાસ તા - તમામે ' મોટા અકાય, તેજસ્થાય, વાયુકાય, વનસ્પતિકાય, અને ત્રસકાય જેના સમારંભથી “મા સંમે ” તથા ઘણું મોટા શકાય જીના સંરક્ષથી તથા “મા ગામે ન મટાકાય જીના આરંભથી તથા “મા વિવકવેદિં વહિં મોટા અનેક પ્રકારના પાપ કર્મોના આચરણથી “i s” જેવા કે-“છાયાનો સેવળો છાદન કર્મથી તથા લેપન કર્મથી તથા “સંથાર ટુવાવાળો’ સસ્તારક દ્વાર પિધાન દ્વારા અર્થાત્ સંથારે પાથરવા માટે ભૂમિને સરખી કરવી અને દ્વાર દરવાજાને પિધાન એટલે બંધ કરવા લીંપવું વિગેરે અનેક પ્રયજનને ઉદ્દેશીને “વીગોરાળ વા ઘરવિરપુર મા’ શીતદક પહેલેથી જ રાખવું પડે છે. અર્થાત્ છાંટવા માટે ગરમીના નિવારણ માટે પહેલેથી જ ઠંડુ પાણી રાખી મૂકવામાં આવેલ હોય છે. તથા “બાળા વા વનસ્ટિચપુ મારુ’ શિયાળાની ઠંડી ઋતુમાં પહેલેથી જ શીત નિવારણ માટે અગ્નિકાય પ્રજવલિત કરવામાં આવે છે અર્થાત ઉષ્ણુતા માટે અગ્નિ પટાવીને તૈયાર કરવામાં આવે છે. આ રીતે પકાયના જીના સંરંભ અને આરંભ તથા સમારંભેથી સંયમની વિરાધના થવાનો ભય રહે છે. તેથી જે મવંતા તwાનિ જે આ ભવભયથી બચાવનાર નિર્ચન્થ સાધુ મુનિ તેવા પ્રકારના માણસનrળ વા’ લેહ નિમિત ગૃહમાં કે આરસથી બનાવેલ ગૃહમાં અથવા “અયિતાનિ વા” દેવકુલરૂપ આયતનમાં અથવા દેવગહામાં કે સભાગૃહમાં અથવા પાનીયશાળાઓમાં અથવા પુણ્ય શાળાઓમાં અર્થાત્ દુકાનના ગૃહમાં કે યાન ગૃહમાં એટલે કે રથ બનાવવાના ગૃહમાં અથવા યાનશાળાઓમાં અર્થાત્ યાન રથ વિગેરે રાખવાને ગૃહમાં અથવા ચને બનાવવા ગૃહમાં અથવા છાલ કે છેડા કે શણ વિગેરેથી બનાવવામાં આવનાર ટોપલી કંડીયા વિગેરે બનાવવાના ગ્રહોમાં તથા ભવન ગૃહમાં “છિંતિ’ આવી જાય છે. અને “ઉગારિજીત્તા આવીને “શારાપુરેë હિં વહૃત્તિ' પરસ્પર ભેટ તરીકે આપેલ એ ઉપાશ્રય રૂ૫ ગડાને ઉપયોગમાં લેવામાં આવે છે, તથા વ્યવહારમાં લે છે તે સાધુ મુનિ ખરી રીતે “સુપર્વ તે
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૨ ૨
Page #134
--------------------------------------------------------------------------
________________
જ રેવંતિ” દ્વિપક્ષ કર્મોનું સેવન કરે છે. અર્થાત્ દ્રવ્યપણાથી સાધુપણાનું અને ભાવ રૂપથી ગ્રહસ્થ પણાનું સેવન કરે છે. આ રીતે એ સાધુ દ્વિપક્ષ કર્મનું સેવન કરે છે. એટલે કે વેષ માત્રથી સાધુપણાને અને ઉકત પ્રકારથી ષડાયના છાના સંરંભ-આરંભ અને સમારંભ દ્વારા ગૃહસ્થ પણાને સેવે છે. તેથી મારો!” હે આયુશ્મન શિષ્ય! “ન પાવકજ્ઞિિાયાવિ મવડું મહા સાવદ્ય ક્રિયા નામને દોષ એ સાધુમુનીને લાગે છે, આ પ્રમાણે વીતરાગ ભગવાન મહાવીર સ્વામીએ પોતાના શિષ્યને ઉપદેશ આપેલ છે. તેથી એ પ્રકારથી ષકાયના જીનાં સમારંભાદિ સંયમ આત્મ વિરાધના થવાને સંભવ હવાથી આવા પ્રકારના ઉપાશ્રયમાં જૈનમુનિઓએ રહેવું નહીં. કેમ કે આવા પ્રકારના ઉપાશ્રયમાં રહેવાથી એ સાધુને મહા સાવદ્ય ક્રિયા નામને કેવું લાગે છે. ૩ર છે
હવે અ૮૫ સાવદ્ય ક્રિયા નામની શગ્યેષણાને ઉદ્દેશીને સૂત્રકાર કથન કરે છે–
ટીકાથ–“ હજુ પળ જા પડીf ar” આ જગતમાં પ્રજ્ઞાપક પુરૂષની અપેક્ષાથી પૂર્વ દિશામાં અથવા પશ્ચિમ દિશામાં અથવા “હિof a sી વા’ દક્ષિણ દિશામાં અથવા ઉત્તર દિશામાં “સંતે રૂચા દૃઢા અવંતિ’ કઈ કઈ શ્રદ્ધાવાળા પુરૂષ હોય છે. જેમ કે ગૃહપતિ શ્રાવક વિગેરે ‘તેાિં ૨ of બારનો રે’ પરંતુ એ શ્રદ્ધાળુ ગૃહપતિ વિગેરેને સાધુઓના અચારેની “જો સુખિતે મારું જાણુ નિશ્ચિત રૂપે હોતી નથી, ‘ગાર તે રોમાહિં તે પણ સાધુમુનિ પ્રત્યેની શ્રદ્ધા દૃષ્ટિથી તથા તેમના પ્રત્યેના વિશ્વાસથી તથા તેમના પ્રત્યેના પ્રતિભાવથી “અcવળ નગg? તે સાગારિક ગૃહપતિ વિગેરેએ પિતાના ઉપગ ટે “તથ” રિહિં મારું રેતિયારું અવંત્તિ તે તે સ્થળમાં ગૃહ બનાવે છે “” જેમ કે “માણસજાળિ વા વાવ મવાિદળ વા’ અથવા યાવત્ આયતનેને અથવા દેવ ગૃહોને અથવા સભાગૃહોને અથવા પાનીયશાળાઓને અથવા પર્યા ગૃહને અથવા પર્યશાળાઓને અથવા ચર્મમય મશક વિગેરેના નિર્માણ ગૃહને અથવા વલ્કલ વસ્ત્ર બનાવવાના ગૃહેને અથવા દાભ વિગેરેની સાદડી વિગેરે બનાવવાના ગૃહને અથવા પર્વત પર બનાવેલ ગૃહને અથવા ભવન ગૃડેને સાગરિક ગૃહસ્થ શ્રાવક વિગેરે બનાવે છે. “મા ગુઢવાણમા ” તથા તે તે ગૃહ મોટા એવા પૃથ્વીકાય જેના સમારંભથી અને “મા બા–૩–વડ-વારસ તરાચરમામે નાવ” તથા અત્યંત વધારે અપૂકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય છના સમારંભથી યાવત્ અત્યંત અધિક સંરંભથી તથા અત્યંત અધિક આરંભથી તથા અત્યંત
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧ ૨ ૩
Page #135
--------------------------------------------------------------------------
________________
અધિક અનેક પ્રકારના પાપકર્મોથી જેમ કે ઢાંકવું, લીપવું, તથા સંસ્મારક દ્વારપિધાન અર્થાત્ સંસ્તારક શય્યા સંથારે પાથરવા માટે સુવાના સ્થાનને સરખું કરવું. તથા દ્વારા બંધ કરવા માટે લેપન ક્રિયા કરવી વિગેરે અનેક પ્રકારના પ્રજાને ઉદ્દેશીને પહેલેથી જ “કાળિદાચં વા ૪જ્ઞાસ્ત્રિય મારૂ પાણી છાંટીને ગરમીને દૂર કરવા માટે ઠંડા પાણીને રાખવું પડે છે. અને શિયાળામાં ઠંડીને દૂર કરવા માટે પહેલેથી જ અગ્નિ સળગાવવામાં આવે છે. તેથી જે મચંતા તzgFIRારું જે આ ભવભીતિથી બચાવનાર સાધુ મુનિ એ પ્રકારના પિતાના સ્વાર્થ માટે ગૃહસ્થોએ બનાવેલા ઉપાશ્રય રૂ૫ “માણસાળ વા’ આયસ ગૃડેમાં અથવા “નાર મવાળ વા’ યાવત્ આયતને અગર દેવ કુલેમાં અથવા સભાગૃહમાં અથવા પાનીયશાળાઓમાં અથવા પણ્યગૃહમાં અથવા પણ્યશાળાઓમાં અથવા રથાદિ નિર્માણની યાનશાળાઓમાં અથવા રથાદિ યાન સ્થાપન ગૃહમાં અથવા ચર્મમય મશકાદિ નિર્માણ ગૃહમાં અથવા વલકુલ અલ શણ વિગેરેથી બનનારી વસ્તુના નિર્માણ ગૃહોમાં અથવા સ્મશાન ગૃહમાં અથવા બીજા પણ એ પ્રકારના પર્વતાદિ ગૃહમાં અથવા ગુફા ગૃહમાં અથવા ભવન ગૃડેમાં “વવા છંતિ” આવી જાય છે. અને “વારિજીત્તા ત્યાં આવીને “ફચરાચરેઉં ટુહિં વતિ” પરસ્પરમાં ભેટરૂપે આપેલ એ ઉપાશ્રયેને ઉપ
ગમાં લે છે, તે એવી રીતે કરવાથી તે સાધુએ “HTTw તે મૅ સેવંતિ” એકપક્ષીય કમનું જ સેવન કરે છે. દ્વિપક્ષીય કર્મનું સેવન નથી કરતા કેમ કે ગૃહસ્થાએ પિતાના
સ્વાર્થ માટે જ એ ગૃહ વિશે બનાવેલ હતા તેથી વચનારો ” હે આયુમન ! શિષ્ય ! “વાસાવશ્વરિ વારિ મારું આ અપ સાવદ્ય ક્રિયા નામને દેષ જ તેમને લાગે છે તેથી આવા પ્રકારના ઉપાશ્રયમાં સાધુઓએ રહેવામાં કઈ પ્રકારને દોષ નથી. કેમ કે અહીંયાં અ૫ શબ્દ ઇષદર્થક નબર્થમાં જ પર્યસિત માનેલ છે. તેથી અલપ સાવધ કિયા એ શબ્દથી નિરવઘ કયા રૂપજ અર્થ ફલિત થાય છે. સૂ. ૩૩ .
હવે શવ્યાધ્યયનના બીજા ઉદેશાના કથનને ઉપસંહાર કરે છે.
ટીકાઈ--“ચે ઘણુ તરસ મિકડુત વા મિડુળી વા સામ િરિમિ’ આ પૂર્વોક્ત કાલાતિક્રાન્તાદિ રૂપ કર્મ એ સંયમશીલ સાધુ અને સાક્ષીની સમગ્રતા અર્થાત્ સંપૂર્ણ સાધુપણું સમજવું. અર્થાત્ નવપ્રકારની પૂર્વોક્ત વસતિ ક્રિયા જેમ કે-કાલાતિકાન્તરૂપ ૧ ઉપસ્થાનરૂપા ૨ અભિકાન્તરૂપા ૩ અનભિકાન્તરૂપાઇ વર્મરૂપ ૫ મહાવર્ક્સરૂપા ૬ સાવઘરૂ૫ ૭ મહાસાવધ રૂપા ૮ અને અ૯પ ક્રિયારૂપ ૯ વસતિ ક્રિયાઓનું નવ સૂત્ર દ્વારા યથાક્રમ પ્રતિપાદન કરવામાં આવેલ છે. તેમાં બેજ અભિકાંતરૂપા વસતિ અને અલ્પ ક્રિયારૂપ વસતિ જૈન સાધુ અને જૈન સાધીને માટે એગ્ય માનવામાં આવેલ છે. અને બાકીની સાત પ્રકારની વસતિ સાધુ અને સાધ્વી માટે ગ્ય માનેલ નથી, આ રીતનો ઉપદેશ વીતરાગ ભગવાન મહાવીર સ્વામીએ ગૌતમાદિ ગણધરને આપેલ છે. આ રીતે આ બીજા અધ્યયનને બીજે ઉદ્દેશ સમાપ્ત થયે. શાસ્ત્ર ૩૪
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૨૪
Page #136
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશે ત્રીજો શએષણે નામના બીજા ઉદ્દેશાના છેલ્લા સૂત્રમાં શુદ્ધ વસતિનું વર્ણન કરવામાં આવી ગયું છે. તેથી પ્રસંગવશાત્ આ પ્રસ્તુત ત્રીજા ઉદ્દેશામાં અશુદ્ધ વસતિનું વર્ણન કરવામાં આવે છે
ટીકાથ–અશનાદિ ચતુર્વિધ આહાર ગ્રહણાર્થ સાધુએ રહેવા માટે પ્રાર્થના કરવા વાળા શ્રાવકને સાધુ કહે કે-રે ર ળો અને શાકુર’ શુદ્ધ વસતી રૂ૫ ઉપાશ્રય પ્રાસુક અચિત્ત અને “છે છાદનાદિ ઉત્તર ગુણ સંબંધી દેષ વિનાને તથા “જગન્ને’ એષણીય અર્થાત્ મૂત્તર ગુણ સંબંધી દોષ રહિત અને આધાકર્માદિ દેષ રહિત શુદ્ધ ઉપાશ્રય નો ૨ રજુ સુ સુલભ હેત નથી પરંતુ દુર્લભ છે. તથા “હિં વાદુહિં આવા પ્રકારના પ્રાભૂતથી અર્થાત્ પાપકર્મથી સંપાદિત ઉપાયથી શુદ્ધ ઉપાશ્રય થઈ શક્તિ નથી. ‘ત ના જેમ કે-“છાચા સાધુને માટે જ આચ્છાદન કર્મથી સેવકો છાણું વિગેરે દ્વારા લેપન કર્મથી એવં તથા જુવાળિો ’ સંસ્મારક પથારી પાથરવા માટે ભૂમિનલને સમતલ કરવાની ક્રિયાથી અર્થાત્ ઠીકઠાક કરવાથી તથા દ્વારને બંધ કરવા માટે કમાડ વિગેરેનું નિર્માણ કરવાથી તથા “જિંદાળા' પિંડપાત ભિક્ષાની એષણા દષ્ટિથી અથવા શય્યાતરના પિંડને ગ્રહણ કરવા કે ગ્રહણ ન કરવા તેવા વિચારથી પણ શુદ્ધ ઉપાશ્રય દુર્લભ જ છે. કેમ કે-વેચ fમ જરિયાઈ નિગ્રંથ સાધુ ચર્ચારત અર્થાત્ ચર્યામાં તલ્લીન રહે છે. તેમજ કારણ સ્થાનરત અર્થાત્ ધ્યાનરૂપ કાર્યોત્સર્ગમાં પણ લીન રહે છે. તથા “નિરીાિર નિષધિકારત અર્થાત્ સ્વાધ્યાય કરવામાં તલ્લીન રહે છે. અને તેના સંથાપિ વાઇસર' શય્યા સસ્તાર પિંડપાતૈષણારત અર્થાત્ ગ્લાન બિમાર સાધુ માટે સંથારે પાથરવામાં પણ લીન રહે છે. અને અંગાર ધૂમ વિગેરે દેથી રહિત આહાર ગ્રહણ કરવામાં તલ્લીન રહે છે. તથા “સંતિ મિતુળો gવમારૂળો’ આ પ્રકારના પણ ઘણું સાધુ ગણ હોય છે કે જે ઉક્ત પ્રકારથી યથાવસ્થિત ઉપાશ્રયના દેશોને કહેનાર તથા “ઋતુચા ળિયા વિના છળકપટ વિગેરે દેથી રહિત બાજુ સરળ સ્વભાવવાળા અને નિયામાં પ્રતિપન અર્થાત્ સંયમ અથવા મુક્તિરત તથા “સમાચં વમના વિચાચા' અમાયી-માયા રહિત અર્થાત્ માયા નહીં કરવાવાળા એવા ઘણુ સાધુઓ હોય છે. તેથી કહ્યું પણ છે.-“મુત્યુત્તરમુંદ્ર'મૂળ અને ઉત્તર ગુણથી શુદ્ધ તથા “થી ઘણુપદાવિવકિઝર્ચ વહું સ્ત્રી પશુ તથા નપુંસક વિનાના ઉપાશ્રયરૂપ વસતિને વેગ સારું સાધુએ સર્વકાળ સેવન કરવું ‘વિવાિણ દુર રોલrs'
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧ ૨૫
Page #137
--------------------------------------------------------------------------
________________
અન્યથા વિપર્યય અર્થાત્ મુલત્તર ગુણથી શુદ્ધ ન હોય અને સ્ત્રી પશુ અને નપુસકેથી રહિત પણ ન હોય આવા પ્રકારની ઉપાશ્રયરૂપ વસતિ દેષ યુક્ત જ માનવામાં આવેલ છે.
હવે મૂત્તર ગુણે સૂત્રકાર બતાવે છે.
ટીકાર્થ–“પદ્રવંતો’ પૃષ્ટિ એટલે કે ઉપરનું છાજન અને વંશ એટલે વાંસ “ ધારા મો’ બે ધરણ અને “ત્તાકૂકીનો’ ચાર મૂળ વલી એટલે સ્તંભ હોવા જોઈએ એવી વસતી અર્થાતુ ઉપાશ્રય વિગેરે “
મૂળહિં વસુદ્ધા' મૂલગુણોથી વિશુદ્ધ “સા મહાવહી’ યથાકૃત સમજવી જોઈએ તથા “વળ' વાંસનું કટન વર્ષાવરણ તથા “ Mછાયા' ઉકંપન અને છાદન તથા જેવા યુવા મૂકી” દ્વાર ભૂમિનું લેપન “વરિષ્પ વિશ્વમુ’ પરિકર્મ મુક્ત “ના મૃત્યુત્તર ગુ!” અને મૂત્તર ગુણોથી વિશુદ્ધ તથા “દૂમિમાં દૂમિક જ્ઞાસિક ધવલિત, ધૂપિત અને વાસિત તથા “જ્ઞોત્રિય વંઝિયા માવત્તાય” ઉદ્યોતિત કૃત વલિત તથા વ્યક્ત તથા “સત્તસમદ્રવિ’ સિક્ત અને સંસૂષ્ટ વસતિ વિશોોિટિયા વરદી’ વિશેષિકેટિગત સમજવી. આ પ્રમાણે મૂત્તર ગુણેને સમજીને જે ઉપાશ્રય રૂપ વસતિ મલેર ગુણેથી શુદ્ધ ન હોય અને સ્ત્રી પશુ નપુંસકથી રહિત પણ ન હોય એ ઉપાશ્રય દેષ યુક્ત હોવાથી સાધુએ ત્યાં રહેવું નહીં. પરંતુ જે ઉપાશ્રય રૂપ વસતિ મૂલત્તર ગુણોથી શુદ્ધ હોય અને સ્ત્રી પશુ નપુંસક વિનાની હોય એ ઉપાશ્રય રૂ૫ વસતિમાં સાધુને ૨હેવામાં કોઈ પણ દેશ નથી કેમ કે- સંયમનું પાલન કરવું તે ખાસ જરૂરી માનવામાં આવેલ છે. સૂ૦ ૩પ છે
હવે ઉપાશ્રય વિષે સાધુની પ્રત્યે ગૃહસ્થ શ્રાવકોના છળકપટનું પ્રતિપાદન કરે છે“સંસ્થા ધ્વારા વિશ્વયુવા મહું કઈ કઈ આ વક્ષ્યમાણ પ્રકારથી છળકપટ વિગેરે કરવાવાળા ગૃહરથ શ્રાવક હાય . કે જે આ રીતે છળકપટ વિગેરે કરવાવાળા ગૃહસ્થ શ્રાવક હોય છે. કે જે આ રીતે છળકપટ કરતાં કરતાં સાધુને કહે છે કે પ્રાભૃતિક અર્થાત્ પાપકર્મ કુથી બનાવવામાં આવેલ ઉપાશ્રય રૂ૫વસતિને ઉક્ષિપ્ત પૂર્વા એટલે કે પહેલેથી ખેલીને બતાવે છે. કે આ ઉપાશ્રયમાં આપ રહો “યં નિર્ણિત્તવૃધ્યા મા અમે એ નિક્ષિપ્ત પુર્વા એટલે કે અમારા માટે જ પહેલાં બનાવરાવેલ છે. તેમજ “રિમરૂર પુત્ર મારૂ’ પરિભાજીત પૂર્વા એટલે કે પરસપર ભાગ પાડી લીધેલ છે. તથા “રિમુત્તપુષ્ય મારૂ પરિભક્ત પૂર્વા–એટલે કે અમોએ આ ઉપાશ્રયરૂપ વસતિને પહેલાં ઉપગ પણ કરી લીધેલ છે. તથા “ત્રિ પુત્રી મવશું અમે એ પહેલેથી પરિષ્ઠાપિત પૂર્વા એટલે કે આ ઉપાશ્રય રૂપ વસતિને પરિત્યાગ પણ કરી દીધેલ છે. તેથી જો આપ આ વસતિરૂપ ઉપાશ્રયને ઉપગ નહીં કરે તે અમે આ ઉપાશ્રય રૂ૫ વસતિને છોડી દઈશું આ પ્રમાણે ગૃહસ્થ શ્રાવકે દ્વારા કરાતા છળકપટાદિને જાણીને સાધુઓએ આવા પ્રકારના ઉપાશ્રયમાં રહેવું નહીં “gi વિવારેમાળ સમિયા વિદ્યારે હવે ઉક્ત પ્રકારથી છળકપટાદિને સંભવ હોવા છતાં પણ યથાવસ્થિત વસતિના ગુણોનું વર્ણન કરવાવાળા સાધુના વિષયમાં શિષ્ય આચાર્યને પૂછ્યું કે આ સાધુ વસતિના ગુણદેષાદિનું
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧ ૨૬
Page #138
--------------------------------------------------------------------------
________________
શુ ખરેાખર વર્ણન કરે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં આચાર્યે કહ્યું કે-‘દંતા મવ” સાધુએ સત્યનું જ વર્ણન કરતા હૈાય છે. ૫ રૂ. ૩૬ ૫
હવે બિમારી વિગેરેને કારણે પરિસ્થિતિ વશાત્ શાકય, ચરક વિગેરેની સાથે રહેવાની વિધિનુ કથન કરે છે.
ટીકા-લે મિવુ વા મિફ્લુની વા' તે સંયમશીલ સાધુ અને સાધ્વી હૈ લ પુન ત્રાલય' નાનિા' જો વક્ષ્યમાણુ પ્રકારથી ઉપાશ્રયને જાણે કે ‘વુહૂદિયાનો’ આ ઉપાશ્રય રૂપ વસતિ ઘણી નાની છે. અને ‘વુડુવારિયાગો’ ઘણા નાના ખારાવાળી છે. તથા નીયાગો' ઘણી નીચી છે. તથા સંનિષદ્ઘાત્રો મતિ' સનિરૂદ્ધ અર્થાત્ ઘણા શાકય ચરક વિગેરે શ્રમણાથી રાકાયેલી છે. એટલે કે તેમનાથી ભરેલી છે. તેથી તત્ત્વ વારે વલ' આવા પ્રકારના નાના બારણાવાળા અને નીચા અને નાના ઉપાશ્રયમાં કે જે શાક? ચરક વિગેરે શ્રમણેાડી રાકાયેલ છે, આ પ્રકારના ઉપાશ્રય ો વા રાત્રે’ અથવા ‘વિવાહે વ’વિકાલમાં એટલે કે ‘નિસ્લમમાળે વા’ બહાર નીકળતાં કે વિસમાને વા' અંદર પ્રવેશ કરવાના સમયે ‘વ્રુત્ત ડ્થળ વા પહેલા હાથથી એ ઉપાશ્રયના સ્થાનને સ્પર્શ કરીને ખખડાવવુ' અને છા વાળવા તે પછી પગથી ગમનાગમન કરીને ‘તમો સંજ્ઞયામેવ' તે પછી સયમ પૂર્ણાંક જ નિમિત્તે વા વિશિTM ત્ર' મહાર નીકળવું અથવા અંદર પ્રવેશ કરવા આવા પ્રકારના ઉપાશ્રયમાં યતના પૂર્ણાંક ન નીકળવા કે ન પ્રવેશ કરવાથી ‘દેવોસૂયા બાવાળમેય’ કેવળજ્ઞાની ભગવાન્ મહાર્વીર પ્રભુ કહે છે કે એ આદાન અર્થાત્ કંધનું કારણ કહેવાય છે. એટલે કે આવા પ્રકારના નાના ખારણાવાળા અને અત્યંત નીચા તથા ઘણા નાના તથા ચરકશાકય વિગેરે શ્રમણાથી ભરેલા ઉપાશ્રયમાં રહેવું એ કર્મીંગમનનું કારણ માનવામાં આવેલ છે, કેમ કે એ ઉપાશ્રયમાં ને તત્ત્વ સમળાળ વા માળાળ વા’ચરક શાકય વિગેરે શ્રમણેાના અને બ્રાહ્મણાના ‘છત્તÇ વા' છત્ર હોય અથવા ‘મત્તÇ ' અમત્ર અર્થાત્ વાસણ કે પાત્ર વિશેષ ઢાય અથવા ‘ગૂંદણ્ વા' દંડ સેટી હોય અથવા ‘ટ્રિયા વા’ લાકડી હાય અથવા મિસિયા વા’ આાસન વિશેષ હાય અથવા ‘નાળિયા પા’ માટી લાકડી હાય અથવા ૨ેલ્ડ વા' વસ્ત્ર
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૨૭
Page #139
--------------------------------------------------------------------------
________________
હાય અથવા ‘િિમિસ્રી વા' પી હાય અથવા RFC વા' મૃગચર્મ હોય અથવા ‘ચહ્નોત્તર વા' ચમ` કેશ ડેય અથવા ‘જ્ન્મઙેથળા વા' ચ છેદનક હાય એ બધા એટલે કે છત્ર વિગેરે ઉપર કહેલ ખધા ‘દુર્વ્યતે' સારી રીતે એ ઉપાશ્રયમાં ખાધેલ ન હાય તથા ‘દુિિવત્તે' સારી રીતે ખંઢેબસ્તથી રાખેલ ન હોય તથા ‘ળિવે' નિષ્કપ પણ ન હેાય અર્થાત્ હાલત ડાલતા હોય તેથી વહાવરે' રાખેલ સ્થળેથી ચલિત પશુ થઈ જાય ‘મિશ્ર્વચ રાખો વા વિચાઢે વ’જૈન સાધુ રાતમાં કે સમય એ સમયે વિકાળમાં એ ઉપાશ્રયમાંથી નિન્નુમમાળે વા વિસમાળે વા' નીકળતી વખતે કે ઉપાશ્રયમાં પ્રવેશ કરતાં ‘વર્યાન્ન વા વડેન વા' ખસી જાય અથવા પડિ જાય તે તત્વ યજ્ઞમાળે વા વતમાને વા' અને તે સાધુ એ ઉપાશ્રયમાં લપમતાં કે પડિ જતાં સ્થં વા પાચ વા' હાથ કે પગને ‘તિજ્ઞ વા' ભાંગી નાખશે અથવા ‘વળિ વા મૂળવા' ઘણા પ્રાણિયાને અથવા તેને અથવા નોળિ વા સત્તાળિ વા' જીવને સત્વાને ‘નાવ વવરોવિજ્ઞ યા યાવત્ વિરાધિત કરી નાખશે. અને મારી નાખશે. મિથૂળ પુછ્યો વિદ્યું તેથી સાધુઓને પૂર્વાપષ્ટિ અર્થાત્ ચીતરાગ મઢાવીર પ્રભુએ પહેલેથી જ ઉપદેશ કરેલ છે કેÁ ત ્વરે વરણ' આ રીતના નાના દ્વારવાળા તથા અત્યંત નાના અને નીચા એવ ચરક શાકય વિગેરે શ્રમણેથી ડંસાઠેસ ભરેલા ઉપાશ્રયમાં ‘પુરા થૅન’ પહેલાં હાથાથી ઉપાશ્રયના સ્થાનને સ્પર્શી દ્વારા સારી રીતે હલાવીને જોયા પછી 'નિવૃમિન ના વિસિન્ન વા' એ ઉપાશ્રય બહાર નીકળવુ કે અંદર પ્રવેશ કરવાં અને વજ્જા પાપળ પ' પછીથી પગથી ગમન ગમન કરવું' તો સંયામેત્ર નિમિન વાિિસગ્ન રા' તે પછી સંયમ પૂર્વક મતનાથી એ ઉપાશ્રયમાંથી અહાર જવુ' અથવા એ ઉપાશ્રયમાં પ્રવેશ કરવેા કેમ કે–સયમનું પાલન કરવું એજ સાધુએનું પરમ કવ્ય માનવામાં આવેલ છે. તેથી સયમ નિયમના પાલન માટે યતના પૂર્ણાંક જ આવવું જવુ'. દેખ્યા કે જોયા વિના જવા આવવાથી સચમ ભાત્મ વિરાધના થાય છે. !! ૩૭ in
હવે ઉપાશ્રયની યાચના કરવાના પ્રકાર બતાવે છે
ટીકાને બળતારેમુ વા અનુવી તે પુર્વોક્ત સંયમશીલ સાધુ અને સાવી આગત્રાગાર એટલે કે અતિથિશાળા કે ધશાળા વિગેરે આ ઉપાશ્રય દેવા પ્રકારને છે. એ પ્રમાણે વિચારીને ખખર કહાડવી, તથા ને સહ્ય ફેવરે’ આ ઉપાશ્રયને માલીક કેણુ છે ? આ રીતે ખખર કઢાડીને ઉપાય લાકઽૉ' ઉપાશ્રયની યાચના કરવી. અર્થાત્ ઉપાશ્રયમાં રહેવા માટે વસતિની યાચના કરવી. તે પછી એટલે કે સાધુએ યાચના કર્યાં પછી ને તસ્થ સમદ્દિા' ઉપાશ્રયના માલિક અથવા સ'રક્ષણાધિકારી કે મુનીમ વિગેર ડાય તે વસ્તર્યં અણુવિજ્ઞા' તેઓએ એ સાધુએને ઉપશ્રયમાં રહેવા માટે આજ્ઞા આપવી તે પછી એ સાધુએ ઉપાશ્રયના અધિકારીઓએ રહેવા માટે આજ્ઞા મળ્યા પછી એ અધિકારીઓ પાસે પ્રતિજ્ઞા કરે કે ‘જામં વહુ બનો' હું આયુષ્મન શ્રાવક ! તમારી ઇચ્છા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૨૮
Page #140
--------------------------------------------------------------------------
________________
પ્રમાણે જ “જસ્ટર યથા સમય એટલે કે નકિક કરેલ સમય પ્રમાણે તથા “જારિyond રિક્ષામાં પ્રતિજ્ઞા કર્યા પ્રમાણે અમે આ ઉપાશ્રયમાં રહીશું. તે પછી સાધુને ગૃહસ્થ શ્રાવક કહે કે “જાવ સાવંતો !” હે આયુમંત ભગવન યાવત આદરણીય ‘ગાવ - સંતરણ વસ' પૂજ્ય આપ આ ઉપાશ્રયમાં કેટલા દિવસ સુધી રહેશે? એમ પૂછયા પછી સાધુએ ઉત્તર દે કે- જાવ સામિયાણ” હે આયુમન જ્યાં સુધી આપને આ ઉપાશ્રય છે. અર્થાત ઉપાશ્રયમાં જ્યાં સુધી આપને અધિકાર છે. અને જ્યાં સુધી અમારા સાધર્મિક સહવાસી સાધુ ગણ છે. “તમો ૩વરસચૅ નિuિઠ્ઠસામો” ત્યાં સુધી અમે આ ઉપાશ્રયમાં રહીશું “તે પ૪ વરિરસામો” તે પછી અમે વિહાર કરીશું. આ પ્રમાણે ઉપાશ્રયની યાચના કરીને તે પ્રમાણે જ ઉપાશ્રયમાં રહેવું. છે ૩૮
હવે શય્યાતર અર્થાત્ ઉપાશ્રયના માલીકનું નામ અને શેત્ર પૂછવાની વિધિનું સાધુની સમાચારી પ્રમાણે કથન કરે છે.
ટીકાર્થ–સે મિઝલૂ વા મિરવુળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાથી સુવાસા સંવર’ જે ગૃહસ્થ શ્રાવકના ઉપાશ્રયમાં રહે “રરસ ગામોથે કુદવાર કાળા ’ એ શય્યાતર ગૃહસ્થ શ્રાવકનું નામ અને ગેત્ર ઉપાશ્રયમાં રહેતા પહેલાં જ જાણું લેવું “તો પછી તાિ તે પછી એટલે કે નામ અને ગેત્ર જાણ્યા પછી એ ગૃહરથ શ્રાવક ઉપાશ્રયના માલીકને ત્યાં “નિમતેમા મિનાક્ષ વા નિમંત્રણ આપે અથવા નિમંત્રણ ન આપે પરંતુ કેઈપણ અવસ્થામાં એ શય્યાતર ગૃહસ્થને ત્યાંથી અરળ ઘા વાળ, વા વા સારૂ વા' અશન, પાન, ખદિમ કે સ્વાદિમ ચતુર્વિધ આહા૨ ‘ાનુાં મોળિગં ગા=' અમાસુક સચિત્ત અને અષણીય આધાકર્માદિ દોથી યુક્ત યાવત્ સમજીને સંયમના વિરાધક હોવાથી “નો વડિrifહજા' ગ્રહણ કરવું નહીં. કારણ કે શય્યાતરને ત્યાંથી આહાર લેવાથી સંયમની વિરાધના થાય છે. તેથી શયાતરના નામાગેત્ર જાણીને નેચરી માટે તેના ઘેર જવું નહીં | સૂ. ૩૯
હવે ગૃહસ્થ વિગેરેથી યુક્ત ઉપાશ્રયમાં સાધુ એ ન રહેવા વિષે સૂત્રકાર કથન કરે છે
ટીકાથ–બરે મિાહૂ વા મિજવુળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી રે i gણ કવરયં જ્ઞાણિજ્ઞા” જે આ વાક્યમાણ પ્રકારથી ઉપાશ્રયને જાણે કે આ ઉપાશ્રય “સાથિ ’ સસાગારિક એટલે કે ગૃહસ્થના પરિવારથી યુક્ત છે. તથા “જ્ઞાળિચં' અગ્નિ યુક્ત છે. તથા “Hકાં” કાચા પાણીથી પણ યુક્ત છે. તો આ રીતના ઉપાશ્રયમાં “ો પર નિર્ભમળતા પ્રાજ્ઞ-સંયમશીલ સાધુને નીકળવા અને પ્રવેશવાને ગ્ય
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૨૯
Page #141
--------------------------------------------------------------------------
________________
નથી. અર્થાત્ ગૃહ પરિવારથી યુક્ત ઉપાશ્રયમાં સંયમશીલ સાધુ અને સાધ્વીએ રહેવું નહીં તથા “જો quTણ વાળ કાવ' યાવત્ પ્રા–અર્થાત્ સંયમશીલ સાધુએ સ્વાધ્યાયના અનુચિંતન કે મનન કરવા માટે પણ સાગારિક ઉપાશ્રયમાં રહેવું નહીં. કેમ કે–સાગારિક ઉપાશ્રયમાં સંયમની વિરાધના થાય છે. તેથી “agવારે સવ' એવા પ્રકારના સાગરિક ગૃહસ્થ પરિવારથી યુક્ત તથા અગ્નિથી યુક્ત અને શીતકવાળા ઉપાશ્રયમાં સંયમશીલ સાધુ અને સાધીએ “બો કાળ વા સેક્સ વા’ સ્થાન–ધ્યાનરૂપ કાર્યોત્સર્ગ કરવા માટે સ્થાન ગ્રહણ કરવું નહીં તથા શયાશયન કરવા માટે સંથારે પણ પાથરે ના નહીં. તથા “જિનહિ વ ચેતે ના” નિષીવિકા અર્થાત્ સ્વાધ્યાય કરથા માટે પણ ભૂમિ ગ્રહણ કરવી નહીં કેમ કે-ગ્રહણ કરવાથી સંયમની વિરાધના થાય છે, છે. સૂ ૪૦ છે
હવે ગૃહસ્થ શ્રાવકના ઘરની વચમાંના માર્ગવાળા ઉપાશ્રયમાં સાધુએ ન રહેવા સંબંધી કથન કરે છે.
ટીકાથ–ણે “મિલ્વ વા મિજવુળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધી “ = પુખ ઉઘરસર્ચ કાળ જ્ઞા” જે વયમાણ પ્રકારથી ઉપાશ્રયને જાણે કે-“ વહુ કાવર્ રસ મણં મળ’ આ ઉપાશ્રયમાં જવા માટે ગૃહસ્થ શ્રાવકના ઘરના મધ્ય ભાગમાંથી તું વંથg' જવાને માર્ગ છે અને “T gg gવ ડગલે ડગલે માર્ગ પ્રતિબદ્ધ અર્થાત્ રૂકાવટ વાળે છે. તેથી “ળો gorણ નિર્ણમાના પ્રાણ એટલે કે સમઝદાર સંયમ શીલ સાધુએ એવા માર્ગમાંથી નીકળવું કે પ્રવેશ કરે તે એગ્ય નથી તે જ પ્રમાણે નાર અનુચિંતાઈ' યાવત્ સ્વાધ્યાયને અનુચિંતન અર્થાત્ મનન કરવા માટે પણ ઠીક નથી અર્થાત્ સાધુ અને સાધ્વીએ “
તારે વાઇ’ આવા પ્રકારના ઉપાશ્રયમાં કે જે ગૃહસ્થ શ્રાવકના ઘરના મધ્યમાંથી માર્ગવાળા છે, તેમાં રહેવું નહીં કેમ કે આ પ્રકારના ગૃહસ્થના ઘરની વચમાના રસ્તા વાળા ઉપાશ્રયમાં રહેવાથી અનેક બાધા થવાની સંભાવના હોવાથી સંયમની વિરાધના થ ય છે. તેથી આવા પ્રકારના ઉતાશ્રયમાં “ો ટા વા' સ્થાન-ધ્યાનરૂપ કાર્યોત્સર્ગ કરવા માટે વસતી કરવી નહીં તથા “si ” શમ્યા-સુવા માટે સંથારોપણ પાથરવે નહીં તથા નિરી િવ વેદના' તથા નિષાધિકા અર્થાત સ્વાધ્યાય કરવા માટે પણ ભૂમિ ગ્રહણ કરવી નહીં કે સૂ, ૪૧ છે
હવે કલહ કરવાવાળા પાડોશીની સમીપના ઉપાશ્રયમાં પણ સાધુઓને વાસ ન
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧ ૩૦
Page #142
--------------------------------------------------------------------------
________________
કરવા કથન કહે છે. -
ટીકાર્ય–તે મિ+વું વા મિલુળી વાતે પકત સંયમશીલ સાધુ અને સાધ્વી રે વં વત્રાં નાળિsm” જે આ વયમાણ પ્રકારથી ઉપાશ્રયને જાણે કે “૬ ૪ Tigra૬ વા આ ઉપાશ્રયની સમીપ ગૃહસ્થ શ્રાવક અથવા “જાવ મારિયા વા’ ગૃહસ્થ શ્રાવકની પત્ની શ્રાવિકા અથવા “જાવરૂમnિળી વા’ ગૃહસ્થ શ્રાવકની બહેન અથવા “હવ૬ પુતો વા’ ગૃહપતિ પુત્ર અથવા “હાવ પૂર વા’ ગૃહપતિની પુત્રી અથવા
gઇ વા’ ગૃહપતિની પુત્રવધૂ અથવા “ધા વા ધાઈ અથવા “લાતો વા' દાસ સેવક અને બનાવ મરી વા’ યાવત્ કર્મ કરી નાકરાણી “ક0ામvમોઢંતિ વા’ પરસ્પરમાં લડે ઝગડે છે, કાવ કરૂ તિ વા યાવત્ કલહ કંકાસ કરે છે એને મારામારી પણ કર્યા કરે છે અને ઉપદ્રવ પણ કર્યા કરે છે. તે આવા પ્રકારના ઉપાશ્રયમાં “ Touસ નિહાળવેરાના પ્રાજ્ઞ-બુદ્ધિમાન સંયમશીલ સાધુએ નિષ્ક્રમણ અને પ્રવેશવા માટે “કાવ agવંતા” યાવત્ સ્વાધ્યાયના અનુચિંતન અને મનન કરવા માટે પણ રહેવું નહીં કેમ કે આવા પ્રકારના પરસ્પર લડવા ઝઘડવા કે કલહ કંકાસ કરવાવાળા ગૃહસ્થની નજીકના ઉપાશ્રયમાં રહેવાથી સ્વાધ્યાય વિગેરે કરવામાં વિલન બાધા થવાને સંભવ રહે અને શાંતિથી સામાયિક ધાનાદિ પણ થઈ શકતા નથી “સેવં જવા એ પ્રમાણ જાણીને સાધુ અને સાધ્વીએ “ો કા વા’ સ્થાન–ધ્યાનરૂપ કાર્યોત્સર્ગ કરવા સ્થાન ગ્રહણ કરવું નહીં. તેમજ “ વા’ શય્યા-સંસ્તારક સંથારે પણ પાથરે નહીં. તથા “નિશીહિર વા રેકન' નિષીધિકા એટલે કે સ્વાધ્યાય કરવા માટે પણ ભૂમી ગ્રહણ કરવી નહીં સૂ, ૪રા
- હવે શરીરમાં તેલ વિગેરેની માલીશ કરવાવાળા ગૃહસ્થના ઘરની પાસેના ઉપાશ્રયમાં સાધુને ન રહેવા કથન કરે છે. -
ટીકાથ–સે મિÇ at fમવઘુ વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાવી “સે gm નાના ” જે આ વાક્યમાણ પ્રકારવાળા ઉપાશ્રયને જાણે કે-રૂહ વસ્તુ જાજરૂ વા આ ઉપાયની નજીકના ઘરમાં ગૃહસ્થ શ્રાવક અથવા “જાવ; મારા વા' ગૃહસ્થ શ્રાવકની પત્ની અથવા દાવમનિળી વા’ ગૃહસ્થ શ્રાવકની બહેન અથવા “નાણાવટું પુત્તો વા’ ગૃહસ્થ શ્રાવકનો પુત્ર અથવા “જાવરૂ ભૂવા રા’ ગૃહસ્થ શ્રાવકની પુત્રી અથવા “કુછઠ્ઠા વા’ ગૃહસ્થ શ્રાવકની પુત્રવધૂ અથવા “ધા વા’ ધાઈ અથવા “વા વા? દાસ અથવા “નવ વારી વા’ દાસી કે કર્મ કર અથવા કર્મ કરી “ગoણમાણ વં તે વાં પરસ્પર શરીરને તેલથી અથવા વાળ સાઘીથી અથવા “નવનીuળ વા માખણથી
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧ ૩૧
Page #143
--------------------------------------------------------------------------
________________
“અમેરિ વા’ અભ્યજન અર્થાત માલીશ કરે છે અથવા “મવંતિ વા” મર્દન કરે છે. તે તેવા ઉપાશ્રયમાં “જો quTણ બિકામાવેગળા પ્રાણ અર્થાત્ સંયમશીલ સાધુએ આવા પ્રકારના ઉપાશ્રયમાં નિકળવા માટે કે પ્રવેશ કરવા માટે “ઘાવ બgવંતાપ યાવત સ્વાધ્યાયના મનન રૂપ અનુચિંતન કરવા માટે પણ રહેવું નહીં. કે કેમ “તer? વાર આવા પ્રકારના ઉપાશ્રયમાં ‘જા’ સ્થાનથાનરૂપ કાર્યોત્સર્ગ કરવા માટે
સ્થાન ગ્રહણ કરવું નહીં તથા “રેક વા' શય્યા સંથારે પણ પાથરે નહીં અને થાવત્ “નિશીથિં વા વેરા’ નિષીવિકા અર્થાત સ્વાધ્યાય કરવા માટે ભૂમિ પણ ગ્રહણ કરવી નહીં કેમ કે–એ ઉપાશ્રયની સમીપમાં ગહસ્થ વિગેરેને તેલ વિગેરેનું મર્દન કરતા જોઈને સંયમ આત્મ વિરાધના થાય છે. સ. ૪૩ છે હવે પ્રકારાન્તરથી ગૃહસ્થના ઘરની નજીકના ઉપાશ્રયમાં સાધુને ન રહેવા વિષે કથન કરે છે –
ટીકાર્થ– મિજવૂ લા મિલ્લુ વા' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાર્વી રે i gr સવર્થ નાળાના' જે આ વક્ષ્યમાણ પ્રકારથી ઉપાશ્રયને જાણે કે-“ વહુ જાહ૧૬ રા' આ ઉપાશ્રયની નજીક ગૃહસ્થના ઘરમાં ગૃહસ્થ શ્રાવક અથવા “હારુ મારિયા વા' ગૃહસ્થ શ્રાવકની સ્ત્રી અથવા “figવમળી ર” ગૃહસ્થ શ્રાવકની બહેન અથવા જાવર પુરો વા' ગૃહપતિને પુત્ર અથવા “જાદ્દાવરૂ ઘૂ ઘા ગૃહસ્થ શ્રાવકની પુત્રી અથવા “ગુણે વા’ હસ્થની પુત્રવધૂ અથવા “પાર્ક વા' પાઈ-પરિચારિક અથવા “ગુણો વાર દાસ “વ મારી વા યાવત દાસી-સેવિકા અગર કમકર-કર અથવા કમર કરી-કરાણ “ મા સિળળળ જા” એક બીજાના શરીરે નાવાના પાણીથી અથવા “ઝાળ વા’ કર્મ એટલે કે સુગંધિત પદાર્થથી અથવા સોળ વા’ લોધથી અથવા “ વળ વા’ કંકુ, હલદર વિગેરે વર્ણવાળા પદાર્થથી અથવા “ગુગે યા આમળા વિગેરેના ચૂર્ણથી અથવા “એક વા’ પદ્મ દ્રવ્ય અર્થાત્ પાઉડરથી વંતિ વા પતિ વ’ ઘસે છે અને પ્રક્ષાલન કરે છે. અથવા “વૃત્તિ ચા ૩ષ્યતિ લા’ ઉકલન એટલે કે મર્દન કરે છે અને ઉદ્વર્તન કરે છે. તેથી “m vsorણ શિર્ષમાપ પ્રાજ્ઞ-સંયમશીલ સાધુએ આ પ્રકારે શરીરમાં સુગંધિત પદાર્થો લગાવનારા ગૃહસ્થના ઘરની નજદીકના ઉપાશ્રયમાંથી નીકળવા કે પ્રવેશ કરવા માટે બનાવ બવંતા સ્વાધ્યાયના મનનરૂપ અનુચિંતન કરવા માટે રહેવું નહી. કેમ કે-આવા પ્રકારનાં કે જેની નજીક ગૃહસ્થના ઘર આવેલ હોય એવા ઉપાશ્રયમાં રહેવાથી ઉક્ત પ્રકારે ગૃહસ્થ વિગેરેને ઉદ્વર્તન કરતા જોઈને સંયમની
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧ ૩૨
Page #144
--------------------------------------------------------------------------
________________
વિરાધના થાય છે તેથી તત્ત્વરે વસ્ત' એવા પ્રકારનાઉપા શ્રયમાં ‘નો ઢાળ વા’ સાધુ કે સાધ્વીએ સ્થાન ધ્યાનરૂપ કાર્યાત્સગ કરવા સ્થાન ગ્રહણ કરવુ નહી, ‘લેન વા’ શય્યા સથારા પણ પાથરવા નહી', 'જ્ઞાય ચેતેઽ' તથા યાવત્ સ્વાધ્યાય માટે પણ ભૂમિ ગ્રહણ કરવી નહીં. ॥ સૂ. ૪૪॥
હવે ઉપાશ્રય વિશેષમાં સાધુને નિવાસ ન કરવા વિષે કહે છે.
ન કુળ
ટીફા -લે મિલ્લૂ વા મિથુની યા' તે પૂર્વોક્ત સયમશીલ સાધુ અને સાધ્વી છે ક્ષય વું નાળિજ્ઞા' નો વક્ષ્યમાણુ પ્રકારે એવા ઉપાશ્રય જાણું કે-૬ હકુ સદ્ હિવિદ્વા આ ઉપાશ્રયની નજીકમાં રહેતા ગૃહસ્થ શ્રાવક અથવા નાવડ મારિયા વા' ગૃહસ્થ શ્રાવકની સ્ત્રી અથવા નાવિદ્ અત્તિથી વ ગૃહસ્થની ખડેન અથવા વાવરૂ પુત્તો વા' ગૃહસ્થના પુત્ર અથવા ‘નાવર ધૂલ વા' ગૃહપતિની પુત્રી અથવા હ્રાવક્ મુદ્દા ય' ગૃહપતિની પુત્રવધૂ અથવા ધારૂં વા' ધાઇ પરિચારિકા અથવા ર્ાત્તા વા’ દાસસેવક અથવા જ્ઞવ મરી વા' ચાવત્ દાસી–સેવિકા અથવા કમકર-નાકર અથવા કરી નાકરાણી આ બધા પૈકી કઈ એકાદ પણ બળમક્ષ ગાય' મીત્રો વિચડે વા' એક ખીજાના શરીરને કે શરીરના અવયવ હાથ પગ વિગેરેને ઠંડા પાણીથી અથવા ‘તમિળો જિયદેવ’ ગરમ પાણીથી ‘છોરુંતિયા' ષોનેતિયા એકવાર વે વાર વાર ધાયા કરે છે. અથવા સિવૃત્તિ ત્ર સિળાવેતિ વા' છંટકાવ કરે છે અથવા રાવે છે. તેવુ જુવે તે એવા ઉપાશ્રયમાં નો વાસ્ત નિલમળવેસળા' પ્રાજ્ઞ સયમ શીલ સાધુએ કે સાધ્વીએ નીકળવા કે પ્રવેશવાને ચાગ્ય નથી. અને નાવ જીવિતા' ચાવત્ સ્વાધ્યાયનું અનુચિંતન-મનન પણ કરવું નહી. અર્થાત્ જે ઉપાશ્રયની નજીક ગૃહસ્થ વિગેરે પેાતાના ઘરમાં એક ખીજાને નવડાવતા હાય તેમ જોવામાં આવે તે એ ઉપાશ્રયમાં ગમનાગમન કરવું નહી' કે સ્વાધ્યાય વિગેરે કરવા માટે પણ ન રહેવુ. કેમ
આ પ્રકારના ઉપાશ્રયમાં રહેવાથી સ ́યમ આત્માની વિરાધના થાય છે. તેથી તત્ત્વારે વસ્તી એ પ્રકારના ઉપાશ્રયમાં ‘ગળું વા’ સ્થાન-ધ્યાનરૂપ કાર્યાત્સ માટે સ્થાન ગ્રહણ કરવું નહી. ‘સેક્ન્ડ ના' અને શય્યા-શયન કરવા માટે સથારા પણ પાથરવા નહી' તથા ‘નાય ચેતે જ્ઞા યાવત સ્વાધ્યાય કરવા માટે પણ ભૂમિહેણુ કરવી નહી. કેમ કે એવા પ્રકારના કે જેની નજદીક ગૃહસ્થા પેાતાના ઘરમા કે સ્નાનાગારમાં જઇને ઉઘાડા ખાથરૂમમાં ઠંડા પાણીથી એક વ્યક્તિ ખીજી વ્યક્તિને અથવા એક સ્ત્રી અન્યશ્રી વિગેરેને નવરાવે કે પાણીનું સી`ચન કરતા હાય કે યેાઇ રહ્યા હાય તેમ જોવામાં આવે તે
શ્રી આચારાંગ સૂત્ર : ૪
અથવા
»b
૧૩૩
Page #145
--------------------------------------------------------------------------
________________
સાધુને સંચમની વિરાધના થાય છે. તેી તેવા ઉપાશ્રયમાં વાસ કરવા નહીં ॥ ૪૫ ૫
ફરીથી ઉપાશ્રય વિશેષમાં સાધુએ વાસ ન કરવા વિષે જ સૂત્રકાર કથન કરે છે.ટીકા”-“લે મિત્રવૂ વા મિક્લુળી વા' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી છે ન પુળ જાય છ્યું નાળિજ્ઞ' જો આ વક્ષ્યમાણુ પ્રકારથી ઉપાશ્રયને જાણી લે કે— વહુ ગાવિદ્ વા' આ ઉપાશ્રયની નજીક ગૃહસ્થ શ્રાવક અથવા હારૂં મારિયા થા ગૃહસ્થની સ્ત્રી અથવા શાાવક્ મનિળી વ’ગૃહસ્થ શ્રાવકની ખડેન અથવા નાવ પુત્તો વા' ગૃહસ્થના પુત્ર અથવા નાયક્ પૂર્વે વા ગૃહસ્થની પુત્રી અથવા પાવરૂ મુ વા' ગૃહસ્થની પુત્રવધૂ અથવા ધાર્ં વા ધાઈ કે ‘વાસો ષ દાસ અગર જ્ઞાવ જમ્મુરીત્રો વા' યાવત્ દાસી કે કકર અથવા કકરી વગેરે બિનિાયિા' નગ્ન જ ઉભેલ છે. અથવા ‘નિત્તિના ઉત્ઝીળા મેદુળધામ વિનવેતિ' નગ્ન અવસ્થામાં જ છુપાઈને મથુક ધ~વિષય સેવનનું... વર્ષોંન કરી રહેલ છે. અથવા હÆિય ના મત મતે ત્તિ' એકાન્તમાં મસલત કરી રહેલ છે અર્થાત્ એકાન્તમાં ભેગ વિલાસ વિષય સંબધી વાત કરી રહેલ છે. તેમ જાણે તેનો પળÆ નિલમળવેસળાવ' પ્રાણ-સ`યમશીલ સાધુ કે સાધ્વીએ આવા ઉપાશ્રયમાં નિષ્ક્રમણ કે પ્રવેશ કરવે નહી. એટલે કે આવવું જવું નહી. તથા ‘જ્ઞાવ અનુચિતાર્’યાવત્ સ્વાધ્યાયનું અનુચિ'તન કે મનન પણ કરવુ' નહી' કેમ ઉપાશ્રયની નજદીક ગૃહરથના ઘરમાં ગૃહથ વિગેરે કે ગૃહસ્થ પત્નિ વગેરે નગ્નાવસ્થામાં વિષય ભાગની ચર્ચા કે મંત્રણા કરી રહેલ હાય ‘તત્ત્વારે વત્તર નો ઢાળ વા' આવા પ્રકરના ઉપાશ્રયમાં સ્થાન-ધ્યાનરૂપ કાર્યોત્સર્ગ કરવા માટે સ્થાન ગ્રહેણુ કરવુ નહી' તથા ‘Àખ્ખું વા' શય્યા—શયન માટે સથારા પાથરવા માટે પણ વાસ કરવા નહી', બાય ચેતેજ્ઞા એવ' યાવત્ સ્વાધ્યાય કરવા માટે પણ ભૂમિ ગ્રહણ કરવી નહીં કેમ કે પૂર્વોક્ત રીતે નજીકમાં સાગારિક ગૃહસ્થાના પરિવાર સંસારના વિષયભાગ સબંધી વાતે કરવાથી તે જોઇને કે સાંભળીને સંયમશીલ સાધુનુ પણ મનચલિત થવાની સંભાવના રહે છે અને તે રીતે તેમના સંયમની વિરાધના થાય છે. તેથી સાધુએએ આવા ઉપાશ્રયમાં રહેવુ' નહીં ॥ ૪૬ ૫
આ
પરસ્પરમાં રાત્રિસ ભાગ રહસ્યમંત્રણા કે વાર્તાલાપ કરનારા સ્ત્રી પુરૂષાના ઘરની નજીકના ઉપાશ્રયમાં સાધુ કે સાધ્વીએ ન રહેવા વિષે તથા વિષયભાગ વિષયક ખાનગી વાર્તાલાપવાળા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૩૪
Page #146
--------------------------------------------------------------------------
________________
સ્ત્રીપુરૂષના સંબંધવાળા ઉપાશ્રયમાં પણ સાધુ કે સાધ્વીએ ન રહેવા સંબંધી કથન કરીને હવે સ્ત્રી પુરૂષના ચિત્રવાળા ઉપાશ્રયમાં સાધુ કે સાધ્વીને ન રહેવા વિષે સૂત્રકાર કથન કરે છે.
ટીકાર્થ-રે મિરરવું વા મિજવુળી થા” તે પૂર્વોક્ત સાધુ અને સંયમવતી સાર્વી ૪ પુજી કવર ગાળિજ્ઞા” જો વફ્ટમાણુ પ્રકારથી ઉપાશ્રયને જાણે કે-“મારૂાસંસ્ટિવે’ આ ઉપાશ્રય આકીર્ણ સંલેખ્ય અર્થાત્ ચિત્રોથી ચિત્રલ છે. એટલે કે ઉપાશ્રયમાં અનેક પ્રકારના ચિત્ર ચિત્રેલ કે ટાંગેલ છે. કે જેને જોઈને મન વિચલિત થઈ જાય તેવા છે. તે આવા પ્રકારના અનેક બીભત્સ વિષયાકર્ષક ચિત્રોવાળા ઉપાશ્રયમાં “ળો qTER શિવગરબા' પ્રાજ્ઞ-અર્થાત સંયમશીલ સાધુ અને સાલવીએ નિકળવું કે પ્રવેશવું નહીં. “વાવ ચિંતાણ' અને યાવત્ સ્વાધ્યાયનું અનુચિંતન મનન પણ કરવું નહી અને યાવત્ વાંચવું પૂછવું કે અવૃત્તિ કે અનુપ્રેક્ષણ પણ કરવું નહીં. અર્થાત્ વિષયાકર્ષક ચિત્રવાળા ઉપાશ્રયમાં સાધુ કે સાધ્વીને રહેવા માટે કે સ્વાધ્યાયનું વાંચન મનન અને ચિંતન માટે પણ ઉપયોગી માનેલ નથી એ હેતુથી એ પૂર્વોક્ત વિષયને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે કે–“રાવ ગો ટાળે વા’ એ પ્રકારના બીભત્સ ચિત્રવાળા ઉપાશ્રયમાં સાધુ અને સાધ્વીએ સ્થાન અર્થાત્ ધ્યાનરૂપ કાસર્ગ કરવા માટે સ્થાન ગ્રહણ કરવું નહીં અથવા “રા’ શય્યા, એટલે કે સુવા માટે સંસ્તારક અર્થાત્ સંથારો પાથરવા માટે વાસ કરે નહીં. તથા નિષીથિકા-સ્વાધ્યાય કરવા માટે પણ ભૂમિગ્રહણ કરવી નહીં ઉક્ત પ્રકારના ચિત્રોવાળ ઉપાશ્રયમાં વાસ કરવાથી સ્વાધ્યાય અને સંયમની વિરાધના થાય છે. જે સૂ૪૭
હવે ઇંડા અને જીવજંતુવાળા તથા કોળીયાના જાળાવાળા ઉપાશ્રયમાં સાધુ કે સાધીએ ન રહેવા વિષે કથન કરે છે
ટીકાર્ય- મિg વા મિરાળી વાર તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધી જમિતિના સંથારં સિત્ત' જે સંસ્તારક એટલે કે ફલક પાટ ચેકી વિગેરે શયા રૂપ સંસ્તરણનું ગષણ અને અન્વેષણ કરવા વિચારે અર્થાત જૈન સાધુ અને જૈન સાધી જે સુવા માટે પાટ વિગેરે સંસ્તરણને મેળવવા ઈચ્છા કરે ‘રે નં પુખ સંથાર્થ જ્ઞાળિsiા’ અને જે આ વયમાણ પ્રકારના પાટ વિગેરે સંસ્તારકને જાણે કે જોઈ લે કે-આ સંસ્તારક પાટ વિગેરે “સંબં” ઈંડાઓથી ભરેલ છે. “ત્તાવ રહંતાળ યાવત્ પ્રાણિયથી યુક્ત છે. બીયાઓથી યુક્ત છે તથા લીલેવરી પત્તા ઘાસથી પણ ભરેલ છે. તથા ઠઠાપાણીથી પણ યુક્ત છે. તથા ઉસિંગ નાના નાના જીવજંતુઓ અને પનક એકેન્દ્રિય અને અત્યંત સુમ જીવે ફનગાએથી વ્યાપ્ત છે. તથા કરોળીયાની જાળ પરંપરાથી પણ યુક્ત છે. તે “તદ્દgTT સંથાર આવા પ્રકારથી ઇંડા વિગેરે યુક્ત સંસ્તારક ફલક, પાટ, વિગેરે સંતરણને જોઈને સાધુ અને સાધ્વીએ “રામે સંતે બt ફિન્નિા મળે તે પણ ગ્રહણ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧ ૩૫
Page #147
--------------------------------------------------------------------------
________________
કરવા નહીં કેમ કે ઇંડા અને જીવજંતુઓથી તથા તાતંતુ કરોળીયાની જાળથી ભરેલ ફલકાદિ સંસ્તારક શયાને ગ્રહણ કરવાથી જીવ હિંસાની સંભાવના હોવાથી સંયમની વિરાધના થાય છે તેથી તે લેવા નહીં સૂ. ૪૮ છે
ઈંડા વિગેરે વિનાનું સંસ્તારક પણ જે બહુ ભારે હોય તે સીધુ અને સાધ્વીએ ગ્રહણ ન કરવા વિષે સૂત્રકાર કથન કરે છે –
ટીકાઈ–ણે મિલ્લૂ કા મિસ્થળી ગા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સારી રે # પુખ gવં કાળકા' જે સંસ્તારક-પાટ વિગેરેને આ વફ્ટમાણ પ્રકારના જાણી લે કેઆ સંસ્તારક ‘વં જ્ઞાખલ્પાંડ અર્થાત્ ચેડા જ ઈંડાઓ વાળા છે. અહીયાં અલ્પ શબ્દને અર્થ ઈદ નબઈમાં જ સમાવેશ હેવાથી ઇંડાઓથી રહિત એમ જ અર્થ સમજાય છે. નહીંતર જૈન સિદ્ધાન્ત પ્રમાણે છેડા પણ ઈંડા વિગેરે હોય તે તે સિદ્ધાંત વિરૂદ્ધ માનવામાં આવેલ છે. તેથી અપાંડ શબ્દને લક્ષ્યાંક કે વાચ્યાર્થ ઈડાઓથી રહિત એમજ સમજ એજ પ્રમાણે યાવત્ શબ્દથી ગ્રહણ થતા અલ્પ પ્રાણી અલ્પ બીજ એ શબ્દનો અર્થ પણ પ્રાણી રહિત બીજ રહિત વિગેરે પ્રકારે જ સમજ. એ જ પ્રમાણે થાવત્ અલ્પ પ્રાણ-પ્રાણિ રહિત તથા અલ્પ બીજ-બીજ વિનાને લીલા ઘાસ પાનડાથી ૨હિત તથા અલ્પ ઉસિંગ પનક ઉદમૃતિકા કળીયાની જાળ પરંપરા અને ઉસિંગ અર્થાત્ નાના નાના એકેન્દ્રિય વિગેરે ઉલ વિગેરે જીવજંતુઓ વિનાને તથા પનક નાના નાના લાલ લાલ જંતુ વિશેષ કે જે વરસાદના સમયમાં લીલા ઘાસ વિગેરેની ઉપર બેસી રહે છે. એવા ફનગા વિગેરેથી પણ રહિત પાણીથી ભીનિ માટીથી રહિત તથા “સંતાનો કોળીયાના જાળાએથી રહિત હોય તે પણ જો એ સંસ્મારક પાટ વિગેરે “” ઘણી મોટી અને વજનદાર હોય તે “તત્વજવં સંથારા એવા પ્રકારનું સંસ્મારક અત્યંત ભારે હોવાથી “ામે તે જો ફિન્નિા ” પ્રાપ્ત થાય તે પણ સાધુ કે સાધ્વીએ તેવા સંસ્કારક ગ્રહણ કરવા નહીં, કેમ કે- આ રીતના અત્યંત ભારે અને ઘણા મોટા ફલકાદિ સંસ્તારકને ઉપાડવા કે લાવવા લઈ જવામાં ઘણે પ્રયાસ અને કલેશના કારણે હાથ પગ વિગેરેને ઈજા થવાને પણ ભય રહે છે અને તે સ્થિતિમાં સંયમની વિરાધના થાય છે. તેથી તેને સ્વીકારવા નહીં. જે ૪૯ છે
હવે પ્રકારાન્તરથી ફલક પાટ વિગેરે સંસ્મારક વિશેષને નિષેધ કરે છે.
ટીકાઈ-મિથ વા મિજવુળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાળી રે વં પુન સંથાર્થ gવં કાળજ્ઞા’ જે સંસ્તારક- ફલકાદિ શાને આ વયમાણ પ્રકારથી જાણી લે અગર જોઈ લે-આ ફલક પાટ વિગેરે સંસ્તારક ‘ગci૪ નાવ સંતાન' અલ્પાડા અર્થાત્ ઈડાઓથી રહિત છે. એવું યાવત્ અલ્પ પ્રાણ અને અલ્પ જીવોથી રહિત છે. તથા બીજોથી અને લીલા ઘાસ ઉસિંગ ઉલ–પનક-ફનગા વિગેરે જીવંજતુએથી પણ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧ ૩૬
Page #148
--------------------------------------------------------------------------
________________
રહિત છે. તથા કરોળિયાની જાળ પરંપરાથી પણ રહિત છે, તથા “દુર્ગ” અત્યંત હલકું છે, તેમ વિશાળ-બહુ મોટું પણ નથી પરંતુ “અપરિ”િ અપ્રાતિહાર્ય એટલે કે ફરીથી પાછું આપવા લાયક કે સ્વીકારવા લાયક પણ નથી તેમ જાણીને કે જઈને “aggT સેન્નાલંધારાં' આવા પ્રકારના અપ્રતિહાર્ય શય્યા સંસ્તારક મે સ વિ જો હા[િT' પ્રાપ્ત થાય તે પણ સાધુ કે સાધીએ ગ્રહણ કરવા નહીં, કેમ કે-ઉપગમાં લીધા પછી પાછા આપવા કે લેવા લાયક ન હોવાથી આવા પ્રકારના શય્યા સંસ્મારક ફલક પાટ ચેકી વિગેરેનું રક્ષણ જનક કલેશાદિની સંભાવના હોવાથી સંયમની વિરાધના થાય છે. તેથી તેવા સંસ્કારકાદિ ગ્રતુણુ કરવા નહીં. એ સૂ. ૫૦ છે
હવે કમજોર બંધનવાળા સંસ્તારક પાટ વિગેરે લેવાને નિષેધ કરતાં સૂત્રકાર કહે છે
ટીકાઈ-રે વિવુ વા મિકqળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાવી છે = પુન સંથારયં પર્વ કાળિકના” જે આ વક્ષ્યમાણ પ્રકારથી સંસ્તારક શય્યા પાટ ફલક વિગેરેને જાણી લે કે દેખી લે કે આ સંસ્તારક પાટ વિગેરે “વું ના” અલ્પાંડ– ઈંડાઓ વગરના છે. એવં યાવત્ “સંતાનો અલભ્ય પ્રાણી અર્થાત્ પ્રાણિ વગરના છે. તથા લીલા ઘાસ પાના વિનાના છે. તથા અલ્પ ઉતિંગ ઉલરૂપ સૂક્ષમ જીવ જંતુઓ વિનાના છે. તથા અલ્પ પનક ફન વિગેરે કીડા પતંગ વિગેરે પ્રાણિયોથી પણ રહિત છે.તથા પાણિથી મળેલ માટી તથા કાળીયાની જાળ પરંપરથી પણ રહિત છે. તથા
દુવં” હલકા પણ છે અને “ઘાફિર પડિહારક એટલે કે પાછા આપવા ગ્ય પણ છે. તથા ભારે વજનદાર પણ નથી પરંતુ “જો કદાઢ મજબૂત બંધનવાળા નથી અર્થાત્ શિથિલ બંધનવાળા છે. તેથી જહિદ કુટિ ટિ જાય તેવા છે તેમ જાણીને “GEgir< સંથારજાં વાવ’ તેવા પ્રકારે ઢીલા બંધનવાળા સંસ્મારક ફલક પાટ ચેકી વિગેરે શા સંતારકને તક્યા ભાંગવાના ડરથી કલેશ જનક સમજીને તથા સંયમ વિરાધક માનીને “ સંતે જો વાહન’ પ્રાપ્ત થાય તે પણ સાધુ કે સાદેવીએ લેવા નહીં કેમ કે ઢીલા કમજોર બંધનવાળા ફલકાદિ સંસતારકને લેવાથી તે તરત ભાંગી તૂટે જવાથી ફરી મેળવવા આયાસ જનક કષ્ટ થાય છે. તેથી સંયમની વિરાધના થાય છે. તે માટે શિથિલ બંધનવાળા ફલકાદિ સંતારક વિગેરેને સાધુ કે સાધીએ ગ્રહણ કરવાં નહીં. કારણ કે તે લેવાથી સંયમ વિરાધના થાય છે. સૂ. ૫૧
હવે કેવા સંસ્મારક વિગેરે લેવા તે વિષે કથન કરે છે –
ટીકાઈ–બરે મિg iા વિવુળી વાર તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાથી રે વં પુન સંથારાં પર્વ જ્ઞાળિs” જે આ વક્ષ્યમાણુ પ્રકારથી સંસ્તારક ફલક પાટ વિગેરેને જાણે કે જોઈ લે કે આ સંસ્તારક “વંદું સંત અપાંડ અર્થાત્ ઇંડા વિનાના છે તથા યાવતું પ્રાણી, બી અને લીલા ઘાસ પાન વિગેરે વિનાના છે તથા ઉનિંગ પાક અને જળ મિશ્રિત માટી કે કરોળીયાની જાળ પરંપરાથી પણ રહિત છે તથા “દુ હલકા પણ છે. અર્થાત્ બિલકુલ ભારે નથી તથા “mરિદરિવં” પ્રતિહારક અર્થાત્,
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧ ૩૭
Page #149
--------------------------------------------------------------------------
________________
ઉપયોગ કર્યા પછી પાછા આપવા લાયક પણ તથા કટ્ટાદ્ધ' ખૂબ મજબૂત રીતે બાંધેલા પણ છે. તેમ જાણીને કે જેઈને “aggrષે સંથારવં કાવ' આવા પ્રકારના સંસ્મારકફલક પાટ વિગેરે શવ્યાને ‘ામે સંતે પરિજાકિના’ પ્રાપ્ત થાય તે જરૂર લઈ લેવા આવા સંસ્તારક લેવાથી સંયમની વિરાધના થતી નથી. કેમ કે- ઉક્ત પ્રકારના સંતારાદિ લેવાથી કે દોષ થતું નથી કે સૂ. પર છે
હવે ઉપાશ્રય અને સંસ્મારકના દેષ સ્થાને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે –
ટીકાઈ-ફુચારૂ આચાળારું આ પૂર્વોક્ત આયતને અર્થાત ઉપાશ્રયગત દેષસ્થાનનું અને સંસ્મારકગત દેષ સ્થાનેનું “વવામ’ અતિક્રમણ કરીને અર્થાત ઉપાશ્રય અને સંસ્તારક ગત દોષને “વહુ મિત્ર, નાળિજ્ઞા’ સંયમશીલ સાધુએ જાણવા માટે પ્રયત્ન કર અર્થાત્ આ “કુમારું વર્ષ માં વક્યમાણ સ્વરૂપની ચાર પ્રતિજ્ઞારૂપ અભિગ્રહ વિશેષ રૂપ પ્રતિમાઓર્થી “સંથારાં નિત્ત ફલક પાટ વિગેરે સંતારકની ગવેષણું. કરવા માટે પ્રયત્ન કરો. કહેવાને ભાવ એ છે કે વક્ષ્યમાણ પ્રકારના ચાર અભિગ્રહ વિશેષેથી સંસ્તારકની મેષણ કરવી એ પ્રતિજ્ઞાઓમાં પહેલી પ્રતિજ્ઞારૂપ અભિગ્રહના સ્વરૂપનું પ્રતિપાદન કરવામાં આવે છે. “થ છું મા ઉત્તમ પરિઝ' એ વક્ષ્યમાણ સ્વરૂપ વાળી ચાર પ્રકારની પ્રતિજ્ઞારૂપ પ્રતિમાઓમાં આ પહેલી પ્રતિમા કહેવાય છે. “જે મિલ્લ વા મિડુળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધવી ‘ચિ વસિય” એક એક સંસ્તારકનું “સંધારાં નારૂગા' નામ લઈને યાચના કરવી અર્થાત્ ફલક પાટ વિગેરે દરેક સંસ્તારકના નામ લઈને યાચના કરવી. ‘” જેમ કે “રૂવું વા’ ઈક્કડ-કુમળા તૃણ ઘાસ વિશેષથી બનાવેલ ફલક વિગેરેની યાચના કરવી. તથા “ઢિા વા’ અત્યંત કઠણ વાંસ વિગેરેની છાલથી બનાવેલ ફલકાદિની યાચના કરવી. તથા “સંતુષં વા’ જતુક એટલે કે સામાન્ય તૃણથી બનાવેલ ફલકાદિની યાચના કરવી. તથા “ વા’ પુ૫ વિગેરેને સાંધવાવાળા અર્થાત્ જેડવાવાળા તૃણ વિશેષથી બનાવેલ ફલકાદિની યાચના કરવી તથા “ઘોર ઘા” મોરના પીંછાથી બનાવેલ કટ ચટાઈ વિશેષરૂપ ફલકની યાચના કરવી તથા “તન વા’ તૃણ વિશેષથી બનાવેલ કે “જો વા” કુમળા તૃણ વિશેષથી બના વેલ અથવા “પુરં વા' દર્ભથી બનાવેલ કે “જાં વાં કૂર્ચ વિશેષથી બનાવેલ અથવા પિધ્વજ વા પીપળાના લાકડાથી બનાવેલ અથવા “ઝાઝો વાં? ડાંગર વિગેરેના પરાળથી
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧ ૩૮
Page #150
--------------------------------------------------------------------------
________________
અનાવેલ સસ્તારક વિગેરે દરેકના નામ ઉચ્ચારણ કરીને યાચના કરવી,
હવે યાચના કરવાના પ્રકાર ખતાવે છે.--સે પુછવામેત્ર બાહોમ્મા’ તે સાધુએ યાચના કરતા પહેલા જ જોઈ લેવુ' અને કહેવું' કે-બાકસંતોત્તિ ના માનિળીત્તિ વા' હું આયુષ્મન્ ! અથવા હૈ બહેન ! ‘ાિિસ મે રૂત્તો અન્નવરસધારન' આ પૂર્વોક્ત કામળ કે કઠણ વિગેરે સસ્તારક મને આપ આપશે। ? આ પ્રમાણે યાચના કરવી.
‘તત્ત્વાર'. સારાં સચવા ળ જ્ઞાનિજ્ઞા' આ પૂર્વોક્ત પ્રકારના તૃણુ વિશેષાથી બનાવેલ કમળ કઠણ વિગેરે સસ્તારકની સાધુએ સ્વય' યાચના કરવી અથવા વો યા લેજ્ઞા' પરગૃહસ્થ શ્રાવક સાધુને આપે ‘જામુય નિગ્ન લાવ' આ રીતના પ્રાક્રુષ્ટ અચિત્ત તથા એષણીય આધાકર્માદિ દોષોથી રહિત યાવત્ સમજીને અર્થાત્ ખરાબર રીતે જાણીને ‘દિશf ્જ્ઞા’સાધુએ તેને ગ્રહણ કરી લેવા. કેમ કે એ ઉત રીતે અચિત્ત અને એષ ણીય પૂર્વોક્ત સ્વરૂપના સંસ્તારકને ગ્રહૅણ કરવાથી સયમની વિરાધના થતી ની ઉત્ત વઢમા વૃત્તિમા' આ પ્રમાણે પહેલી પ્રતિજ્ઞારૂપ પ્રતિમા સમજવી. ॥ સૂ ૫૩ ૫
હવે સસ્તારકની ગવેષણા પૂર્ણાંક યાચના સંબંધી ખીજી પ્રતિજ્ઞારૂપ પ્રતિમાનુ પ્રતિપાદન કરે છે.-
ટીકા-બહાવરા ટ્રોચ્ચા પશ્ચિમ' હવે સસ્તારક સબંધી આ ખીજી પ્રતિજ્ઞા રૂપ પ્રતિમા કહેવામાં આવે ‘છે મિલ્લૂ વા મિવુળી વ' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી વાઘ સંચારનાં જ્ઞાહગ્ન' પાટ. ફૂલક, વિગેરે સસ્તારકને જોઈને અર્થાત્ સારી રીતે જોઈને તેની યાચના ગૃહપતિની પાસે કરવી ‘તું લદ્દા' જેમ કે-નાવિદ્ વા’ગૃહપતિ શ્રાવક પાંસે અથવા વિટ્ટુ માયા વા' ગૃહપત્તિની પત્ની પાંસે અથવા નાવિજ્ઞ પુત્ત' ગૃડપતિના પુત્રની પાસે પાવરૂ છૂચ વા' અથવા ગૃહપતિની પુત્રીની પાસે ઘુછ્યાં વા' અથવા ગૃહપતિની પુત્રવધૂની પાસે અથવા નાવ દમ્મ િ યાવત્ ધાઇની પાસે અથવા દાસની પાસે અથવા ગૃહપતિની દાસીની પાસે અથવા નાકરની પાસે કે નાકરાણી પાંસે સ ́સ્તારકની—યાચના કરવી. તે પુન્નામેત્ર બાહોઙજ્ઞા' એ પૂર્વોક્ત સાધુએ સંસ્તારક લેતા પહેલાં જ તેને ખરાખર અવલેકન કરીને આ પ્રમાણે કહેવું ‘બોત્તિ વાશિ. નીત્તિ વા' હું આયુષ્મન્ અથવા હૈ ડૈન ‘િિસ મે ત્તો બળચર' સંથાન' આ સંસ્તારકે પૈકી એકાદ સ`સ્તારક મને આપ આપશે ? તારેં સંચારમાં સય વાળ નાઙ્ગા' એ રીતના કાસળ કે કઠણુ વિગેરે સસ્તારકની સ્વય' યાચના કરવી અથવા ‘વાવ છે. ટ્રેન
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૩૯
Page #151
--------------------------------------------------------------------------
________________
ગૃહપતિ ગૃહસ્થ શ્રાવક જ એ સાધુ કે સાધ્વીને આપે. એ રીતના આપેલ સંસ્તારકને “ અચિત્ત અને “નિબં ગાવ' એષણય આધાકર્માદિ દે વિનાનું યાવત સમજીને “વિહિના પ્રાપ્ત થાય તે ગ્રહણ કરી લેવા. કેમ કે આ રીતના પ્રાસુકઅચિત્ત અને એષણીય આધાકર્માદિ દોષ વિનાના હોવાથી સંયમની વિરાધના થતી નથી. વિશ્વ હિમા' એ રીતે આ બીજી પ્રતિજ્ઞારૂપ પ્રતિમા સમજવી. સુ ૫૪
હવે સસ્તારક ગ્રહણ સંબંધી ત્રીજી પ્રતિમાનું પ્રતિપાદન કરે છે “જાવ, તદના ડિમ” હવે આ ત્રીજી પ્રતિમા અભિગ્રહરૂપ પ્રતિજ્ઞાનું પ્રતિપાદન કરવામાં આવે છે.
ટીકાર્થ-રે મિવ વા મિgી વા' તે સંયમશીલ પૂર્વોક્ત સાધુ અને સાધવી કસ્તુરક્ષા સંઘના” જે ઉપાશ્રયમાં નિવાસ કરવા આવે તે ઉપાશ્રયમાં જે તી ગદ્દા સમvorig? જે પહેલેથી જ રાખેલ સસ્તારક હોય “R કા' જેમ કે “
ફુરૂ વા’ કમળ તૃણ ઘાસ વિગેરેથી બનાવેલ કમળ સંસ્તારક-શમ્યા અથવા “#ઢિળેરૂ વા’ કઠણ સંસ્મારક હેય “વંતુ વા” જંતુક-સામાન્ય તૃણથી બનાવેલ સંસ્કારક હોય અર્થાત્ કમળ સસ્તારક હોય કે અત્યંત કઠણ સંસ્તારક હોય અથવા સાધારણ ઘાસ વિગેરેથી બનાવેલ સંસ્તારક હોય અથવા “રૂ વા’ પરક-એટલે ક ફૂલ વિગેરેને સીવવાવાળા તૃગ વિશેષથી બનાવેલ સંસ્તાક હોય અથવા “જોરૂ વા’ મેરના પીંછાથી બનાવેલ સંસ્તારક હોય અથવા તળા વા’ નુણ વિશેષથી બનાવેલ સંસ્તારક હોય અથવા “રો વા' કમળ ખૂણેથી બનાવેલ સંતારક હેય ના સ્ટાફે રા’ યાવત્ દર્ભથી બનાવેલ સાદડી વિગેરે સંતાવક હાથ અથવા ચેકથી બનાવેલ સંસ્મારક હોય અથવા પીપળાના લાકડાથી બનાવેલ સંસ્તારક હોય અથવા ડાંગર વિગેરેના પરાળથી બનાવેલ સાદડી વિગેરે સંસ્તારક હોય આ બધા સંસ્મારક પૈકી કોઈ પણ એક સસ્તારક તરસ જામે સં જ્ઞો મળવાથી કે જે પહેલેથી જ ત્યાં રાખેલ હોય એ સંસ્તારક મળવાથી એ સંસ્તારકને લઈને એ ઉપાશ્રયમાં વાસ કરે. અર્થાત્ પહેલેથી રાખેલ ઈકકડ વિગેરે સસ્તારક હોય છે તેને લઈને ત્યાં નિવાસ કરીને શયનાદિ કરવું, પરંતુ પહેલેથી રાખેલ “તરણ શામે ઈકકડ વિગેરે સંસ્તારક ન હોય તે એમને એમ કુકકુટાસન કરીને ધ્યાન કે શયન કરવું. અર્થાત કુકડાની જેમ પિતાના હાથપગને સંકેચીને ઘૂંટણને દાઢીની સાથે રાખીને સુઈ જવું. અથવા ધ્યાન કરવું જોઈએ અથવા “બિકિન્નવા' પદ્માસન કરીને ધ્યાન વિગેરે કરતાં રાત વિતાવવી. આ બેઉ આસન મુખ્યરૂપથી ધ્યાન માટે કહેલ છે. આ રીતે આ ત્રીજી પ્રતિજ્ઞા રૂપ પડિમા અભિગ્રહ વિશેષ રૂપ સમજવી. છે . પપ છે
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૪૦
Page #152
--------------------------------------------------------------------------
________________
હવે થી પ્રતિજ્ઞારૂપ પ્રતિમાનું પ્રતિપાદન કરવામાં આવે છે. ટીકાઈ–ઝાવા વાળા પરિમા’ હવે ચેથી પ્રતિમા–પ્રતિજ્ઞા બતાવવામાં આવે છે. મિત્ર ના મિજવુળી વાગે તે પૂર્વેક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી ‘બહાસંધવ સંધri નારૂના’ યથા સંસ્કૃત-પહેલાની જેમ જ બિછાવેલ સસ્તારકની યાચના કરવી. અર્થાત્ તૃણ વિગેરેથી બનાવેલ કટફલક, પાટ વિગેરેની યાચના કરવી અતં નgr” જેમ કે gઢવિસિવ પૃથિવીશિલા અર્થાત્ પત્થરની શિલારૂપ સંથારે હોય અથવા “સિરું વા કાષ્ઠશિલા-પાટિયાકે પાટ વિગેરેનું સંસ્કારક હોય તેની યાચના કરવી તથા “સંથાવ યથા સંસ્કૃત પહેલાની જેમ પાથરેલ જ ફલકાદિ સંથારાને “અમે સંતે સંવા પ્રાપ્ત થાય તે એ પહેલાની જેમ પાથરેલ ફલકાદિ સંથારાને થઈને શયનાદિ કરવું પરંતુ તારણ ગામે' જે પૂર્વવત્ પાથરેલ ફલકાદિ સંસ્તારક ન મળે તે કેવલ “ દુ વા નિકિન્નર વા વિદરેક કુકકુટાસન કરીને અથવા પદ્માસન કરીને ધાનાદિ કરવા જોઈએ અર્થાત યથા સંસ્કૃત પાટ ફલક વિગેરે સસ્તારક ન મળે તે પૂર્વોક્ત આસન લગાવીને ધ્યાન સામાયિકનું સંપાદન કરવું અને ગોઠણને દાઢીમાં લગાવીને સંકેચાઈને સુઈ જવું. આ પ્રમાણે ચેથી પ્રતિજ્ઞારૂપ પ્રતિમ અર્થાત્ સંસ્તારક સંબંધી અભિગ્રહ વિશેષ રૂપ પ્રતિમા સમજવી. એ સૃ. ૫૬ છે
હવે એ ચાર પ્રતિજ્ઞા વિશેષરૂપ પ્રતિમાઓ પિકી કોઈ એક પ્રતિમાને સ્વીકાર કરીને સમાહિત થઈને ઉપાશ્રયમાં રહેવા માટેનું કથન કરે છે –
ટીકાઈ–ઉત્તેયાળું રહ્યું માળે એ પૂર્વોક્ત ચાર પ્રતિમાઓમાંથી “મહાર વન વિજ્ઞાળે કઈ પણ એક પ્રતિમાને સ્વીકાર કરીને “ જેવા કાવ' યાવત્ પ્રતિમાનો સ્વીકાર કરીને રહેવાવાળા કઈ પણ સાધુને અનાદર કર્યા વિના “ોનસમાંgિ” પરસ્પર સમાધિ પ્રાપ્ત કરીને ‘પર્વ ૨ વિતિ' પૂર્વોક્ત પ્રકારથી ઉપાશ્રયમાં વાસ કરે છે. મેં સૂ. ૫૭ .
હવે ગૃહસ્થ શ્રાવકને સંથારાને પાછા આપવાના સંબંધમાં કથન કરે છે.
ટીકાઈ–મિવ વા મિ+qળી જા' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાર્વી મન્ના સંથાર પવવિદત્તર જે પાટિયા કે પાટ વિગેરે સંથારાને પરત કરવાની ઈચ્છા હોય તે “જે ૬ પુન જાળવજ્ઞા' તે પરત કરવાની ઈચ્છાવાળા સાધુ અથવા સાથ્વી જે વફ્ટમાણુ રિતે ફલાદિ સંથારાને જાણે કે દેખે કે “સબ સાથે નથી પરિવં”
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૪૧
Page #153
--------------------------------------------------------------------------
________________
આ ફલકાદિ સ`સ્તારક ઈંડાઓ વાળા છે. અથવા પ્રાણિયાથી યુક્ત છે. કે બીયાએ વાળુ છે અથવા લીલેાતરી વાળુ છે. ‘સોસ' સોચ જ્ઞા' તથા એષ-ખરફ કણાથી પણ ભરેલ તથા સાદક શીતકકથી પણ યુક્ત યાત્રત ઉત્તિગ-પત`ગિયા વિગેરે નાના નાના પ્રાણિયાથી યુક્ત છે. તથા પનક-કીડૈયા વિગેરેથી યુક્ત છે, અથવા ‘સ’તાળી' મકેડા જાલથી પણ આ ફૂલક પાટ સંથારા ભરેલ છે. ‘તદ્વાર સ થાળ' એ પ્રમાણે જોઇને કે જાણીને એ ઈંડા વિગેરેથી યુક્ત ફલક પાટ વિગેરે સંથારાને ‘નો વિિવજ્ઞ’ પાછા આપવા નહી' કેમ કે આવા પ્રકારથી ઈંડા, પ્રણી-ખીજ-હરિત-ઉલ-પનક-પતગ મર્કાડાની પક્તિથી યુક્ત ફલક, પાટ, ચેાકી વિગેરે સસ્તારક પાછા આપવાથી ગૃહસ્થ વિગેરે દ્વારા એ જીવજં તુથી ભરેલ ફલકાદિ સ`સ્તારક સાસુર્ફ કરવાથી જીવ હિં ́સા થવાની સંભાવના રહે છે. તેથી સાધુઓના અહિ'સા મતમાં ખામી આવવાથી સંયમની વિરાધના થશે તેથી તે સથા પાછા આપવા ન એઇએ ! સુ. ૫૮
હવે અલ્પ અડાદિવાળા સથારા હૈાય તે તે જોઇને પ્રતિલેખનાદિ કરીને ગૃહસ્થને પાછા આપવા સંબંધી કથન કરે છે.
ટીકાથ’-સે મિત્ત્વ ના મિવુળી વા' તે પૂર્ણાંક્ત સૌંયમશીલસાધુ અને સાધ્વી ‘અમિ પંચજ્ઞા સંથારાં વધ્ધન્વિનિલ્સ જો ફલકાદિ સંથારાને પાછા આપવા ઇચ્છે તે તે ત્રં પુન સચારાં જ્ઞાનિના' જો તે સાધુ અને સાધ્વીના જાણુવામાં એવુ આવે કે ‘બળંદ અપાળ પ્નવીય ગતિય' આ પાર્ટ લકાર્ત્તિ સથારા અપાંડ-મર્થાત્ ઇંડા વિનાના છે કે થાડા જ ઈંડાઓવાળા છે. તથા થોડા જ પ્રાણિયાવાળા છે કે પ્રાણિયા વિનાના કેમ કે અહીંયા અલ્પશબ્દ ઈષદ્ મક નઞ અમાં લાક્ષણિક હાવાથી અભાવ) કજ માનવામાં આવે છે. તેથી ઇંડાઓ વિનાના પ્રાણિયેા વિનાના ખી વિનાના વિગેરે અથ સમજવા તથા અપહરિત લીલેતરી ઘાસ તૃણુ વિગેરે વિનાના છે. તથા ‘પોત’ગળોલ્યે નાય’અઘષ-બરફના કણાથી રહિત તથા અલ્પાદક ઠંડા પાણીથી પણ રહિત એવ ́ યાવત્ અલ્પઉત્તિગ નાના નાના પ્રાણિયા વિનાના છે. અથવા થાડા જ ઉલ વિગેરે ઉત્તિગ પ્રાણિયાવાળા છે. તથા ઘેાડા જ પનકલાલજીણા જીવ-પત'ગથી યુક્ત છે અને થેાડી જ ઠંડા પાણીથી મળેલ માટીવાળા છે. ‘બળ સ’તાળન' તથા થાડા જ માડાની પક્તિવાળો છે. આ પ્રમાણે જાણીને કે જોઇને તÇચાર સથરનું' આવા પ્રકારના અલ્પમર્ડ વિગેરે વાળા ફૂલક પાર્ટ વિગેરે સંથારાને હિòદ્ઘિ પòિયિ” ખરાખર પ્રતિલેખન કરીને તથા ‘વન્દ્રિય જમનિય' ખરાખર પ્રમાના કરીને તથા આલિયયાવિય' સૂર્યકિરણાદિ દ્વારા ખરાખર આતાપન કરીને તપાવીને તથા વિવૃત્તિય વિધૂળિય' વિધૂનન-ખ'ખેરીને સાસુ કરીને ‘તો સંગયામેય અનેિજ્ઞા' સયમશીલ થઇને ફૂલક, પાટ વિગેરે સસ્તારક સચારાને સાધુએ ગૃહસ્થને પાછા આપવા. ।। સૂ. ૫૯ ॥
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૪૨
Page #154
--------------------------------------------------------------------------
________________
હવે સાધુ અને સાધ્વીએ મલમૂત્રાદિ ત્યાગ કરવાની ભૂમિને મલમૂત્ર ત્યાગ કરવા પ્રતિલેખનાદિ કરવાનું કથન સૂત્રકાર કરે છે. -
ટીકાર્થ—અરે મિજવૂ વા મિરવુળી વા’ તે પૂર્વોક્ત સાધુ અને સાવી હાથ, પગ, જંઘા, વિગેરે ભાંગી તૂટી જવાથી ગામાન્તર જવાને અશક્ત થવાને કારણે “મળે ના કરનાળે એક જ સ્થળે રહેવાવાળા માસક૫ વિહારી વિગેરે સાધુ બીજા તંદુરસ્ત હાથ પગવાળા સાધુ “ામાનુજા (રૂઝમળે ? એક ગામથી બીજા ગામ વિહાર કરનારા હૈય એ તમામ સાધુઓએ મલમત્ર ત્યાગ કરતાં “પુરવાર જ ઘર' પહેલાં જ “ઉત્તર
સામૂર્ણિ' મલમૂત્ર ત્યાગ કરવાની ભૂમિનું “સેઝિ' પ્રતિલેખન કરી લેવું. બારી શૂરા આ પ્રમાણે કેવલી ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું છે કે પ્રતિલેખન કર્યા વિના જ મલ મૂત્રાદિના ત્યાગ કરવાની ભૂમિમાં મલમૂત્રાદિને ત્યાગ કરે તે ગાવાને આદાન કર્મબંધનું કારણ છે. તેથી “વહિચિાણ વઘારાસવામૂરિd સાધુ અને સાવીએ “જાગો ના વિશે વા’ રાત્રે અથવા સમય વગર મલમૂત્રાદિના ત્યાગ કરવાના રથાનને પહેલેથી જોયા વગર તે ‘મિક્વ વા મિજવુળી ઘા” સાધુ કે સાધી “દવાર વાસવળ મળે મલમૂત્રને ત્યાગ કરે તે “યાઝ વા ઘવજ્ઞ રા' પ્રખ્ખલિત થાય છે. અથવા પતિત થાય છે. અર્થાત્ મલમત્રના ત્યાગ કરવાના સ્થાનને જોયા વિના જ જે સાધુ કે સાધ્વી મલમૂત્રાદિને ત્યાગ કરે તે અંધકાર વિગેરેના કારણે ખાડા ટેકરા વિગેરેથી ટકરાઈને પડિ જશે અને “જે તી પલાળે મળે તે પૂર્વોક્ત સાધુએ મલમૂત્રાદિના ત્યાગ કરવાના સ્થાનમાં ટકરાઈને અલિત થાય અથવા પડિ જાય તે “ઈં વા વા વા નાવ સૂઝ વા’ પિતાના હાથને અથવા પગને યાવત માથાને અથવા મુખને તેડી નાખશે અર્થાત્ હાથ પગ તૂટિ જશે. તથા “જળાદિ કા મુનિ વી જીરું વા સત્તા વાર પ્રાણીભૂત-છ અને સને પણ “
વવિના મારશે આ રીતે અનેક કર્મબંધનના કારણે ઉપસ્થિત થશે એ ઉચિત નથી. કેમ કે સાધુ મુનિ મહાત્માઓ કર્મબંધનથી છૂટકારો પામવા માટે જ સંયમ પાલન કરવું એ પરમાવશ્યક સમજે છે. તેથી “મિળે પુત્રોગણિત ઘણા સાધુઓને માટે વીતરાગ ભગવાન મહાવીર પ્રભુએ પહેલેથી જ એવી પ્રતિજ્ઞા બતાવી છે અર્થાત્ આજ્ઞા કરી છે. કે “ પુવમેવ
ખરૂ રૂપાસવામૂહિં લિસ્ટેણિકના સંયમશીલ સાધુએ મલમૂત્રાદિને ત્યાગ કરતા પહેલાં જ મલમણાદિ ત્યાગ કરવાના સ્થાનની પ્રતિલેખના કરવી જોઈએ. અર્થાત સ્થાન અવલોકન કરી લેવું જોઈએ. તે ૬૦ છે
હવે સંસ્કારક સંથારે પાથરવાની ભૂમિનું પણ પ્રતિલેખન કરવાનું સૂત્રકાર કથન કરે છે –
ટીકાઈ-વે મિશ્નરવ or fમgી તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધવી
સંચામુહિં કિદિત્તર’ જે શય્યા સંસ્મારક ભૂમિનું અર્થાત ફલક-પાટ વિગેરે સ્થાપન સ્થાનનું પ્રતિલેખન કરવા “જિંsiા' ઈચ્છતા હોય તે “moore સાવળિ વા' આર્થેિ સ્વીકૃત શસ્યા સંસ્મારકના સ્થાનને તથા “વજ્ઞાન ઉપાધ્યાયે સ્વીકૃત
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૪૩
Page #155
--------------------------------------------------------------------------
________________
શા સંસ્મારક સ્થાનને “જાવ તળાવ છે વા યાવત્ ગણધરે સ્વીકારેલ તથા ગણાવ કેદ કે સ્વીકારેલ તથા “જે વા વુળ વા’ બાળ સાધુએ કે વૃદ્ધ સાધુએ સ્વીકારેલ તથા “પેન વા સ્કિાળા વાં” નવીન દીક્ષા લીધેલ સાધુ તથા ગલાનરોગી સાધુએ સવીકારેલ સ્થાનને તથા “બાળ વા અતિથિ અભ્યાગત સાધુએ સ્વીકારેલ શયા સંતારક ભૂમિને છેડીને જ પ્રતિલેખન કરવું. તેમજ “સેળ વા મત્તે વ’ અન્ત ભાગમાં તથા મધ્ય ભાગમાં “મેળ થા જિસમેળ વા’ સમભાગમાં તથા વિષમ ભાગમાં તથા “વાણા 11 બાળ ' વધુ પડતાં પવનવાળા ભાગમાં કે વાયુ વિનાના ભાગમાં “હંગામેવ રિદિર પરિસેહિ સંયમશીલ થઈને જ વારંવાર પ્રતિલેખના કરીને તથા “પકિન્નર મસિ’ વારંવાર પ્રમાજના કરીને “તનો સંગામેવ’ સંયમ પાલન પૂર્વક જ “હું પાકુ વિકાસંથાર સર્વથા અચિત્ત શય્યા સંસ્મારક ફલક પાટ, વિગેરેને “ ધરકળા પાથરવું અર્થાત આચાર્ય વિગેરેના ફલકાદિને છેડીને જ પિતાની પાટ વિગેરે શયા સંસ્મારકનું પ્રતિલેખન કરીને પાથરવું પસૂ ૬૧ છે
હવે શય્યા સસ્તારક પાટ વિગેરે પર શયન વિધિ બતાવે છે.
ટીકાથ–ણે મિપૂર્વ વા મિજવુળી રા' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધી “વહુલુયં સેનાનંદ નંદિત્તા” બહુપ્રાસુક-સર્વથા અચિત્ત શય્યા સંસ્મારક પાટ વિગેરે સુવાના સાધનને “રંથરિરા” પાથરીને “વાયુ સેના સંથારd” એ સર્વથા અચિત્ત શય્યા સંરતારક-ફલકાદિ સુવાના સ્થાન પર અર્થાત પાટ વિગેરેની ઉપર પ્રમિલેકના સુરુત્તિ સુવા માટે કે બેસવાની ઈચ્છા કરે અર્થાત્ ફલક, પાટ વિગેરે શય્યા સસ્તારકને બિલકુલ અચિત્ત બનાવીને તેની ઉપર સંથરાને પાથરીને તેને ઉપર શયનકરવા બેસવું છે ૬૨ છે
હવે ફલકદિ શયા સંસ્તારક પર શયન કરવાને પ્રકાર બતાવે છે.
ટીકાર્થ “ fમg a fમત્રશુળી રા' તે પૂર્વોક્ત સાધુ અને સાધ્વી “બહુ ગુણ રેકના સંઘને સર્વથા અચિત્ત શય્યા સંસ્મારક પલક પાટ વિગેરેની ઉપર “હુકમને શયન કરવા માટે ચઢતાં “પુજામે તેના પર બેસતા પહેલાં જ “સરોજિં જ્ઞા” મસ્તક સહિત ઉપરના કાય ભાગને અને “3 રૂઝિર મન્નિા પગને વારંવાર પ્રમાર્જન કરીને “તો સંસામે તે પછી અર્થાત્ પ્રમાર્જના કર્યા પછી સંયમ પાલન પૂર્વક જ “દુસુ સેવન સંધારણ' સર્વથા અચિત્ત એવા સંસ્મારક ફલક પાટ વિગેરેની ઉપર ‘
દુત્તા’ ચઢીને તેના પર બેઠા પછી “તો રંજામે સંયમશીલ થઈને જ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૪૪
Page #156
--------------------------------------------------------------------------
________________
‘વદુત્તાયુ” સથા અચિત્ત એવા સૈજ્ઞા સ'ચાર' ફલક પાટ વિગેરે શય્યા સ ંસ્તારકની ઉપર ‘સજ્જ’ શયન કરવુ. અર્થાત્ સંયમપાલન પૂર્યાંક જ શયન કરવુ કહેવાનુ તાત્પર્ય એ છે કે ફલકાદિ શય્યા સસ્તારકને પાથર્યાં પછી સુતાં પહેલાં જ પતના પૂર્ણાંક માથાથી લઇને પગ સુધીનુ પ્રમાના કરીને સાધુ અને સાધ્વીએ સચમ પાલન પૂર્ણાંક જ શયન કરવું ॥ સૂ. ૬૩ ॥
હવે સાધુઓને પરસ્પર આશાતના કર્યાં વિના શયન કરવાનું કથન કરે છે,ટીકા”-તે મિક્લ વા મિથુળી ય' તે પૂર્વોક્ત સાધુ અને સાધ્વી ચંદુ જાસુર સેના સથાને' સર્વથા અચિત્ત એવા ફૂલક પાટ વિગેરે શય્યા સસ્તારકની ઉપર સત્યમાળે શયન કરતાં નો ગ્રામગર્લ્સ' એક બીજાના ‘ત્યેળ Ë' હાથથી એક ખીજ સાધુના હાથને અગર ‘વાળ ચ' એક ખીજા સાધુના પગથી પગને અથવા જાળ જા' શરીરથી શરીરને ‘બાલા≠જ્ઞ” સ્પર્શ કરવા નહી. પરંતુ અળસાચમાળે' એ સાધુ એક ખીજાના હાથ વિગેરેને અડકયા શિવાય જ તો સનચામેવ' સયમ પાલન ક તુજાપુર એજ્ઞાન'ચાર' સ^થા અચિત્ત એવા ફલકાદિ શય્યા સસ્તારક પર ‘લઘુગ્ગા’ શયન કરવું. અર્થાત્ સાધુએ સંયમપાલન કરવુ એ ખાસ જરૂરી છે. તેથી સયમ નિયમ પાલનમાં ધ્યાન આપીને જ શયન કરવુ' જોઇએ. ॥ સૂ. ૬૪ ॥
છે.
હવે સયમ ` જ શ્વાસ નિ:શ્વાસાદિના ત્યાગ વિષે કહે ટીકા”સે મિલ્ યા મિવુળી વાતે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી જીÇાસમાળેવા નીસાસમાળે વા' ઉચ્છવાસ લેતા કે નિઃશ્વાસ છેડતા અર્થાત્ શ્વાસને ઉપર લેવા કે નીચે ઉતારતા તથા વાલમાળે યા છીયમાળે વકાસ શ્વાસ કરતાં અર્થાત્ ઉધરસ લેતા કે છી'કતી વખતે ‘નમામાળે વા' અથવા હાંફતાં કે ‘સૂજ્જુ વા' ઉદૂંગાર કરતાં કે ‘વાનિસો વારેમાળે' વાછુટ કરતી વખતે ઘુરામેવ અસય વા જોસયં વા' ઉચ્છ્વાસ કુ નિશ્વાસ લેતા પહેલાં જ મુખને તથા શુદ્દાને ‘જિજ્ઞા પરિધિન્ના' હાથથી ઢાંકીને ‘તો તનયામેવ” પછી સંયમ પૂર્વક જ ‘સલેન વા નીલસેન્ગ મા' શ્ર્વાસ છોડવા કે નિશ્વાસ ગ્રહણ કરવા અથવા જાસલેા વા' કાસ શ્વાસ કરવા અયંત્ ઉધરસ ખાવી અને જ્ઞાપ વાતનિર્ધા વા રા યાવત છીંકવુ કે હાંફ્લેવા તથા ઉર્દૂર કરવા. અને અપાનવાયુને ત્યાગ કરવા કડ઼ેવાનું તાત્પર્ય એ છે કે હાથથી મુખ તથા શુદ સ્થળને ઢાંકીને જયતના પૂર્વક ઉચ્છ્વાસ નિશ્વાસાદિ કરવા ોઇએ કે જેથી વાયુ કાયિક જીવની હિંસા થાય નહી નહીંતર વાયુકાયિક જીવની હિં...સાથી સંયમની વિરાધના થાય છે. ॥ ૬૫ ॥
હવે સામાન્ય રીતે શય્યાને ઉદ્દેશીને વિશેષતાનું કથન કરે છે.—
ટીકાલે મિલ ચા મિકલુળી વા' તે પૂર્વોક્ત સયમર્શીલ સાધુ અને સાધ્વીએ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૪૫
Page #157
--------------------------------------------------------------------------
________________
ગમે તે પ્રકારની શવ્યા હોય તેના પર શયન કરી લેવું. તેમાં કંઈપણ ગ્લાની કરવી નહીં ચાહે તે શવ્યા પાટ ફલક વિગેરે કદાચ “સમાચાવેજ્ઞા મેગા સરખી રીતે પાથરેલ હેય અથવા ‘વિરમાયા સેન્ના મવેગા’ વિષમ રૂપથી જ કેમ ન પાથરી હોય giાવા રેકના મકા’ તથા તે શય્યા વાતાભિમુખ હોય અથવા “જિલ્લાના સાચા તેના નr? અથવા વાયુ રહિત પ્રદેશમાં હોય અર્થાત્ ચાહે તે શવ્યા અનુકળ થાય તરફ પાથરેલ હોય કે પ્રતિકૂળ વાયુની સામે જ પાથરેલ હોય તથા “સસરા વેવા તેના મકા’ સરજસ્ક અર્થાત અત્યધિક ધૂળના રજકણથી ભરેલ શમ્યા હોય અથવા smgauriા તેના માના” થોડી જ ધૂળના રજકણે વાળી હોય કે ધૂળ વિનાની જ હોય તથા “સલમા મા વધારે પડતાં ડાંસ મચ્છરવાળી તે વાગ્યા હોય કે શબ્દસમસ વેકાય તેના મવેન્ના” થોડા જ ડાંસ મચ્છરોથી યુક્ત એ શધ્યા હોય તેના પર જ સંયમશીલ સાધુ કે સાધ્વી એ શયન કરી લેવું. તેમાં કંઈ પણ પ્રકારને કયવાટ કરે નહીં. તથા “રિસાયા સેના મના અત્યંત જુની પુરાણ ફાટેલ તૂટેલ તે શવ્યા હોય કે “બહિરાણાયા સેના મકા' અત્યંત મજબૂત શય્યા હોય કે “નવરાયા સેન્ના મવેત્તા’ કદાચ અનેકવિધ ઉપસર્ગ અર્થાત્ ઉપાધીવાળી તે શવ્યા હોય કે કદાચિત્ “નિજ તેના મવેગા” ઉપાધિ વિનાની જ એ શય્યા હોય અર્થાત્ અનેક પ્રકારના વિન બાધા ઉપદ્રથી યુક્ત જ તે ફલાદિ શય્યા સંસ્તારક મળે અથવા વિગ્ન બાધા કે ઉપદ્રવ વિનાની જ એ ફલાદિ શયા સંસ્મારક મળે તેના પર સાધુ કે સાધ્વીએ કંઈપણ સંકેચ કર્યા વિના શયન કરવું. એજ વાત નીચેના સૂત્રાશથી સૂત્રકાર કહે છે. “તzstifહું રોઝાર્દૂિ સંવિજ્ઞાળાર્દિ” એવા પ્રકારના પૂર્વોક્ત સ્વરૂપવાળી અર્થાત્ સમ પાથરેલ કે વિષમ પાથરેલ વાયુની સન્મુખ અથવા વાયુ વિનાના પ્રદેશમાં પાથરેલ અત્યંત ધૂળવાળી કે અ૯૫ ધૂળવાળી વધારે પડતાં માકડ દંશ મચ્છરે વાળી અથવા માકડ ડાંસ મચ્છરે વિનાની, અત્યંત જુની પુરાણી કે અત્યંત મજબૂત આવા પ્રકારની શય્યાઓ પ્રાપ્ત થતાં એ જ શાઓને સ્વીકારીને “ચિતરા વિણાર વિનિા સમભાવથી શયનાદિ વિહાર કરવો. “જો રિ વિ રિસ્ટાર્ન્ના' મનમાં કંઈ પણ ગ્લાની કે દુઃખ લગાડવું નહીં અર્થાત્ વિષમાદિ રૂપ શય્યા મળે તે પણ લેશમાત્ર સંકેચ પામ નહીં કહેવાને હેતુ એ છે કે-ચાહે તે શય્યા સંસ્તારક ફલક પાટ વિગેરે સમ હોય કે વિષમ હોય અનુકૂળ વાયુવાળી હોય કે પ્રતિકૂળ વાયુવાળી હેય તથા સરજસ્ક હોય કે રજ રહિત હેય તથા ડાંસ મચ્છર માકડેથી યુક્ત હોય કે ડાંસ મચ્છર વિગેરે વિનાની હોય તથા ઉપાધિવાળું હોય કે વિના ઉપાધિની હોય તથા જુની પુરાણી હોય કે નવે નવું હોય ગમે તેવી શય્યા ઉપર
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૪૬
Page #158
--------------------------------------------------------------------------
________________
સમભાવથી શયન કરવુ તેમા સ'કેચ રાખવા નહીં, કેમ કે દરેક પ્રકારની ઉપાધીને સહન કરતાં કરતાં સાધુએ સંયમ પાલનમાં દૃઢ રહે છે. ! સૂ ૬૬॥
હવે શય્યા નામના બીજા અધ્યયનના ત્રીજા ઉદ્દેશાના કથનના ઉપસ‘હાર કરતાં સૂત્રકાર કહે છે.-
ટીકા”—પ્ત હજી તમ્સ મિલ્લુમ્સ મિવુળીદ્ વા' આ ત્રીજા ઉદ્દેશાની સમગ્રવક્ત વ્યતાનું સ્વરૂપ જ એ સચમશીલ સાધુ અને સાધ્વીનુ' સામયિ' સાધુપણાની સમગ્રતા અર્થાત્ સાધુની તથા સાધ્વીની સમાચારી છે. નં સર્વ્યકૃતિં ત્તિ સયા નયેન્ના' જે સાધુત્વ સયમ નિયમ' પાલન કરવા માટે સર્વા અર્થાત્ ધર્મ, અર્થાં, કામ અને મેક્ષ રૂપ પ્રયેાજનાની સાથે યુક્ત થઈને સદા સાધુખને સાધ્વીએ યત્ન કરવા અર્થાત્ યતના પૂર્વક જ સયમ નિયમ અને વ્રતાદિનુ પાલન કરવું ‘ન્નિવેમિ' આ પ્રમાણે ભગવાન્ તીર્થંકર ઉપદેશ આપે છે. એમ ગણુધરીએ કહ્યું છે. સેન્નાયનસ તોલો સમત્તો' આ પ્રમાણે આ શય્યા અધ્યયનના ત્રીજે ઉદ્દેશે સમાપ્ત થયે. તથા સૈજ્ઞાળામ વિદ્યમાચળ સમાં' શય્યા નામનું ખીજું અધ્યયન સપૂર્ણ થયું. ॥ સૂ૦ ૬૭ ॥
જૈનાચા` જૈનધમ દિવાકર પૂજયશ્રી ઘાસીલાલજી મહારાજ વિરચિત આચારાંગસૂત્રના બીજા શ્રુતસ્કંધની મ`પ્રકાશિકા વ્યાખ્યામાં શષ્યેષણા નામનું ખીજું અધ્યયન સમાપ્ત ઊરા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
E
૧૪૭
Page #159
--------------------------------------------------------------------------
________________
ઇર્યાઘ્યયન કા નિરૂપણ
ત્રીજા ઈર્ષ્યાયનના પ્રારભ
ટીકાĆ–હવે સાધુ અને સાધ્વીના ગમનાગમન વિધિનું પ્રતિપાદન કરવા માટે ત્રીજા ઈ ધ્યયનના પ્રારંભ કરવામાં આવે છે. તેમાં દ્રવ્ય, ક્ષેત્ર કાલ, અને ભાવના ભેદથી ચાર પ્રકારની થર્યો હાય છે. ‘ફળદ્દ' આ વ્યુત્પત્તિથી ગયઈક ઇક્ ધાતુથી ભાવ વાયા કય પ્રત્ય કરીને થયેલ ઇર્ષ્યા શબ્દના અર્થોં ગમન થાય છે. તેમાં સચિત્ત, અચિત્ત અને મિશ્રના ભેદથી દ્રવ્ય ઈર્યાં ત્રણ પ્રકારની થાય છે. તેમાં સચિત્ત વાયુ અને પુરૂષ વિગેરે દ્રવ્યની ગમન રૂપા સચિત્ત ૬૫ ઇર્ષ્યા કહેવાય છે. તથા અચિત્ત પરમાણુ' વિગેરે દ્રવ્યની ગમન રૂપા અચિત્ત દ્રવ્ય ઈર્ષ્યા કહેવાય છે, અને રથ વિગેરેની ગમનરૂપા સચિત્તાચિત્તાત્મક મિશ્ર દ્રવ્ય ઈર્ષ્યા સમજવી. તથા જે ક્ષેત્રમાં અર્થાત્ દેશમાં ગમન કરાતું હાય અગર ગમનરૂપા ઈર્ષ્યાનું વર્ણન કરવામાં આવતુ હેાય તેને ક્ષેત્ર ઇર્ષ્યા કહે છે. અજ પ્રમાણે જે કાળમાં ગમન કરાતુ હાય તેને કાળ ઇર્ષ્યા કહે છે. તથા ચરણુ ઇર્ષ્યા અને સંયમ ઈર્ષ્યાના ભેદથી ભાવ ઈર્ષ્યા એ પ્રકારની થાય છે. તેમાં સત્તર પ્રકારના સંયમાનુષ્ઠાન રૂપા સયમેર્યો સમજવી. અને ગમનરૂપા ઇર્ષ્યા ચરણઇર્ષ્યા કહેવાય છે. કેમ કે વાતી' આ ધાતુથી ભાવમાં અનન્યૂપ્રત્યય લગાડીને અનાવેલ ચરણુ શબ્દને અ ગમન રૂપ થાય છે. આ સઘળી ઈર્ષ્યાઓનું નિરૂપણુ આગમોમાં કરવામાં આવેલ છે જેમ કે વ ફરિયાો તિવિહા’ દ્રવ્ય ઇર્યાં ત્રણ પ્રકારની ‘પિત્તાષિત્તમીલના ચેવ’સચિત્ત, અચિત્ત અને મિશ્રા વિત્તન્નિ નામ વિત્ત જાહેાટો ર્ડારૂં હો' ક્ષેત્ર ઇર્ષ્યા જે ક્ષેત્રમાં ગમન કરવાનું હાય. તે ક્ષેત્ર ઈર્યો છે. જે કાળમાં ગમન કરાતું ઢાય તે કાળ કર્યા છે. ‘માય ફયાઓ યુવિા' ભાષ ઇર્યા એ પ્રકારની છે. વરિયા ચૈવ સંજ્ઞમેરિયા વ' ચરણુ ધર્યાં અને સંયમ ઈરિયા ‘સમળણ હું રામનું નિદ્દોયું હોય પરમુદ્ધ કૃત્તિ' શ્રમણનુ ગમન કેવી રીતે નિર્દોષ અને પરિશુદ્ધ થાય છે. આના સારાંશ એ છે કે આલંબનથી અર્થાત્ દિવસમાં માગ ગમનથી યતના પૂર્ણાંક ગમન કરતા સાધુનું ભાવરૂપ ગમન નિર્દોષ કહેવાય છે. અથવા અકાળમાં પણ ગ્લાન—ખિમાર વિગેરેના આલંબન નિમિત્તથી યતના પૂર્ણાંક ગમન કરતાં સાધુનું ભાવરૂપ ગમન નિર્દોષ કહેવાય છે. અથવા અકાળમાં પણ ગ્લાન–ખિમાર વિગેરેના આલ અન નિમિત્તથી યતના પૂર્ણાંક ગમન કરતા સાધુનુ ગમન નિર્દોષ અને શુદ્ધ મનાય છે. કહ્યુ પણ છે. ‘બાવળે ચાહે મળે ચૈત્રમુદ્ધ મહિં સોરુવિન વરમુદ્ધ સથંતુ । चउकारणपरिसुद्धं अहवावि होज्ज कारणज्जाए । आलंत्रणजयणाए काले मग्गेव जइयध्वं ॥।' આલંબન કાળ માર્ગ અને યતના એ ચારેના ભેદથી સેાળ પ્રકારનું પ્રશસ્ત પરિશુદ્ધ ગમન માનવામાં આવે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૪૮
Page #160
--------------------------------------------------------------------------
________________
આ ઇષણધ્યયનમાં ત્રણ ઉદ્દેશાઓ છે. તેમાં પહેલા ઉદ્દેશામાં ભગવાન દ્વારા સાધુ અને સાધ્વીએ કયારે વિહાર કર જોઈએ માર્ગમાં જે કઈ નદી હોય તે એ નદીને કેવી રીતે પાર કરવી ઈત્યાદિ નિરૂપણ કરવામાં આવેલ છે, તથા બીજા ઉદ્દેશામાં હોડી દ્વારા નદીને તરતી વખતે નાવિક જ છળકપટાદિ પૂર્વક વ્યવહાર કરે તે સાધુની કર્તવ્યતાને ઉપદેશ કરવામાં આવેલ છે. અને ત્રીજા ઉદ્દેશામાં ગમન કરવાના સમયે સત્ય અહિંસાનું પાલન કરવાનું વિસ્તાર પૂર્વક વર્ણન કરવામાં આવેલ છે. વર્ષાવાસ કહ૫ સમાપ્ત થયા પછી ઘણું જ જલ્દીથી સાધુ અને સાધ્વીએ વિહાર કરી દેવો જોઈએ. એ રીતના આ પહેલા ઉદ્દેશાની ભૂમિકાની રચના કરે છે.–“અદમ્ય વસ્તુ વાસવા વર્ષાકાળ આવતાં અને વરસાદ ચાલુ થાય ત્યારે “મિjદેવ પાણા મિતં મૂવી” એ વર્ષાઋતુમાં ઘણું એકેન્દ્રિય કીન્દ્રિય વિગેરે પ્રાણિયે તથા ત્રસ જીવે પેદા થવા લાગે છે. “વ વીથ બgiા મિના અને ઘણુ બી વર્ષાઋતુમાં અંકુરરૂપે પૃથ્વીને ફાડીને ઉત્પન્ન થાય છે. “અંતર રે મા તથા માર્ગમા જનારા એ સાધુનો માર્ગ “દુબઈ' ઘણું સાદિ પ્રાણિ વાળો બની જાય છે. તથા “વાવીયા” અનેક બીજેથી યુક્ત થાય છે. “રાવ સંતાનr” યાવત ઘણા લીલેરી ઘાસ પત્તા વિગેરેથી યુક્ત થઈ જાય છે. તથા ઠંડા પાણીથી ભરાઈ જાય છે. તથા ઘણા ઉસિંગ-ઉલ તથા પનક નાના નાના જીવજંતુઓ તથા લાલ લાલ કડિયે વિગેરે પ્રાણિયથી યુક્ત થઈ જાય છે. તથા મકડાની જાળ પરંપરાથી પણ વ્યાપ્ત થઈ જાય છે. તથા માણસનું ગમન-ગમન બંધ થઈ જવાથી કાણુવાળો માર્ગ બની જાય છે તેથી લીલા લીલા ઘાસ વિગેરેથી કાઈ જવાથી સાધુઓને એ રસ્તાની ખબર પણ પડતી નથી અને “મિક્સંત પંથા ળો વિઘાયમા” જવાને રસ્તો પણ પરિચિત નથી હતું તેથી સાધુએ ઉક્ત પ્રકારે વર્ષાઋતુમાં અર્થાત્ ચોમાસામાં રસ્તે ઘણા પ્રાણી બીજે લીલેરી ઘાસ તૃણ વિગેરેથી વ્યાપ્ત થઈ જવાથી તેવું જા માર્ગનું રોકાણુ સમજીને જો માજુમ ટુકિન્ના એક ગામથી બીજે ગામ જવા વિહાર કરે નહીં તો લંડયા પરંતુ સંયમશીલ થઈને જ યતના પૂર્વક “વાતાવાસં વસ્ત્રિજ્ઞા વર્ષાકાળ પર્યન્ત અર્થાત્ ચાતુર્માસ ચોમાસામાં એકજ સ્થળ પર સાધુ અને સાધ્વીએ નિવાસ કરે જોઈએ. અર્થાત ચોમાસામાં વિહાર કર નહીં સૂ ૧ / - હવે પૂર્વ સૂત્રના અપવાદરૂપે ચાતુર્માસ્યમાં પણ સંજોગવશાત્ સાધુ અને સાધ્વીને વિહાર કરવાનું કથન કરે છે.–
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૪ ૯
Page #161
--------------------------------------------------------------------------
________________
ટીકા’-સે મિલ્ વામિત્રન્તુળી વા' તે પૂર્વોક્ત સાધુ અને સાધ્વી તે ગં પુળ ત્ત્વ જ્ઞાનિના' તેમના જાણવામાં એવુ આવે કે-ગામ વા નવાં વાવેદ વગામને અથવા નગરને કે ખેટ-નાના ગામને અથવા જ્વલુંવા મધ્ય થા પટ્ટળ વા કટ-નાના નગરને કે કસખાને અથવા મડ’ખ–જુપડીને અથવા નાવ રાયા િવા યાવત્ પત્તનને અથવા ખાણને કે દ્રોણમુખ-પર્યંત સીપવતી વસ્તીને અથવા નિગમને અથવા આશ્રમને કે રાજધાનીને એવી રીતે જાણે કે-મંત્તિવજી નામંત્તિવાળારંલિ વા આ ગામ નગર વāત્તિ વા’ અથવા નાના ગામ ઇંન્દ્વનુંત્તિ ના કટ અર્થાત્ નાના નગરમાં અથવા ‘મહેંત્તિ' ઝુપડીમાં ‘નાવ ચાળિ'સિ વા' યાવત્ રાજધાની પતમાં ‘નો મદ્દે વિહારમૂમિ’” વિશાળ વિહારભૂમિ-સ્વાધ્યાય ભૂમિ નથી તથા ‘ળો મ વિચારભૂમી' મેટી વિચારભૂમિ અર્થાત્ મળમૂત્રાદિ ત્યાગ ભૂમિ પણ વિશાળ નથી. તથા ળો મુરુમે પીઢભજળલિકજ્ઞાપંથ' વિવિધ પ્રકારના પ્રાસુક પીઠ લક પાર્ટ શય્યાસ સ્તારક પણ સુલભ નથી. અર્થાત્ વિના પ્રયાસે પાટ ફલક વિગેરે શનીય વસ્તુ પણ ઉપલબ્ધ થતી નથી. તથા *ળો મુજમે ામુપ છે અનિને' પ્રાસુક-અચિત્ત તથા ઉછ~એષણીય આધાકદિ સેળ દેષા વિનાના અશનાદિ ચતુર્વિધ આહાર જાત પણ સરળતાથી મળી શકતા નથી. તથા ‘નસ્થ વહવે સમનમાળ અતિ'િ જ્યાં આગળ ઘણા ખરા શ્રમણ-શાય ચરક પ્રકૃતિ સાધુ સન્યાસી બ્રાહ્મણુ તથા અતિથી તેમજ વિળીના સુચાચા' કૃપણ, દીન દરિદ્ર અને ચાચક વિગેરે આવ્યા હૈાય અને ‘વનિયંત્તિય’આવવાના હાય તથા નળા વિત્તી' અત્ય ́ત સંકીણુ વૃત્તિ હોય અર્થાત્ ઘણા માણસોથી ભરેલ હૈાપાથી જીવન નભાવવાના વ્યવહાર પણ અત્યંત સકુચિત હાય તેથી ‘નોમ્સ લિમળવેસળા' સયમશીલ સાધુને નિષ્ક્રમણ કે પ્રવેશ માટે ઉપર।ક્ત ગામ નગર વિગેરે ચાગ્ય નથી તથા ‘નો વા વાચવુચ્છળત્ત્વિદૃળા' વાચન-સ્વાધ્યાય કરવા માટે તથા પૃષ્ઠન-પ્રશ્ન પૂછવા માટે તથા પરિપન—આવ’ન કરવા માટે તથા ‘ધમ્માળુવાનોવિતા' ધર્માનુયાગ પ્રેક્ષાચિન્તા–ધ સબધી મનન ચિંત્વન વિગેરે કરવા માટે પણ આ ગામ નગર ચેગ્ય નથી. તેથી સેવ નવા સફ્ળ્વાર પૂર્વોક્ત સાધુ અને સાધ્વીએ આ પૂર્વોક્ત રીતે બધા પ્રકારની અનુપપત્તિ સમજીને એ પ્રકારના ગામ વિગેરેમાં કે નગર વિગેરેમાં અથવા ખેટ-નાના મેટા ગામામાં અથવા કટ-નાના શહેરમાં અને યાવત્ પત્તનમાં કે દ્રોણ મુખમાં એટલે કે પતની તળેટીમાં અર્થાત્ નાની નાની ત્રુપિયામાં અથવા નિગમ-નાની નાની વસ્તીમાં વર્ષાવાસ અર્થાત્ ચાતુર્માસરૂપ વર્ષાકાળ વીતાવવા નિવાસ કરવા નહીં પરંતુ ચામાસામાં આ રીતની પરિસ્થિતિ ટાય તે ત્યાંથી અન્યત્ર ત્રીજા સ્થાનમાં ચાલ્યા જવું. ૫સૂ૦૨ ॥
અા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૫૦
Page #162
--------------------------------------------------------------------------
________________
હવે પૂર્વ સૂત્રમાં કહ્યાથી ઉલટુ અર્થાત ઉક્ત પ્રકારની સુગમતા હોય તે અન્યત્રના જતાં ત્યાં જ નિવાસ કરવા કથન કરે છે. –
ટીકાથ–ણે મિા વા મિgી વાર તે પૂર્વોક્ત સંયમશીલસાધુ અને સાધ્વી રે ૪ પુ પર્વ કળા ' ના જાણવામાં એવું આવે કે “જામં વા નારં વા ૪ વા’ ગામને કે નગરને કે નાના ગામને અથવા “શ્વ૬ ના માં વ ઘટ્ટ વા’ કર્બટ નાના નગરને કે મડંબ નાની વસ્તીવાળા ગામને અથવા પત્તન-નાના કસબાને “નાર વાળ વા' યાવત્ કોણમુખ પર્વતની તળેટીને અથવા ખાણને અથવા સંનિવેશ એટલે નાના શહેરને અથવા નિગમ-નાની ઝુપડીને કે રાજધાનીને એવા પ્રકારથી સમજે કે-“મં િવહુ પામે સિ વા બારિ વા' આ પૂર્વોક્ત ગામ માં કે નગર માં અથવા “વેસિ વા વદતિ ’ બેટ-નાના નાના ગામમાં કે કર્બટ નાના નગરમાં “વંસિ પટ્ટifણ વા’ મર્ડબકસબામાં કે પત્તન નાના નાના શહેરમાં અથવા “જાવ સાબિંદિ વા યાવત્ દ્રોણમુખ પર્વતની તળેટિમાં અથવા ખાણમાં ગુફામાં અથવા નિગમમાં અથવા સંનિવેશમાં કે રાજધાનીમાં અથવા “ન વિભૂમી મહું વિચારમુખી' ખૂબ વિશાળ વિહાર ભૂમિ-સ્વધ્યાય ભૂમિ છે. તથા ઘણી મોટી વિચારભૂમિ મલમૂત્રાદિ પરિત્યાગ ભૂમિ છે “હુરમે કહ્યું
વીઢાણિજ્ઞાસંથાને તથા જ્યાં પીઠ ફલક વિગેરે શમા સંસ્કારક સુગમતાથી મળે તેમ હોય તથા કુરુમે જાસુ છે અણજિન્ને તથા જ્યાં પ્રાસુક-અચિત્ત અને ઉંછ અર્થાત એષણય-આધાકર્માદિ સેળ દેથી રહિત અશનાદિ ચતુવિધ આહારજાત અત્યંત સુલભ રૂપે જ મળી શકે તેમ હોય તથા “ળો રથ સમા માળ ગતિપ્તિ
જ્યાં ઘણા શ્રમણ-શાકયચરક વિગેરે સાધુ સંન્યાસિ તથા બ્રાહ્મણ તથા અતિથિ ઉજવાવવીમા કવાયા' કૃપણ દીન અનાથ દરિદ્ર તથા યાચકે આવ્યા ન હોય અને વારમિરવંતિ જ્ઞા' આવવાના પણ ન હોય “HજરૂUMા વિત્તી તથા ડી જ સંકુચિત વૃત્તિ હોય અર્થાતુ બધા જ ઉદાર વિચારવાળા હેવાથી સંકુચિત વૃત્તિવાળા નહિવત હય “go Tહત જિલ્લાવાળો' એ ગામાદિ સંયમશીલ સાધુને નિષ્ક્રમણ અને પ્રવેશ માટે યોગ્ય માનવામાં આવે છે. તથા “વારનપુરારિદૃrryવે વાચન ધાર્મિક અધ્યયન માટે અને પ્રચ્છન આચાર્ય અને ઉપાધ્યાયને પ્રશ્નો પૂછવા માટે તથા પરિવર્તન આ. વર્તન કરવા માટે તથા અનુપ્રેક્ષા મનન કરવા માટે તથા “ધHજુનો વિતા” ધર્માનુયેગનું ચિંતન કરવા માટે પણ એગ્ય સમજવી. “સેવં નવા નામ વા ચાં વાં” આ પ્રમાણે બધી રીતે સરળતાવાળા એ ગામમાં કે નગરમાં રહેલું શા મહેર ' બેટ-નાના ગામમાં
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૫૧
Page #163
--------------------------------------------------------------------------
________________
કે મડંબ-નાના શહેરમાં “પટ્ટમાં ઘી નાવ રાવળ વા’ પત્તન ઉપનગરમાં યાવત્ કર્બટ નાના કસબામાં અથવા સંનિવેશમાં કે નિગમમાં અથવા દ્રોણમુખમાં ખાણમાં અથવા આશ્રમમાં કે રાજધાનીમાં ‘તો સંગામેવ’ સંયમશીલ થઈને “વાતાવાસં વરિઅફઝા' વર્ષાવાસ અર્થાત્ વર્ષાકાળ સંબંધી ચાતુર્માસમાં એક ગામથી બીજા ગામે જવું નહીં કેમ કે ઉપરોક્ત પ્રકારના ગામ નગર વિગેરેનાં ચોમાસામાં નિવાસ કરવાથી સાધુ અને સાથ્વીના સંયમ આત્મ વિરાધના થતી નથી તેથી ચોમાસાના ચાર માસ એકજ સ્થળે નિવાસ કરે. સૂ. ૩છે
હવે વર્ષાકાળ સમાપ્ત થયા બાદ રહેવાના સંબંધમાં ઉત્સગ અને અપવાદ માગ વિષે સૂત્રકાર કથન કરે છે–
ટીકાર્ય-“પુછ gવં નાળિજ્ઞા’ ચોમાસાનો સમય પૂરો થયા પછી પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાથ્વીના સમજવામાં એવું આવે કે “ત્તર મારા વિરૂધના’ ચેમાસાના ચારમાસ વ્યતીત થઈ ગયા છે અર્થાત કાર્તિક શુકલા પૂર્ણિમા વીતી ગયા બાદ માર્ગશીર્ષ પ્રતિપદાએ સાધુએ વર્ષાવાસના સ્થળેથી વિહાર કરવો જોઈએ આ ઉત્સર્ગ માર્ગ છે. તેથી હવે અપવાદ માર્ગનું પ્રતિપાદન કરે છે “દંતાળવંટાયવે પર યુgિ' જે હેમન્ત ઋતુના પંદર દિવસમાં વરસાદ હોય તે તે પંદર દિવસ વીતી ગયા પછી વિહાર કરે “તારે મને કgવાળા' કારણ કે ગમન કરવાના માર્ગમાં ઘણું પ્રાણિયે વઘુવીચા વરિચા પm” અનેક બીજા કુર યુક્ત લીલેરી તૃણ વિગેરે તથા અત્યંત અધિક શીદ સહિત વિના નહિ જાવ તાળા' સૂતા તંતુ જાલ રૂપ સત્તાન પરંપરાવાળો માર્ગ થઈ ગયેલ હોય તથા દળો સમાનગતિવિળવળીમ જ્યાં શ્રમણ-શાકયચરક વિગેરે તથા બ્રાહ્મણ અતિથિ કૃપણ દીન ગરીબ અને યાચક “નાવ ૩રાજાતિ” યાવત્ આવતા જતા ન હોય આવ્યા ન હોય કે આવન ૨ ન હાય અર્થાત્ માર્ગ સુલભ ન હોવાથી અવરજવર રહિત હોય તેવું જ વાળો માણુiામ દૂનિકના પૂર્વોક્ત સાધુઓના જાણવામાં એવું આવે છે તેમણે એક ગામથી બીજે ગામ જવું નહીં અર્થાત્ વિહાર કરે નહી. | સ. ૪ છે
હવે વર્ષાઋતુના ચાતુર્માસ વીત્યા બાદ વરસાદ ચાલુ હોય તે હેમન્ત ઋતુના પણ પંદર દિવસ એજ સ્થળે નિવાસ કર્યા બાદ સાધુ અને સાવીને વિહાર કરવા માટેનું સૂત્રકાર કથન કરે છે.
ટીકાઈ- “બહુ જુજ પર્વ જ્ઞાળિગા’ હવે જે તેઓના જાણવામાં એવું આવે કે ત્તાર મા વાતવાતૉ વીઘr” વર્ષાકાળના ચાર માસ વીતી ગયા છે. અમંતા અને હેમન્ત ઋતુના પણ “પંચાચવષે પંદર દિવસ રૂપ રાત્રીક૯૫ “રિવુતિg વીતી ગયેલા છે “ચંતા સે મને અને તે સાધુને જવાના માર્ગ પણ “અવંત જ ઇંડાવાળે છે. અહીંયા પણ અ૯પ શબ્દ ઈષત્ અર્થમાં હોવાથી નબ અર્થમાં પર્યવસિત થયેલ છે તેથી ઈંડાઓ વિનાને તેમ અર્થ સમજવો. એજ પ્રમાણે અ૫ પ્રાણ અર્થાત પ્રાણિ વિનાને તથા “અવલીયા નવનિ' બિજ રહિત અને લીલેતારીવાળા
आ०६.
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૫ ૨
Page #164
--------------------------------------------------------------------------
________________
ઘાસ વિગેરેથી રહિત થયેલ છે. તથા ગોરા અgત્તિ ITI' શીતદક રહિત રીતે થઈ ગયેલ છે તથા અલ્પ ઉસિંગ અર્થાત્ જીણા જીણા જીથી રહિત તથા અ૫૫નક કીડી પતંગિયા વિગેરે જીણા જીવજંતુઓ વિનાને માર્ગ થઈ ગયેલ છે. “મટ્ટિયા જાવ અવંતort” તથા ઠંડા પાણીવાળી લીલી માટિ પણ નથી. એવં યાવત્ મકડાની જાલ– તંતુ પરંપરાથી પણ રહિત માગે છે. તથા “વહ નથ સમજમાઈ' જ્યાં ઘણું શ્રમણ શાક્ય ચરક વિગેરે સાધુ સંન્યાસી અને બ્રાહ્મણ તથા ‘રતિહિ વિવાળીમir” અતિથિ અભ્યાગત કૃપણ-દીન દરિદ્ર અને યાચકે “ગાના સવા છંતિ કવામિરયંતિ વા' આવી ગયેલ હોય અને આવતા જતા હોય અને આવવાના હોય તેવં પ્રજ્ઞા તો સંનયામ” આ પ્રમાણે જાણીને તે સાધુ અને સાધીએ સંયમપૂર્વક જ ‘ifમાનુજામં દૂનિકા' એક ગામેથી બીજે ગામે વિહાર કરે પણ વષવાસના સ્થાને કોઈપણ રીતે રહેવું નહીં - હવે માર્ગ યતના પ્રકાર સૂત્રકાર બતાવે છે –
ટીકાર્થમિરવું વા મિસ્કુળી વા તે પૂર્વોક્ત સાધુ અને સાધ્વીએ મgar ઉઝમાળે એક ગામથી બીજે ગામ જતાં “પુરો ગુમાવ્યા મળે” આગળ સામી બાજુ યુગમાત્રા અર્થાત્ સાડાત્રણ હાથ પ્રમાણ જમીનને જાઈને “ટૂળતણે પાળે” ત્રસ પ્રાણી અર્થાત પતંગિયા વિગેરેને જોઈને “ટૂણા રીફ્રજ્ઞા પગને ઉંચા કરીને ચાલવું જોઈએ. તથા સાહઃ પ વિજ્ઞા’ પગને પિતાના બાજુ સંકુચિત કરીને ચાલવું જાઈએ અથવા “પિવિરિષ્ઠ વા ૮ વાચે રીફરજ્ઞા' પગને વાંકા કરીને ચાલવું અને “સરૂ ને સંનયામે પતિના” બીજે રસ્તે હોય તે સંયમપૂર્વક એ બી જ માર્ગેથી જવું પરંતુ જો ૩ ગુર્થ દિન’ પણ ઘણા પ્રાણિવાળા સીધા રસ્તેથી ન જવું, કેમ કે અનેક જીવ જંતુઓવાળા રસ્તેથી જવાથી અનેક જીની હિંસા થાય છે. અને તેનાથી સાધુ સાધ્વીને સંયમ વિરાધના થાય છે અર્થાત્ ઘણું જીવજંતુઓ વિનાને જવાને રસ્તે ન હોય તે એ માર્ગેથી જવાની વિધિ કહી છે. પરંતુ જે જીવજંતુ વિનાને બીજે માર્ગ હોય તે બીજે રસ્તેથી જવું પણ જીવજંતુઓ વાળે માર્ગ સરળ સીધે હોય તે પણ તે માર્ગેથી ન જવું. કારણ કે એ સરળ માર્ગેથી જવાથી જીવ હિંસાની સંભાવના રહે છે તેથી જીવજંતુ વિનાના માર્ગેથી જ તો સંયમેવ જરિછકના સંયમપૂર્વક જવું એજ ગ્યા છે. સૂત્ર દો
હવે એ પૂર્વોક્ત કથનને બીજી રીતે પ્રતિપાદિત કરે છે
ટીકાર્થ–બરે રમવવ વ મિજવુf an’ એ પૂર્વેક્ત સાધુ અને સાધ્વી “જામીના તૂફામ’ એક ગામથી બીજે ગામ જતાં “અંતર તે પણ જા” એ બેઉ ગામેની વચ્ચે એ સાધુ અને સાર્વીએ ઘણા પ્રાણિ તથા “વીરાશિ વા’ ઘણી બી વાળી વનસ્પતિ “શાળ વા તથા ઘણી એવી તૃણ ઘાસ વિગેરે વનસ્પતિ “ વા મદિરા વાં’ ઠડુ પાણી તથા જલ મિશ્રિતલીલી માટી આ બધા જે “વિદ્વત્યે અવિવસ્વ અર્થાત્ સચિત્ત હોય તે “વત્તા બીજા માળેથી જ્યાં સચિત્ત પ્રાણિ ન હોય તેવા માર્ગેથી “હંગામે પરિક્રમા સંયમપૂર્વક જવું. અર્થાત્ યતના પૂર્વક જ એક ગામથી બીજે ગામ જવું. પરંતુ એવા પ્રાણિ વિગેરેથી યુક્ત સરળ માર્ગેથી ન જવું કારણ કે જીવ જંતુઓવાળા માર્ગેથી
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૫૩
Page #165
--------------------------------------------------------------------------
________________
જવાથી એની હિંસા થવાનો ભય રહે છે. તથા એ પ્રકારના સરળ માર્ગેથી જવાથી સંયમ આત્મ વિરાધના થાય છે. સૂ. ૭ છે
હવે બીજા પ્રકારથી એ ગમન નિષેધનું જ કથન કરે છે.
ટકાથ–બરે રમવું વા મિજવુળી વા એ પૂર્વોક્ત સાધુ અને સાધ્વી “માજીનામું સુઝમાળે એક ગામથી બીજે ગામ જવા “ચંતા સે વિરવાજ' એ સાધુને માર્ગમાં અનેક પ્રકારના “જયંતિ િપ્રાત્યાતિક સીમાની સમીપ “સુચા િચાર લુટારાના સ્થાને તથા “
મિનિ ગ્લૅચના અનેક સ્થાને મળે તથા “ઝારિયા’િ અનાર્યોના સ્થાને તથા “દુન્નgળિ’ જે સ્થાનના નામે ઘણી મુશ્કેલીથી કહી શકીએ છીએ અને “સુq7વળજ્ઞાજિ” જે સ્થાનેનું વર્ણન પણ કરી શકતા નથી. તથા “ઝાઝારિયોહીfજ જે સ્થાનમાં બે પહોર રીતે જાગનારા ચાર અને લુટારાઓ રહે છે અને “માસ્ટરિમોરૂmો’ અકાળમાં જ ચાર લુટાર વિગેરે ભજન કરતા હોય છે. આ પ્રકારના મુશ્કેલી ભર્યા રથામાં વિહાર કર નહીં “રકા વિહાર સંથમાળેfહું' વિહાર કરવા ગ્ય પ્રદેશ હોય તે આ લુટારા ચોરો વિગેરેથી ભરેલા “શાળaunહું સ્થાનમાંથી “ો વિદાદિવા” વિહારની ઈચ્છાથી પરિવારના જમાઈ' જવા માટે ઉક્ત થવું નહીં કેમ કે આવા ચાર લુટારાઓ સાધુ અને સાધ્વીને વિહાર કરતા જોઈને તેમની વસ્તુઓ લૂટી લેશે. તથા મારી પણ નાખવાને સંભવ રહે છે. તેથી આવા પ્રકારના ભય ભરેલા સ્થાનમાંથી જવું નહીં એ જ હેતુથી સૂકાર કથન કરે છે. જેવીકૂચા” કેવળજ્ઞાની ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું છે કે-“માયાળમેય ચોર લુટારાઓને રહેવાના સ્થાનેની વચમાંથી ગમન કરવું તે સાધુ અને સાધ્વીને કર્મબંધનું કારણ માનવામાં આવે છે. કારણ કે તે જે વાઢા જયંતે' એ લુટારૂના સ્થાનમાં રહેનારા ચાર ડાકુના છોકરાઓ એવી રીતે કહેશે કે સાધુ ચાર છે “N gવવા આ સાધુ ગુપ્તચર (સી. આઈ. ડી.) છે. અને “જય તો માત્ત ઃ આ સાધુ ગુપ્તચર રૂપે શત્રુઓની પાસેથી આવેલ છે, એ પ્રમાણે કહીને “i fમવું ગણિsઝ વા’ એ સાધુની નિંદા કરીને દેષિત કરશે. “રાજ વિજ્ઞ વ' તથા યાવત્ દંડાથી તાડિત પણ કરશે અર્થાત્ એ ચે ૨ લુટારાના બદમાસ છોકરાઓ સાધુને સટી કે લાકડી વિગેરેથી માર પણ મારશે, એને કદાચ મારી પણ નાખે કે
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૫૪
Page #166
--------------------------------------------------------------------------
________________
અનેક પ્રકારની પીડા કરે તથા ‘વધ a fganઝું વા' વસ્ત્ર અથવા પાતરાએ અથવા ૪૪ જાય છi a” કાંબળ કે પાદ પાંછન વિગેરે પણ “છિદ્રિક વા” આંચકીલે તથા
પવિત્ર વા’ તેનું ભેદન અર્થાત, ભાંગ ફેડ પણ કરી નાખે અથવા “ઝવકિઝ વો લુંટી પણ લે તથા “pfps a’ વસ્ત્રાદિ ઉપકરણોને ફાડી નાખીને કે પાત્રાદિને તેડી ફેડીને ફેંકી પણ દે તેથી આવા પ્રકારના ચેર કે લુટારાઓને રહેવાના સ્થાનમાંથી સાધુ કે સાવીએ વિહાર કર નહીં એજ વાત સૂરકાર નીચેના સૂત્રાશથી કહે છે મઢ મિકqળે પુત્રોવરિટ tણ ઘort” તેથી સાધુ અને સાધ્વીને ભગવાન મહાવીર સ્વામીએ આ પ્રમાણેને પૂર્વોક્ત રીતે ઉપદેશ કરેલ છે. તથા “ તqui વિચારૂં આવા પ્રકારના દુર્જને અને ચોર લુટારાઓના રહેવાના સ્થાનમાં થઈને જવું નહીં તથા “દાંતિયાળ' સીમાં સમીપ વતિ “વહુચરળrf” ચોર લુટારાઓના સ્થાનમાંથી ગમન કરવું નહીં તેમજ “જાગ વિદ્દા પરથાર પવનન્ના માણ' એવું યાવત સ્કેના સ્થાનની મધ્યમાં થઈને અને અનાર્યોના સ્થાનમાં થઈને જવું નહીં. કે જે સ્થાનેનું વર્ણન પણ કરી શકાય તેમ નથી. આવા પ્રકારના ચાર લુટારાઓને રહેવાના સ્થાનમાંથી વિહાર કરવા માટે મનમાં સંક૯પ પણ ન કરે. પરંતુ “તો સં યામેવ’ સંયમશીલ થઈને યતના પૂર્વક જ “માણુમં દુન્નિા ” એક ગામથી બીજે ગામ જવાનો વિચાર કરે. અર્થાત્ ઉક્ત પ્રકારે ચેર લુટારા કે બદમાસેને રહેવાના સ્થાનમાં થઈને વિહાર કરવા માટે ક્યારેય વિચાર ન કરો પરંતુ પૂર્વોક્ત લુટારાના સ્થાને છોડીને જ સંયમ પૂર્વક બીજ માગથી વિહાર કરશે. આ સ. ૮
ફરીથી પ્રકારાન્તરથી ગમન નિષેધના બાનાથી સાધુઓને એક ગામથી બીજે ગામ જવાની વિધિ બતાવે છે –
ટીકાર્ય–જે મિલ્થ વા મિgી વા’ એ પૂર્વોક્ત સાધુ અને સાધી “જમણામ ગમળે” એક ગામથી બીજે ગામ જતાં એ સાધુને તાજી રે ગાયાનિ : રસ્તામાં અરાજક રાજા વિનાના નગર મળે અથવા “રાયાળિ વા’ ગણરાજય અર્થાત્ પ્રજાતંત્ર વાળા રાજય મળે અથવા “gવાચાળ વા” યુવરાજથી અધિછિત નગર મળે અથવા તો સાળિ રા' બે રાજા જેના માલિક હોય એવા નગર મળે અથવા વૈજ્ઞાનિ વા અનેક
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૫૫
Page #167
--------------------------------------------------------------------------
________________
રાજાએ જેતા માલિક હોય તેવા નગર મળે. અથવા 'વિદ્ધ નાળિ વ' અન્યોન્ય વિરૂદ્ધ એવા એ રાજા જેના માલિક હોય તેવા નગરો મળે તે સાઢે વિહાગર' વિહાર કરવા માટે ખીજા વિહાર ચેગ્ય પ્રદેશ હાય તે ઘરમાäિ નાળવÎä' આવા પ્રકારના રાજાએ વિનાના વિગેરે નગરમાંથી ‘નો વારડિયા” વિહાર કરવા માટે ધ્વનિના નમળ' મનમાં વિચાર પણ કરવા નહીં. કેમ કે ‘વેવરીટૂયા કેવળજ્ઞાની ભગવાન્ મહા વીર સ્વામીએ ઉપદેશ આપ્યા છે કે આ રાજા વિગેરે ઉપર કહેલ પ્રદેશેમાંથી કે તેવા નગરાદિની સમીપમાંથી ગામાન્તરમાં ગમન કરવું એ આયાળમેચ' સાધુ અને સીને માટે કર્મબંધનું કારણ માનવામાં આવે છે. કેમ કે-રાજદ્વ વગરના નગરાદિમાં રહેનારા ‘સેળ વાળ’ તેઓના શકરાએ ઘણા જ તફાની અને ઉચ્છ્વ ખન્ન હવાથી તેએ ‘અયં તેને’ આ સાધુ ચાર છે અથવા અય ચચર' આ સાધુ ગુપ્તચર છે. અર્થાત્ આ રાજ્યની ગુપ્ત હકીક્તો જાણવા માટે (સી. આઇ. ડી.) સાધુને! વષ લઇને વિચરે છે. અવી વાતે ફેલાવે છે. અથવા લય તતો આત્તિ ઋતુ આ દુશ્મન રાજ્યમાંથી આપણામાં ફુટ પડાવવા આવેલ છે એવા ખાટે પ્રચાર કરીને તે મિવુંશ્નોસિઙ્ગ યા' એ સાધુને ઉત્નેશિત અર્થાત્ ઉશ્કેરશે, અને શ્કરીને તેમની નિંદા કરશે. નાવ વિજ્ઞ વા અથવા દડાથી સારશે કે મારી પણ નાખે અને ઉપદ્રવ કરે અથવા વસ્થ વા કિન્હેં વા' વઓને કે પાત્રને કે વર્લ્ડ વા વાવોંકળ વ' કાંબળને અથવા પાપ્રાંછન વસ્ત્રને ઝુટવી લેશે અથવા નિ વા મિનિ વા' અથવા ફાડી નાખશે કે તેડીફાડી નાખશે અથવા ‘અવનિ વા' ચારી લેશે. ‘વિજ્ઞા' અથવા ફેકી દેશે. ‘બમિયન પુથ્થોટ્ઠિા તં ચેત્ર ગાય ામળા' તેથી ભગવાન્ મહાવીર પ્રભુએ ઉપદેશ આપ્યા છે કે આવા પ્રકારના અરાજક નગરાની નજીકથી સાધુઓએ વિહાર કરવે નહી' કેમ કે પૂર્વોક્ત પ્રકારથી જવાથી સાધુને સયમ પાલનમાં વિન્ન થશે, ‘તો સંગયામેત્ર માનુનામ દુરૂ નિગ્રા' તેથી સયમ પૂર્ણાંક જ સાધુ અને સાધ્વીએ એક ગામથી બીજે ગામ જવું, કે જેથી સયમ પાલન કરવામાં સાધુ અને સાધ્વીને કાઈ પણ પ્રકારે વિઘ્ન ન થાય સૂ. લા
હવે પ્રકારાન્તરથી નિષેધના ખાનાથી સાધુ અને સાધ્વીની ગમત વિધિનું કથન કરે છે. ટીકા”લે મિત્રણ થા મિવુળી મા' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૫૬
Page #168
--------------------------------------------------------------------------
________________
TWITTTK તૂફનના એક ગામથી બીજે ગામ જતાં એ સાધુને જે “બંર માગમાં રે વિહંસિયા” જે જંગલ આવી જાય તથા “જે ૬ પુળ વિર્દ કાળકા' એ વનને જે સાધુ અને સાધ્વી એવું સમજે કે “girળ વા ડુબાળ વા” આવું મોટું આ વન એક દિવસમાં “વિશાળ વ વવકળ વા’ ત્રણ દિવસમાં કે ચાર દિવસોમાં અથવા “વહેબ ” પાંચ દિવસોમાં “griળજ્ઞ ar” પાર કરી શકાશે અથવા “ પાણિજ્ઞ રા’ એટલા દિવસોમાં પાર ન પણ કરી શકાય તેમ સમજવામાં આવે તે “aggT વિદં છેજામળિ” એ રીતના અર્થાત પાંચ દિવસ સુધીમાં પણ પાર કરી શકાય અગર ન કરી શકાય એવા શંકાસ્પદ હોવાથી અનેક દિવસમાં ગમન મેગ્ય એ જંગલની મધ્યમાંથી “વ વિહાર' અન્ય પ્રદેશથી વિહાર કરવા ગ્ય હોય તે રંધામળેf શાળવણfહું એ અત્યંત વિહર ગાઢ જંગલની વચમ થી “જો જમાઈ' ચાલીને એક ગામથી બીજે ગામ જવું નહીં કેમ કે “વહીવૂવા ગાવાનમાં વીતરાગ એવા કેવલી ભગવાન મહાવીર સ્વામીને ઉપદેશ છે કે આવી રીતના વીહર-ગાઢ જંગલની વચમાંથી જનાર રસ્તેથી વિહાર કરે તે કર્મબંધના કારણ રૂપ માનવામાં આવે છે, કારણ કે ચંતા રે વારે વિય” આ પ્રકારના ગાઢ જંગલના રસ્તે ચાલવાથી વચમાં વરસાદ થવાની પણ સંભાવના છે અને તેથી “પાળે, વા નg a” દ્વીન્દ્રિયાદિ છોને તથા વસ વિગેરે પ્રાણિયાને તથા “વહુ વા gિ વા’ બીજાદિ લીલેરી વનસ્પતિને અથવા “ો વા' શીદકથી તથા “ક્રિયા દ્વાઈ' શીદકથી મળેલ સચિત્ત માટિણી પ્રાણિને પીડા થવાથી જીવ હિંસા થવાને સંભવ રહે છે તેથી સંયમ આત્મ વિરાધના થાય છે. તેથી જ મરવુળે તzwTrf’ સાધુ કે સાવીને આવા પ્રકારના “ નાર” ઘણા દિવસે પાર કરવા યોગ્ય ગાઢ જંગલની વચમાંથી નીકળતા રસ્તેથી “ TRકિન્ન જ્ઞા’ વિહાર કરવો નહીં. અને “લંકાનેર નામાનુITH દૂન્નિશા” સંયમ પૂર્વક જ એક ગામથી બીજે ગામ જવાનો વિચાર કરો કે જેથી આવા પ્રકારના ગાઢ જંગ લમાંથી વિહાર કરવો પડે નહીં કારણ કે સાધુને સંયમનું પાલન કરવું એજ ઘણુ જરૂરી ર્તવ્ય છે. એ સૂ, ૧૦ છે
જ દદ હવે સાધુ અને સાધીને નૌકા પર બેસવાને નિષેધ કરતાં સૂત્રકાર કહે છે –
ટીકાર્થ-રે મિg વા મિજવુળી રા' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધી જામigrrrમ સૂફન્નિમાળે” એક ગામથી બીજે ગામ જતા એ સાધુ અને સાધ્વીને “દંતર છે નાવા અંતરિમે 3 સિવા” એ માર્ગમાં જે નૌકાથી પાર કરી શકાય તેવું પાણી હોય અને રે વં પુન ના કાળજ્ઞા’ એ નૌકા એવા પ્રકારની જાણવામાં આવે કે “રંગા ય મિણ ચાણ’ અસંયત-ગૃહસ્થ શ્રાવકે સાધુની પ્રતિજ્ઞાથી અર્થાત્ સાધુને નિમિત્તે જિનિ વા’ ખરીદ કરેલ છે અથવા “જ્ઞામિm at પૈસા ઉધાર લીધા છે. અથવા ‘ળાવ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૫૭
Page #169
--------------------------------------------------------------------------
________________
જા જા નિં નૌકાથી નૌકા બદલીને અર્થાત્ અદલે બદલે કરીને તથા “બાળો ઘા ના જર્જરિ ગોજાફિઝા' જમીન પરથી નૌકાને જલમાં પ્રવેશ કરાવ્યું હોય અગર જાગો વા નાલં થઈંસિ ફરક્ષતિજ્ઞા જળમાંથી જ નૌકાને જમીન પર લઈ ગયા હોય અથવા “govi ના પાણીથી ભરેલી “નાવં સિજિજ્ઞા’ નૌકામાંથી પાણી બહાર ઉછાળીને કહાડતા હેય અથવા “નં વા નાવં શિવાવિજ્ઞા' કાદવમાં ખૂંપી ગયેલાનાવને બહાર કહાડતા હોય એવું જોઈને કે જાણીને “તHTI નાવ’ એ પ્રકારે ખરીદ કરેલ કે પિસા ઉછીના લઈને લીધેલ નૌકામાં અર્થાત પૂકત પ્રકારથી લીધેલ નૌકામાં ચાહે તે તે નૌકા “ઢrfજં વા’ પાણીની ઉપર રહીને ચાલનારી હોય અથવા “શાબિજિ વાર પાણું નીચે ચાલનારી હોય અથવા રિયાળિ વા’ તિરછિ તરવાવાળી હોય અથવા “રોળમેરા તે નૌકા એક જનની મર્યાદાથી જવાવાળી હોય અથવા “નોરમેરાઈ અર્ધા જનની મર્યાદાથી જવાવાળી હોય અથવા “અવતરે વા' ધીમી ગતિથી જવાવાળી હોય કે “
અરે વ ઘણું તેજ ગતિથી જવાવાળી હોય “જો તુહિકના મળg' આવા પ્રકારની નૌકા પર ગમન કરવા માટે ચઢવું નહીં અર્થાત્ સાધુ કે સાધ્વીને એક ગામથી બીજે ગામ જતાં રસ્તામાં જે કંઈ અગાધ પાણીવાળી નદી આવે તે એ નદીને પાર કરવા એકાએક નૌકા પર ચઢવું નહીં પરંતુ “જે મિત્ વા મિજવુળી વા તે સાધુ કે સાખીએ “પુષ્યામેવ” નૌકા પર ચઢતાં પહેલાં “તિરિઝર્તમ નારં કાશિકા' તિરિછી જવાવાળી અર્થાત્ તરવાવાળી નૌકાને જાણી લેવી અર્થાત્ જોઈ લેવી અને “જ્ઞાનત્તા” એ નૌકાને બરાબર જોઈ સારી રીતે સમજીને એ નૌકા પર ચઢવાને વિચાર કરીને “રે તમથઈ તે સાધુ કે સાધ્વીએ તેને લઇને “તિમવમિન્ના એકાન્તમાં ચાલ્યા જવું અને
વનિત્તા એકાન્તમાં જઈને “મંદ પરિફિકના પિતાના ભજન પાત્રાદિનું પ્રતિલેખન કરવું અને “વડિફિન્ના' પાત્રાદિનું પ્રતિલેખન કરીને “જાગો મોટામેટા રિલા” એક ભાગમાં ભેજન પાત્રને રાખવા અને “રિત્તા ભેજન પાત્રને એક તરફ રાખીને “સતીસોવરિય શાચં પણ ઘમકિન્ન જ્ઞા’ મસ્તક સહિત શરીરના ઉપરના ભાગનું તથા પગનું પ્રમાજન કરવું અને “સાજા માં પદારૂ જ્ઞા' પ્રમાર્જન કરીને આગાર સહિત ભક્તનું પ્રત્યાખ્યાન કરવું અર્થાત્ આગાર સહિત ભક્તિનું પચ્ચકખાન લેવું અને તે પછી “gi ગઢે વિરા’ સંગાર ભક્તનું પચખાન લઈને એક પગ પાણીમાં રાખીને તથા gi Tચે જે શિરા' એક પગને જમીન પર રાખીને “તો સંજય રાવં ટુકહિના' સંયમપૂર્વક જ એ નૌકા પર ચઢવું કે જેથી સંયમની વિરાધના ન થાય. કેમ કે સંયમનું પાલન કરવું એ જ સાધુ અને સાક્વીનું પરમ કર્તવ્ય માનવામાં આવે છે. સ. ૧૧૫
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૫૮
Page #170
--------------------------------------------------------------------------
________________
હવે પ્રકારાન્તરથી નૌકા પર બેસવા સબંધી વિષયનું પ્રતિપાદન કરે છે.-
ટીકા”-સે મિલૂ વા મિવુળી વા' તે પૂર્વોક્ત સાધુ અને સાધ્વીએ ‘નાä સુદમાળે' નૌકા પર ચઢતાં ‘નો સાવકો પુત્રો દુનિ' નૌકાના આગળના ભાગથી નૌકા પર ચઢવું નહી ‘નો નાબો મળ્યો દુરદ્દિકના નૌકાના પાછળના ભાગમાં ચઢવુ' નહી' તથા 'નો નવાબો માગો યુજ્ઞિા' નૌકાના મધ્ય ભાગમાંથી પણ ચઢવુ નહી કેમ કે નૌકાને આગળના ભાગ અને પાછળના ભાગ અને મધ્યભાગથી ચઢવાથી પ્રાણિક હિંસા ના ભયરહે છે. તેથી આગળ પાછળ અને મધ્ય ભાગથી સાધુ અને સાધ્વીએ નાવ પર ચઢવું નહી’. ‘નો માગો પત્તિાિય ‘નિશ્ર્ચિય' હાથને વારવાર ચા કરીને અનુદ્ધિયાદ્ ઉદ્દિનિય િિત્તય' અને આંગળીયાથી નિર્દેશ કરીને બ્રોમિયોનનિય' આંગળીયાને વારંવાર નમાવીને જીમિય ઉન્નમિય' આંગળીયા વારવાર આગળ કરીને પણ ‘નિજ્ઞજ્ઞા' જોવુ' નહીં. કેમ કે આ રીતે વારંવાર હાથને ઉંચા કરવાથી
તથા આંગળીયાને લાંખી કરી નિર્દેશ કરવાથી પવનના વેગથી પાણીમાં પિડ જવાના ભય રહે છે. મેળે પરો નાવાળકો અને તે પર–ખીને ગૃહસ્થ નાવ પર ચઢેલ નાવિક ‘નાવારાયં વરૂગ્ગા નાવ પર ચઢેલા સાધુને જે આ નીચે જણાવ્યા પ્રમાણે કહે કે બાઽસંતો સમળા !' આયુષ્મન્ શ્રમણ ! ‘ણ્યં તા તુમ નર્વ સાવ્નિા વા' આ નાવને આપ જરા ખેંચે. ‘યુદ્ધજ્ઞદ્િ વા’ અને જરા વધારે ખેચા વિવાહ વા’ અથવા આ નાવ પર કઈ વસ્તુ રાખીને બીજા કિનારા સુધી લઈ લે ‘જીયા વા નાચ ગાterfદ્દ' દારીથીપકીને આ નાવને ખેંચે અને નાવને ચલાવે. ‘નો તે સંપન્ન નાળિજ્ઞ' આ પ્રમાણે જો તે નાવિક સાધુને કહે તે તે સાધુએ તે નાવિકની આવી પ્રેરણાને સ્વીકારવી નહીં. અર્થાત્ એ નાવિકને કંઇ પણ ઉત્તર આપવે નહીં પણ 'તુસિળીયો વૈદ્દેિ મૌન ધારણ કરીને તેની ઉપેક્ષા કરવી. એ રીતના નાવિકના વાય પર જરા સરખું' પણ ધ્યાન આપવું નહી. પણ ચુપ જ રહેવુ. કેમ કે એલવાથી સ્વીકારાત્મક ઉત્તર આપવાથી સંયમની વિરાધના થાય છે અને નકારાત્મક ઉત્તર આપવાથી એ નાવિક અનેક પ્રકારના ઉપદ્રવ કરે. ાસૂ. ૧૨૫ હવે પ્રકારાન્તરથી સાધુઓને નૌકા પર એસવાના સંબંધમાં જ વિશેષ કથન કરતાં સૂત્રકાર કહે છે–
ટીકા-ને નં વો નાયાલો' તે પર અર્થાત્ નાવ પર ચઢેલે નાવિક ગૃહસ્થ ‘નાવાર્થ'ના પર ચઢેલા સાધુને જો ‘વન્ના' કહે કે 'બાલ'તો સમળા !' ડે આયુષ્મન્ !
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૫૯
Page #171
--------------------------------------------------------------------------
________________
ભગત્ શ્રમણ ! ‘નો સાત્તિ તેમના વિત્તત્ત્વ ચા’જો આપ નાવને જરા પણ ખેંચી ન શકે! અથવા ‘વ્રુત્તિ' વધારે પણ ખેચી ન શકે! અથવા વિત્ત વ નાવ પર કોઇ વસ્તુ સમૂહને રાખીને પણ ન લઈ જઈ શકેા નુર્વા ગાય અસિત્તેર્ વા' અને દારીને પકડીને પણ જો ન ખેં'ચી શકે। તે બાદર ચ' નાવાણ્ યનુÄ આ નાવની દારી પકડા ‘સ’ ચેત્ર હું વર્ચ લિસ્લામો વા યુસિસ્સામો વા' હૈ' પાતે જ નાયને એકવાર કે અનેકવાર ખે’ચીશ એવ’ ‘નવ ર૩જી_વા__નાયકલિસા' યાવત્ અમે પોતે જ આ નાવ ૫૨ કંઈ વસ્તુ રાખીને બીજે કિનારે કે બીજા ગામ સુધી લઈ જઈશું. અને દેરીથી પકડીને પણ નાવને ખેંચીશુ. ‘નો છે તે નિ પજ્ઞાનિકના આ રીતે નાવિક સાધુને કહે તે પણ સાધુએ એ વકની પ્રતિજ્ઞા પ્રેરણાને પશુ સ્વીકારવી નહીં પરં’તુ ‘તુલિ
आ● ६७
નાવ
નીઓ વેગ્નિ' મૌન રહીને જ તેની ઉપેક્ષા કરવી, તે ળ વરો નાવાત્રો નાવાય વ જ્ઞા' મૌન રહેવા છતાં પણ તે નાવ પર ચઢેલ નાવિક નાવ પર ચઢેલા સાધુને કહે કે ‘સંતો સમળા !' હું આયુષ્મન્ શ્રમણ ! ‘ચંતા તુમ ના’ આ નાવને આપ ચલાવવાના કાષ્ઠ વિશેષ રૂપ અજિત્તેન વા' આલિપ્તથી અથવા પીઢ વ' પીઠ– પટ્ટથી અથવા વંસેળ વા' વાંસના દંડ વિશેષથી કે ‘વળ વા' ખલકથી અર્થાત્ નાવના ઉપકરણ વિશેષથી અથવા બવત્તુળ વા' અવલુક અર્થાત્ નાવને ચલાવવાના વાંસ વિશે. ષથી ‘વાદેન્દુિ' ખીજા કિનારા સુધી કે ખીજા દેશ સુધી લઈ જાવ આ પ્રમાણે એ નાવિક સાધુને કહે તે પશુ નો લે તે પમ્પિં ગિનિષ્ના સાધુએ નાવિકનીઆ પ્રેરણાના સ્વીકાર કરવે। નહીં પરંતુ ‘તૃત્તિનીઓ વેત્રિના’ ચૂપ રહીને મૌન પૂર્વક તેની ઉપેક્ષા કરવી ૧૩ll ફરીથી પ્રકારાન્તરથી સાધુઓને નાય પર આરહાણુ વિષયને જ ઉદ્દેશીને વિશેષ થન કરે છે.
ટીકા-ને નવો નાયાનો નાવાળય' વડ્ગા' તે નાવ પર ચઢેલ નાવિક જો નાવ પર બેઠેલા સાધુને કહે કે બાવસતો સમળા !' હું આયુષ્મન્ ! શ્રમણ ! ચ' તા તુમ નવાપ ઉચ” આપ આ નૌકાના પાણીને ચેન ના વાળવા હાથથી કે પગથી ‘મત્તેન વા દેશદેન વા' અમત્રથી એટલે કે પાત્ર વિશેષથી અથવા જ્ઞાાતિનેળ વ નાવમાંથી જલ બહાર કઢાડવાના પાત્ર વિશેષથી ‘ભિષાદ્દિ' ઉછાળીને બહાર ફેંકી દો નો તે સંન્મ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૬ ૦
Page #172
--------------------------------------------------------------------------
________________
રિકાળજ્ઞા' એ રીતે કહેવાવાળા તે નાવિકની પ્રેરણાને સાધુએ સ્વીકારવી નહીં પરંતુ, “વૃત્તિની હિજ્ઞા ચુપ રહીને મૌન ધારણ કરીને તે કથનની ઉપેક્ષા કરવી તેને ઉત્તર આપ નહી. આવી રીતે મૌન રાખવા છતાં તે નાવિક સાધુને “જે ાં પૂરો નાવાrrો નાવાયં વજ્ઞા” એમ કહે કે-૩રં તો સમm” હે આયુષ્યન્ શ્રમણ ! “યં તુમ નાવાઇ ઉત્ત” આપ આ નૌકાના છિદ્રને “ઘેખ વા વા’ હાથથી કે પગથી અથવા જાળT Sળ વા’ ભુજાથી કે ઉરૂથી અર્થાત્ જાંઘથી અથવા “
વળ ઘા સીસેળ વા” પેટથી કે માથાથી અગર કાણા વા રિસરળ વા” શરીરથી કે પાણી કડાડવાના પાત્રથી અથવા
વા નક્રિયા વા વસ્ત્રથી કે માટીથી અથવા “વત્તા વા' કુશ-દર્ભના બનાવેલ પાત્ર વિશેષથી અથવા “વળ વા” કુવિંદનામના ઘાસથી બનાવેલ પાત્રથી “જિરિ બન્ધ કરી દે આ પ્રમાણે તે નાવિક કહે તે “નો તે તં પરિરત્ન ફિનાળિજ્ઞા’ તે સાધુએ એ નાવિકની આ પ્રકારની પ્રેરણાને સ્વીકાર કરવો નહીં પરંતુ અતુલિળીગો કિના મૌન રહીને જ તેની ઉપેક્ષા કરવી અર્થાત્ સાધુએ કંઈપણ બેલિવું નહીં કારણ કે બા પ્રકારના નાવિકના કથનનો ઉત્તર દેવાથી સંયમની વિરાધના થાય છે. કેમ કે નાવના છિદ્રને બન્ધ કરે તે સંયમનું પાલન થઈ શકશે નહીં અને તેને બન્ધ ન કરે તે તે ન વિક અનેક પ્રકારની બાધા પહોંચાડે અને તેનાથી પણ સંયમની વિરાધના થવાને સંભવ છે. તેથી મૌન રહેવું એજ ચગ્ય છે. એ સૂ. ૧૪ છે
સાધુઓને નાવ પર બેસવા સંબધી કર્તવ્યને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે.
ટીકાથ– “રે ઉમરવું વા મિકqળો વા' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી ‘તાવાર ઊંત્તિના કાં શાસ્તવમાં તેણ” નૌકાની અંદર છિદ્રદ્વારા ભરાતા પાણીને જોઈને તથા ‘૩૨૪ નવા ઘા વાગઢ માઉન પેદા ઉપર ઉપર પાણીથી ભરાતી નકાને જોઈને નો ૩વસંવામિત્ત પૂર્વ વ્યા’ ગૃહસ્થને કે અન્ય કેઈને નીકાની પાસે જવા માટે નીચે કહેવામાં આવનાર પ્રમાણે કહેવું નહીં કે “ગાસતો જાવ છે આયુમન ગૃહપતિ ! “gયું તે નવાણ ૩યંત્તિનોન બાસવર્ડ્સ આ તમારી નૌકામાં છિદ્રારા પાણી ભરાઈ રહ્યું છે અથવા “વવાર નાવા ઘા ક7ઢાવે’ ઉપર ઉપરના ભાગમાં નૌકા પાણીથી ભરાતી જાય છે. “gયHT = વા વાર્થ ar' આ પ્રકારના મનથી કે વાણીથી “નો પુરો ટું વરિજ્ઞા વ્યાપાર કર્યા વિના જ વિહાર કરવો. મન અને વચનથી પણ એ પ્રમાણે કહેવાને સંકલ્પ કરવો નહીં અને “agg? હિરે' અપ ઉત્સુક અર્થાત શરીર
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૬૧
Page #173
--------------------------------------------------------------------------
________________
અને ઉપકરણ વિગેરેમાં મમત્વ રહિત થઈને અંત:કરણની વૃત્તિને સંયત કરીને અર્થાત્ બાહય મને વૃત્તિને રોકીને “તનgi વિજ્ઞ સમrણી” એકાન્તમાં જઈને પિતાની ચિત્તવૃત્તિને રોકીને શાંતચિત્ત થઈને વેગ સમાધિમાં લીન થઈને આત્મગત આસક્તિરૂપ મમત્વ ભાવને પરિત્યાગ કરીને સમ્યક જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં સમાહિત થવું. ‘ત્ત સંસામેવ નાવાત્તા િરચવા તે પછી સંયત થઈને યતના પૂર્વક નૌકા દ્વારા તરવા કે પાર કરવા ગ્ય પાણીની ઉપર નૌકા દ્વારા જતાં યારિયં રીફ ' આચાર્યોએ બતાવેલ માર્ગ અનુસાર જ ગમન કરવું “ચં વહુ સવા રૂકજ્ઞાસિ’ આ ઈ સમિતિના પહેલા ઉદેશાના કથનને ઉપસંહાર કરતાં કહે છે કે આજ એ સાધુ અને સાથીની નિરંતર યતના સમજવી અને એજ સંયમ પાલન કરવું તે એ સાધુ અને સાથ્વીની સમગ્રતા અર્થાત્ સાધુત્વની સામગ્રી સામાચારી સમજવી ‘ત્તિf” એ પ્રમાણે ભગવાન મહાવીર સ્વામીના ઉપદેશને અનુવાદ કરીને ગણધરોને સુધમાં સ્વામીએ કહ્યું છે આ રીતે “રૂરિયાઇ પઢો ઉરે' ઈર્ષા સમિતિને પહેલે ઉદ્દેશે સમાપ્ત. ધ સૂ. ૧૫ |
ઈર્યાધ્યયનને બીજો ઉદેશે ઈર્યાધ્યયનના પહેલા ઉદ્દેશામાં નાવ પર બેસનારા સાધુએ પાળવાની વિધિ બતાવી છેહવે આ બીજા ઉદ્દેશામાં પણ એજ વિધિનું પ્રતિપાદન કરે છે–
ટીકાર્થ i વો ના જાવાથે વરૂT' તે પૂર્વોક્ત ગૃહસ્થ નાવ પર ચઢેલ નાવિક નાવ પર ચઢેલા અગર બેઠેલા સાધુને જે આ વયમાણ રીતે કહે કે–ભાવસંતો સમા !” હે આયુન્ ! ભગવાન ! શ્રમણ ! “યં ત તુi છત્તાં ’ આપ અમારી આ છત્રીને “કા જHછેવળT ti’ યાવત્ આ ઇંડાને અગર આ દેરીને અથવા આ ચર્મ છેદનને “જિsgrદ ગ્રહણ કરે “પ્રાણિ તુ વિજાણું સરળગાયાળિ તથા અનેક પ્રકારના શસ્ત્રાસ્ત્રને અર્થાત્ આયુધ તલવાર વિગેરેને “ધારેહિ ધારણ કરે અર્થાત ગ્રહણ કરો, અથવા “ર્થ તા તુમ ાર ઘા પmહિ આ બાળકોને આપ દૂધ પિવરાવે એમ કહે તે “જો રે સૈ વર્જાિ પરિજ્ઞાળિકા એ સાધુએ એ ગૃહસ્થની એવા પ્રકારની પ્રેરણને સ્વીકાર કરે નહીં અર્થાત્ એ નાવિકની આજ્ઞામાં સંમત થવું નહીં પરંતુ તુણિીનો વેહિકના' પરંતુ મૌન રહીને જ તેની ઉપેક્ષા કરવી, અર્થાત્ કંઈ પણ બેલવું નહીં સૂ. ૧૬ છે
आ०६८
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧ ૬ ૨
Page #174
--------------------------------------------------------------------------
________________
હવે રાગદ્વેષને લઈ નાવિક જે સાધુને કે નૌકાને પાણીમાં ફેંકી દે તે સાધુના કર્તવ્યને ઉપદેશ કરે છે.
ટીકાથ–બળું પો નાવા નાવર જયં વરૂન્ના” તે નાવ પર ચઢેલ નાવિક નાવ પર ચઢેલા કેઈ પણ પુરૂષને કહે કે આવતો ! હે ચિરંજીવી ગૃહસ્થ “ge 1 અને નવા મંદમાણ મારૂ આ શ્રમણ-સાધુ કેવળ નીકાના ભંડારીયા જે ભારરૂપ જ છે. “
વાદાર જહા” તેથી આ સાધુને બન્ને બાવડાથી પકડીને બનાવવો ૩ર વિવિજ્ઞા નૌકામાંથી પાણીમાં ફેંકી દે એમ કહે તે “થપૂરું નિઘોરં યુવા’ આ પ્રકારના શબ્દને સાંભળીને અને “નિસમ તેને હૃદયમાં અવધારણ કરીને “ય વીવરધા સિયા' એ સાધુ જે વસ્ત્રધારી હોય તે “ન્નિધ્યમેવ જીવરાળ રૂઢિગ ના જદિથી એ વસ્ત્રોથી અર્થાત્ ફાટેલા કે જુના કપડાથી મસ્તકને વીંટાળી લે અર્થાત્ એ વસ્ત્રોથી મસ્તકને લપેટી લેવું, અથવા “નિવેઢિન્ન થા’ શરીરને જ વીંટી લેવું વેષ્ટનના રૂપે જ એ વસ્ત્રોને ધારણ કરી લેવા. અને “આ પુળ પર્વ જ્ઞાણિજ્ઞા જે તે સાધુને આ નીચે કહેવામાં આવનાર પ્રકારથી જાણવામાં આવે કે- “અમિત શૂરજ્જન્મ વહુ ' આ છોકરાઓ દૂર કર્મ કરવાવાળા છે, તેથી ‘યgrfહું જ કદાચ મને હાથથી પકડીને “રાવાઓ લife ઉજવિજ્ઞા’ નાવમાંથી પાણીમાં ફેંકી દેશે તેથી “રે પુષ્યામે રક્શા તે સાધુએ નાવિકને પિતાને ફેંકતા પહેલાં જ કહેવું કે “આ તો નાવરૂ છે આયુષ્યન્ ! ગૃહપતિ! “ના મેરો ઘાફા જાવ તારાગો કિ ઉang” મને હાથથી પકડીને નાવમાંથી પાણીમાં ન ફેંકે “સર્ચ વેવ કહું નાનો શિ” હું પોતે જ નાવમાંથી પાણીમાં ગોntહા”િ ઉતરવા તૈયાર છું. તેમ કહેવાથી if a તે ઘણો સ’ આ પ્રમાણે બેલતા એવા સાધુને જે તે નાવિક ગૃહસ્થ એકદમ “વાહાહું જા હાથથી પકડીને બલાત્કારથી “નાયાગો વારિ' નાવમાંથી પાણીમાં “વિવિજ્ઞાા' ફેંકી દે તે “i નો કુમળે ચિ' તે સાધુએ પાણીમાં ફેંકાઈ ગયા પછી પ્રસન્ન ચિત્તવાળા ન થવું. તેમ જ તો કુમળે સિવા” અપ્રસન્ન ચિત્ત પણ થવું નહીં. તથા નો દશાવયં મળે નિયંઝિન મનને ઉંચા નીચું પણ કરવું નહીં અર્થાત્ મનમાં ગુસ્સો કરવો નહીં' તથા ગાળાગાળી કે તેવા ખરાબ શબ્દો બોલવા નહી “નો સં યાત્રા ઘણા વETખ સમુદ્રિકા' તથા તે બાળ અર્થાત્ અજ્ઞાનીઓને મારવા માટે પણ ઉદ્યમ કર નહીં કેમ કે “કપુપુe બાહિરે' સંયમ પરાયણ સાધુએ સમભાવથી રહેવું એજ ઉત્તમ માનવામાં આવેલ છે. તથા સાધુઓ સમદશિ સ્વભાવવાળા હોય છે. તેથી તેઓએ રાગદ્વેષ કે ફોધ કરે ઠીક નથી. તેથી સાંસારિક વિષેની ઉત્કંઠાથી રહિત થઇને તથા બાહ્યમને વૃત્તિથી પણ રહિત થઈને “ign =ા સમg” એકાન્ત ચિત્તથી પિતાના આત્માને સમાધિયુક્ત બનાવે અર્થાત્ સમાહિત થઈને એટલે કે સાવધાન મનવાળા થઈને ધ્યાન મગ્ન થવું “તો નાગા વણિ વણિકના અને સંયમ પૂર્વક જ નાવમાંથી પાણીમાં સ્વયં ઉતરી જવું અને કંઈપણ અગ્ય કાર્ય કરવું નહીં કેમ કે સાધુને સંયમની આરાધના કરવી એજ અત્યંત જરૂરી છે. આ સ. ૧૭
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧ ૬ ૩
Page #175
--------------------------------------------------------------------------
________________
હવે નાવના પાણીમાં તરતા સાધુના કન્યની વિધિનું કથન કરે છે.—
ટીકાઈ–સે મિલ્લૂ વા મિવુળી વા' તે પૂર્વોક્ત સયમશીલ સાધુ અને સાધ્વી ‘તુîત્તિ વમળે' પાણીમાં તરતા તરતા ‘નો ત્યેળ પૂર્ય પાળ પાયે' હાથથી હાથના કે પગથી પગના જળાય. બાસાફના' અથવા શરીરાવયવથી શરીરાવયવને સ્પ કરવા નહી. ‘સે બળાનાચળા' અને એ સાધુ અનાસાદનાી અસ'સ્પર્શીથી તથા બળાસત્યમળે' અનારફાલનથી હાય વિગેરેને હાથ વિગેરેથી પ કર્યાં વિના અને ભટકા બ્યા વિના ‘તો સંગચામેવ ઉત્તિ વિજ્ઞા' સંયમ પૂર્વક જ પાણીમાં તરતા રહેવુ ‘તે મિત્રન્તુ વા મિવુળી વા' તે સાધુ અને સાધ્વીએ ‘ઇ ંસિ માળે’ પાણીમાં તરતા તરતાં 'નો મુતિમુર્તિયં જ્ઞિ'ઉન્મજ્જન નિમજ્જન કરવા નહી. અર્થાત્ ડુબકીયેા ખાવી નહી. નહીતર હાથ પગ વિગેરેના આસ્ફાલન અર્થાત્ અથડાવાથી તથા ડુકીયા ખાવાથી અપ્કાયના જીવાની હિંસા થવાથી સયમની વિરાધના થશે. એ સાધુને માટે ચેાગ્ય કહેવાતું નથી. એજ પ્રમાણે ‘મામૈયાં બન્નેમુ વા અ∞તુ વા' આ પાણી મારા કાનામાં કે આખામાં ‘નત્તિ ના મુત્તિ વા નાકમાં કે મેઢામાં કે ખીજા અવયચેામાં ‘ચિાવિજ્ઞા' પ્રવેશ કરશે એવી ચિંતા પણ સાધુએ કરવી નહી, પરંતુ ‘નનચામેવ ઉત્તિ વિન્ના' સચમ પૂર્વક જ પાણીમાં તરતા રહેવું. અને એ પાણીમાં તરતી વખતે હાથપગ વિગેરેને હલાવવા નહી' અને ‘તે મિત્તુ વા મિવુળી ય તે પૂર્યાંક્ત સાધુ કે સાધ્વી ‘ઉત્પત્તિ માળે’ પાણીમાં તરતાં તરતાં ‘તુ હિયં વાળિજ્ઞ' જો દુળતા પામે અર્થાત્ અશક્તિ આવે કે કષ્ટના અનુભવ થાય તે વિળામેવ ઇન્દ્િ ñિષ વા વિસોમ્નિયા' જલ્દિ ઉપધિ વસ્ત્ર પાત્રાદિ ઉપકરણાના ત્યાગ કરી દેવા અથવા જે કઇ અનુપયેાગી ઉપકરણ હેય તેને ફેંકી દેવા નો ચૈત્ર નં સાજ્ઞિજ્ઞ' પરતુ એ ઉપ ધિમાં આસકતી રાખી નહીં. અર્થાત્ એ વસ્ત્ર ઉપકરણાદિમા આસકત વુ નહીં. ૬ પુન Ë નાળિના' અને જો તે સાધુને એમ સમજાય કે ‘વારણ સિચા’ પાણીમાં તરતાં તરતાં હું સામે કિનારે જઇ શકીશ કાલો તીર નગિન્ન' પાણીના સામે કિનારે પહેાંચવા સમ છુ તા 'તો સ' ચામેવ' સયમ પૂર્વક જ કર્કગ વાસસિદ્ધેન વા કાળ' પાણીથી ભીના શરીરથી અને પાણીથી નિગ્ધ-ચિકણા શરીરથી લગતીરે
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૬ ૪
Page #176
--------------------------------------------------------------------------
________________
વિટ્રિજ્ઞા' પાણીના સમા કિનારે જઇને ઉભા રહેવુ. અને ‘તે મિફ્લૂ વા મિત્રવુઝી વા' તે ક્તિ સાધુ અને સાધ્વી જીરું વા સિળતૂં વા પાણીથી ભીના અને ચીકાશ વાળા હ્રા' શરીરને ‘ળો થાન્નિગ્ન વા નો પર્માન્નTM વા' એકવાર કે અનેકવાર આજન પ્રમાન કરવુ નહી' નો હિટ્રિજ્ઞ વા' અથવા એકવાર સલેખન અર્થાત્ શરીરને લુંછવું નહીં ો નિસ્ટિલિયા' વારવાર નલેખન કરવું નહી' તથા ` જીવહિના વા નો ઉમટ્ટના ય’ઉલન-મન અને ઉર્દૂન માલીશ પણ કરવા નહીં તથા ‘નો અચાવિઘ્ન ના યાત્રિકા ના તથા સૂર્યના તડકા વિગેરેમાં એ ભીના શરીરને આતાપન કે પ્રતાપન કરવું નહી. અર્થાત્ એકવાર કે વારવાર શરીરને તપાવવુ નહી”. ગ પુળ વૃં જ્ઞાનિન્જ' અને જો તે સાધુ અને સાધ્વીના જાણુવામાં એવું". આવે કે ‘મિત્રો ગોમે જા' મારૂં શરીર પાણી વગરનું અર્થાત્ કરૂ થઈ ગયું છે. તથા ‘ચિસિળષે જાણ’ શરીર બિલ્કુલ ભિનાશ વગરનું, થઇ ગયું અર્થાત્ સારી રીતે સુકાઈ
आ० ६९
।
ગયેલ છે. એમ લાગે છે ‘તવાર થાય જ્ઞાન્નિગ્ન વામગ્નિજ્ઞવા' એવી રીતના બિલ્કુલ સુકાઈ ગયેલા શરીરને આમર્જન પ્રમાન કરવુ તથા સ્પ્રે પાણીની ભિનાશ વગરના શરીરને યાત્ ‘લાય યાજ્ઞિ વા' સલેખન તથા પ્રતિલેખન પણ કરવું તથા ઉલન મન તથા ઉદ્દન માલીશ પણ કરવી કેમ કે પાણીના છાંટા વિના । અને ભિનાશ વગરના શરીરનું આમાનાદિ કરવાથી અકાયિક જીવેાની હિંસા ના સંભવ ન હાવાથી સંયમની વિરાધના થતી નથી. ‘તો સનયામેય નામાનુજમ ટુગ્નિના' તે પછી સંયમ પૂર્વક જ એક ગામથી બીજે ગામ ગમન કરવુ કેમ કે ઉક્ત પ્રકારથી સુકેલા શરીરને આમદ નાદિ કર્યા પછી સંયમપૂર્ણાંક વિહાર કરવાથી સયમની વિરાધના થતી નથી।૧૮। હવે સાધુઓએ ગ્રાભાન્તર ગમન કરતાં વાણી સયમ રાખવા માટે સૂત્રકાર કથન કરે છે.
ટીકાથ’-તે મિશ્ર્વ ‘વા મિવુળી ના' તે પૂર્વોક્ત સયમશીલ સાધુ અને સાધ્વીએ ‘ગામનુગામ જૂનમાળે' એક ગામથી બીજે ગામ જતાં ‘બંતા નો રેહિં સર્દ' મામા ગૃહેરથાની સાથે ‘રિવિય વજ્ઞિત્રિય' વારંવાર નિ ંદિત ભાષણ કરતાં કરતાં માજીમ તૂગ્નિજ્ઞા' એક ગામથી ખીજે ગામ જવુ' નહી' અર્થાત્ વૃથા પ્રલાપના ત્યાગ કરીને ગ્રામ ન્તરમાં ગમન કરવું' કેમ કે નકામે વાગૂવિલાસ કરવાથી સયમની વિરાધના થાય છે. તેથી તત્રો તનયામેવામાણુનામ ટૂગ્નિજ્ઞ' વાણીના સયમ ક જ ગમન કરવાથી સાંચમની વિરાધના થતી નથી. ! ૧૯ ॥
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૬૫
Page #177
--------------------------------------------------------------------------
________________
હવે સાધુને જાંઘપુર પાર્ટીમાં જવાને વિધિ કહે છે
ટીકાથ–“રે મિકq at fમવસ્તુળ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાવી TATUNIT ટૂકનમાળે એક ગામથી બીજે ગામ જતાં “લતા રે વારંસારમે ૩ સયા એ સાધુને માર્ગમાં જંઘાથી પાર કરવા લાયક અર્થાત્ જાંઘ પર્યત પાણી હોય તે એ જંઘાપુર પાણીને પાર કરવા માટે “ પુલાવ’ પહેલાં “સીસોવરિચ ા ઘણી vમન્નિના મસ્તક સહિત ઉપરના ભાગના શરીર નું અને પગનું પ્રમાર્જન કરવું અને
મન્નિત્તા સમસ્તક ઉપરના ભાગના શરીર અને પગનું પ્રમાર્જન કરીને “ પાડ્યું બંછે દિન' એક પગને જલમાં રાખીને તથા “ પાચં થસે વિદા' એક પગને જમીન પર રાખી “તો સંગામેવ કરિ મહાયં રીઝ” તે પછી સંયમ પૂર્વક જ યથાચાર્ય અર્થાત ઈ સમિતિના સંબંધમાં આચાર્યના ઉપદેશાનુસાર જ ગમન કરવું અને જે મિલ્લૂ વા મિડુળી વા’ તે પૂર્વોક્ત સયમશીલ સાધુ કે સાધ્વી બહરિધ રીમાળે આચાર્યના ઉપદેશ પ્રમાણે ગમન કરતાં જો દુર્ઘ દૃર્થ ” હાથ વડે હાથને પગ વડે પગને અને બનાવ ગળાના માળે યાત્ શરીરથી શરીરને સ્પર્શ કરે નહીં. અને તે સાધુ અનાસાદનાથી અર્થાત્ હાથ પગ અને કાયાદિથી હાથ પગ અને કાયાદિને સ્પર્શ કર્યા વિના જ “તો સંજ્ઞયામેવ વંશાવંતરિને ૩ સંયમ પૂર્વક જ જાંઘથી તરવા ગ્ય પાણીને “બહરિવં રીઝ’ આચાર્યના ઉપદેશ પ્રમાણે જ પાર કરે. અર્થાત્ ઈર્યા સમિતિમાં આચાર્યો જે પ્રમાણે કહ્યું છે એજ પ્રમાણે તે જલને પાર કરવું ‘સે મિકÇ Rાં મિતqળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી “કંથા સંતરિકે વર્ણ” જંઘાથી તરવાને ગ્ય પાણીને “નાટ્ટારિયે યમને આચાર્યના ઉપદેશ પ્રમાણે જ ગમન કરતાં ‘ળો સારાવહિવાઈ સુખ શાંતિની પ્રાપ્તિ માટે અને “ ઉરિવાર વરિયા' પરિતાપની શાંતિ માટે પણ “દમયંતિ ડાંસિ’ અત્યંત અગાધ પ માં
યં વિનિન્ના' શરીરને પ્રવેશાવે નહીં અર્થાત્ અગાધ જળમાં કેઈ પણ સમયે પ્રવેશ કરે નહીં પરંતુ “તો સંયમેવ' પ્રવેશ કર્યા પછી સંયમ પૂર્વક જ “કંવા સંતરિ ૩ જાંઘથી પાર કરવાને યોગ્ય પાણીમાં “ગારિયં ના આચાર્યના ઉપદેશાનુસાર
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧ ૬૬
Page #178
--------------------------------------------------------------------------
________________
ગમન કરવું ‘ગ પુળ વં જ્ઞાળિકના’ કીંતુ જે તે સાધુ આ કહેવામાં આવનાર રીતે જાણે કે-'Grg સિરા પાણીને પાર કરીને “જો તારે T3fબત્ત' સામા કિનારા સુધી હું જવા સમર્થ છું તેમ તેને લાગે તો “તો સંસામે જંધાથી પાર કરવા ગ્ય પાણીમાં સંયમ પૂર્વક જ “ સ્કેન વા સરળ વા વા પાણીથી ભીના અને અત્યંત સિનગ્ધ શરીરથી “જા તીરણ રિબ્રિજ્ઞા' પાણીના સામે કિનારે જઈને ઉભા રહેવું અને આચાર્યની આજ્ઞા પ્રમાણે ગમન કરવાને વિચાર કરે અર્થાત્ સંઘપુર પાણીમાં પ્રવેશીને ગમન કરવું. અરે મિકg વા મિલ્લુણી વા’ તે પૂર્વોક્ત સાધુ અને સાધ્વી “
ક રું ચં” પાણીથી લીલા શરીરને “સિદ્ધિ વા વા અને સિનગ્ધ ભીના શરીરને “રો ગામજ્ઞિકન્ન વા નો રૂમડિઝ ઘા” આમર્જન કે પ્રમાર્જન કરવું નહીં “સંસ્કૃિદ્ધિ ઘા નિરિસ્ટ ફિક વા’ તથા સંલેખન તથા નિલેખન પણ કરવું નહીં એજ પ્રમાણે વસ્ત્રિજ્ઞ વા ઉદઘફ્રિજ્ઞ જા” એ ભીના શરીરને મર્દન કે ઉદ્વત ન પણ કરવું નહીં. અર્થાત્ અંગ લુછવા વિગેરેથી એ શરીરને લુછપુછ કરવું નહીં. તથા “વવિઝ૪ વા પવિત્ર વા' સૂર્યકિરણ વિગેરેથી તપાવવું પણ નહીં અને પ્રતાપન પણ કરવું નહીં. અર્થાત્ જેમના તેમ પાણીના સામે કિનારે જઈને રહેવું. “મદ્ પુખ gવં કાળા ’ પરંતુ તે સાધુ કે સાથ્વીના જાણવામાં એવું આવે કે-વાગો રે Ig. મારું શરીર પણું હિત થઈ ગયું છે તથા “છિomસિળ” નિષ્પ પણ નથી. અર્થાત્ બિંદુકુલ સુકાઈ ગયેલ છે. એ રીતે જોઈ લે કે જાણી લે તે “agrgr ચં' આ પ્રમાણેના કેરા શરીરનું “બમનિષ at vમનિષજ્ઞ વા’ આમાન અને પ્રમાજન પણ કરવું “જ્ઞાવ પ્રયાવિકજ્ઞ વા’ એવં યાવતુ. સંલેખન તથા નિલેખન અર્થાત્ પ્રતિલેખન પણ કરવું તથા આતાપન અર્થાત્ સૂર્યાદિના કિરણેથી આતાપન અને પ્રતાપન કર્યા પછી “તો સંધામેવ માલુમં દૂજ્ઞિકના સંયમ પૂર્વક જ એક ગામથી બીજે ગામ જવું, કેમ કે આ પ્રમાણે ગમન કરવાથી સંયમની વિરાધના થતી નથી સંયમપાલન કરવું એજ સાધુએનું પરમ કર્તવ્ય છે. પા.૨૧
હવે પાણીમાંથી બહાર આવેલ સાધુની ગમન વિધિનું કથન કરે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૬૭
Page #179
--------------------------------------------------------------------------
________________
ટીકાથ-રે મિg વા મિલુળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાવી જામગુર્ભ ટૂઝમાળે એક ગામથી બીજે ગામ ગમન કરતા “ક્રયા Éિ પાર્દિ માટીથી ભરેલા પગે વડે રિવાજ છતિ ઝિં' લીલા તુ ઘાસ વિગેરેને વારંવાર છેરીને અર્થાત્ છિન્ન ભિન કરીને તથા “વિકાચ વિનિચ વાંકાચૂકા કરીને તથા વિઘાસ્ટિચ વિઝિશ’ બરાબર મદન કરીને “મોળ” કુમાર્ગથી ‘રિવહ્યાણ છિકના” લીલેરી વનસ્પતિકાયિક જીવોની હિંસા માટે જવું નહીં. અર્થાત જે માર્ગ પ્રસિદ્ધ હોય એટલે કે જે માર્ગેથી લેકેને અવરજવર હોય એજ રસ્તેથી યતના પૂર્વક જ સાધુ સાધ્વીએ એક ગામથી બીજે ગામ જવું. જે માર્ગેથી ચાલવાથી વનસ્પતિકાયિક છની હિંસા ન થાય તેવા માગે ગમન કરવું. ‘પાછું મટ્ટિa” કેમ કે જે બેઉ પગ માં લાગેલી સંસક્ત માટીને વિમેવ દયાળ અવરંતુ’ જદિથી આ લીલે. નરી વનસ્પતિ દૂર કરશે એ હેતુથી તે સાધુ તરી વનસ્પતિવાળા કુમાળથી ચાલે તે આધાકર્માદિ સેળ “મારૂકૂળ સંજાણે માતૃસ્થાન દેષ લાગશે તેથી “જો ઘd #રેકના” એ પ્રમાણે કરવું નહીં અર્થાત્ લીલા ઘાસ વિગેરે વનસ્પતિથી યુક્ત કુમાર્ગેથી જવું નહીં, નહીંતર ઉક્ત પ્રકારે આધાકર્માદિ દેષ લાગશે. તેથી તે સાધુએ ગમન કરતાં પહેલાં જ થોડા જ લીલેરી વાળા માર્ગનું પ્રતિલેખન કરવું તે પછી સંયમ પૂર્વક જ એક ગામથી બીજે ગામ જવું. નહીંતર સંયમ આત્મ વિરાધના થશે. “જે મિથું ગા મિનરલુળી વા તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાથ્વી “ામFIri તૂઝમાળે એક ગામથી બીજે ગામ જતાં એ સાધુને “અંતરા વા' માર્ગમાં વપ ખેતરની કયારી આવે અથવા “દઝિળિ વાં' ખાઈ આવે અથવા “HITRાનિ વા’ દુર્ગરૂપ કિ આવે અથવા તોળાદિ વા’ મુખ્યદ્વાર આવે અથવા ઢાળિ વા’ ખલારૂપ સાંકળ આવે અથવા કાઢવાનાળિ વા ખાડા ખબડાવાળી જમીન હોય તે “જાગો વા (બો sn' ખીણ હોય કે ગુફા છે તે એ માર્ગે સાધુ અને સાર્વીએ જવું નહીં. “સામે જવાને અન્ય મા હોય તે એ વય કીલ્લા વિગેરેથી યુક્ત માર્ગેથી સાધુ કે સાધ્વીએ જવું નહીં પરંતુ “હંસામે મિજા’ સંયમ પૂર્વક જ લાંબા માર્ગેથી જવું. પણ “ Aggr’ સરળ હોવા છતાં વમ, કીલે વિગેરેથી યુક્ત માર્ગેથી જવું નહીં “વરીવ્યા' આવાગમે કેમ કે કેવળજ્ઞાની ભગવાન શ્રી મહાવીર સ્વામીએ કહ્યું છે કે આ વખ કિલા વિગેરેથી યુક્ત સરળ માર્ગેથી જવું એ સાધુ અને સાધીને માટે કર્મબંધનું કારણ માનવામાં આવે છે કેમ કે તે સાથે પ્રથમ વા ઘવાળ વા' તે સાધુ કે સાધી એ વપ્ર કીલ્લા વિગેરેથી યુક્ત માર્ગમાં પ્રખલિત થતાં અર્થાત લપસતાં કે પડતાં “હાળિ a Tછળ વ’ સહારા માટે વૃક્ષોને કે ગુછોને અથવા THfણ વા' ગુમને “ચાલો જ અથવા લતાઓને “વીરો વા' કે વેલેને અથવા “તtrણ રા’ ઘાસને અથવા “જા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧ ૬૮
Page #180
--------------------------------------------------------------------------
________________
નાનિ વા' વનસ્પતિ વિશેષ રૂપ ગહનાને અથવા ‘ક્રિયા િવ’ હરિત વધુ વાળા ચિત્ત વનસ્પતિ વિશેષેાને ‘અવિચ નૈત્રિય' વારવાર અવલંબન કરીને ઉત્તરકા' એ મા પાર કરશે. અને બે સહ્ય દિવાિ વનઋતિ' જે કાઈ એ માર્ગમાં મુસાફર વટેમા મળે તે વાળી નાના' તેમની પાંસે સહાય માટે તેમના હાથેાના સહારાની માગણી કરશે અને ‘જ્ઞાત્તા’હસ્તાવલ’બનની યાચના કરીને અર્થાત્ એ વટેમાર્ગુ એના હાથ પકડીને તેઓ સનચામેવ' યતના પૂર્વક જ ‘અવહંવિચ અવર્ણત્રિય' હસ્તાવલ અન કરી કરીને રિજ્ઞા' એ માગને પાર કરશે. તેથી આ દોષોને જોઈને અનેક પ્રક રની મુશ્કેલીયા હૈાવાથી એ વપ્ર કિલ્લા વિગેરે વાળા સરળ માને છોડીને લાંમા માળેથી જ ‘સંશયામેલ ગામાળુરામ ઘૂગ્નિ જ્ઞ' સયમ પૂર્વક એક ગામથી બીજે ગામ જવુ' અન્યથા ખીજી રીતે જવાથી સચમ આત્મ વિરાધના થાય છે. । સ, ૨૧ ૫
હવે પ્રકારાન્તરથી પૂર્વોક્ત વિષયનું જ પ્રતિપાદન કરવામાં આવે છે.—
ટીકા’-તે મિત્રણ્ વા મ્બિલુની વ' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સયમશીલ સાધ્વી ‘ગામનુનામ સૂકઞમાળે” એક ગામથી ખીજે ગામ જતાં ‘અંતરાલે નવસાળિ વા' એ સાધુના માર્ગમાં ઘડું વિગેરે ધાન્ય હોય અથવા ‘Clઽનિ વા' ગાડી કે રદ્દાળિ વાર રથ હાય તથા ‘સાનિયા પાળિવા' સ્વચક્ર ડાય કે પરચક્ર હાય અર્થાત્ પેાતાના રાજ્યની સેના સમૂહ હૈાય કે પર રાજ્યની સેના સમૂહ હાય અને તે નૅ વિજ્ઞ વર્ષ સંનિષ્ઠદ્ધ વાવ' તે સાધુ મામાં અનેક પ્રકારના પડાવનાખેલ સેનાએના તબુએને દેખે તે સરૂપમે સંયામેન પદ્મમેન' જવા માટે ખીને રસ્તા હોય તે સયમ પૂર્ણાંક એ બીજા માળેથી જ જવુ. નો ઇન્નુય શક્ઝેઙ્ગા' પરંતુ એ સરલ રસ્તેથી કે જેમાં ઘડુ વિગેરે આવતા હેાય તેવે રસ્તેથી જવુ* નહી' કેમ કે-'સૈ વો સેનાનો વર્જ્ઞ' તે પર-ગૃહસ્થ સેના નાયક કોઈ પુરૂષ કાઇ સૈનિકને કહેશે કે--સંતો હસ ” સમને' હું યુષ્મન્ ! આ શ્રમણ સંયમશીલ સાધુ ‘સેનાÇ મિનિાયિ રેફ' સેનામાં આાવીને તેની ગુપ્તવાત જાણવા માટે ગુપ્તચરનુ' કામ કરે છે. તે ન વાવાÇાચ' તેથી આ સાધુને હાથેાથી પકડીને ‘TEE’ અહીંયા લઈ આવે આવા પ્રકારની સેના નાયકની આજ્ઞા પાને છે. પરો વાŕદું નાચ' તે સૈનિક પુરૂષ એ સાધુને હાથેાર્થી પકડીને ‘આરક્ષિજ્ઞા' ખેંચશે પરંતુ સાધુ સમઢિાવાથી ખે ́ચવા છતાં તેં નો સુમળે નિયા' તે સાધુએ પ્રસન્ન થવું નહીં અથવા નાય સાહિ' અપ્રસન્ન પણ થવુ નહીં પરંતુ ખાદ્ય મનેાવૃત્તિથી રહ્નિત થઈને સમાહિત ચિત્તવૃત્તિવાળા થવુ' અને ‘સગચામેત્ર નામાવામં ટૂñિા' સંયમ પૂર્વક જ એ સાધુ કે સાધ્વીએ એક ગામથી બીજે ગામ જવુ' અન્યથા ઉક્ત પ્રકારે ચાલવાથી અનેક પ્રકારના વિઘ્ન આવવાથી સયમની વિરાધના થયા સભવ રહે છે. !! સૂ. ૨૨ ॥
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૬ ૯
Page #181
--------------------------------------------------------------------------
________________
ઈધ્યયનના બીજા ઉદ્દેશના પુર્વાંક્ત કથનના ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે.-ટીકા’-‘સે મિત્ર વા મિřવુળી વા' તે પૂર્વાંતિ સયમશીલ સાધુ અને સયમ શીલ સાધ્વી ગામાજીનામું સૂજ્ઞમાળે' એક ગામથી ખીજે ગામ જતાં ‘અંતરા લે જાતિવલિયા વચ્છિન્ના' એ સાધુને માર્ગોમાં જો કંઈ વટેમાર્ગુ પાંસે આવી જાય અને તે નૅ પાકિ ક્રિયા વં યજ્ઞ' તે વટેમાર્ગુ જો એ પ્રમાણે કહે અર્થાત્ પૂછે કે-આસંતો! સમળા !' હું આયુષ્મન્ ! ભગવન્! શ્રમણ ! નૈતિક્ સ ગામે વા નો વા આ ગામ કેવડુ છે? કેવડુ આ નગર છે? જ્જરે ના મરુંવે વા તથા કેવડુ આ ક°ટ–નાનુ ગામ છે ? કે કેવ ુ વિશાળ આ નાનું ઉપનગર રૂપમડ`ખ છે? તથા નાવ રાચદ્દાની વા ચાવત્ કેવડું માટું આ પત્તન-કસમે છે? કેવડુ મેહું આ દ્રોણુમુખ અર્થાત્ પર્યંતની તળેટી છે ? તથા કેવી મોટી આ ખાણ છે? તથા કેવડા માટે આ આશ્રમ છે ? તથા
आ० ७१
કેવડી મોટી આ રાજધાની છે! તથા દેવયા ત્થ બાસ આ ગામ વિગેરેમાં કેટલા ઘેાડા છે? અથવા ‘થી' કેટલા હાથી છે? તથા નામપિંદોજી'મનુસાત્ત્વિમંત્તિ' કેટલા ગ્રામપિ ડાલક અર્થાત્ ગ્રામભિક્ષુક ગરીબદીન દુ:ખી અને દરિદ્ર માણુસા રહે છે ? આ પ્રમાણે એ વટેમાર્ગુના પૂછવાથી સે નન્નુમત્તે' અને તે ગામ વિગેરેમાં ચેખા વધારે થાય છે? અથવા વદુર્’ એ ગામાદિમાં પાણી વધારે છે ? વદુનળે’ ઘણા માણસા ત્યાં વસે છે ? ‘યદુગવલે' ઘ વગેરે ધાન્ય અધિક પ્રમાણમાં ત્યાં છે ? અથવા તે અમત્તે' આ ગ્રામ નગર વિગેરે થાડા જ ચાખાવાળા છે ? તથા પ્પુ' થાડા જ પાણીવાળા એ ગામ નગરાદિ છે? અથવા ‘qગળે” થેાડા જ માણસો ત્યાં નિવાસ કરે છે? તથા વ્પનવલે' એ ગામાદિમાં થાપું જ ઘહૂ' ચડ્ડા વિગેરે અનાજ છે ? ‘ચનિ લિયાનિ પુષ્ઠિના આવા પ્રકારના જે પ્રશ્નો પૂછે તે તે સાધુ અગર સાધ્વીએ શનિ પલિબાળિો યા લદ્દો વા' આવા પ્રફારના પ્રશ્નો પૂછે કે ન પૂછે પણ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૭૦
Page #182
--------------------------------------------------------------------------
________________
જો વારિકા’ કંઈ પણ ઉત્તર આપ નહીં પરંતુ મૌનનું અવલંબન કરવું. અને જે ઉત્તર આપે કે બેલે તે એ સાધુઓને લેકો પેટ ભરા કહેશે. કેમ કેપિટ ભરવા માટે જ એમણે સાધુ વેષ ધારણ કર્યો છે એમ લેક કહેવા લાગશે અને એવા અનેક દે થવા સંભવ છે. અને એ દેથી સંયમની વિરાધના થશે. તેથી આવા પ્રકારના એ મુસાફરના ગ્રામાદિ સંબંધી પ્રશ્નોના ઉત્તર સાધુ કે સાવ એ આપવા નહીં, કેમ કે સંયમનું પાલન કરવું એજ સાધુઓને પરમ ધર્મ અને પરમ કર્તવ્ય માનવામાં આવે છે. તેથી સંયમનું પાલન કરવાવાળા સાધુ અને સાધ્વીએ આવા પ્રકારના પ્રશ્નોના ઉત્તર જ આપવા નહીં કેમ કે સાધુઓને આ લૌકિક વાતનું કંઈ જ પ્રયજન નથી. એજ હેતુથી સૂત્રકાર કહે છે કે-“ચં ચંદુ તરસ મિરર મિકડુળી વાં સામચિં” આ રીતે સંયમ નિયમનું પાલન કરવું એજ એ સાધુ અને સાધ્વીનું સામગ્રય અર્થાત સમગ્ર સાધુપણું છે. એટલે કે સામાચારી છે. કેમ કે સંયમથી જ સમગ્ર સાધુતા સિદ્ધ થાય છે. “રાષણથળે વીરો કો નમત્તો આ ઈર્યાધ્યનનને બીજો ઉદ્દેશ સમાપ્ત થયે સૂ. ૨૩
બીજા ઉદ્દેશે સંપૂર્ણ
ત્રીજા ઉદ્દેશાને પ્રારંભ ઈર્યા અધ્યયનના બીજા ઉદેશમાં સાધુ અને સાથ્વીની ગમન વિધિ બતાવવામાં આવેલ છે. એ ગમન વિધિનું જ પ્રકારન્તરથી આ ત્રીજા ઉદ્દેશામાં સૂત્રકાર પ્રતિપાદન કરે છે.
ટીકાર્ય–બરે મિરવું વા ઉમરવુળ વ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાર્વી મrgr સુરૂનમાળે એક ગામથી બીજે ગામ જતાં “વંતરા છે autળ વા' એ સાધુના માર્ગમાં જે વક–ખેતરમાં બનાવેલ કયારે આવે અથવા “જજિલ્લાના વા ખાઈખેડેલ ભૂમિની કે ખાડા રૂપે વચમાં આવે અથવા તે “
વાળિ વા’ કિલાથી વીટાયેલ સ્થળ મળે “વાય તો વા’ એવં યાવત્ તેરણ દ્વારા અલા-ખીલા મળે અથવા અર્ગલા પાશ એટલે સાંકળ મળે કે ખાડા વચમાં આવે અથવા ગુફા આવે અથવા “VISાળિ વા’ કૂટાગાર એટલે કે પર્વતની ઉપર બનાવેલ ગૃહ વિશેષ મળે “સાચાળિ વા' મહેલ મળે કે “નૂમnિgrળ વા’ નમગ્રહ એટલે કે જમીનની અંદર બનાવેલ ગૃહો મળે અથવા “સ્વજિન ઘ’ ઝાડ પર બનાવેલા ઘરો મળે અથવા “gવજિલ્લા વા' પર્વત ગૃહો આવે અથવા “ઉં વા વેફચવું વ્યન્તર ગાંધર્વ વિગેરે યકૃત વૃક્ષ વિશેષ–મળે અથવા “ઘૂ ઘા વેચવ સ્તૂપ રૂપ ચિત્યકૃત અર્થાત વ્યન્તરની આકૃતિ વિશેષ રૂપ ગહૂવર મળે અથવા “શાળાળિ વા’ આયસ ગૃહ અર્થાત્ આરસ પત્થરથી બનાવેલ ઘર કે આયશ શાળા મળે અથવા ‘કાવ મળનિહાનિ વા યાવતુ અન્ય પ્રકારના ભજન ગૃહ વિગેરે મળે તે “ વાગો શિકિન્નર શિકિન્નર’ એ વખ વિગેરને બને હાથને કે એક હાથને ઉંચા કરીને જોવા નહીં અથવા તે “બંઝિયાણ શિવ તિ'
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૭૧
Page #183
--------------------------------------------------------------------------
________________
આંગળીથી બતાવીને એ વપ્રાદિને જોવા નહીં અથવા “ભોળમા કોળમિ એ આંગ. વળીને ઉંચી કરીને કે “નમિર પુનનિ નીચે નમાવી નમાવીને “નિષ્ણારૂક્ષા' જેવા નહીં. અર્થાત્ સાધુને ગામાન્તર જતાં રસ્તામાં આવેલા એ વપ્રાદિને હાથ ઊંચા કરીને કે આંગળીને ફેલાવીને કે શરીરને ઉંચુ કરીને કે નીચે નમાવીને પોતે પણ ન જુવે અને બીજાને પણ બતાવવું નહીં કેમ કે કદાચ એ વપ્રાદિને તૂટકુટિ જવાથી એ સાધુઓ પર શંકા થશે કે તેથી “તો સંચાર મfgrોમં ટૂકિન્ન જ્ઞા’ સંયમ પૂર્વક જ સાધુ કે સાધ્વીએ એક ગામથી બીજે ગામ જવું એજ પ્રમાણે “ fમવું વા ઉમવુળી વાં’ એ પૂર્વોક્ત સાધુ અને ભાવ સાધ્વી “ામાનુજમ સુઝમાળે એક ગામથી બીજે ગામ જતાં “બતા તે વછાનિ વા નિશાળિ વા' માર્ગમાં જે ક૭ અર્થાત્ નદીની નજીક નીચાણવાળા પ્રદેશ આવે અથવા દ્રવિક અર્થાત્ જંગલમાં ઘાસ ઉગાડવા માટે રાજાએ દ્વારા રખાયેલી જમીન આવે અથવા “નૂમાળ વ’ નીચેના ભાગમાં ખાડા આવે અથવા વાળિ વા? વલય અર્થાત્ ખાઈ વિગેરેથી ઘેરાયેલ સ્થલ પ્રદેશ મળે અથવા “જળાળિ =ા ગાઢ જંગલ આવે અથવા “જળવિદ્યુITTળ વા’ ગહન જંગલમાં રહેલ ઉંચા નીચા પ્રદેશવાળો ભૂભાગ વિશેષ મળે અથવા “વાળ વા’ વન આવે અથવા “વવિદિવા' વનનો ઉંચનીચે પ્રદેશ મળે અથવા “પૂજાળિ વા’ પર્વત મળે કે “પ્રવચવિહુarifણ વા' પર્વત વિદ અર્થાત્ પર્વત પર રહેલ ઉંચે નીચે જમીનને પ્રદેશ આવે અથવા
Terળ ઘા ખાડાઓ આવે અથવા “તઢાળ વા’ તલાવ મળે અથવા “વિ હૃદ અર્થાત્ મેટા તળાવ મળે અથવા “રો વા' નદી આવે કે “વાથી વા આવે અથવા “પુસ્થળિયો વા’ પુષ્કરિણી વિશેષ તળાવ આવે અથવા વીહિસાબો વા મોટી વાવે મળે અથવા ‘ગુજ્ઞાસ્ટિarat Sા' ગુંજાલિકા અર્થાત્ ઘણી મોટી અને ખૂબ કડી વાંકી ચુકી વાવ મળે અથવા “ળિ વા’ સાવરે મળે અથવા “તરવરિયળ વા' સવની પંક્તિ મળે પાસે પાસે અનેક સવર મળે 'સરસાવંતરાશિ વા અથવા પરસ્પર સંલગ્ન મળેલા અનેક સરોવર મળે આ બધા પૈકી કેઈ આવે તે “નો વાળો જિ. ન્થિય કિન્નાં વારંવાર પોતાના હાથને ઉંચા કરીને અગર “નવ નિફ્ફારૂક્ષ આંગ. ળીયેથી નિર્દેશ કરીને આંગળીને આગળ કરીને કે નીચે નમાવીને જેવા નહીં' અર્થાત પિતાના હાથો કે આંગળી વિગેરેને ઉંચા કરીને કે નીચા નમાવીને કે સંકેત કરીને કચ્છાદિ પ્રદેશ વિશેષને પિતે પણ ન જુવે અને બીજાને પણ ન બતાવે કેમ કે આવરી લૂથ સાચાળમાં” કેવળ જ્ઞાની વીતરાગ ભગવાન મહાવીર સ્વામી કહે છે કે-આ કચ્છાદિ ભૂભાગને હાથ આંગળી વિગેરેથી નિદેશ કરીને પિતે જેવા કે બીજાને બતાવવા સાધુ અને સાધ્વીને માટે કર્મબંધનનું કારણ માનવામાં આવે છે. કેમ કે “ને તત્ય નિ વા vજૂ થા” એ કચ્છ વિગેરે ભૂપ્રદેશમાં જે હરણ વિગેરે પ્રાણિયો હશે તથા ગાય ભેંસ વિગેરે પશુઓ હશે તથા “પવી વા સરોસિવ વા’ કાગડા, પિપટ મેના વિગેરે પંખી
आ० ७२
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧ ૭ ૨
Page #184
--------------------------------------------------------------------------
________________
હશે તથા સર્ષ વિગેરે પ્રાણિ હશે તથા “ના વા કરવા વ’ સિંહ વાઘ વિગેરે વનચર પ્રાણિ હશે તથા બગલા સારસ, હંસ વિગેરે જલચર પ્રાણિ હશે તથા અન્નજર વા યહુચરા વા' ઘો વીંછી વિગેરે સ્થલચર પ્રાણિ હશે તથા આકાશગામી ગીધ સમળી વિગેરે “સત્તા પ્રાણિ હશે તે બધા હરણ વિગેરે પશુ પક્ષી વિગેરે પ્રાણિ “તે ઉત્તરિક્ત વા વિલિકા વા ઉત્રાસ તથા વિત્રાસ પામશે. અર્થાત સામાન્ય કે વિશેષ ત્રાસને લીધે અત્યંત ભયભીત થઈને વ્યાકુળ થશે ગભરાઈ જશે. અને એ બધા પ્રાણિયે અત્યંત ત્રાસ પામીને “પાઉં વા સરળ વ શંતિજ્ઞા આશરો શેશે અગર શરણું ચાહશે અર્થાત્ ત્રાસથી બચવા માટે કોઈપણ આશ્રયની સહાય માટે ઇચ્છા કરશે. અર્થાત્ “વારિરિ મે
” આ શ્રમણ સાધુ લેક અમને હટાવે છે. એમ સંદેહ લાવીને કેઈનું શરણ ઈચ્છશે એ સાધુને માટે યોગ્ય નથી કેમ કે “અદ મિજai gaોવિદા વરૂoor” સાધુઓને માટે ભગવાન મહાવીર સ્વામીએ પહેલેથી જ એવી પ્રેરણા આપી છે કે “૬ જે વાગો રિસ્જિર બ્રુિ’ સાધુએ હાથ કે આંગળીથી નિર્દેશ કરીને “ળિના જેવું નહીં. “તો સંયમેવ મારિચ ૩ઘાટું દ્ધ અને સંયમ પૂર્વક આચાર્ય અને ઉપાધ્યાયની સાથે “નામાપુરમ ટૂરૂઝિ' એક ગામથી બીજે ગામ જવું કે જેથી સંયમની વિરાધના થાય નહીં કેમ કે સંયમ નિયમ વત વિગેરેનું પાલન કરવું એજ સાધુ અને સાધ્વીનું પરમ કર્તવ્ય માનવામાં આવે છે. આ સ. ૨૪
હવે આચાર્ય અને ઉપાધ્યાય વિગેરેની સાથે વિહાર કરતાં સાધુની ગમન વિધિનું કથન કરે છે –
ટીકાથ– રે માવ્ વા મિકg a તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી સાચરિય ૩૧ar સદ્ધિ” આચાર્ય અને ઉપાધ્યાય વિગેરેની સાથે “જામFITમં દૂ
માળે એક ગામથી બીજે ગામ જતાં “જો આયરિચ યવક્ષાચાર આચાર્ય કે ઉપધ્યાયના “હલ્યા વા ફર્થ' હાથને પિતાના હાથથી સ્પર્શ કરે નહીં તથા ‘કાર અrra ચમા યાવત આચાર્યાદિના પગોને પિતાના પગથી સ્પર્શ કરવે નહીં તથા પિતાના શરીરથી પણ આચાર્ય વિગેરેના શરીરને સ્પર્શ કરે નહીં આ પ્રમાણે પિતાના હાથ પગ અને શરીરથી આચાર્ય ઉપાધ્યાય વિગેરેના હાથ પગ શરીર વિગેરેને સ્પર્શ કર્યા વિના તો સંનયામય ગારિચ કasજ્ઞાહિ ? સંયમ પૂર્વક જ આચાર્ય ઉપાધ્યાય ગણધર વિગેરેની સાથે એક ગામથી બીજે ગામ જવું “મિક્રવ વ મિકડુળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી “બાથરથ કાર્દ સંદ્ધિ આચાર્ય અને ઉપાધ્યાય વિગેરેની સાથે “
કૂ ળે ગમન કરતાં “ચંતા રે વાહવાયા વવાદિજ્ઞા” એ સાધુ કે સાવીને માર્ગમાં જે કઈ વટેમાર્ગ આવી જાય તે í વહિવાહિયા ઘણાં વકજ્ઞા' અને મુસાફર જે એવી રીતે કહે કે-વાસંતો ! તમr !” હે આયુષ્યન્ ! હે શ્રમણ ! “ તુમે' તમે કોણ છે. “શો વા ’ અને કયાંથી આવે છે? “#હિં વા ૪જીgિ'
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧ ૭ ૩
Page #185
--------------------------------------------------------------------------
________________
ય
અને કયાં જવું છે? આ રીતે પૂછે તે ને તત્ય આચરવા બન્ના વા' ત્યાં જે આચાર્ય અથવા ઉપાધ્યાય કે વડિલ હાય સે માણિજ્ઞ વાવિયાજ્ઞિ_વા તેએએજ ઉત્તર આપવે. અને પૂછેલા સઘળા પ્રશ્નોના ઉત્તર સારી રીતે ખુલાસાવાર આપવા રિય ઉગજ્ઞાચક્ષ માસમાળÄવા વિચારેમાળÆ વા' ઉત્તર આપતા એ આચાય ? ઉપાધ્યાય વિગેરેની ‘બંતાનોમાસું રિજ્ઞા' વચમાં અન્ય સાધુએ એલવુ ન જોઈએ અર્થાત્ આચાર્ય કે ઉપાધ્યાય વિગેરેએ પથિકે પુછેલા પ્રશ્નોના ઉત્તર દેવા. ખીજા સાધુએ ઉત્તર આપવા નહી. કેમ કે મર્યાદાનુસાર રહેવું જોઇએ ‘તો સંજ્ઞામે અને સત્યમ પૂર્વીક જ ‘બાળિ' વિડેલ સાધુની સાથે ‘ગામનુનામ વૃદ્ધિ જ્ઞા' એક ગામથી બીજે ગામ ગમન કરવું ‘લે મિલ્લૂ વા મિત્રવુળી વા' તે પૂર્વોક્ત સાધુ કે સાધ્વી બ્રહ્માર્ નિય વડિલ સાધુએની સાથે નાનામ’ટુકનમળે' એક ગામથી ખીજે ગામ જતાં તો રાચનિયમ્સ ત્યેળ Ë' તે પેાતાનાથી વડિલ સાધુએના હાથને પેાતાના હાથથી નાવ અળાસાયમા” કે તેએના પત્રને પેાતાના પગથી તથા શરીરથી શરીરના સ્પ ન કરતાં ‘તત્રો સનયામેવ દ્વારાળિય' સયમ પૂર્ણાંક વિડેલ સાધુની સાથે ‘નામાળુરામ સુગ્નિજ્ઞ' એક ગામથી ખીજે ગામ જવુ' કેમ કે આ રીતે વિડેલ સાધુની સાથે ગમન કરવાથી સયમની વિરાધના અને આશાતના થતી નથી. ‘સે મિવ્ યા મિવુળી વા’ તે પૂર્વોક્ત સયમશીલ સાધુ અને સાધ્વી બ્રારાનિય જ્ઞાાળુનામ' તુઝમાળે' વડિલ સાધુએની સાથે એક ગામથી બીજે ગામ જતાં અંતરાને વહિવાદિયા વાઇિન્ના' એ સાધુ કે સાધ્વીને માર્ગોમાં જો કોઇ મુસાફર પાંસે આવે અને તે ળ પારિવાાિ ણં વžજ્ઞા' તે મુસાફર ને એવી રીતે કહે કે ગાવસતો ! સમળા! તુમે છે આયુષ્મન્ ! ભગવત્ શ્રમણ ! આપ કાણુ છે ? આ રીતે તે મુસાફરના પૂછવાથીને તત્વ સવ્થાનિ' એ સાધુ એમાં જે સર્વ શ્રેષ્ઠ સાધુ હોય તે મલિન વા વારિક વ' તેએાએ જ તે મુસાફરની સાથે ખેલવુડ અને તેના પ્રશ્નોના ખુલાસાવાર ઉત્તર આપવા પર ંતુ રાનિયમ્સ માસમા É' એ સર્વ શ્રેષ્ઠ સાધુ ખેલતાં હોય ત્યારે ‘વિયારે માનસ' કે પ્રશ્નોના ઉત્તર આપતા હૈાય ત્યારે કાઈએ ‘નોરતા મારું માસિષ્ના ઉત્તર અપતા એ સર્વ શ્રેષ્ઠ સાધુની વચમાં કોઇ ખીન્ન સાધુએ ખેલવુ નહીં. કે બીજા સાધુએ એ પ્રશ્નોના જવાખ આપવા નહીં. પરંતુ ‘તો સંનયામેત્રાાનિક સંયમપૂર્વક જ એ સર્વશ્રેષ્ઠ સાધુની સાથે ‘નામ ગુનામ' તુગ્નિજ્ઞા' એક ગામથી ખીજે ગામ જવું અને યથાવિધિ સચમનું પાલન કરવુ. ॥ ૫ ॥
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૭૪
Page #186
--------------------------------------------------------------------------
________________
હવે સાધુઓની ગમન વિધિનું કથન કરે છે.-
ટીકા-ને મિત્ર વા મિત્રદ્યુળી વા' તે પૂર્વોક્ત સયમશીલ સાધુ અને સાધ્વી નામાજીનામ' તૂ માળે” એક ગામથી ખીજે ગામ જતાં અંતરા તે ચિદ્દિપુત્રાદ્ધિજ્ઞા' માગમાં કાઈ વટે મા પાંસે આવે અને તે ળ વહિવદ્યા વં યજ્ઞા છે મુસાક્રૂર એવી રીતે પૂછે કે-આાવસ'તો! સમા !' હું આયુષ્મન્ ! ભગવાન્ શ્રમણુ ! ‘વિચારૂં રૂત્તો હિકડ઼ે પાસ' આપે અહીંથી નજીકના રસ્તામાં કઇ માણસ વિગેરેને જોયા છે ? તું ના' જેમ કે ‘મનુસ' વા' મનુષ્યને કે નોળ વા' ગાય કે બળદને અથવા ‘મિ ચા' ભેંસને વસું વ' અગર સામાન્ય પશુને અથવા તે ‘વિરું વા’સામાન્ય પક્ષિને અથવા ‘સીસિયં વા” સપને અથવા ઘાને અથવા ‘ચર વા' જલચર-ખક, સારસ, હુંસ વિગેરે સાધારણ જલચરને દેખેલ હાય તા ‘બાલ૬ લે' કહેા અને દેખાડા આ પ્રમાણે કાઈ પૂછે તે ‘ä નો બારૂÆિજ્ઞા’સાધુએ તે બતાવવા નહી' તેમ કહેવુ' પણ નહીં નહીતર સંયમની વિરાધના થશે. આ રીતે એ મુસાફરની મનુષ્યાદિ સંબંધી નો વરસ સંપત્ત્તિ વનિાળિગ્ગા' પ્રતિજ્ઞાને મતાવવા માટે સ્વીકાર કરવા નહી પરંતુ ‘તુસિનીપ વ્યેહિન્ના' મૌન રહીને ઉદાૌન થઈ તેની ઉપેક્ષા કરવી જ્ઞાળ વા નો જ્ઞાનંતિ વર્ અને જાણતા હાય તા પણ નથી જાણતા તેમ કહી દેવું. કેમ કે—પ્રાણિયાને બચાવવા માટે અસત્ય કહેવામાં દેષ લાગતા નથી તેથી ‘તકો સલયામેવ નામાનુજાામ' ટૂજ્ઞિજ્ઞા' સ ́મ પૂર્ણાંક જ સાધુ અને સાધ્વીએ એક ગામથી બીજે ગામ જવું જોઈએ કે જેથી દોષ લાગે નહી', 'સે મિલ્ યા મિવન્તુળો વા' તે પૂર્વોક્ત સયમશીલ સાધુ અને સાધ્વી ‘ગામનુનામાં જૂનમાળે” એક ગામથી મૌજે ગામ જતાં અંતરા સેવાદિવાહિયાત્રાન ચ્છિન્ના' માર્ગમાં તે સાધુને કઈ વટેમાર્ગુ મળે અને તે દિત્રાદ્યિા વવજ્ઞા તે મુસાફર ને એમ કહે કે ‘આવત’તો સમળા !' હું આયુષ્મન્ ભગવત્ શ્રમણ ! ‘વિ ચારૂં વિશ્ને પાસā' આ રસ્તાની નજીકમા માર્ગની ખાજૂએ આપશું ‘વસૂચાળિ öાળિયા' પાણીમાં જ પેદા થનારા કાને અથવા ‘મૂળિ વા’કંદમૂળાને ‘તયા વા પત્તા વા' વગ-છાલ અથવા પાનડા અથવા પુજ્જા જા વીયા’ પુષ્પાને કે ફળોને અથવા બીજોને ‘રિયાળિ વા કુટુાં વાસ'નિશ્ર્ચિ” લીલેાતરી વનસ્પતિને અથવા સૌપસ્થ પાણીને અથવા અનેિ વા સનિવિજ્ઞ' નજીકમાં રાખેલ અગ્નિને આપે જોયા છે? અને તેને આપે જોયા હોય તેા બાપ' મને ખતાવા અને જ્ઞાવ' યાવત્ દેખાડા આ પ્રમાણે તે મુસાફર કહે તે સાધુએ તે ખતાવવા નહીં કે દેખાડવા નહીં. એ પથિકની પૂર્વોક્ત
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૭૫
Page #187
--------------------------------------------------------------------------
________________
રૂપ પ્રતિજ્ઞાને કન્યાદિ બતાવવાના કહેણને સ્વીકારવું નહીં પરંતુ મૌન રહીને તેના કથનની ઉપેક્ષા કરવી અને જે જાણતા હોય તે પણ અમે જાણતા નથી એ પ્રમાણે કહી દેવું અને “દૂનિન્ના” ત્યાંથી સંયમ પૂર્વક જ એક ગામથી બીજે ગામ જવું. મિજવું વા મિત્રરઘુળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અથવા સાવી THIFT કૂકુળમાળે એક ગામથી બીજે ગામ જતાં “ચંતા રે વારિવાલ્ફિયા sarmછિન્ના માર્ગમાં તેમને જનારા સાધુ કે સાધીને કેઈ મુસાફર મળે અને તે બે પારિવણિયા પર્વ વફઝ” તે મુસાફર આવીને એવું છે કે “આ તો ! તમ” હે આયુષ્યન્ ! શ્રમણ ભગવન્! “વિચારું રૂત્તો જિદ્દે પાસ” અહીંથી નજીકના માર્ગમાં આપે આ કહેવામાં આવનાર ધાન્ય વિગેરે જોયા છે? જેમ કે-વસાળિ વા ઘણું વિગેરે ધાને અથવા “ઝાવ વા વિવું નિવિ યાવત્ રાજાની સેનાઓને અથવા અનેક પ્રકારના ઘડા હાથી રથ પાયદળ રૂપ ચતુર્વિધ સંનિવિષ્ટ કટક તંબુ વિગેરે આપે જોયા છે. તે બાદ તે ધાન્ય કે સેના વિગેરે આપે જોયા હોય તે કહે અને બતાવે આ પ્રમાણે મુસાફર પૂછે તે પણ સાધુએ તે ઘણું વિગેરેને બતાવવા નહીં કે દેખાડવા નહીં અને તે બતાવે કે કહે તે સંયમની વિરાધના થાય છે. તેથી જાણવા છતાં પણ મૌન જ રહેવું જાણવા છતાં કહેવું નહીં “ગાવ દૂષિT=ા અને સંયમ પૂર્વક એક ગામથી બીજે ગામ જવું.
તે મિઠુ વા મિડુળી રા' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ કે સાધવી “નામાંgrH તૂઝમાળે એક ગામથી બીજે ગામ જતાં “અંતર રે પાષિચિત કવાછિન્ના નાય” માર્ગમાં તેમને જે કાઈ મુસાફર મળે અને તે પાસે આવીને પૂછે કે શાંતો નHTTP હે આયુમન્ ! હે શ્રમણ ! ભગવન! રિયા રો જામે વા ચાળી વા’ અહીંથી ગામ કેટલે દૂર છે? અથવા યાવતું નગર કેટલે દૂર છે? અથા કર્બટ–નાનું ગામ કેટલે દૂર છે. અથવા કેટલે દરમડંબ–નાનું નગર છે? અથવા કેટલે દૂર દ્રોણમુખ અર્થાત્ પર્વતની તળેટી છે? અથવા કેટલે દૂર આકર અર્થાત્ ખાણ છે? અથવા કેટલે દૂર આશ્રમ છે? અથવા કેટલે દૂર રાજધાની છે? અરે મારૂ ગામાદિ આપ કહે અને યાવત દેખાડો આ રીતે તે મુસાફર પૂછે તો સાધુ કે સાધ્વીએ ગામાદિ બતાવવા નહીં. કે કહેવું પણ નહીં. પરંતુ મૌન રહેવું અથવા જાણવા છતાં પણ અમે જાણતા નથી તેમ કહી દેવું તેમ કહેવાથી સંયમની વિરાધના થતી નથી. પરંતુ તે બતાવવાથી ઘણું દોષ લાગવાથી સંયમની વિરાધના થવાને સંભવ રહે છે. તેથી સંયમ પાલન પૂર્વક “કાવ સૂરિજ્ઞા” એક ગામથી બીજે ગામ જવું. “જે મિશ્નર વા મિડુળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી “ભામાશુકામ ટૂરૂમાળે” એક ગામથી બીજે ગામ જતાં બંતા જે પરિવાિ વવાદિજ્ઞા' એ સાધુને માર્ગમાં જે કેઈ મુસાફર મળે અને તે પાહિચિા વં વરૂડા’ તે મુસાફર એમ પૂછે કે “આ૩
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૭૬
Page #188
--------------------------------------------------------------------------
________________
સંતો સમા હે આયુશ્મન ! ભગવદ્ ! શ્રમણ ! “ રૂ નામ ઘા નગર a કેટલે દૂર ગામ કે નગર આવેલ છે? અથવા “કાવ ચાળી વા’ વાવત કબીરને કે મડંબને કે દ્રોણમુખને અથવા આકર અથવા આશ્રમનો કે રાજધાનીને માર્ગ હશે અર્થાત્ અહીંથી ગામ વિગેરેને રસ્તો કેટલે દૂર છે? ‘રે બાદ તે કહે “તહેવ રાવ દૂન્નિા ' આમ કહે તે સાધુએ પૂર્વ કથન પ્રમાણે તે બતાવવા નહીં કે કહેવું પણ નહીં. પરંતુ જાણવા છતાં પણ હું જાણતા નથી તેમ કહી દેવું. અને સંયમ પાલન પૂર્વક જ એક ગામથી બીજે ગામ જવું કે જેથી સંયમની વિરાધના થાય નહીં. . ૨૬
હવે સાધુએ નિર્ભય રહીને યતના પૂર્વક ગમન કરવાનું કથન કરે છે.
ટીકાઈ–બરે મિત્ વા ઉમરવુળ વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ કે સાચવી રામા Fri તૂરુમળે” એક ગામથી બીજે ગામ જતાં અંતર જોગે વિચારું માર્ગમાં તે સાધુ જે ગાય, બળદને, કે બિલાડાને કે સપને “હિવટ્ટે વેહા માર્ગમાં જઈને નાર નિત્તત્તિ વિચારું રહે છે તથા યાવત સિંહ કે વાઘને કે ચિત્તાને માગની વચમાં જઈને જે તે મીરા રૂમોન છિન્ના” તે સિંહે વાઘ વિગેરેથી ડરીને બીજે રસ્તેથી ગમન કરવું નહીં. તથા “જો જો રૂમ સંન્નિા માર્ગમાંથી બીજા માર્ગમાં પણ જવું નહીં. તેમ સંક્રમણ કરવું નહીં' તથા “નો જળ ચા વળે ઘા
आ०७४ એ સિંહ વાઘ વિગેરેના ભયથી વહિર-ગહન જંગલમાં કે વનમાં અથવા ફુવા મgક્લિસિકા કિલ્લામાં કે કેટમાં પ્રવેશ કરે નહીં અર્થાત સિંહાદિ હિંસક પ્રાણિના ભયથી સાધુ કે સાધ્વીએ જંગલ વિગેરેમાં પ્રવેશ કરે નહીં. કેમ કે સંયમ પાલન કરવું એજ સાધુ અને સાધવીનું મુખ્ય કર્તવ્ય માનવામાં આવેલ છે. તેથી કઈ પણ અકર્તવ્ય કાર્ય કરવું નહીં કે જેથી સંયમ પાલનમાં બાધા આવે એજ પ્રમાણે સિંહા દિના ભયથી “ જયંતિ તુહફિઝા' વૃક્ષ પર પણ ચઢવું નહીં. તથા એ સિંહ વિગેરે હિંસક પ્રાણિયાના ભયથી “ો મહમોઢચંસિ ફરિ’ અત્યંત ઉંડા અગાધ તલાવ વિગેરેના પાણીમાં પણ “થે વિકસિજ્ઞા પ્રવેશ કરવો નહીં. અર્થાત્ ઉંડા પાણીમાં જઈને ડૂબકી ખાઈ છુપાઈ જવું નહીં. “જો વાઉં વા શા સે જ્ઞા' અથવા સિંહે વિગેરેના ભયથી વાડામાં કે શરણ એટલે કે સેના કે “સર્ઘ વ વણિક મિત્ર મંડલની પણ જીજ્ઞાસા કરવી નહીં પરંતુ “કપુપુર રાવ સમાપ્તિ અલ્પ ઉત્સુક થઈને અર્થાત અવિમનસ્ક અગર ઉદાસીન ભાવવાળા થઈને યાવત્ સમાહિત અર્થાત્ સમાધિક યુક્ત એટલે કે શાંત ચિત્તવાળા થઈને “તમો સંગામેવ” સંયમ પૂર્વક જ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧ ૭૭
Page #189
--------------------------------------------------------------------------
________________
જાનgriામ (કિન્નડજ્ઞા’ એક ગામથી બીજે ગામ જવું કે જેથી સંયમની વિરાધના થાય નહીં. અરે મિg વા મિડુળી વા’ એ પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી જામાપુITH ટૂરૂષનો એક ગામથી બીજે ગામ જતાં “બાપા રે વિÉ સિવ’ એમના માર્ગમાં ગાઢ જંગલ આવે “કં પુળ વિ જ્ઞાળિકન્ના? અને તે જંગલને આ કહેવામાં આવનાર રીતે તે જાણે કે “હજુ વિહંસિ આ ભયંકર એવા ગાઢ જંગલમાં “હવે મોri’ ઘણે અમેષિક અર્થાત ચોર લુટારાઓ “વારસાવરિયાઆદિ ઉપકરણોને લેવાની ઈચ્છાથી “સંવંશિ’ એકઠા થઈને “વવાદિજ્ઞા’ આવી રહ્યા છે. તેમ જાણે તે પણ જો તેહિ મીત્રો wા દિકરા એ ચોર લુટારાઓના ડરથી ભય ભીત થઈને સાધુ કે સાવીએ અવળા રસ્તેથી જવું નહીં બતાવ સમાધી” પરંતુ યાવત્ અલ્પ ઉત્સુક થઈને ઉદાસીનપણથી શાંતચિત્ત રાખીને અને સમાહિત અર્થાત્ સમાધિ યુક્ત થઈને “તકો વાવ' સંયમ પૂર્વક જ “જામgiા ટૂનિકના એક ગામથી બીજે ગામ જવું. કે જેથી સંયમની વિરાધના થાય નહીં. કેમ કે-સંયમ નિયમ અને વ્રતનું પાલન કરવું એજ સાધુ અને સાવીને મુખ્ય ઉદ્દેશ માનવામાં આવે છે. તેથી હંમેશા સંયમ પાલન કરવું એને જ પિતાનું કર્તવ્ય સમજવું. સૂ. ૨૭
હવે ઈર્યાધ્યયનના કથનને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે –
ટીકાઈ–ણે મહૂ વ મિતુળ વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધી “જામgજા લૂકમળ’ એક ગામથી બીજે ગામ જતાં “અતર રે મારો લંડિયા કિના” એ સાધુને માર્ગમાં જે કંઈ ચોર લુટારાનું ટેળું આવી જાય અને તે બે ગામોસTT પૂર્વ વડા અને તે ચાર લુટારાએ જે એમ કહે કે-તો સમા” હે આયુષ્યનું ! ભગવન્! શ્રમણ ! “બાર શર્થ વલ્થ વા વા વા’ આ વસ્ત્ર કે પાત્ર અથવા “વર્લ્ડ વા પાચjછળ વા’ કંબળ કે પાદપ્રેછન વસ્ત્ર દિ નિર્વિવાદ અમને આપી દે અર્થાત્ આ તમારાવસ્ત્રાદિ ઉપકરણે અહીયાં મૂકી દે આ રીતે તે ચાર વિગેરે વસ્ત્રાદિની યાચના કરે તે તે નો વિજ્ઞા' સાધુએ વસાદિ ચતુર્વિધ ઉપકરણે તેમને આપવા નહીં નિરિdવિજ્ઞા” તેમજ તેમની સામે પણ રાખવા નહીં. અને જે તે ચોર લુટારા જોરજુલમથી તેમની પાસેથી વસ્ત્રાદિ ઉપકરણને ઝુટવી લે કે બલાત્કારથી લઈ લે તે એ વસ્ત્રાદિ ઉપકરણને પાછા મેળવવા માટે સાધુ એ તેમને “નો વંતિય વંચિ જારૂન્ના? વારંવાર વંદના કરી કરીને તે ફરી ફરીને પાછા માગવા નહીં તથા “નો અંજ્ઞઢ ટુ ઝાઝા અંજલી કરીને અર્થાત્ હાથ જોડીને પણ દુઃખીની માફક થઈને સાધુએ એ ચાર લુટારા પાસેથી એ વસ્ત્રાદિ ઉપકરણને પાછા માગવા નહીં'. તથા “નો જુનવરિચાર ઝાઝા કરૂણ પૂર્વક અર્થાત્ દયાહ્ન થઈને પણ એ હરણ કરેલા વસાદિની યાચના કરવી નહીં. પરંતુ “મિરાણ નાના નાના” ધાર્મિક ઉપદેશ પૂર્વક જ તે હરણ કરેલા વસ્ત્રાદિ ઉપકરણની માગણી કરવી અથવા “તુલિળી મળ ના' મૌન જ રહેવું “જે જે ગામોસા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧ ૭૮
Page #190
--------------------------------------------------------------------------
________________
સં રળિ= લતા તે ચાર લુટારાઓ જે પિતાનું કર્તવ્ય સમજીને “વોન્નતિ થા જોર જોરથી અવાજ કરે અથવા “જાવ તિ વા યાવત્ દંડાથી મારે અગર જીવન રહિત કરવા ઈ છે અથવા “વલ્થ વા પંથે વડું વા grajoi વા’ હરણ કરેલ વસ્ત્રાદિ ચતુર્વિધ ઉપકરણને “છિંરિક વા કાર પરિદૃવિ વાંત્યાં જ અગર કોઈ બીજા સ્થાન પર ફેંકી દે અથવા લઈ જાય પણ “R નો જામવંચિંકુના સાધુઓ તે વસ્ત્રાદિ લુટયાની વાત ગામમાં જઈ કઈપણ ગામમાં સંસારી લેકેને કહેવી નહીં. તથા ‘નો રાષiારિવં જગ” રાજકુળમાં પણ વસ્ત્રાદિ અપહરણની વાત કહેવી નહીં. તથા નો પર્વ sai#મિત્ત લૂચા” કોઈ અન્ય ગૃહસ્થની પાસે જઈને પણ એ વસ્ત્રાદિ હરણની વાત કહેવી નહીં. જેમ કે “ગાસતો જાવ પણ વસ્તુ ગામોસમ” હે આયુષ્યનું ગૃહપતિ આ ચાર લેકે વાળવિચાર’ વસ્ત્રાદિ ઉપકરણો લઈ લેવાની ઈચ્છાથી “ર્ચવરબિન્નતિ ' પિતાનું કર્તવ્ય છે તેમ માનીને “જોયંતિ વા વાવ ઉપદ્રવંતિ ' અવાજ કરે છે અને યાવત્ દંડાથી મારે છે. અથવા મારી નાખે છે અને વસ્ત્રાદિને ત્યાં જ ફેંકી દે છે. “ચિq Hi વા વા વા’ આ પ્રકારે કહેવા મનથી વિચાર કરે નહીં તથા વાણુથી પણ કહેવું નહી તથા “નો પુરો ૮ વિ#િા આ રીતે મન કે વાણીથી વિચારીને ગમન કરવું નહીં. તથા એ પ્રમાણેને પ્રચાર પણ કરવો નહીં. પરંતુ “cggg નાવ સમrણી” અલ્પ ઉસુક થઈને અર્થાત્ નિશ્ચિંત અને સમા હિત તથા એકાગ્ર થઈને “તમો સંનયામે સંયમ પૂર્વક જ “નામાંજુમ ટૂઝિકઝા” એક ગામથી બીજે ગામ જવું. “gષે હજુ છે તથા કરૂ સામણિ આજ સાધુની સામાચારી છે. પ્રમાણે ભગવાન મહાવીર પ્રભુ ઉપદેશ આપે છે, જે સુ૨૮ છે
ઈનામનું ત્રીજુ અધ્યયન સમાપ્ત ૩-૩
ભાષાજાત અધ્યયન કા નિરૂપણ
ચેથા ભાષાજાત અધ્યયનને પ્રારંભ આ પહેલાં સમિતિ નામના ત્રીજા અધ્યયનમાં વિશુદ્ધ ભિક્ષા લાવવા માટે ગમનવિધિ બતાવવામાં આવી છે. એ ભિક્ષા લાવવા માટે ગયેલા કે જતા સાધુ સાવીને માર્ગમાં કેવા પ્રકારની વાર્થી બેલવી અને કેવા પ્રકારની વાણી ન બોલવી એ કથન
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧ ૭૯
Page #191
--------------------------------------------------------------------------
________________
સંબંધી આ ભાષા જાત નામના અધ્યયનનો પ્રારંભ કરવામાં આવે છે. ભાષાજાત અધ્ય યનના ચાર અનુગ દ્વાર છે, તેમાં દ્રવ્યજાતના ઉત્પત્તિ જાત ૧, પર્યવ જાત રે, અંતરજાત ૩, અને ગ્રહણજાત ૪ ના ભેદથી ચાર ભેદ થાય છે. તેમાં દ્રવ્ય, ભાષા વર્ગણામાં આવી જવાથી કાયમથી રહીત હોય છે. અને વાગે વેગથી બહાર કહાડવાથી ભાષાપણુથી ઉત્પન્ન થાય છે. એ દ્રવ્ય જાતને ઉત્પત્તિ જાત કહે છે. અર્થાત્ ભાષાપણુથી ઉત્પન્ન થયેલ દ્રવ્ય ઉત્પત્તિ જાત કહેવાય છે. અને જે દ્રવ્ય એ જ વાણીથી નીકળેલ ભાષા દ્રવ્યથી વિશ્રેણિસ્થ થઈને ભાષા વર્ગણની અંદર પડીને બહાર કહાડવામાં આવેલ દ્રવ્યના અથડાવાથી ભાષા પર્યાયરૂપે ઉત્પન્ન થાય છે. એ દ્રવ્યને પર્યાવજાત શબ્દથી વ્યવહાર કરવામાં આવે છે. પરંતુ જે દ્રવ્ય સમણું અને વિશ્રેણીમાં રહીને ભાષાપણાથી પરિણત થઈને કર્ણ શક્લીન વિવરમાં અર્થાત્ કાનની અંદર પ્રવેશ કરીને ગૃહીત થાય છે. એ બધા દ્રવ્ય દ્રવ્યની અપેક્ષાથી અનન્ત પ્રદેશવાળા અને ક્ષેત્રની અપેક્ષાથી અસંખેય પ્રદેશમાં વ્યાપ્ત થાય છે અને કાળની અપેક્ષાથી એક, બે, ત્રણ અને ચાર વિગેરે અસંખેય અપરિગણિત સમય (ક્ષણ) માં રહેનારા હોય છે. અને ભાવની અપેક્ષાથી વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળા એ દ્રવ્યને ગ્રહણ જાત શબ્દથી વ્યવહાર કરાય છે. અને જે ક્ષેત્રમાં ભાષા શત વર્ણિત થાય છે, અને જેટલા ક્ષેત્રને પર્શ કરે છે. એ ભાષાજાતને ક્ષેત્રજાત કહે છે. આ પ્રમાણે જે કાળમાં ભાષા જાત વર્ણિત થાય છે. એ ભાષાજાતને કાળજાત કહે છે. એ જ પૂર્વોક્ત ઉત્પત્તિ. પર્યાવ, અંતર અને ગ્રહણરૂપ ચાર પ્રકારના દ્રવ્ય જ્યારે શ્રેતાને આ શબ્દ છે એ રીતની બુદ્ધિ ઉત્પન્ન કરે છે, તેને ભાવ જાત કહે છે. અહીંયા તે કેવળ દ્રવ્ય ભાષાસતને જ અધિકાર સમજ. કેમ કે– આ ભાષા જાત અધ્યયનમાં મુખ્ય રીતે દ્રવ્ય જ વિવક્ષિત થયેલ છે. અને દ્રવ્યની વિશેષ અવસ્થાને જ ભાવરૂપ હેવાથી ભાવભાષા જાતને પણ અધિકાર સમજે, આ ભાષા જાત અધ્યયનના બને ઉદ્દેશામાં જે કે સાધુ અને સાધ્વીએ કેવા પ્રકારના વચન બેલા અને કેવા પ્રકારના વચન ન બેલવા એ પ્રમાણે વચનની વિશુદ્ધિરૂપમાં વર્ણન કરવામાં આવેલ છે. તે પણ કંઈને કંઈ અવાન્તર વિશેષતા છે જ જેમ કેપહેલા ઉદ્દેશામાં એક વચનદિ સેળ પ્રકારના વચન વિભાગ કરવામાં આવેલ છે. અને એવા વચન બોલવા જોઈએ અને એવા વચન ન બેલવા જોઈએ એ પ્રકારનું પણ વર્ણન કરાયેલ છે. પરંતુ બીજા ઉદ્દેશામાં જેનાથી ક્રોધ વિગેરે ઉત્પન્ન ન થાય એવા વચન બોલવા જોઈએ એ બતાવેલ છેઆ રીતે બેઉ ઉદ્દેશામાં પરસ્પર વિશેષતા સમજવી કહ્યું પણ છે –
सव्वेऽवि य वयणविसोहि कारगा तहवि अस्थि उ विसेसो
वयणविभत्ती पढमे उप्पत्ती बज्जणा बीए इति હવે સાધુ અને સાવીને કેવા પ્રકારનું વચન બોલવું જોઈએ અને કેવી ભાષાને પ્રયોગ કરવો જોઈએ તે સૂત્રકાર કહે છે
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૮૦
Page #192
--------------------------------------------------------------------------
________________
સે મિત્ર વા મિન્તુળો વા' તે પુર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી ‘માદ વચાચાનું મુવા` આ અ ંતઃકરણમાંથી ઉત્પન્ન થવાવાળા વક્ષ્યમાણુ વાગ્ વ્યાપાર રૂપ શબ્દ સંબધી આચારાને સાંભળીને અને નિમ્ન'તેને હૃદયમાં ધારણ કરીને અર્થાત ખરાખર સમજીને ભાષા સમિતિથી સમિત અને સહિત થઈને અત્યંત સાવધાની પૂર્ણાંક જ ભાષાના પ્રયાગ કરવા. આગળ કહેવામાં આવનાર ક્રિયાની સાથે આના સંબધ સમજવા.
હવે સધુ અને સાધ્વીએ જે પ્રકારની ભાષા ન ખાલવી જોઇએ તે સમજાવવા માટે કહે છે ક ‘મારૂં ગળાચારા બળચિપુવારૂં જ્ઞાનિન્દ્વ' આ રીતના આગળ કડવાના વચને સધુ સાધ્વીએ ન ખેલવા ચેાગ્ય અને પહેલાના સાધુ કે સાધ્વીથી પણ કયારેય નહીં ખેલાયેલા એવા પ્રકારના વચન સમૂહનો ત્યાગ કરવા માટે કહે છે-ને ોટા વા વાય વિનંતિ' જે મનુષ્ય ક્રોધથી વચનેાના પ્રયાગ કરે છે, તથા બે માળા વા વાય વસંગતિ' જે મનુષ્ય મિથ્યાભિમાનથી વચન વિન્યાસ કરે છે. તથા બે મચાવ્ વા વાય'. વિવુંનંતિ' જે મનુષ્ય માયાર્થી વચનાના પ્રયેળ કરે છે તથા ને હોમા વા વાય વિનંતિ' જે પુરૂષ લાભથી વાણીના પ્રયાગ કરે છે. જેમ કે-ક્રોધથી તું ચાર છે। તુ' નીચ અધમ અને કાયર ઈત્યાદિ મિથ્યાભિમાનથી હું ઉંચી જાતના છું અને તું નીચ જાતના છું વિગેરે તથા માયાર્થી હું ખીમાર છું અથવા ખીજાના કા' સંદેહ કે ભેટ ઉપહારને કાઈ મહાનાથી જુઠુ. એલીને એકાએક કહી દે કે આ સ ંદેહ કે ભેટ અગર ઉપહાર મારે માટે જ આવેલ છે. આવી રીતે મિથ્યા દુષ્કૃત કરે છે. વિગેરે તથા લેાભથી હું આવી રીતે ક્હીશ તે મને કાંઇક મળશે વગેરે તેવી જ રીતે જે જ્ઞાળકો વારસ વત્તિ' જાણી જોઈને કઠોર વચન એલે છે અથવા ‘બનાળો વાહસ ત્તિ' અજા. ણતાં કઠાર વચન ખેલે છે અર્થાત્ જો કોઈ માણસના દોષને જાણીને એ દોષ પ્રગટ કરવા કઠાર વાકય કહે અને કાઇના દોષ ને જાણવા છતાં પણ કઠાર વચન મેલે સત્રં ચેયં સવનું વજ્ઞજ્ઞા' આ બધા ક્રોધ, મિથ્યાભિમાન, લેાભ, મેહ અને માયાથી ખેલાયેલા વચનાને સાવઘ અને નિર્દિત તથા પાપકારી સમજીને છેડી દેવા જોઇએ તેથી સાધુ અને સાધ્વીએ ‘વિષેમાચા' વિવેકશીલ થઇને સાવઘક્રોધાદિ વચનેાને છેડી દેવા જોઇએ અર્થાત્ સાવદ્ય ક્રોધાદિ સૂચક શબ્દોના પ્રયાગ કરવાથી સયમની વિરાધના થાય છે, અને સાધુ અને સાદીને સલમનું પાલન કરવું એ જ પરમ કર્તવ્ય છે. એ જ પ્રમાણે !।ઇ પણ મનુષ્યની સાથે ખેલતી વખતે સાધુએ સાવધારણ (નિશ્ચિત) વચન કહેવા ન જોઈએ. અર્થાત્ ધ્રુવ ચેવ જ્ઞાનિના’ નક્કી વરસાદ થશે જ તેમ જાણીને ન કહેવું. કેમ કે કદાચ પેગ વાાત્ વરસાદ ન થાય તે સાધુને મિથ્યા દુષ્કૃત પાપ લાગે તેથી અવશ્ય થશે જ એ રીતે સાધુએ ખેલવું નહીં. એજ પ્રમાણે ધ્રુવ ચેય જ્ઞાગ્નિ'' વરસાદ વિગેરે નહી' થાય એ રીતે પણ જાણવા છતાં ખેલવુ નહી. અર્થાત્ અનિશ્ચિત
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૮૧
Page #193
--------------------------------------------------------------------------
________________
સ ́શયાત્મક વચન સાધુએ ખેલવા નહીં. અર્થાત્ સાધુએ એકાન્ત વચન ખેલવા નઙી" એજ પ્રમાણે ભાજનાદિ સંબધમાં પણ સાધુએ એકાન્ત વચન ખેલવા નહીં. જેમ કેઅસળ વા પાળે વા હોમં વા સામં વા' અશન, પાન, ખાદિમ, અને સ્વાદિ ચતુવિધ આહાર જાત ‘રુમિચ' લઈને જ આવશે. અગર ‘નો મિય' લીધા વિના જ આવશે. એ પ્રમાણે પણ એકાન્ત વચન ખેલવા નહી'. અર્થાત્ એક સાધુએ બીજા સાધુને એ પ્રમાણે ભેજન વિગેરે સબંધિ પણ એકાન્ત વચન ખેલવું નહીં. જેમ કે-‘મુનિય નો મુલિય’ભિક્ષા માટે ગયેલ સાધુ અશનાદિ ખાઈને જ આવશે અથવા ખાધા વગર જ આવશે એ પ્રમાણે ભેાજનાદિના સંબંધમાં પણ એકાન્ત વચન કહેવા નહીં. અર્થાત્ ભિક્ષા લાભ માટે ગયેલા કોઇ સાધુને લાંબે સમય થતાં બીજા કાઇ સાધુએ એમ ન કહેવુ' કે—આપણે આહાર કરી લઇએ તે ત્યાંથી અશનાદિ લઈને જ આવશે. અથવા તેને માટે થોડુ રાખી મૂકો કારણ કે તેને ભિક્ષાલાભ થશે નહી. એટલે ભિક્ષા લીધા વિના જ આવશે અથવા ત્યાં જ આહાર કરીને કે કર્યાં વગર આવશે આવા એકાન્ત વચન
h
કહેવા નહીં.. એજ પ્રમાણે રાજાદિના આગમનના સંધમાં પણ એકાન્ત વચન ખેલવા નહી' જેમ કે ટુવા આપો' તે રાજા વિગેરે જરૂર આવી ગયા હશે અથવા ‘તુવા નો બાળબો' આવ્યા નહી... હાય ‘તુવા ૐ' અથવા જરૂર આવતા હશે. ‘જીતુવા નો ' અથવા નહીં જ આવતા હાય અનુવા 'િ અથવા તે રાજા જરૂર આવશે ‘અનુવા નો દિ' અથવા જરૂર નહીં જ આવે આ પ્રમાણે પણ એકાન્ત વચન ખેલવા નહી'. એજ રીતે ‘ત્ય વિભાવ વિનોબાન' અહી. પણ તે રાજાદિ આવ્યા હતા અથવા અહીંયા આવ્યા ન હતા તથા ફ્થ વિરૂત્યવિનો રૂ' રાજાદ્ધિ અહીં આવે છે, અથવા અહીં આવતા નથી તથા કૃત્ય વિપરિત્ય વિનોવૃત્કૃિતિ' અથવા અહીં આવશે અગર અહીં આવશે નહીં. આ રીતે સાધુએ એકાન્ત વચન ખેલવા નહી. અર્થાત્ જે વસ્તુને સાધુ સાધ્વી નિશ્ચિતરૂપે જાણુતા ન હાય એ વસ્તુના સ મધમાં મા આમ જ છે ા રીતે એકાન્ત વચન કહેવા નહીં પરંતુ સાધુ અને સાધ્વીએ અણુ -
CITA
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૮૨
Page #194
--------------------------------------------------------------------------
________________
થી નિવ્રૂામાસી' સારી રીતે વિચાર કરીને જ શ્રુત ઉપદેશ અનુસાર નિશ્ચિત રીતે જાણીને પ્રત્યેાજન વશાત્ નિષ્ઠા પૂર્વક ભાષાના પ્રયાગ કરવા ‘સમિયાઘ્ર સંગત્ મારું મશિન્ના સચમશીલ થઈને જ ભાષા સમિથી યુક્ત રહીને સમતા પૂર્વક જ રાગદ્વેષ રહિત થઈને આગળ કહેવાનાર સેાળ પ્રકારની વચન વિધિને જાણીને ભાષાના પ્રયાગ કરવા.
હવે ભાષાના પ્રયાગ કરવાની સેાળ પ્રકારની વચન વિધિ બતાવવામાં આવે છે સ ના' જેમ કે ‘વચન’ એકવચન ૧ ‘ધ્રુવચળ’ દ્વિવચન ૨ ય ુવચન' બહુવચન ૩ ‘ચિચળ’ સ્ત્રીવચન ૪ ‘ઘુસવચળ’પુરૂષવચન પ‘નપુ સાવચળ’ નપુંસકવચન ૬ ‘અાત્યવચનં’ અધ્યાત્મવચન ૭ ‘સવળીચલચળ' પ્રશ’સાત્મકવચન ૮, ‘ન્નનળીચવચન’ નિંદાત્મકવચન ૯, જીનનીય અનળીયવચળ કઇક પ્રશસાત્મક અને કઇક નિષ્ઠાત્મક વચન ૧૦ તથા ‘અવળીય જીવનીયવચનું' કઈક નિ'દાત્મક અને કંઇક પ્રશ'સાત્મક વચન ૧૧‘તીચવચન' અતીતવચન ૧૨ વહુળચળ' વર્તમાનકાલિકવચન ૧૩‘ગળા ચવચન' ભવિષ્યકાળ 'ધી વચન ૧૪ ‘વષવવચનં' પ્રત્યક્ષવચન ૧૫ ‘વચળ' પરાક્ષવચન ૧૬ જ્યાં એકવચન, દ્વિવચન કે બહુવચનના પ્રયાગ કરવાને ચેાગ્ય હાય ત્યાં યથાક્રમ એકવચનાદિને પ્રયાગ વ્યાકરણના નિયમાનુસાર સમજીને સાધુએ કરવા જોઇએ. અથવા જૈન સાધુ બિનઃ’ એ એકવચન છે. તથા નિૌ' એ દ્વિવચન છે અને નિઃ’ એ મહુવચન છે. ઇત્યાદિ પ્રકારથી સમજીને પ્રયોગ કરવા એજ પ્રમાણે ‘વિદ્યા દ્વારા’ વિગેરે સિલિગ છે. ‘ઘટ: પટઃ’ ઇત્યાદિ પુલિગ છે. તથા ધનં વન’ વિગેરે નપુંસક વચન છે. આ રીતે સમજીને પ્રયાગ કરવા. એજ પ્રમાણે હૃદયમાં રહેલ વસ્તુને છુપાવીને કાઈ ખીજી જ વસ્તુ ખતાવતા માણુસ ના મુખમાંથી એજ અંતરમાં રહેલ વસ્તુ નીકળી જાય તેને અધ્યાત્મ વચન કહેવાય છે. તેમજ આ સ્રી અત્યંત રૂપ સૌન્દÖવતી છે, આ રીતે પ્રશ'સાત્મક વચનને ઉપનીત વચન કહે છે. અને તેનાથી ઉલ્ટુ નિંદાત્મક વચનને અપનીત વચન કડે છે. જેમ કે આ સ્ત્રી કદરૂપા છે, વિગેરે તથા કંઇક પ્રશંસાત્મક અને કંઇક નિંદાત્મક વચનને ઉપનીત અપનીત વચન કહે છે. જેમકે-‘આ સ્ત્રી રૂપ અને સૌન્દર્ય વતી છે. પરતુ વ્યભિચારિણી છે વિગેરે તથા કંઇક નિંદાત્મક અને કંઇક પ્રશ'સાત્મક વચનને અપતીત ઉપનીત વચન કહે છે. જેમ કે મા શ્રી કુરૂપા છે. પરંતુ પતિવ્રતા છે વિગેરે એજ પ્રમાણે ભૂતકાલ સ’બધી વચનને અતીત વચન કહે છે. જેમ કે ‘તે ગયા” વિગેરે તથા વર્તમાન કાલિક વચનને પ્રત્યુત્પન્ન વચન કહે છે. જેમ કે તે જાય છે' વગેરે તથા ભવિષ્ય કાલસંબંધી વચનને અનાગત વચન કહે છે. જેમ કે તે જશે' વગેરે તથા આ જીનવ્રુત્ત છે, આ રીતના વચનને પ્રત્યક્ષ વચન કહે છે. તથા તે ભગવાન મહાવીર’ વિગેરે વચનને પરાક્ષ વચન કહે છે. આ સાળ પ્રકારના વચનેને જાણનારા સધુએ એક અની વિક્ષા કરે તે એક વચનના જ પ્રયાગ કરવા એજ પ્રમાણે બે અગર ત્રણથી લઇએ યાવતુ પરાક્ષ અથ પર્યંન્તની વિવક્ષા કરે ત્યારે ક્રમાનુસાર દ્વિવચન, મહુવચન વિગેરેના પાક્ષ વચન પન્તના પ્રયેગ કરવા, એ હેતુથી સૂત્રકાર કહે છે-લે વાવયળ વસ્લામીત્ત હળવયન લગ્ન' તે પૂર્વોક્ત સ યમશીલ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૮૩
Page #195
--------------------------------------------------------------------------
________________
સાધુ ‘હુ એકવચન ખેલીશ’ એમ વિચારે તે એકવચન જ ખેલવુડ ‘જ્ઞા’ યાવત્ દ્વિવનને ખેાલીશ એમ પ્રતિજ્ઞા કરેતા દ્વિવચનનાજ પ્રયોગ કરવા તથા બહુવચનને જ કહીશ' તેમ પ્રતિજ્ઞા કરે તે અહુવચનના જ પ્રયે!ગ કરવે એ પ્રમાણે સ્ત્રી વગેરેથી લઈને
વયાં વાસામીતિ«લચચા વન પરેક્ષા વચનની પ્રતિજ્ઞા કરે તા પરીક્ષાર્થી વચન જ ખેલવા એજ પ્રમાણે સ્ત્રી વગેરેને જોવાથી ‘ત્બીવેસ’ આ સ્ત્રી જ છે અથવા ‘પુસિોવેસ' આ પુરૂષ જ છે. તથા નવું સાવે' આ નપુંસક જ છે. આ જ પ્રમાણે ખીજા પણ વિચાર કરીને ‘થૅ વ ચેય' આ એમજ છે. તથા અમાંં વા ધૈવ’ આ ખીજું જ છે વગેરે પ્રકારથી ‘અણુવીય’ સમજી વિચારીને ‘નિર્દેમાસી' નિષ્ઠા ભાષિ થઇને ‘મિયાણ સંગ માસ માપ્તિજ્ઞા સમતા પૂર્વક સયંત થઈને ભાષાના પ્રયાગ કરવા એજ ચેવડું ચચળા, હાતિમ' પ્રમાણે પૂર્વોક્ત અને વક્ષ્યમાણુ ભાષાગત દોષસ્થાનાને છેડીને સયમ પાર્ટીન પૂર્ણાંક ભાષાના પ્રયોગ કરવેશ.
‘૬ મિત્રણ નાનિષ્ના રત્તા માત્તજ્ઞાયા' પૂર્વોક્ત સંયમશીલ સાધુ કે સાધ્વીએ ચાર પ્રકારના ભાષાજાત જાણવા માટે પ્રયત્ન કરવા જોઇએ. ‘તે જ્ઞદ્દા' જેમ કે-સરમેશ ૧૪મ માસઙ્ગાચ' સત્ય વિષયક પડેલી ભાષાજાત છે. અર્થાત્ યથા વસ્તુને યા સમજવી જેમ કે-ઘડા ઘડા જ છે એજ પ્રમાણે પટ-વસ્ત્ર પટ જ-ત્રસ્ત્ર જ છે. અર્થાત્ ઘડાને ઘડો કહેવા એને વસ્તુને વસ્ત્ર કહેવુ એ પહેલુ' સત્યનામતુ ભાષાજાત છે. એટલે કે જે વસ્તુનુ' જેવુ' સ્વરૂપ હાય એ વસ્તુને એ રૂપથી જ જાણીને કહેવુ. તે સત્યરૂપ ભાષાજાત કહેવાય છે ૧ તેનાથી ઉલ્ટુ ‘વીય’મોરું' અસત્ય નામનુ બીજુ ભાષાાત સમજવું. અર્થાત્ અસત્યરૂપા મૃષા નામની ખીજી ભાષા મૃષાભાષા કહેવાય છે. જેમ કે-ઘડાને વસ્ત્ર કહેવુ' અને વસ્ત્રને ઘડો કહેવા વિગેરે રૂપથી ખેલાનારી ભાષાને મૃષા ભાષા સમજવી અર્થાત્ જે વસ્તુનુ જે સ્વરૂપ ન ડૅાય તે વસ્તુને એ સ્વરૂપે જાણવી અને ખેલવી તેને મૃષાભાષા નામની ખીજી ભાષાજાતુ કહે છે ૨ અને જેમાં કંઇક સાચુ હાય અને કંઇક જુ ુ' ડાય તેવી ભાષાને ‘ય’ સદામોલ’ સત્યામષાભાષા નામની ત્રીજી ભાષાાત કહે છે. જેમ કે-ઉંટ ઉપર જતા જીનદત્તને ઘેાડા ઉપર જીનદત્ત જાય છે. તેમ ખેલવુ તેને સત્યાક્રૃષાભાષા કહે છે. કેમ કે જીનદત્ત અથમાં એ ભાષા સાચી છે, પણ 'ટ પર જનારને ઘેાડા પર જતા કહેવા અસત્યરૂપા મૃષાભાષા છે. તેથી કઇંક અંશમાં સત્ય અને ક ંઇક અંશમાં અસત્ય હૈાવાથી આવા પ્રકારની ભાષાજાતને સત્યામૃષાભાષા સમજવી. ૩ એજ પ્રમાણે ન નેવ સત્ત્વ તેગ મોલનેવ સખ્તામોરું' જે ભાષાસત્ય પણ ન હેાય અને અસત્યરૂપા મૃષા પણ ન હેાય અને સત્યામૃષા પણ ન હોય અર્થાત્ કંઇક સત્ય અને કંઈક્ર અસત્ય પણ ન હોય તે અસન્નામોસ નામ તું જથં મસજ્ઞાય' તે અસત્યા મૃષા નામની ચેાથી ભાષાજાત મનાય છે. અર્થાત્ જે એકદમ સાચી નથી અને બિલકુલ અસત્ય રૂપભાષા પણ ન હોય અને સત્યામૃષા પણ ન હેાય એ વ્યાવહારિક ભાષાને અસત્યાઽમૃષા કહે છે. કેમ કે વ્યાવહારિક ભાષાને એકદમ સત્ય પણ કહી શકતા નથી અને બિલકુલ અસત્ય પણ કહી શકતા નથી અન્યથા એવા વ્યવહાર એ અસત્યાઽમૃષા ભાષાથી વ્યવહત થાય શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૮૪
Page #196
--------------------------------------------------------------------------
________________
છે. તેથી આ ચેાથી ભાષાજાતને અસત્યાડમૃષા શબ્દથી વ્યવહાર કરે છે. આ ચારે ભાષા જાતમાં સાધુએ પહેલી અને એથી ભાષા જાતને ભાષા સમિતિથી યુક્ત થઈને સંયમ પૂર્વક જ બલવી. પરંતુ બીજી અને ત્રીજી ભાષાજાત બેલવી નહી કેમ કે એ બીજી અને ત્રીજી ભાષાજાત બેલવાથી સંયમની વિરાધના થાય છે.
હવે ઉપરોક્ત વિષના સમર્થન માટે ગ્રન્થકાર સુધર્માસ્વામી પિતાની મનસ્વી કલ્પનાનાનિરાસન માટે કહે છે કે-રે વૈમિ ને બચા ને ૨ પશુઘના ને કાયા” જે આ હું કહી રહ્યો છું એ સઘળી વાતને અતીત, વર્તમાન અને ભવિષ્ય એ ત્રણે કાળમાં ક્રમશઃ ઉત્પન્ન થઈ ગયેલા તથા ઉત્પન્ન થયેલા અને ઉત્પન્ન થનારા બધા “અરહંતા માવંતો સર્વે તે ભગવાન તીર્થકર આદિનાથથી લઈને મહાવીર સ્વા. પર્યન્તના વીતરાગ કેવળજ્ઞાની “ચલણ વેવ રત્તાર માસના આ ચાર પ્રકારની ભાષા જાતને યથાયોગ્ય “મલિંદુ વા
માáતિ વા’ પ્રવેશ કરી ચુકેલ છે. અને વર્તમાનમાં પ્રયોગ કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણું “માહિતિ વા’ પ્રવેશ કરશે. અર્થાત, આ ચાર પ્રકારની ભાષા જાતના સંબંધમાં હું
ગા. ૭ જે કહું છું તેને અતીત, અનાગત, અને વર્તમાન કાળના બધા જ તીર્થકરાએ પહેલાં પણ પ્રવેગ કરેલ છે અને વર્તમાનમાં પણ પ્રગ કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ પ્રયોગ કરશે. કેવળ હું જ આ રીતે ચાર ભાષા જાતને કહી રહ્યો છું એવી વાત નથી. એજ પ્રમાણે “પત્નવિ, વા નવનિ વા નવિરતિ વ’ આ ચાર પ્રકારની ભાષા જાતને અતીત કાલીન પહેલાંના આદિનાથ વિગેરે તીર્થકરેએ બતાવેલ છે. અને વર્તમાન કાલના તીર્થકર ભગવાન મહાવીર સ્વામી બતાવી રહ્યા છે. અને ભાવી તીર્થકર પણ બતાવશે. આથી એ સિદ્ધ થાય છે કે કેવળ હું કહું છું એવી વાત નથી. આ પ્રમાણે આ સુધર્મા સ્વામીના કથનનું તાત્પર્ય સમજવું “સંધ્યારું જ ચાહું નિત્તાનિ' આ બધી ભાષાજાતને અચિત્ત માનવામાં આવે છે. તથા “વUામંતણિ ધમંતળ’ આ સઘળી ભાષાજાતને વર્ણવાળા અને ગંધવાળા તથા રમંતાઈ જાનમંતાન’ રસવાળા અને સ્પર્શ વાળા અને તથા “વફા ઉપચય અપચયવાળા અર્થાત્ વૃદ્ધિહાસવાળા તથા “વિશ્વરિણામમાÉ મવંતરિ ચાહું અનેક પ્રકારના પરિણામ ધર્મ યુક્ત માનવામાં આવે છે. એમ તીર્થકરેએ કહ્યું છે. અહીયાં ભાષાાતને વર્ણ ગંધરસ અને સ્પર્શથી યુક્ત
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૮૫
Page #197
--------------------------------------------------------------------------
________________
કહેવાથી શબ્દોને મૂર્ત સમજવા જોઈએ. તેથી શબ્દ એ આકાશને ગુણ થઈ શકતું નથી. કેમ કે આકાશ સ્વયં અમૂર્ત છે. તેથી વર્ણ ગંધરસ અને શબ્દવાળા મૂર્ત શબ્દ અમૃત આકાશને ગુણ થઈ શકતો નથી. એ જ પ્રમાણે શબ્દોને ઉપચય અપચયશાલી હોવાથી અનિત્ય સમજવા જોઈએ. એથી જ શબ્દોને વિવિધ પરિણામ ધર્મવાળા માનવામાં આવેલ છે. આ બધી વાતેથી એ સિદ્ધ થાય છે કે-શબ્દ દ્રવ્ય છે. ગુણ નથી, છે સૂ. ૧
હવે શબ્દ અનિત્ય હવાના સિદ્ધાન્તને વ્યવસ્થિત કરવા માટે સૂવકાર કથન કરે છે.
ટકાથ–બરે મિરહૂ વ fમવવુળી વાગે તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વીએ “જે ૬ કુળ gવં જ્ઞાળકના’ એવી રીતે જાણવું જોઈએ કે “પુકિંગ મારા મામા’ ભાષા દ્રવ્ય વર્ગણના પુદ્ગલેના ઉચ્ચારણની પહેલાં ભાષા અભાષા જ રહે છે, અને માલિકઝમાળી મારા માતા’ કંઠ, તાળુ, ઓષ્ઠ વિગેરે સ્થાનેથી ઉચ્ચારણ થવાથી જ ભાષા દ્રવ્ય પુદ્ગલ ભાષા થાય છે, આનાથી એ સિદ્ધ થાય છે કે કંઠ, તાળુ; એઠાદિના વાયુ વ્યાપારથી જ ભાષાની ઉત્પત્તી થાય છે. તેથી શબ્દ રૂપ ભાષા અનિત્ય જ છે. એ જ પ્રમાણે શબ્દનું ઉચ્ચારણ કર્યા પછી તરત જ વિનાશ થઈ જવાથી ભાષણ કર્યા બાદ પણ શબ્દ રહેતા નથી. એમ કહે છે. “મારામચરિતા ૨ નં મારિયા મારા અમારા ભાષણ કાળ વીતી ગયા પછી ભૂતકાળની ભાષા પણ અભાષા જ થઈ જાય છે. ભાષા રૂપ શબ્દોના ઉચ્ચારણની પછી તરત જ નષ્ટ થઈ જવાથી તેનું અસ્તિત્વ રહેતું નથી.
હવે સાધુ અને સાધવીને વફ્ટમાણ ચારે ભાષાઓમાં બીજી અને ત્રીજી ભાષા અભાષણીય હોવાનું સૂત્રકાર કથન કરે છે –
ટીકાઈ–બરે મિકક્ષ વા મિત્રશુળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાવી જે કં પુન પર્વ જ્ઞાળિs" તેમણે એ રીતે જાણવું જોઈએ કે-“T ૨ માસ સદા ચ માસા મોરા” જે ભાષા સત્ય રૂપ છે અને જે ભાષા અસત્યરૂપ છે. તથા “ના મારા તવા મોરા ના જ મારા લાદવા મોના જે ભાષા સત્ય મૃષારૂપ છે અને જે ભાષા અસત્ય અમૃષારૂપ છે અર્થાત્ જે ભાષા સત્યરૂપ નથી તેમ અસત્ય પણ ન હોય એવી આ અસત્યા અમૃષાનામની ચેથી ભાષા વ્યાવહારિકી ભાષા કહેવાય છે. આ ચારે ભાષા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૮૬
Page #198
--------------------------------------------------------------------------
________________
એમાં મૃષા અને અસત્યા મૃષા એ બન્ને ભાષાઓને પ્રવેગ સાધુ કે સાવીએ કરવો જોઈએ નહીં. એ હેતુથી કહે છે કે-રંવારં મારૂં સાવ રિર્થ’ આ રીતની પૂર્વોક્ત રૂપ સત્યાભાષા પણ જે સાવઘ ગર્ભ અને નીન્દનીય હોય અને અનર્થ કારક દંડ પ્રવૃત્તિ રૂપ ક્રિયાથી યુક્ત હોય તથા “વાં દુર્ય નિર્દં સં' અત્યંત કઠોર અને મર્મવેધક હોય તથા નિષ્ફર હોય પરૂષ અર્થાત્ ચિત્તને ઉદ્વેગ કરનારી હોય તથા “અઝુરિ છેચનહિં અનર્થ કરનારી હોય અર્થાત્ કર્માસવને ઉત્પન્ન કરનારી હેય તથા છેદન કરી અર્થાત મમઘાતિની હોય તથા “મવારં પરિવાવળત્તિ ભેદન કરી અર્થાત્ હૃદય વેધક હોય એટલે કે હૃદયને વિદીર્ણ કરવાવાળી હોય તથા મનને સંતાપ કરાવનારી હોય અર્થાત્ જે ભાષાને સાંભળીને મનમાં પરિતાપ ઉત્પન્ન થાય છે. તથા “વૈવારિ આવઘા જે ભાષા અપઢાવણ મર્મઘાતિની હોય તથા ભૂતપઘાતિની અર્થાત્ પ્રાણિ
ને સંતાપ પમાડનારી હોય એવી ભાષાને “બમિત્ર ને માસિકના મનથી વિચાર કરીને સત્ય હોય તે પણ બેલવી નહીં અર્થાત્ સાધુ અને સાર્વીએ સત્યરૂપ પણ એવી ભાષાને પ્રયોગ ન કરે કે જેના પ્રયોગથી બીજાને હાદિકકષ્ટ પેદા થતું હોય
હવે સાધુ અને સાધવને બેલવા ગ્ય ભાષાનું કથન કરે છે
ટીકાઈ–બરે મિત્રણ વા મિડુળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વીએ “જે ૬ gr gવ કાળા ’ એવી રીતે જાણવું જોઈએ કે “વા ચ માતા સવા સદુમાં જે ભાષા સત્ય રૂપ હોય અને અત્યંત સૂક્ષમા હેય અર્થાત સૂમેક્ષિક કુશાગ્ર બુદ્ધિથી પર્યાલેચન કરવાથી મૃષા હોવા છતાં પણ સત્યરૂપા જ મનાય છે. જેમ કે-હરણ ને જેવા છતાં પણ શિકારીથી સંતાડવા અ૫લાપ કરે એ ભાષા મૃષા હોવા છતાં સત્ય રૂપ જ માનવામાં આવે છે. કહ્યું પણ છે કે
'अलियं न भासिअव्वं अस्थि हु सच्वंपि ज न वत्तव्यम् । સવંજ રોઃ ઝિયં પરપાવર વચ' ઇતિ
અર્થાત અશ્લીક બિલકુલ જુઠું બોલવું ન જોઈએ પણ એવું સત્ય પણ છે કે જે બોલવું ન જોઈએ. જેમ કે અન્યને પડકારક મિથ્યા વચનને પણ સત્ય જ માનવામાં
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૮૭
Page #199
--------------------------------------------------------------------------
________________
આવે છે જેમકે હરણને ખરી રીતે જોવા છતાં શિકારીને કહેવામાં આવે છે કે મેં હરણને જોયું નથી. અહીંયા હરણ સંબંધિ અદર્શાત્મક વચન મળ્યા હોવા છતાં પણ સત્ય જ મનાય છે. એ જ પ્રમાણે “જ્ઞા જ માસ અસરનામો? જે ભાષા સત્યરૂપ પણ નથી અને અસત્યામક મૃષારૂપ પણ ન હોય “તHI૬ માતં' એવી અસત્યા અમૃષરૂપ વ્યવહારિકી ભાષા “કસાવજં” સાવદ્ય-સગર્ચ નીંદનીય ન હોય “જાવ મૂળવવા યાવત્ અનર્થ દંડ પ્રવૃત્તિ કરવાવાળી ન હોય તથા કર્કશ પણ ન હોય અને કઠેર પણ ન હોય તથા નિષ્ફર અને નિરસ પણ ન હોય અને પરૂષ પણ ન હોય અને કર્માસવને ઉત્પન્ન કરનારી ન હોય તથા મર્મનું છેદન કરનારી પણ ન હોય તથા હૃદયમાં આઘાત પહોંચાડવા વાળી પણ ન હોય તથા મનમાં પરિતાપ પહોંચડવા વાળી પણ ન હોય અને ચિત્તને ક્ષેભ કરનારી પણ ન હોય અને ભૂત-પ્રાણજીવજંતુઓને ઘાત કરનારી પણ ન હોય એવી અત્યંત સરલ અને મૃદુ ભાષા “કમિવ માં માણિજ્ઞા' ને જ હૃદયમાં પર્યા લેચન કરીને સાધુ અને સાધ્વીએ બેલવી કે જેથી કોઈપણ પ્રાણુને કષ્ટ થાય નહીં કેમ કે સંયમનું પાલન કરવું એજ સાધુ અને સાળીનું મુખ્ય કર્તવ્ય માનવામાં આવેલ છે. કેમ કે સાવદ્ય વિગેરે ભાષાઓને પ્રવેશ કરવાથી સંયમની વિરાધના થાય છે. તેથી સાવધ વિગેરે ભાષાને પગ સાધુ અને સાધ્વીએ સંયમ પાલનની દષ્ટિથી કરે નહીં સ રા
आ० ७८
હવે પ્રકારાન્તરથી સાધુએ સાધ્વી માટે ભાષાના સંબંધમાં કથનને પ્રકાર સૂત્ર કાર બતાવે છે
ટીકાઈ_રે મિલ્લુ વા મિલુળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સારી “કુર્દ ગામ ના સામંતિg વાં' જે કઈ પુરૂષને આમંત્રણ અર્થાત્ સંબંધન કરતાં અર્થાત લાવતાં આમંત્રિત એટલે કે સંબંધિત કરવા છતાં પણ અર્થાત્ બેલાવવા છતાં પણ
દિલને મળે ન વં વફજ્ઞા’ સાંભળે નહીં તે એ પુરૂષને આ વફ્ટમાણ પ્રકારથી એવું સંબોધન કરવું નહીં કે જેનાથી તેને ખોટું લાગે અને દુઃખ થાય. જેમ કે રઝિત્તિ ar mરિત્તિ વા” “હેલ” એ રીતે અથવા “ગોલ” એ રીતે આ પ્રમાણે હાલોલ શબ્દ દ્વારા એ પુરૂષને બેલાવ ન જોઈએ. કેમ કે હોલગેલ શબ્દ દેશાન્તરમાં નિંદા અને
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૮૮
Page #200
--------------------------------------------------------------------------
________________
અનાદર સૂચક માનવામાં આવે છે. તેથી એવા શબ્દોથી સંબેધન કરવું નહીં એ જ પ્રમાણે “વહુત્તિ વા કુતિ વા’ ‘વૃષલ એ રીતે કે “કુપક્ષ એ રીતે તથા રાત્તિ વાં ઘટદાસ એ રીતે આ ત્રણ શબ્દથી પણ કોઈ પુરૂષને સંબોધન કરવું નહીં કેમ કે આ ત્રણ શબ્દ પણ નિંદિત કુલ સૂચક હોવાથી અને ઘટદાસ એ શબ્દ નીચ જાતીને બતાવનારા હોવાથી આ ત્રણ શબ્દો દ્વારા પણ સંબોધન કરવું નહીં. એ જ પ્રમાણે “સાનિ થા તેળિત્તિ વા” ધાન” કહીને એ શબ્દથી પણ સંબંધન કરવું નહીં કેમ કે શ્વાન શબ્દ કુતરા વાયક છે. તેથી કોઈ પણ પુરૂષને કુતરા કહેવાથી અત્યંત ખરાબ લાગે છે. તેથી આવા શબ્દથી સંબોધન કરવું નહીં કેમકે કુતરો એ શબ્દ અત્યંત અધમ પશુવાચક હેવાથી એવા શબદથી સંબોધન કરવાથી નિંદાની પ્રતીતિ થાય છે. અને તેથી ક્રોધાદિ થવા સંભવ રહે છે કે જે ક્રોધ સંયમન વિરાધક મનાય છે. તેથી સંયમને વિરાધક હેવાથી “શ્વ કે “શ્વાન એ રીતે સંબોધન કરવું નહીં. એજ રીતે તેને એ રીતે કે જાણિત્તિ વા’ ચરિક અર્થાત સ્તન, ચારિક એવા શબ્દોથી પણ સંબંધન કરવુ નહી કેમ કે આ બે શબ્દો પણ કમશઃ ચાર અને પિશુન ચાડિયાના સૂચક હોવાથી તિરસ્કાર જેવું લાગવાથી સંયમની વિરાધના થાય છે. “મારિ વા મુરાવાત્તિ વા' માયી આ પ્રમાણે કે મૃષાવાદી એ શબ્દોથી સંબોધન કરવું નહી કેમ કે એ બને શબ્દો કમશા છળકપટ અને મિષાભાષાના સૂચક હોવાથી નિંદાને બંધ કરાવનારા છે. તેથી એ બને શબ્દ દ્વારા પણ કેઈપણ પુરૂષને સંબોધન કરવું નહીં. તેમ કહેવાથી સંયમની વિરાધના થાય છે. હવે ઉપરોક્ત કથનને ઉપસંહાર કરતાં કહે છે કે- “ચારું તુરં તે નryin a આ બધા હેલ ગોલ વિગેરે મૃષાવાદી પર્યન્તના શબ્દો અત્યંત અપમાન અને તિરસ્કા૧ના સચક હોવાથી ક્રોધાદિ કરાવનાર હોવાથી સંયમના વિરાધક મનાય છે. તેથી જેમ કોઇ આદરણીય વ્યક્તિને તું કહેવાથી અને તેના માતા પિતાને તારે જનક છે તેમ કહેવાથી અપમાન લાગવાથી કોધાદિ ઉત્પન્ન થાય છે. અને અન્ય ઝઘડો કજીયે પણ થઈ જાય છે એ જ પ્રમાણે હાલમેલ શબ્દોને પણ નિંદા અપમાન સૂચક સમજવા. તેથી સાધુ અને સાધ્વીએ હેલગેલાદિ શબ્દોથી સંબોધન કરવું નહીં. આ શબ્દોને
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૮૯
Page #201
--------------------------------------------------------------------------
________________
નિષેધ કરતાં કહે છે કે-ચપાર માસ સાવÄ સન્નિäિ' આવા પ્રકારના હેલ, ગેલ વિગેરે મૂષાવાદી પન્તના શબ્દોને સાવદ્ય સહય અન” દંડ પ્રવ્રુત્તિજનક જ્ઞાય મૂત્રોજપાર્થ મિત્રલ' નો મત્તિજ્ઞા' યાવત્ કર્કશ, કટુ, નિષ્ઠુર, પરૂષ, કર્માંસવજનક અને મમ છેદન કરવાવાળા તથા હૃદય વિદારક અને મનમાં પરિતાપજનક ભૂતાપઘાતક શબ્દને હૃદયથી પર્યાલાચન કરીને સાધુ અને સાધ્વીએ ખેલવુ નહી..
હવે સાધુ અને સાધ્વીએ અન્યની સાથે કેવી રીતે ખેલવુ' તે કહે છે
‘સે મિત્ર વા મિત્રન્તુળી વા' તે પૂર્વોક્ત સયમશીલ સાધુ અને સાધ્વી ઘુમ આમતે માળે અન્ય પુરૂષને સોધન કરીને મેલાત્રવા હાય અથવા આમંતિ વાસમાધિત કરે તા પણ ‘અદિત્તુળમાળે વન' નહીં' સાંભળતા એવા એ પુરૂષને એવી રીતે કહે કે મુળેશ્વા આલેત્તિ વા' હું અમુક ! હે આયુષ્મન્ ! બાકસ તારોત્તિ વા' હૈ આયુમન્ત ‘લાવશેત્તિ વા' હું શ્રાવક! ‘વાક્ષોત્તિ વા' હૈ ઉપાસક ! ધસ્મિત્ત વા’ હૈ ધાર્મિક #મત્ત્પિત્તિ વા' હું ધ પ્રિય ! ચવ્વર માલ'અસાવાં' આવા પ્રકારની ભાષાને હૃદયથી વિચાર કરીને ખેલવી જોઈએ પરંતુ એ સબૈાધન વાકય સાવદ્ય-સગડુ ઢાવુ. ન ોઇએ નાવ મિલ માલિઙ્ગ' યાવત્ તે સબોધન વાકય અન દંડે પ્રવૃત્તિ જનકપણું હાવું ન જોઇએ. અને કર્કશ પણ હાવુ' ન જોઇએ. તથા કટુ એટલે કે નિષ્ઠુર તથા પરૂષ પણ ન હવુ જોઈએ. તથા એ સંખેધનની ભાષા કર્માંસવજનક પશુ ન હોવી જોઇએ તથા મ છેઃક પણ હાવી ન જોઇએ. તથા હૃદયને ભેદન!રી પણ હાવી ન જોઇએ. ઇત્યાદિ પૂર્વોક્ત રીતે સમજીને ભાષા ખોલવાથી સયમની વિરાધના થતી નથી. હવે સ્ત્રિયાને સબોધન કરવાના વાકય પ્રયાગનું કથન કરે છે.—
તે મિત્ર વા મિવર્તુળો વા' તે પૂર્વોક્ત સયમશીલ સાધુ અને સાધ્વી ચ થામંતેમાળે કાઇ પણ સ્ત્રીને આમંત્રણ અર્થાત્ સ`બોધન કરતાં અને જ્ઞાતિર્ ના ામ ત્રણ કરવાં છતાં જો તે સ્ત્રી ‘અદ્ધિમુળમાળે' સાંભળે નહી તે તેને ના તુંવધુના' એવી રીતે કહેવું નહીં કે “દોરી, ચા યોહોતિકા' હું હાલ કે હું ગેલી એવી રીતે કહેવુ' નહી' કેમ કે એ પ્રમાણેના એ હાલી કે ગેાલી એ એક શબ્દ અવજ્ઞા નિદા અને અપમાન વાચક છે. તેથી એ સ્ત્રીને ક્રોધાદિ ઉત્પન્ન થવાથી સંયમની વિરાધના થાય છે. ‘થીમેન નૈયરૂં' એ જ પ્રમાણે સ્ત્રી જાતિ સંબંધી અભિલાપક શબ્દો દ્વારા પૂર્વોક્ત પૃષલાદિ શબ્દોને પણ સ્ત્રીલિંગ વાચક સ ંબેધન વાક્યની ચેાજના કરીને કહેવા. જેમ કે-ડે વૃષલી ડે કુપક્ષા હૈ ઘટદાસી ! હું શુની ! હૈ તેની ! હું ચારિકા હૈ માયિની હૈ માયાવિની! હે મૃષાવાદિની! ઈત્યાદિ રીતથી ત્રિયાને એધન કરવુ નહિ, કેમ કેઆ પૃષલી વિગેરે ખધા શબ્દ પણ સાક્ષાત્ અઢવા પર પરાથી કોઇપણ પ્રકારે સાવધ અને ગહુય હવાથી નિા અપમાનાદિ સૂક ઢાય છે. કે જેવી ફોધાદ્મિની ઉત્પત્તી થવાથી સયમની વિરાધના થાય છે.
હવે સ્ત્રી જાતને સએધન કરવા ચેગ્ય શબ્દેનુ કથન કરે છે.—
“તે મિત્ર વા મિત્રન્તુળી વ' તે પૂર્વોક્ત સાધુ અને સાધ્વી થિ ગામંતેમાળે ભામત્તિવ્ યા કાઈ સ્રીને 'એધન કરતી વખતે અને સમાધન કરવા છતાં જે તે સ્ત્રી
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૯૦
Page #202
--------------------------------------------------------------------------
________________
“ઘટિકુમાળે” સાંભળે નહીં તો એ સ્ત્રીને “” એવી રીતે બેધન કરીને કહેવું જોઈએ કે-“માણીતિ વા મfrત્તિ વા' હે આયુષ્મતી ! હે ભગિની ! “મોત્તિવા સાવિત્તિ જા' હે ભગવતી ! અગર હે શ્રાવિકા ! “વારિ વા' હે ઉપાસિકા ! “ધમિત્તિ વ’ હે ધાર્મિકી “ધષ્મપિત્તિ વા' હે ધર્મ પ્રય! વિગેરે શબથી સ્ત્રી જાતીને સંબોધન કરવું જોઈએ અને “paqIt મા અપાવન” આવા પ્રકારના શબ્દોને મનથી પર્યાલચન કરીને અને વિચાર કરીને બોલવા. પરંતુ તે સંબોધન વાકય બોવ = =ાવ મિત્ર માસિકના સાવદ્ય ગહર્ય હવા ન જોઈએ તથા સક્રિય અનર્થ દંડ પ્રવૃત્તિજનક પણ ન હેવા જોઈએ. તથા કર્કશ તથા પરૂષ ઠેર અને કટુ લાગે તેવા હોવા ન જોઈએ. તથા એ સંબંધન શબ્દ કર્મોત્સવ જનક પણ હોવા ન જોઈએ કે જેનાથી સંસારના બંધનમાં પડવા માટે કર્મરૂપ આસવ ઉત્પન થાય. તથા હૃદયને કષ્ટ દાયક પણ હેવા ન જોઇએ તથા મર્મઘાતક પણ ન હોવા જોઈએ. અને હદય વિદારક પણ ન હોવા જોઈએ. અને પ્રાણિને ઉપઘાતક અથવા ઉપતાજનક પણ ન હોવા જોઈએ કેમ કે આ પ્રકારના બીજાને દુઃખદાયક શબ્દોના પ્રયોગથી સંયમની વિરાધના થાય છે. સૂ. ૩
ફરીથી સાધુ અને સાર્વીએ ન બેલવા ગ્ય ભાષાનું કથન કરે છે – ટીકર્થ-રે બિહૂ વ મિસ્તુળી ગા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વીએ
आ०७२ નો ઘઉં વરુડના આ વક્મમાણ રીતે બોલવું નહીં જેમ કે–“નમો વિત્તિ કા આકાશ દેવ છે તેમ બોલવું નહીં તથા “જન વિત્તિ વા’ ગર્જના કરનાર મેઘ દેવ છે એમ પણ બેલવું નહીં “વિષ્ણુ વિત્તિ વા’ નીજળી દેવ છે તેમ પણ કહેવું નહીં તથા “પવુંરિત્તિ વા દેવ વરસી રહ્યો છે તેમ પણ બેલિવું નહીં “
નિવિત્તિ વા’ લગાતાર દેવ વરસી રહ્યો છે તેમ પણ કહેવું નહીં ‘પs૩ વા વાયં મા વા પs૩ તથા વરસાદ પડે અથવા ન પડે તેમ પણ બોલવું નહીં તથા “
નિઝર વા સર મા કા નિઝર ડાંગર વિગેરે અનાજ ઉપજે કે બાજરી ડાંગર વિગેરે ન ઉપજે એવું પણ સાધુ કે સાધ્વીએ કહેવું નહીં ‘વિમા વ ાથળ મા વા વિમા તથા રાત ખૂબ શુભે છે અથવા રાત નથી શેભતી તેમ પણ કહેવું નહીં. તથા “ક ઘા શૂરિ મા વા વરે સૂર્ય ઉગે
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૯૧
Page #203
--------------------------------------------------------------------------
________________
અથવા સૂર્ય ન ઉગે તેમ પણ બલવું નહીં. તથા “જો વા યા કયા વા મા વા કચર તે રાજા વિજય પામે અથવા તે રાજા વિજય ન પામે એમ પણ સાધુ કે સાવોએ બોલવું નહીં. “જો હથgri માં માસિકગા’ આ પૂર્વોક્ત વિષયને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે કે-આવા પ્રકારના “નભ દેવ છે ઈત્યાદિ શબ્દ સાધુ કે સાધ્વીએ બેલવા નહીં પરંતુ કારણ વશાત્ “નવું મિલ્લુ વા મિલુળો વા' બુદ્ધિમાન તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી “વંતકિસિ વા’ અંતરિક્ષ એ પ્રમાણે નભને કહે તથા મેઘ એ પ્રમાણે કહેવું તથા પદ એમ કહેવું અર્થાત્ અ કશ વિગેરેને દેવ શબ્દથી વ્યવહાર ન કરે. તથા “જુવાજીવરિત્તિ જ્ઞા' ગુહાનુચરિત હેવાથી અર્થાત આકાશ દેવના ગમનાગમનનાં માર્ગ રૂપે પ્રસિદ્ધ હોવાથી મેઘને ગુહાનું ચરિત શખથી પણ કહી શકાય છે, તથા સંકુછિ શા નિરરૂપ કા જલવર્ષણના સંબંધમાં પણ “સંમૂચ્છિકજલ પડે છે તેમ કહેવું “જોર વર્ઝા અથવા પદ-જલ પ્રદાતા છે તેમ કહેવું અથવા વિદ્યારિ વ બલાહક વરસી રહેલ છે. અથવા વરસી ચુકેલ છે તેમ કહેવું અર્થાત્ આ ભૌતિક વાદળ વિગેરેને દેવ શબ્દથી વ્યવહાર કરશે નહીં
હવે સાધુ અને સાવીને સાધુપણ અને સંયમને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે કે- વજુ તરસ મિકડુ મિલુળ વાં’ એજ અર્થાત્ સર્વથા સંયમ પાલન કરવું એજ એ સંયમશીલ સાધુ અને સાધ્વીનું “સાાિ સામથ્રય-સમગ્રતા છે. અર્થાત સાધુત્વ તથા સામાચારી છે. જેને “કં નવ િનિ સહિg તથા કફજ્ઞાતિ સર્વાર્થ અર્થાત જ્ઞાન, દર્શન ચારિત્રરૂપ અર્થોથી અને સાધનારૂપ પાંચ સમિતિથી તથા ત્રણ ગુપ્તિથી યુક્ત થઈને હમેશાં નિરવદ્ય-દેષ રહિત ભાષા બોલવા માટે સાધુ અને સાધ્વી. એ પ્રયત્ન કરે એવું ભગવાન મહાવીર સ્વામી ઉપદેશ આપે છે. આ રીતે ચોથા ભાષા અધ્યયનને પહેલે ઉદ્દેશ પૂરે થયે છે સૂ. ૪ .
ભાષા અધ્યયનના બીજા ઉદ્દેશકને પ્રારંભ ભાષા અધ્યયનના પહેલા ઉદ્દેશામાં સાધુ અને સાધવને બેલવા ગ્ય અને ન બેલવા રોગ્ય શબ્દ વિશેષનું પ્રતિપાદન કરવામાં આવેલ છે. આ બીજા ઉદ્દેશામાં પણ એજ બાકીના વક્તવ્યાવક્તવ્ય શક્તિ વિશેષનું પ્રતિપાદન કરવા માટે સૂત્રકાર કથન કરે છે
ટીકાથ-રે મિકq વા મિજવુળી વા તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી “ના રેસારું ગારું gifજ્ઞા' આગળ કહેવામાં આવનારા અનેક રૂપોને નેવે “રાશિ
૬ નો તરૂકન્નર' તે પણ એ સઘળા રૂપને વયમાણ રીતે કહેવા નહીં “કાકી નીતિ વા કંઠમાળ રૂપ ગંડરગવાળા પુરૂષને અથવા પાદશાત્મક ફિલપગ રૂ૫ ગંડ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૯ ૨
Page #204
--------------------------------------------------------------------------
________________
રોગવાળા પુરૂષને “આ ગંડરગી છે એમ કહેવું નહીં. કેમ કે ગંડીને ગંડી શબ્દથી કહેવાથી તે ગંડેરેગી સત્ય હોવા છતાં પણ પિતાને કટુ લાગવાથી તેને ગુસ્સો આવશે અને કલહાદિ કરવાથી સાધુ અને સાવીના સંયમની વિરાધના થશે એજ પ્રમાણે રુઠ્ઠી કુટ્ટીતિ વા જાવ મgpળી મgglીતિ વા' વેત કોઢવાળા પુરૂષને પણ કેઢિયે એમ કહેવું નહીં. એજ પ્રમાણે યાવતુ ગલિત કઢવાળાને પણ કેઢિયે એમ કહેવું નહીં કેમ કે–આ કથન સત્ય હોવા છતાં પણ કટુ હોવાથી તે કેઢિયે પુરૂષ કોધિક થઈ જશે અને ક્રોધિત થવાથી ઝગડે કલહ વિગેરે કરવાથી સાધુ અને સાદવને સંયમની વિરાધના થશે. એજ પ્રમાણે મધુ પ્રમેહ રોગવાળા પુરૂષને મધુમેહી' આ શબ્દથી બે લાવ નહીં તથા “સૂરિજી નં તથછિન્નતિ વા’ કપાયેલ હાથવાળા પુરૂષને “હાથકટો” કહીને બોલાવો ન જોઈએ. “gવં વારિષ્ટનેત્તિ વ’ પગ કપાયેલ પુરૂષને એવા “પગક શબ્દથી અને ‘
નજીનેતિ વા’ નાક કપાયેલ પુરૂષને “નકટ' એ શબ્દથી તથા “ofજીનેતિ વા’ કાન કપાયેલ પુરૂષને કાન કટ ” એ શબ્દથી તથા “ટૂરિઝનૈતિ વ’ એઠ કપાયેલ પુરૂષને હઠકટે” એવા શબ્દથી બેલાવવા ન જોઈએ. કેમ કે આ કથન સત્ય હોવા છતાં કટુ હેવાથી તે બધા મધુ પ્રમેડી વિગેરે પુરૂષે ક્રોધ યુક્ત થશે. અને ઝઘડો કંકાસ સાધુની સાથે કરે તેથી સંયમ વિરાધના થાય છે. જેથી સાધુ અને સાધ્વીએ આવા પ્રકારના કડવા શબ્દને પ્રગ કરે નહીં. હવે ઉપરોક્ત કથનને ઉપસંહાર કરતાં કહે છે કે-ને યાવને તHI’ જે કે આવા પ્રકારના બીજા કાસ શ્વાસાદિ રેગ યુક્ત હોય અને કુબડા કાણ વિગેરે
ગથી યુક્ત અંગવાળા પુરૂષ હોય તે બધા કાસ શ્વાસાદિ રેગીને “થgré માતા fહું આવા પ્રકારના કાસ શ્વાસાદિ કટુ શબ્દથી બોલાવવા નહીં કેમ કે એ કાસ શ્વાસાદિ રેગવાળા પુરૂષો તથા કુજા, લંગડા, કાણા, લુલા વિગેરે હીનાંગી પુરૂષ પુરૂચા ગુરૂચા કુવંતિ માળવા’ આ પ્રકારથી બેલાયેલા કટુ શબ્દને સાંભળીને ક્રોધિત થશે તથા સાધુ સાથે ઝઘડે કરશે તેથી સંયમની વિરાધના થશે તેથી આવી રીતે તેવા વિ તqIrrfહં માસાહિં અમિવ નો માસિકા' કાસ થાસાદિ રોગવાળા પુરૂષને તથા કાણુ કુબડા હુલા લંગડા કુબડા પુરૂષોને કાસ શ્વાસાદિના નામોચ્ચાર સાથે કટુ શબ્દથી મનથી વિચારીને સાધુ અને સાધ્વીએ બેલિવું નહીં અહિયાં ધૂત અધ્યયનમાં ઉક્ત વ્યાધિ વિશેષને યાવત શબ્દથી ગ્રહણ કરવા જોઈએ.
હવે સાધુ અને સાવીએ જે પ્રકારના શબ્દોને પ્રયોગ કરે જોઈએ તે શબ્દ સૂત્રકાર બતાવે છે. “મિરહૂ વ મિ+qળી વાર તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી ના રૂારું સારું વારિકન' જે કે વયમાણ રીતે અનેક રૂપને જોશે “તાવિ તારું પર્વ વડગા” તથાપિ એ રૂપને આ વક્મમાણ રીતે કહેવા જઈએ “=” જેમ કે જોચંપી ગોવંસીરિ વા’ ઓજસ્વી પુરૂષને ઓજસ્વી શબ્દથી “તેચંપી તેચંપતિ વો' તથા તેજસ્વી પુરૂષને તેજસ્વી શબ્દથી કહેવું જોઈએ. ‘વંસી નખંતીત વા’ તથા યશસ્વી પુરૂષને
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૯ ૩
Page #205
--------------------------------------------------------------------------
________________
યશસ્વી શબ્દથી તથા “વરચંતી વકીપિ વા’ વર્ચસ્ત્રી પુરૂષને વર્ચસ્વી શબ્દથી કહેવું જોઈએ. તથા “મિરવંશી મિરવંતીતિ વા’ અત્યંત સ્વરૂપવાન પુરૂષને અભિરૂપ શબ્દથી તથા
કિવંશી પરિવંતીતિ વા’ પ્રતિરૂપી પુરૂષને પ્રતિરૂપ એ શબ્દથી બેલાવા જોઈએ. એજ પ્રમાણે “સારૂ પાફિયંતીતિ વા’ પ્રસાદને ચગ્ય પ્રસાદનીય પુરૂષને પ્રસાદનીય શબ્દથી અને “ખિન્ન રણબિન્નતિ વાર દર્શનીય પુરૂષને દર્શનીય શબ્દથી બોલાવવા જોઈએ એજ પ્રમાણે ચાવો તqITT” જે પૂર્વોક્ત શબ્દ જેવા અત્યંત પ્રશસ્ય સૌદર્યશાલી પુરૂષ હોય તેને “મારું એવા પ્રકારના અત્યંત પ્રશસ્ય સૌદર્યશાળી પુરૂષ હોય તેને એ પ્રકારના પ્રશંસનીય શબ્દોથી બેલવાથી “લુફા સુરૂચા નો કુવંતિ મળવા” તે પુરૂષ ક્રોધ કરતા નથી તેથી તે રવિ તHITT ggTrifહું મા બીજા પણ જે આવા પ્રકારના પ્રશંસનીય પુરૂષ હોય તેમને એજ પ્રકારની અભિરૂદિ શબ્દથી “મિવંત સિ’ સંબંધન કરીને બેલાવવા અર્થાત્ સાધુ અને સાધ્વીએ મનથી વિચાર કરીને આવા સુંદર અને રમણીય શબ્દથી એ પ્રશંસનીય પુરૂષને સંબંધિત કરવા, એટલે કે ગંડાદ વ્યાધિગ્રસ્ત પુરૂષને પણ ઓજ તેજ વિગેરે ગુણે હોય તે એ ગુણે દર્શક શબ્દોચ્ચાર પૂર્વક ગુણગ્રાહક બનીને બેસવું. - હવે બીજા વક્ષ્યમાણ રૂપને જોઈને જે રીતે બોલવું ન જોઈએ તે સૂત્રકાર બતાવે છે– મિનq ar મિત્ત્વની વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાથી બજાવે કારું પ્રતિજ્ઞા જે વક્ષ્યમાણ કેટલાક વિશેષ રૂપવાળી વસ્તુઓના રૂપને જુવે રે ? જેમ કે “જ્ઞાનિ વા’ વોને “નાવ’ યથાવત દુર્ગોને અથવા પ્રાકારને કિલ્લા ઉપરના કેટેને તથા ખાઈઓ અને પ્રાસાદે અર્થાત્ મહેલને અર્થાત્ બે માળના મકાનને અથવા નિળિ વા” વિશેષ પ્રકારના ગૃહને દેખે તે “સાવિ તારું નો પર્વ ઘારા’ પણ એ વપ્ર વિગેરેને વક્ષ્યમાણ રીતે કહેવા નહીં “R ના” જેમ કે-મુકેરૂ ’ ઘણું જ સુંદર બનાવેલ છે. અથવા “
હુ હેવું વા' બહુ સારી રીતે કરેલ છે. અથવા “લાગુડે વા’ સમ્યક્ પ્રકારથી કરેલ છે. અથવા “શરીરૂ વા’ આ કલ્યાણ કારક છે. અથવા ‘ળનેરૂ વા’ આ કરવા ગ્ય જ છે. આ પ્રકારના વપ્રાદિ આપ જેવા મહાનુભાવે જ કરી શકે “ચcg
જે મારૂં સાવ' આવા પ્રકારની ભાષા સાવદ્ય નીંદનીય હોવાથી અર્થાત અધિકરણનું અનુમોદન અને સમર્થન કરવાથી સાવધ માનવામાં આવે છે. “=ાવ નો માસિકગા' એવું ચાવત ભૂતે પ્રાણિને ઉપઘાત કરનાર હોવાથી પણ સાવદ્ય મનાય છે. તેથી ઉક્ત રીતે ઘણું સરસ બનાવવામાં આવેલ વપ્રાદિ છે એવી ભાષાને મનથી વિચારીને બેલવી ન જોઈએ.
હવે સાધુ અને સાધ્વીએ કેવા પ્રકારના શબ્દોથી વપ્રાદિ વિષે બોલવું તે સૂત્રકાર બતાવે છે.–“મિકq વા મિgી વાર તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સારી “હા જે વાછું વારિકન' જે કે અનેક રૂપવાળી ઘણી વિશેષ પ્રકારની વસ્તુઓને દેખાશે તે ના” જેમ કે “agrળ વ રાવ gિnળ વા વને દુને તથા યાવત્ હસ્ય મહેલ, પ્રાસાદ વિશેષ પ્રકારના બે મજલા વિગેરે કઠાને તથા ગૃહ વિગેરે જોવામાં આવશે. “તહ7 વિ તારું ઘઉં વરૂઝ' તે પણ એ વખાદિ વિશેષ વરતુઓને આ વક્ષ્યમાણ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૯૪
Page #206
--------------------------------------------------------------------------
________________
રીતે જ કહેવી. જેમ કે “રમૈફ વા’ આ વપ્રાદિ મહારંભકૃત છે. અર્થાત્ મહા આરંભ સમારંભથી કરવામાં આવેલા છે. તથા “સાવ કે વા' સાવધકૃત છે. ગોંયુક્ત આ વપ્રાદિ બનાવેલ છે, અથવા “પચત્તરૂ વ’ આ વપ્રાદિ પ્રયત્ન પૂર્વક કરાયેલ છે. આ રીતે જ સાધુ અને સાધ્વીએ વિશેષ પ્રકારથી બનાવેલ વપ્રાદિના સંબંધ ધમાં બોલવું. અથવા “સારાં વાનાફૂર વા’ પ્રસાદનીય–પ્રસન્ન કરવા યોગ્ય વસ્તુને પ્રસાનીય છે એમ જ કહેવું જોઈએ. અથવા “રિતી રિસળીવંત વા’ દર્શનીય વસ્તુને પણ દર્શનીય શબ્દથી જ કહેવું. તથા “મિક મિજયંતિ વા’ અભિરૂપ અત્યંત સુંદર વસ્તુને અભિરૂપ શબ્દથી અને ‘પરિવું પરિવતિ વા’ પ્રતિરૂપ વસ્તુને પ્રતિરૂપ શબ્દથી જ કહેવી જોઈએ “pacવા માä' આવા પ્રકારની આરમ્ભકૃત વિગેરે પ્રકારની નિરવઘ અગહર્ય ભાષા કહેવાય છે. અને યાવત્ અક્રિયા અનર્થ દંડ પ્રવૃત્તિ વિનાની અર્થાત ક્રિયા વ્યાપાર શૂન્ય ભાષા કહેવાય છે. તેથી આવા પ્રકારની આરંભકૃત વિગેરે પ્રકારની ભાષા અકર્કશા અને અકટુ અનિષ્ફર અપરૂપા છેદન કરી અભેદન કરી અપરિતાપના કરી. અપદ્રાવણ કરી, અભૂતપ ઘાતિની કહેવાય છે તેથી એવી આરંભકૃત, સાવદ્યકૃત, પ્રયત્નકૃત વિગેરે પ્રકારની ભાષાઓને “કસાવí લાવ મારા મનથી વિચાર કરીને બોલવી. અર્થાત સંયમશીલ સાધુ અને સાધવીએ વિશેષ પ્રકારના વપ્રાદિને જોઈને પણ તેને ઉદ્દેશીને કંઈ પણ બોલવું નહીં પરંતુ કારણ વિશેષ ઉપસ્થિત થાય તે મહારંભકૃત સાવદ્યકૃત વિગેરે પ્રકારના શબ્દોથી સંયત ભાષાથી જ બલવું. તથા પ્રસાદનીય દર્શનીય વિગેરે પ્રકારથી અસાવદ્ય ભાષા બોલવી નહીં સ ૫
હવે સાધુ અને સાવીને ભેજનાદિ સંબંધી પ્રતિષેધાત્મક ભાષાનું સૂત્રકાર પ્રતિ. પાદન કરે છે.
ટીકાથ–બરે મિથે વા મળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાથી gram at grim વા વાડ્રમં સારુષં વા’ અશનાદિ ચાર પ્રકારના આહાર જાતને “વવ રિઝ રાતિ નો વુિં વર્ન' બનાવેલ જેને આ લક્ષ્યમાણ રીતે તેના વિશે કહેવું નહીં “ નg” જેમ કે-“હુત્તિ વ’ આ બનાવેલ આહાર જાતને ઘણું જ સરસ રીતે બનાવેલ છે. સદત્તિ વા' અને અત્યંત સુખું પ્રકારથી બનાવેલ છે. અથવા “સાદતિ વા' અત્યંત ઉત્તમ પ્રકારથી બનાવવામાં આવેલ છે તથા “સ્ટાગેર્ વા' આ બનાવેલ પાક કલ્યાણ કારક છે. અને “નિર્વા ” તમારા જેવાએ કરવું જ જોઈએ. તેમ કહેવું નહીં. કેમ કે “gqiાં મારું સાવ લાવ’ આવા પ્રકારની સુકૃત, સુપ્પકૃત,
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૯૫
Page #207
--------------------------------------------------------------------------
________________
સાધકૃત, વિગેરે પ્રકારની ભાષાને સાવદ્યા યાવતું સક્રિયા, કકશ, નિષ્કુરા, પરૂષા, અને કટ તથા ભૂતપઘાતિની સમજીને અર્થાત્ મનથી વિચારીને “નો માસિકન્ના” બોલવી નહીં.
હવે સાધુ અને સાધ્વીએ અનાદિ ચતુર્વિધ આહાર જાતના સંબંધમાં બેસવા ચોગ્ય ભાષાનું પ્રતિપાદન કરે છે.– મિર્થ વા મિડુળી રા' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાવીએ “સ વા ઘા વા હામં શા સારૂમ વા’ અશનાદિ ચતુર્વિધ આહારજાતને “વવશ્વચિં વેણ પર્વ વફા” બનાવેલ જોઈને આ વાક્યમાણ રીતે કહેવું “R agr' જેમ કે “આ મતિ વા’ આ બનાવેલ અશનાદિ ચાર પ્રકારને આહાર જાત આરંભકૃત છે. અર્થાત્ મહારંભ પૂર્વક કરવામાં આવેલ છે. તથા “સાવરિ વા'. સાવઘકૃત છે “પચત્તતિ વા” પ્રયત્નકૃત છે એમ કહેવું “મરઘં મgિ ar' તથા ભદ્રરમણીય આહાર જાતને ભદ્ર છે તેમ કહેવું. “કરિ વા’ તથા ઉસ્કૃિત અર્થાત સુગંધાદિ યુક્ત આહાર જાતને ઉચ્છિત સુગંધાદિ યુક્ત છે. એમ જ કહેવું “સર્ચ
પત્તિ રા’ તથા રસિત અર્થાત્ રસ યુક્ત સરસ અનાદિ આહાર જાતને રસિત રસ યુક્ત જ કહેવું તથા “મg# મજુત્ર મનેણ અર્થાત મને નુકૂળ અસનપાનાદિ ચતુર્વિધ આહાર જાતને મનેઝ શબ્દથી જ કહેવું. કેમ કે “garg માઉં” આવા પ્રકારના આરંભાદિ કૃત શબ્દરૂપ ભાષાને “કસાવષે નાવ માસિકના” આરંભાદિ કૃત અસાવધ સમજીને સાધુ અને સાર્વીએ મનથી વિચારીને બલવી. એવં યાવત અક્રિયા, અકર્કશા, અકટુ અર્થાતુ કઠોર અને કટુ નહીં તેવી તથા અપરૂષ અને અનિષ્ફર તથા અભૂતપઘાતિની ભાષાને મનથી વિચાર કરી સાધુ અને સાદેવીએ ભેજનાદિ સંબંધમાં બોલવું કે જેથી સંયમની વિરાધના થાય નહીં કેમ કે સંયમનું પાલન કરવું એજ સાધુ અને સાવીનું પરમ કર્તવ્ય સમજવું તેમ ભગવાન મહાવીર પ્રભુએ કહ્યું છે. જે સજા
૮૪ સાધુ અને સાદેવીએ ન બેલવા ગ્ય ભાષાને ઉદ્દેશીને સૂત્રકાર કહે છે.
ટીકાઈ–બરે મિલ્લુ વા મિજવુળ વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાર્વીએ “જીરવં વા’ મનુષ્યને તથા “જોળ રા’ ગાય બળદને તથા “દ્ધિ વા’ ભેંસને તથા જિં વા' હરણને તથા બીજા પશુ વિશેષને તથા “પણું રા’ પશુને તથા “ffજં જ્ઞા” પક્ષીને તથા “afણ વા’ સરીસૃપ-સાપ ઘો, વિગેરેને તથા ‘કઝારં વા’ જલચર અર્થાત્ મઘર કાચબા મત્સ્ય વિગેરેને સાધુ અને સાધ્વીએ “પરિવૂઢાર્થ વેહા' અત્યંત વિશાળ શરીર વાળા મનુષ્યાદિને જોઈને “નો પુર્વ વડા ” એવી રીતે કહેવું નહીં કે-ધૂરું વા' આ મનુષ્ય વિગેરે અત્યંત સ્થૂલ અર્થાત્ જાડા છે. અગર “મેરૂ જ્ઞા' અત્યંત મેદવાળા છે. અર્થાત્ અત્યંત માંસમજજાવાળા છે. તથા “વ વા' અત્યંતવર્નલ અર્થાત ઠીંગણું અને ગેળમટેળ છે. તથા “વષે વા' આ મનુષ્યાદિ વધ કરવા યોગ્ય છે. અથવા
મે વા' વહન કરવા ગ્ય છે. અર્થાત્ ભાર ખેંચવા ગ્ય છે. તથા આવા યોગ્ય
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૯ ૬
Page #208
--------------------------------------------------------------------------
________________
અથવા પાડવા ચેગ્ય છે. 'ચનાર માસ માત્રમાં લાવ' વિગેરે પ્રકારથી ‘નો માસિકન્ના’ ખેલવું નહી' કેમ કે આવા પ્રકારની સ્થૂલાદિ શબ્દરૂપ ભાષાને સાદ્ય-નિંદ્ય યા સગહ – યાવત્ અનં ઈંડ પ્રવૃત્તિજનક રૂપ સક્રિય તથા કટુ અને કશ તથા પરૂષ તથા પ્રાણિચાને પરિતાપજનક અને ભૂતપઘાત જનક સમજીને મનથી વિચાર કરીને ખેલવુ ન એઇએ. કેમ કે-થૂલ વિગેરે શબ્દે ક્રોધાદ્વિ કરાવનારા હૈાવાથી કલહ વિગેરે દ્વારા સાધુ અને સાધ્વીને સયમની વિરાધના થાય છે. તેથી સયમ નિયમ ત્રતાનું પાલન કરવા વાળા સાધુ તથા સાધ્વીએ મનુષ્યાદિના સંબંધમાં થૂલાદિ શબ્દોના પ્રયોગ કરવા નહી,
હવે મનુષ્યાદિના સંબધમાં ખેલવા ચેગ્ય ભાષાને ઉદ્દેશીને સૂત્રકાર કથન કરે છે.સેમિફ્લૂ વા મિવુળી વા' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી ‘મનુÄ વા લાવ જ્ઞયર વ’ મનુષ્યને યાવત્ ગાય બળદને તથા ભેંસને અને હરણને તથા બીજા પશુ વિશેષને અને પક્ષિ વિશેષને તથા સર્દિને અત્ય'ત વિશાલકાયને જોઇને આ વક્ષ્યમાણુ રૂપથી ખેલવુ કેઅર્થાત્ લે તું પવૃિદ્ધાચ વાલ્ વ યજ્ઞ' અત્યં‘ત જાડા શરીરવાળાને જોઇને અથવા દ્રુષિતાયં' અથવા ‘સંહિતાય' અથવા ‘ચિત્ત માંર શોનિતાચ' અથવા અત્યંત પરિ પૂર્ણ ઇન્દ્રિય અર્થાત્ ‘પરિપૂર્ણુ ઈંદ્રિયવાળા વિગેરે પ્રકારથી ખેલવું, કેમ કે-માવા પ્રકારના પરિષદ્ધકાય' વિગેરે શબ્દને અસાવધ-અગડું અર્થાત્ અનિંદ્ય એવં યાવત્ અક્રિય અન દ...ડાદિ પ્રવૃત્તિ જનકરૂપ સક્રિય ન હેાવાથી તથા કટુ પણ ન હેાવાથી એવ' અકર્કશ, અનિષ્ઠુર, અપરૂષ હાવાથી અને પ્રાણિયાને ઉપતાપજનક પણ ન હેાવાથી અને ભૂતે ના ઉપઘાત જનક ન હાવાથી મનથી વિચાર કરીને સાધુ સાધ્વીએ ખેલવું,
હવે ગાય બળદને ઉદ્દેશીને સાધુ અને સાધ્વીએ ન ખેલવા ચૈગ્ય ભાષાનું પ્રતિ પાદન કરે છે.—ત્તે મિત્રણ વા મકવુળી વા' તે પૂર્વોક્ત સંયમશોલ સાધુ અને સાધ્વી વહવનાઓ નો વે' અનેક પ્રકારના રૂપાવાળી ગાયને જોઇને નોડ્યું વગા' આ વક્ષ્યમાણુ રીતે ખેલવું નહી તેં લા' જેમ કે બો ટુત્તિ વા' આ ગાય દેવા ચેગ્ય છે. અથવા આ ગાયને દવાને સમય છે તેમ પણ કહેવું નહી. તથા મેત્તિ વા આ બળદ દમવા ચૈગ્ય છે. તથા આ બળદ યુવાન છે. તથા ત્તિ વ” મા બળદ વાહને જોડવા ચૈાગ્ય છે અર્થાત્ ‘જ્ઞોપત્તિ વા’૬થે જોડવા લાયક થઇ ગયેલ છે. એ રીતે પણુ સાધુ અને સાધ્વીએ ખેલવું નહીં, કેમ કે ‘ચાર માસું આવા પ્રકારની ભાષા અર્થાત્ ‘હોદ્દો:’ વિગેરે શબ્દરૂપ ભાષા ‘સાયન્ગે લાવ' સાદ્ય સહ નિદ્ય તથા અનથ દડ પ્રવૃત્તિ જનક, સક્રિય એવં કટુ તથા કશ અને પરૂષ કઠોર અને પ્રાણિયાને ઉપતાપ કરનારી તથા ભૂતાપઘાતિની માનવામાં આવે છે. તેથી રોહા ઔ:” વિગેરે પ્રકારની ભાષાને મનથી વિચાર કરીને મેલવી નહીં... કેમ કે એવુ` એલવાથી ગાયનું દૂધ ઢવામાં આવે છે અને તે ગાયના મુખ્યાને ન મળવાથી પ્રાણિ વિશેષરૂપ એ ગાયના બચ્ચાને
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૯૭
Page #209
--------------------------------------------------------------------------
________________
ઉષતાપ અને ઉપઘાત થવાથી સાધુને સંયમની વિરાધના થાય છે. એ જ પ્રમાણે આ બળદ વાહને જોડવા જેવું છે. વિગેરે પ્રકારની ભાષા બોલવાથી એ બળદને હળ કે ગાડા વિગેરેમાં જોડવામાં આવે છે તેથી એ બળદને પીડા થાય છે. તેથી આવા પ્રકારના શબ્દો પણ સાવદ્ય મનાય છે. તેથી “નો માસિકના” આવા પ્રકારની ભાષાને પ્રયોગ કરે નહીં - હવે સાધુ અને સાધ્વીએ બલવા ગ્ય અર્થાત્ ગાય બળદના સંબંધમાં કેવા પ્રકારની ભાષાને પ્રયોગ કરે તે બતાવે છે.-રે મિઠુ વા મિડુળી રા' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાવી “
વિક્રવાયો જો પેદાર’ અનેક પ્રકારનાં ગાય બળદને જોઈને “gવં વરૂ’ આ પ્રમાણે વફ્ટમાણ રીતે બેલવું “સં =' જેમ કે-gવં રવિત્તિ રા’ આ બળદ યુવાન છે. “ઘણુત્તિ વર’ આ ગાય દૂધાળ છે. “સંવત વાળુ દૂધવાળી પય સ્વીની છે. “ રા' તથા આ બળદ ના છે, “Hદુરૂ વ’ આ બળદ વધારે મેટ છે. “મgagત્તિ વા મટી ઉમરને છે. “સંવળિત્તિ ત્રા' આ બળદ જોડવા યોગ્ય છે. “gવા મા ગાય બળદના વિષે સાધુ અને સાધ્વીએ બાલવું કેમ કે આવા પ્રકારની ભાષા “ઝાવ કાર’ અગદ્ય અનાંદનીય કહેવાય છે. અને અક્રિયા અનર્થ દંડ પ્રવૃત્તિજનક પણ કહેવાતી નથી. તથા અકટુ અકર્કશ અનિષ્ફરઅપ્રાપ્યુપતાપિની તથા અભપઘાતિની અર્થાત્ પ્રાણિયોને ઉપતાપ ન કરવાવાળી તથાભૂતને ઉપઘાત ન કરવાવાળી માનવામાં આવે છે. અને અત્યંત સરલ, મૃદુ તથા મનહર મંજૂલ કહેવાય છે. તેથી એવી યુવાગાય, રસવતી ધેનું સુંદરાકૃતિ વૃષભ વિગેરે શબ્દોને મનથી વિચાર કરીને સાધુ અને સાવીએ ગાય બળદના સંબંધમાં બોલવું, કેમ કે સંયમ નિયમત્રતાદિનું પાલન કરવું એ સંયમશીલ સાધુ અને સાદેવીનું પરમ અવશ્યક ર્તવ્ય માનવામાં આવે છે. તેથી એવી ભાષાઓને પ્રયોગ કરવો નહીં, કે જેનાથી બીજા કોઈને દુઃખ કારક થાય.
હવે સાધુ અને સાધ્વીએ વૃક્ષાદિના સંબંધમાં ન બોલવા ગ્ય ભાષાને ઉદ્દેશીને સૂત્રકાર કથન કરે છે-“ fમg a fમવુળ વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી તદેવ પૂર્વોક્ત રીતે જ “તુમુકનારૂં બગીચામાં “Tદવાર પર્વતમાં તથા “વળાળિ વા' વનમાં જઈને ત્યાં આગળ “વી મહત્વે હાઈ” મોટા મોટા ઝાડને જોઈને “
आ० ८२ gવં વરૂના આ વક્ષ્યમાણ રીતે બોલવું નહીં તે જ્ઞા’ જેમ કે “જારાયોતિ વા આ વૃક્ષ મહેલ–બંગલામાં લગાવવા લાયક છે. અથવા “તોળનોmતિ વા' દરવાજા આગળ લગાવવા ચગ્ય છે. તથા “frો વા' આ ઝાડો ઘર આંગણે લગાવવા યોગ્ય છે. અર્થાત્ આ વૃક્ષેથી ઘર બનાવી શકાય તેવા છે. “સ્ટિકના વા' આ વૃક્ષ ફલક અર્થાત્ પાટ બનાવવા એગ્ય છે. એ જ રીતે આ વૃક્ષ “ જો વા' અર્ગલા અર્થાત ભેગળ બનાવવા યોગ્ય છે. અથવા “ના મારું ના' આ ઝાડ હોડી બનાવવા જેવા છે. અથવા “arળકોrmતિ વા’ આ વૃક્ષ પાણીમાં તરાવવા માટે નાનો તરા બમાવવા જેવા છે. એ જ પ્રમાણે “પઢાર્જિચંત” આ વૃક્ષ બાજઠ અને ગંગર એટલે કે લાકડાના પાત્ર વિશેષ તથા હળ અને કુહાડીનો હાથો તથા અનેક પ્રકારના યંત્ર ઘટી કે કેલુ વિશેષ યંત્ર બનાવવા એગ્ય છે અથવા “અન્નીનામiટી ગાળોરૂ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૯૮
Page #210
--------------------------------------------------------------------------
________________
પા’ લાકડી તથા ગાડાના મધ્યભાગવતી ઉધ સનીનું કાષ્ઠપાત્ર વિશેષ અને પાટલા વિગેરે આસન બનાવવા ગ્ય છે. અથવા “ચળકાળજાનો વા' આ વૃક્ષ ખાટલા કે પલંગ વિગેરે અથવા ગાડા ગાડી વિગેરે તથા ઉપાશ્રય બનાવવા ગ્ય છે. “ માë સાવજ્જ જ્ઞાવ’ આવા પ્રકારની એટલે કે “પ્રાસાદ વિગેરે બનાવવા યોગ્ય આ વૃક્ષ છે. એવા પૂર્વોક્ત શબ્દવાળી ભાષા સાવધ સગર્થ સનિંદ્ય માનવામાં આવે છે. અને ઉપરોક્ત શબ્દો અનર્થ દંડ પ્રવૃત્તિજનક રૂપે સક્રિય માનવામાં આવે છે. અને આવી ભાષા કહું, કર્કશ, પરૂષ, કઠોર, નિષ્ઠુર પ્રાણિયેના ઉપઘાતજનક તથા ભૂતને આઘાતજનક માનવામાં આવે છે. તેથી આવા પ્રકારના શબ્દવાળી ભાષા નો માસિકા' મનથી વિચાર કરીને બેલવી નહી, કેમ કે આવા પ્રકારની ભાષાને પ્રયોગ કરવાથી સાધુ અને સાધ્વીને સંયમની વિરાધના થશે. તેથી વૃક્ષાદિના સંબંધમાં આવા પ્રકારની ભાષાને પ્રયોગ કરવો નહી કેમ કે સંયમ નિયમ પ્રતાદિનું પાલન કરવું એજ સાધુઓનું પરમ કર્તવ્ય છે.
હવે સાધુ અને સાર્વીએ વૃક્ષાદિના સંબંધમાં બેલવા ગ્ય ભાષાને ઉદ્દેશીને સૂત્રકાર કથન કરે છે. તે મિવ વા મિgoો વા' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાવી ત્તત્ર તુમુન્નાનારું પૂર્વોક્ત કથન પ્રમાણે ઉધાનમાં અથવા બગીચામાં કે ઉપવમાં “વાર્ફ પહાડોમા કે “aurળ વા’ વનમાં જઈને “વામન્ત દેહાણ વં વા ’ મેટા મેટા વૃક્ષેને જોઈને તે વૃક્ષાદિના સંબંધમાં આ વાક્યમાણ રીતે બોલવું તે ન જેમ કે “ગમતા વ’ આ વૃક્ષે ઉત્તમ જાતવાળા છે. “રીવા વા” તથા અત્યંત વિશાળ છે અને ગળાકાર છે. “મહાયારૂ વ તથા આ વૃક્ષો અત્યંત વિસ્તારવાળા છે. અને “ચાણા વા’ મોટી મેટી અનેક ડાળોવાળા છે. અથવા વિડિકાચા વા' ઘણું ગાઢ શાખાઓ વાળા છે અને પાસાયારૂ વા અત્યંત પ્રસન્નતા ઉત્પન્ન કરાવનારા છે. અને નવ દિવા” યાવત્ અત્યંત અભિરૂપ અને રમણીય આ વૃક્ષે છે. તથા અત્યંત પ્રતિરૂપવાળા આ વૃક્ષે છે. આ રીતે વૃક્ષના સંબંધમાં બોલવું કેમ કે-gauri મા આવા પ્રકારના પ્રશસ્ત જાતિ યુક્ત વૃક્ષેના સંબંધમાં બોલવામાં આવેલ શબ્દ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૧૯૯
Page #211
--------------------------------------------------------------------------
________________
“ગાનં વાવ’ અસાવદ્ય અગડ્યું અને અનીંદનીય કહેવાય છે. તથા યાવત્ અનર્થ દંડ પ્રવૃત્તિજનક રૂપે સક્રિય પણ મનાતા નથી. પરંતુ અક્રિય કહેવાય છે. અને આવા પ્રકારને જાતિમાન વિગેરે શબ્દો કટુ કહેવાતા નથી. અને કર્કશ તથા નિષ્ફર અને પરૂષ એવં પ્રાણિના ઉપતાપ કારક પણ હતા નથી, અને ભૂતાનાં ઉપઘાત જનક પણ તે શબ્દો હોતા નથી. તેથી મનથી વિચાર કરીને વૃક્ષાદિના સંબંધમાં “માણિજ્ઞા' આવા જ જાતિમાન વિગેરે શબ્દોનો પ્રયોગ કરીને કહેવું. કેમ કે સંયમનું પાલન કરવું એજ સાધુ અને સાર્વીને ખાસ જરૂરી છે.
હવે સાધુ અને સાધ્વીએ વન્યફળના સંબંધમાં ન બેલવા ચોગ્ય ભાષાને ઉદેશીને કથન કરે છે.-સે મિણ વા મિલુળી વા' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી “દુર્લભૂયા પાક્કા હાઈ' વધારે પ્રમાણમાં ઉત્પન્ન થયેલા વનફળને જોઈને તે અધિક માત્રાથી થયેલા વનફળને “રાશિ સે નો પર્વ વ ’ આ વક્ષ્યમાણ રીતે કહેવું નહીં.
કહા જેમ કે “જા રા’ આ ફળ પાકી ગયા છે. “ જ્ઞા વા” તથા ઘાસ વિગેરેમાં રાખીને પકવવાથી ખાવા એગ્ય છે. તથા “વેસ્ટોરારૂ ar' લેવાને યોગ્ય કાળમાં નિષ્પન્ન થયેલા છે. “દારૂ વા’ આ ફળે તેઠવાં છે. વેદિયારું વા? કમળ ગોઠવી વાળા છે. તથા ખાવા માટે બે કકડા કરવા એગ્ય છે “થવI૪ મા સાવકજં નાવ નો માણિજ્ઞા” આ પ્રકારના પરિપકવાદિ શબ્દ બલવા નહીં કેમ કે-આ રીતે બેલવાથી આ શબ્દ સાવદ્ય હોવાથી આયાકર્માદિ દેષ લાગે છે.
હવે ફળના સંબંધમાં સાધુ કે સાવીને બેસવા યોગ્ય ભાષાને ઉદ્દેશીને કથન કરે છે. “શે મિg વા મિરવુળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી “દુમરા શંકા છે' વધારે પ્રમાણમાં ઉત્પન્ન થયેલ આંબા વિગેરેના ફળને જોઈને “ર્વ વડા આ વક્ષ્યમાણ રીતે બેલવું “” જેમ કે-સંથકાર વાર આ આંબા વિગેરેના ફળે વધારે ભારથી નીચે નમી ગયા છે. તથા “વહુનિવદિમા રા' ખૂબ વધારે પેદા થયેલા છે. તથા “વહુસમૂચારૂં વા' ખૂબ વધારે માત્રામાં ફળ આવેલા છે “ચરવિત્તિ વા’ ગઠલી પણ ન હોવાથી અત્યંત કુમળા આ આંબા વિગેરેના ફળે છે. “ચTI માસ ગણપન્ન નાર’ આવા પ્રકારની ભાષા અસાવદ્ય કહેવાય છે અને યાવત્ અકટુ અને અકર્કશ તથા અનિષ્ફર અને અપરૂષ તથા પ્રાણિઓને ઉપતાપકારક હોતી નથી તથા તેને ઉપઘાતજનક પણ નથી તેથી “બમાં માણિજ્ઞા' તે સંયમપૂર્વક મનથી વિચારીને એ પ્રમાણે બોલવું.
હવે કેળા વિગેરે ફળોના સંબંધમાં સાધુ સાધ્વીએ ન બોલવા ગ્ય ભાષાને ઉદ્દેશીને કથન કરે છે. “જે મિક્ષ a fમવુળ વા' તે પર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી ‘વસંમૂગા શોહી વેઠ્ઠાઈ’ વધારે પ્રમાણમાં ઉત્પન્ન થયેલા કેળાં વિગેરેના ફળોને જોઈને તે ફળાદિના સંબંધમાં “ત્તાવ તા ારં વરૂઝ' આ વક્ષ્યમાણ રીતે કહેવું નહીં “હં ન’ જેમ કે “3 રાઆ કેળા વિગેરેના ફળ પાકી ગયા છે, અથવા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
२००
Page #212
--------------------------------------------------------------------------
________________
“નીરીશારુ વા’ આ કેળા વિગેરે ફળે હજી લીલા અને પાયા વગરના છે “વીરા ના આ કેળા વિગેરે ફળ ખૂબ શોભાયમાન છે. તથા “ઢામાં વા’ શર્લી-ડાંગર વિગેરે ઔષધિ ધાણી બનાવવા યોગ્ય અર્થાત ડાંગર વિગેરે અનાજના મમરા બનાવાય તેવું છે. તથા આ “મન્નિયારૂ વા’ ચણા વિગેરે ઔષધિ ભુંજવા ગ્ય છે. એટલે કે આ ચણા વિગેરે ધાન્ય ભંજાય તેવા છે, તથા “વહુ ઝાઝું વા’ આ ધાન્ય ડાંગર વિગેરેના ખાવાલાયક પૌંવા વિગેરે બનાવવા યોગ્ય છે. “gયgr૪ માસં સાવí નાવ નો માસિક આવા પ્રકારે બોલવામાં આવેલ ભાષા સાવદ્ય નીંદનીય માનવામાં આવે છે તથા સક્રિયા અનર્થ દંડ પ્રતિ જનક મનાય છે. તથા કટુ, કર્કશ કઠોર, પરૂષ અને નિષ્ફર તથા પ્રાણિયોને ઉપતાપ કરનારી માનવામાં આવે છે. અને ભૂતને ઉપઘાત કારક પણ કહેવાય છે. તેથી એવા પ્રકારની ભાષા સાધુ અને સાધ્વીએ કદલી ફળાદિ ફળોના સંબંધમાં અથવા શાળી વિગેરે ઔષધિના સંબંધમાં બોલવી નહીં. કેમ કે સંયમનું પાલન કરવું એ સાધુનું પરમ કર્તવ્ય માનવામાં આવેલ છે. અને ઉપરોક્ત પ્રકારથી ફળાદિ ઔષધિના સંબંધમાં બોલવાથી સંચમની વિરાધના થાય છે. તેથી તેવી ભાષા બલવી નહીં.
હવે ધાન્યાદિ ઔષધિના વિષયમાં બોલવા ગ્ય ભાષાને ઉદ્દેશીને સૂત્રકાર કથન કરે છે. તે મિજવૂ વ મિત્રqળી વા તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાવ સંમૂયી ગોસરી ઉદાત્ત અત્યંત વધુ પ્રમાણમાં ઉત્પન્ન થયેલ ડાંગર ચણા વિગેરે ઔષધિ. જેને જોઈને ‘તાધિ વં વરૂદ્મા’ આ રીતે નીચે કહ્યા પ્રમાણે બોલવું “' જેમકે “દારૂ વા' આ ડાંગર. ચણા વિગેરે ઔષધિ અંકુરીવાળી છે. તથા “વાસંમૂગાર વાર ઘણુ વધારે પ્રમાણમાં ઉત્પન્ન થયેલ છે. તથા “થિરુ વા’ પિતા પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ચુકેલ છે અર્થાત્ સ્પષ્ટપણે નિપાન થયેલ છે. તથા “કસઢારૂ વા' ઉચ્છિત અર્થાત રસથી ભરેલ છે. તથ, “દિમચારૂ વા’ અંદર ગર્ભવાળા થયેલ છે. તથા “કૂચારૂ વા સારી રીતે ઉત્પન્ન થયેલ છે. તથા “સારારૂ ઘસારવાળી પણ થયેલ છે. “pv$ મા કરાવક માલિક' આવી રીતની ભાષા કે જે રૂઢ શબ્દવાળી હોય તે સાવધ રહેતી નથી. તથા યાવત્ કટુ પણ હોતી નથી. અને કર્કશ પણ નથી. તથા કઠેર અને નિષ્ફર પણ ગણાતી નથી. અને આવી ભાષા પ્રાણિયને ઉપતાપ કરનાર પણ હતી નથી. અને ભૂતને ઉપઘાત કારક પણ આવા પ્રકારની ભાષા ગણાતી નથી. તેથી આવી રુદ્રાદિ શબ્દ રૂપ ભાષા શાલી ધાન્યાદિ સંબંધમાં બેલવી. તેથી સંયમની વિરાધના થતી નથી. તેથી સાધુ કે સાધ્વીએ એવી ભાષા બેલવી. | સૂ. ૬ છે
હવે શબ્દાદિ વિષયના સંબંધમાં સાધુ અને સાધ્વીએ ન બોલવા ગ્ય ભાષાને અનુલક્ષીને સૂત્રકાર કથન કરે છે –
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૦૧
Page #213
--------------------------------------------------------------------------
________________
ટીકાથ-રે મિત્રÇ a fમણૂળ વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી “gecarશું સારું સુનિકના' જે કે અનેક પ્રકારના માંગલિક અને અમાંગલિક શબ્દો સાંભળે તાવિ પચડું નો પુર્વ વડા’ તે પણ એ માંગલિક અને અમાંલિક શબદેના સંબંધમાં આ વાક્યમાણ રીતે બોલવું નહીં “' જેમ કે “તુર વા’ “સુશદ ઈતિ” અર્થાત માંગલિક અને અમાંગલિક બે પ્રકારના શબ્દોને રાગવશાત્ આ બધા શબ્દ સુશબ્દ છે. એમ કહેવું નહીં તથા “સુરક્ષા વા એજ પ્રમાણે “દુઃશબ્દ ઈતિ” અર્થાત્ માંગલિક અને અમાંગલિક આ એક પ્રકારના શબ્દોને શ્રેષવશાત્ “આ બધા દુઃશબ્દ છે, એમ કહેવું નહીં કેમ કે આ રીતેના માંગલિક અને અમાંગલિક બેઉ પ્રકારના શબ્દને કેવળ સુશબ્દ કે દુઃશબ્દ જ કહેવાથી રાગદ્વેષ થાય છે. અને સંયમની વિરાધના થાય છે. તેથી “ggજવં માë સાવલાં નાવ નો માલિઝ’ આવા પ્રકારની ભાષા સાવદ્ય-સગર્ચ નીંદનીય સમજીને બલવી નહીં. એવં યાવતુ આવા પ્રકારની ભાષા સક્રિયા અનર્થ દંડ પ્રવૃત્તિ જનક તથા કટુ અને કઠોર તથા કર્કશ અને પરૂષ તથા નિષ્ફર મનાય છે તેમ જ પ્રાણિ
ને ઉપતાપ જનક અને ભૂતેના ઉપઘાત કારક પણ માનવામાં આવે છે. તેથી આવી ભાષા બેલવી નહીં કેમ કે-ઉક્ત પ્રકારે બેલવાથી રાગદ્વેષ ઉત્પન્ન થાય છે. અને સાધુ અને સાધવને સંયમની વિરાધના થાય છે. તેથી એવા પ્રકારની ભાષા બોલવી નહીં.
હવે શબ્દાદિ વિષયેના સંબંધમાં સાધુ અને સાદેવીએ બેલવા ગ્ય ભાષાને ઉદ્દેશીને કથન કરે છે. તે મિચ્છુ ૩ મિgણી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાવી “તqirr૬ સારું સુળિજ્ઞા જે કે માંગલિક અને અપાંગલિક અને પ્રકારના શબ્દ સાંભળે “તહાવિ તારું gવ વર્ષના તે પણ એ બન્ને પ્રકારના શબ્દોના વિષે આ વયમાણ રીતે બોલવું ‘i Tદ” જેમ કે “કુર્દ સુપત્તિ વા સુશબ્દ અર્થાત્ માંગલિક શબ્દને આ સુશબ્દ છે, એમ જ કહે એટલે કે માંગલિક શબ્દને દુશબ્દ ન કહે તેમજ “કુટું દુસરે વા’ અમાંગલિક શબ્દને શબ્દ જ કહેવા જોઈએ અર્થાત અમાંગલિક શબ્દને સશબ્દ ન કહે. કેમ કે આ રીતે માંગલિક શબ્દને સુશબ્દ કહેવાથી અને અમાંગલિક
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૦૨
Page #214
--------------------------------------------------------------------------
________________
શબ્દોને દુશબ્દ કહેવાથી તે યથાર્થ જ કહેવાશે. અને તેથી સંયમની વિરાધના થતી નથી અને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે-'થciાર માસ કરાવકજં વાવ માસિકના” આ પ્રકારની ભાષા અર્થાત્ માંગલિક શબ્દને સુશબ્દ અને અમાંગલિક શબ્દને દુશબ્દ કહેવા રૂપ ભાષા અસાવધ અગહર્ય–અનીંદનીય તથા અક્રિય અર્થાત્ અનર્થ દંડ પ્રવૃત્તિ જનક હોતી નથી. તેમ જ અકટુ અકર્કશ અપરૂષ, અનિષ્ફર માનવામાં આવે છે. પ્રાણિયેને ઉપતાપ જનક પણ કહેવાતી નથી. તથા ભૂતોને ઉપઘાત કરવાવાળી પણ હેતી નથી. તેથી એવા પ્રકારની અર્થાત્ માંગલિક વિષયમાં સુશબ્દરૂ૫ ભાષાને અમાંગલિક વિષયમાં દુઃશબ્દરૂપ ભાષાને મનથી વિચારીને બલવી. કેમ કે આ રીતે બોલવાથી રાગદ્વેષ ઉત્પન્ન થતા નથી. અને રાગદ્વેષ ઉત્પન્ન ન થવાથી સંયમની વિરાધના પણ થતી નથી તેથી ઉક્ત પ્રકારથી જ સાધુ અને સાધવીએ બેલિવું જોઈએ. - હવે રૂપ ગંધ રસ અને સ્પર્શના સંબંધમાં સાધુ અને સાધ્વીએ બેલવા યોગ્ય ભાષાને ઉદ્દેશીને સૂત્રકાર કથન કરે છે.-gવં એજ પ્રમાણે વણે અર્થાત્ રૂપને ઉદ્દેશીને જે કાળું રૂપ હય અર્થાત્ કાળે વર્ણ હોય તે તેને આ કાળું રૂપ છે એમજ કહેવું. અને સફેદ રૂપ હોય તે તેને આ શુકલ-સફેદરૂપ છે એજ રીતે સાધુ અને સાધ્વીએ કહેવું. તથા લીલે વર્ણ હોય તે તેને લીલે રંગ છે એ રીતે જ બેસવું. તથા લાલરૂપ હેય તે તેને લાલરૂપે જ કહેવું. અને પીળો વર્ણ હોય તે તેને પાળે વણું જ કહે. “iધારૂં સુમિતિ વા’ તથા સુગધ યુક્ત ખુશબેદાર ગંધ હોય તે તેને સુગંધ રૂપે જ કહેવું એજ પ્રમાણે દુર્ગન્ધ બદબે હોય તે તેને દુર્ગધ જ કહેવી તથા “તારું તિરાદિ વા’ રસને ઉદ્દેશીને તિક્તરસને તીખો અને કહે રસ હોય તે તેને કડવે રસ જ કહે. અને મીઠે રસ હોય તે તેને મીઠે રસ જ કહે. અર્થાત્ મીઠા રસને મધુર શબ્દનો પ્રયોગ કરીને કહેવું અને કહે રસ હોય તે તેને કડવે રસ એમજ કહેવું. અને ખાટા રસને ખાટો જ કહે. અને મારા સ્વાદને ખારો જ કહે એજ પ્રમાણે “સારું વડું વા’ સ્પર્શને ઉદ્દેશીને કર્કશ એટલે કે કઠેર સ્પર્શ હેય તે તેને કઠેર સ્પર્શ જ કહે. અને કેમળ પશ ડેય તે તેને કેમળ સ્પર્શ જ કહેવો. અને ઉષ્ણ –ગરમ સ્પર્શને ગરમ જ કહે અને ઠંડા સ્પર્શને ઠંડે સ્પર્શ જ કહે. અને સમશીતોષ્ણુ હોય તે તેને સમશીતોષ્ણ શબ્દથી જ કહે અર્થાત જેવા રૂપાદિ હોય તેવા જ તેને કહેવા | સૂ. ૭ છે
હવે આ ચેથા ભાષા અધ્યયનને ઉપસંહાર કરે છે –
ટીકાઈ–ણે મિq ar fમgnી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધવી વંતા હોટું જ માળે ૪ માચે જ ઢોટું ' ક્રોધ, માન માયા, અને લેભને “બgવીફે નિમણી” સર્વથા ત્યાગ કરીને પાચન કરીને નિષ્ઠાભાષી થવું. અર્થાત દરેક રીતે નિરવ ભાષા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
Page #215
--------------------------------------------------------------------------
________________
એલવી. તથા “નિસમાણી? હૃદયમાં વિચાર કરીને બેલવું. “તુરિમાણી’ ધીરે ધીરે વિચાર પૂર્વક બેલવું ‘વિક્રમાસી સમચાણ સંઘ મારૂં માસિકગા’ વિવેક પૂર્વક ભાષા વિચારીને ભાષા સમિતિથી યુક્ત થઇને જ સંયમ પૂર્વકની જ ભાષા બેલવી. “ga વસ્તુ તરણ મિજવુરણ ઉક્ત પ્રકારથી એ સંયમશીલ સાધુ અને સાધ્વીનું “સામાિ સમગ્ર આચાર માનવામાં આવે છે “= સવ િમg g? જે સમ્યફ જ્ઞાન, દર્શન ચારિત્રોથી તથા દરેક પ્રકાર પાંચ સમિતિથી અને ત્રણ ગુપ્તિથી યુક્ત થઈને “કરૂ જ્ઞાતિ રિવેજિ' સદા સર્વદા આચારનું પાલન કરવા યતના કરવી એમ હું કહું છું. અર્થાત્ વીતરાગ ભગવાન મહાવીર સ્વામીએ ઉક્ત પ્રકારથી જ સાધુ અને સાધવને આચારનું પાલન કરવા માટે ઉપદેશ કરેલ છે. આ કથન સુધર્મા સ્વામી ગણધરને કહે છે. આ રીતે આ ચોથા ભાષા અધ્યયનને બીજો ઉદ્દેશ પુરો થયે. સૂ. ૮ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ વિરચિત આચારાંગસૂત્રના બીજા શ્રુતસ્કંધની મર્યપ્રકાશિકા વ્યાખ્યામાં શું ભાષા અધ્યયન સમાપ્ત કા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
२०४
Page #216
--------------------------------------------------------------------------
________________
વઐષણાધ્યયન કા નિરૂપણ
પાંચમા વઔષણ અધ્યયનને પ્રારંભ આનાથી પહેલા ચોથા અધ્યયનમાં ભાષા સમિતિ અધ્યયનનું પ્રતિપાદન કરવામાં આવેલ છે, હવે પાંચમા વચ્ચેષણ અધ્યયનનું પ્રતિપાદન કરવામાં આવે છે. તેમાં સૌથી પહેલાં વસ્ત્ર બે પ્રકારના હોય છે દ્રવ્યવસ્ત્ર અને ભાવ વસ્ત્ર એમાં દ્રવ્ય વસ્ત્ર ત્રણ પ્રકારના હોય છે એકેન્દ્રિયથી બનેલ કાપસાદિ તેમજ વિકસેન્દ્રિય અર્થાત્ બે ત્રણ અને ચાર ઇન્દ્રિયથી બનેલ ચીનાંશુક ક્ષૌમ વસ્ત્રાદિ અને પંચેન્દ્રિયથી બનેલ કાંબળ વિગેરે અને ભાવવસ્ત્ર તે બ્રહ્મચર્ય પ્રયુક્ત અઢાર હજાર ગુણરૂપ સમજવું. અહીં તે દ્રવ્ય વસ્ત્રને જ અધિકાર સમજે. નિર્યુક્તિમાં કહ્યું પણ છે. “પૂજા તુ વાળ” અર્થાત્ પ્રાકૃતમાં દ્રવ્ય વસ્ત્રનું જ પ્રકરણ સમજવું તેમાં પહેલા ઉદ્દેશામાં દ્રવ્ય વસ્ત્રની ગ્રહણ કરવાની વિધિ બતાવી છે. અને બીજા ઉદ્દેશામાં દ્રવ્ય વસ્ત્રની ધારણ કરવાની વિધિ બતાવી છે. તે પ્રમાણે સાધુ અને સાધ્વીને દ્રવ્યવસ્ર ગ્રહણ કરવાની વિધિ બતાવવામાં આવે છે. ર મિણ વા મિgી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી ‘મિતિના fસત્તp' જે વસ્ત્ર મેળવવાની ઈચ્છા કરે તે “રે વર્થ જ્ઞાળિજ્ઞા’ તે તે સાધુ અને સાત્રી એ વસ્ત્રને આ વયમાણુ રીતે જાણવું. “તે નફા” જેમ કે “જિયં વા’ આ વસ્ત્ર શું જાંગમિક અર્થાત ઉંટ ઘેટા વિગેરે પ્રાણિની ઉનથી બનાવેલ છે? અથવા “મંાિઈ વ' ભાંગિક છે. એટલે કે અનેક મંગિક વિકલેન્દ્રિય કીડાની લાળથી બનાવેલ આ વસ્ત્ર છે! અથવા “જિયે વા’ વકલ-શણુસૂત્રથી બનાવેલ આ વસ્ત્રાદિ છે. અથવા “વત્તાં વા તાલ પત્ર વિગેરેના સમુદાયથી બનાવેલ આ વસ્ત્રાદિ છે. અથવા “મિર્ચ વા’ કપાસ વિગેરેથી બનાવેલ ક્ષોમવસ્ત્ર છે અથવા “તૂ૪૪ વા’ તૂલકૃત એટલે કે આકડા વિગેરે વૃક્ષના રૂથી બનાવેલ આ વસ્ત્ર છે. આ પ્રમાણે સમજીને “તહર્ષારં વા વાષિક’ એ પ્રમાણેના વચ્ચે સાધુ અને સાધ્વીએ ગ્રહણ કરવા.
હવે કયા સાધુએ કેટલા વસ્ત્ર ધારણ કરવા તે બતાવે છે.-ને નિષથે તળે ગુ.
” જે નિન્ય સંયમશીલ સાધુ તરૂણ વયસ્ક યુવાન તથા બળવાન હેય તથા “Mા. ઉધાસંઘને” અ૫ આતંકવાળા અર્થાત્ રેગ રહિત હોય તથા દઢકાય અને વૈર્યશાળી હિય. “જે પણ વલ્ય ઘાMિા ’ તેવા સાધુએ એક જ વસ્ત્ર ધારણ કરવું અર્થાત્ જે સાધુ ખૂબ મજબૂત શરીરવાળા તથા નિરોગી હોય તેમણે કેવળ શરીર રક્ષા માટે એક જ વસ ધારણ કરવું. “નો વીચ” બીજું વસ્ત્ર ધારણ કરવું નહીં તથા ત્રીજું કે શું વસ્ત્ર પણ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૦૫
Page #217
--------------------------------------------------------------------------
________________
ધારણ કરવું નહીં પરંતુ જે સાધુ વૃદ્ધ હેય તથા બાળક હોય અથવા રેગી હોય એવા સાધુએ તે શરીર રક્ષાર્થ બીજું વસ્ત્ર ધારણ કરવું “ના નિઝાંથી ના જત્તર સંવાહિક હારિકના જે સાધ્વી હોય તેમણે તે ચાર ચાદર રૂપ વસ્ત્ર ધારણ કરવા એ ચાદરમાં “gai દુહુવિધા” એક ચાદર એક વસ્ત્ર બે હાથ વિસ્તાર વાળું હોવું જોઈએ કે જે ઉપાશ્રયમાં રહેનાર સાધ્વી પહેરે છે તથા “ો તિરથ વિસ્થrળો બે ચાદર ત્રણ હાથના વિસ્તાર વાળી હોવી જોઈએ. એ બે ચાદરમાં એક અત્યંત નિર્મળ સ્વચ્છ ચાદરને ભિક્ષા ગ્રહણ કાળમાં પહેરવી જોઈએ. અને બીજી ત્રણ હાથની ચાદરને વિચાર ભૂમિગમન કરવાના સમયે ધારણ કરાય છે. “gi ધ્રુત્યજિસ્થા” થી ચાદર કે જે ચાર હાથ વિસ્તાર વાળી હેવી જોઈએ તેને અર્થાત્ ચેથી ચાદરને પ્રવચન અને સમવસરણાદિ સમયે ધારણ કરવી. જેનાથી સમગ્ર શરીર ઢંકાઈ જાય એવી ચેથી ચાદર હેવી જોઈએ પરંતુ “તારે હું વધેહિં જે તેવા પ્રકારના અર્થાત ઉપરોક્ત ચાર ચાર ચાદરને પહેરવા છતાં “áષિઉનાળે પરસ્પર સંબંધિત ન થાય તે “કહ્યું છે મેન સંહિવિકલા” એક વસ્ત્રને બીજા વસ્ત્ર સાથે સીવી લેવું. અર્થાત્ સોઈથી બે ચાદરને પરસ્પર સીવીને જેડી લેવી. કેમ કે સંયમનું પાલન કરવું એજ સાધુ સાધ્વીને મુખ્ય ઉદ્દેશ હોય છે. ૧છે
ઉદ્દેશક પહેલે હવે સાધુ અને સાધ્વીને વસ્ત્રયાચન કરવા ગમન કરવાની અવધિ સૂત્રકાર બતાવે છે
ટીકાર્થ-રે મિઠુ વા મિgી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધવી “ ગદ્ધગોળમેરા” અર્ધા એજનથી વધારે ક્ષેત્રમાં અથતુ બે ગાઉથી વધારે દૂર “વથ ઘર
g' વસ્ત્રની યાચના કરવા માટે “નો મિસંવારિકા નાળા' જવાને મનમાં વિચાર કરવો નહીં. એટલે કે અર્ધા જન અર્થાત્ બેગાઉની અંદર જ કેઈપણ ગામમાં વસ્ત્ર યાચના માટે સાધુ અને સાર્વીએ જવું કેમ કે અર્ધા એજનથી વધારે દૂરના ક્ષેત્રમાં વસ્ત્ર યાચના માટે જવાથી સંયમની વિરાધના થાય છે. અને સંયમનું પાલન કરવું એ સાધુ અને સાવનું પરમ કર્તવ્ય માનેલ છે. | ૨ છે
હવે પિડેષણાની જેમ જ વઢષણામાં પણ આધાર્મિક દોષને ઉદેશીને સૂત્રકાર કથન કરે છે.
ટીકાથ-રે મિg વા મિજવણી વાર તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાવી રે પુળ કાળા ' જે વફ્ટમાણ પ્રકારથી એવું જાણી લે કે “અતિ રચાઈ’ અશ્વ પ્રતિજ્ઞાથી અર્થાત નિર્ધન પરિગ્રહને ત્યાગ કરનારા “p સ્મિચં સમુદ્ધિ” સાધુના નિમિત્તે કોઈ શ્રદ્ધાળું
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૦૬
Page #218
--------------------------------------------------------------------------
________________
શ્રાવક એક જૈન સાધુને ઉદ્દેશીને “પારું નસ્ (રહેણ મળિયાવં' પૂર્વોક્ત પિવૈષણાના કથનાનુસાર પ્રાણિને તથા ભૂતને તથા જેને અને અને સમારંભ કરીને અર્થાત આરંભ સમારંભ અને સંરમ્ભ કરીને વિશ્વને ખરી દે અથવા ઉધાર લે કે ઝુટવી લે અથવા માલિકની સમ્મતિ શિવાય જ વગર વેચાયેલ હોવા છતાં પણ લઈ લે તથા કયાંકથી લાવને આપે તે આવા પ્રકારના વસ્ત્રને ચાહે છે તે પુરૂષાન્તર કૃત હોય અથવા અપુરૂષાન્તર કૃત હેય અર્થાત્ તે વસ્ત્ર દાતાથી અન્ય રૂપે બનાવેલ હોય કે લાવેલ હોય કે સ્વીકાર કરેલ હોય અથવા સ્વીકારેલ ન હોય અથવા દાતા પુરૂષે જ બનાવેલ હોય કે લાવેલ હોય તે તે લેવા નહીં અને તે વસ્ત્ર બહાર વ્યવહારમાં પણ લાવવામાં આવેલ હોય અગર વ્યવહારમાં ન લાવેલ હોય તથા શ્રાવકે પિતાને માટે જ બનાવેલ હોય કે પિતાના માટે મંગાવેલ હોય અગર પિતાને માટે ન બનાવેલ હોય કે પિતાને માટે ન મંગાવેલ હોય અને તે વસ્ત્ર પરિભક્ત હોય કે પરિભક્ત ન હોય એટલે કે ઉપયોગમાં લેવામાં આવેલ હોય કે ઉપયોગમાં લેવામાં આવેલ ન હોય અને તે વસ આસેવિત હોય અગર અનાસેવિત હેય અથવા પહેરાવેલ હોય કે પહેરાવેલ ન હોય પરંતુ એવા પ્રકારના વસ્ત્ર અમાસુક સચિત્ત તથા અષણીય આધાકર્માદિ દેથી યુક્ત સમજીને સાધુ કે સાધ્વીએ લેવા નહીં એવા પ્રકારના વસ્ત્ર લેવાથી સાધુ કે સાવીને સંયમની વિરાધના થાય છે. તેથી સંયમ નિયમ ગ્રતાદિનું પાલન કરવાવાળા સાધુ અને સાધ્વીએ સંયમ પાલન માટે ખૂબ ધ્યાન આપવું જોઈએ. કે એક સાધુને ઉદ્દેશીને વસ્ત્ર આપવા માટે અનેક પ્રાણી, ભૂત, જીવ અને સને સતાવીને ગમે તે પ્રકારથી ખરીદીને કે ઉછીના પૈસા લઈને કે ઉધાર રાખીને પૂર્વોક્ત રીતે વસ્ત્ર લાવીને શ્રાવક જે સાધુ કે સાવીને આપે છે તેવા વસ્ત્ર લેવા નહીં “વં જ સાન્નિા એજ પ્રમાણે ઘણા સાધર્મિક જૈન સાધુઓને ઉદ્દેશીને જે પ્રાણિને તથા ભૂતોને તથા જીવને કે સને સમારંભાદિ કરીને અર્થાત્ અનેક પ્રાણ, છે અને સત્વેને સતાવીને જે કેઈ શ્રાવકે વસ્ત્ર ખરીદેલ હોય કે ખરીદ કરતા હોય ઉછીના પૈસા લઈને વસ્ત્ર લેતા હોય અથવા ઉધાર રાખીને વ લાવેલ હોય કે લાવીને આપતા હોય અથવા કોઈની પાસેથી જબરાઈથી છીનવીને લાવેલ હોય અને તે સાધુ કે સાવીને આપતા હોય અથવા ઘણ જેના માલિક હોય કે હક્કદાર હોય તે સઘળાની સમ્મતિ વિના જ કેવળ પિતાના
શ્રી આચારાંગ સૂત્ર : ૪
२०७
Page #219
--------------------------------------------------------------------------
________________
જ વિચારથી કાઇ શ્રાવક ઉક્ત પ્રકારના અનિસૃષ્ટ અર્થાત વગર વેચાયેલ વસ્ત્રોને લાવીને સાધુ કે સાધ્વીને આપે તે એવા વસ્ત્ર લેવા નહીં. અને તે વજ્ર જો કયાંકથી ચારીી લાવેલ ડાય અને તે લાવીને શ્રાવક જો સાધુએને આપે તે આવા પ્રકારથી ખરીદાયેલ કે ઉધાર રાખીને ખરીદેલ કે ઉછીના લઈને ખરીદેલ તથા ઉપરોક્ત કથનાનુસારના વોને પુરૂષાન્તર સ્વીકૃત હાય અગર પુરૂષાન્તર સ્વીકૃત નહાય અથવા બહાર વ્યવહારમાં લાવેલ હાય અગર ન લાવેલ હોય અથવા આત્માર્થિક હોય કે આત્માર્થિક ન હાય તથા પરિભુક્ત હાય કે પરિભ્રુક્ત ન હાય તા પણ એ વસ્ત્રને અપ્રાસુક સચિત્ત સમજીને તથા અનૈષણીય-આધાકર્માદિ દોષોથી યુક્ત માનીને સાધુઓએ કે સાલ્વીએએ લેવા નહી કારણ કે આવા પ્રકારના ઉપરોક્ત વચ્ચેાને લેવાથી સયમની વિરાધના થાય છે. એજ પ્રમાણે ‘ાં સાહમ્મિ'િ એક સા`િકી જૈન સાધ્વીને ઉદ્દેશીને જે કોઇ શ્રાવક અનેક પ્રાણિયાને તથાભૂતના અને જીવાના અને અનેક સર્વેના સમાર ભાદિ કરીને અર્થાત્ સતાવીને ઉક્ત પ્રકારના વસ્ત્રને ખરીદીને અગર પૂર્વોક્ત પ્રકારે લઈ ને સાવીને આપે તે એવા પ્રકારના વસ્ત્રોને ચાવત્ ઉક્ત રીતે અપ્રાસુક-સચિત્ત તથા અનેષણીય–આધાકદિ દોષોથી યુક્ત સમજીને સાધ્વીએ તે લેવા નહી' એજ પ્રમાણે ‘વવે સામ્મિળીગો' ઘણી જૈન સાધ્વીઓને ઉદ્દેશીને જો કોઇ શ્રદ્ધાળુ શ્રાવક અનેક પ્રાણિયાને ભૂતા જીવા તથા સત્વાને કષ્ટ આપીને વસ્ત્રોને ખરીદીને અગર પૂર્વોક્ત કથન પ્રમાણે ઉધાર લઇને કે પૈસા ઉછીના લઈને કાઈ પશુ ઉપર વર્ણવેલ રીતે વસ્ત્રો લાવીને સાધ્વીએને આપે તે એવા પ્રકારના વસ્ત્રોને ઉક્ત રીતે અપ્રાસુ-સચિત્ત તથા આધાકર્માદિ દેષવાળા સમજીને સાધ્વીએએ તે લેવા નહી. અગર લેતે સંયમની વિરાધના લાગે છે. એજ પ્રમાણે નવે સમળમાળ અતિન્દુિ ધિાથળીમÇ સમુલ્મ્સિ' અનેક ચરક શાકય વિગેરે શ્રમાને તથા બ્રાહ્મણેાને તથા અતિથિ અભ્યાગતાને તથા કૃપ–દીનહીન નિધન દરિદ્રોને તથા લ ́ગડા ફૂલા અંગવાળા યાચકાને ઉદ્દેશીને ‘તદેવ પુસતકા નફા વિકેસળા' પડેષણાના કથન પ્રમાણે વસ્ત્રષણામાં પણ અનેક પ્રાણિ, ભૂત જી, સત્વાને પીડા કરીને જે કોઇ શ્રદ્ધાળુ શ્રાવક ઉકત પ્રકારે લાવીને સાધુને આપવા ધારે તા એવા પ્રકારના વસ્ત્રો પુરૂષાન્તર સ્વીકૃત ઢાય તે પણ પ્રાસુકેસચિત્ત તથા અનેષણીય આધાકર્માદિ દોષોથી યુક્ત સમજીને તે લેવા નહીં કારણ કે એવા પ્રકારના વસ્ત્રોને લેવાથી સ`ચમની વિરાધના થાય છે. ૫ સૂ. ૩ ૫
હવે ઉત્તરગુણુને ઉદ્દેશીને સુત્રકાર કથન કરે છે.
ટીકાથ’-લે મિર્ વામિમ્બુળી ના પૂર્વોક્ત સંચમશીલ સાધુ અને સાધ્વી છે ૐ પુન Ë ગાળિજ્ઞા' જો આ વફ્ટમાણુ રીતે જાણે કે-‘બસંન્ન મિફ્લુડિયા’ કાઈ શ્રાવકે સાધુના નિમિત્તે ‘હ્રીય વા’ ધોય યા, રä વા' વસ્ત્રને ખરીદ્યું હોય અને ધાયુ હાય અર્થાત્ સાધુના નિમિત્તે વજ્રને ખરીદ્યુ હાય અને ખરીઢીને ધેયુ. હાય અથવા ધોઈને સાસુફ કરેલ હોય અથવા રંજન દ્રવ્યથી અર્થાત્ રગથી રંગીને રાખ્યુ` હૈાય અથવા વટું યા મટું વા, સંયૂમિયં ār' ઘણુ કરીને સરલ, કોમળ, અથવા સીધુ કરેલ હોય અથવા મૃદ્ધ-શુદ્ધ કરેલ હાય તથા સુગધવાળા ધૂપ વિગેરેથી સુવાસિત કરવામાં આવેલ હાય એવા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
२०८
Page #220
--------------------------------------------------------------------------
________________
વજ્રને પુરૂષાન્તર સ્વીકૃત ન હોય તે અર્થાત્ દાતાથી અન્ય પુરૂષો દ્વારા સ્વીકારેલ ન હેાવાને કારણે અપ્રાસુક સચિત્ત- તથા અનેષણીય આધાકર્માદિ દેથી યુક્ત સમજીને સાધુ અને એ ગ્રહણ કરવા નહીં. કેમ કે આ પ્રકારના વજ્ર પુરૂષાન્તરથી સ્વીકૃત ન હાવાના કારણે ઉત્તરગુણ રહિત હાવાથી તેને ગ્રહણ કરવાથી સંયમની વિરાધના થાયછે. તેથી તÇળાä વાર્થ અનુસિંતરાનું નાવ' આવા પ્રકારના વસ્ત્ર પુરૂષાન્તરથી સ્વીકૃત ન હેાવાથી ઉત્તરગુણુ રહિત હાવાથી તેને ગ્રહણ કરવાથી સંયમની વિરાધના થાય છે. તેથી તેવા પ્રકારના પુરૂષાન્તરથી સ્વીકૃત નહીં એવા વસ્ત્ર આધાકર્માદિ દ્વેષ યુકત હોવાથી નો હાર્દિકના' તે લેવા નહી' કેમ કે સ’યમનુ` પાલન કરવુ' એ સાધુનું પરમ કર્તવ્ય માનવામાં આવેલ છે.
હવે સાધુ અને સાવીએ કેવા પ્રકારના વસ્ત્રો ગ્રહણ કરવા તે કથન કરવામાં આવે છે. અદ્ ઘુળ નૢ નાગ્ગિા' ને તે સાધુ અને સાધ્વી આ વક્ષ્યમાણુ રીતે વસ્ત્રને જાણે કે ‘પુલિંત નું નામ પદ્િમા' આ વજ્ર પુરૂષાન્તરે સ્વીકૃત કરી લીધેલ છે, અર્થાત્ દાતાની પાસેથી અન્ય કાઈ ખીજા પુરૂષે એ વસ્તુને સ્વીકારી લીધેલ હાય ચાવત્ બહાર પણ લાવેલ ડાય અર્થાત સ ́સારના બાહ્વવ્યવહારમાં પણ આ વસ્ત્ર આવી ગયેલ છે. તથા દાતા શ્રાવકે પેાતાને માટે જ આ વસ્રા મગાવેલ હાય અથવા લાવેલ હોય અને તે વસ્ત્ર પરિભુકત હોય અર્થાત્ એ વસ્રનો ઉપયેગ પણ થઈ ગયેલ હાય તથા આસેવિત પણ હાય અર્થાત્ પહેરવામાં આવી ગયેલ હાય એ રીતે સાધુ કે સાધ્વીના જાણવામાં આવે તા આવા પ્રકારના વસ્ત્ર પ્રાક્રુષ્ઠ-અચિત્ત તથા એષણીય આધાકર્માદિ દોષથી રહિત હાવાથી તેવા વસ્ત્રો ગ્રહણ કરી લેવા. આ સૂત્રનુ તાપ` એ છે કે-જો એ વસ્ત્રને શ્રાવકે વેચાતુ લીધેલ હોય અને ધાઇને સાફસુફૅ પણ કરેલ હાય પણ તે વસ્ત્ર જો અન્ય પુરૂષે સ્વીકારેલ ન હાય તા સાધુ અને સાધ્વીએ તે વસ્ત્ર લેવા નહીં. પણ જો સાધુ અને સાધ્વીના જાણુવામાં એવુ' આવે કે-આ વજ્રને શ્રાવકે ખરીદીને ધાયા પછી પુરૂષાન્તર સ્વીકાર્યોથી પુરૂષાન્તર સ્વીકૃતાદિ ઉત્તરગુણુ ચુકત હવાથી આધાકર્માદિ દોષરહિત સમ અને તેવા વસ્ત્રા ગ્રતુણુ કરી લેવા કેમ કે-આ રીતે ઉત્તરગુણ યુક્ત અને ગ્રહણ કરવાથી સચમની વિરાધના થતી નથી. ।। સૂ. ૪૫
સાધુ અને સાધ્વીને વસ્ત્ર ગ્રહેણુ કરવાના સબંધમાં જ સૂત્રકાર વિશેષ કથન કરે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૦૯
Page #221
--------------------------------------------------------------------------
________________
ટીકા'-તે મિત્રણ્ વા મિસ્તુળ વા' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી સે નારૂં પુળ વસ્થાનું જ્ઞાનિકન્ના' જો આ વયમાણુ રીતે વચ્ચેને જો જાણે કે જે ‘વિવા’ અનેક પ્રકારના હાય છે. અને ‘મધળમુ' ઘણા કીમતી એ વસ્ત્રા હૈાય છે. ä ના' જેમ કે 'આર્ફળ{ળ વા' જે વચ્ચે અજીન અર્થાત મૃગચર્માથી અનાવેલ ડાય ‘દ્વિનિ વા' અને અત્યંત ચિકણા હાય ‘ળિકાળાળિ યા’ તથા સૂક્ષ્મ ચિકણા અને સુદર હાય તથા ચાળિ વા” જે વસ્ત્રા આજીક અત્ દેશવિદેશમાં ઉત્પન્ન થયેલ ખ*રા ઘેટા વિગેરેના સૂક્ષ્મ ચિટણા રૂંવાટાથી બનાવેલ હાય તેથી તે આછા વસ્ત્ર કહે વાય છે. તથા યાનિ વા' જે વસ્ત્ર કાયક અર્થાત્ દેશવિદેશમાં ઉત્પન્ન થયેલ ઈન્દ્ર નીલમણીના નીલવર્ણ જેવા નીલવણું વાળા કપાસના રૂથી બનાવેલ વસ્રકાયિક વસ્ત્ર કહેવાય છે. તથા વોમિયાળિ વા' જે વસ્ત્ર સામાન્ય કપાસના રૂથી બનાવેલ હાય તે ક્ષોમિક વજ્ર કહેવાય છે. તથા તુમુનિ વા’ જે વસ્ત્ર દ્રુકૂળ અર્થાત્ ગૌડ દેશમાં ઉત્પન્ન થયેલ કપાસમાંથી બનાવવામાં આવેલ હોય તેવા વસ્ત્ર તથા ‘પટ્ટાળિ વા’- જે વસ્ત્ર પટ્ટસૂત્રથી બનાવેલ હેવાના કારણે વિશેષ પ્રકારનું પટ્ટ વસ્ત્ર કહેવાય છે. તથા ‘મયાળિ વા’ જે વસ્ત્ર મલયાચલમાં ઉત્પન્ન થયેલ સુતરમાંથી ખનાવેલ હાવાથી મલય વસ્ત્ર હેવાય છે. એજ પ્રમાણે જે વસ્ત્ર‘પન્નુન્નળિ વા’વલ્કલની છાલના તંતુએથી બનાવેલ ઢાય તે પ્રતુન્ન વસ્ર કહેવાય છે. તથા ‘બંમુયાળિ વા” જે વસ્ત્ર અંશુક દેશમાં બનેલ હોય તે અશુક વસ્ત્ર કહેવાય છે. તથા વીનમુનિ વ” ચીન દેશમાં નિષ્પન્ન થવાથી ચીનાંશુક કહેવાય છે, તથા જે વસ્ત્ર રેસાળિ વ' અનેક દેશોમાં ઉત્પન્ન થયા હોય તેને દેશ રાગ વસ્ર કહે છે અથવા દેશીય રાગી નિમિત થવાથી દેશરાગ શબ્દથી વ્યવહાર કરેલ છે. ‘ગામિહાનિ વા' તથા જે વસ્ત્ર આભિલ નામના દેશ વિશેષમાં તૈયાર થયેલ હોય તેવા વસ્ત્રને આભિક વસ્ત્ર કહેવાય છે. તથા 7 જાનિ વા' જે વસ્ર ગજલ નામના દેશમાં ઉત્પન્ન થયેલ હાય તે ગજલ કહેવાય છે. ‘હ્રાહિયાળિ વા' જે વસ્ત્ર ફલિક નામના દેશમાં ઉત્પન્ન થયેલ હાય તે લિક વસ્ત્ર કહેવાય છે. તથા જોયવાનિ વા' જે વસ્ત્ર કાયવ દેશમાં અનેલ હૈય તે કાયવ નામના વિશેષ પ્રકારના વસ્ત્ર કહેવાય છે. તથા માળિ યા” જે વસ્ત્ર ઉનના બનેલ હૈાય તેને કાંબળ કહેવાય છે તથા ‘નવરાળિ વા’ જે વસ્ર પ્રાવરણુ રૂપ હાવાથી અર્થાત્ શરીરના આચ્છાદન રૂપ હાવાથી પ્રાવરણ વસ્ર કહેવાય છે. તથા અન્તયાનિ થા’ તત્ત્વજ્ઞાાનિસ્થા આવા પ્રકારના બીજા કીમતી વસ્ત્ર કે જે ‘મષળમુત્ઝાનિ’ અત્યંત વધારે કીમતી હોવાથી સાધુ કે સાધ્વી અત્યંત અલ્પ પરિગ્રહવાળા હોવાથી વધારે ક્રીમત વાળા વસ્ત્રા ધારણ કરવાથી આ લેક અને પરલેકમાં બાધારૂપ હોવાથી મેસંતે તો પત્તિવાહિમ્ન પ્રાપ્ત થાય તે પણ આવા વધારે કીમતી વચ્ચે ગ્રહણ કરવા નહીં એજ પ્રમાણે સાધુ અને સાધ્વીને બહુમૂલ્ય વસ્ત્ર ન ગ્રહણ કરવાના ડંતુ ખતાવતા સૂત્રકાર કહે છે. ‘સે મિશ્ર્વ વા મિક્લુળી વાતે પૂર્વોક્ત સચમશીલ સાધુ અને સાધ્વી ને નારૂં આાફળપાકરળાનિ સ્થાનિક જ્ઞાનિન્ના' જો અજીન મૃગચર્મથી ખનાવેલ પ્રાવણુ રાગ્ય વચ્ચેને એવી રીતે જાણે‘તું ના' જેમ કેનિયા આ ઉદ્ભવત્ર છે. અર્થાત્
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૧૦
Page #222
--------------------------------------------------------------------------
________________
સિંધુ દેશમાં ઉત્પન્ન થવાવાળા ઉદ્ર નામના મત્સ્ય પ્રાણી વિશેષના સૂમ ચામડાથી બનેલ વસ્ત્ર ઉદ્ર કહેવાય છે. તથા “જેerfજ વા’ પેસ નામના વસ્ત્ર અર્થાત સિંધુ દેશમાં ઉત્પન્ન થયેલ સૂક્ષમ ચામડાવાળા પશુ વિશેષના ચામડાથી બનાવેલ હોય તે પેસ વસ્ત્ર કહેવાય છે. તથા સાળિ વા’ જે વસ્ત્ર પશલ હોય અર્થાત્ સિધુ દેશના પશુ વિશેષના અત્યંત સૂક્ષમ જીણું રૂંવાટાથી બનાવેલ હેવાથી પેશલ વસ્ત્ર કહેવાય છે. તથા “જિલ્ફ મિrળrfણ જા” જે વસ્ત્ર કાળિયાર મગના ચામડાથી બનેલ હોય તે કૃષ્ણ મૃગાજીનક કહેવાય છે. તથા “નીચTળા,જિ ' જે વસ્ત્ર નિલમૃગના ચામડાથી બનાવેલ હોય તે નીલમગાજીનક કહેવાય છે. તથા “જો મિજાળrrખ વા’ જે વસ્ત્ર ગોર મૃગના ચામડાથી બનેલ હોય તે ગૌરમૃગાજીનક કહેવાય છે. તથા “rrrrળ વા’ જે વસ્ત્ર સોનાના રસથી લિપ્ત થયેલ હોય અર્થાત્ વસને સેનાના રસથી પોલીસ કરવામાં આવેલ હોય તે વસ્ત્ર કનકવસ્ત્ર કહેવાય છે. તથા “#ળાતાળ વા’ જે વસ્ત્ર સેના સરખી કાંતીવાળા હોય તથા “TTદૃ િકા' જે સેનાના ઢાળથી લિપ્ત થયેલ હોય તેવા વસ્ત્ર કનકપટ્ટ વસ્ત્ર કહેવાય છે, તથા “નવરાળિ વા’ જે વસ્ત્ર સેનાથી ખચિત હોય તે વસ્ત્ર કનક ખચિત કહેવાય છે. તથા “જળશિયાળિ વા' જે વસ્ત્ર કનક પૃષ્ણ વસ્ત્ર હોય તથા “રઘાનિ વા” જે વા વાઘના ચામડાથી બનાવેલ હોય તે વ્યાવ્ર વસ્ત્ર કહેવાય છે. તથા “વિવાર વ' જે વસ્ત્ર ચિત્રવિચિત્ર અનેક પ્રકારના કલરવાળા ત્યાઘચર્મથી બનાવેલ હોય તે વિવ્યા. ઘવસ્ત્ર કહેવાય છે. તથા “મણિ વા” જે વસ્ત્ર અત્યંત અધિક અલંકાર વાળા હેય “મવિવિજ્ઞાનિ વા’ તથા જે વસ્ત્ર આભરણ વિશેષથી અલંકૃત હોય તેવા વચ્ચે તથા ગન્ના િતા તદુqiારું બીજા આવા પ્રકારના બહુ મૂલ્ય વરને કે જે કનકસૂત્રાદિથી બનેલ હેવાના કારણે તથા “બાળવાળ વસ્થાન” અજીનના ચામડાથી બનાવેલ હેવાથી પ્રાવરણ અર્થાત્ ઓઢવા લાયક ઉક્ત પ્રકારના બહુમૂલ્ય વ “ઢામે સંતે નો વહિાદિકના” પ્રાપ્ત થાય તે પણ સાધુ સાધ્વીએ લેવા નહી. કેમ કે બહુમલ્ય વરને ગ્રહણ કરવાથી સાધુ અને સાબીને સંયમની વિરાધના થાય છે. તેથી અત્યંત વધારે કીમતવાળા વસ્ત્રોને ગ્રહણ કરવા નહીં કે સૂ. ૫ - હવે સાધુ અને સાધ્વીને વસ્ત્ર ગ્રહણની પ્રતિજ્ઞા વિશેષને ઉદ્દેશીને સૂવકાર કથન કરે છે.
ટીકાઈ–‘વેચારું આ તારું વઘારૂ પૂર્વોક્ત તથા આગળ કહેવામાં આવનાર દેષ સ્થાનનું અતિક્રમણ કરીને અર્થાત્ ઉક્ત પ્રકારના તથા આગળ કહેવામાં આવનારા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૧૧
Page #223
--------------------------------------------------------------------------
________________
વષણાના દોષસ્થાનને પાર કરીને “fમરવુ જ્ઞાકિન્નાસંયમશીલ સાધુ “T fણર વની ગવેષણ કરવા માટે નીચે કહેવામાં આવનાર “રઢુિં વહિમા ચાર પ્રકારના અભિગ્રહ વિશેષરૂપ પ્રતિજ્ઞાઓમાં વસ્ત્ર ગ્રહણ સંબંધી “તી વસ્તુ માં માં fer આ પહેલી પ્રતિજ્ઞા સમજવી. આ પહેલી ડિમારૂપ પ્રતિજ્ઞાનું સ્વરૂપ આ પ્રમાણે છે. જે મિ વા મિજવુળ ' તે પર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી “વિર્ય ના મનમાં વિચાર કરીને નિશ્ચિત વસ્ત્રની યાચના કરવી “ સદા” જેમ કે- “વારં વાર તે વસ્ત્ર જગમિક હોય અર્થાત્ ઘેટાં વિગેરે પ્રાણિયોની ઉનથી બનેલ હોય અથવા “મંnિg વા' ભાંગિક અર્થાત વિકલેન્દ્રિય કીડા વિગેરે જીવજંતુઓના તંતુથી બનાવેલ હોય અથવા “સાનિયં વા' શણુસૂત્રથી બનાવેલ શાણિક વસ્ત્ર હોય અથવા “વો વા' તાલપત્રાદિના બનાવેલ વસ્ત્ર હોય અથવા “ઝાવ તૂરુજવું જ યાવત્ ક્ષૌમમય વસ્ત્રાદિ હોય કે કપાસથી બનાવેલ કાપસિક વસ હોય કે આકડના ફૂલના રૂથી બનાવેલ વસ્ત્ર હેય તે “તહgજ વયં સર્વ વા f =ારૂ જ્ઞા’ આવા પ્રકારના જાંગમિક વિગેરે વને સાધુએ પિતે યાચના કરવી અથવા ‘પૂરો વા તે તેના અન્ય શ્રાવક ગૃહસ્થ એ સાધુને આપે તે આવા પ્રકારના મનમાં નિર્ધારિત જગમિક વસ્ત્રાદિને “દર ગં કુચં ાણગિન્ન જ્ઞાવ” સાધુ પ્રાસુક અચિત્ત તથા એષણીય આધાકર્માદિ દેથી રહિત યાવત સમજીને “દિાફિકના તેવા વસ્ત્રોને ગ્રહણ કરવા આ રીતે આ “પરમ પરિમા' પહેલી વષણુ રૂપ પડિમા પ્રતિજ્ઞા કહી છે.
હવે વચ્ચેષણ સંબંધી અભિગ્રહ રૂપ બીજી પડિમાનું કથન કરે છે.
ગાવા ફુરજા પરિમા” હવે પહેલી પ્રતિમા રૂપ અભિગ્રહ વિશેષાત્મક વષણુ સંબંધી પ્રતિજ્ઞાનું નિરૂણું થયા પછી હવે બીજી અભિગ્રહ રૂપ પ્રતિમાનું નિરૂપણ કરવામાં આવે છે. તે સિવા વા મિલુળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી બહાણ વધું ગારૂના વસ્ત્રને સારી રીતે જોઈને તેની યાચના કરવી જેમ કે “જણાવ૬ વા’ ગૃહપતિ ગૃહસ્થ શ્રાવક પાસે અથવા “જાવમારા વા' ગૃહપતિની પત્નીની પાસે અથવા “જાવઠ્ઠ પુરં વા’ શ્રાવકના પુત્રની પાસે અથવા “જાવરૂ ધૂપ ના ગૃહપતિની પુત્રીની પાસે અથવા “જાવ મુઠ્ઠી વા’ ગૃહપતિની પુત્રવધૂની પાસે અથવા ‘નાર “મર વા’ એવ યાવત્ ગૃહપતિની ધાઈની પાસે અથવા ગૃહપતિના સેવક પાસે કે ગૃહપતિની દાસી પાસે અગર ગૃહપતિના કર્મકર પાસે કે ગૃહપતિની કમકરી પાસે વસાની યાચના કરવી. પરંતુ જે કુદવમેવ શાસ્ત્રોક્સ જ્ઞા' એ સાધુએ યાચના કર્યા પહેલાં જ આલેચના અર્થાત વિચાર કરીને કહેવું કે “ગાયોત્તિ વા' હે આયુષ્મન શ્રાવક! મણિત્તિ વા' અથવા હે બહેન આ રીતે સંબોધન કરીને કહેવું કે “ષિ મે સુ ગmય વર” તમે મને પૂર્વોક્ત જગમિક વિગેરે વસ્ત્રોમાંથી કોઈ એક વસ્ત્ર આપશે
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૧ ૨
Page #224
--------------------------------------------------------------------------
________________
સફખારૂં વર્થ સચ વા નાના' આ રીતે પણ ઉક્ત પ્રકારના જા'ગમિક કે કાંખળ
વિગેરે વસ્રને સાધુએ પોતે યાચના કરવી. અથવા ો વા છે. ટ્રેન' ગૃહસ્થ શ્રાવક એ સાધુને આપે તે એવા પ્રકારના વજ્રને મુયં સનિષ્ન જ્ઞાવ' પ્રાપુક અચિત્ત તથા એષણીય આધાકાંત ઢાષાથી રહિત હાવાથી ‘હામે સંતે હિદ્દિષ્ના' યાવત્ સમજીને તે સાધુએ એ કબલાદિ વસ્રને પ્રાપ્ત થાય તે ગ્રહણ કરવા. એ રીતે આ ‘રોષા ક્રિમ ખીજી પડિમા રૂપ અભિગ્રહ વિશેષાત્મક વષણા પ્રતિજ્ઞા સમજવી.
હવે ત્રીજી પ્રતિમા રૂપ અભિગ્રહ વિશેષાત્મક પ્રતિજ્ઞાનું નિરૂપણા કરવામાં આવે છે. ‘બાવા તરષા વિક્રમા' બીજી વચ્ચેષણા રૂપ પ્રતિમાનું નિરૂપણ કરીને હવે ત્રીજી વઋષણા રૂપ પ્રતિમાનું નિરૂપણુ કરવામાં આવે છે. ‘સે મિલ યા મિધુળીયા” તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી હૈ ૐ પુળ વં જ્ઞાનિના' જો આગળ કહેવામાં આવનાર રીતે વસ્ત્ર વિશેષને જાણી લે કે–ત અંતરિÄ વા'. આ 'તરીય અર્થાત્ પહેરવા ચૈાગ્ય વસ્ત્ર છે. અથવા ઇન્ગેિ વ’ આ ઉત્તરીય વસ્ર છે અર્થાત્ શરીરની ઉપર એઢવાનું વસ્ત્ર છે. તા તરૂઘ્ધાર વહ્યં સર્ચ વા નાઇના' એ રીતનુ અંતરીય વસ્ત્ર તથા ઉત્તરીય વસ્રને સાધુએ યાચના કરવી. અથવા રો વા કે ફૈગ્ન' ગૃહસ્થ શ્રાવક એ સાધુને અંતરીય વસ્ત્ર કે ઉત્તરીય વસ્ત્ર આપે તે તે વસ્ત્રને ામુય સળિનું જ્ઞાવ' પ્રાસૢક-અચિત્ત અને એષણીય અર્થાત્ આધાકર્માદિ દોષથી રહિત સમજીને ‘વૈિજ્ઞાન્નિ' ગ્રહણ કરી લેવી. કેમ કે આવા પ્રકારના અધઃપરિધાન રૂપ તરીય વસ્ત્રને અને એઢવા ચેગ્ય ખીજા ઉત્તરીય વસ્ત્રને લેવાથી સયમની વિરાધના થતી નથી. આ ત્રીજી અભિગ્રહ વિશેષ રૂપ પ્રતિમા છે. અર્થાત્ ત્રીજી વન્ત્રત્રણા સમજવી.
હવે ચેાથી અભિગ્રહ વિશેષ રૂપ પ્રતિમાનું નિરૂપણ કરવામાં આવે છે. ‘હાવરા ચળયા પહિમા' ત્રીજી વજ્રષણા રૂપ પ્રતિમાનું નિરૂપણ કરીને આ ચેાથી વસેષણા રૂપ પ્રતિજ્ઞાનું નિરૂપણ કરવામાં આવે છે. તે મિવુ વા મિવુળી વા' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી ઇાિયયિ વત્થ જ્ઞાજ્ઞા' જે વસ્ત્રને ધાર્મિક પુરૂષે વાપરીને તેના ત્યાગ કરેલ હાય એવા જીગુ` વસ્ત્રની યાચના કરવી અને ન જાડને હવે સમનમાળ ચિહ્નિ પિત્રાવળીમા જ્ઞાતિ' જે વસ્ત્રને ધાર્મિક પુરૂષે ઉપયોગ કરીને ત્યજી દીધેલ ડાય તે પણ ખીજા ચરક, શાકય વિગેરે શ્રમણ સાધુ સન્યાસી તથા બ્રાહ્મણુ અને અતિથિ કૃપણ દીન, હીન, ગરીબ દુઃખી અને વનીક યાચક વિગેરે તેને લેવા ઇચ્છતા ન હાય ‘તદ્દÇાર ઉન્નિયયસ્મિય વર્ત્ય' એવા પ્રકારના ધાર્મિક પુરૂષથી ઉપભુક્ત જીણુ શી જુના વચ્ચેની ‘સય વા નાજ્ઞા' સાધુએ યાચના કરવી અથષા ‘વો વા છે મેગ્ના' ગૃહસ્થ શ્રાવકે એ વસ્ત્ર સાધુને આપવા. આવા પ્રકારના વસ્ત્રને ‘જાણુચ' નિષ્ન જ્ઞાવ' પ્રાસુકઅચિત્ત તથા એષણીય-આધાકર્માદિ દ્વેષથી રહિત સમજીને પ્રાપ્ત થાય તે ‘દ્ધિનાહિન્ના' સાધુ અને સાધ્વીએ ગ્રહણ કરી લેવા. ‘વસ્થા, ક્રિમા આ રીતે આ ચેાથી વશેષણા રૂપ પ્રતિમા–પ્રતિજ્ઞા સમજવી. આ ચારે પ્રતિમાઓના સારાંશએ છે કે-પૂર્વ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૧૩
Page #225
--------------------------------------------------------------------------
________________
સંકલ્પિત વસ્ત્રની યાચના કરીશ” આ પહેલી અભિગ્રહ વિશેષ રૂપે પ્રતિમાને સાર છે. તથા દૂષ્ટ વસ્ત્રની જ યાચના કરીશ બીજા વસ્ત્રની યાચન કરીશ નહીં આ બીજી અભિગ્રહ વિશેષ રૂપ પ્રતિમાને સાર છે. તથા શયાતર શ્રાવકે પાસેથી અંતરીય રૂપ અથવા ઉત્તરીય રૂપથી પરિભક્ત પ્રાય વસ્ત્રને જ ગ્રહણ કરીશ આ ત્રીજી અભિગ્રહ વિશેષ રૂપ પ્રતિમાનો સાર છે. અને “ધાર્મિક પુરૂષે ઉપભેગા કરીને દીધેલ વસ્ત્રને જ ગ્રહણ કરીશ આ ચોથી અભિગ્રહ વિશેષ રૂપ પ્રતિમાનો સાર છે.
હવે ઉપરોક્ત ચારે પ્રતિમાઓને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે. “શાળ જાણું પરિમા આ ઉપક્ત સ્વરૂપવાળી ચારે વષણું રૂપ પ્રતિમાઓ “કાં રહેલા સંબંધી બાકીનું કથન પડેષણાના કથન પ્રમાણે જ સમજી લેવું
હવે પ્રકારાન્તરથી વષણ વિધિનું નિરૂપણ કરે છે. જો ઇત્તા સળrg' કદાચ પૂર્વોક્ત વિશ્લેષણથી “મળે જ ' વસ્ત્રની ગષણ કરતા સાધુને ગૃહસ્થ શ્રાવક જે કહે કે “આવવંતો સમળા” હે આયુષ્યનું શ્રમણ ! “દિતુ તમે હમણા જાઓ. માણેન વા વરાળ વા” આપ એક મહિના પછી અથવા દસ રાત પછી અથવા “પંજરHT વ' પાંચ રાત પછી “કુસુવતરે વા' અથવા કાલે કે પરમ દિવસે તમે પાછા આવજો
તો તે વચે વર્ષે રાહામો’ ત્યારે તમને એકાદ વસ્ત્ર હું આપીશ. “પ્રચાર નિઘોરં યુવા નિસન્મ આ પ્રકારનું તે શ્રાવકનું કથન સાંભળીને અને હૃદયમાં ધારણું કરીને “રે પુવમેવ મારૂ ગા’ તે સાધુએ વસ્ત્ર ગ્રહણ કરતાં પહેલાં જ વિચાર કરીને કહેવું કે-૩રોત્તિ વા મણિબત્તિ વ’ હે આયુષ્યનું શ્રમણ ! અથવા હે બહેન! “નો સહુ ને વરૂ ચTI TR હિમુનિg” આ પ્રકારના તમારા સંકેત વચન સાંભળવા હું ઈચ્છતે નથી. “મિવતિ ને s” જે તમે મને વસ્ત્ર આપવા ઈચ્છા ધરાવતા હે તે “ફાળિમેવ યાદિ હમણાં જ મને તમે આપે. છે વાં તે તે વર્ષના આ રીતે કહેતા એ સાધુની વાત સાંભળીને ગૃહસ્થ શ્રાવક
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૧૪
Page #226
--------------------------------------------------------------------------
________________
કહે કે “ગાસંતો સા!” હે આયુમન્ ! ભગવદ્ ! શ્રમણ ! “અgrછાહિ તો તે વાં
નયર વચ્ચે ટામોહમણા આપ જાઓ થોડા સમય પછી આપ પધારો ત્યારે હું અન્ય વસ્ત્ર જરૂર આપીશ. આ રીતે ગુસ્થ કહે ત્યારે પુત્રામેવ મારા જ્ઞા' સાધુએ એ ગૃહસ્થને પહેલેથી જ કહી દેવું કે “કસાત્તિ થી મળત્તિ વા' હે આયુષ્મન અથવા હે બહેન ! “ હુ ને વઘ સંતવચા સુણિત્તર' હું આ પ્રકારના તમારા સંકેત વચનને સાંભળવા ઈચ્છતા નથી. તમે મને વસ્ત્ર આપવા ઈચ્છતા છે તે અત્યારે જ આપી દે આ રીતે કહેતા એ સાધુની વાત સાંભળીને ગૃહસ્થ શ્રાવક કહે કે હે આયુમન ! ભગવદ્ શ્રમણ ! અત્યારે થોડા વખત પછી પાછા આવશે. ત્યારે હું આપને જરૂર વસ્ત્ર આપીશ ગૃહસ્થના આમ કહેવાથી સાધુએ ગૃહસ્થ શ્રાવકને કહી દેવું કે હે આયુમન્ ! અથવા હે બહેન હું તમારા આવા વચને સાંભળવા ઇચછતે નથી “મિલ્લસિ ' જે મને તમે વસ્ત્ર આપવા ઈચ્છતા હો તે “ફુચાળિમેવ ચારિ. હમણા જ આપ “શે તેવું વચનં પર બે વફા ' આ રીતે કહેતા એ સાધુના વચન સાંભળીને ગૃહસ્થ નેતા ત્યાં આગળ રહેલ કેઈ પિતાના સંબંધીને કહે કે “બોત્તિ વા, મિિા વા' હે આયુમન્ ! અગર હે બહેન! “માદરેવં વય સમાજૂ તાણા એ વસ્ત્ર લાવે કેમ કે આ સાધુને તે આપવું છે. વિચારું વરં બ્રઝાઈવ સબળ સબાણ’ અને આપણે આપણું ઉપયોગ માટે “જ્ઞાારું મૂહું નીવાડું સત્તાવું સામસમુદ્દિર' પ્રાણિ, ભૂત છે અને સત્યને સમારંભ સંરંભ અને આરંભ કરીને “કાવ - સામો તથા પ્રાણિ વિગેરેનું ઉપમન કરીને યાવત્ બીજા વસ્ત્ર બનાવી લઈશું. “ચMIT “નિધોરં યુવા’ આ રીતના તે ગૃહસ્થના શબ્દને સાંભળીને “નિસ” તથા તેને હૃદયમાં ધારણ કરીને ‘સત્તાવાર વલ્થ સુવં નાવ નો પરિહિન્ના' એવા પ્રકારના વસ્ત્રને અપ્રાકુકસચિત સમજીને તથા યાવતું અનેષણીય આધાકર્માદિ દેથી યુક્ત સમજીને પશ્ચાત્કમ યુક્ત હોવાથી સંયમની વિરાધના થાય છે તેથી મુનિઓને તે ગ્રહણ ન કરવા કહેલ છે. - હવે પ્રકારાન્તરથી વઐષણને ઉદ્દેશીને કથન કરે છે. “સિયા i gો જોતા વરૂના” જે કદાચ ગૃહસ્થ નેતા અર્થાતું મુખ્ય વ્યક્તિ ઘરના કેઈ પણ માણસને કહે કે- “મા રોત્તિ વા મળત્તિ વા” હે આયુમન્ ! અથવા હે બહેન ‘માર ચં વર્થ” આ વસ્ત્રને લા “સિગાળા વા, વા વા’ સ્નાન કરવાના સુગન્ધિત ચૂર્ણ દ્રવ્ય વિશેષથી ઘસીને અથવા કર્કથી એટલે કે સ્નાન કરવાના જળના પાત્ર વિશેષથી “રાવ વંસિત્તા સિત્તા ચાવત લેધથી અર્થાત લેધ નામના દ્રવ્ય વિશેષથી એકવાર આઘર્ષણ કરીને અથવા અનેક વાર પ્રઘર્ષણ કરીને “સમક્ષ í સાદામો’ શ્રમણ અર્થાત સંયમશીલ સાધુને આપીશ. “હુચજાવં નિધોરં કુરચા નિલ' આવા પ્રકારના શબ્દોને સાંભળીને “રે પુષ્યામે મારા તે સાધુએ વસ્ત્ર ગ્રહણ કર્યા પહેલાં જ આલોચના કરવી. અર્થાત્ તે વસ્ત્ર ન લાવવાનું પ્રત્યાખ્યાન કરી દેવું. જેમ કે-બારણોત્તિ વા મmત્તિ વા' હે આયુષ્મન્ ! અથવા હે બહેન ! “ પરં તુરં વધે farmળ વા' તમે આ વરને સ્નાનના સુગંધ દ્રવ્યથી અથવા જો જ રા' નામના સાધભૂત જલપાત્ર વિશેષથી “નાર ઘંસાહિ વા’ યાવતુ લેમથી
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૧૫
Page #227
--------------------------------------------------------------------------
________________
અર્થાત્ સૂર્ણ વિશેષથી એક કાર અથવા અનેકવાર આઘર્ષણ છઘર્ષણ કરીને વસ્ત્ર ન આપે ‘મિનિ ને વધું વારં” જે તમે મને વસ્ત્ર આપવા ઈચ્છતા હો તે “વમેવ
યાદિ ઘર્ષણ કે પ્રઘર્ષણ કર્યા વિના એમને એમજ આપી દો કરે વરંત' આ પ્રમાણે કહેતા તે સાધુની વાત સાંભળીને પણ તળાજા વા વાળ વા’ તે ગૃહસ્થ શ્રાવક જે નાન કરવાના ચૂર્ણ વિગેરેથી “જાવ ઉપસિત્ત’ આઘર્ષણ પ્રવર્ષણ કરીને જ
જીકના સાધુને વસ્ત્ર આપે તે “તward વાર્થ ગwfસુગં ગળેળ તેવા પ્રકારથી અર્થાત્ સ્નાનાદિ ચૂર્ણથી આઘર્ષિત પ્રઘર્ષિત કરેલ વસ્ત્ર અમાસુક-સચિત્ત અને અષણીય આધાકર્માદિ દેથી યુક્ત હોવાથી ‘ાવ ળો દirfar” તે સાધુએ પ્રાપ્ત થાય તે પણ ગ્રહણ કરવું નહીં કેમ કે આવી રીતનું આઘર્ષિત પ્રધર્ષિત વસ્ત્ર પશ્ચાત્ કર્મ સહિત હોવાથી તે લેવાથી સંયમની વિરાધના થવાની સંભાવના રહે છે. તેથી આ રીતના ઉપરોક્ત વસ્ત્રને સંયમનું પાલન કરવાવાળા સાધુ અને સાર્વીએ લેવા નહીં,
પ્રકારાન્તરથી વઐષણ વિધિનું જ નિરૂપણ કરે છે.‘છે વો નેતા વજા જે કઈ બીજે ગૃહસ્થ નેતા મુખ્ય વ્યક્તિ કે પિતાની સંબંધી વ્યક્તિને આ વયમાણુ રીતે કહે કે “સાયણોત્તિ વા મffmત્તિ વા' હે આયુશ્મન્ ! અથવા હે બહેન ! માર વાર્થ સીમોરાવિચહેજ વો’ આ વસ્ત્રને એકદમ ઠંડા પાણીથી અથવા વૃત્તિની મોઢવિચળ રા” એકદમ ગરમ પાણીથી “છત્તા વા પત્તા વા” એકવાર કે અનેકવાર ધોઈને ખૂબ સાફસુફ કરીને લાવે તે ધાયેલ વસ્ત્ર “સમાસ રાણાનો આ સાધુજીને આપવાનું છે. “gયgrrr fળઘોઘં તો વા’ આ પ્રકારને શબ્દ સાંભળીને “નિર' અને હૃદયમાં વિચાર કરીને તે સાધુએ તહેવ” પૂર્વોક્ત રીત પ્રમાણે જ વસ્ત્ર લેતાં પહેલાં જ વિચાર કરીને એ ધેયેલ વસ્ત્રને લેવાની ના કહી દેવી. આ રીતે સમગ્ર કથન પર્વોક્ત કથન પ્રમાણે જ સમજવું પરંતુ “નવરં' કેવળ અહીયા વિશેષતા એજ છે કે-હે આયુમન ! “માં વં તુમ વલ્થ સીગોવિચન વા' તમે આ વસ્ત્રને અત્યંત ઠંડા પાણીથી અથવા “સિળીઓ વચન વા’ અત્યંત ગરમ પાણીથી “છોત્તેદિ વા પ્રોહિ વા' એકવાર અથવા અનેકવાર ધુવો નહીં. ‘મિનિ ને વાd” જે તમે મને આ વસ્ત્ર આપવા ઇચ્છતા હે તે “યં તવ નાવ પૂર્વોક્ત કથન પ્રમાણે જ શીતકકથી કે ઉષ્ણોદકથી ધોયા વિના જ આપો એ રીતે સાધુએ કહેવા છતાં તે ગૃહસ્થ પુરૂષ એ વસ્ત્રને શીદકથી જોઈને જ જે સાધુને આપવા ઇચછે તે એ વસ્ત્રને અપ્રાસુક-સચિત્ત અને અષણીય આધાકર્માદિ દેવાળું સમજીને મળે તે પણ નો ' એ વસ્ત્ર લેવું નહીં નહીંતર શીદકાદિથી ધેયેલ વસ્ત્ર લેવાથી સંયમની વિરાધના થાય છે. તેથી સંયમ નિયમ વતનું પરિપાલન કરવાવાળા સાધુ અને સાધવીએ આ રીતના ધોયેલ વસ્ત્ર સંયમના વિરાધક હેવાથી લેવા નહીં.
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૧ ૬
Page #228
--------------------------------------------------------------------------
________________
સેળ જો નેતા નન્ના' જો કોઈ ગૃહસ્થ શ્રાવક નેતા પેાતાના સંબંધીને કહે કે ‘ત્રાકક્ષોત્તિ ના મનિનિત્તિ વ' હું આયુષ્મન્ અથવા હું મહેન ! ‘યવસ્થં” આ વસ્ત્રને લઈ આવે! ‘તંગિયા ગાવ યિાનિ વ” એ વસમાં કોને કે મૂળને અથવા હરિતાને ‘વિલોહિત્તા’ વિશેાધન કરીને સમળÆ Î ર્ાામો' શ્રમણ અર્થાત્ સાધુને દેવુ છે. ‘ચળનાર' નિશ્વોર્સ સોન્ના' તે સાધુ આ રીતે ગૃહસ્થના કથનને સાંભળીને અને ‘નિલક્ષ્મ’ હૃદયમાં વિચારીને ‘દેવ' પૂર્વક્ત કથન પ્રમાણે તે સાધુએ એ વસ્ત્ર લેતા પહેલાં જ વિચાર કરીને એ વસ્ત્ર લેવાનું ના કહી દે. અર્થાત્ એ પ્રકારના વસ્ત્રને ગ્રહણ કરવા નહી' કેવી રીતે ના પાડવી છે સૂત્રકાર કહે છે. નવર' પૂ કથન કરતાં અહીં વિશેષતા એ છે કે- મા ચાળિ તુમ હ્રવાળિ નાવ વિશે િતમે આ કંદ મૂળ કે હરિત વસ્તુઓને શેષન ન કરો, અર્થાત કદાદિને કહારે નહી તો જી મેજવર્થઘ્વાર વસ્થદિમાદિત્ત” કેમ કે આ પ્રકારના વસ્ત્ર લેવા કલ્પતા નથી. તેથી આ વજ્રમાંથી કદાર્દિને સાસુ કરવાની કંઇ જરૂરત નથી. ‘સે સેવ યંતÇ' આ રીતે ના પાડતા એ સધુના શબ્દ સાંભળીને પો નેતા બાવ વિસોત્તિા ટ્'ના' તે ગૃહસ્થ શ્રાવક જો તે વસ્ત્રમાંથી કંદાદિને સાફ કરીને એ શ્ત્ર આપે તે ‘તળનાર' વË અામુય લાવ' તેવા પ્રકાતુ અર્થાત્ વિશેાધિત કઇં મૂલાદિવાળા એ વજ્રને અપ્રાસુક-સચિત્ત યાવત્ અનેષણીય આધકર્માદિ દોષોથી યુક્ત માનીને મળે તે પશુ ‘તો દિશાTMિ ગ્રહણુ કરવુ નહી કેમ કે-આ રીતે કંદ મૂળાદિને શેર્ધિત કરીને કહુડવા છતાં પણ એ વસ્ત્રને સચિત્ત વસ્તુથી યુક્ત હાવાની સ ંભાવનાથી સંયમની વિરાધના થાય છે. તેથી સંયમ નિયમ વ્રતનું પાલન કરવા વાળા સાધુ અને સાધ્વીએ આ રીતે વિશેાધિત કદાર્દિવાળા વસ્ત્ર લેવા નહીં
હવે આતિમ વસ્ત્રષણા વિધિનું નિરૂપણ કરવામાં આવે છે. લિયા હૈ વો નેતા' જો કોઈ ગૃહસ્થ શ્રાવક ‘Ë નિસિધ્નિ એ સાધુને વસ્ત્ર આપે તાણે કુવામેવ આજો જ્ઞા' તે સાધુએ વજ્ર લેતાં પહેલાં જ આલેચન કરવું અર્થાત્ એ વસ્ત્રને પ્રતિલેખન કરવા માટે યતના કરવી જેમ કે-આારોત્તિ વા ત્તિનિત્તિ વા' હે આયુષ્મન્ ! ગૃહસ્થ શ્રાવક ! અથવા હૈ બહેન ! આ પ્રમાણે સખાધન કરીને કહેવું કે ‘તુમસેવ સંતિય વસ્થ તમારા આવ×ને અંતો તે ઉત્તેfિજ્ઞાનામિ' અન્ત પ્રાન્ત ચાર ખૂણા સુધી જ પ્રતિલેખન કરીશ કારણ કે તમારા આ વજ્રની પ્રતિલેખના કર્યા વિના હું સ્વીકારીશ નહીં'. કેમ કે ‘દેવસ્ટીટૂથ’ કેવળજ્ઞાની ભગવાન મહાવીર સ્વામીના ઉપદેશ છે કે-બાવાળમેયં' આ પ્રતિલેખના કર્યા વિનાના વસ્ત્રને ગ્રહણુ કરવું આદાન અર્થાત્ ક્રમ બધનું કારણ માનવામાં આવે છે. 'વસ્થને વઢેરીયા પઢે વા' કેમ કે એ વસ્ત્રના છેડે કદાચ કોઈ કોઈ કુંડળ આંધેલ હેાય ‘નુને વા' અથવા દેરા વિગેરે પણ તે વજ્રને છેડે બાંધવામાં આવેલ હાય દિને યા સુથળે વા' સાનુ` તથા ચાંદી વિગેરે પણ અંધેલ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૧૭
Page #229
--------------------------------------------------------------------------
________________
હાય અગર સેનાની કેાઇ વસ્તુ પણ બાંધેત્રી હાય‘મળી વા નવ રચળાવટી વા’ પદ્મરાગ, નીલ, મરકત વિગેરે મણિ બાંધેલ હોય યાવત્ રત્ન પણ વસ્ત્રના છેડાથી બાંધેલ હૈાવાના સભવ છે. અથવા રત્નાવલી કે એકાવલી વિગેરે હાર કે મણિમાળા આ વસ્ત્રના છેડે બાંધેલ હૈાય તથા વાળે વા શ્રીદ્વા રિવા કાઈ પ્રાણી જીવજંતુ કીડી મકેડી પણ્ આ વજ્રના છેડાના ભાગમાં ખંધાયેલ હોય તેથી આ પ્રકારના અંધાયેલ કુંડલાદિની સાથે વસ્ત્રને ગ્રહણ કરવાથી સાધુને સયમની વિરાધના થાય છે. તેથી સંયમનું પાલન કરવા વાળા સાધુ અને સાધ્વીએ આ પ્રકારના વસ્ત્રને પ્રતિલેખનર્યાં વિના ગ્રહણ કરવા નહીં. આ હેતુથી ઉપસ ંહાર કરતાં સૂત્રકાર કહે છે ્ મિલ્લુળ પુ∞ોઠ્ઠિા વળા' તેથી સયમશીલ સાધુ અને સાધ્વીને ભગવાન તી કર મહાવીર સ્વામીએ પહેલાં જ ઉપદેશ આપેલ છે – જ્ઞ પુળ્વામય વË તો અસેળ હેરિન્ના' વણને ગ્રહણ કરતાં પહેલાં જ એ વજ્રને અંત ભાગ સુધી પ્રતિલેખન કરીને જ વસ્ર ગ્રહણ કરવુ. તેથી સારી રીતે વસ્ત્રને પ્રતિલેખન દ્વારા ખૂબ પ્રમાના કરીને વસ્ત્રને ગ્રહણુ કરવું... ।। સૂ. ૬॥
હવે પ્રકારાન્તરથી જ વચ્ચેષણા વિધિનું પ્રતિપાદન કરે છે
ટીકા”-તે મિલ્લૂ વા મિવુળીયા” તે પૂર્વોક્ત સયમશીલ સાધુ અને સાધ્વી મૈં કૈં પુનરૂં નાનિના' જો આ વસ્યમાણુ રીતે વજ્રને જાણી લે કે ‘સર્ડ નાવ સ સંતાળ' તે વસ્ત્ર ઘણા ઈંડાથી યુક્ત છે. તથા યાવત્ કીડી વિગેરેના ઈંડાથી વ્યાપ્ત છે. તથા પ્રાણિયાથી તથા ઘણા અંકુર ઉત્પાદક ખીયાથી અને ઘણા લીલા ઘાસર્થી તથા ઘણા ઝાકળના કણેાથી તથા ઘણા પાણીથી યુક્ત છે. ઘણા ઉત્તિગ પનઃ પતંગિયા વિગેરે નાના નાના પ્રાણિયાથી યુક્ત છે. તથા પાણી વાળી માટેિથી મકેાડાની પર પરાથી પણ ભરેલ આ વસ્ત્ર છે એમ જાણવામાં આવે તેા તવચાર' વહ્યં અણુચ' આવા પ્રકારનુ વસ્ત્ર અપ્રાપુક-સચિત્ત નેળિનું ના' અને અનેષણીય-આધાકર્માદિ દ્વેષથી યુક્ત સમજીને ‘તો હિદ્દિન' તે લેવા નહીં.... કેમ કે ઈંડા વગેરેથી યુકત વસ્ત્રને ગ્રહણુ કરવાથી હિહંસાની સાઁભાવનાથી સયમની વિરાધના થાય છે. તેથી સંયમ પાલન કરવા વાળા સાધુ કે સાધ્વીએ એ પ્રકારના વચ્ચે લેવા નહીં. એ જ પ્રમાણે-સે મિત્ર વા મિલુળી વા' તે પૂર્વાંક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી છે બં ઘુળ ક્ર્મ નાળિજ્ઞા' ના જાણવામાં એવી રીતે આવે. અર્થાત્ વક્ષ્યમાણુ રીતે વસ્ત્રને જાણે કે અવંતુ ગાવ
સત્તાળનું' આ વસ્ત્ર ચેડા જ ઇંડાએથી યુક્ત છે તથા થાડા જ અંકુર ઉત્પાદક ખીવાળુ છે તથા થાડા જ લીલા તૃણુ-ઘાસ વિગેરે વનસ્પતિ વિશેષથી યુક્ત છે. તથા પાણીથી રહિત છે. તથા નાના નાના જીવજંતુઓથી પણ રહિત છે. તથા પાણી વાળી માટિ પશુ નથી. તથા મર્કાડાની પરંપરાથી પણ રહિત છે. પરં'તુ આ વસ્ત્ર ‘અન ચિર' ધ્રુવ અધાનિજ્ઞ” પહેરવા કે એઢવા લાયક નથી. તથા જુનુ પુરાણું છે. ઘણુ જ ફાટેલ છે, અને ‘ધારવિજ્ઞ' પહેરવા લાયક નથી. તથા રોŘત ન હવ' ગૃહસ્થ દ્વારા શ્રદ્ધા ભક્તિથી આદર પૂર્વક દેવામાં આવતું ઢાવા છતાં પણુ (સાધુને) પસંદ નથી. ‘સ ્વ્વન્તર વÉ' માવા પ્રકારતું વસ્ત્ર કે જે જુનું પુરાણુ અને ફાટેલ હાય તેવુ વસ્ત્ર ‘બાપુ' અપ્રાસક સચિત્ત ‘અળળિજ્ઞ નાવ નોકિનાદિના' શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૧૮
Page #230
--------------------------------------------------------------------------
________________
અનેકણીય આધાકર્માદિ દેશોથી યુક્ત યાવત સમજીને સાધુ કે સાધ્વીએ એવા પ્રકારના વસ્ત્રને ગ્રહણ કરવું નહીં. કેમ કે તેવા પ્રકારના વસ્ત્ર લેવાથી સંયમની વિરાધના થાય છે.
હવે યોગ્ય વસ્ત્રને લેવાની વિધિ બતાવે છે. મિત્રણ વા મળી વા’ તે પૂ. ક્ત સંયમશીલ સાધુ અને સાવી ‘રે gવં કાળા ’ જે વજ્યમાણ રીતે વસ્ત્રને જાણે કે આ વસ્ત્ર ધ્વ૬ નાવ ડruસંતાન અપાંડ અર્થાત્ ઇંડા વિનાનું છે. તથા પ્રાણી જીવજંતુથી પણ રહિત છે. અંકુરજનક બીયા વિનાનું છે. તથા લીલા તૃણુ ઘાસ વિગેરે વનસ્પતિ વિગેરે વિનાનું છે. ઉસિંગ અર્થાત નાના નાના કીડી મકડાથી પણ રહિત છે. તથા પતંગ વિગેરે જીણી જીવાત વિનાનું છે. અને જલ મિશ્રિત લીલી માટિથી પણ વત છે. તથા મકડાની જાળ તતુ પરંપરાથી પણ રહિત છે. આ પ્રમાણે જાણીને કે જેને તથા પહેરવા ઓઢવા માટે “ભ થિ પુર્વ ધારણિ ખૂબ મજબૂત છે. તથા લાંબા સમય સુધી ટકે તેવું અર્થાત્ ધ્રુવ છે. તથા ફાટેલ કે જુનું પણ આ વસ્ત્ર નથી, તથા ગૃહસ્થ શ્રાવક દ્વારા આદર ભાવ પૂર્વક આપેલ છે. તથા “ોફતે રૂ અને સાધુએ પંસદ કરવા લાયક છે. “તqનાર કર્યું સુ આવા પ્રકારના વસ્ત્રને પ્રસુક-અચિત્ત અને “બિન્ને રાત્રે હિજા ” એષણીય આધાકર્માદિ દેથી રહિત યાવત્ ગ્રહણ કરવાને યેગ્ય સમજીને પ્રાપ્ત થાય તે ગ્રહણ કરવું ? મિg a મિસ્તુળી વા તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી “ન નવા એ વરિ
ટું જે એમ વિચાર કરે કે-મારે નવું વસ્ત્ર નથી. તેથી “નો વહુત્તિળ સિંગાળમાં વા નાવાના સાધન રૂપ સાબુ વિગેરેથી અથવા “ વા’ નાવાના પાત્ર વિશેષથી “ગાર વર્ષ ” તથા યાવત લેધથી કે ચૂર્ણ દ્રવ્યથી એ જુના વસ્ત્રને ઘસી લઉં પણ તે રીતે ઘસવું નહીં કેમ કે-વસને ઘસવાથી સંયમની વિરાધના થાય છે. તેથી સાધુ અને સાદનીને સંયમપાલન એ સખ્ય કતવ્ય હોવાથી એ જાના વચને કીમતી સાબ વિગેરેથી ઘસીને સાફસુફ કરવા નહીં. એ જ પ્રમાણે અન્ય પ્રકારથી પણ પિતાના વસ્ત્રને ધોવા ન જોઈએ એ વિષે સૂત્રક ૨ કથન કરે છે. “તે મિજણ ઘા મળી વા’ તે પૂર્વોક્ત સંયમ શલ સાધુ અને સાધ્વી ને નામે વત્યેત્તિ આ કહેવામાં આવનાર રીતે વિચારે કે મારે નવું વસ્ત્ર નથી. તેથી “વફુરિળ રીગોવિયેળ વા' આ જુના વસ્ત્રને ઠંડા પાણી વિગેરેથી અથવા “સિળોવિચ ar’ ગરમ પાણીથી “વાવ પટ્ટિકા ઘસીને સાફ કરવું જોઈએ. તે બરાબર નથી. કેમ કે અત્યંત વધારે ઠંડા પાણીથી તથા અત્યંત વધારે ગરમ પાણીથી એકવાર કે અનેકવાર એ વસ્ત્રને ધેવાથી સંયમની વિરાધના થાય છે. તેથી એ વસ્ત્રને શીતેદકાદિથી છેવું નહીં.
મિજા વા મિલુળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાવી જે એમ વિચાર કરે કે “શુદિમાવે વઘેત્તિ ૮ મારૂં વસ્ત્ર દુર્ગધથી ભરેલ છે. તેથી સાફ કરવું જોઈએ પણ તે વિચાર બરાબર નથી. કેમ કે “નો દુલિન સિન વા’ દુર્ગધ વાળા વસ્ત્રને બહુદેશિક અર્થાત્ અત્યંત મેંઘા નાનના સાધન રૂપ સાબુથી અથવા “ના વા અત્યંત મેંઘા સ્માનીય પાત્ર વિશેષથી “જાવ તવ' તથા યાવત્ લેધથી તથા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૧૯
Page #231
--------------------------------------------------------------------------
________________
સૂથી અર્થાત્ પાઉડરથી ઘસીને સાફસુફે કરવાથી સંયમની વિરાધના થાય છે. એ જ પ્રમાણે એ દુર્ગંધવાળા વસ્ત્રને ખૂબ ઠંડા પાણીથી અથવા અત્યંત ગરમ પાણીથી એક વાર અથવા અનેકવાર ધેાવા ન જોઇએ. કેમ અત્યંત વધારે ઠં ́ડા પાણી વિગેરેથી ધોવાથી સાંચમની વિરાધના થાય છે. તેથી એ દુધવાળા વસ્ત્રને શીતાનકાદિથી ધાવુ નહી એજ સાધુ અને સાધ્વી માટે પરમ કન્ય માનવામાં આવે છે. | સૂ. ૭૫
વસ્ત્રવણા વિધીનું જ વિશેષ કથન કરતાં સૂત્રકાર કહે છે.
ટીકા'-તે મિવવું વા મિક્શ્યુની વા' તે પૂર્વોક્ત સયમશીલ સાધુ અને સાધ્વી મિલિગ્ન વહ્યં આયાવિત્તદ્વાયાવિત્તત્ વા' જો પેાતાના વસ્ત્રને તડકામાં તપાવવા માટે કે પ્રતાપન કરવા માટે વિચાર કરે તે ‘તબાર વસ્યું તો બળતદ્યિા' એ પ્રકારના વસ્ત્રને અનન્તહિત અર્થાત્ વ્યવધાન વગર ‘જ્ઞાત્ર પુથ્વીર્ સંતાળ' યાવત્ પૃથ્વીકાયિક સંતાન પર પરા પ્રદેશમાં ‘ચાવિગ્ન વા યાણિજ્ઞ વા' આતાપિત કે પ્રતાપિત કરવા નહી' કેમ કે એ રીતે વ્યવધાન વગરની જમીન પર વજ્ર સુકવવાથી પૃથ્વી કાયિક છવાની હિં’સા થવાથી સંયમની વિરાધના થાય છે. તેથી સંયમનું પાલન કરવા વાળા સાધુ કે સાધ્વીએ જમીન પર ઢાઇ ખીજી વસ્તુ રાખીને જ તેના પર પેાતાના વસ્ત્રો ચુકવવા. કે જેથી સંયમની વિરાધના થાય નહીં. એજ પ્રમાણે સાધુ કે સાધ્વી આકાશમાં સ્તંભાદિની ઉપર પણ જે તે સ્ત‘ભાદિ ખૂબ મજબૂતાઈથી ખેાડેલ ન હોય તે અથવા હલતા ડાલતા હાય તે અગર વાંકાચુકા જેમ તેમ ઉભેા કરી દીધેલ હાય તા એ રીતે અંતરિક્ષમાં ઉભા કરવામાં આવેલ સ્તંભ પર કે ઘરના છજાની ઉપર કે તેવા પ્રકારના અદ્ધર રહેલ સ્તમ્ભાદિની ઉપર પેાતાના વસ્ત્રોને સુકવવા નહીં.. કેમ કે એ રીતે હલતા ડાલતા, સ્તભાર્દિ પર વસ્ત્રને સુકવવાથી પડી જવાની સંભાવના રહે છે. તેથી આ રીતે અદ્ધર રહેલ સ્તમ્ભાદિની ઉપર વજ્રને સુકવવાથી સંયમની વિરાધના થાય છે. તેથી સંયમનું પાલન કરવા માટે યતના પૂર્ણાંક જ વસ્ત્રને આતાપના કે પ્રતાપના કરવા, એજ હેતુથી આગળ સૂત્રકાર કહે છે કે-ત્તે મિત્રવ વા મિવુળી વા' તે પૂર્વોક્ત સયમશીલ સાધુ અને સાધ્વી મિòત્રિજ્ઞ વહ્યું બાયાવિત્તત્ વો પવિત્ત વા' જો પેાતાના વોને સૂય ના કિરણેામાં સારી રીતે તડકામાં સુકવવા ઇચ્છે તે તબ્બાર વÉ' તેવા વજ્રને થાંભલા ઉપર અથવા ‘નિર્દેલુસિવ' ગૃહેલક અર્થાત્ ઘરના ઉમરા ઉપર અથવા ૩સુચારુંત્તિ વા' ઘરની ઉપરના માળીયા ઉપર અથવા ‘ગમગતિ થા કામજલ અર્થાત નાવાના પાટલા પર ‘અન્નયરે તવગરે બઽત્ત્વના તથા આ ખીજા કેાઈ અતરિક્ષમાં ઉભા કરવામાં આવેલ આધાર પર કે જે ‘યુદ્ધ' સારી રીતે ખાડેલ ન હાય અથવા ખૂબ મજબૂત રીતે ખાંધેલ ન હોય તેવા દુન્તિસ્થિત્તે' સારી રીતે સ્થાપિત પણ ન હેાય તથા અનિવ' કપતું પણ હૈાય અર્થાત્ હાલતુ. ડોલતુ ડાય
પ્રકારના
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૨૦
Page #232
--------------------------------------------------------------------------
________________
તથા વાર ચલાચલ અર્થાત્ ચલાયમાન હોય આ રીતના અસ્તવ્યસ્ત રીતે ઉભા કરેલ સ્તસ્માદિની ઉપર “રો માયાવિકન Fાવિજ્ઞ વા વસ્ત્રનું આતા૫ન કે પ્રતાપન કરવું નહીં તેમ સુકવવાથી સંયમની વિરાધના થાય છે. તે જ પ્રમાણે ભીંત વિગેરેની ઉપર પણું વસ્ત્ર સુકવવા ન જોઈએ, એ આશયથી સત્રકાર કહે છે.-રે મિક્રવૃar fમવુળી
તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધી “મિત્તિકર વલ્થ શાયાવિત્તા વા વવવત્તા વા” જે વસ્ત્રને સુકવવા ઈછે તે “ત્તાવાર વā આતાપના પ્રતાપના કરવા ગ્ય અર્થાત સુકવવા લાયક કપડાને “ચિરિ વા મિત્તેરિ પાકુડની ઉપર અર્થાત્ ઝુંપડા ઉપર અથવા ભીંત ઉપર “સિસ્ટંતિ વા’ શિલાની ઉપર અથવા “ઝુરિ વા? માટીના ઢેફા ઉપર અથવા “નયે તપૂરે અંતસ્ત્રિજ્ઞા” બીજા એવા પ્રકારના સ્થાન ઉપર “જાવ ને ગાયાવિક વા પવિત્ત વ’ યાવત્ આકાશમાં વસ્ત્રને સુકવવા નહીં કેમ કે આ રીતે ભીંત વિગેરેની ઉપર કપડાને સુકવવાથી કપડા પડી જવાની શક્યતા રહે છે. તથા વાયુકાયિક જીની હિંસાની પણ શક્યતા રહે છે. તેથી સંયમની વિરાધના થાય છે. તેથી આવી રીતે ભીંત વિગેરેની ઉપર કપડા સુકવવા નહીં એજ પ્રમાણે માંચાં વિગેરેની ઉપર પણ વસ્ત્ર સુકવવા ન જોઈએ એ આશયથી સૂત્રકાર કહે છે.-“ fમાં ઘા મિજવુળી વા’ તે સંયમશીલ સાધુ અને સાધ્વી “મિર્જાવન રહ્યું બચાવિ વા પંચાવિત્તા ઘr” ને પિતાના વસ્ત્રને આતાપન પ્રતાપન કરવાની ઈચ્છા કરે તે “તાવાર વલ્ય એ પ્રમાણે આતાપન કરવા ચોગ્ય વસ્ત્રને “વયંતિ વા’ સ્કંધની ઉપર અર્થાત મકાનના મૂળ આધાર સ્તંભ પર અથવા “મંવંસિ વા’ માંચાં ઉપર “મારિ વા’ માળ ઉપર અથવા “લારંસિ ના મહેલની ઉપર તથા “મં િવ હમ્પ–કઠાની ઉપર અથવા “અત્તરે ના તાપૂજે એ પ્રકારના અન્ય “વંતવિજ્ઞા' અંતરિક્ષ આકાશ સ્થાનમાં રહેલ અટારી વિગેરેની ઉપર “નો ગાયાવિજ્ઞ વા પયાવિકા વા આતાપન પ્રતાપન માટે રાખવા નહીં. કેમ કે એ પ્રકારથી વસ્ત્ર સુકવવાથી સંયમની વિરાધના થાય છે. તેથી સંયમનું પાલન કરવાવાળા સાધુ અને સાધવીએ યતનાપૂર્વક જ એવા સ્થળે કપડા સુકવવા જોઈએ કે જેથી સંયમની વિરાધના થાય નહીં. કેમ કે સંયમનું પાલન કરવું એજ સાધુનું પરમ કર્તવ્ય છે.
હવે વસ્ત્રને કેવી રીતે અને ક્યાં સુકવવા તે સૂત્રકાર કહે છે. “તે મિત્રણ વા મિત્રનું ની વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી ‘તમાચા સમયમાં પોતાના સુવા ગ્ય વસ્ત્રને લઈને એકાંતમાં ચાલ્યા જવું અને “તમવદ એકાંતમાં જઈને “ક કામચંત્કિંતિ વા’ નીચે બળી ગયેલ ભૂમિની ઉપર જ્યાં લીલા તૃણ ઘાસ વિગેરે વનસ્પતિકાયિક જી ન હોય એ પ્રકારના બળેલ ભૂમિની ઉપર તથા “નેચરલ વા તerTrife’ અથવા અન્ય તેવા સ્થાન ઉપર જેમ કે કિટ્ટરાશી કે તુષરાશી અથવા સુકેલા છાણુ ઉપર “ધંહિતિ વહિહિ કિરિ’ એ સ્પંડિલનું વારંવાર પ્રતિલેખન કરીને તથા “મનિય વમસિ વારંવાર પ્રમાર્જના કરીને અર્થાત્ સૂક્ષમ નજરથી અવલેકિન કરીને તો જામેવ વર્ચે બચાવિ વા પ્રયાવિક7 વા’ તે પછી સંયમ પૂર્વક
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૨૧
Page #233
--------------------------------------------------------------------------
________________
જ સુકવવા ચાગ્ય વસ્ત્રને તડકામાં એ વસ્ત્રને યતના પૂર્ણાંક જ સુકવવા. ચ રલજી તસ્લ મિત્રદ્યુમ્ન મિલુળીલ્ લા સામયિ' એજ એ સાધુ અને સાધ્વીનું સામગ્રય અર્થાત્ સમસ્ત સાધુપણુ એટલે કે સમાચારી છે. સચા સટ્ટા’ જેને સદા સદા સર્વાંઈથી અર્થાત્ ‘મિત્સદ્દિષ્ટ જ્ઞાન, દર્શન, ચારિત્ર પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ વિગેરેથી ‘રચા પૂ ઙજ્ઞાનિ ત્તિનેમિ' યુક્ત થઈને યતના પૂર્વીક વસ્ત્રને સુકવવા પ્રયત્ન કરવા. એ રીતે ભગવાન્ મહાવીર પ્રભુએ ઉપદેશ આપ્યા છે. આ રીતે સુધર્માસ્વામી ગણધરને કહે છે, સૂ. ૮ાા આ પાંચમા તૈષણા અધ્યયનના પહેલા ઉદ્શા સમાપ્ત. ૫ ૫-૧ ॥ પાંચમા અધ્યયનના બીજો ઉદ્દેશે।
પાંચમા અધ્યયનના પહેલા ઉદ્દેશામાં સાધુ અને સાધ્વીને વસ્ર ગ્રહણની વિધિ બતાવવામાં આવેલ છે. હવે આ બીજા ઉદ્દેશામાં એ સાધુ સાધ્વીને વસ્ત્ર ધારણ કરવાની વિધિ બતાવતો મૃત્રકાર કહે છે.
ટીકા”—તે મિત્રવૃ વા મિવુળી વા તે પૂર્વોક્ત સયમશીલ સાધુ અને સાધ્વી ‘હે. સનિગ્નારૂં વસ્થા આધાકાંઢ ઢષા વગરના વસ્ત્રાની ‘જ્ઞારૂખા’ યાચના કરવી. તથા ગા શિક્રિયારૂં વસ્થારૂં ધારિજ્ઞા' યથા પરિગૃહીત અર્થાત્ જે રીતના વસ્ત્રને પ્રાપ્ત કરે એજ સ્વરૂપે એ વસ્ત્રને ધારણ કરવા, નો ધોરૂગ્ગા' પરંતુ પાવડર સાબુ વિગેરેથી સારૂં કરીને અર્થાત્ ધાઇને પહેરવા નહીં કે ધોઇને ધારણ કરવા નહીં. તથા નો રઘુખ્ખા ગેરૂ વિગેરે રંગથી રંગીને પણ ધારણ ન કરવા. તથા નો ધોચત્તારૂં વસ્થારૂં ધારિજ્ઞા' ધાઇને ર'ગીને અર્થાત્ ધેાયેલા અને રંગેલા વસ્ત્રને પણ ધારણ ન કરવા, તથા ત્રહિ ઉંચમાળે' વધારે વવાને છુપાવીને મંતરેષુ દૂરૂપ્તમાળે' ગ્રામાન્તરમાં જવુ' નહીં. પરંતુ ‘ઓમત્તેજિ’ થાડા અને સાર વિનાના તુચ્છ વસ્ત્રને ધારણકરીને સુખ પૂર્વીક વિચરણ કરવુ, ‘હૈં વજી વયમ્સ સામયિં' એજ અર્થાત્ અસાર અને અલ્પ વસ્ત્ર ધારણ કરવા. એજ વસ ધારણ કરનારા સાધુ સાધ્વીનું સામગ્રય અર્થાત્ સાધુપણાની સમગ્રતા રૂપ આચાર અગર સાધ્વાચાર વિચાર અથવા સામાચારી સમજવી. ‘સે મિલ્ લા મિત્રવુળી ન' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી જ્ઞાાત્ર પુરું વિલિન્નામે' જો ગૃહસ્થ શ્રાવકના ઘરમાં પ્રવેશ કરવાની ઇચ્છા કરે તાન્ત્ર ગોવરમાયાળુ શાાવઝુર્જી નિષ્ણુમિન્ન થાપવિસિષ્નવા પેાતાના સમગ્ર વસ્ત્રાને લઈને ગૃહસ્થ શ્રાવકના ઘરમાં પ્રવેશ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
२२२
Page #234
--------------------------------------------------------------------------
________________
કરવા. અથવા બહાર નીકળવુ, ‘વૈં વૃચિ વિરમૂનિ વા, વિચારભૂમિ વા' એજ પ્રમાણે બહારના પ્રદેશમાં પણ વિહારભૂમિ અર્થાત સ્વાધ્યાય ભૂમિમાં જવા અથવા વિચારભૂમિ અર્થાત્ મલસૂત્ર ત્યાગ કરવા જતાં કે માજીનામ વા યૂજ્ઞિજ્ઞા' તથા એક ગામથી બીજે ગામ જતાં સઘળા વડ્યા સાથે લઇને જ જવું અન્યથા સયમનીવિરાધના થાય છે. બદ્ કુળ Ë વિજ્ઞા' જો તે સાધુ અને સાધ્વીના જાણુવામાં એવુ આવે કે ત્તિવ્યવૃત્તિયં વા વાસ વસમાં વેદા' ખૂબ વધારે વરસાદ પડી રહેલ છે. તેમ જોઈ લે કે જાણીલે તા ‘નવા વિદેસળા” જે પ્રમાણે પિશુામાં કહેવામાં આવેલ છે, એજ પ્રમાણે અહીયા વસ્ત્રષણામાં પણ કથન સમજી લેવુ', અર્થાત્ જેમ પિવૈષણામાં બધી ઉપધિ લઇને એક ગામથી બીજે ગામ જવા કહેલ છે એજ પ્રમાણે અહીંયાં પણ તેમ સમજવું. પરંતુ નયર સવ્વ ચીવરમાયા' અહીંયાં એ વિશેષતા છે કે વસ્ત્રષણામાં સઘળા વસ્ત્ર લઈને જ સ્વાધ્યાય ભૂમિમાં અગર ઉપાશ્રયમાં કે બહાર વિચારભૂમિમાં અથવા એક ગામથી બીજે ગામ જવું. તેમ ન કરવાથી સંયમની વિરાધના થાય છે, તેથી સયમ પાલન માટે સાધુ અને સાધ્વીએ વિચારભૂમિ કે વિહારભૂમિ અથવા એક ગામથી બીજે ગામ જતાં સઘળા વસ્ત્રાને સાથે લઈને જ ગમન કરવુ. ॥ સૂ. ૯ ।।
હવે પાછા આપવા ચેાગ્ય પ્રાતિહારિક ઉપહત વસ્રના સબંધને ઉદ્દેશીને સૂત્રકાર કથન કરે છે.-
ટીકા-સે હો મુન્નુત્તળ મુદુત્ત' તે પૂર્વોક્ત સંયમવાન્એક સાધુ મુહૂત માત્ર માટે “પાકિાäિ વર્ષં ગાર્ગ્ન' ને પ્રાતિહારિક અર્થાત્ પુનઃ પાછું આપવા ચેગ્ય વસ્ત્રની યાચના કરે ‘જ્ઞાય શાર્દૂળ વા, દુબહેળ વ' અને યાવન્ યાચના કર્યાં પછી એક દિવસમાં અથવા બે દિવસમાં અથવા ‘તિર્દુળ વા ચચાઢેળ યા ત્રણ દિવસમાં કે ચાર દિવસમાં અથવા પંચાદેળ વા' પાંચ દિવસમાં અર્થાત્ એક દિવસથી લઈને પાંચ દિવસ સુધીમાં ‘વિળગત્તિય વિવૃત્તિય' ખીજા ગામમાં નિવાસ કરીને ‘હવાળછિન્ના' પછી પછા આવીને તે પ્રાતિહારિક અર્થાત્ પાછા આપવાના વસને પાછા આપી દે તા ‘નો સર્ફે વસ્યું ગળા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૨૩
Page #235
--------------------------------------------------------------------------
________________
fivહ્રજ્ઞા” તે વસ્ત્ર આપનાર પ્રથમ સાધુએ તે વસ્ત્ર પિતાને માટે ગ્રહણ કરવું નહીં. કેમ કે એકાદ મુહૂર્ત માટે અર્થાત છેડા વખત માટે યાચના કરીને પાંચ દિવસ સુધી તે ઉપગમાં લેવાથી તે વસ્ત્ર ઉપહત પ્રાય થઈ જાય છે. તેથી અત્યન્ત મલિન થવાના કારણે પહેરવાને લાયક રહેતું નથી. તેથી એ પ્રમાણેના વસ્ત્રને વસ્ત્ર દાતાએ પિતાને માટે ગ્રહણ કરવા નહીં. તથા “નો જનમન્ના કિના” બીજા સાધુને પણ તે વસ્ત્ર અપાવવું નહીં. કે આપવું નહીં. “નો gifમર્જ કુર’ તેથી ઉધાર કે ઉછીના રૂપે પણ બીજા સાધુને તે વસ્ત્ર આપવું નહીં તેમ જ “ર વચ્ચેના સરથરિણામે ગુજ્ઞા’ એ વસ્ત્રના બદલામાં બીજું વસ્ત્ર લેવા રૂપ અદલા બદલી પણ કરવી નહી. “નો પરં વાસંમિત્તા પર્વ જરૂર’ તથા કાઈ બીજા સાધુની પાસે જઈ આ નીચે કહેવામાં આવનાર રીતે બોલવું પણ નહીં. “ હા જેમ કે “ભાવસંતો મા !” હે આયુષ્યન્ ! શ્રમણ ! “મિતિ વધું પારિત્તા વા પરિરિત્તા વા' આપ વસ્ત્ર ધારણ કરવા ઈચ્છે છે? અથવા પહેરવા ઇચ્છે છે? એમ પૂછવું નહીં તથા “થિ વા નો રિંછવિ શક્ટિછિદ્રિ vegવિના” અત્યંત મજબૂત એવા એ વસ્ત્રને તેડફાડકરીને ફેંકવું પણ નહીં. એટલે કે દગ્ધ થંડિલ વિગેરે પ્રદેશમાં અત્યંત મજબૂત એવા એ વસ્ત્રને ફાડીને ફેંકી પણ દેવું નહીં. પરંતુ તHTT૬ વલ્થ સબંધિય વર્ધ’ પ્રાતિહારિક રૂપ એ વસ્ત્રને ઉપહત હોવાથી “તષ્ણવ નિરિજન” એજ સાધુને પાછુ આપી દેવું કે જેણે એકાદ મુહૂર્ત માત્ર માટે અર્થાત્ તરત પાછું આપવાનું કહીને લીધેલ હતું. પણ પાંચ દિવસ સુધી પહેરી ઓઢીને ઉપહત કરી દીધેલ છે. તેમને જ આપી દેવું. “જો જો સાન્નિકા” પરંતુ વસ્ત્ર દાતાએ પિતે એ વસ્ત્રને ઉપભોગ કરે નહીં.
હવે અનેક સાધુ આવી રીતે થેડા વખત માટે વસ્ત્ર લઈ વધારે દિવસ રાખે તે સંબંધી સૂત્રકાર કથન કરે છે.–“રે રૂમો ઘgr૪ નિઘોરં યુવા” તે અનેક સાધુઓ આ રીતના એ વસ્ત્ર દાતાના શબ્દને સાંભળીને અને “
નિષ્ણ” તેને હૃદયમાં ધારણ કરીને ને મચંતા' જેઓ સાંસારિક ભયથી રક્ષણ કરવાવાળા સાધુઓ છે. “ક્ષધિયાણ મુહુર નાવ તેઓને પૂર્વોક્ત પ્રાતિહારિક વરે ફરીથી પાછા આપવાની ઈચ્છાથી મુહૂર્ત માત્રને માટે લઈને જે “girળ ઘા ડુચાગ તથા વા જવળ વા વંવાળ એક બે અથવા ત્રણ ચાર કે પાંચ દિવસ “વિઘવતિય વિશ્વવરિય વાછંતિ વાપરીને તે પછી પાછા આપવા ઇછે તે “
તાળ વાજિ' તેવા પ્રકારના વાપરેલા વસ્ત્રાને વસ્ત્રદાતા સાધુએ “નો ગગા નેત્રંતિ’ પિતાના ઉપયોગ માટે એ વચ્ચે લેવા નહીં. તથા નો જuTHUTH તિ’ બીજા સાધુઓને પણ આપવા નહીં. “R ચેર સાવ નો સાર કન્નતિ' એવં યાવત ઉધાર પૈસા લઈ ને પણ એ વસ્ત્રોને ઉપભોગમાં લેવું નહીં. એ આપેલા વચ્ચેથી બીજા વસ્ત્રને અદલ બદલે પણ કરે નહીં, તથા એ વચ્ચે ધારણ કરવા કે પહેરવા પણ બીજા સાધુઓને કહેવું નહીં તથા ખૂબ મજબૂત એ વને ફાડી
શ્રી આચારાંગ સૂત્ર : ૪
२२४
Page #236
--------------------------------------------------------------------------
________________
તેડીને દગ્ધ ડિલાદિ પ્રદેશમાં પણ ફેંકવા જોઈએ નહીં. પરંતુ એ થોડીવારમાં પાછા આપવાનું કહીને લઈ જઈ પાંચ દિવસ સુધી વાપરનાર સાધુને જ પાછા આપી દેવા. અર્થાત્ એ વસ્ત્રદાતા સાધુઓએ પોતે ઉપયોગમાં તે વને લેવા નહીં આ રીતે જ વચા માળિચર બહુ વચનને પ્રયોગ કરીને સઘળું કથન કહી લેવું અર્થાત્ પહેલાં એક સાધુને ઉદેશીને કહેવામાં આવેલ છે. અને આ કથન અનેક સાધુઓને ઉદ્દેશીને બતાવવામાં આવેલ છે. પરંતુ જે કે બીજા સાધુએ પણ આ રીતના વસ્ત્રો પાછા ન લેતા એજ સાધુને પાછા આપી દેવા. કે જેણે એક મુહૂર્ત માટે જ વસ્ત્રદાતા સાધુની પાસેથી વસ્ત્ર લીધા હતા. પણ પાંચ દિવસ સુધી એ વસ્ત્રને વાપરીને ઉપહત કરીને તે પછી પાછા આપવા આવેલ હતા. આ હકીક્ત જાણુને “અદ્મવિ મુત્તર વારિચૈિ રહ્યું ના મનમાં વિચાર કરે કે-હું પણ મુહૂર્ત માત્ર માટે વસ્ત્રની યાચના કરીને એ વસ્ત્રદાતા સાધુની પાસેથી વસ્ત્ર લઈને “Nirળ વા દુબrળ વા તિયાળ ના ઉચાળ વા વાળ વા? એક દિવસ કે બે દિવસ ત્રણ ચાર દિવસ અગર પાંચ દિવસ પર્યન્ત “વિવવા વિસિય બી જા ગામમાં જઈએ વસ્ત્રનો ઉપભેગ કરીને તે પછિ “=ારિન પાછો આવીશ અને એ વસ્ત્ર પણ “વિચારું નવ સિયાં બીજાને ન આપતાં મને જ મળી જશે. આ રીતે છળકપટના વિચારથી વસ્ત્રને ગ્રહણ કરે છે તે સાધુને “મારુદ્રાળં સંશો' માતૃસ્થાન દોષ લાગે છે. તેથી “નો વુિં રેકર' છળકપટ કરીને સાધુએ આ રીતે પ્રાતિહારિક વસ્ત્ર લેવા નહીં. કેમ કે-સંયમનું પાલન કરવું એજ સાધુનું પરમ કર્તવ્ય માનવામાં આવે છે. તેથી છળ કપટ કરવાથી સંયમ અને આત્માની વિરાધના થાય છે. તેથી સાધુએ છળકપટ કરવા નહીં કે સૂ. ૧૦ છે - હવે સાધુ અને સાધ્વીએ ચાર વિગેરેના ડરથી વિશેષ પ્રકારના વસ્ત્રોને મેલા કરવા નહીં તથા જુના વને વિશેષ વર્ણવાળા કરવા ન જોઈએ એ વિષે સૂત્રકાર કથન કરે છે.
ટીકાર્થ– મિથ વા મિરરૂપી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી જો યામંતારું વધારું વિશેષ વર્ણ વાળા વસ્ત્રને ચેર વિગેરેના ડરથી “વિશor #રિકના વણ વિનાના કરવા નહીં અર્થાત્ ઉત્તમ વર્ણવાળા વસ્ત્રાને ચાર વિગેરેના ડરથી મલિન કરવા નહીં એજ પ્રમાણે “વિવારું 7 વમતારું રકઝ’ વિવર્ણ અર્થાત્ અત્યંત મેલા વસ્ત્રોને પણ રંગ વિગેરે દ્વારા વિશેષ પ્રકારના કરવા નહીં અર્થાત્ સાધુએ સ્વાભાવિક વિશેષ વર્ણાદિવાળા વસ્ત્રા લેવા ન જોઈએ. અને લીધેલા મેલા વસ્ત્રોને પણ રંગ વિગેરે પરિકમ કરવા નહીં કેમ કે આ પ્રકારના સાધારણ વસ્ત્રોને રંજનાદિ પરિકર્મ દ્વારા વિશેષ પ્રકારના વર્ણવાળા કવવાથી અને વિશેષ પ્રકારના વર્ણવાળા વસ્ત્રોને મેલા કરવાથી આસક્તિજન્ય સંયમની વિરાધના થાય છે, અર્થાત્ રંજનાદિ પરિકર્મ કરવાથી એ વસ્ત્ર પ્રત્યે આસક્તિ વધી જાય અને તેથીસંયમ પાલન થવામાં શિથિલતા આવે તેથી વિશેષ વર્ણવાળા વસ્ત્રોને મલિન કરવા નહીં તથા “અન્ન ઘા વચં મિરાબિત્તિ હું બીજા નવા વસોને પ્રાપ્ત કરીશ એમ મનમાં
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૨૫
Page #237
--------------------------------------------------------------------------
________________
વિચારીને “નો ગનમન્નરણ રિજ્ઞા પિતાના વસ્ત્રોને બીજા સાધુને આપવા નહીં, “ પામવં કુરા' ઉધારના રૂપમાં પણ વચ્ચે લેવા કે દેવા નહી તથા નો જત્થન વચgfiામં જ્ઞા’ વસ્ત્રના બદલામાં બીજું વસ્ત્ર લેવા રૂપ અદલા બદલા રૂપે વચ્ચે સાધુએ કરે નહીં. તેમજ “નો પર વવસંમિg gવું ઘરના બીજા સાધુની પાસે જઈને આ વફ્ટમાણ રીતે કહેવું પણ નહીં. જેમ કે- સંતો ! સમાહે આયુષ્મન ! શ્રમણ !
મિતિ ને વર્થ ધારિત્તા વા' મારા વસ્ત્રોને તમે ઓઢવા કે “gિiftત્તર વા પહેરવા ઇચછા રાખો છો ? તથા “થિ વા સંત ને રૂઝિટિવ વિિરિ’ અત્યંત સ્થિર મજબૂત ચિરસ્થાયી વસ્ત્રને ફાડીને કે “પુસ્ત્રિકિરિ તેડીને અર્થાત્ બીજા વસ્ત્ર પ્રાપ્ત કરવાની લાલયથી એ સ્થિર અત્યંત મજબૂત વસ્ત્રને ફાડી ચીરીને દગ્ધ થંડિલ વિગેરે પ્રદેશમાં પણ ફેંકવા નહીં. કેમ કે ચં વર્લ્ડ વાવ પર મજૂરુ પરિષ્ઠાન કરવાથી દગ્ધ યંડિલ વિગેરે પ્રદેશમાં ફેંકી દેવાથી મારા ફેકેલા વસ્ત્રને બીજો પુરૂષ ખરાબ સમજશે એ હેતુથી તેણે પિતાને મજબૂત વસ્ત્રને પણ ફાડી ચીરીને ફેંકી દે નહીં. કેમ કે આવી રીતે નવા અને મજબૂત વસ્ત્રને ફેંકી દેવાથી સંયમની વિરાધના થાય છે. એ જ પ્રમાણે રસ્તામાં “ ગત્તાપી વહે વેહા' અદત્ત હારી ચેરને જોઇને “તરણ વત્યક્ષ નિથાળએ પિતાના વસ્ત્રને બચાવવા માટે નો સેપ્તિ મીલો ૩w mરિઝ જા” એ ચેરોથી ડરીને કુપથ અર્થાત્ અવળે રસ્તેથી જવું નહીં. પરંતુ “વાવ qહુ તો કયામેવ યાવત્ સમાહિત થઈને વસ્ત્રાદિ ઉપાધિમા આસક્તિ રહિત થઈને અર્થાત્ ઉત્સુકતા રહિત થઈને એટલે કે વસ્ત્રાદિની ચિંતા કર્યા વિના જ સંયમ નિયમના પાલન પૂર્વક જ “નામામં ટૂરિઝકના એક ગામથી બીજે ગામ વિચરવું. “રે મિરરઘુ ના મિgી વાર તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી ‘ામાનુજં કૂકરમાળે એક ગામથી બીજે ગામ જતાં “ચંતા છે વિહં તિરા’ માર્ગમાં જે ઘેર જંગલ આવી જાય “તે શં
વિહું નાજિક” અને જો એ જંગલને આ વર્ષમાણ રીતે જાણે કે મંરિ હુ વિદ્ ”િ આ ઘોર જંગલમાં “વહુ મામાના ઘરથાદિયાણ સંરચા ન જ્ઞા’ ઘણું રે કે લુટારાઓ વસ્ત્રાને લૂછી લેવાની ઈચ્છાથી ટેળાને ટેળા મળીને આવે છે. તેમ જાણીને “જે તેff મી કમ્પmળ છેઝ' એ ચાર ડાકૂઓના ભયથી ભયભીત થઈને અવળે રસ્તેથી જવું નહીં. “નાવ જામigiામં કૂકિન્ના અને યાવત્ અલ્પ ઉસુક થઈને શાંત ચિત્તથી સમાહિત મનથી સંયમ પૂર્વક જ અર્થાત્ યતના પૂર્વક જ એક ગામથી બીજે ગામ જવું કેમ કે સંયમનું પાલન કરવું એજ સાધુ અને સાધ્વીનું પરમ કર્તવ્ય માનવામાં આવેલ . જે મિત વા ઉમવુળી વાગે તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધવી “માધુITH ફૂગામો” જે એક ગામથી બીજે ગામ જતા હોય અને “બંતા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૨૬
Page #238
--------------------------------------------------------------------------
________________
રે ગામોના રિયાઝા રસ્તામાં તેઓને જે લુટાર કે ચોર મળી જાય અને “તે મોસTT gવં વરે જ્ઞા” તે ચાર લુટારાઓ જે આ વક્ષ્યમાણ રીતે કહે કે “બાયસંતો ! સમUTI!” હે આયુષ્યન્ હે શ્રમણ ! “વાર્થ વર્ચે હિ ળિવિવાદિ આ વ લાવે અને મને આપવા અહીં મૂકી દે. આ પ્રમાણે તે લુટારા કહે તે “કારિચાg જેમ ઈર્ષા સમિતિ અધ્યયનમાં કહેવામાં આવેલ છે એજ રીતે અહીંયા આ વરપણથયનમાં પણ કથન સમજી લેવું “જાળૉ વાણિયાd' વસ્ત્રની પ્રતિજ્ઞા અર્થાત વસ્ત્રોને લેવાની ઈચ્છાથી એમ કહેવું જોઈએ, ભાવ આ કથનને એ છે કે–એ ચાર વિગેરે વસ્ત્ર ગ્રહણ કરવાની ઈચ્છાથી આવે તે એ ચાર લેકેથી ભયભીત થઈને અવળે રસ્તેથી સાધુએ જવું નહીં. પરંતુ શાંતચિત્તથી સમાહિત થઈને જ અ૫ ઉત્સુકતા વાળા થઈને અર્થાત્ વસ્ત્રાદિ પ્રત્યે અધિક મમતાવાળા ન થતા યતના પૂર્વ મુખ્ય રસ્તેથી જ જવું જોઈએ. હવે આ પાંચમા વચ્ચે પણ નામના અધ્યયનને અને તેના બીજા ઉદ્દેશાને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે “વસુ તરસ મિત્રપુરા ઉમરવુળ વા’ આ ઉપરોક્ત પ્રકારથી વસ્ત્રને ગ્રહણ અને ધારણ કરવા એ સાધુ અને સાથીનું “રામયિં સાધુતા અર્થાત્ સાધુ સામાચારી સમજ. કે જે ન સક્વહિં સમિર ફિર સયા જ્ઞાતિ સમ્યફ જ્ઞાન, દર્શન, અને ચારિત્ર રૂપ સર્વાર્થોથી અને પાંચ સમિતિ અને ત્રણ ગુતિથી યુક્ત થઈને હમેશાં ચતના પૂર્વક જ રહેવું આ પ્રમાણે સુધર્માસ્વામી ગણધરોને ઉપદેશ આપે છે. કે ભગવાન વીતરાગ મહાવીર સ્વામીએ જે પ્રમાણે કહ્યું છે એજ પ્રમાણે હું કહું છું સૂ. ૧૧
વરાણા નામના પાંચમા અધ્યયનને બજે ઉદ્દેશે સમાપ્ત .પ-રા જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ વિરચિત આચારાંગસૂત્રના બીજા શ્રુતસ્કંધની મર્મપ્રકાશિકા વ્યાખ્યામાં પચમું વઐષણ અધ્યયન સમાપ્ત પા
પારૈષણાધ્યયન કા નિરૂપણ
પાવૈષણા નામના છ અધ્યયનનો આરંભ પહેલા અધ્યયનમાં પિંડવિધિનું અને બીજા અધ્યયનમાં પિંડથી સંબદ્ધ વસતિ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૨ ૭
Page #239
--------------------------------------------------------------------------
________________
વિધિનું તથા ત્રીજા અધ્યયનમાં વસતિના લેવા માટે ઈર્ધા સમિતિનું અને ચોથા અધ્યયનમાં ઈય સમિતિથી સંબંધ ભાષા સમિતિનું તથા પાંચમા અધ્યયનમાં પિંડ અને ભાષાથી સંબંધિત વષણુ વિધિનું પ્રતિપાદન કરવામાં આવેલ છે. હવે આ છઠ્ઠા અધ્યયનમાં પિંડાદિથી સંબંધિત પાવૈષણ વિધિનું પ્રતિપાદન કરવામાં આવે છે– મિક્યું ના મિડુળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાવી “મિત્તિકા વચ્ચે સિત્તર જે પાત્ર મેળવવાની ઈચ્છા કરે અને “જે ૬ પુખ પર્વ જ્ઞાળિકના જે પાત્રને આ વક્ષ્યમાણ રીતે જાણે “સં HET” જેમ કે-“બાયપાચં વા' આ અલાવુ અર્થાત્ તુંબડાનું પાત્ર છે. તેમ નિશ્ચિત રૂપે જાણે અથવા “રાસાયં વા' આ લાકડાનું પાત્ર છે. અથવા “મક્રિયા પાચં વા’ આ માટિનું પાત્ર છે. તે “
તારું પાડ્યું નિમાથે ને તળે ગાર' આ પ્રકારના તુંબડા, લાકડા કે માટિના પાત્રમાં જે નિગ્રંથ યુવાન હાય યાવત્ ચિરસંઘચળે પૂર્ણ સ્વસ્થ યુવાન સ્થિર યુવાન સ્થિર સંહનન અર્થાત્ મજબત કંધાદિ અવયવવાળા હોય રે પુi Tય ધારિબા' તેમણે એકજ પાત્રને ગ્રહણ કરવું “જો વિgચં” બીજુ પાત્ર રાખવું નહીં. કેમ કે તે યુવાન સાધુ શક્તિશાળી હોવાથી એક પાત્રથી જ પિતાને નિર્વાહ કરી શકે છે. સાધુને યથાસંભવ છેડા જ પરિગ્રહ રાખવા ગ્ય છે. આ પ્રકા૨ના જીનકદ્વિપક વિગેરે સાધુઓ હોય છે. કે જેમાં એક જ પાત્રથી પિતાને નિર્વાહ કરવાવાળા હોય છે. અને જીનકઠિપક વિગેરેથી અન્ય સાધુ તો માત્રકની સાથે બીજા પાત્રને પણ ગ્રહણ કરી શકે છે. અર્થાત તેમાં સંઘાટક રહેવાથી એક પાત્રમાં ભક્ત (ભાત વિગેરે) અને બીજા પાત્રમાં પાનક (દૂધ વિગેરે) રાખી શકાય છે. અને માત્ર નામનું નાનું ત્રીજુ પાત્ર તે આચાર્ય વિગેરેના પ્રાગ્યને માટે સમજવું. “જે મિરર વા મિજવુળી વા” તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાથ્વી “T૪ ગઢનોથળમેરા અર્ધા
જનની મર્યાદાથી વધારે દૂર “વિચાઈ’ પાત્ર ગ્રહણની ઈચ્છાથી “નો ગમખંધાકિના જામનrg ગમન કરવું નહીં. અર્થાત્ અર્ધા જન સુધી જ પાત્ર લેવા માટે સાધુ કે સાવીએ જવું તેનાથી વધારે દૂર પાની યાચના માટે જવું નહીં. ‘રે માણ્વ વા રમવું વા' તે સાધુ અને સાધ્વી રે ગં પર્વ જ્ઞાણિજ્ઞા” જે આ વફ્ટમાણ રીતે તેઓ જાણે કે
સંજ્ઞા અતિ પવિચાg' અસંયત ગૃહસ્ય શ્રાવક પિતાના માટે નહીં પણ સાધુના માટે જ “giાં નારિય મુસિ’ એક સાધર્મિક સાધુને ઉદ્દેશીને અર્થાત એક સાધુને પાત્ર આપવાની ઈચ્છાથી ‘પાળારૂં મુચારૂં કોવાડું સત્તારું જે પ્રાણિયાને ભૂતને જીને અને સને સમારંભ કરે અર્થાત્ તેમને પીડા કરીને પાત્ર ખરીદે અથવા ઉધાર લે. અથવા કેઈની પાસેથી ઝુંટવી લે અથવા એ પાત્રના સ્વામીની સમ્મતિ વિના જ લે અને કયાંકથી લાવીને આપે અને તે પાત્ર પુરૂષાન્તરથી સ્વીકૃત પણ ન હોય તે યાવત્ અપ્રાસુક અચિત્ત અને અષણીય આધાકર્માદિ દેથી દૂષિત સમજીને સાધુ અને સાવી લેવું નહીં કેમ કે આવા પ્રકારના પાત્રને લેવાથી સંયમની વિરાધના થાય છે. તેથી સંયમનું પાલન કરવા માટે ઉપરોક્ત પ્રકારથી ગૃહસ્થ શ્રાવક આપે તે પણ એ પાત્ર લેવા નહીં એ હેતુથી સત્રકારે કહ્યું છે કે “હું ઉપડેલા રારિ શાસ્ત્રાવ ” અર્થાત્ જે પ્રમાણે પિંડેષણાના
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૨૮
Page #240
--------------------------------------------------------------------------
________________
પ્રકરણમાં ચાર આલાપકા કહ્યા છે એજ પ્રમાણે અહીંયા આ પાત્રૈષણાના પ્રકરણમાં પણ ચાર આલાપ સમજવા. જેમ કે ગૃહસ્થ અનેક સાધર્મિક સાધુએને ઉદ્દેશીને પ્રાણીભૂત જીવ અને સાને સતાવીને એક પાત્ર અથવા અનેક પાત્રા ખરીદ્રીને અથવા ઉધાર પૈસા લઈને આપે એવ' યાવત્. પુક્તિ પડૈષણાના પ્રકરણમાં કહ્યા પ્રમાણે કાઇની પાંસેથી જબરાઇથી ઝૂંટવીને પાત્રા લઈ સાધુને આપે અથવા અનિસૃષ્ટ એટલે કે એ પાત્રાના માલિકની અનુમતિ વગર જ સહિયારા પાત્રમાંથી લાવીને આપે અને એ પાત્ર પુરૂષાન્તરથી સ્વીકૃત પણ હાય યાવત્ અપ્રાસુક-સચિત્ત અને અનેષણીય આધાકર્માદિ ષાથી યુક્ત સમજીને સાધુઓએ તેવા પાત્ર લેવા નહીં. આ રીતના આ બીજો માલાપક સમજવા, એજ પ્રમાણે ગૃહસ્થ શ્રાવક જો એક સામિકી સાધ્વીને ઉદ્દેશીને પ્રાણિયા ભૂતા જીવા અને સત્વાનો સમારમ્ભ કરીને અર્થાત્ છકાયના જીવાના આરમ્ભ સમારમ્ભ અને સંરભ વિગેરે કરીને એટલે કે જીવ જંતુઓને પીડા કરીને જો એક પાત્ર કે અનેક પાત્રા ખરીદીને યાવત્ ઉપરાક્ત રીતથી લાવીને આપે અને પુરૂષાન્તર સ્વીકૃત પણ હોય તે પશુ એ પાત્રાને અપ્રાસુક સચિત્ત અને અનેષણીય આધાકર્માદિ સાળ દેષોથી યુક્ત સમજીને સાધ્વીએ તેવા પાત્રા લેવા નહીં. આ રીતે આ ત્રીજો આલાપક છે. તેમ જ કાઈ ગૃહસ્થ શ્રાવક જો અનેક સાધર્મિક સાધ્વીયેાને ઉદ્દેશીને પાત્રને ખરીદીને યાવત્ પુરૂષાન્તરકૃત એટલે કે અન્ય પુરૂષ દ્વારા સ્વીકૃત પણ હાય તા પણ તેવા પાત્રો આપે તે એ પાત્રોને અપ્રાસુક-સચિત્ત અને આધાકર્માદિ સાળ દોષોથી યુક્ત સમજીને તેવા પાત્ર મળે તે પણ સાધ્વીઓએ લેવા નહીં.. આ પ્રમાણેનો આ ચેાથે આલાપક સમજવા. હવે પાંચમા આલાપકનું સૂત્રકાર કથન કરે છે. ‘પંચમે નવે સમળમાદળ અતિન્દુિ' પાંચમા આલાપકમાં કંઈ ગૃહસ્થ શ્રાવક ઘણા ચરક-શાકય સન્યાસીયા વિગેરે શ્રમણેાને તથા બ્રાહ્યણાને અને અતિથિ અભ્યાગતાને તથા વિળયળીમર પાળિય પળિય તહેવ' કૃપા દીન દરિદ્રને અને યાચાને ઉદ્દેશીને જીવજંતુઓને સતાવીને પાત્રાને ખરીદીને યાવત્ ઉધાર પૈસા લઈને અગર કોઇની પાંસેથી જમરાઈથી પડાવી લઈને અથવા મુખ્ય અધિ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૨૯
Page #241
--------------------------------------------------------------------------
________________
કારીની સમ્મતિ મેળવ્યા વગર સહિયારા પાત્રોને કે કયાંકથી લાવીને જે તે પૂર્વોક્ત ગૃહસ્થ શ્રાવક સાધુને આપે તે આવા પ્રકારના પાત્ર પુરૂષાન્તરે સ્વીકારેલા હોય તે પણ થાવત્ અમાસુક- સચિત્ત તથા અનેષણય-આધાકર્માદિ સોળ દેથી યુક્ત સમજીને સાધુએ તેવા પાત્ર મળે તે પણ લેવા નહીં. કેમ કે આવા પ્રકારના પાત્ર લેવાથી સંયમની વિરાધના થાય છે. એ જ હેતુથી સૂત્રકાર કહે છે કે-વધેલાડડઢાવો’ ઈતિ અર્થાત વસ્ત્રપણાના સંબંધમાં પહેલા જે પ્રમાણે પાંચમે આલાપક કહેલ છે એ જ પ્રમાણે અહીંયા પાષણમાં પણ પાંચમે આલાપક સમજે, કે જે ઉપર કહેલ છે. આ કથનનો સારાંશ એ છે કે-ઉપરોક્ત પ્રકારના પાત્રે જે પુરૂષાન્તરે સ્વીકારેલ ન હોય અને યાવત બ કારના વ્યવહારમાં પણ લવાયેલ ન હેય આવા પાત્રને અબાસુકસચિત્ત અને અષણીય-આધાકર્માદિ સોળ દેથી યુક્ત સમજીને મળે તે પણ સંયમના બાધક હોવાથી સાધુએ લેવા નહીં. પરંતુ જે એ ગૃહસ્થ શ્રાવક દ્વારા અપાયેલ પાત્રે પુરૂષાન્તરથી સ્વીકૃત અને બહાર વ્યવહારમાં પણ લવાયેલા છે તેમ જાણવામાં આવે તે એ પાત્રને પ્રાસુક-અચિત્ત અને એષણય–આધાકમાંદિ દેવ વિનાના સમજીને તેના પાત્ર સંયમના વિરાધક ન હોવાથી ગ્રહણ કરી લેવા. કેમ કે તેવા પાત્ર પુરૂષાન્તરથી સ્વીકૃત હોવાથી અને ઉપાશ્રયથી બહાર વ્યવહારમાં લેવાયેલ હોવાથી સંયમની વિરાધના થતી નથી તેથી તેવા પાત્ર લઈ લેવામાં કઈ જાતનો દેષ નથી. “બિલ્લુ વા ઉમરવુળી વા' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી “જે સારું પુન વારું કાળકા' જે આ વયમાણ પ્રકારથી પાત્રને જાણે કે- વિરાજા મહતૃણમુલ્હારું આ પાત્રે અનેક પ્રકારના છે અને ઘણું ભારે કીંમતવાળા છે. “તે નgr” જેમ કે “ચાયાળિ વા? આ લોખંડમય પાત્ર છે. એટલે કે સ્ટીલ વિગેરેના આ પાત્ર છે. અથવા “રાવાનિ વા' ત્રપુ એટલે કે રાંગના અર્થાત્ કલાઈના પાત્ર છે. અથવા તંત્રવાળિ વા’ આ તાંબાના પાત્ર છે. અથવા નૌસાળ વા’ આ સીસાના પાત્ર છે. અથવા “હિરોળાયાળિ વા’ ચાંદીના પાત્ર છે. અથવા “gવUપાવળિ વા' આ સેનાના પાત્ર છે. અથવા “રિરિબાવળ વા’ આ રિતિ અર્થાત્ પિત્તળના પાત્ર છે. અથવા “ફારપુરાવા વા’ આ હારપુટના પાત્ર છે. એટલે કે વિશેષ પ્રકારના લેખંડના પાત્ર છે. અથવા “ifળા સાયણિવા પદ્મરાગમણિ કે નીલમણી વિગેરે મણિના પાત્ર છે. એટલે કે મણિમય પાત્ર છે. અથવા આ કાચના
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨ ૩૦
Page #242
--------------------------------------------------------------------------
________________
પાત્ર છે અથવા આ કાંસાના પાત્ર છે. અથવા “સંતાપવાળ વા? આ શંખના પાત્ર છે અથવા હરણ વિગેરેના ગમય આ પાત્ર છે. અથવા “તારાનિ જા આ હાથી દાંતના પાગે છે એટલે કે હાથી દાંતમય આ પાત્ર છે. અથવા “પાયાળિ વા' આ વસ્ત્રમય પાત્ર છે. અથવા બહેરુજાવાનિ જા પત્થરમય પાત્ર છે. અથવા “મવાળ વા’ આ ચામડાના પાત્ર છે, અથવા “નવરાછું વા તgujrછું વિકવવા એ જ પ્રમાણે બીજા પણ પ્લાસ્ટીક વિગેરેના અનેક પ્રકારના પાત્ર છે અને “
મણમુળ વાયાળ” બટુકીમતી અનેક પ્રકારના પાત્રને “સાસુ કોળકનારું, અપ્રાસુક-સચિત્ત તથા અષણય આધાકર્માદિ સોળ વાળા સમજીને “કાર નો હિાફિકના” સાધુએ ગ્રહણ કરવા નહીં. કેમ કે ઉપરોક્ત ચાંદી સેના વિગેરેના પાત્રે કે જે ઉંચી કીમતના હોય છે તેને ગ્રહણ કરવાથી સાધુ અને સાધવીને એ કીમતી પાત્ર પ્રત્યે આસક્તિ વધી જવાથી સંયમની વિરાધના થાય છે. તેથી ઉપરોક્ત કીમતી પાત્રને સાધુ અને સાધ્વીએ ગ્રહણ કરવા નહીં. “મિજ મધુળી ' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાવી ‘રે પુખ પાયાળિ જે આ વાક્યમાણ રીતે વિકાસવાડું અનેક પ્રકારના મા કૂળવંધrs iાનિકના ઘણી કીમતના બંધન યુક્ત પાત્રને જાણી લે ‘નET” જેમ કે કચધાળિ ના લેખંડના બંધવાળા આ પાત્ર છે. અથવા “વાવ જમવષાળિ વાર વાવ કલાઈના બંધનવાળા આ પાત્ર છે. અથવા તાંબાના બંધનવાળા આ પાત્ર છે. અથવા સીસાના બંધનવાળા આ પાત્ર છે. અથવા ચાંદીના બંધનવાળા આ પાત્ર છે. અથવા સેનાના બંધનવાળા આ પાત્રો છે. અથવા પિત્તળના બંધનવાળા આ પાત્રો છે. અથવા હારપુર નામના લોહ વિશેષના બંધનવાળા આ પાત્રો છે. અને પદ્મરાગાદિ મણિના બંધનવાળા આ પાત્ર અથવા કાચના બંધનવાળા આ પાત્રો છે. અથવા કાંસાના બંધન થાળા આ પાત્રો છે. અથવા શંખ કે સીંગડાના બંધનવાળા આ પાત્રો છે. અથવા દાંતના બંધનવાળા આ પાત્રો છે. અથવા પત્થરના બંધનવાળા આ પાત્રો છે. અથવા ચ મડાના બંધનવાળા આ પાત્રો છે. તથા “જનયાહું ના તqr{ આવા પ્રકારના બીજ પણ “ Hળવંધારું ઉંચી કીમતના બંધનવાળા “Tચાળિ” પાત્રોને “ગળે અપ્રાસુક-સચિત્ત અને અનેષણય આધાકર્માદિ સોળ વાળા સમજીને સાધુ કે સાધ્વીએ રાવ 7ો રિદિકરા’ ગ્રહણ કરવા નહીં. કેમ કે બહુમૂલ્ય બંધનવાળા પાત્રોને ઝડણ કરવાથી તેના પ્રત્યે આસક્તિ વધી જાય છે તેથી સંયમની વિરાધના થાય છે. તેથી બહુમૂલય બંધનવાળા પાત્રોને ગ્રહણ કરવા નહીં કેમ કે સંયમનું પાલન કરવું એજ સાધુનું પરમ કર્તવ્ય છે “ક્વેરું આચરનારું લવાજ' આ સઘળા પૂર્વોક્ત અને વયમાણ આયતને અર્થાત્ કમબંધરૂપ દેષસ્થાનેનું અતિક્રમણ કરીને એટલે કે તેને પરિત્યાગ કરીને “ઘટ્ટ મિક્વ કાળકના જહં રિહિં વારં સિત્ત’ વફ્ટમાણ ચાર પ્રતિજ્ઞ રૂપ પ્રતિમાઓથી અર્થાત્ પાત્રપણાથી પાત્રને પ્રાપ્ત કરવા માટે યતના કરવી જોઈએ. ‘ત વસ્તુ માં તમ વિના એ ચારે પ્રતિમાઓમાં અર્થાત પ્રતિજ્ઞા રૂપ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૩૧
Page #243
--------------------------------------------------------------------------
________________
પાત્રૈષણાઓમાં આ કહેવામાં આવતારી પહેલી પ્રતિજ્ઞા આ પ્રમાણે છે. ‘તે મિત્ર વા મિત્રવુળી વા' તે પૂર્વોક્ત સયમશીલ સાધુ અને સાધ્વી ‘િિત્તય ઉત્તિર' પહેલાથી જ મનમાં વારંવાર વિચાર કરીને વાય' જ્ઞાન' પાત્રની યાચના કરવી. ‘તું નā’જેમ કે ‘બહારથવાય વા' તુ બડારૂપ અલાઉનું પાત્ર છે. અથવા વાહપાચ વા' કાષ્ઠ પાત્ર છે. અથવા ‘ટ્ટિયા પાય. વા’ માટીનું પાત્ર હાય ‘તદ્વાર પાચ સચ વાળ જ્ઞાના' આ રીતના તુંબડા વિગેરેના પાત્રને સ્વયં સાધુ કે સાધ્વીએ યાચના કરવી જો થાસે વિજ્ઞા’ અથવા ૫ર એટલે કે ગૃહસ્થ શ્રાવક જ એ સાધુને આપે ‘ગાય હિદ્દિષ્ના ૧૪મા લિમા' યાવત્ આ પ્રકારના તુંબડા વિગેરેના પાત્રને પ્રાસુક-અચિત્ત તથા એષણીય આધાકદિ ઢાષાથી રહિત સમજીને ગ્રહણ કરવા. આ પહેલી પાત્રૈષણા પ્રતિમા-પ્રતિજ્ઞા સમજવી.
હવે બીજી પાત્રત્રણા રૂપ પ્રતિમા-પ્રતિજ્ઞા બતાવે છે-હાવરા ટ્રોચ્ચા દિ' હવે શ્રીજી પ્રતિમારૂપ પ્રતિજ્ઞાનું સ્વરૂપ બતાવવામાં આવે છે. સે મિત્ર વા મિસ્તુની વા' તે પૂર્વાંક્ત સંયમશીલ સાધુ અને સાધ્વીએ વૈદ્દાદ્ ાય જ્ઞાન' નિરીક્ષણુ કરીને અર્થાત્ ખરેખર જોઇને પાત્રની યાચના કરવી, તું ના' જેમ કે નાયડુંવા નાવ જમ્મä વ' ગૃહપતિ-ગૃહસ્થ શ્રાવકને અથવા યાવત્ ગૃહસ્થની પત્નીને અથવા ગૃહપતિના પુત્રને અથવા ગૃહપતિની પુત્રીને અથવા ગૃહપતિના સ્મ્રુષા પુત્રવધૂને અથવા ધાઈને અથવા દાયને અથવા ગ્રહપતિની દાસીને અથવા ગૃહપતિના કર્માંકર-પરિચારકને અથવા કકરી પરિચારિકાને જોઇને પાત્રની યાચના કરવી. પરંતુ તે સાધુએ સે પુચ્છ્વામેવ બાજોજ્ન્મ ' યાચના કરતાં પહેલાં જ મનમાં વિચાર કરીને કહેવું કે-‘બાક્ષોત્તિ વા મનિળિત્તિ વા' હું આયુષ્મન્ ! ગૃહસ્થ શ્રાવક ! અથવા હે મહેન ! યાવૃિત્તિ મે ત્તો અન્નચરાય આ તુખી વિગેરેના પાત્રામાંથી કઇ એક પાત્ર મને આપશે ? ‘તું જ્ઞા' જેમ કે •ગહાવ પાર્શ્વ' વા' તુ.બીના પાત્રને અથવા તારાચ' વ કા લાકડાના પાત્રને અથવા ટ્રિયા પાય વા માર્ટિના પાત્રતે મને આપશે। ? ‘તદ્વાર પાસવા લાવ' આ તુંબડા વિગેરેના પાત્રની સાધુએ સ્વયં યાચના કરવી અથવા ગૃહસ્થ શ્રાવક જ એ સાધુને આપે તે પછી આ પ્રકારના તુંબડા વિગેરેના પાત્રોને પ્રાસુક-અચિત્ત તથા એષીય આધાકર્માદિ સેળ ઢષા વિનાના સમજીને સાધુએ તે ગ્રહણ કરી લેવા આ ખીજી પાત્રૈષણા રૂપા પ્રતિમા પ્રતિજ્ઞા સમજવી.
પ્રકારના
હવે ત્રીજી પાત્રૈષણા રૂપ પ્રતિમા–પ્રતિજ્ઞા બતાવે છે. બહાવરા તવા ર્ણિમા' હવે મીજી પ્રતિમા રૂપ પાત્રૈષણાનું નિરૂપણ કર્યો પછી ત્રૌજી પ્રતિમા-પાત્રષણા રૂપ પ્રતિજ્ઞા કહેવામાં આવે છે.-સે મિત્રણ વા મિવુળી વા' તે સયમશીલ સાધુ અને સાધ્વી સેલ પુન વાય' નાભિજ્ઞા' વક્ષ્યમાણુ રીતે પાત્રને જાણી લે કે પાત્ર ‘સંચ વા’ સાંગતિક એટલે કે પહેલાં તેના ઉપયાગ કરી લીધેલ છે જેથી તે ઉપભુક્ત પ્રાય છે. અથવા વેજ્ઞપત્તિય ના આ પાત્ર વૈજયન્તિક છે, અથવા એ ત્રણ પાત્રો હોય તે ક્રમથી
શ્રી આચારાંગ સૂત્ર : ૪
२३२
Page #244
--------------------------------------------------------------------------
________________
ઉપભુયમાન છે. એમ જાણીને એ પાત્રની યાચના કરવી. એજ આશયથી સૂત્રકાર કહે છે-‘તખ્તાર પાંચ' સથ ના જ્ઞાવ' આ પ્રકારના માંગતિક તથા વૈજયંતિક પાત્રોને સાધુએ સ્વય' યાચના કરવી. અથવા ગૃહસ્થ-શ્રાવકે જ એ સાધુને આપવા અને યાવત્ ‘દ્ધિફ્રિગ્ગા તાલિમ’આ પ્રકારના સાંગતિક તથ. વૈજયન્તિક પાત્રને સાધુ પ્રાસુકઅચિત્ત તથા એષણીય-આધાકર્માદિ સેાળ ઢષોથી રહિત સમજીને ગ્રતુણુ કરી લેવા, આ રીતે ત્રૌજી પ્રતિમા પાત્રૈષણા રૂપ પ્રતિજ્ઞા સમજી,
હવે ચેથી પાત્રૈષણા રૂપપ્રતિમા કહેવામાં આવે છે. ‘ગાવરા ષસ્થા શકેમ' ડી ત્રીજી પાžષણા રૂપ પ્રતિમાનું નિરૂપણ કરીને આ ચેથી પાત્રૈષણા રૂપ પ્રતિમાનું નિરૂપણુ કરવામાં આવે છે. સે મિલૂ વા મિન્તુળો વા' તે પૂર્વીક્ત સયમશીલ સાધુ અને સાધ્વી ‘ગ્નિમ્નિય !Y TM' જે પાત્રને બીજા કોઇ લેવા ઇચ્છતા ન હાય એ પ્રકારના ઉન્નત ધાર્મિક એટલેકે બીજા કેાઇ ન ઇચ્છે એવા પાત્રની સાધુએ યાચના કરવી, અને ચાવત એ પ્રશ્નારના એટલે કે જે પાત્રોને બીજા કેઇ ઇચ્છતા ન હોય તેવા પાત્રને પ્રાસુક અચિત્ત અને એષણીય આધાકર્માદિ સેળ દેષ વગરના સમજીને લઇ લેવા અને જ્ઞાન નવે સમળમાળઅતિપ્તિ ગિનનળીમને નાનāતિ' જે પાત્રોને બીજા અનેક ચરક શાકય વિગેરે શ્રમણા બ્રાહ્મણુ અતિથિ આદિ કાઇ પણ ઇચ્છતા ન હોય ‘તદ્વ્વર’એ પ્રકારના ‘વયં' પાત્રોને પ્રભુક અચિત્ત અને એષણીય સમજી અને આધાકમાંદિ સેળ દોષ રહિત સમજીને ‘લય’વા જ્ઞાજ્ઞા' સાધુએ સ્વય' યાચના કરવી કે જે પાત્રને ચરક, શાકય વિગેરે શ્રમણે અને બ્રાહ્મણ કે અતિથિ અભ્યાગત અથવા દીનદુઃખી અનાથ વિગેરે ચાચકા ચાહતા ન હોય તેવા પાત્રની સાધુએ યાચના કરવી. નાય પત્તિવિજ્ઞા' અથવા યાવત્ ગૃહસ્થ શ્રાવક જ એ સાધુને આપે, અને એ ચરક શાક્યાદિથી અનિચ્છિત પાત્રીને પ્રાણુક અચિત્ત તથા એષણીય આધાકર્માદિ દ્વેષાથી રહિત સમજીને સાધુએ ગ્રહણ કરી લેત્રા. વસ્થા હિમા’ આ પ્રમાણે ચૈાથી પ્રતિમા પાત્રષણા સમજવી ‘વેદ્યાન ૨૩૦ૢ હિમાળ' આ પ્રમાણે ઉપરોક્ત રીતથી બતાવવામાં આવેલ ચાર પ્રતિમારૂપ પાત્રૈષણામાંથી બન્નચર, કિમના ડેિલપ જે કાઈ એક
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૩૩
Page #245
--------------------------------------------------------------------------
________________
પાàષણ રૂપ પ્રતિમાને સ્વીકારીને જે પ્રમાણે પિડેરણામાં કહેવામાં આવી ગયેલ છે. એજ પ્રમાણે અહીંયા પણ એમ ન કહેવું જોઇએ કે-હું જ એક સમ્યક્ પ્રતિપન્ન છું. આ બજા ભત્ર તા સાધુએ તે કેવળ મિથ્યા પ્રતિપન જ છે. સમ્યફ પ્રતિપન નથી. એમ કહેવું નહીં. પરંતુ જે પ્રમાણે હું આ પાષણ રૂપ પ્રતિમાને સ્વીકાર કરીને વિહાર કરૂં છું એ જ પ્રમાણે આ બધા સાધુએ પણ જીનેશ્વર ભગવાનની આજ્ઞામાં ઉપસ્થિત થઈને અન્ય પરસ્પર સમાહિત થઈને વિહાર કરે છે તેમ બેલવું. “રે pan georg પરમ પવિત્તા આ પ્રમાણે ઉપરોક્ત ચારે એષણાઓનું અન્વેષણ કરતા એ સાધુને જોઈને “વરૂડા’ અન્ય ગૃહસ્થ કહે કે– નાસતો ! તમા!” હે આયુમન્ ! શ્રમણ ! “gsઝાશિ તુમં મારે લા” એક મહિના પછી આપ ફરીથી આવો ત્યારે તમને પાત્રો આપીશ “હ વચ્ચેorg' આ રીતે જેમ વઐષણમાં પહેલાં કહેલ છે. એ જ પ્રમાણે અહીંયા આ પાષણમાં પણ સમજી લેવું. જેમ કે-દસ રાતમાં અથવા પાંચ રાતમાં અથવા કાલે કે પરમ દિવસે આપ આવે છે ત્યારે તમને પાત્રો આપીશ. આ રીતના ગૃહસ્થના કથનને સાંભળીને અને તેને હૃદયમાં ધારણ કરીને તે સાધુ પાત્રને ગ્રહણ કરતાં પહેલાં જ વિચારીને કહે કે-૩ આયુષ્યન્ ! અથવા બહેન તમારું આ રીતનું સંકેત વચન હું સાંભળવા ઇચ્છા નથી. અર્થાત બે ચાર દિવસ પછી પાત્ર લેવા માટે આવે છે એ રીતનું તમારૂ કથન મને પસંદ કે માન્ય નથી. જો તમે પાત્ર આપવા ઈચ્છતા હેતે અત્યારે જ આપ વે ન નેતા વણના આ પ્રમાણે બે લતા એ સાધુને ગુહસ્થ શ્રાવક જે ફરીથી આ રીતે કહે કે-“ભાવવંતો !” હે આયુમન્ ! ભગવદ્ ! શ્રમણ ! થોડા સમય પછી આવજે ત્યારે તમને હું પાત્ર આપીશ. આ રીતનું ગૃહસ્થ શ્રાવકનું કથન સાંભળીને પાત્ર લેતા પહેલાં જ સાધુએ કહેવું કે- “સંતો!” હે આયુમન્ ! અથવા “મા” હે બહેન તમારૂં આ કથન પણ મને માન્ય નથી. તમે મને પાત્ર આપવા ઈચ્છતા હેતે ! અત્યારે જ મને પાત્ર આપે. આ પ્રમાણેના સાધુના વચનને સાંભળીને તે ગૃહસ્થ પિતાની સ્ત્રી કે બહેનને કહે કે-૩રો !” હે આયુષ્મતી અથવા “માિાિ હે. બહેન માં પાચં” આ પાત્રને અત્યારે લાવે તેને “તિસ્કેન વા’ તેલથી અથવા ઘણા વા' ઘીથી અથવા “નવનીપળ વા માખણથી અથવા “વસાણT ’ વસા અર્થાત્ ઔષધિ વિશેષથી ‘અમેજિત્તા’ અભંજન કરીને અર્થાત્ તેલ વૃતાદિથી લિપ્ત કરીને સિનગ્ધ પાત્ર કરીને આપીશ. “સત્ર સિગાળા એજ પ્રમાણે સ્નાનાદિ વિષે સમજવું અર્થાત્ વચ્ચે ઘણોક્ત રીત પ્રમાણે જ અમે અમારા સ્વાર્થ નિમિત્તે પ્રણિયે ભૂત છે અને સોને સમારંભાદિ કરીને પાત્ર બનાવી લઈશું એ રીતે એ ગૃહસ્થના વચનને સાંભળીને અને હૃદયમાં અવધારણ કરીને એ રીતના પાત્રને અપ્રાસુક-સચિત્ત તથા અનેષણય આધાકર્માદિ દેથી યુક્ત સમજીને ગ્રહણ કરવા નહીં. તે પછી તે ગૃહસ્થ શ્રાવક પિતાની પત્નીને કે પિતાની બહેનને કહે કે- આયુષ્યતિ અથવા હે બહેન આ પાત્રને અમે હમણ લાવે અને તેને સ્નાન કરવાના ચૂર્ણ વિશેષથી અથવા લેધથી કે પાઉડરથી અથવા બીજા કેઈ પણ જાતના ચૂર્ણ વિશેષથી ઘસીને અર્થાત્ એવી રીતે ઘસીને સાફ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨ ૩૪
Page #246
--------------------------------------------------------------------------
________________
કરીને સાધુને આપીએ. આ પ્રમાણેના એ ગૃહસ્થના વચનને સાંભળીને તે સાધુએ કહેવું કે- આયુષ્મતિ ! બહેન ! સ્નાન કરવાના ચૂર્ણ વિશેષથી આ પાત્રને ધુ નહીં. જે તમે મને આપવા ઈચ્છતા હો તે એવાને એવા જ આપી દે અર્થાત્ નહાવાના ચૂર્ણ વિગેરેથી ઘસ્યા વિના જ મને આપો સાધુએ આ પ્રમાણે કહ્યા છતાં પણ એ સાધુને જે તે ગુડ સ્નાન કરવાના ચૂર્ણથી ઘસીને જ પાત્ર આપવા ઈ છે તે એ પ્રકારના સ્નાન કરવાના ચૂર્ણ વિશેષથી ઘસેલા પાત્રને અપ્રાસુક-સચિત્ત અને અનેષણય આધાકમદિ દેથી યુક્ત સમજીને એ પાત્રને ગ્રહણ કરવા નહીં. તહેવ સીરૂં વસ્ત્રષણના કથન પ્રમાણે જ આ કથન વિષે પણ એટલે કે પઐષણ સંબંધી કથનમાં શીતેદક સંબંધી આલાપક સમજે. જેમ કે–એ ગૃહસ્થ શ્રાવક જે આ વક્ષ્યમાણુ રીતે કહે કે-હે આયુમતિ ! અથવા હે બહેન ! એ પાત્રને લાવે. આ પાત્રને એક વાર કે અનેકવાર પેઈને સાધુને આપવા છે. એ રીતના એ ગૃહસ્થ શ્રાવકના કથનને સાંભળીને અને હૃદયમાં અવધારણ કરીને કહે કે-હે આયુષ્યતિ ! બહેન તમે આ પાત્રને ઠંડા પાણીથી કે ઉના પાણીથી એકવાર કે અનેકવાર ધું નહીં. પણ તમે જે મને તે આપવા ઈચ્છતા હે તે એમને એમ જ અર્થાત્ યા વિના જ આપે એ રીતે કહેતા સાધુને જે તે ગૃહસ્થ શ્રાવક એ પાત્રને ઠંડા પાણી વિગેરેથી પાઈને જ આપે તે એ રીતે શીદકાદિથી ધેરાયેલા પાત્રને અપ્રાસુક-સચિત્ત તથા અષણીય આધાર્માદિ દે વાળા સમજીને સાધુએ એ પાત્રને લેવા નહીં કેમ કે આ પ્રમાણેના અત્યંત ઠંડાપાણી વિગેરેથી ધોયેલા પાત્રને લેવાથી સંયમની વિરાધના થાય છે. તેથી સંયમનું પાલન કરવા માટે સાધુએ ઠંડા પાણી વિગેરેથી થેયેલા પાત્રને લેવા નહીં. એ જ પ્રમાણે સારું તહેવ' અર્થાત વષણાના કથન પ્રમાણે જ અહીંયા પણ પાવૈષણમાં કન્દમૂલાદિ સંબંધી આલાપ સમજી લેવા. જેમ કે-પર-ગૃહસ્થ શ્રાવક જે આ વયમાણ રીતે કહે કેહે બહેન ! આ પાત્રને લાવે કેમ કે આ પાત્રમાં કંદેનું તથા મૂળાનું એવું બીજેનું તથા લીલેરી તૃણ ઘાસ વિગેરેનું વિશેધન કરીને અર્થાત્ આ પત્રમાં જે કંદ (કાંદા ડુંગળી) મૂળ (મળા ગાજર શકરીયા) વિગેરે અને બીજ (અંકત્પાદક બીયા) તથા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨ ૩૫
Page #247
--------------------------------------------------------------------------
________________
હરિત (લીલેાતરી તૃણ ઘાસ વિગેરે) રાખ્યા હશે તેથી કાંદા વિગેરેને એ પાત્રમાંથી દૂર કરીને સાસુરે કરીને સાધુને આ પાત્ર આપવુ' છે. આ રીતના તે ગૃહસ્થ શ્રાવકના શબ્દને સાંભળીને અને હૃદયમાં નિશ્ચય કરીને એ સાધુએ એ પત્ર લેતા પહેલાં જ વિચાર કરીને કહેવુ' કે−ડુ આયુષ્મતિ ! બહેન ! તમે આ પાત્રમાંથી કાને અથવા મૂળને અથવા ખીજેને કે હરિતેને વિશેાષિત ન કરેા અર્થાત્ 'દાદને સાસુ કરીને આ પાત્ર મને ન આપે! જો આ પાત્ર તમે મને આપવા ઈચ્છતા હૈ। તે એમને એમ જ અથવા કદાદિને સાસુ* કર્યાં વિના જ આપી દે. આ પ્રમાણે ખેલતા એ સાધુને જો ગૃહસ્થ શ્રાવક એ પાત્રમાના કદાદિને સાસુરૅ કરીને જો તે પાત્ર સાધુને આપે તે. એ પાત્રને અપ્રાસુક-સચિત્ત અને અનેષણીય આધાકર્દિ દ્વેષથી યુક્ત સમજીને સાધુએ એ પાત્ર ગ્રહણ કરવા નહીં કેમ કે—એ રીતે કદાદિ સાř કરીને આપેલ પાત્ર લેવાથી સયમની વિરાધના થવાની સભાવના રહે છે. તેથી સયમના પાલન માટે આ પ્રકારના પાત્રો લેવા નહીં. ‘સે ન પરો નેતા વર્Üા' જો એ સાધુને પર-ગૃહસ્થ શ્રાવક આ વયમાણુ પ્રકારથી કહે કે-આસંતો સમળા !' હે આયુષ્મન્ ! શ્રમણુ ! મુઠ્ઠññ મુદુત્તñ મુહૂર્તી માત્ર અર્થાત થોડા જ સમય માટે તમે ‘જ્ઞાવ અચ્છારૂં' અહી રહે એટલે કે રાહ જુએ. તાવ પ્રશ્ને અસળ વા વાળવાવામ યા સામં વા' એટલામાં ઘણી જલ્દીથી અશનાદિ ચાર પ્રકારના આહાર જાત‘વરે યુવા’ અમે બનાવી લઇશું. અને ‘લવર કેંવુવા’ એ અશનાર્ત્તિથી પાત્ર ભરી દઇશું તોતે ચંગ-સંતો! સમળા !' એ આહાર જાતથી હું આયુષ્મન્ શ્રમણ ! આહાર જાતથી પાત્રને ભર્યાં પછી જ આપને અમે ‘ઇવાન સમોયળ જીરૂં તાદામો' પાનક રસ સાથે એદનાદિ અશન સહિત જ પાત્ર આપીશુ. ‘તુજીર્ પત્તિશદે ફિને સમળલ્મ્સ નો મુત્તુસાદું મર' ડેમ કે સાધુ મહાત્માઓને કેવળ ખાલી પાત્ર આપવા ઠીક નથી અર્થાત્ સાધુને રક્તપાત્ર આપવા તે ઉચિત નથી આ રીતના ગૃહસ્થના કથનને સાંભળીને તે સાધુએ પાત્ર લેતા તે યુવ્વમેવ શ્રાદ્ઘોગ્ગા' પહેલાં જ વિચાર કરીને કહેવુ કે ‘બસંતો! મિિન' હું આયુષ્મન્ ! ગૃહસ્થ શ્રાવક ! અથવા હૈ આયુષ્મતિ ! બહેન! તો વધુ જ્વર્ બાહામિદ્ સળે વા પાળે વા પામે પા સામે વા' મને અર્થાત્ મારા જેવા સામેાને આધામિઁક દોષવાળા અશનાદિ ચતુ' વિધ આહાર જાત ‘મુત્તણ્ યા ાયણ વા’ ખાવા કે પીવાને ચેાગ્ય નથી હૈાતા. તેથી મારા જેવા સાધુએ માટે અશનાદિ ચતુર્વિધ આડાર જાત‘મા ઉદ્િ' મનાવા નહી' તેમજ ‘માલવણઽત્તિ' અશનાદિ ચતુર્વિધ આહાર જાતથી પાત્રને પણ ભરા નહી’ ‘મિત્રપ્તિ મે દ્વાર” જો તમે મને પાત્રો આપવા ઇચ્છતા હૈ।તા અમને મેત્ર યાદિ' એમજ અર્થાત્ પાત્રને અશનાદિ ચતુવિધ બાહાર જાતથી ભર્યાં વિના જ આપે. ‘તે ક્ષેત્રં ચતરણ પત્તે' એ પ્રમાણે કહેતા એ સાધુને જો ગૃહસ્થ શ્રાવક ! અસળવા વાળીયા વામ વા સામં વા અશનાદિ ચતુર્વિધ આહાર જાત વત્તા વજિત્તા' ખનાવીને ‘સવાળું સમોચન ડિ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૩૬
Page #248
--------------------------------------------------------------------------
________________
Ë ટ્Øરૂગ્ગા' અને એ વિવિધ પ્રકારથી બનાવેલા અશનાદિ ચતુર્વિધ આહાર જાતથી પાત્રને ભરીને આપે તે તānīર ડિળ' એ પ્રકારના અશનાદિ ચતુર્વિધ આહાર જાતથી ભરેલા પાત્રને ‘મુચ સાવ નો દિશાહિના' અપ્રાપુક-સચિત્ત તથા અનેષણીય-આધાકર્માદિ દોષાવાળા સમજીને સાધુએ ગ્રહણ કરવા નહી. કેમ કે ઉક્ત પ્રકારથી સાધુના નિમિત્તે અશનાદિ ચતુર્વિધ આહાર જાતને બનાવીને અથવા બનાવરાવીને એ બનાવેલા અશનાદિથીપાત્રને ભરીને દેવાથી જે સાધુ અને સાધ્વી ગ્રહણ કરે તે સ ́યમની વિરાધના થાય છે. તેથી સંયમનુ પાલન કરવા માટે સાધુએ આવા પ્રકારના અશનાદિથી ભરેલા પાત્રને ગ્રહણ કરવા નહીં. કેમ કે સયમનુ પાલન કરવું' એજ સાધુનું પરમ કર્તવ્ય છે. ‘ત્તિયા છે વો પ્રગત્તિ કિશ.' નિિિના' કદાચ ગૃહસ્થ શ્રાવક એ સાધુને ઘરની બહાર લાવીને પાત્ર કેતેા છે પુત્ત્રામેન ાહોન્ના' તે સાધુએ પાત્ર લેતા પહેલા જ વિચાર કરીને કહેવુ' કે ‘વસંતો ! મનિળિ !' હું આયુષ્મન્ ! હું બહેન ! તુમ જેવાં સંતિય પડિાદ્ તમે પરિભુક્ત કરેલા આ પાત્રને તો અંતેળ પવિત્તેસ્સિામિ' માદ્યન્ત પન્ત ભાગના પ્રતિલેખના કરીશ અર્થાત્ અંદર અને બહાર બધી તરફથી તપાસી લઇશ. કેમ કે-પ્રતિ લેખન રૂપ પ્રત્યુપેક્ષણ ન કરવાથી દેવીચૂયા આયળમેય” વીતરાગ કેવળ જ્ઞાની ભગવાન્ મહાવીર સ્વામીએ કહ્યું છે કે-પ્રતિલેખના કર્યા વિના પાત્રનું ગ્રહણ કરવું એ આદાન અર્થાત્ ક બંધનું કારણ માનવામાં આવે છે, તેથી સારી રીતે અવલેાકન કરીને જ પાત્રને ગ્રહણ કરવા જોઇએ. નહીતર બંતો વિનત્તિ' પાત્રની અંદર વાળનિવા કીડી મકેડી વિગેરે જીવજંતુ હાઇ શકે છે. તથા ‘વીયાળિ વા’ અકુરાત્પાદક ખી અથવા ‘યિનિ વા' લીધૈાતરી તૃણુ ઘાસ વિગેરે સચિત્ત પ્રાણી પણ હાઇ શકે અર્ફે મિત્રવન પુત્રો વિદ્ધા વળા' અને સાધુ અને સાધ્વી માટે ભગવાન્ મહાવીર સ્વામીએ પહેલેથી જ ઉપદેશ આપ્યા છે કે ‘જ્ઞ પુત્રામેન પત્તિશા’તો અંતેને òિત્તિા' પહેલેથી જ પાત્રને અંદર અને બહાર બરે!બર યતના પૂર્વક પ્રતિલેખન તથા પ્રમાન કરીને જ ‘કિટ્રિજ્ઞ' પાત્રને ગ્રહણ કરવા. ‘સબંšારૂં સત્વે બાછાવળા મચિન્ના' સઅંડ અર્થાત્ ઇંડા સહિત વિગેરે સ’બધી મધા જ પૂર્વોક્ત આલાપકો ‘ના હ્યુસના' જે પ્રમાણે વસ્ત્રષણાના કથનમાં કહેવામાં આવેલ છે. એજ પ્રમાણે અહીંયા આ પાત્રષણા સંબંધમાં સમજી લેવા, ‘ળાળાં' પરંતુ વસ્ત્રષણાના કથનથી આ પાત્રષણાના કથનમાં વિશેષતા એજ છે કે-“તિલ્હેન વા થયેળ વા નવનીયેળ વા વસાણ વા' તેલથી અથવા ઘીથી અથવા માખણથી અથવા વસા અર્થાત્ ઔષધિ વિશેષથી પાત્રને ધાઇને જો ગૃહસ્થ સાધુને આપે તે અપ્રાસુક-સચિત્ત અનેષણીય આધાકર્માદિ દોષાવાળા સમજીને ગ્રહણ કરવા નહીં. એજ પ્રમાણે સિળાળાતિ ગાવ અન્ત ચરંસિ ૬' સ્નાનાદિ યાવત્ ક કે લેમના ચૂર્ણ વિશેષથી ઘસીને સાફ કરેલા પાત્ર આપે તે તેવા પાત્રો પણ લેવા નહી' કેમ કે-અપ્રાસુક-સચિત્ત અને અનેષણીય આધા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
२३७
Page #249
--------------------------------------------------------------------------
________________
કર્માદિ દેવાળા હોવાથી સંયમની વિરાધના થાય છે. તેથી “agramrifણ ધંવિત્તિ' દગ્ય સ્પંડિલ વિગેરે પ્રદેશમાં “પરિચિ વિહિ’ પ્રતિલેખન કરીને અને “fમનિચ વનનિર’ પ્રમાર્જના કરીને “તો પછr” તે પછી “સંયમેવ મામડિઝ ના સંયમ પૂર્વક જ એ પાત્રને સારી રીતે આમાર્જન અને પ્રમાર્જન કરવું. “ઉદ્ય વસ્તુ તરસ મિકg મિgળી વા’ એ પ્રમાણે યતના કરતા કરતાં એ સાધુ અને સાઠવીનું “ામસિ' સામગ્રય અર્થાત્ સંપૂર્ણપણું અર્થાત્ સાધુપણું એટલે કે સામાચારી સમજવી. અર્થાત્ યતના પૂર્વક જ સીધુ અને સાઠવી પાત્રાદિની પ્રમાર્જના કરે છે. એ તેના સાધુપણાની સંપૂર્ણતા સમજવી “વં સવ્યëિ સમિણ ક્ષત્તિ તથા નાના ઉત્તર' જેને સર્વાર્થોથી અર્થાત સમ્યફ જ્ઞાન, દર્શન અને ચારિત્રીથી તથા પાંચ સમિતિ અને ત્રણ ગુપિચોથી યુક્ત થઈને સંયમનું પાલન કરવા સદા સર્વદા યતના પૂર્વક ઉઘક્ત રહેવું જોઈએ. એમ ભગવાન મહાવીર સ્વામીએ ગૌતમાદિ ગણધરોને ઉપદેશ આપેલ છે. આ વાત સુધર્મા સ્વામી કહે છે, આ રીતે આ છઠ્ઠા અધ્યયનને પાત્રપણુ નામને પહેલે ઉદ્દેશક સમાપ્ત. ૧૫
ઉદેશે બીજે છા અધ્યયનના પોષણના પહેલા ઉદ્દેશામાં આહાર અને પાનના પાત્રનું નિરીક્ષણ કરવાની રીત બતાવવામાં આવેલ છે. હવે આ બીજા ઉદ્દેશામાં પણ બાકીના પાત્ર સંબંધી અવેલેકન પ્રકાર જ બતાવવામાં આવે છે.
ટીકાર્થ-જે મિત્ વા મિતqળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધવી જણાવરૂ પિવાયાવિચાર પવિત્તે સમા’ ગૃહસ્થ શ્રાવકના ઘરમાં પિંડપાતની પ્રતિજ્ઞાથી અર્થાત્ ભિક્ષા પ્રાપ્ત કરવાની ઈચ્છાર્થી પ્રવેશ કરીને “પુષ્યામેવ’ ભિક્ષા ગ્રહણ કરતાં પહેલાં જ હિar૬ શાહ પળે' પાત્રને સારી રીતે પ્રતિલેખના કરીને એ પાત્રોમાંથી કીડી મકેડી વિગેરે જીવજંતુઓને દૂર કરીને તથા “મઝા વં' એ પાત્રોમાંથી ધૂળ વિગેરેના રજકણેને રજોહરણાદિથી પ્રમાર્જન કરીને “તો સંયમેવ જાવ તે પછી યતના પૂર્વક જ ગુડપતિ ગૃહસ્થ શ્રાવકના ઘરમાં “જિંgવાહિયાણ નિમિત્ત વા, વસિઝ જા ભિક્ષા લેવાની ઈચ્છાથી ઉપાશ્રયમાંથી નીકળવું અને પ્રવેશ કરે. અર્થાત પાત્રાદિને સારી રીતે રજોહરણાદિથી સાફસુફ કર્યા પછી જ ભિક્ષા ગ્રહણ કરવાથી સંયમની વિરાધનાને દેષ લાગે છે. કેમ કે વઢીવ્યા બાવાળમાં કેવળ જ્ઞાની વીતરાગી ભગવાન મહાવીર સ્વામીને ઉપદેશ છે કે-પાત્રોનું પ્રતિલેખન અને પ્રમાર્જન કર્યા વિના જ ભિક્ષા ગ્રહણ કરવી તે સાધુ સાધીને કર્મબંધનું કારણ થાય છે. એ માટે મહાવીર સ્વામીને
શ્રી આચારાંગ સૂત્ર : ૪
Page #250
--------------------------------------------------------------------------
________________
ઉપદેશ છે કે-બા-સાતિ' હૈ આયુષ્મન્ ! શ્રમણ ! તો પત્તિસિ પાળે ત્રા નીર્વા ત્રણ વા' પાત્રની અંદર કાઇ કીડી મકોડી વિગેરે પ્રાણી તથા અંકુર ઉત્પાદક સજીવ ખી તથા લીલેાતરી તૃણુ ઘાસ વિગેરે સચિત્ત વનસ્પતિ ‘યાજ્ઞિજ્ઞા' પડેલ ડાય છે. તેથી પાત્રનુ' પ્રતિલેખન અને પ્રમાન કરવાથી જીવ હિંસા થવાની સભાવના રડે છે. તેથી પાત્રનું પ્રતિલેખન અને પ્રમાનન કરીને જ ભિક્ષા ગ્રહણ કરવી. આ હેતુથી ‘ન મિત્ર નૅ પુત્રોğિ’ભગવાન્ મહાવીર સ્વામીએ સાધુ અને સાધ્વીને પહેલેથી જ ઉપદેશ કરેલ છે કે—નું પુન્નામેય વેદ્દા' હું આયુષ્મન્ ! શ્રમણુ ! ભિક્ષા ગ્રહણ કરતાં પહેલાં જ પાત્રને જોઇને ‘વૃત્તિન' પાત્રની અંદરના ‘વટુ વાળે’ જીવજંતુઓને દૂર કરીને તથા ‘નમન્નિË' ઘૂળના રજકણેા દૂર કરીને તો સંજ્ઞચામેવ' તે પછી સયમ પૂર્વક નાવિદ્ ' ગૃહસ્થ શ્રાવકના ઘરમાં ભિક્ષા ગ્રહણ કરવા માટે નિમિષ્ન વાષિસિન્ન થા’ ઉપાશ્રયમાંથી નીકળવું તથા ગૃહસ્થના ઘરમાં ભિક્ષા ગ્રહણ કરવા માટે પ્રવેશ કરવા અને ભિક્ષા લઈને ઉપાશ્રયમાં આવવું અર્થાત્ પાત્રનું પ્રતિલેખન અને પ્રમાન કર્યાં વિના સાધુ અને સાધ્વીએ ભિક્ષા ગ્રહણ કરવી નહીં. કેમ કે પાત્રની અંદર જીવજતુએ હાવાથી હિંસાજન્ય પાપ લાગે છે. અને સયમ આત્મ વિરાધના થાય છે. તેથી પાત્રનુ' પ્રતિલેખન અને પ્રમાન કરીને પછી જ ભિક્ષા ગ્રહણ કરવી. ॥ સૂ. ૨ ।।
By
ફરીથી પ્રકારાન્તરથી પાત્રષણાનું પ્રતિપાદન કરવામાં આવે છે.
ટીકા-સે મિલ ના મિવુળી ' તે પૂર્વીક્ત સયમશીલ સાધુ અને સાધ્વી ‘નવરંગાચપત્તિયા' ગૃહસ્થ શ્રાવકના ઘરમા પિંડપાતની પ્રતિજ્ઞાથી અર્થાત્ ભિક્ષા ગ્રહણ કરવાની ઈચ્છાથી ના સમાળે' યાવત્ અનુપ્રવિષ્ટ થઈને જો જળની યાચના કરે અને એ સાધુને જો સે વો બાટૂટુ' પર અર્થાત્ ગૃહસ્થ શ્રાવક ધરની ખહાર લાવીને અંતો હિöત્તિ' પેાતાના પાત્રની અ’દર ‘સીસ્રોત પરમાત્તા’ શતકને અલગ કરીને ‘નિહટ્ટુ’ એ પાતાના પાત્રમાંથી મહાર કહાડીને વુલ્ફગ્ન' આપે તે ‘ત ્વચાર પત્તાં' એ પ્રકારના ઠંડા પાણી વાળા પાત્રને પËત્તિના પપત્તિ વા' ગૃહસ્થના હાથમા કે ગૃહસ્થના પાત્રમાં બામુય ગળેનિન્ગે જ્ઞા' અપ્રાસુ-સચિત્ત અને અનેષણીય આધાકર્માદિ દોષોથી યુક્ત યાવત્ સમજીને નો વિજ્ઞાન્નિા' સાધુએ તેને ગ્રહણ કરવા નહીં, કેમ કે-એ ઠંડા પાણીવાળા પાત્રને ગ્રહણ કરવાથી અલ્કાયિક જીવની હિંસાને સંભવ હાવાથી સંયમની વિરાધના થાય છે. તેથી એ ઠંડડા પાણીવાળા પાત્રને લેવા નહીં. જો કદાચ ‘તે ચ ૨૩દ્િવ સિયા' એ ઠંડા પાણીવાળા પાત્રને ગ્રહણ કરી લે તે ણિામેન કાંત્તિ સાહરિજ્ઞા' તરત જ કોઈ પણ જલાશયમાં એ ઠંડા પાણીવાળા પાત્રને કે ઠંડા પાણીને રાખીદેવું અથવા દાતાના જ પાત્રમાં રાખી દે અને ‘લે તુમયાણ પાળ પદ્ધિવિજ્ઞા' એ પાત્રને લઈને જલને કેઈ કૂવા વિગેરેમાં રાખી દેવું. અથવા ‘ક્ષત્તિનિદાણ વા મૂમી નિયમિન્ના સ્નિગ્ધ ભૂમિમાં અથવા ખાડા વિગેરેમાં રાખી દેવું પણુ પતે
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૩૯
Page #251
--------------------------------------------------------------------------
________________
પીવું નહીં. ‘રે મિત વા મિલ્વળ વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી “૩૩૪ વા સળિજું વા ઠંડા પાણીના બિંદુવાળા અને ભિના પતિના પાત્રને “વો ચમકા = વા ઘમજ્ઞિજ્ઞ વા’ આમર્જન અને પ્રમાર્જન કરવા નહીં “બહૂ પુળ પર્વ કાળિકના” પરંતુ જે એ સાધુના જાણવામાં એમ આવે કે- વિગો ને ઘરમાણ” મારૂં પાત્ર ઠંડા પાણી વિનાનું થઈ ગયેલ છે “gવું છિન્નત્તિ અને ભિનાશ વગરનું થઈ ગયેલ છે. “તપૂરું પરિહું તેવા પ્રકારના પાત્રને ઠંડા પાણી વિનાનું હોવાથી “તો સંયમેવ’ યતના પૂર્વક જ “કામરિકન વા વાવ પથવિજ્ઞ વા’ આમર્જન અને પ્રમાર્જન કરવું. અને યાવત્ તડકામાં તપાવવું કે પ્રતાપન કરવું. અર્થાત્ એ સાધુએ ઠંડા પાણીથી ભીના તથા સ્નિગ્ધ પાત્રને આમર્જન કે પ્રમાર્જન કરવું નહીં. પરંતુ સુકાઈ ગયેલ પાત્રને આમર્જન પ્રમાર્જના કરી શકાય છે. “હે મહૂ વા મિજવુળી વાર તે પૂર્વેક્ત સંયમશીલ સાધુ અને સાવી “જાહાર” ગૃહપતિ ગૃહસ્થ શ્રાવકના ઘરમાં “gવણિ ૩wામે વિરમાયા” પ્રવેશ કરવાની ઈચ્છાથી પાત્રોને લઈને જ “હાવકત્રં વારરિચા ગૃહસ્થ શ્રાવકના ઘરમાં પિંડપાત અર્થાત્ ભિક્ષા ગ્રહણ કરવાની ઈચ્છાથી “વિ. સિન્ન વા નિમિત્ત વા’ પ્રવેશ કરે અને ભિક્ષા લઈને નીકળવું. “gવં વરિચા વિચાર, મમિ વા, વિરમૂર્મિ વા’ એજ પ્રમાણે ઉપાશ્રયની બહાર પણ વિચાર ભૂમિ અર્થાત મલમૂત્રને ત્યાગ કરવા માટે અથવા વિહાર ભૂમિ એટલે કે સ્વાધ્યાય કરવા માટે અથવા TTITUTH વા’ એક ગામથી બીજે ગામ જવા માટે પણ પાત્રને લઈને જ “દૂનિકના જવું. એ જ પ્રમાણે “તિવ્યરિયા' અત્યંત વર્ષાકાળમાં “GET વિફા વન્ચેસTrg જે પ્રમાણે બીજી વસ્ત્રષણાના બીજા ઉદ્દેશામાં કહ્યું છે. એ જ પ્રમાણે અહીંયા આ પાવૈષણાના કથનમાં પણ સમજી લેવું. “ના રૂથપહિ પરંતુ આ કથનમાં એટલી જ વિશેષતા છે કે–અહીંયાં પાત્ર સંબંધી કથન સમજવું. એજ પાત્ર સંબંધી વિવેચન અર્થાત્ કેવા પ્રકારનું પાત્ર સાધુએ રાખવું અને કેવા પ્રકારનું ન રાખવું “ચે તરૂ મિત્તલુણ મિડુળી વા’ એ રીતનું નિરૂપણ કરવું એજ એ સંયમશીલ સાધુ અને સાધ્વીનું “મિચં' સામગ્રય છે. અર્થાત્ સાધુ સામાચારી છે. એટલે કે સાધુને આચાર છે. જં સર્દૂિ સમિણ ફિ ના કરજાણિ' જેને સમ્યફ જ્ઞાન, દર્શન, અને ચારિત્રથી તથા પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત થઈને યતના પૂર્વક જ સાધુ અને સાધ્વીએ આચારનું પાલન કરવું જોઈએ. “ત્તિનિ' આ રીતે ભગવાન મહાવીર સ્વામીએ ગણધરોને કહ્યું છે. આ રીતે સુધર્મા સ્વામી કહે છે. “Tigar રમત્તા' ઉપરક્ત પ્રકારથી પોષણનું કથન સમાપ્ત થયું. છે સૂ. ૩ | જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજયશ્રી ઘાસીલાલજી મહારાજ વિરચિત “આચારાંગસૂત્રના બીજા શ્રુતસ્કંધની મર્મપ્રકાશિકા વ્યાખ્યામાં છડું પાવૈષણા અધ્યયન સમાપ્ત દા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૪૦
Page #252
--------------------------------------------------------------------------
________________
અવગ્રહ પ્રતિમાધ્યયન કા નિરૂપણ
સાતમું અધ્યયન હવે સાતમા અધ્યયનના ગુજરાતી ભાષાંતરનો પ્રારંભ કરાય છે.
ટીકાર્ચ-છા અધ્યયનમાં પાષણ સંબંધી નિરૂપણ કરવામાં આવેલ છે. અને પાત્ર વિગેરે ઉપકરણને સાધુજન કઈ પણ ગૃહસ્થ શ્રાવકની સંમતિથી જ ગ્રહણ કરે છે. કેમ કે- સાધુ, મુનીજને પૂર્ણ રીતે અસ્તેય અર્થાત્ ચોરી ન કરવારૂપ મહાવ્રતને સ્વીકાર કરીને જ જીવન યાપન કરવાવાળા હોય છે. તેથી આ સાતમા અધ્યયનમાં પ્રતિજ્ઞા વિશેષરૂપ અવગ્રહનું નિરૂપણ કરવામાં આવે છે. એ પ્રતિજ્ઞા વિશેષ રૂપ અવગ્રહ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાથી ચાર પ્રકારને સમજે. અર્થાત્ દ્રવ્ય વિશેષને ગ્રહણ કરવાની પ્રતિજ્ઞા તથા ક્ષેત્ર વિશેષને સ્વીકાર કરીને રહેવાની પ્રતિજ્ઞા એવં કાળ વિશેષમાં જ નિવાસ કે ભિક્ષાટન વિગેરે કરવાની પ્રતિજ્ઞા તથા ભાવ વિશેષને સ્વીકારવાની પ્રતિજ્ઞા કરવી આ રીતે ચાર પ્રકારને અવગ્રહ સમજે. જેમ કે દેવેન્દ્રાવગ્રહ ૧, રાજાવગ્રહ ૨, ગૃહપત્યવગ્રહ ૩, શાતરાવગ્રહ ૪ અને સાધર્મિકાવગ્રહ ૫, આમાં દ્રવ્યાવગ્રહ ત્રણ પ્રકારને કહેલ છે. સચિત્ત ૧, અચિત્ત ૨, અને મિશ્ર ૩, ના ભેદથી ત્રણ પ્રકારને થાય છે. તેમાં શિષ્યાદિને સચિત્તાવગ્રહ કહેવાય છે. અર્થાત કેવા પ્રકારના શિષ્યાદિરૂપ સચિન દ્રવ્યને ગ્રહણ કરવું જોઈએ તેને સચિત્તાવગ્રહ કહે છે. તથા સરક મુખવસ્ત્રિક (મુહ. પત્ત) રજોહરણદિને ગ્રહણ કરવાની પ્રતિજ્ઞાને અચિત્તાવગ્રહ કહે છે. તથા સચિત્ત શિષ્યાદિ અને અચિત્ત રજોહરણાદિએ બન્નેને ગ્રહણ કરવાની પ્રતિજ્ઞાને-મિશ્રાવગ્રહ અર્થાત્ સચિત્તા sચિત્તાવગ્રહ કહે છે. એ જ પ્રમાણે ગામ, નગર અને અરણ્યના ભેદથી ક્ષેત્રાવગ્રહ પણ ત્રણ પ્રકારના માનવામાં આવે છે. અર્થાત્ ગામ વિશેષમાં જ રહેવું તથા નગર વિશેષમાં જ રહેવું કે અરણ્ય-જંગલ વિશેષમાં જ રહેવાની પ્રતિજ્ઞાને ક્ષેત્રાવગ્રહ કહે. વામાં આવેલ છે. પરંતુ કાળાવગ્રહ બે પ્રકારને જ માનવામાં આવે છે. ૧ વસન્તાદિ હત બદ્ધકાળ અને ૨ વર્ષાકાળના ભેદથી બે પ્રકાર થાય છે. તથા ભાવાવગ્રહ પહેલાં બે પ્રકારનું માનવામાં આવે છે. ૧ મત્યવગ્રહ અને ૨ ગ્રહણાવગ્રહ તેમાં મત્યવગ્રહ બે પ્રકારને થાય છે. ૧ અથવગ્રહ અને ૨ વ્યંજનાવગ્રહ તેમાં પણ અથવગ્રહ છ પ્રકારનો થાય છે. ૧ એકેન્દ્રિય ૨ શ્રીન્દ્રિય ૩ ત્રીન્દ્રિય ૪ ચતુરિન્દ્રિય ૫ પંચેન્દ્રિય ૬ નેઇદ્રિય પરંતુ વ્યંજનાવગ્રહ ચતુરિંદ્રિય અને મનને છોડીને ચાર પ્રકારને જ માનવામાં આવે છે. આ પ્રમાણે બધાનું સંકલન કરવાથી મત્યવગ્રહ દસ પ્રકારને સિદ્ધ થાય છે. તેમ જ ઉપરોક્ત પાંચ પ્રકારને દેવેન્દ્રાદિ સંબંધી અવગ્રહ ગ્રહણાવગ્રહ વિશેષરૂપ ભાવાવગ્રહમાં અંતર્ભત થઈ જાય છે. કેમ કે પરિગ્રહ રહિત શ્રમણના પીડ-વસતિવસ્ત્ર અને પાત્ર ગ્રહણના પરિણામ દશામાં ગ્રહણવગ્રહ કહેવાય છે. આ ગ્રહણાવગ્રહ હોય ત્યારે કયા પ્રકારથી મને શુદ્ધ પિંડ- વસતિ વિગેરે પ્રાતિહારિક કે અપ્રાતિહારિક મળશે આ પ્રમાણે
શ્રી આચારાંગ સૂત્ર : ૪
२४१
Page #253
--------------------------------------------------------------------------
________________
યતના કરવી જોઈએ કહ્યું પણ છે કે –
'गहणुग्गहम्मि अपरिग्गहस्स समणस्स गहणपरिणामो ।
कह पडिहारियाऽपडिहारिए होइ जइयव्वं ।। ગ્રહણાવગ્રહ હોય ત્યારે પરિગ્રહ રહિત શ્રમણને ગ્રહણ પરિણામ પ્રાતિહારિક અથવા અપ્રાતિહારિક હોય છે આ પ્રમાણે ની યતના કરવી જોઈએ આ પ્રમાણે દ્રવ્યાદિ અવગ્રહ રૂપ પ્રતિજ્ઞા વિશેષનું પ્રરૂપણ કરવા માટે સૂત્રકાર કહે છે. “મને મવિશ્વામિ' હું સાધુ બનીશ તથા “અરે અજંપો ગપુરે પજૂ’ અગર એટલે કે ઘર વિના તેમજ અકિંચન એટલે કે ધનસી વિગેરે પરિગ્રહ વિનાને હોવાથી દીન અને દરિદ્ર અને અપુત્ર અને પશુ કહેતાં હાથી ઘોડા વિગેરે પશુથી રહિત થઈને “ઉત્તમોર્ફ પરદત્તભેજી એટલે બીજાએ આપેલ ચતુર્વિધ અનાદિ આહાર જાતને આહાર કરીશ. તથા “પાર્વ જર્મ નો સિરામિત્તિ’ પાપકર્મ-હિંસા, ચોરી વિગેરે પાપજતક કર્મ કરીશ નહીં. એ પ્રમાણે “સમુદાર પ્રતિજ્ઞા કરીને “ મેતે ! અવિના વાળ દૂરસ્થાનિ' હે ભગવન્ દરેક પ્રકારના અદત્તાદાનનું પ્રત્યાખ્યાન કરૂં છું. અર્થાત્ વગર આપેલ વસ્તુ લઈશ નહીં આ પ્રમાણેની પ્રતિજ્ઞા લઈને “રે જામં વા નાં વા વેર્ટ થ” એ સાધુએ ગામમાં કે નગરમાં કે બેટ નાનાગામમાં “૨૬ વા મઠંચં ’ કબૂટ નાના નગરમાં કે માડંબ નાની ઝુંપડામાં બનાવ ચાળેિ વા યાવત્ દ્રણમુખ એટલે કે પર્વતની તળેટીમાં કે આશ્રમમાં અથવા રાજધાનીમાં “કgવયિસિત્ત’ પ્રવેશ કરીને “નેત્ર
વિન્ન nિgsઝા” પેતે વગર આપેલ વસ્તુને લેવી નહીં અને “રડળેહું રિછું જિજ્ઞાવિજ્ઞ બીજા સાધુઓને પણ વિના આપેલ વસ્તુ ગ્રહણ ન કરાવે. તથા “ટ્રિ૬ નિર્દૂતે વિ અને અદત્ત- વિના આપેલ વસ્તુને લેનારા બીજા સાધુઓને “ર સમgનાળિજ્ઞા' અનુદન પણ કરવું નહીં અર્થાત્ વિના આપેલ વસ્તુને લેવા માટે કોઈ પણ સાધુને સંમતિ આપવી નહીં અને આ પ્રમાણે “હું વિ દ્ધ સંવરજાં' જે સાધુઓની સાથે પોતે દીક્ષા ગ્રહણ કરેલ છે. “afé fપ ગારું જીત્તi ar' એ સાધુઓની પાસે જે વરસાદને રોકવા માટે ઉપકરણ રૂ૫ છત્ર હોય કે ઉનની કાંબળ વિગેરે હોય અથવા જાય
+છેJi વા યાવત્ ચર્મ છેદનક હોય કે નખ કાપવાની નરેણું હોય “afé geગામેવ વાર્દ અgUવ’ એ છત્ર કાંબળ નરેણી વિગેરે માટે પહેલાં અનુમતિ લીધા વિના અને “પકિદચ અદિચિ પ્રતિલેખન કર્યા વિના કે “મfકાર અમન’ પ્રમાર્જન કર્યા વિના નો nિg at એકવાર પણ ગ્રહણ કરવું નહીં. “પિઝિટ્ટિકા વા” તથા અનેકવાર પણ ગ્રહણ કરવા નહીં. તેff q==ામેવ હું નારૂ ઝ' પરંતુ એ છત્ર કાંબળ વિગેરે ઉપકરણની પહેલેથી આજ્ઞા માગવી અને અસુવિચ પરિચિ' અનુમતિ લઈને તથા પ્રતિલેખન કરીને તથા “મનિ' પ્રમાર્જન કરીને “તો સારામે તે પછી સંયમ પૂર્વક જ “જિfog = વા વા' એક વાર અગર અનેકવાર ગ્રહણ કરવું અર્થાત્ આજ્ઞા મેળવ્યા વિના છત્ર વિગેરે ગ્રહણ કરવા નહીં સૂ. ૨૦ છે
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૪૨
Page #254
--------------------------------------------------------------------------
________________
હુવે પ્રકારાન્તરથી આજ્ઞા ગ્રહણ કરવાનું જ નિરૂપણ કરે છે.
ટીકા”-સે મિલ્ યા મિવુની વા' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી આનંતાગારેમુ વા રામાળારેમુ વા' અતિથિ શાળા એટલે કે ધમ શાળામાં અથવા ઉદ્યાન બગીચામાં અથવા ‘નાવ હેતુ વા' ગૃહસ્થ-શ્રાવકના ઘરમાં અથવા વિદ્યાવસતુ વા’ અન્યતીથિ ક દંડી વિગેરેના મઠામાં જૈન સાધુને રહેવા લાયક અણુન્તત્રિ' સ્થાન એઇને અને હૃદયમાં વિચાર કરીને માઢું નાખ્ખો ત્યાં વાસ કરવા માટે સ ંમતિ મેળવવાની યાચના કરવી, અને બે સત્ય કરે તે અતિથિશાળા વિગેરેના માલિક હાય અથવા છે સત્ય સમત્તિ' જે ત્યાંના વહીવટ કર્તા હૈાય તે પદ અણુમ્નવિજ્ઞા’ તે માલિક અથવા વહીવટ કરનારની એ અતિથિશાળા વિગેરેમાં રહેવા માટે તેમની સંમતિ મેળવવા કહેવુ કે-‘નામં ણજી- આણોત્તિ! નાનું બાળાચં વસામો' હે આયુષ્મન્ આપની ઈચ્છા પ્રમાણે જેટલા દિવસ માટે અથવા જેટલા સમય માટે આપની આજ્ઞા હશે એટલા જ દિવસ કે સમય પન્ત અને જેટલી જગ્યામાં રહેવા માટેની તમારી સંમતિ હશે એટલી જ જગ્યામાં અમે રહીશું. નાવ આતો આમંતણ ભારે તથા યાવત્ કાલ પન્ત રહેવાની આપની સંમતિ હશે તથા ગાય સામ્નિયા ઇફ' જ્યાં સુધી સાધર્મિક સાધુએ આવશે. ‘તાવંદ્' ફ્સિામો' એટલા કાળ માટે જ વસતિરૂપ ક્ષેત્રમાં રહીશું અને ‘સેળ વાં વિHિામો' તે પછી અમે ત્યાંથી ગમન કરીશુ તે િપુળ તત્ત્વો 'ત્તિનો ચિત્તિ' તે પૂર્વોક્ત સાધુ અને સાધ્વી એ અતિથિશાળામાં રહેવા માટે અનુમતિ પ્રાપ્ત કર્યો પછી મૈં તત્ત્વ સાદમ્બિયા સંમો' જે કાઈ સાધર્મિક સાધુ એક સામાચારી પ્રવિષ્ટ હોય અને પ્ર ઘૃણિકપણાથી અર્થાત્ અતિથિ રૂપે આવે કે સાંભાગિકપણાથી‘સમનુળા’ ઉધક્ત વિહાર કરનારા અતિથીપણાથી વાળચ્છિન્ના' ત્યાં આવી જાય. ‘સેળ સપ મેલિસ’ તો એ સાધર્મિક એક સામાચારી પ્રવિષ્ટ અથવા સાંલેાગિક ઉદ્યુક્ત વિઙારી સાધુઓને સળે વા, પાળે ચા, લામે વા સામે વ” અશનાદિ ચતુર્વિધ આહાર જાત તેન તે સામિયા સંમોચા સમજીળા પોતે યાચના દ્વારા લાવીને આવનાર સાધુને આહાર કરાવવા જીવૃત્તિમંતિજ્ઞા' આદર સહિત નિમ ંત્રણ કરે પરંતુ નો ચેવ ળ વડિયા’ ખીજાએ દ્વારા લાવવામાં આવેલ અશનાદિ ચતુવિધ આહારના નોળિાિચ બોનિપ્રિય વૃનિમંતિજ્ઞા' નિયંત્રણ આપીને આહાર ન કરાવે અર્થાત્ ાતે યાચના દ્વારા લાવેલ અશનાદિ ચતુર્વિધ આહાર જ તેમને આપવા. ૫ સુર ા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૪૩
Page #255
--------------------------------------------------------------------------
________________
હવે પ્રકારાન્તરથી પ્રતિજ્ઞા રૂપ અવગ્રહનું નિરૂપણ કરવામાં આવે છે -
ટીકાર્થ– મિર્ વ રા' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાવ નારા, વા” અતિથિ શાળાઓમાં અથવા “બારમાસુ વા બગીચાઓમાં અથવા શાણાવકુ ઘા’ ગૃહસ્થ શ્રાવકના ઘરમાં અથવા “વરિયાવરથેજા જાવ' શય્યાતર ગહામાં અથવા અન્યતીથિક દંડી વિગેરેના મઠમાં યાવત રહેવાને વિચાર કરીને ત્રિાવગ્રહરૂપ વ્યાવગ્રહની યાચના કરવી. અર્થાત્ ઉપાશ્રય વિગેરેમાં થોડા દિવસ અથવા થોડા સમય માટે રહેવાના સ્થાનની યાચના કરવી. અને જે કોઈ એ અતિથિ શાળા અગર ઉપાશ્રય વિગેરેના માલીક હોય અથવા વહીવટ કરનાર હોય તેમને કહેવું કેઆયુશ્મન ! જેટલા સમય માટે અથવા જેટવા દિવસે માટે આપ અમને ઉપાશ્રય વિગે૨માં રહેવા માટેની સંમતિ આપશે અને જેટલી જગ્યામાં રહેવાની સંમતિ આપશે. એટલે જ સમય અને એટલી જ જગામાં અમે વાસ કરીશું અને જ્યાં સુધી બીજા સાધર્મિક સાધુ મહામાં ત્યાં આવશે નહીં અર્થાત્ સાધર્મિક સાધુ જ્યારે એ અતિથિ શાળા કે ઉપાશ્રયમાં આવશે ત્યારે અમે ત્યાંથી ચાલ્યા જઈશું આ પ્રમાણે “રે પણ તસ્યો હિ વોચિંતિ’ ક્ષેરાવગ્રહરૂપ દ્રવ્યાવગ્રહની યાચના કરીને ઉપાશ્રયમાં રહ્યા હોય તેવા સમયે તથ સામિયા અનમોનિયા’ અન્યતીર્થિક સાધુઓ ત્યાં આવે અર્થાત્ અતિથિ તરીકે પધારે તે તથા “સનgoણા સવાલના ઉક્ત વિહારી સાધુ આવી જાય તે એ અન્યતીર્થિક સાધુઓનું પિતે જે તેના સિત્તર વીસે વા પણ જા કિન્ના વા સંથારણ વાર પીઠ ફલક આસન શય્યા સ થારા વિગેરેની યાચના કરીને આદર સત્કાર કરે તેમાં તે સામણ અનમોરૂર સમજુને કનિમંતિકા' કેમ કે એ અન્યતીથિક સાધુ મહાત્માઓની સાથે ભેજનાદિ વ્યવહાર ન હોવાથી કેવળ પિતે લાવેલ પીઠ ફલક આસન વિગેરેથી એ આગન્તુક અન્યતીથિક સાધુઓને સત્કાર કરે. પરંતુ “શે જે i gવદિશા નિષિ@ચ નિકિગ્રા નિમંત્તિના કેઈ બીજાઓએ લાવેલ પીઠ ફલક વિગેરેથી સત્કાર કરે નહીં. કહેવાને ભાવ એ છે કે અન્ય તર્થિકસાધુઓને પીફલાદિથી સત્કાર કરે પણ અશનપાનાદિથી સત્કાર કર નહીં કેમકે એ સાધુ મહાત્માઓ માટે પીઠ ફલાદી જ એગ્ય સાકાર મનાય છે. અશન પાનાદિ
ગ્ય મનાતા નથી, તેથી કેવળ પીઠ ફલકાદિથી જ એ સાંગિક અન્ય તીર્થિક સાધુએને સત્કાર કર,
હવે દ્વવ્યાવગ્રહ વિશેષનું નિરૂપણ કરવામાં આવે છે. જે મિત્ર વા મિજવુળી વા'
શ્રી આચારાંગ સૂત્ર : ૪
२४४
Page #256
--------------------------------------------------------------------------
________________
તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી ગરાણ વા, અતિથિ શાળાઓમાં અથવા “મારામારેલુ વા’ ઉદ્યાન શાળામાં અથવા “પાવવુ, વા’ ગૃહપતિ ગૃહસ્થ શ્રાવકના ઉપાશ્રમાં અથવા “રિયાવસુ વા’ અન્યતીથિક સાધુઓ દંડી વિગેરેના મઢમાં નાથ' યાવત “રે નિં કુળ રહ્યુ હૃતિ વોચિંતિ” તે સ્થાનના સ્વામી કે વહીવટ કર્તા પાસેથી રહેવા માટે સંમતિ લઈને રહે ત્યારે “ને તત્ય વિફળ રા’ ગૃહપતિ ગૃહસ્થ શ્રાવક કે “હાવપુરાણ વા ગૃપતિના પુત્રોની ‘હુ વા’ સેય હોય અથવા fઠા વા’ કાતર હોય અથવા “BUતોનg ar? કાન ખોતરણી હોય અથવા “નો
વા’ નખ કાપવાની નરેણું હોય “તેં કાપળો પક્ષ ના પરિહારિચ ફત્તા એ સોઈ વિગેરે સાધને કેવળ પિતાના ઉપયોગ માટે જ પાછા આપવાની ભાવનાથી લઈને તેનાથી પિતાનું કાર્ય પૂર્ણ થયેથી પાછા આપી દેવા ‘નો અનમજોરર ફિકર વા’ પરંતુ પિતાના ઉપયોગ માટે યાચના કરીને લાવેલ અન્ય સાધુને એકવાર અથવા “જગુરૂષ વા' અનેકવાર આપવા નહીં. અર્થાત્ કેવળ પિતાને માટે એ રોઈ વિગેરેનો ઉપયોગ કરો અને “સર્ચ જાગિન્ન તિ છે તમાચા તત્વ છિન્ના પિતાનું કાર્ય થયેથી તે સઈ વિગેરે તેના માલિકને આપવા તેમની પાસે જવું ‘તથ દિછત્તા ત્યાં જઈને “ઘાવ' તે પાછા આપતા પહેલાં “ઉત્તાપ વ ચતા હાથ પર સેઈ વિગેરે રાખીને મૂકી જા સાવિત્તા અથવા જમીન પર જ સેઈ વિગેરે રાખીને “મં વહુ રૂમ વસ્તુ શાસ્ત્રોફઝા' આ આપની સેઈ છે અથવા આ આપની કાતર છે. એમ કહીને પ્રત્યક્ષ દેખાડે પરંતુ નો વેવ ” પિતાના પાળિળા gifતિ પ્રવૃત્તિના હાથથી ગૃહસ્થના હાથમાં એ સંઈ વિગેરે આપવા નહીં અર્થાત્ સાધુ પોતે જ એ સેઈ વિગેરેને તેના માલિકના હાથમાં આપવા નહીં કેમ કે–પિતાના હાથથી તેના માલિક ગૃહસ્થના હાથમાં આપવાથી પરંપરયા હિંસાદિ દેવની સંભાવનાથી સંયમની વિરાધના થાય છે. અર્થાત પિતાના કાયને માટે ગૃહસ્થ શ્રાવક પાસેથી સોઈ વિગેરે લઈને કામ થઈ ગયા પછી તે ગૃહસ્થને ઉપક્ત પ્રકારથી પાછા આપી દેવા. તે સૂ, ૩ !
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૪૫
Page #257
--------------------------------------------------------------------------
________________
ફરીથી પ્રકારાન્તરથી ક્ષેત્રાવગ્રહરૂપ દ્રવ્યાવગ્રહનું નિરૂપણ કરવામાં આવે છે. -
ટીકાઈ–“રે મિg a fમવુળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાથ્વી રે લg anહું ગાળાગા’ જે આ વાક્યમાણ રીતે અવગ્રહને જાણે કે ‘બળતરપિતા કુટથી આ ભૂમી સુકેલા તૃણ ઘાસ વિગેરેથી ઢંકાયેલ નથી અર્થાત્ સચિત ભૂમિ છે. બનાવ સંતાન' એવં યાવત્ અગ્નિકાયથી યુક્ત છે. અને અષ્કાયથી યુક્ત છે. તથા લતા તતુ મકરાજાળ વિગેરેથી ભરેલ છે તે “તવાણ’ આવા પ્રકારની અનન્તહિંત સચિત્ત ભૂમીની ઉપર “નો ઉTહું રિજ્ઞા ” વાસ કરવા માટે ક્ષેત્રાવગ્રહની એકવાર અથવા ‘qfrfrfoછૂઝ વા’ અનેકવાર યાચના કરવી નહીં કેમ કે આ પ્રકારની સુકા ઘાસ વિગેરેથી કાયા વગરની જમીન પર નિવાસ કરવાથી પ્રાણિની હિંસા થવાની સંભાવના રહે છે. તેથી સંયમની વિરાધના થાય છે. તેથી સુકા ઘાસ વિગેરેના વ્યવધાન વગરની સચિત્ત જમીન પર રહેવા માટે ક્ષેત્રાવગ્રહરૂપ દ્રવ્યાવગ્રહની યાચના કરવી નહીં એજ પ્રમાણે
મિત્રણ વા મનવુળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી રે ૪ gm g8 તકરૂણ હું જ્ઞાળsઝા” જે આ પ્રમાણે વફ્ટમાણ રીતે ઉપાશ્રયમાં અવગ્રહને જાણી લે કે-“જૂળસિ વી” આ ઉપાશ્રયમાં રહેવા માટે સ્તંભની ઉપર રહેવાનું સ્થાન છે. અથવા “જલિ રા’ ઘરના દ્વાર પર વાસ સ્થાન છે અથવા “વસુરાજંલિ =” ઉદ્દખલ-ખારણીયા ઉપર સ્થાન છે. અથવા “ઝામગરું ના' સ્નાન પીઠની ઉપર નિવાસ સ્થાન છે તે તtinોરે એ વિજ્ઞા” અથવા આ પ્રકારના ઉપરના ભાગમાં જ સ્થાન છે તે આ પ્રકારના અદ્ધર રહેલા સ્થાનમાં એટલે કે ખંભાદિની ઉપર તથા “કુરે સારી રીતે નહીં બાંધેલાં અથાત ખૂબ મજબૂત રીતે નહીં બાંધેલા તથા “દુાિવિારે સુવ્યવસ્થિતપણાથી નહીં રાખેલા કાર” યાવત કંપવાવાળા અર્થાત્ હલતાડોલતા સ્થાનમાં રહેવા માટે સંમતિરૂપ અવગ્રહની એકવાર કે અનેકવાર યાચના કરવી નહીં. કેમ કે સતંભ વિગેરેની ઉપર બનાવેલા અને અદ્ધર રહેલા અને શિથિલ બંધવાળા તથા અવ્યવસ્થિત ડેલતા એવા ઉપાશ્રયમાં રહેવાથી પડી જવાની સંભાવના રહેવાથી સંયમની વિરાધના થાય છે. તેથી આ રીતના ઉપાશ્રયમાં રહેવા માટે યાચના કરવી નહીં. એ જ પ્રમાણે આ રીતના બીજા ઉપાશ્રયમાં પણ રહેવા માટે યાચના ન કરવા વિષે સરકાર કહે છે. મિત્ર ના મિણુળી જા' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી “તે ૬ પુન વરણ હું કાળિકના જે આ વયમાણે પ્રકારથી બનેલા ઉપાશ્રયમાં અવગ્રહના વિષે જાણી લે કે-આ ઉપાશ્રય વિદ્યત્તિ યા કુડની ઉપર બનાવેલ છે. અથવા ‘મિર્જાસ વા’ ભીતની ઉપર બનાવેલ છે. અથવા “સિસિ વા’ પત્થરના ઉપર બનાવેલ છે. અથવા “સ્ટોત્કૃતિ ના’ માટીના ઢફાની ઉપર બનાવેલ છે. “તwwારે વંતસ્ટિવજ્ઞાણ તે તેવા પ્રકારના અદ્ધર રહેલા કુડયાદિની ઉપર બનાવવામાં આવેલ ઉપાશ્રયમાં રહેવા માટે નો હું ાિદિક ના પરિલિજ્ઞિ ગા' એકવાર કે અનેકવાર યાચના કરવી નહીં કેમ કે આ પ્રકારના અદ્ધર રહેલ કુડયાદિની ઉપર બનાવેલ ઉપાશ્રયમાં રહેવાથી પડી જવાની સંભાવના રહે છે. અને તેમ પડી જવાથી
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૪૬
Page #258
--------------------------------------------------------------------------
________________
સંયમની વિરાધના થાય છે. તેથી સંયમનું પાલન કરવાવાળા સાધુઓએ આ પ્રકારના ઉપાશ્રયમાં રહેવા માટે યાચના કરવી નહીં. તથા આ પ્રકારના બીજા ઉપાશ્રયમાં રહેવા માટે પણ યાચના ન કરવા માટે સૂત્રકાર કહે છે – મિજવું ના ઉમધુળ વા” તે પૂર્વેક્ત સંયમશીલ સાધુ અને સાથ્વી “જે ક પુખ કારણ હું કાળિsan” જે વફ્ટમાણ પ્રકારથી ઉપાશ્રયમાં અવગ્રહ માટે જાણી લે કે “સંપત્તિ વ’ આ ઉપાશ્રય સ્કંધ પર બનાવેલ છે, અથવા મંવંસિ શા માચા ઉપર બનાવેલ છે. અથવા મારિ વા’ મેડા અર્થાત ઘરના માળીયા પર અથવા “જારા રા’ પ્રાસાદની ઉપર બનાવેલ છે અથવા “હમતસિ Rા હમ્મતલ અર્થાતુ ધનવાના મકાનની ઉપર બનાવેલ છે. અથવા “અUUરે વાં તાળTોરે આ પ્રકારના બીજા કોઈ પણ સ્થાન વિશેષમાં બનાવેલ છે. તે “વારે અંતરિક્ષનાd” આવા પ્રકારના અંધ અગર માળ ઉપર કે માંચા ઉપર બનાવેલ અદ્ધર રહેલ ઉપાશ્રયમાં “ગાય નો હું કઠ્ઠિા વા પરિnિfogકર વા યાવત નિવાસ કરવા માટે સાધુએ અવાર કે અનેકવાર યાચના કરવી નહીં કેમ કે–આવા પ્રકારના અદ્ધર રહેલ
ધ વિગરની ઉપર બનાવવામાં આવેલ ઉપાશ્રયમાં રહેવાથી પડિજવાની સંભાવનાથી સંયમની વિરાધના થાય છે. માટે તેવા ઉપાશ્રયમાં નિવાસ કરે નહીં,
ફરીથી પ્રકારનરથી જ ક્ષેત્રાવગ્રહરૂપ દ્રવ્યાવગ્રહનું જ નિરૂપણ કરે છે -તે મિકq a1 મિજવુળ વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી “જે ૬ જુન ૩વસયં કાળિકા’ જે વફ્ટમાણ પ્રકારથી ઉપાશ્રયને જાણે કે- “સંસારિર્થઆ ઉપાશ્રય સસાગરિક છે. અર્થાત્ ગૃહસ્થ લેકે પણ આ ઉપાશ્રયમાં (મકાનમાં રહે છે. તથા “જ્ઞાન' આ ઉપાશ્રય અગ્નિથી યુક્ત છે. અર્થાત્ અગ્નિકાય જેથી યુક્ત છે તથા “ો ઠંડા પાણીથી પણ યુક્ત છે એટલે કે અપૂકાય છથી પણ સંબદ્ધ છે. “તુજસુમત્તળ” તથા આ ઉપાશ્રય નાના નાના પ્રાણિ જેવા કે કુતરા, બિલાડાથી તથા સચિત્ત અનાજ પાણી વિગેરેથી પણ યુક્ત છે. તેમ જાણી લેત નો vooreણ નિયમmarg” આવી રીતના સાગરિક વિગેરેથી યુક્ત ઉપ શ્રયમાં રહેવા માટે બુદ્ધિમાન સાધુએ નિર્ગમન અને પ્રવેશ કરવા માટે તથા “નવ ધમાકુનો વત્તા યાવત્ આગમાદિ ધાર્મિક ગ્રંથોના વાચન માટે તથા અન્ય પ્રચ્છા કરવા માટે તથા આવર્તન કરવા માટે તથા ધર્માનુગ ચિન્તન કરવા માટે અવગ્રહ અર્થાત્ યાચના કરવી નહીં જ ગૃહસ્થ શ્રાવક વિગેરેથી
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૪૭
Page #259
--------------------------------------------------------------------------
________________
યુક્ત ઉપાશ્રયને જાણીને તરવારે ૩૩ સાગરિણ' તેમાં નિવાસ કરવા માટે વિવેકી સાધુએ એકવાર કે અનેકવાર ક્ષેત્રાવગ્રહરૂપ “જાવ તો ૩r affvzs7 વારિnિf= વા’ દ્રવ્યાવગ્રહની યાચના કરવી નહીં. કેમ કે-ગૃહસ્થ શ્રાવક અને કુતરા, બિલાડા કે અગ્નિકાય વિગેરે જેથી યુક્ત ઉપાશ્રયમાં રહેવાથી સંયમની વિરાધના થાય છે. તેથી સંયમનું પાલન કરવાવાળા જૈન મુનિ એ આવા પ્રકારના ઉપાશ્રયમાં રહેવા માટે યાચના કરવી નહીં.
ફરીથી પણ પ્રકારાન્તરથી જ ક્ષેત્રાવગ્રહરૂપ દ્રવ્યાગ્રહનું કથન કરે છે.- “ મિજવું વા મિજવુળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાવી “રે શુ કવચં કાળિક” જે વસ્થમાણ પ્રકારથી ઉપાશ્રયને સમજે કે-“વફ૪૩ માઁ મળ’ ગૃહપતિ અર્થાત્ ગૃહસ્થ શ્રાવકના ઘરની વચમાંથી બનતું પંથે વિદ્ધ વા જવા માટે ઉપાશ્રયને માર્ગ સંબંધિત છે. “નો પuળસ્ત જ્ઞાવ' તો વિવેકશીલ સાધુએ ઉપાશ્રયમાંથી નીકળવા તથા ઉપાશ્રયમાં પ્રવેશ કરવા માટે અને આગમના અધ્યયન માટે તથા પરસ્પર એક બીજાને પૃચ્છા કરવા માટે તથા આવર્તન કરવા માટે તેમજ ધર્માનુગ ચિંતન કરવા માટે યાવત “સેવે નવા વાવ’ આવા પ્રકારના યાવત્ ગૃહસ્થ શ્રાવકના ઘરની મધ્યમાંથી જવા આવવા માટે ઉપાશ્રયને માર્ગ આવતા હોય તે તેવા પ્રકારના ઉપાશ્રયમાં રહેવા માટે એકવાર કે અનેકવાર ક્ષેત્રાવગ્રહ રૂપ દ્રવ્યાવગ્રહની યાચના કરવી નહીં કેમ કે ગૃહસ્થ શ્રાવકના ઘરની વચમાં થઈને જવાના રસ્તાવાળા ઉપાશ્રયમાં રહેવાથી ગૃહસ્થ શ્રાવકની સ્ત્રી કે કન્યા વિગેરેને સંપર્ક થવાની સંભાવનાથી સંયમની વિરાધના થાય છે તેથી આવા પ્રકારના ઉપાશ્રયમાં રહેવા માટે યાચના કરવી નહીં.
ફરીથી વધારે સાવધાન કરવા ક્ષેત્રાવગ્રહનું જ નિરૂપણ કરે છે.–“રે મિશ્વ ના ઉમરવુળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી “રે પુન લવણયં નાળિકના” આ વયમાણ રીતે ઉપાશ્રયને જાણી લે કે રૂદુ વહુ જાવ રા’ આ ઉપાશ્રયની પાસે ગૃહસ્થ શ્રાવકે અથવા “@ાવ મારિયા વા’ ગૃહસ્થ શ્રાવકની સ્ત્રી અથવા “ઘણાવર્ડ ga વા' ગૃહપતિને પત્ર અથવા જાહૂાવધૂર વા’ ગૃહપતિની પુત્રી અથવા જુઠ્ઠા વા’ ગૃહ.
શ્રી આચારાંગ સૂત્ર : ૪
२४८
Page #260
--------------------------------------------------------------------------
________________
પતિની પુત્રવધૂ અથવા “ઝાર ઘમ્મરીયો વા' યાવત્ ગૃહપતિની ઘાઈ અગર ગૃહપતિને દાસ કે ગૃહપતિની દાસી અગર ગૃહગતિને “મા” નોકર અથવા ગૃહપતિની કર્મ કરી
કરાણું “સત્તાનં વોવંતિ વા’ પરસ્પર બૂમો પાડે છે અગર પરસ્પર આકંદન કરે છે. અથવા “તવ વિદ્યારે સિનારિ” તેલ વિગેરેથી માલીશ કરે છે. અથવા સ્નાન વિગેરે કરે છે. અથવા “લોmવિચાર અત્યંત ઠંડા પાણીથી નહાય છે અર્થાત્ તેલ વિગેરેથી હાથ પગને ઘસે છે. અગર સ્નાન કરવાના ચૂર્ણ આમળા વિગેરેથી શરીરની માલીશ કરે છે. અથવા લેપ્રના પાવડર કે સાબુ વિગેરેથી શરીર સાફ કરે છે. અને અત્યંત ઠંડા પાણીથી અથવા અત્યંત ગરમ પાણીથી શરીરને ધુવે છે. અથવા નિMિારૂ વા’ યુવતી આ નગ્ન થઈને એકાન્તમાં રતિક્રીડાની વાત કરે છે. તે આવા પ્રકારના ઉપાશ્રયમાં રહેવા માટે ક્ષેગાવગ્રહ રૂપ દ્રવ્યાવગ્રહની એકવાર કે અનેકવાર યાચના કરવી નહીં અહીંયા ‘કા વિકસાણ ગાઝાવ' શયેષણાના પ્રકરણ માં જે પ્રમાણેના આલાપકે કહેવામાં આવી ગયા છે. “નવાં વત્તાયા' એજ પ્રકારના આલાપકો અહીંયા પણ ક્ષેત્રાવગ્રહના પ્રકરણમાં સમજી લેવું.
ફરીથી પણ પ્રકારાન્તરથી ક્ષેત્રાવગ્રહનું જ નિરૂપણ કરે છે. તે મિFણ વા મિસ્તુળ વા' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી “તે વં પુળ ૩વરસર્ચ લાખ ગા’ તેઓ જે વસ્થમાણ રૂપથી ઉપાશ્રયને જાણી લે કે- જાફરારંઝિક જ્ઞa' આ ઉપાશ્રય આકી સંલે.
ખ્ય છે. અર્થાત્ શૃંગારિક ચિત્રવાળે છે. એમ જાણી લે તે આવા પ્રકારના શૃંગારિક ચિત્રવાળા ઉપાશ્રયમાં રહેવા માટે “ પર નિકળવેસાર' પ્રાજ્ઞ વિવેકી મુનીએ ક્ષેત્રાવગ્રહની યાચના કરવી નહીં. “રાવ’ કેમ કે આ પ્રકારના શૃંગારિક ચિત્રવાળા ઉપાશ્રયમાંથી નીકળવું કે પ્રવેશ કરે તથા આગમ શાસ્ત્રાદિનું વાચન કરવું અને પરસ્પર પૃચ્છા કરવી તથા આવર્તન કરવું તેમજ ધર્માનુયોગ ચિંતન કરવું. ઠીક નથી કેમ કે આ રીતના શૃંગારિક ચિત્રવાળા ઉપાશ્રયમાં રહેવાથી કામોદ્દીપન થવાથી સંયમની વિરાધના થાય છે તેથી સંયમનું પાલન કરવાવાળા સાધુ મુનિએ આ પ્રકારના શૃંગાર યુક્ત ઉપાશ્રયમાં રહેવા માટે ક્ષેત્રાવરહની યાચના કરવી નહીં આ રીતે “થે વસ્તુ તરસ મિજવુ ઉમરવુળી વા સામમિર્ચ” સંયમનું સારી રીતે પાલન કરવું એજ સંયમશીલ સાધુ અને સાવીનું સામગ્રય છે. અર્થાત્ સાધુની સામાચારી છે. “i aહું મિg હર તથા કરૂઝાલિ ત્તિનિ' જે સાધુના સામાચારીને સમ્યફ જ્ઞાન દર્શન ચારિત્રથી અને પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિથી યુક્ત થઈને સદા સર્વદા પાલન કરવા માટે યતના પૂર્વક તત્પર રહેવું જોઈએ. કેમ કે સાધુ મુનીએ તથા સાધ્વીએ સંયમ પૂર્વક રહેવું એજ જીવનનું સર્વસ્વ માનવામાં આવેલ છે. તેથી સંયમશીલ સાધુ અને સાર્વીએ સંયમન પાલન કરવા માટે અત્યંત સાવધાન રહેવું. એમ વીતરાગ ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું છે. આ વાત સુધર્મા સ્વામી કહે છે. “ પરિમાણ ઘઢમો તો સમો આ અવગ્રહ અર્થાત ક્ષેત્રાવગ્રહરૂપ દ્રવ્યાવગ્રહ યાચનાની પ્રતિમારૂપ પ્રતિજ્ઞાને પહેલે ઉદ્દેશ સમાપ્ત. સૂ, કા
સાતમા અધ્યયનના ક્ષેત્રાવગ્રહને પહેલા ઉદ્દેશ સમાપ્ત,
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૪૯
Page #261
--------------------------------------------------------------------------
________________
સાતમા અધ્યયન ને બીજે ઉદ્દેશક સાતમા અધ્યયનના પહેલા ઉદ્દેશામાં ક્ષેત્રાવગ્રહ રૂપ દ્રવ્યાવગ્રહ (ઉપાશ્રયમાં રહેવા માટેની જગ્યાની યાચના) નું નિરૂપણ કરવામાં આવેલ છે. હવે આ સાતમા અધ્યયનના બીજા ઉદ્દેશામાં પણ ઉક્ત ક્ષેત્ર વગ્રહની બે કીની વક્તવ્યતાનું નિરૂપણ કરવામાં આવે છે –
ટીકાથ-રે માતા, રા મામાવા’ તે પૂર્વોક્ત સાધુ અને સાવ અતિથિ શાળાઓમાં કે ઉદ્યાન શાળાઓમાં બાવકુ વા વરિયાપક, વા' અથવા ગૃહપતિ શ્રાવકના ઉપાશ્રયમાં અથવા અન્યતીર્થિક દંડી વિગેરેના મઠામાં રહેવા માટે અપીલ નુ સારૂકના હૃદયમાં વિચાર કરીને ક્ષેત્રાવગ્રહ રૂપ દ્રવ્યાવગ્રહ (જગ્યા સ્થાન) ની યાચના કરવી. અને જે એ અતિથિશાળા કે ઉદ્યાનશાળા કે ઉપાશ્રયના માલીક હોય અથવા વડીવટ કરનાર અધિકારી હોય તેની પાસે ક્ષેત્રાવ મહ રૂપ દ્રવ્યાવગ્રહ એટલે કે રહેવા માટેના સ્થાનની આજ્ઞા મેળવવા વિનંતિ કરવી કે “વાસં હજુ સાવ હે આયુમન શ્રાવક! “ઝારું બહાર્જિા વામો આપની ઈચ્છાનુસાર જ જેટલા સમય માટે અને જેટલા સ્થાન માટે આપની સંમતિ હશે એટલા જ કાળ સુધી અને એટલા જ સ્થાનમાં અમે વાત કરીશું અને ‘નાવ બનો !” જેટલા સમય માટે “નાર આવતા Tr' રહેવા તમારી અનુમતિ હશે તથા “જાવ સાન્નિધ્યા જ્યાં સુધી સાધર્મિક સાધુ મુનિ પરિ આવશે નહીં એટલે કે સાધર્મિક મુનિવર જ્યારે આવશે. ‘તાર ૩૬ વન બ્રિણામો’ ત્યાં સુધીના અવગ્રહની યાચના કરીએ છીએ, એટલે કે અન્ય સાધર્મિક સાધુ આવશે. ત્યારે તેમાં પરં gિarો અમે આ સ્થાનમાંથી વિહાર કરી જઈશું રે જ પુખ તરી રહૃતિ gોnfહરિ ત્યાં અવગ્રહનો સ્વીકાર કરીને તે સાધુએ ત્યાં શું કરવું ? તે કહે છે. બને તય સમળાના વા ત્યાં જે અન્યતીથિક ચરક શાક્ય વિગેરે અન્યતીર્થિક સાધુ શ્રમણ અને “માદાળ ૩' બ્રાહ્મણ તથા “અતિણિ વિસાવળીમrrળ વા' અતિથિ અભ્યાગત દીન, દરિદ્ર તથા યાચકેના “છત્તા વા ના જન્મg ar' છત્ર થાવત ચર્મ છેદનક કે નરે! કાતર વિગેરેને “તું ને તો નળજ્ઞા અમે અંદરથી બહાર કરીશું નહીં. તથા “દિરો વા નો તો વિવિઝા' બહારથી અંદર લાવીશું
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૫૦
Page #262
--------------------------------------------------------------------------
________________
નહી. અર્થાત્ એ અન્યતીર્થિક સાધુઓના તથા અતિથિ અભ્યાગતના છત્ર ચામર કે નરણી કાતર વિગેરેને ઉટા સુટી કરીશું નહીં. તેને જેમના તેમ જ રહેવા દઈશું તથા કુર્ત વા નો પરિવોફિકજ્ઞા’ સુતેલાઓને એટલે કે તે અતિથિ અભ્યાગતને જગાડીશું નહીં તેમજ ‘નો તેાિં પિ વિ અધ્વત્તિય' બીજાને અપ્રીતિજનક કોઈપણ ખરાબ વ્યવહાર કે વતન અમો કરીશું નહી અને ‘qfsળીવં ’ તેમનાથી પ્રતિકૂળ વર્તાવ પણ કરીશું નહીં' આ પ્રમાણેની પ્રતિજ્ઞા કરીને સેવાવગ્રહરૂપ દ્રવ્યાવગ્રહની યાચના કરવી. આ રીતની પ્રતિજ્ઞા વિના જ દ્રવ્યાવગ્રહની યાચના કરીને એ અતિથિશાળા વિગેરેમાં રહેવાથી જે એ અન્યતીર્થિક શ્રમણાદિના છત્રાદિ સામગ્રીને ઉ૮ સુલ્ટી કરી દે અગર તેમને અપ્રીતિજનક કટુવચનાદિ વ્યવહાર કરે તે સંયમની વિરાધના થાય છે. તેથી સ્થાનની યાચના કરતી વખતે પ્રતિજ્ઞા પણ કરવી કે કેઈની પણ સાથે અનુચિત વ્યવહાર કે વર્તત કરીશું નહીં. આ પ્રકારની પ્રતિજ્ઞા કરવાથી સંયમની વિરાધના થતી નથી. સૂ, પા ફરીથી પ્રકારાન્તરથી ક્ષેત્રાવગ્રહરૂપ દ્રવ્યાવગ્રહનું નિરૂપણ કરવામાં આવે છે.ટીકાર્થ–ણે ઉમણૂ at fમવુળ જા' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાથ્વી ‘મિત્તિકના ૩રારજીત્તા જે કારણવશાત્ આ માને બગીચામાં જવાની ઈચ્છા કરે તે “ને તથ રૂપ વા સમયદ્રા વા' તે આંબાના બગીચાના માલીક કે અધિકારી વહીવટ કર્તા હોય તે કહ્યું કનુજ્ઞાવિજ્ઞા’ તેમની પાસે અવગ્નડ એટલે કે ક્ષેત્રાવડરૂપ દ્રવ્યાવગ્રાહુની યાચના કરવી કે-ri રજુ ત્રાવ વિરિરામ' હે આયુષ્મન ! આપની ઇચ્છા પ્રમાણે જ એટલે કે જેટલા કાળ માટે અને જેટલા સ્થળ માટે તમારી સંમતિ મળશે એટલા કાળ અને સ્થાનમાં અમે વાત કરીશું અને જ્યાં સુધી તેમાં રહેવાની તમારી આજ્ઞા હશે અને જ્યાં સુધી સાધર્મિક અન્ય સાધુ મુની જ્યારે અહીં પધારશે ત્યાં સુધી જ અમે અહીંયાં રહીશું તે પછી તરત જ અમે વિહાર કરીશું આ પ્રમાણે તે 'િ તસ્થ વાહૂતિ વોહિત્તિ' એ આંબાને વનમાં રહેવા માટે સ્વામી પાસે ક્ષેત્રાવગ્રહની યાચના કરીને નિવાસ કરે. અને તે આંબાના વનમાં તેના સ્વામીની આજ્ઞા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૫૧
Page #263
--------------------------------------------------------------------------
________________
લઈને રહેવા દર્મ્યાન તે સાધુને જો સદ્ મિવુ ચ્છિન્ના એવં મુ મૂળા ખાવાની ઇચ્છા થાય અને કેરીનેા રસ પીવાની ઈચ્છા થાય જ્ઞાનિકના' એ આંખાને વક્ષ્યમણુ રીતે જાણી લે કે ‘સગંદું ના અડાએથી યુક્ત છે, તથા અનેક કીડીમકોડા તથા નાના નાના પ્રાણિયાથી ભરેલ છે, સબીજ છે તથા લીàાતરીથી યુક્ત છે અર્થાત્ અંકુરોત્પાદક ખીજેવાળી છે. તથા હરિતકાય જીવાથી યુક્ત છે. તથા શીતેાકથી પણ વ્યાપ્ત છે. તથા જીણા પ્રાણી અને પનક-ફનગામેથી પણ વ્યાપ્ત છે. તથા શીતેાઇક મિશ્રિત માટીથી પણ યુક્ત છે. તથા લૂતા મકરાના તંતુ જાળ પર પરાથી પણ ભરેલ છે, એમ જાણવામાં આવે તેા ‘તાર બંવ અન્નુય ગાય નો કિનાહિના' આ પ્રમાણેના અડાદિવાળી કેરીને ગ્રડુગુ કરવી નહી' કેમ કેઆ રીતના ઈંડાદિ વાળી કેરી ચિત્ત હાવાથી તેને ગ્રહણ કરવાથી જીવંર્હંસા થવાથી સયમનીવિરાધના થાય છે. તેથી સંયમનુ પાલન કરવાવાળા સાધુ અને સાધ્વીએ આ પ્રકારના અંડાદિ વાળી કરી સચિત્ત ઢાવાથી ગ્રતુણુ કરતી નહી', કેમ કે સંયમનું સારી રીતે પાલન કરવું એજ સંયમશીલ મુની મહારાજેનું પરમ કબ્ય મનાય છે. તેથી લાભ લાલચથી અડાદિ વાળી કેરીને ગ્રહણ કરવી તે સાધુ અને સાધ્વીને માટે ઉચિત નથી. એજ આ કથન તું તાપ છે.
ત્રા પોચપ વ” આંબાના અને તેનં ઘુળ અવ સમતાળગં' આ કેરી
-
પ્રકારાન્તરથી કેરીતે સાધુ અને સાધ્વીને ગ્રહણ ન કરવા માટેતુ' કથન કરે છે.સે મિલ્લૂ વા મિવુળી વા' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી નેે ન પુળ બંધ નાકિન્ના' જો વક્ષ્યમાણ રીતે કેરીને જાણે કે-ખા કેરી ‘Üક નાવ વ્વલંતાળાં' અપાંડ અર્થાત્ થાડા જ ઇંડાવાળી છે. લેશમાત્ર જ ઇંડાવાળી હાવાથી ઈંડા વગરના જેવી જણાય છે. એવ' ચાવત અલ્પ પ્રાણી યુક્ત છે અર્થાત્ લેશમાત્ર જ પ્રાણીવાળી હવાથી પ્રાણી વિનાની જ જણાય છે. તથા બીજ રહિત જ છે. તથા લીલેાતરી વાળી પણ નથી. તય ઠંડા પણીના સંપર્ક વિનાની છે. તથા ઉત્તિ'ગ પનક જલમિશ્રિત માટિ તથા લૂતા તંતુ. જાળ પર પરાથી પણ રહિત છે. પરંતુ આ કેરી ‘અતિત્ત્તિન્નિ' તિકૂચ્છિન્ન નથી. અર્થાત્ વાંકી કરીને ચપ્પા વિગેરેથી કાપેલ નથી, તથા ‘વોōિન્ન' અવ્યવચ્છિન્ન અર્થાત્ અખંડ જ છે. કકડા કરીને કાપેલ પણ નથી એ રીતે જાણે તે તેવી કેરીને અસુર્ય
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૫૨
Page #264
--------------------------------------------------------------------------
________________
ના નો હિનાહિī'અપ્રાસુક-સચિત્ત હાવ થી એ વગર કપાયેલ કેરીને અનેષણીય સમજીને ગ્રઙણ કરવી નહી', કેમ કે-અ'ડાર્ત્તિથી રહિત હોવા છતાં પણ કકડા કરેલ ન હોવાથી તે અપ્રાસુસચિત્ત હોવાના કારણથી તથા અનેષણીય એટલે કે આધાકમાંદિ ષે થી યુક્ત હોવાથી સાધુ કે સાધ્વીએ ગ્રહણ કરવી નહીં. ગ્રહણ કરવાથી સંયમતી વિરાધના થાય છે, અને આત્મ વિરાધના પણ માનવામાં આવશે. તેથી તેવા પ્રકારની કેરી ગ્રહણ કરવી નહી.
હવે સાધુને ગ્રહણ કરવા યાગ્ય કેરીનુ નિરૂપણ કરે છે.-લે મિક્લુ વા મિત્રવુળી વા' તે પૂર્વોક્ત સંયમીત્ર સાધુ અને સાવી. તે ન પુત્ર અવ જ્ઞાનિજ્ઞા' જો આ વહ્ય માણુ રીતે કેરીને જાણે કે- કેરી ‘અવંૐ વા નાવ અલ્પસંđni' અલ્પાંડ છે. અર્થાત્ અપશબ્દના ઇષત્ અથ હાવાથી અડ વિનાની છે. યાવત્ ખીજ વિનાની છે. તથા લીલેતરી તૃણુઘાસ વિગેરે વનસ્પતિકાયના સપ વિનાની છે. તથા શીતે.દકથી પણ રહિત છે. તથા ઉત્તંગ પનક વિગેરેના સપથી પણ રહિત છે. તથા ભૂતા કરેળીયાના તંતુનળ પરંપરાથી પણ રહિત છે. તથા ‘તિ་િઋચિન્ન’તિય કૃચ્છિન્ન અર્થાત કાપેલી પણ છે. તથા 'યુઝિ×' બુચ્છિન્ન અર્થાત્ કકડા કકડા કરીને કાપેલ છે. તે આવી રીતની કેરીને '' પ્રામુક અચિત્ત સમજીને ‘જ્ઞવૅ હિાર્દિકન્ના' યાવત્ એષણીય-- ખાધાકદિ સાળ ઢષેથી રર્હુિત માનીને સાધુ કે સાધ્વીએ ગ્રહણુ કરી લેવી કેમ કે-ખા પ્રકારથી ઈંડા વગેરેના સપથી રર્હિત અને વક્ર કેરીને કાપેલ અને કકડા કરેલ કેરીને પ્રાસુક અચિત્ત અને એષણીય અને આધાકર્માદિ દોષોથી રહિત હાવાથી સાધુ અને સાધ્વીને ગ્રહણ કરવાથી દ્વેષ લાગતો નથી.
હવે કેરીના અધૂંભાગને તથા સારભાગ વિગેરેને પણ સાધુ અને સાધ્વીને 'ડાર્દિ યુક્ત હોય તે અગ્રાહ્ય હૈાવા વિષેતુ કથન કરે છે-તે મિવ વા મિવુળી વા' તે પૂર્વોક્ત સધમશીલ સાધુ અને સધી મિસરળ વા' કેરીના અર્ધભાગને અથવા અય બેન્ચ વા' કરીના સાર ભાગને બંદો નં વા' કેરીની છાલને અથવા બગસાહને વા' કેરીના રસને અથવા અંધારાં વા' કરીના કકડાને ‘મુત્તણ્ વા પાંચણ વા' ખાવા કે પીવાની જો ઈચ્છા કરે છે નં પુન વું નાળિના' અને તેમના જાણવામાં જો એવુ. આવે કેપર્ણમિત્તનું થા લાવ સબંડું જ્ઞા' આ કેરીનેા અર્ધો ભાગ અને યાવત્ કરીને સાર ભાગ તથા કૈરીના છાલ તથા કેરીને રસ તથા કેરીના કકડા ઇંડાવાળા છે. તથા યાવત્ ખીજોથી યુક્ત છે. તથા લીàાતરી તૃણુ ઘાસ વિગેરે વનસ્પતિથી પણ યુક્ત છે. તથા ઠંડા પાણીથી પશુ યુક્ત છે. તેમજ ઉત્તિગ અર્થાત્ નાના નાના કીડી મકેડા વિગેરે પ્રાણિયાથી પણ યુક્ત છે. તથા પનક અર્થાત્ જીણીજીવાત વાળા જીવાથી સંબંધિત છે. તથા ઠંડા પાણીથી મળેલ લીલી માટીથી પણ યુક્ત છે. તથા કરાળીયાના તંતુજાળની પર પરાથી પશુ સંબંધ વાળા છે. એવું. તેમના જણવામાં આવે તે યાવત્ એ અંડ દિવાળી કેરીના અĆખ'ડાર્દિ ભાગને ‘પ્રાસુચ નો હિાર્દિકન્ના' અત્ર સુક-સચિત્ત અને યાવત્ અને ષણીય-આધાકર્માદિ દેખવાળી સમજીને સાધુ અને સાધ્વીએ ગ્રહણ કરવી નહી' કેમ કે આવા પ્રકારના ઈંડા વિગેરેના સ' વાળી કેરીના અર્ધાંખડ ભાગ વિગેરેને ખાવાથી અને પીવાથી
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૫૩
Page #265
--------------------------------------------------------------------------
________________
સંયમની વિરાધના થાય છે. અને આત્માની પણ વિરાધના થાય છે. તેથી આ પ્રકારના ઇંદિથી યુક્ત કેરીના ભાગને ગ્રહણ કરવા નહીં કેમ કે સંયમનું પાલન કરવું એજ સાધુ અને સાધવીનું પરમ કર્તવ્ય મનાય છે. તેથી સંયમનું પાલન કરવાવાળા સાધુએ તેને ગ્રહણ કરવા નહીં.
હવે પ્રકારાન્તરથી પણ કેરીના અર્ધખંડાદિ ભાગને ન લેવા વિષે કથન કરે છે– જે મિત્ર વા મિનળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાવી રે ગં gm કાળિss” જે વફ્ટમાણ રીતે જાણી લે કે-“વં વા મિત્ત વા’ આ કેરી અથવા કેરીને અભાગ =ાવ આપવું વા' યાવત્ કરીને રસ વિગેરે અપાંડ છે અર્થાત્ અંડાદિ વિનાની છે. યાવત્ બી વિગેરેના સંબંધવાળી નથી. “નવ નિરિદછિન્ન” પરંતુ તિર્યક છિન્ન નથી. તથા ‘નવોચ્છિન્ન કકડા કકડા કરેલ નથી. એ રીતે જાણે તે શelણુર્વ જ્ઞાત નો વદિજાફિઝા' તેવા પ્રકારની અખંડ કરીને અમાસુક-સચિત્ત એવં યાવત અનેકણીય– આધાકર્માદિ દેથી યુક્ત સમજીને સાધુ કે સાધ્વીએ ગ્રહણ કરવા નહીં કેમ કે આ રીતની કાપ્યા વિનાની અખંડ કેરી કે તેના અર્ધભાગ વિગેરેને અપ્રાસુક સચિત અને અનેકણીય કહેવાથી તે ગ્રહણ કરવાથી સંયમની વિરાધના થાય છે તેથી સંયમનું પાલન કરવાવાળા સાધુ અને સાધ્વીએ આવા પ્રકારની અખંડ કેરીના અર્ધભાગ વિગેરેને ગ્રહણ કરવા નહીં,
હવે સાધુ અને સાવીને ગ્રહણ કરવા યોગ્ય કેરીના ભાગ સંબંધમાં કથન કરે છે.-બરે = પુન રાળિsT” તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી જે વફ્ટમાણ રીતે જાણે કે ‘બંä વા વાવ વાઢક વા' આ કેરી યાવત્ કરીને અભાગ અથવા કેરીને સારભાગ કે કેરીનું છડું અથવા કેરીને રસ અથવા કેરી ના કકડા “G” ઈંડા વિગેરેથી સંબંધિત “વાવ તિરિછછિન્ન' તથા યાવત્ બીયાથી પણ સંબંધિત નથી તથા લીલા તૃણ ઘાસ વિગેરે વનસ્પતિકાય છથી પણ સંબંધિત નથી તથા ઠંડા પાણીના સંપર્કથી પણ રહિત છે તથા ઉનિંગ પનક ઠંડા પાણીથી મળેલ માટિના સંપર્કથી પણ રહિત છે. તથા ઉતા તંતુ કળયાની જાળ પરંપરાથી પણ શૂન્ય છે તથા તિર્યછિન્ન પણ છે. અર્થાત્ તિરછી કાપેલ પણ છે. તથા “ િબુછિન પણ છે. અર્થાત કકડા કરીને પણ કાપેલ છે. એમ જાણીને આવા પ્રકારની કેરી ને “મુ કાર nિirav' પ્રાસુકઅચિત્ત અવં યાવતું એષણય આધાકર્માદિ દોષ વિનાની સમજીને ગ્રહણ કરી લેવી.
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૫૪
Page #266
--------------------------------------------------------------------------
________________
કેમ કે-આ રીતની કેરીના ભાગને ખાવા કે પીવાથી સંયમની વિરાધના થતી નથી. તેથી આવી રીતની કેરીને ગ્રહણુ કરી લેવી.
હવે સેડીને ગ્રહણ ન કરવા વિષે કથન કરવામાં આવે છે. તે મિત્રણ્ થા મિષ્ણુનો વા' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાવી ‘અમિલિષ્ના ઉચ્છ્વાળ વાળજીિતદ્' જો સેલડીના વનમાં જવાની ઈચ્છા કરે તે સત્બરે લાવ' જે કાઇ એ સેલડીના વનના માલીક હૈાય ચાવતુ અધિષ્ઠાતા હૈાય તેમની પાસે ત્તિ ચિત્તિ' સેલડી ખાવા કે સેલડીના રસને પીવા માટે અનુમતિની યાચના કરવી. અને યાચના કર્યાં પછી * મિવુ રૂચ્છિના ઉચ્ચું મુત્ત વા, પાયા ના તે સાધુ જો સેલડી ખાવા માટે કે સેલડીના રસ પીવાની ઇચ્છા કરે છે નં ઘુળ ઉજ્જુ નનિમ્ના' અને તે સાધુ જો એવુ વક્ષ્યમાણુ રીતે જાણે કે-‘સબંË જ્ઞાવ’ આ સેલડી અડાદિથી યુક્ત છે. અને યાવત્ બીજ વિગેરેના સબધવાળી છે. એમ સમજીને જાસુચ’જ્ઞાનોપડિયાદ્દિન' તે એવું જાણીને એ સેલડીને પ્રાસુ* સચિત્ત સમજીને યાવત્ અનેષણીય હોવાથી ગ્રહણ કરવી નહીં.. કેમ કે-આવા પ્રકારના ઇંડા વિગેરેથી યુક્ત સેલડીને ખાવાથી કે તેના રસ પીવાથી જીવહિં ́સા થવાની સંભાવનાથી સંયમની વિરાધના થાય છે. તથા જીવહિંસાદિ પાપ લાગવાથી આત્મ વિરાધના પણ થાય છે. તેથી સંયમનુ પાલન કરવાવાળા સાધુ અને સાધ્વીએ ઇંડા વિગેરે વાળી સેલડી ગ્રહણ કરવી નહી. કેમ કે-સંયમનું પાલન કરવું' એ જ સાધુ મુનીયાનું પરમ કર્તવ્ય છે. ‘વિચ્છિન્ન તદેવ' જો એ સેલડીના સાંઠ તિક્ છિન્ન ન હાય અર્થાત્ તિરછિ કાપેલ ન હેાય અથવા તિરછી ચીરેલ કે ફાડેલ
હાય તા પૂર્વોક્ત રીતે જ સચિત્ત હાવાથી અપ્રાપુક સમજીને તે ખાવી નહી, તથા *તિિિત્તનેઽવિ તહેવ” જો તે સેલડીને સાંઢા તિયક્ છિન્ન હાય અર્થાત્ તિી કાપેલ કે ચીરલ ફાડેલ હાય તે પૂર્વાંક્ત રીતે જ અચિત્ત હોવાથી પ્રાસુક સમજીને તેને ગ્રહણ કરી લેવી કેમ કે-વાંકીચુકી કરીને કાપવા કે ચીરવાથી અચિત્ત થઇ જાય છે. તે એ રીતે તિય છિન્ન સેલીના સાંઢાને ખાવાથી જીવહિંસા થવાના સ ́ભવ રહેતા નથી, તેથી સયમની વિરાધના થતી નથી. સંયમનું પાલન કરવુ એજ સાધુનું' પરમ કર્તવ્યૂ છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૫૫
Page #267
--------------------------------------------------------------------------
________________
હવે પ્રકારાન્તરથી પણ સેલડીના સાંઠાને ખાવાને નિષેધ બતાવવામાં આવે છે – તે મિત્ર વા મિડુળી વા' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધવી “મિર્દાશિવ રયં વા વiરયં વા’ સેલડીના સાંઠાની કાતળીના મધ્યભાગને ખાવાની ઈચ્છા કરે અથવા સેલડીની કાતળીને ખાવાની ઈચ્છા કરે અથવા “રોચક વા ઉતારાં વા સેલડીની છાલને કે સેલડીના રસને પીવાની ઈચ્છા કરે અથવા “ ઝા વા’ સેલડીના કકડાને “મુત્તર ના પરચા વા’ ખાવાની કે પીવાની ઈચ્છા કરે અને “જે કં પુ નાળિગા'. તે સાધુ અગર સાથ્વી જે આ વાક્યમાણ રીતે જાણે કે- “વંત છુંથે વા’ આ સેલડીના સાંઠાને મધ્યભાગ “વાવ શાસ્ત્ર વા યાવતું સેલડીની કાતળી કે સેલડીના છેડા કે સેલડીને રસ કે સેલડીને કકડે “હું ઈંડાઓથી યુક્ત છે. અથવા અંકુરપાદક બીથી યુક્ત છે. તથા લીલા ઘાસ વિગેરે વનસ્પતિકાય જેથી સંબંધિત છે. અથવા ઠંડા પાણીના સંબંધવાળી છે. તથા કળયાના જાળ પરંપરાથી પણ સંબંધિત છે. એવું તેમના જાણવામાં આવે તે આ પ્રકારથી ઇંડા વિગેરેના સંબંધવાળી સેલડી અથવા તેના કકડા કે મધ્યભાગ વિગેરે સચિત્ત હોવાથી અપ્રાસુક સમજીને ખાવા નહીં. કેમ કે આ પ્રકારના ઈંડાદિથી યુક્ત સેલડીને ખાવાથી જીવહિંસાની સંભાવના હોવાથી સંયમની વિરાધના થાય છે. તેથી તે ખાવા નહીં.
હવે ઇંડ વિગેરેના સંપર્કથી રહિત હોય તે તેને ગ્રહણ કરવાનું વિધાન બતાવે છે.-રે મg a fમકલુળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાથી “કં નાળિજ્ઞા” જે એમ જાણે કે-બંતાં વા જાવ આ સેલડના સાંઠાને મધ્યભાગ અને થાવત્ સેલડીને પર્વ ખંડ કે સેલડીના છેડા અથવા સેલડીને રસ અથવા સેલડીના કકડા અqહું વા” ઈંડાના સંબંધવાળા નથી. “વાવ કિષિા યાવત્ અંકુરો ત્યાદક સજીવ બીથી પણ સંબંધિત નથી. તથા લીલા તણ ઘાસ વિગેરે વનસ્પતિકાયના જીના સંબંધવાળી તથા. શીતંદકવાળી નથી તેમજ નાના નાના પ્રાણિયેના સંબંધવાળી નથી તથા પનક કીડી મકોડાથી પણ સંયુક્ત નથી. તથા શીદઠ મિશ્રિત લીલી માટીના સંપર્કવાળી નથી. તથા લૂતા તંતુ કરેળીયાની જાળ પરંપરાથી પણ સંયુકત નથી. તેમ જાણીને કે જોઈને આ રીતે ઇંડા વિગેરેના સંપર્ક વિનાના સેલડીના મધ્યભાગ વિગેરેને અચિત્ત હોવાથી પ્રાસુક અચિત સમજીને તથા એષણીય આધાકર્માદિ દેથી પણ રહિત સમજીને ગ્રહણ કરી લેવી. પરંતુ “અતિરિજીછિન્ન રહેવ’ જે સેલડીના સાંઠા વિગેરે તિર્યછિન્ન ન હોય તેને પૂર્વોક્ત સચિત્ત કેરી વિષયક આલાપકની જેમ જ સચિત્ત હોવાથી અપ્રાસુક સચિત્ત સમજીને ગ્રહણ કરવી નહીં. તથા ‘તિછિછિન્ન તવ' જે શેલડીના સાંઠા વિગેરે તિછી કાપેલ કે ચીરેલ હોય તે તે અચિત્ત હોવાથી પ્રાસુક-અચિત્ત સમજીને ગ્રહણ કરી લેવા. કેમ કે–અચિત્ત સેલડીના સાંઠા વિગેરેને ખાવાથી સંયમની વિરાધના થતી નથી.
હવે વાતવ્યાધિ વિગેરે પડાવાળી અવસ્થામાં આપત્કાળ હોવાથી સાધુ અને સાધ્વીને અગ્રાહ્ય લસણ વિગેરેને ગ્રહણ કરવાનું કથન કરે છે.- ૨ મિરહૂ વ મિત્તવુળ રા' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાવી જે વાતવ્યાધિની અવસ્થામાં ઔષધરૂપે “સમિતિજ્ઞા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૫૬
Page #268
--------------------------------------------------------------------------
________________
કુળવળે રવારિછત્તg લસણના વનમાં જવાની ઈચ્છા કરે “તહેવ તિરિન રિ જાવા અને લસણને અગર લસણ સરખા ડુંગળી વિગેરે ઔષધ વિશેષને કે લસણના કંદને અથવા લસણના સરખા ઔષધિ વિશેષના કંદને અથવા તેના મૂળ ભાગને અથવા લસગુના છેડાને અથવા લસણ સરખા ડુંગળી વિગેરેના છેડાને અથવા લસણના નાળ દંડને ખાવા માટે અથવા તેને રસ પીવાને વિચાર કરે અને એ સાધુન જાણવામાં આવે કે આ લસણના કંદાદિ ઇંડાઓના સંબંધવાળા છે. અથવા અંકુત્પાદક બી વિગેરેના સંબંધવાળા છે. તે તેને સચિત્ત સમજીને ગ્રહણ કરવા નહીં પરંતુ ઈંડાં-બી વિગેરેના સંબંધવાળા ન હોય અર્થાત્ અચિત્ત હોય તે ગ્રહણ કરી લેવું. અને જે તિરછું કાપેલા ન હોય તે ગ્રહણ કરવા નહીં એ હેતુથી જ કહ્યું છે કે “તહેવ પૂર્વોક્ત આગ્રાદિના આલાપકની સરખા જ લસણ સંબંધી પણ ત્રણે આલાપ સમજવા. પરંતુ આગ્રાદિ આલાપકો કરતાં લસણના આલાપકોમાં “નવ યુ” વિશેષતા એ જ છે કે-લસણશબ્દને લગાવીને આલાપકે કહેવા આ પૂર્વોક્ત વિષયને જ ખુલાસાવાર સૂત્રકાર બતાવે છે. અરે gm નાળિજા’ તે પૂર્વોક્ત સાધુ કે સાર્વીના જાણવામાં જો એવું આવે કે-“મુi Rા નાણા આ લસણ યાવત્ લસણ સરખા ડુંગળી વિગેરે ઔષધ વિશેષ અથવા “મુળથી લસણના બી અગર લસણ સરખા ડુંગળી વિગેરેના બી કે લસણ કંદ અગર લસણ સરખા ડુંગળી વિગેરેના કંદ અથવા લસણના નાળ દંડ અથવા લસણ સરખા ડુંગળી વિગેરે ઔષધીના નાળ દંડ “હું જાવ જે ઈંડાના સંબંધવાળા છે અથવા યાવત બીયાઓથી યુક્ત છે. અગર લીલેવરીથી યુક્ત છે. અથવા ઠંડા પાણી ઉનિંગ પનક ઠંડો પાણિથી મળેલ લીલી માટીના સંબંધવાળું છે. અથવા જૂતા તંતુજળથી સંબંધિત છે. તેમ જાણે તે તેને સચિત્ત હોવાથી અપ્રાસુક-સચિત્ત સમજીને ગ્રહણ કરવું નહીં. “પર્વ ગરિ. દિછિન્નનિ જે તે લસણ કંદાદિને તિરણું કાપેલ ન હોય તેમ જાણે કે દેખે તે પણ તે સચિત્ત હોવાથી પ્રાસુક ન હોવાથી ગ્રડણ કરવું નહીં. પરંતુ “નિરિદછિન્ને
કાન્નિા ” જે તે લસણના કંદાદિ તિરછા કાપેલ હોય તેમ જાણવામાં આવે તે તેને અચિત્ત હોવાથી પ્રાસુક સમજીને ગ્રહણ કરી લેવું. કેમ કે અચિત લસણના કંદાદિને વાત પીડા વિગેરે આપત્કાળમાં ગ્રહણ કરવાથી સંયમની વિરાધના થતી નથી. તેથી જ વક રીતે કાપેલ લસણુના કંદાદિને વાત પીડા અવસ્થામાં ગ્રહણ કરી લેવા સૂ. ૬
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૫૭
Page #269
--------------------------------------------------------------------------
________________
હવે કાળ ક્ષેત્રાવગ્રહના વિષયમાં સપ્તઅભિગ્રહરૂપ પ્રતિજ્ઞાના સ્વરૂપનું પ્રતિપાદન કરવામાં આવે છે.
ટીકાથ– “મિલૂ લા મિલુળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાથ્વી આતtણ વા' અતિથિશાળારૂપ ધર્મશાળાઓમાં અથવા ‘ગા’ ઉદ્યાનશાળા એમાં “TIEારૂતુ વા’ અથવા ગૃહસ્થ શ્રાવકના ઉપાશ્રયમાં અથવા “કરિયાવર વાં અન્યતીર્થિક દંડી વિગેરેના મઠમાં રહેવા માટે બનાવોરિયંતિ અવગ્રહની યાચના કરીને એ અતિથિશાળા વિગેરેના માલિક અગર વહીવટ કરનાર પાસેથી રહેવા માટે અનુમતિ લઈને ત્યાં રહે તે દર્મ્યાન બને તત્ય વિફળ ’ ત્યાંના ગૃહપતિ ગૃહસ્થ શ્રાવકોના અથવા “વપુરાણ ’ ગૃહપતિના પુત્રના “ક્વેયારું ભાવતળારું વારિ’ પૂર્વોક્ત અને વફ્ટમાણુ દેવસ્થાનેને ઓળંગીને “મિનું નાળિકના સાધુ મુનિ વસ્થમાણ “માહિં સત્તારું પરિમાણું આ સાત અભિગ્રહરૂપ પ્રતિજ્ઞાઓથી “હું ાિ. બ્રુિત્તર’ કાળ ક્ષેત્રાવગ્રહ વિશેષને ગ્રહણ કરવા માટે યત્ન કર.
એ વાક્યમાણ સાત પ્રતિજ્ઞારૂપ પ્રતિમાઓમાં પ્રથમ પ્રતિજ્ઞારૂપ પ્રતિમાનું સ્વરૂપ સૂત્રકાર બતાવે છે.-“ત્તી રહ્યું રુH Tઢમા પદિt' એ પૂર્વોકત અને વયમાણ સાત પ્રતિજ્ઞારૂપ પ્રતિમાઓમાં આ પહેલી પ્રતિમા અર્થાત્ પ્રતિજ્ઞા સમજવી. તે પૂર્વોકત સંયમશીલસાધુ અને સાધ્વી “મirtg ar” અતિથિ શાળારૂપ ધર્મશાળાઓમાં અથવા “લારામ
જેવું વ’ ઉદ્યાનમાં આવેલ કુટિર કે આશ્રમ વિગેરેમાં અથવા “નાદાર કુકુ ' ગૃહપતિ ગૃહસ્થ શ્રાવકના ઉપાશ્રયમાં અથવા “રિચાવાયું વા’ ચરકશકય દંડી વિગેરેના મઠેમાં ‘બgવી રહેવા માટે હૃદયમાં વિચાર કરીને “3 રાકના” અવગ્રહ અર્થાત કાળ ક્ષેત્રાવગ્રહની યાચના કરવી. “વા નિરિણામો અને યાવત્ એ અતિથિશાળા વિગેરેના સ્વામી અગર મુખ્ય વહીવટ કરનાર પાસેથી એ ધર્મશાળા કે ઉઘાનશાળા કે ઉપાશ્રયમાં રહેવા માટે કાળ ક્ષેત્રાવગ્રહની યાચના કરવી કે હે આયુમન્ અમે આપની જ ઈચ્છા પ્રમાણે નહીં કે વેચ્છાથી અર્થાત્ જેટલા કાળ માટે જેટલા સ્થાન માટે આપની સંમતિ હશે એટલા જ કાળ સુધી અને એટલા જ સ્થાનમાં રહીને અમે વિહાર કરી જઈશું અર્થાત સમય પુરો થત અમે તે સ્થાનમાંથી ચાલ્યા જઈશ એટલે કે જેટલા સમય માટે અને જેટલા સ્થાનમાં રહેવા માટે આપની સંમતિ હશે એટલા જ સમય સુધી અને એટલા જ સ્થાનમાં રહીને અમે સમય પુરો થતાં ત્યાંથી નીકળી જઈશું. આ પ્રમાણેની પ્રતિજ્ઞા કરીને સાધુ કે સાધ્વીએ ત્યાં રહેવું આ “ઢHI પરિમા’ પહેલી પ્રતિરારૂપ પ્રતિમા અથવા અભિગ્રહનું સ્વરૂપ સમજવું.
હવે બી જી અભિગ્રહરૂપ પ્રતિમા–પ્રતિજ્ઞાનું સ્વરૂપ સૂત્રકાર બતાવે છે.–“i મિઘુપ્ત પર્વ મા જે સાધુના મનમાં વિચાર આવે કે “બદું જ વહુ અહિં મિfram ‘બાર કજિલ્ફરસામ’ અવગ્રહની યાચના કરનાર હું. અન્ય સાધુઓ માટે અવ. ગ્રહની યાચના કરીશ તેમજ “ગofë મિકai વારિ વાસ્ત્રિામિ બીજા સાધુઓ માટે અવગ્રહીત નિશ્ચિત અગ્રહ થાય ત્યારે જ હું જ નિવાસ કરીશ. “સુરના હિમા આ બીજી પ્રતિજ્ઞા રૂપ પ્રતિમાનું સ્વરૂપ સમજવું.
શ્રી આચારાંગ સૂત્રઃ ૪
૨૫૮
Page #270
--------------------------------------------------------------------------
________________
હવે ત્રીજી પ્રતિજ્ઞા રૂપ પ્રતિમા અર્થાત અવગ્રહનું કથન કરે છે. “શરણ i fમઘુર વં મવડું જે સાધુને એવા પ્રકાર ને વિચાર આવે કે “હું જ
અoળે િfમવર્ગ બાણ ૩ng મિટ્ટિસામિ’ હું બીજા સાધુના નિમિત્તે અવગ્રહની યાચના કરીશ પરંતુ ‘બેાિં ૩ ૩nfig” બીજા સાધુ માટે અવગ્રહ ગ્રહણ કરીને હું તેમના માટે ગ્રહણ કરેલ અવગ્રહમાં ‘નો વાર્જિાસા' નિવાસ કરીશ નહીં ‘તા વડિમા’ આ અવગ્રહ રૂપ ત્રીજી પ્રતિમાનું સ્વરૂપ છે.
હવે એથી અવગ્રહ રૂપ યાચના અર્થાત પ્રતિમાનું સ્વરૂપ બતાવે છે. કદાચ વસ્થા પfહમા’ હવે ચોથી પ્રતિજ્ઞા રૂપ પ્રતિમાનું સ્વરૂપ બતાવવામાં આવે છે. કારણ
મિત્તલુ જે સાધુને આgવું મારું એ વિચાર આવે કે- બહું જ વસ્તુ ગયું fમણાં ગઠ્ઠાણ’ હું બીજા સાધુઓ માટે અવગ્રહ અર્થાત કાલક્ષેત્રાવગ્રહની યાચના નો ગુur rfogણાધિ કરીશ નહીં અને “ઇનિં ૩ ૩ાિ વરિ૪રપા”િ બીજા સાધુઓએ ગ્રહણ કરેલ અવગ્રહમાં વાસ કરીશ. અર્થાત્ બીજા સાધુઓએ કાલ ક્ષેત્ર માટે યાચના કરીને ગ્રહણ કરેલ અવગ્રહમાં જ નિવાસ કરીશ. “પરસ્થા ઘહિના આ ચેથી પ્રતિમા રૂપ પ્રતિજ્ઞા અર્થાત્ અભિગ્રહ સમજે.
હવે પાંચમી પ્રતિમા રૂપ પ્રતિજ્ઞાનું સ્વરૂપ બતાવવામાં આવે છે.
જણાવ7 વંમાં વડાં' હવે પાંચમી પ્રતિમાનું સ્વરૂપ કહે છે. “i fમવુંજ વં મનડુ જે સાધુને આવા પ્રકારનો મનમાં વિચાર આવે કે –“દં ર વસ્તુ કvળો અpg ૩rtહું મિમિ' હું મારે માટે જ અવગ્રહ અર્થાત કાલ ક્ષેત્રની યાચના કરીશ પરંતુ “નો કુછું બે સાધુઓ માટે “નો તિરું અથવા ત્રણ સાધુઓ માટે “નો જse" અથવા ચાર સાધુઓ માટે નો જંvણું' અથવા પાંચ સાધુઓ માટે અભિગ્રહ અથવા કાલક્ષેત્ર સંબંધી યાચના કરીશ નહીં “પંચમી પરિ’ આ પાંચમી પ્રતિમારૂપ પ્રતિજ્ઞા સમજવી
હવે ભગવાન છઠ્ઠી પ્રતિમા રૂપ પ્રતિજ્ઞાનું સ્વરૂપ બતાવે છે.
રે મિરર વા મિલુળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાવી ‘gi ઉદ્દે કવરિફન્ના” જે સાધુના અવગ્રહમાં વાસ કરે અને બને તત્ય દામાણ' ત્યાં આગળ જે કઈ યથાપ્રાપ્ત અથવા પહેલેથી રાખેલ “રુડે વા’ ચટાઈ સાદડી અથવા નાવ પછાજે વા યાવત્ સંસ્મારક બિસ્તરો કે પરાળ હેય “ત્તર અમે સંસિકા તેના પર શયન કરવું અર્થાત્ એ ઉપાશ્રય વિગેરેમાં રહેવા માટે કાલક્ષેત્રની યાચના કર્યા બાદ એ ઉપાશ્રયમાં આગળથી રાખેલા પાથરણા વિગેરેના ઉપર જ શયનાદિ કરવું. પરંતુ એ સ્થાનમાં ‘તણ અમે ચટાઈ કે સંસ્તારક મળે તે “દુઓ વા કુકડાની જેમ આસન કરીને વાસ કરે અથવા “જિક વરિજ્ઞા” બેસીને જ નિવાસ કરે છઠ્ઠી હિમા” આ છઠ્ઠી પ્રતિમાનું સ્વરૂપ છે.
હવે સાતમી પ્રતિમા રૂપે પ્રતિજ્ઞા નું સ્વરૂપ બતાવે છે. “બાવરા ઘરમાં પશ્ચિમ' સાતમી પ્રતિમા રૂપ પ્રતિજ્ઞાનું સ્વરૂપ આ પ્રમાણે છે
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૫૯
Page #271
--------------------------------------------------------------------------
________________
મિજણ વા ઉમરવુળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી “વાસંમેવ સાદું ગાસુજ્ઞ યથાપ્રાપ્ત સંસ્કારક પ્રમાણે જ અર્થાત્ પહેલેથી રાખેલ સંથારા પ્રમાણે જ રહેવા માટે અવગ્રહ સ્થાનની યાચને કરવી “સં ” તે આ પ્રમાણે “gઢવીસિરું વા' પૃથિવી શિલા હોય અર્થાત્ જમીન પર રાખેલ પત્થર હોય “સિતું વા' કાષ્ઠ શિલા હાય અર્થાત્ લાકડાનું બનાવેલ પીઠાસન હોય કે ફલક હોય અથવા પાટ હોય “ સંથકમેવ પહેલેથી ત્યાં રાખેલ હોય તે પ્રમાણે જ સ્થાનની યાચના કરવી. “તરસ ઢામે સંત સંવસિષા” અને યથાસંતૃત અર્થાત પહેલેથી પાથરેલ તૃણ, પરાળ, વિગેરે મળવાથી નિવાસ કર. તથા તા શામે” એ ઘાસ વિગેરે પાથરણું ન મળવાથી “દુગો વા' કુકકુટાસન અથવા “જ્ઞિજ્ઞ વા’ બેઠા બેઠા જ રહેવું. “સત્તમાં રિમા” આ સાતમી પ્રતિજ્ઞા રૂપ પડિમા સમજવી..
હવે આ સાતે પ્રતિમાઓને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે. “
પુષિ સત્તાણું માળે” આ ઉપરોક્ત અભિગ્રહ રૂપે સાત પ્રતિમાઓમાં જે કંઈ એક અભિગ્રહ રૂપે પ્રતિજ્ઞાને આશ્રય કરીને ક્ષેત્રરૂપ સ્થાનની યાચના કરીને રહેવું જોઈએ. બજાર ના પિંકળો' જે પ્રમાણે પિડેષણના પ્રકરણમાં કહેલ છે. એ જ પ્રમાણે અહિંયા પણ સમજવું. કહેવાનો ભાવ એ છે કે-બીજા કોઈ સ્વતીથિકે અથવા પરતીથિકના સાધુ મુનિ મહાત્માઓની નિંદા કે ધૂણાની દષ્ટિથી દેખવા નહીં. એ સૂત્ર ૬
હવે પૂર્વોક્ત પાંચ પ્રકારના અવગ્રહને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે કે –
ટીકાર્થ–સુઈ ને શાશ્વયંસેવં મારયા US માથે મેં અર્થાત સુધર્માસ્વામીએ આ પ્રમાણે કહેલ છે. આયુમન્ ! શિષ્ય! વીતરાગ ભગવાન મહાવીર સ્વામીએ આ પ્રમાણે કહ્યું છે કે “રૂ રજુ થેરહિં માવંતેfહું પંજવિ દે પvળજો સ્થવિર કવિપક એવા ભગવાને પાંચ પ્રકારના અવગ્રહ બતાવેલ છે. “i aહા” તે આ પ્રમાણે રેવં દેવેન્દ્રાવગ્રહ “ચમા રાજાવગ્રહ ૨, “વરૂપદે ગૃહપતિ અવગ્રહ ૩, “નારિય વાદે સાગારિક અવગ્રહ ૪, “સાનિયા અને સાધર્મિક અવગ્રહ ૫, આ રીતે પાંચ પ્રકારના અવગ્રહ (અનુમતિ ગ્રહણ) સમજવા. આ કથનને ભાવ એ છે કે સ્વામી જેને સ્વીકાર કરે તેને અવગ્રહ કહે છે. તેમાં દક્ષિણ ભારતમાં વિચરવાવાળા મુનિઓએ પહેલા દેવકના સુધર્મેન્દ્રની આજ્ઞા ગ્રહણ કરવી તે દેવેન્દ્રાવગ્રહ કહેવાય છે. આનાથી એમ જણાય છે કે તિયફલકનું અધિપતિપણું પણ દેવનું જ હતું. આગમમાં કહ્યું પણ છે કે સાધુ મુનિએ જંગલ વિગેરે શૂન્ય સ્થાનમાં પણ દેવેન્દ્રની આજ્ઞા લઈને જ તૃણ, કાષ્ઠ વિગેરેને ગ્રહણ કરવાં અને ભરતક્ષેત્રના ભારત વિગેરે છ ખંડમાં ચક્રવર્તિ રાજાઓનું શાસન હેવાથી
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૬૦
Page #272
--------------------------------------------------------------------------
________________
એ સ્થાનમાં વિહાર કરનારા સાધુઓએ રાજાની આજ્ઞા ગ્રહણ કરવી તે રાજાવગ્રહ છે. અને પ્રાન્તમાં ગૃહપતિનું શાસન હેવાથી ત્યાં વિચરવાવાળા સાધુઓએ ગૃહપતિની આજ્ઞા ગ્રહણ કરવી તે ગૃહપત્યવગ્રહ કહેવાય છે. તથા વ્યક્તિગત કેઈપણ ગ્રહણ શ્રાવકના ઘરમાં કે ઉપાશ્રયમાં નિવાસ કરવા માટે મુનિએ સાગરિક અર્થાત્ ગૃહસ્થપણામાં રહેનારે ગૃહસ્થ વ્યક્તિની આજ્ઞા ગ્રહણ કરવી તે સાગરિક અવગ્રહ કહેવાય છે. કેમકે અગાઉ અર્થાત્ ઘર સાથે રહેનારાને સાગરિક કહે છે. અને તેમની આજ્ઞા ગ્રહણ કરવી તે સાગારિક અવગ્રહ સમજ. આ સાગરિક અવગ્રહને “શય્યાતરાવગ્રહ' એ શબ્દથી પણ વ્યવહાર કરવામાં આવે છે. અને પૂર્વકાળથી જ ઉપાશ્રયમાં નિવાસ કરનારા મુનિયાની આજ્ઞા ગ્રહણ કરવી તે સાધર્મિક અવગ્રહ કહેવાય છે. પોતાના સાંગિક સાધુઓની વસ્તુઓને ગ્રહણ કરવા પણ તેમની આજ્ઞા લેવી જોઈએ. આ રીતે સાધુ મુનિએ કઈ પણ સાધારણ કે વિશેષ પ્રકારની વસ્તુને આજ્ઞા વિના ગ્રહણ કરવી નહીં. આ સિદ્ધાંત આગમ પ્રતિપાદિત છે.
આ ઉપરોક્ત કથનનો ઉપસંહાર કરતાં સરકાર કહે છે કે-“gવું છુ તા મિત્રવૃત્તિ ઉમરવુળી વા સામયિં “હ વડના સમર’ આ પૂર્વોક્ત પ્રકારથી એ સાધુ સાધવીનું સમગ્રપણુ અર્થાત્ સાધુ સામાચારી છે કે-સારી રીતે સંયમનું પાલન કરવું એજ સાધુ પણાની પૂર્ણતા સમજવી. “વાહ દિFT સત્તા આ પ્રમાણે અવગ્રહરૂપ પ્રતિમા અર્થાત્, પ્રતિજ્ઞા સમાપ્ત થઈ. તથા આ અવગ્રહ પ્રતિમા નામનું સાતમું અધ્યયન સમાપ્ત થયું. અને આ પ્રથમ આચારાંગ ચૂલા પણ સમાપ્ત થઈ. સૂ. ૨-૭ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજયશ્રી ઘાસલાલજી મહારાજ વિરચિત “ આચારાંગસૂત્ર”ની બીજા શ્રુતસ્કંધની મર્મપ્રકાશિકા વ્યાખ્યામાં સાતમું અવઠપ્રતિમા અધ્યયન સમાપ્ત tણા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૬૧
Page #273
--------------------------------------------------------------------------
________________
ઘ્યાનરૂપ કાયોત્સર્ગવિધિ કા નિરૂપણ
સપ્તસપ્તતિ નામની ખીજી ચૂલાનેા પ્રારંભ અધ્યયન આઠમુ' ઉદ્દેશક પહેલા
આચારાંગ સૂત્રનું ખીજી શ્રુતસ્કંધ ચાર ચૂલાઓમાં વહેંચાયેલ છે. તેમાં પહેલી ચૂલા અને બીજી ચૂલા સાત સાત અધ્યયનામાં વહેંચાયેલ છે. તથા ત્રીજી અને ચાથી ચૂલા એક એક અધ્યયનથી યુક્ત છે. આ રીતે કુલ ચાર ચૂલાએમાં સાળ અધ્યયનના સમાવેશ થાય છે. તેમાં પહેલી ચૂલાના અંતમાં સાતમા અધ્યયનમાં અવગ્રહ દ્વારા યાચિત સ્થાનામાં કેવા પ્રકારથી અને કેવી રીતે સાધુ અને સાધ્વીએ ધ્યાનરૂપ કાર્ય।ત્સદિ ક્રિયા કરવી એ વાત ખીજી ચૂલામાં બતાનવામાં આવેલ છે. બીજી ચૂલાના સાતે અધ્યયનાના સબધ અવગ્રહ દ્વારા યાચના કરીને ગ્રહણ કરેલ સ્થાનામાં સાધના વિધિની સાથે માનવામાં આવેલ છે. તેથી આ બીજી ચૂલાના પહેલા અધ્યયનમાં સાધુએને ઉપાશ્રયમાં ધ્યાનરૂપ કાયેટ્સ વિધિનું નિરૂપણ કરે છે. ટીકા’-લે મિલ્ વામિળી વાતે પૂર્વોક્ત સયમશીલ સાધુ અને સાધ્વી મિલિના ઝાળ ટારૂત્ત' જો ઉપાશ્રય વિગેરે સ્થાનમાં રહેવા ઇચ્છે તેને અણુવિ લિગ્ના ગામ ના નાવાયાનિ વા’ઉપાશ્રય વિગેરેમાં નિવાસ કરવાની ભાવનાથી જો ગામમાં કે નગરમાં યાવત્ ખેટમાં અર્થાત્ નાના નાના ગામમાં અથવા મટમાં નાના નગરામાં અથવા મડચ્છ નાના કસબામાં અથવા દ્રોણુમુખમાં કે પતની તળેટીમાં અથવા આશ્રમમાં અથવા રાજધાનીમાં પ્રવેશ કરે અને તે ત્રં પુળ થં જ્ઞાનિન તે સાધુના જાણવામાં જે એવુ' આવે કે આ ઉપાશ્રય વિગેરે સ્થાન બંૐ નાવ મહાસંતાળા' ઇંડાથી યુક્ત છે, યાવત્ પ્રાણિયાથી યુક્ત છે. અથવા અંકુરોત્પાદક સચિત્ત ખીયાએથી યુક્ત છે. તથા લીલા ઘાસ તૃણુદ્ધિ વનસ્પતિ કાય જીવથી સંબંધિત છે. અથવા ઠંડા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૬ ૨
Page #274
--------------------------------------------------------------------------
________________
પણથી યુક્ત છે. તથા ઉનિંગ અર્થાત નાના નાના કીડી મકોડી વિગેરે જીવજંતુઓથી યુક્ત છે. અથવા પનક-ફનગા જીણી જીવાત વિગેરે ક્ષુદ્રાણિથી સંબંધિત છે. અથવા ઠંડા પાણિથી મિશ્રિત લીલી માટિથી યુક્ત છે. અથવા કળીયાની જાળ પરંપરાથી સંબંધિત છે અર્થાત્ એકેન્દ્રિય દ્વીન્દ્રિય ત્રસ પૃથ્વીકાય વિગેરે જેથી યુક્ત છે એમ તેમના જાણવામાં આવે “તું તqજરું ઢા” તેવા પ્રકારથી ઇંડા વિગેરેથી યુક્ત સ્થાનને “માસુરં કોળિક્કે ના” અપ્રાસુક સચિત્ત અને અનેષણય-આધાકર્માદિ દેથી યુક્ત યાવત સમજીને “ામે તે ળો પરિફિઝા' પ્રાપ્ત થાય તે પણ સચિત્ત અને આધાકદિ દેથી યુક્ત હોવાથી ગ્રહશું કરવું નહીં. કેમ કે-આવા પ્રકારના ઇંડા વિગેરેથી યુક્ત
સ્થાનમાં રહેવાથી સંયમ અને આત્માની વિરાધના થાય છે. તેથી સંયમનું પાલન કરવાવાળા સાધુએ આવા પ્રકારના ઉપાશ્રયમાં રહેવું નહીં “gવં સિનામે નેચર એ પ્રમાણે પૂર્વોક્ત શય્યા સંબંધી આલાપકે દ્વારા કહ્યા પ્રમાણે સમજી લેવું. “નાર વચ પસૂચારૂંતિ’ યાવત્ ઉદકથી ઉત્પન્ન થયેલ કંદ હોય કે મુળ હોય અથવા ફળ હોય કે પાન હોય અથવા પુ૫ હેય, અગર બી હેય અથવા લીલા તૃણ ઘાસ હોય આ બધા કંદાદિને જે ઉપાશ્રયના એક સ્થાનથી બીજા સ્થાનમાં લઈ જવામાં આવતા હોય તે આ પ્રકારના કંદાદિથી યુક્ત સ્થાન ગ્રહણ કરવું નહીં. આ પ્રમાણે શવ્યાધ્યયનમાં પણ સૂત્રોનું જે પ્રમાણે નિરૂ પણ કરવામાં આવેલ છે એજ પ્રમાણે અહીંયાં પણ સમજવું. અર્થાત અંડાદિ રહિત સૂત્રોથી આરંભી ને ઉદપ્રસૂત મંદાદિ સંબંધી સૂત્રપર્યત જે પ્રમાણે ત્યાં નિરૂપણ કરવામાં આવેલ છે. એ જ પ્રમાણે અહીંયાં પણ નિરૂપણ સમજી લેવું “ હું ગાયતળrછું સવારૂમ ૨” આ પૂર્વોક્ત અને લક્ષ્યમાણ કર્માપાદાનરૂપ દષસ્થાનેનું ઉલ્લંઘન કરીને “વહુ મિક્ષ રૂચ્છિરજ્ઞા' જે સંયમશીલ સાધુ નીચે બતાવવામાં આવનારી બાદ હિમહિં ચાર પ્રતિમાઓથી અર્થાત્ અભિગ્રહરૂપ પ્રતિજ્ઞાઓથી “કાળ સારૂત્ત ઉપાશ્રય વિગેરે સ્થાનમાં રહેવા ઈ છે તે એ ચારે પ્રતિજ્ઞારૂપ પ્રતિમાઓનું નિરૂપણ કરવા માટે
ચ રૂમ માં ઢિ સૌથી પહેલા પહેલી પ્રતિમારૂપ પ્રતિજ્ઞાનું સ્વરૂપ બતાવે છે કે કઈ સાધુ મુનિને આવા પ્રકારની અવહરૂપ પ્રતિજ્ઞા હોય છે કે–હું અચિત્ત પ્રાસુક ભૂમિ વિગેરે સ્થાનને આશ્રય કરીશ અને કઈ ભીંત વિગેરેને જ શરીરથી આશ્રય લઈશ અને અમિગ્રહ દ્વારા ગ્રહણ કરેલ સ્થાનની અંદર હાથ પગ વિગેરે લાંબાટૂંકા કરીશ તથા પગ વિગેરેથી વિહરણ અર્થાત્ ફરવારૂપ પરિભ્રમણ પણ અવગ્રહ દ્વારા ગ્રહણ કરેલ સ્થાનમાં જ કરીશ. આ રીતે પહેલી પ્રતિમારૂપ પ્રતિજ્ઞા સમજવી. - હવે બીજી પ્રતિમારૂપ પ્રતિજ્ઞાનુ સ્વરૂપ બતાવવામાં આવે છે.-“મહાવ, સુદા રા’ બીજી પ્રતિમા અર્થાત્ પ્રતિજ્ઞાનું સ્વરૂપ આ પ્રમાણે છે.– વિત્ત સહુ ૩વસને
” હું અચિત્ત ભૂમિ વિગેરે સ્થાનને આશ્રય કરીશ અને “અવવિજ્ઞા જાણ” શરી. રથી અચિત ભીંત વિગેરેનું અવલંબન (સહારે) કરીશ. અને “વિડુિં હાથ પગ વિગેરે લાંબા ટુકા કરવા તે પણ અભિગ્રહ દ્વારા ગ્રહણ કરેલ સ્થાનની અંદર જ કરીશ.
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૬ ૩
Page #275
--------------------------------------------------------------------------
________________
પરંતુ “તો વિચાર કા સારૂણાનિ' સવિચાર અર્થાત્ કંઈક લેવાવધિ અર્થાત્ અવગ્રહ કરેલા સ્થાનની અંદર વિહરણ રૂપ પરિભ્રમણ કરીશ નહીં. આ પ્રમાણે પહેલી પ્રતિજ્ઞારૂપ પ્રતિમા કરતાં બીજી પ્રતિજ્ઞારૂપ પ્રતિમામાં વિહરણ રૂપ પરિભ્રમણ ન કરવાથી વિશેષતા બતાવેલ છે. આ રીતે “હુવા દિમા” બીજી પ્રતિમાનું સ્વરૂપ સમજવું.
હવે ત્રીજી પ્રતિમાનું સ્વરૂપ બતાવવામાં આવે છે.અઠ્ઠાવા તરજા રિ' હવે ત્રીજી પ્રતિમા કહેવાય છે. “અવિન્ને વહુ રૂamજ્ઞા’ હું અચિત ભૂમિ વિગેરે સ્થાથને આશ્રય કરીશ. અને “અવવિજ્ઞા' ભીંત વિગેરેનું અવલંબન કરીશ. અર્થાત્ આશરો લઈશ. પંરંતુ “નો શાણા વિવિમારૂ શરીરથી કે હાથ પગને લાંબા ટૂંકા કરીશ નહીં અને “નો વિચાર કાળું ટાણાન' સવિચાર અર્થાત્ પગ વિગેરેને ફેરવવા કે લાંબાટૂંકા કરવા સ્થાનને આશ્રય કરીશ નહીં આ પ્રમાણે આ “તદવા વહિ' ત્રીજી પ્રતિમા રૂપ પ્રતિજ્ઞા સમજવી, બીજી પ્રતિજ્ઞા કરતાં ત્રીજી પ્રતિમામાં પગ વિગેરેને લાંબા ટુંકા કરવાને પણ નિષેધ કરવા રૂપ વિશેષતા સમજવી. - “અવર જવરથા પરિમા હવે ચેથી પ્રતિમારૂપ પ્રતિજ્ઞા બતાવવામાં આવે છે.અરરં લાડનેકરા' હું કેવળ અચિત્ત પ્રાણુક ભૂમિ કે ફલાદિને આશ્રય કરીશ. પરંતુ “રો અવવિકરા વા' છેલ્લી ત્રણેને આશ્રય કરીશ. નહીં જેમ કે-શરીરથી ભીંત વિગેરેને પણ આશ્રય કરીશ નહીં. “નો વિકરિશ્મા” અને હાથ પગ વિગેરેના પણ લાંબા ટૂંકા કરીશ નહીં. નો રવિવારે કાળ રૂક્ષમિત્તિ અને પગ વિગેરેથી વિહરણ રૂપ પરિભ્રમણ પણ કરીશ નહીં અર્થાત્ પગ વિગેરેથી ફરવા માટે પણ અવગ્રહ દ્વારા સ્થાન ગ્રહણ કરીશ નહીં. પરંતુ “વોદ્રા” વ્યુત્સુખકાય થઈને અર્થાત્ કિંચિત કાળ કાયિકચેષ્ટારૂપ હલનચલન રહિત થઈને “વોરદુ સમુત્રોમન) સુટ વ્યુ કેશ મચ્છુ નખ લેમ યુક્ત થઈને અર્થાત્ બીજાના દ્વારા પોતાના કેશ ક્ષુ દાઢી મૂછ લેમ નખ ઉખાડવાના અનુભવ રહિત થઈને “નિરુદ્ધ વા કાનું ટારૂાસમિત્તિ સારી રીતે ઇન્દ્રિય વિગેરેને નિરોધ કરીને સ્થાનને આશ્રય કરીશ. આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને ધ્યાનરૂપ કાયોત્સર્ગમાં લીન થઈને સુમેરૂ પર્વની જેમ નિશ્ચલ અને નિષ્ઠપ થઈને રહેવું, અર્થાત્ જે કઈ કેશ વિગેરેને ઉખાડે તે પણ સ્થાનથી ચલિત થવું નહીં “જયસ્થી પરિ’ આ પ્રમાણે ચેથી પ્રતિમા સમજવી. અહીયાં એ સમજવું જોઈએ કે–પહેલી પ્રતિમામાં સ્થાન ભીંત વિગેરેનું અવલંબન અને હાથ પગ વિગેરે સંકોચવા કે ફેલાવવા એ ચારેનું ઉપાદાન કરેલ છે. અને બીજી પ્રતિમામાં પાદ વિહરણને પરિત્યાગ કરીને બળપૂર્વક ત્રણેનું ઉપાદાન કરેલ છે. અર્થાત સ્થાનનું અને કુડ્યાદિનું આલંબન તથા હાથ પગ વિગેરેનું સંકેચ અને પ્રસારણ કરવામાં આવે છે. આ રીતે ત્રણેનું ગ્રહણ સમજવું, અને ત્રીજી પ્રતિમામાં તે શરૂઆતના બે અભિગ્રહોનું ગ્રહણ કરેલ છે. અર્થાત્ અભિગ્રહ દ્વારા સ્થાનનું આશ્રયણ અને શરીરથી કુડય ભીંતનું અવલંબન જ કરેલ છે. પરંતુ છેલા બન્નેનું અર્થાત્ હાથ પગ વિગેરેનું સંકેચ વિસ્તરણ અને પાદ વિહરણરૂપ છેલ્લાબનેને ગ્રહણ કરેલ નથી તથા ચેથી પ્રતિમામાં તે ભીંત વિગેરેનું આલેખન અને હાથ પગ વિગેરેનું
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨ ૬૪
Page #276
--------------------------------------------------------------------------
________________
આકુંચન પ્રસારણ અને પાદવિહરણ આ રીતે છેલા ત્રણેને આશ્રય કરેલ નથી. કેવળ અભિગ્રહ દ્વારા સ્થાનમારનું આયણ જ કરવામાં આવેલ છે. આ પ્રમાણે પહેલી પહેલી પ્રતિમાના કરતાં પછી પછીની પ્રતિમામાં વિશેષતા સમજવી.
હવે આઠમા અધ્યયનના કથનને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે.– ચાર્ષિ જરૂng mમિાજે આ પ્રમાણે ઉપરોક્ત ચારે પ્રતિમામાં અર્થાત્ અભિગ્રહ વિશેષરૂપ પ્રતિજ્ઞાઓમાંથી “માહિચતા વિન્નિા કોઈ એક પ્રતિમારૂપ અભિગ્રહને સ્વીકાર કરીને રહેવું જોઈએ, પરંતુ બીજી કઈ પણ અપ્રતિપન્ન પ્રતિમાવાળા અર્થાત્ અભિગ્રહને ન સવીકારવાવાળા સાધુના માટે “નો કવિ વિ રૂઝા' નિંદાયુક્ત કંઈ પણ કહેવું નહીં તેમજ પિતાની મોટાઈ કે પ્રશંસા પણ કરવી નહીં. આ પ્રમાણે ' વહુ તક્ષ ઉમરવુરસ મિડુપ Rા સામચિ સંયમનું પાલન કરવું એજ સંયમશીલ સાધુ અને સાધીને સમગ્ર આચાર માનવામાં આવે છે. અર્થાત પરમ શુદ્ધ સંયમનું મુખ્યરૂપે પાલન કરવાથી જ સાધુતાની પૂર્ણતા સમજવી. “G સર્દિ ના ગરૂકજ્ઞાણિ' જે સંયમનું પાલન કરવા માટે સર્વાર્થ સમ્યફજ્ઞાન દર્શન ચરિત્ર અને પાંચ સમિતિથી તથા ત્રણ ગુપ્તિથી યુક્ત થઈને યતના પૂર્વક વર્તવું જોઈએ ‘ત્તિનિ આ પ્રમાણે વિતરાગ ભગવાન મહાવીર સ્વામીએ ગૌતમાદિ ગણધરોને ઉપદેશ આપેલ છે. આ હું સુધર્માસ્વામી કહું છું “કાળત્તિ સમ’ આ રીતે સ્થાન સતિકા સમાપ્ત થઈ અને “ગઠ્ઠમંગાવળ સમાઁ આઠમું અધ્યયનપણ સમાપ્ત થયું. સૂ. ૧૫
સ્વાધ્યાય ભૂમિ મેં આચરણ કરને કે યોગ્ય એવં અનાચરણીય વિધિ કા નિરૂપણ
હવે નવમા અધ્યયનને આરંભ કરવામાં આવે છે.
ટીકાર્થ– આઠમા અધ્યયનમાં સ્થાનનું નિરૂપણ કરવામાં આવેલ છે. તેથી તે સ્થાન કેવા પ્રકારનું સ્વાધ્યાય માટે યોગ્ય કહેવાય છે અને એ સ્વાધ્યાયભૂમિમાં જે આચરણ કરવું જોઈએ અને જે આચરણ ન કરવું જોઈએ એ વિષયનું નિરૂપણ કરવા માટે આ નિષિધિકાધ્યયન નામના નવમા અધ્યયનને આરંભ કરવામાં આવે છે.
જે મિત્ર વા મિજવુળી વા' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાવી ‘મિતિના રિણી િજાસુ જમાઈ' જે નિષાધિકા અર્થાત ઉપાશ્રયની બહાર સ્વાધ્યાય ભૂમિમાં જવાની ઈચ્છા કરે છે પુખ નિશીહિર્ચ કાળા ’ અને તે સંયમશીલ સાધુ અને સાવી જે આ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૬૫
Page #277
--------------------------------------------------------------------------
________________
વફ્ટમાણ રીતે નિર્વાધિકારૂપ સ્વાધ્યાય ભૂમિને સ્થાન વિશેષ) સમજી લે કે “તમં આ નિષાધિકારૂપ સવાધ્યાય ભૂમિ ઈડાઓથી યુક્ત છે વાવ સંતાન યાવત પ્રાણિયોથી યુક્ત છે. અથવા બી થી યુક્ત છે. અથવા લીલા તૃણ ઘાસ વિગેરે વનસ્પતિકાય જીના સંબંધ વાળી છે. અથવા ઠંડા પાણીથી યુક્ત છે. અથવા રિંગ નાના નાના એકેન્દ્રિય અને દ્વીન્દ્રિય પ્રાણિયથીયુક્ત છે. અથવા પનક ફનગા કીડી મકોડી વિગેરે ત્રસકાય જીવોથી યુક્ત છે. અથવા શીતેદક મિશ્રિત ભીની માટી રૂપ પૃથ્વીકાયના જીથી યુક્ત છે. અથવા કરેળીયાની જાળ પરંપરાથી યુક્ત છે. આ રીતે તેમના જાણવામાં આવે તે “તgri (નહિ” આ રીતથી ઇંડાથી યુક્ત સ્વાધ્યાય ભૂમિને “સુર્ઘ કળિકાં ’ અપ્રાસુક સચિત્ત અષણીય આધાકર્માદિ દેથી યુક્ત સમજીને “ના રેતાનિ સાધુ કે સાવ એ ગ્રહણ કરવું નહીં અને અધ્યયન માટે ઉપાશ્રયની બહાર આ પ્રકારના ઇંડા વિગેરેથી યુક્ત સ્વાધ્યાય ભૂમિરૂપ નિવાધિકા માં જવું નહીં કેમકે-સંયમનું પાલન કરવું એજ સાધુ અને સાધ્વીનું પરમ કર્તવ્ય છે, અને આવા પ્રકારના ઇંડા વિગેરેથી યુક્ત સ્વાધ્યાય ભૂમિમાં જવાથી છની હિંસા થવાનો સંભવ હોવાથી સંયમની વિરાધના થાય છે. તેથી સંયમના રક્ષણ માટે સાધુ અને સાધ્વીએ આવા પ્રકારના સ્થાન માં જવું નહીં. સાધુ અને સાથ્વીએ પ્રતિજ્ઞા કરવી કે આવા પ્રકારની સજીવ સ્વાધ્યાય ભૂમિ પ્રાપ્ત થવા છતાં પણ હું ત્યાં જઈશ નહીં. ગ્રહણ કરીશ નહીં. આ રીતની પ્રતિજ્ઞા કરીને ત્યાં જવું નહીં.
હવે કેવા પ્રકારની ભૂમિમાં સ્વાધ્યાય કરવા જવું તે સૂત્રકાર બતાવે છે, જે મિત્ વા ઉમરવુળી ગા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધી “મિહિષા નિતીર્ચિ માઈ' જે નિષીવિકામાં અર્થાત્ ઉપાશ્રયની બહાર સ્વાધ્યાયભૂમિમાં સ્વાધ્યાય કરવા માટે જવાની ઈચ્છા કરે “ s TM નિતીર્દિ કાળિકના” અને જે તે સાધુ કે સાધી આ વક્ષ્યમાણ રીતે એ નિષધિકા એટલે કે સ્વાધ્યાય ભૂમિને જાણે કે-આ નિષાધિકા ઝઘઉં અલ્પાંડ અર્થાત્ ઈડાએ વિનાની છે. અહીંયાં અલ્પ શબ્દને ઈષદર્શ હેવાથી ઈષત લેશમાત્ર નહીંવત્ ઈડ છે, અર્થાત્ ઈંડાનું અસ્તિત્વ લેશમાત્ર જ છે. તેથી તે નહીંવત્ છે. તેવી જ રીતે વાળ” નાના નાના એકેન્દ્રિય વિગેરે પ્રણિયે પણ નથી તથા આપવી બીયાઓ વિનાની છે, “નાવ સંદર્ય' તથા લીલા તૃણ ઘાસ વિગેરે વનસ્પતિકાય જેથી
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૬ ૬
Page #278
--------------------------------------------------------------------------
________________
પણ રહિત છે. તથા ઉસિંગ પનક તથા શીતદક પૃથ્વીકાયના જીવ વિનાની છે, તથા કળીયાની જાળ પરંપરાથી પણ રહિત છે. આ પ્રકારના એકેન્દ્રિય દ્વીન્દ્રિય ત્રસ પૃથ્વીકાય જીવ વિગેરેથી રહિત હોવાથી “તપૂર્વ નિતીહિ' આ પ્રકારની સ્વાધ્યાય ભૂમીને “સુર્ય જેરૂમ’ પ્રાસુક અચિત્ત અને એષણીય આધાકર્માદિ દે વિનાની હોવાથી તેને સ્વાધ્યાય માટે ગ્રહણ કરી લેવી. “વે વિજ્ઞાનમેળ દવ' તથા ઉક્ત પ્રકારથી શય્યાધયનના પ્રકરણમાં કહેલ આલાપક પ્રમાણે જ અહીંયાં પણ રમાલા પકે સમજવા, અર્થાત્ જે સ્વાધ્યાય ભૂમિમાં પણ ‘નાવ રવક્યારું પાણીથી પેદા થનાર કંદ, મૂળ બી ફળ પુષકે લીલોતરી વિગેરે વસ્તુ હોય તો તે ભૂમિમાં સ્વાધ્યાય માટે જવું નહીં,
હવે સ્વાધ્યાય માટે સ્વાધ્યાય ભૂમિમાં ગયેલા સાધુઓની કર્તવ્ય વિધિનું કથન કરે છે ને તથ યુવા તિવમાં ઘ૩૦ પંજામાં' એ સ્વાધ્યાય ભૂમિમાં બે સાધુ અગર ત્રણ સાધુ કે ચાર સાધુ અથવા પાંચ સાધુ “મિરંધાજંતિ નિર્થિી જમg? સ્વાધ્યાય કરવા માટે જવા ઇચછે અગર ગયા હોય તે બધા સાધુએ “તે નો જનમનરલ્સ જાથે આિિાન વા' અન્યાન્ય શરીરનું આલિંગન કરવું નહીં તેમજ શરીરને પરસ્પર સ્પર્શ કર નહીં “વિજિજ્ઞ વા’ તથા તેનાથી કામે દિપક શરીર સ્પર્શ કર નહી
વિજ્ઞ વા' વક્રમુખ સંયેગાદિ રૂપ ચુંબન પણ કરવું નહીં અથવા “હિં નહિં કા છરિકવા છિરિકા વા’ દંત છેદ તથા નખ છે પણ કરવા નહીં અર્થાત્ સંયમનું પાલન કરવાવાળા સાધુ, સાધુમુનિઓએ પરસ્પર આલિંગન વિગેરે કામજનક વ્યવહાર ક્યારેય પણ કરે નહીં. કેમકે હસીમશ્કરીમાં પણ શરીરના સ્પર્શાદિથી કામવાસના ઉત્પન્ન થવાનો સંભવ રહે છે. જેથી બ્રહ્મચર્યમાં વિદન થવાથી સંયમની વિરાધના થાય છે. તેથી સંયમશીલ મુનીએ કોઈ પણ વખતે અન્યોન્યના શરીરને સ્પર્શ કરવો નહીં. તેજ રીતે અનેક પ્રકારના દંત છેટ અને નખદ અર્થાત્ દાંતથી કાપવું કે નખ કરડવા એ પણ ઠીક નથી. કેમકે દંતરછેદ અને નખડેદથી પણ કામેપન થાય છે. અને કામદીપનથી બ્રહ્મચર્યમાં બાધા આવે છે. તેમજ બ્રહ્મચર્યનું પાલન ન થવાથી સંયમની વિરાધના થાય છે. તેથી સાધુઓએ પરસ્પર દંત છેદાદિક કરવા નહીં.
હવે નવમા અધ્યયનની વક્તવ્યતાનો ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે કે–પર્વ વસ્તુ તરર મિસ્યુરસ મિસ્કુળી વા નામમાથે આ સંયમનું પાલન કરવું એજ ક્રિયાશીલ સાધુ અને સાવીને ઉત્તમ આચાર છે, અને સાધુતાની પૂર્ણતા છે. અર્થાત્ સામાચારી છે. “ ટ્રેહિં તાિ મા સવા વરૂના’ જેને સર્વાર્થથી સર્વ પ્રકારે અર્થાત સમ્યકજ્ઞાન, સમ્યફ દર્શન, અને સમ્યક્ ચારિત્રથી યુક્ત થઈને તથા પાંચ સમિતિ અને ત્રણ ગુદ્ધિયોથી પણ યુક્ત થઈને યતનાપૂર્વક વર્તવું, કેમકે આગમમાં કહ્યું છે કે-યાવત્ કાળ આયુ શેષ હેય તાવ, કાળ પર્યન્ત સંયમનું અનુષ્ઠાન કરવું જોઈએ. તેથી સાધુ મુનિએ જીવન પર્યન્ત સંયમનું દ્રઢતા પૂર્વક પાલન કરવું આ પ્રમ ણે વીતરાગ ભગવાન મહાવીર સ્વામીએ ગૌતમાદિ ગણધરને ઉપદેશ આપેલ છે. આ પ્રમાણે સુધમાં સ્વામી કહે છે-કે “સેમિળ મરિન જ્ઞાતિ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૬ ૭
Page #279
--------------------------------------------------------------------------
________________
ત્તિનિ આ શ્રેય અને કલ્યાણકર છે, અર્થાત્ સારી રીતે સંયમનું પાલન કરવું એજ સાધુ અને સાઠવીનું પરમ કર્તવ્ય છે. એ હેતુથી કહ્યું છે કે-હું સુધમાં સ્વામી સાધુ સાધવી અને ગૃહસ્થ શ્રાવકાદિને ઉપદેશ આપું છું, આ રીતે “નિરીચિત્તિયં સમત્ત’ નિષીધિકા સપ્તક સમાપ્ત થયું તેમજ “નામું બાવળ સમજે નવમું અધ્યયન પણ સમાપ્ત થયું સૂ. ૧૫
ઉચ્ચાર પ્રસ્ત્રવણ વિધિ કા નિરૂપણ
નવમા અધ્યયનમાં સ્વાસ્થય ભૂમિરૂપ નિષધિકાનું નિરૂપણ કરવામાં આવેલ છે, ત્યાં આગળ ભૂમિના પ્રસંગથી કેવા પ્રકારની ભૂમિમાં ઉચ્ચાર પ્રસવણ રૂપ મૂત્રપુરીષનો ત્યાગ કરે એ જીજ્ઞાસા થવાથી ઉચ્ચાર પ્રસવણ સપ્તિક નામના દસમા અધ્યયનનું નિરૂપણ કરવામાં આવે છે.
ટકાથ– મિત્ર વા મિવધુળી વા તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાવી “પુરવારવા વળગિરિચાર વાહિન મળે” ઉચ્ચાર પ્રસવણ ક્રિયાથી અર્થાત્ મૂત્ર પુરિત્સર્ગ કરવાના વેગથી બાધિત થઈને “વાયjછાણ અસફર' પિતાનું પાદપ્રાંછન વસ્ત્ર પાસે ન હોય તે “તો પછી તાગ્નિ જારૂન્ના” તે સાધર્મિક રૂપ સાગિક સાધુની પાસેથી યાચના દ્વારા પહેલાં પ્રત્યુપેક્ષિત અર્થાત પહેલાં પ્રતિલિખિત પાદ પ્રેછન વિગેરે વસ્ત્રને અને સમાધિ વિગેરેને ગ્રહણ કરવા, અર્થાત્ જે પોતાની પાસે પાદછન સમાધિ વિગેરે ન હોય તે પિતાના સાધર્મિક સાંગિક સાધુની પાસેથી પાદછનાદિવસ્ત્ર લઈ લેવા જોઈએ પરંતુ કયારેય મૂત્રપુરન્સના વેગને રેક ન જોઈએ. અથવા મત્રો ચાર વેગને ધીરણ પણ કર ન જોઈએ.
હવે મૂત્ર પુરીષેત્સર્ગની શંકા થવાથી તે સાધુએ પહેલાં ઈંડિલ (કેલ્લા) ભૂમિમાં જવું ત્યાં ઇંડા વિગેરે હોય તે તેને જોઈને સચિત્ત તથા અષણીય હેય તે ત્યાં ઉચ્ચાર પ્રસવણ કરવા નહીં, એ બતાવવા સૂત્રકાર કહે છે. “તે મિક્સવ વા મિરરવુળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાવો ‘રે કુળ ચંદિરું નાળિકના” જે વફ્ટમાણ પ્રકારથી રકંડિલ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
२६८
Page #280
--------------------------------------------------------------------------
________________
ભૂમિને અર્થાત્ મૂત્રપુરીષેત્સર્ગ કરવાના (ટા) સ્થાનને જાણી લે કે જુવે કે આ ડિલ ભૂમિ “હું ઈંડાઓથી યુક્ત છે, “સપા અને પ્રાણિયથી પણ યુક્ત છે. બનાવ સંતા” તથા યાવત્ બીયાએથી યુક્ત છે. તથા લીલા તૃણ ઘાસ વિગેરે વનસ્પતિકાયના જીવાથી પણ સંબંધિત છે. તથા શીતદકથી પણ યુક્ત છે. તથા ઉર્નિંગ નાના નાના એકેન્દ્રિય દ્વીન્દ્રિય પ્રાણિયેથી પણ સંયુક્ત છે. તથા પનક ફનગા કીડી મકોડી વિગેરે વસ પ્રાણિયથી પણ યુક્ત છે. તથા શીતેદક મિશ્રિત ભીની માટીના પૃથ્વીકયિક જીવથી પણ સંબંધિત છે. તથા કરોળીયાના જાલતંતુ પરંપરાથી પણ યુક્ત છે, આ રીતે જાણે કે દેખે તે તવજાતિ ચંવિત્તિ તેવા પ્રકારના ઈંડા વિગેરેથી યુક્ત સ્થંકિત ભૂમિમાં તો ઉદવારવાવ વોણિજ્ઞિ” ઉચ્ચાર પ્રસ્ત્રવણ અર્થાત્ મૂત્રપુરીપોત્સર્ગ કરવા નહીં કેમકે આવા પ્રકારના ઈડ વિગેરેથી યુક્ત સ્થંડિત ભૂમિમાં મૂત્રપુરષોત્સર્ગ કરવાથી જીવેની હિંસા થવાથી સંયમની વિરાધના થાય છે. તેથી સંયમનું પાલન કરવાવાળા સાધુ કે સાવીએ આવા પ્રકારના ઈડા વિગેરે વાળી ઈંડિલ ભૂમિમાં મૂત્રપુરીષોત્સર્ગ કરવો નહીં. કેમકે સંયમનું પાલન કરવું એજ સાધુ અને સાઠવીનું પરમ કર્તવ્ય માનવામાં આવેલ છે.
હવે કેવા પ્રકારનું સ્થડિલ ભૂમિમાં સાધુએ મૂત્ર પુરીષેત્સર્ગ કરે તે સૂત્રકાર બતાવે છે- મિઠુ વા મિલુળ વા’ તે પૂર્વોક્ત સંયમર્શીલ સાધુ અને સાધવી “ પુખ થંકિરુંવાણિજ્ઞા” જે આ વાક્યમાણ પ્રકારથી થડિલ ભૂમિને જાણી લે કે આ ઈંડિત ભૂમિ કgયું કgવા અપાંડ એટલે કે ઈડાબો વાળી નથી, તથા અલભ્ય પ્રાણી અર્થાત્ નાના નાના પ્રાણિથી પણ રહિત છે. અ૫ શબ્દનો ઈષત્ અર્થ હોવાથી લેશમાત્ર જ ઈડાએની પ્રતીતિ થાય છે. તેથી તે નહીવત્ હોવાથી તેને અભાવ જ સિદ્ધ થાય છે. એજ તાત્પર્યથી અહીંયાં અપાંડ કે અલ્પ પ્રાણ શબ્દને અર્થ ઈડાએ વિનાનિ કે પ્રાણિ વિનાની એ પ્રમાણે સમજે, “ના સંતાન' તથા અંકુત્પાદક બયાઓ વિનાની છે. અને લીલેરી તૃણ ઘાસ વિગેરે વનસ્પતિ કાયિક જેના સંબંધ વાળી પણ નથી. તથા શીતક વાળી પણ નથી તથા ઉસિંગ જીણા જીણા જી પતંગ એકેન્દ્રિય દ્વીન્દ્રિય જીવેના સંબંધવાળી પણ નથી તથા પનક ફનગા કીડી મકોડી વિગેરે ત્રસ પ્રાણિના સંબંધવાળી પણ નથી. પાણિધી ભરેલ ભીની માટી રૂપ પૃથ્વીકાય જેના સંબંધવાળી પણ નથી. તથા કળીયાને જાળ પરંપરાથી પણ યુક્ત નથી એવું જાણીને કે જોઈને “તધ્વાસ થંહિáણિ' આ પ્રકારથી ઈડા વિગેરે વિનાની સ્થડિલ ભૂમિમાં “વારતા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૬૯
Page #281
--------------------------------------------------------------------------
________________
વોલિના ઉચ્ચાર પ્રસ્ત્રવણ-મૂત્રપુરષોત્સર્ગ કરવું કેમકે આ રીતે ઈડાદિ વિનાની ચંડિલ ભૂમિમાં મૂવ પુરષોત્સર્ગ કરવાથી જેની હિંસા ન થવાથી સંયમની વિરાધના થતી નથી તેથી આ પ્રકારથી ઈડદિ વિનાની ડિલ ભૂમિમાં મૂત્રપુરીોત્સર્ગ કરવા જોઈએ.
- હવે એક સાધર્મિક સાધુ અનેક સાધર્મિક સાધુઓને નિમિત્તે તથા એક સાધર્મિક સાદના નિમિત્તે અથવા અનેક સાધર્મિક સાધીના નિમિત્તે તથા અનેક અન્ય તર્થિક સાધુ સંત અતિથિ બ્રાહ્મણ કુપણુ ઘણુ પક યાચક વિગેરે ને નિમિત્તે બતાવવામાં આવેલ
ડિલ ભૂમિમાં મૂત્રપુરીલોસગ કરવાના નિધનું સૂત્રકાર કથન કરે છે–બરે મિg વા મિરાળા વા' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાવી “તે વં પુળ ચંદ્રિં કાળિકના” વાયમાણ પ્રકારથી સ્થડિલ ભૂમિને જાણે કે “રિષ્ઠ વકિaru v સામિ સમુદ્રિાસ વા? આ
ડિલ અમારે માટે નથી પરંતુ એક સાધર્મિક સાધુને ઉદ્દેશીને અથવા “સિં પરિચા જ સાનિયા સમુરિ અનેક સાધર્મિક સાધુઓને ઉદ્દેશીને અથવા “માર હિરાણ iાં નાિિાં સમુ”િ એક સાધમિક સાધ્વીને ઉદ્દેશીને અથવા ‘સિં દર હવે સાન્નિનળીનો નમુદ્રિ” અનેક સાધર્મિક સાધ્વીઓને ઉદ્દેશીને અથવા “હવે તમનજાળવત્તિિવવળ વળીમg ઘણા શ્રમણ અન્ય તીર્થિક સાધુ બ્રાહ્મણ અતિથિ કૃપણ દીન યાચક દરિદ્ર દુઃખી ભૂલલંગડા અપંગ વિગેરે બધાને “કાળિય વાણિય સમુસ્લિ' એક એકને ઉદ્દેશીને અથવા બધાને નિમિત્તે બનાવવામાં આવેલ તથા “જાનારું મારું જીવાણું સત્તારૂં “ગાવ ઉતિર્થ રેફg” પ્રાણુ ભૂત, અને સન સમારંભ પૂર્વક ઉદ્દેશીને દેશિક ચંડિલ બનાવેલ હોય તો “તવાર થંકિર્દ પુરિહંત વાય’ આવા પ્રકારના એક અથવા અનેક સાધુને ઉદ્દેશીને પ્રાણ, ભૂત સત્વના સમારંભ પૂર્વક બનાવેલ સ્થડિલ પુરૂષાન્તર સ્વકૃત હોય તે પણ યાવત પુરૂષાર સ્વીકૃત ન હોય અથવા બહાર વ્યવહારમાં લાવેલ હોય અથવા બહારના વ્યવહારમાં લાવેલા ન હોય “નહિ તZવાણિ' આવા પ્રકારના બીજા પણ એક કે અનેક સાધુના ઉદ્દેશથી બનાવવામાં આવેલ વંઢિતિ ચંડિલમાં
વારાહi નો ફન્ના” ઉચ્ચાર પ્રસવણ મૂત્રપુરષોત્સર્ગ કરવા નહીં તેમજ અનેક ચરક શાક્ય દંડી વિગેરે અન્ય તીર્થિક શ્રમણને ઉદ્દેશીને તથા અતિથિ, બ્રાહ્મણ, દીન, યાચક વિગેરેને નિમિત્તે બનાવવામાં આવેલ ઘડિલ ભૂમિમાં મૂત્રપુરષોત્સર્ગ કરવા નહીં', કેમકે પુરૂષાન્તર સ્વીકૃત ન હોવાથી બહારના વ્યવહારમાં પણ લાવેલ કે ન લાવેલ હોય પરંતુ આવા પ્રકારના પુરૂષાતર અસ્વીકૃત સ્પંડિલમાં ઉચ્ચાર પ્રસવણ મલમૂત્રન–યાગ કરવો નહીં. જદ પુor gવં જ્ઞાળકન્ના' પરંતુ જે તે સાધુના જાણવામાં એવું આવેકે-“પુરિ સંતકં વ’ આ સ્પંડિલ પુરૂષારે સ્વીકારેલ છે. યાવતુ “દિયા ની બાહરના વ્યવહારમાં પણ લગાયેલ છે તથા અત્તરાંતિ ના અન્ય પ્રકારથી પણ વ્યવહારમાં આવેલ છે. એમ જાણવામાં આવે તે agrgr હિ બંવિસ્તૃતિ' તેવા પ્રકારના સ્પંડિલમાં “દવારનવાં વોસિરિઝા’ ઉચ્ચાર પ્રસ્ત્રવણ-મલમૂત્ર ત્યાગ કરવાથી સાધુ મુનીને સંયમની વિરાધના થતી નથી. તેથી સંયમનું પાલન કરવાવાળા સાધુ મુનિએ સ્પંડિલ ભૂમિને યેગ્ય રીતે જાણીને મલમૂત્રને ત્યાગ કરે.
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨ ૭૦
Page #282
--------------------------------------------------------------------------
________________
ફરીથી પ્રકારાન્તરથી ખાસ કરીને સાધુને નિમિત્તે સજાવીને બનાવેલ ચંડિલ ભૂમિમાં સાધુએ મલમૂત્રને ત્યાગ ન કરવા વિષે સૂત્રકાર કથન કરે છે.–ણે મિક્વ વા મિg તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાવ સે પુળ વંવિરું કાળિકના” જે ઈંડિલ ભૂમિને આ વયમાણ રીતે જાણે કે “અસ્જિ ઘડિયા યં વારિવં વા’ અસ્વ પ્રતિજ્ઞાથી અર્થાત્ સાધુના નિમિત્તથી સ્થડિલને ગૃહસ્થ શ્રાવકે બનાવેલ છે અથવા બનાવરાવેલ છે. અર્થાત, પોતે બનાવરાવ્યું છે. કે બીજાની પાસે બનાવેલ છે. કે ઢાંકેલ છે. તથા સરખું કરવા માટે સ્થળભાગને “ઘરું વા મટૈ વા’ ઘસેલ છે કે મઠારેલ અર્થાત્ સાફ સુફ કરીને સુંદર બનાવેલ છે “ફિત્ત વા’ અથવા છાણ માટીથી લીધેલ છે. અથવા “મટું વા' મઠારેલ છે, “સંપર્ધવિચં વા ધૂપ વિગેરેથી સુવાસિત કે સુગંધિત કરેલ છે. “ગરનાં ઘા તાપ રિ ચંહિસિ’ અથવા અન્ય પ્રકારથી સજાવેલ જાણે છે તેવા પ્રકારના સ્પંડિલમાં સાધુ કે સાધ્વીએ “ો વરવારપારવર્ષ વસિરિજ્ઞા” મલમૂત્રનો ત્યાગ કરે નહીં કેમકે આ રીતે સાધુના નિમિત્તે તૈયાર કરવામાં આવેલ ધૈડિલમાં જીવહિંસાની સંભાવના હોવાથી તેમાં મલ મત્રને ત્યાગ કરવાથી સાધુ અને સાધ્વી ને સંયમની વિરાધના થાય છે તેથી આ રીતના
ડિલમાં સંયમનું પાલન કરવાવાળા સાધુ કે સાધ્વીએ મલમૂત્રને ત્યાગ ન કર, કેમકે સંયમનું પાલન કરવું એજ સાધુ અને સાદવનું પરમ કર્તવ્ય મનાય છે. તેથી આવા સ્પંડિલમાં મલમૂત્રનો ત્યાગ ન કરે.
હવે પ્રકારાન્તરથી અમુક પ્રકારના સ્પંડિલેમાં સાધુને મલમૂત્ર ત્યાગ કરવાને નિષેધ કરે છે- મિરવું શા મવુળી થી તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી “જે ૬ કુળ
દિ કાળના” જે ડિલને એવા પ્રકારનું જાણેકે-“ જાવડું વા' આ સ્થડિલમાં કે ધૈડિલની સમીપે ગૃહપતિ ગૃહસ્થ શ્રાવક અથવા “દાવરૂઘુત્તા વા' અથવા અહસ્થ શ્રાવકના પુત્ર વાણિ રિયાળિ વા’ કંદોને એટલે કે ડુંગળી ગાજર અથવા યાવત્ મળને અર્થાત્ કંદમૂળને અગર બીજોને કે પુપિને અગર લીલા તૃણ ઘાસ વિગેરેને અથવા ફળને “અત્તરાઓ વા વë નીતિ’ અંદરથી બહાર અથવા “હિયાળો વાચંતો સાતિ” બહારથી અંદર લઈ જાય છે. અનવસિ વા તફુquiતિ ચંહિણિ તે તેવા પ્રકારના કે જ્યાં ડુંગરી વિગેરે કંદમૂલ લાવતા લઈ જવાતા હોય તેવા સ્પંડિલમાં સાધુ કે સાઠવીએ “ો વરસારHIણવ વણિજ્ઞિા ’ મલમૂત્રને ત્યાગ કરે નહી. કેમકે કાંદા વિગેરે સજીવ હોવાથી એ સજીવ ડુંગળી વિગેરેથી સંબંધિત સ્થડિલમાં છવહિંસાની સંભાવના હોવાથી મલમૂત્રને ત્યાગ કરવાથી સાધુને સંયમની વિરાધના થાય છે. સંયમનું પાલન કરવું એ જ સાધુ અને સાધવીનું પરમ કર્તવ્ય મનાય છે. તેથી સંયમનું પાલન કરવાવાળા સાધુએ આવા પ્રકારના સ્પંડિલમાં મલમૂત્રને પરિત્યાગ કરવો નહી
ફરીથી પણ અદ્ધર આકાશમાં બનાવેલ સ્થડિલમાં મલમત્રને ત્યાગ ન કરવા સંબંધી કથન કરે છે–તે મિત્ર પા મિસ્તુળો કા' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અથવા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨ ૭૧
Page #283
--------------------------------------------------------------------------
________________
સાધ્વી રે ૩ પુન ડિસ્ટં જે સ્થ ડિલને એવા પ્રકારથી જાણે કે-“ઘધંતિ ના પતંરિ વા’ આ સ્થંડિલભૂમી સ્કંધ અથૉત્ સ્તંભના ઉપર બનાવેલ છે અથવા પીઠ એટલે કે પાટિયા ઉપર બનાવેલ છે. “પંચસિ વા’ માંચાની ઉપર બનાવેલ છે. અથવા “મારંસિ વાં માળા અથવા ઘરના ઉપર બનાવવામાં આવેલ છે. અથવા “અરેંસિ ' અટારીની ઉપર બનાવેલ છે. અથવા “વારાચંદિ વા’ મહેલની ઉપર બનાવેલ છે. “ઝનયાંતિ વા તા
”િ બીજા તેવા પ્રકારના “ચંકિસિ સ્થડિલભૂમમાં પડિજવાના ભયને લઈ સંયમની વિરાધના થવાની સંભાવનાથી “ના ઉદવારવાવ વોરિરિકના મલમૂત્રને ત્યાગ કરે નહીં. કેમકે સંયમનું પાલન કરવું એજ સાધુ અને સાવનું પરમ કર્તવ્ય માનેલ છે. તેથી કંધાદિની ઉપર બનાવેલ સ્થડિલમાં સાધુ અને સાદેવીએ મલમૂત્રને ત્યાગ કરવો નહી.
પ્રકારાન્તરથી સ્થડિલભૂમીમાં મલમૂત્રને ત્યાગ ન કરવા વિશે સૂકાર કથન કરે છે. કરે મિહૂ વ મિસ્તુળ વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી રે ૪ પુણ ચંદિરું નાળિજ્ઞા’ જે સ્થડિલચૂમીને એવા પ્રકારથી જાણે કે-ગાંતરક્રિયા પુત્રવીર આ સ્થ ડિલ સુકા ઘાસ તૃણ વિગેરેના વ્યવધાન વિનાની જમીન પર બનાવેલ છે. અથવા “ક્ષણિદ્વીપ દ્રવી' ભીની માટીવાળી જમીન પર બનાવેલ છે. અથવા “શરણાઈ ગુઢવી સરજક અર્થાત્ ભીની માટીના સચિત્ત રજકણવાળી પૃથ્વી પર બનાવેલ છે. “પટ્ટિયાણ કાદવ કીચડ વાળી ભૂમિમાં બનાવેલ છે. અથવા “મવä' મર્કટ ભૂતાતંતુ-અર્થાત કોળીયાની જાલવાળી માટી પર બનાવેલ છે, “વિત્તમંતા સાર” અથવા સચિત્ત પત્થરનીશિલા પર બનાવેલ છે. અથવા “વિત્તમંત સો” સચિત્ત માટીના ઢેફાની ઉપર બનાવેલ છે. અથવા “શોરાવાસંતિ વા’ કેલાવાસ અર્થાત્ ઘુણની ઉપરની જમીન ઉપર બનાવેલ છે. અથવા “વાસચંતિ રા’ લાકડાની ઉપર બનાવેલ છે અથવા “નવચક્રિાંતિ વા’ જીવ યુક્ત સ્થાન પર બનાવેલ છે. અથવા “જાવ મહાસંતાનંત વા” યાવત્ પ્રાણિ યુક્ત સ્થાન માં બનાવેલ છે. અંકુત્પાદક સચિત બીયાવાળા સ્થાન પર બનાવેલ છે. અગર લીલા તૃણ ઘાસ વિગેરે વનસ્પતિ કાય જીવ વાળા પ્રદેશમાં બનાવેલ છે. અથવા ઠંડા પાણી વાળા સ્થાનમાં બનાવેલ છે. અથવા ઉસિંગ-નાના નાના એકેન્દ્રિય કીન્દ્રિય જીવવાળા પ્રદેશમાં બનાવવામાં આવેલ છે. અથવા પનક ફનગા કીડી મકડા વિગેરે ત્રસ જીવવાળા પ્રદેશમાં બનાવેલ છે. અગર ઠંડા પાણીથી મળેલ ભીની માટી રૂપ પૃથ્વીકાય જેથી સંબંધિત પ્રદેશમાં બનાવેલ છે. અથવા કોળીયાની જાળ પરંપરા વાળા પ્રદેશમાં બનાવેલ છે. “અન્નતિ કા તવાલિ ધહિતિ બીજા પણ તેવા પ્રકારથી બનાવેલા સ્થડિલમાં સાધુ અને સાર્વીએ “ THવધ વોસિરિકા' મલમૂત્રને ત્યાગ કરવો નહીં. કેમકે આ પ્રકારના સાક્ષાત્ પૃથ્વીકાયના જી વિગેરેના સંબંધિત અંડિલમાં મલમૂત્રને ત્યાગ કરવાથી જીવહિંસાને સંભવ હોવાથી સંયમની વિરાધના થાય છે તેથી સંયમનું પાલન કરવા વાળા સાધુ અને સાધ્વીએ સ્થડિલમાં મલમૂવને ત્યાગ કરે નહીં. કેમકે-સંયમનું પાલન એજ સાધુ અને સાધ્વીનું પરમ કર્તવ્ય માનવામાં આવેલ છે. જે સૂ૦ ૧ છે
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૭ ૨
Page #284
--------------------------------------------------------------------------
________________
ટીકાઈ–ષકાય છના રક્ષણમાં તત્પર રહેવાવાળા સાધુએ કેવા પ્રકારના સ્પંડિલમાં મલમૂત્રને ત્યાગ કરે અને કેવા પ્રકારના સ્થડિલમાં ત્યાગ ન કરવો એ વાત પ્રકારાન્તરથી સૂત્રકાર કહે છે.- મિત્તવ વા મિતુળ વ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી
મા૨૦ રે થંકિ8 કાળઝા' જે સ્થડિલને એવી રીતે જાણે કે “ સહુ જાવ વા Freજ પુત્તા ” આ સ્થ ડિલભૂમીમાં ગૃહરથ શ્રાવક અથવા ગૃહપતિને પુત્ર “જિ વા જાય વીવાળ વા’ કંદને યાવત મૂલોને અથવા લીલા ઘાસ તૃણ વિગેરેને અથવા પુપને અથવા ફળને કે બીયાઓને “રિસાëિ વા’ ભૂતકાળમાં રાખ્યા હતા અથવા “રિણાતિ ' હાલમાં વર્તમાન કાળમાં પણ રાખે છે. અને “હિસાદિસંરિ વા’ ભવિષ્યમાં પણ રાખશે એવું જાણી લે કે દેખે “અન્નચરંજીલ વા તqgfસ ચંરિસિ” આરીતના કંદાદિ રાખવામાં આવતા સ્પંડિલમાં સાધુ અને સાધ્વીએ “રવાપાનવ વિના મલમૂત્રને ત્યાગ કરે નહીં કેમકે આવા પ્રકારના કંદાદિના સંબંધ વાળા સ્પંડિલમાં મલમૂત્રનો ત્યાગ કરવાથી જીવ હિંસા થવાનો સંભવ હોવાથી સંયમની વિરાધના થાય છે, તેથી સંયમનું પાલન કરવા વાળા સાધુ અને સાધ્વીએ કંદાદિના સંપર્કવાળા સ્પંડિલમાં મલમૂત્રનો ત્યાગ કરવો નહીં.
શાલિ વિગેરેના સંબંધ વાળા સ્પંડિલમાં મલમૂત્રને ત્યાગ કરવાને નિષેધ કરે છે. સે મિલ્લુ વા મવવુળી વા તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાવી કે પુળ ચંદિરું વાણિજ્ઞા' જે એવી રીતે સ્પંડિલને જાણેકે-૩૬ ટુ Tiાવરૂ વ તાવ ઉત્તા વા આ સ્પંડિલમાં ગૃહસ્થ શ્રાવક અને ગૃહપતિને પુત્ર “સાઝિળી વા’ શાલી અર્થાત્ ડાંગરને કે રીલીનિ વા વીહિ ધાન્યને અથવા “મુviા વા' મગને કે “માસાળ જા” અડદને અથવા જુઢથાનિ વા’ કળથીને અથવા ‘કાળિ વા” યાને અથવા “વનવાબ વા’ જવજ અર્થાત્ ઘહુને “
પશુ યા પહેલા વાવતા હતા “જિંતિ વા’ વર્તમાનમાં પણ વાવે છે. અને “જરૂરિયંતિ વા’ ભવિષ્યમાં પણ વાવશે. તેવું જાણે કે જુવે તે “અન્નચરંસિ ના તwit'તિ ચંતિંતિ’ આવા પ્રકારમાં શાલી ઘહુ વિગેરેના સંબંધવાળા સ્પંડિલમાં “વો કરવાવાસવાં વાણિજ્ઞિ’ મલમૂત્રને ત્યાગ કર નહીં કેમકે આવા પ્રકારથી ડાંગર ઘહુ વિગેરેથી સંબંધ સ્થડિલમાં મલમૂત્ર ત્યાગ કરવાથી જેની હિંસા થવાની સંભાવના હોવાથી સંયમની વિરાધના થાય છે તેથી સંયમનું પાલન કરવા વાળા આધુ અને સાધ્વીએ ડાંગર ઘહુના સંપર્ક વાળા ચંડિલમાં મલમૂવને ત્યાગ કર નહીં કેમકે સંયમનું પાલન
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨ ૭૩
Page #285
--------------------------------------------------------------------------
________________
કરવુ એ જ સાધુ અને સાધ્વીનું પરમ કવ્ય માનવામાં આવે છે. તેથી સયમના પાલન માટે એવા થડિલમાં મલમૂત્રને ત્યાગ ન કરવા.
હવે ખીજી રીતે ઘણા કચરાના ઢગલા વિગેરેથી યુક્ત સ્થ ́ડિલમાં પણ સાધુ સાધ્વીએ મલમૂત્રને ત્યાગ ન કરવા વિષે સૂત્રકાર કથન કહે છે.-સે મિલ્લૂ વા મિસ્તુળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી સે ખં પુળ ધંદિરું લનિષ્ના' જો સ્થર્ડિને એવી રીતે જાણે કે-બોમોનિ વા આ સ્થંડિલમાં કે સ્થડિયની નજીક કચરાના ઢગલા છે. અથવા ‘વાસાળિ વા’ ઘાસેના ઢગલા છે. અથવા ‘મિન્નુયાળિ વા’ ચિકણી ભૂમિની પંક્તિ છે અથવા તા ત્રિજીયનિ વા' ઘણી વિજ્જલક એટલે કે લપસણી ભૂમિની પક્તિ છે, વાળુયાનિ વા' ઘણા ઠુંઠા વાળી ભૂમિછે. અર્થાત્ સુકાયેલ ઘણા ઝાડના થડવાળી ભૂમિ છે. અથવા કચાળિ વ' ઘણા શેરડીના સુકાયેલ ડાળા મગર સુકેલા સાંઠાના ઢગલાવાળી આ ભૂમિ છે, અથવા કાળિ વા' મેટીખાઈ છે અથવા પોળિ વા' ગુફા છે. એટલે કે ખાડાવાળી આ ભૂમિ છે અથવા ‘વસ્તુનિ વા' મેટા કિલ્લા ઉપર પ્રાકાર વિગેરે છે. ‘સમાનિ વા' આ બધા કચરાના ઢગલા વગેરેને સમતલ રૂપથી અથવા ‘વિશ્વમાનિ વા’ વિષમ પણાથી સ્થાપિત કરેલ જાણીને ‘અન્નચરત્તિ વાતવ્પત્તિ થવિત્તિ' આ રીતના કચરાના ઢગલાથી ભરેલા થડિલમાં સાધુ અને સાધ્વીએ ‘તો ઉચ્ચારવાસનળ યોfિજ્ઞ' મલમૂત્રના ત્યાગ કરવેશ નહીં. કેમકે આ રીતે કૂડા કચરા અને તૃણુ ઘાસ વિગેરેના ઢગલાથી ભરેલા સ્થ`ડિલમાં પડવાની 'ભાવના હાવાથી સયમની અને આત્માની વિરાધના થાય છે. તેથી સંયમનુ પાલન કરવા વાળા સાધુ અને સાધ્વીએ આ રીતના કૂંડા ડચરા ખાડા ટેકરા વિગેરે વાળા સ્થ'ડિલમાં મલમૂત્રના ત્યાગ કરવા નહીં.
હવે પાકશાળા વિગેરેના સંબંધવાળા સ્થ ́ડિલમાં મલમૂત્રના ત્યાગ કરવાને નિષેધ સૂત્રકાર ખતાવે છે.—સે મિત્રણ્ યા મિવુળી ' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી ને મૈં પુળ મંદિરું જ્ઞાગ્નિ' સ્થ'ડિલભૂમિને એવાપ્રકારથી જાણે કે ‘માનુસર ધળાનિ વા' આ સ્થડિલની ભૂમિકા નજીક માણુસા માટેનું રસાડું' એટલે કે પાકશાળા છે. અથવા ‘મહિલદરગાનિ વ' ભેંશે ખાંધવાનુ સ્થાન છે. અથવા વસાળિ વા' બળદોને ખાંધવાનુ સ્થાન છે અથવા ‘અસદળાળિ વા’ ઘેાડા બાંધવાનુ સ્થાન છે. અથવા ‘બુધવ૬નાનિ વા' મરઘડા બાંધવાનુ સ્થાન છે અથવા ‘મકાન વ’માંકડા ખાંધવાનુ સ્થાન છે. અથવા યકળાનિ વા' હાથીચે બાંધવાનુ સ્થાન છે. અથવા “જ્ઞાવચારણાનિ વા' લાવક નામના નાના નાના પક્ષિઓને બાંધવાનુ સ્થાન છે. ‘દૃચળાના વા' અથવા વક એટલે કે ખતક નામના પક્ષિઓને બાંધવાનુ સ્થાન છે. અથવા ‘ત્તિત્તિળનિવા તેતર ને બાંધવાનું સ્થાન છે. અથવા ોચરળનિ વા' કબુતરોને ખાંધવાનુ સ્થાન છે, અથવા ર્નિંગરગાળિવા' કપિંજલ નામના પક્ષિને ખાંધવાનુ સ્થાન છે, અથવા અન્નચસિવા સદ્દવા ́ત્તિ થંકિ ંતિ' ખીજા પણ તેવા પ્રકારના સ્થંડિલમાં સાધુ અને સાધ્વીએ આ રીતના માણુસેાના રસેડા વિગેરે વાળા થડિલમાં ના ઉજ્વારપાસનું વોસિિ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
२७४
Page #286
--------------------------------------------------------------------------
________________
મલમૂત્રને ત્યાગ કર નહીં કેમકે–આ સ્થાનમાં મલમૂત્ર ત્યાગ કરવાથી લેકવિરૂદ્ધ પ્રવચનને ઉપવાત વિગેરેને સંભવ હોવાથી સંયમની વિરાધના થાય છે, તેથી આવા પ્રકારના સ્થાનોના સંબંધવાળા સ્પંડિલમાં મલમૂત્રને ત્યાગ કરવો નહીં.
હવે પ્રકારાન્તરથી થંડિત વિશેષમાં મલમૂત્રના ત્યાગને નિષેધ કરે છે.-રે મિરર વા ઉમવુળી ar' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી રે ૪ પુન રું જે એવા પ્રકારના કૅડિલને જાણી લે કે-વાસળેલું ઘર” આ સ્થંડિલની પાસે માણસને શૂલી પર ચઢાવીને મારવાનું સ્થાન છે. અથવા “જિદ્રપાળતુ વા’ ગંધ વિગેરે પક્ષીઓને ખાવા માટે લેહી વિગેરેથી ખરડેલા શરીર વાળા મણ જેનું નજીક છે. એવા માણસને રાખવાનું સ્થાન છે. અથવા “તપાળતુ રા’ આ સ્થંડિલ પાસે ઝાડ પરથી સ્વેચ્છાથી પડીને મરવાની ઈચ્છાવાળાં માણસેવાળું સ્થાન છે. કપાળે, ' તથા આ સ્થંડિલની પાસે મેરૂ પર્વત પરથી પડીને મરવા વાળાઓનું સ્થાન છે. જેને ભૃગુપતન સ્થાન પણ કહે છે. અર્થાત્ ઉચેથી પડીને મરવાનું સ્થાન તેમજ વિરમurટાળેણુ વા’ આ ધં. ડિલની પાસે જાહેર ખાઈ મરવાવાળાઓનું સ્થાન છે. અથવા આ સ્થંડિલભૂમીની પાસે જmજિટાયુ વા’ અગ્નિમાં પ્રવેશ કરીને મરવાનું સ્થાન છે. એવું જાણીને કે જેને જનચરંfણ વા તાપNIfણ ચંર્વિત્તિ આ પ્રકારના મનુષ્ય વધ સ્થાનના સંબંધવાળા
ડિલમાં સાધુ અને સાધ્વીએ “નો ઉજાપાસવાં વોલિવિંગા’ મલમૂરને ત્યાગ કરે ન જોઈએ કેમકે આવા પ્રકારના માણસેના વધાદિ સ્થાનેના સંબંધવાળા સ્થડિલમાં મલમૂત્રનો ત્યાગ કરવાથી જીવહિંસા વિગેરે દેશેની સંભાવના હોવાથી સંયમની વિરાધના થાય છે. તેથી સંયમનું પાલન કરવાવાળા સાધુ અને સાધીએ આવા પ્રકારના મનુષ્યાદિ વધ સ્થાનેના સંપર્કવાળા સ્પંડિલમાં મલમૂત્રને ત્યાગ કરે નહીં. કેમકે સંયમનું પાલન કરવું એજ સાધુ અને સાધ્વીનું પરમ કર્તવ્ય માનેલ છે. તેથી આ રીતના વધ સ્થાનના સંબંધવાળા સ્પંડિલમાં સાધુએ મલમૂત્રનો ત્યાગ કરવા જવું નહીં,
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨ ૭૫.
Page #287
--------------------------------------------------------------------------
________________
ફરીથી યક્ષકિનર વિગેરે દેવમંદીરની પાસેની ઈંડિલભૂમીમાં સાધુ અને સાર્વીએ મલમૂત્ર ત્યાગ ન કરવાનું કથન કરે છે.-રે મિઝલૂ વા મિજવુળ વા? તે સંયમશીલ સાધુ અને સાધ્વી રે ૪ જુન ઇંદિરું નાળિજ્ઞા’ જે એવા પ્રકારની કંડિલભૂમીને જાણે કે-આ ઈંડિલભૂમીની પાસે ‘ગાર/નાળિ ' અત્યંત સુંદર રમણીય બગીચે છે. અથવા “ઝાળ વા’ ઉદ્યાન વાટિકા છે. અથવા “વળrળ વા” વન છે અથવા “વાસંદાદિ વા’ મહાવન છે. અથવા સેવાળિ વા દેવકુલ એટલે કે યક્ષ ગંધર્વ, કે કિંમરના મંદીર છે. અથવા ‘સમાજ વા’ સભાગૃહ એટલે કે પરિષદાનું સ્થાન છે. અથવા “ઘવાળ વા? પ્રપા અર્થાત્ પરબશાળા છે તેમ તેઓના જાણવામાં કે જોવામાં આવે તે “કચરા વા તqmfણ ચંદ્રહૃત્તિ અથવા બીજા તેવા પ્રકારની સ્પંડિલભૂમીમાં સાધુ કે સાધ્વીએ ‘ળો ૩ વારવાવ વોસિરિજ્ઞા મલમૂત્રને ત્યાગ કરવો નહીં કેમકે આવા પ્રકારના દેવ મંદીરની પાસેના સ્થડિલભૂમીમાં મલમૂત્રને ત્યાગ કરવાથી પાપ લાગવાથી સંયમ અને આત્માની વિરાધના થાય છે. તેથી સંયમનું પાલન કરવાવાળા અને આત્મ કલ્યાણની ભાવના વાળા સાધુ અને સાવીએ આવા પ્રકારના દેવમંદિર વિગેરેના સંબંધવાળી થંડિલભૂમમાં મલમૂત્રને ત્યાગ કરે નહીં.
હવે રાજમાર્ગ અટારી વિગેરેની પાસે બનાવેલી Úડિલભૂમીમાં મલમૂત્રના ત્યાગને નિષેધ કરે છે તે મિસ વા મિજવુળ વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાવી
વિરું જ્ઞાળા ' જે એવા પ્રકારથી સ્પંડિલભૂમીને જાણે કે-આ ઈંડિલભૂમીની પાસે “અટ્ટઢિાળ વા રિચાજ વા’ અટારી એટલે કે પ્રાસાદ કે મહેલના ઉપરના ભાગમાં આવેલ
સ્પંડિલભૂમી હોય અથવા રાજમાર્ગને પાસેની Úડિવભૂમિ હોય અથવા “લારાદિ વ’ ઘરના દરવાજા નજીક સ્થડિલભૂમી હોય અથવા “રોપુરાજ વા’ નગરના દરવાજાની સમીપની થંડિલભૂમીહાય બન્નતિ વા તાકિ પિ”િ આવા પ્રકારના અન્ય રથામાં ધૈડિલભૂમી હોય તે સંયમી મુનિએ તેવા પ્રકારના સ્થાનમાં “નો ઉદવારવારવળ વોણિજ્ઞિ’ ઉચ્ચારપ્રસવણ અર્થાત્ મલમૂત્રને ત્યાગ કરવો નહીં.
ફરીથી પ્રકારાન્તરથી ત્રણ માર્ગ કે ચાર માર્ગના સંબંધવાળી સ્થડિલભૂમમાં મલ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨ ૭૬
Page #288
--------------------------------------------------------------------------
________________
મૂત્રને ત્યાગ કરવાને નિષેધ બતાવે છે.—સે મિલ્ યા મિવુળી વા” તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અગર સાધ્વી ને ગં ઘુળ છ્યું નાળિજ્ઞા' જો આ નિમ્નાક્ત પ્રકારની સ્થડિલભૂમીને જાણે કે આ સ્થંડિલભૂમી ‘તિજ્ઞાનિ ય' ત્રિમાર્ગ અથવા ત્રણ તરફ જવાના માર્ગ સમીપે છે અથવા ‘વલાળિયા' ચતુષ્પથ રૂપે ચારે તરફ જવાના માર્ગ છે એટલે કે ચૌટ્ટી છે અથવા ‘ત્તત્ત્પત્તિ વ” ચત્વર છે. અથવા ૨૩મુદ્દાળિ વા’ ચારે ખાજુ મુખવાળુ` સ્થાન વિશેષ છે. એમ જાણીલે અથવા જોઈલે તે અન્નયરત્ત ના સદ્દત્તિ ચંદિêત્તિ' આ રીતના ત્રિક ચતુષ્ક, વિગેરે સ્થાનેાની સબધ વાળી સ્થ’ડિલભૂમીમાં સાધુ અને સાધ્વીએ ‘નો ઉન્નારપાસવળું વોસિગ્નિ' મલમૂત્રના ત્યાગ કરવા નહીં, કેમકે આવા પ્રકારના સર્વજનિક ત્રણ કે ચાર માર્ગોના સ ́બંધવાળા સ્થાનમાં મલમૂત્રનેા ત્યાગ કરવાથી સંયમ અને આત્માની વિરાધના થાય છે કેમકે આ પ્રકારના સાર્વજનિક ચૌરાટા વગે૨ે માર્ગોના સંબંધ વાળી સ્થડિભૂમીમાં મલમૂત્રના ત્યાગ કરવાથી સંયમ અનેઆત્માની વિરાધનાથાય છે. કેમકે આ રીતના ચાર મા` વિગેરેથી યુક્ત સ્થ'ડિલભૂમીમાં મલસૂત્રને ત્યાગ કરવાથી સાધુ અને સાધ્વી પ્રત્યે ગૃહસ્થ શ્રાવકાની આસ્થા કે શ્રદ્ધામાં ખામી આવે અને તેથી એ સાધુ મુનિના પ્રવચન પ્રતિ આદર થાય નહી. તેથી આ પ્રકારના રસ્તાએથી સંબંધવાળો સ્થ'ડિલભૂમીમાં મલમૂત્રનેા ત્યાગ કરવાથી સયમ અને આત્માની વિરાધના થાય છે. તેથી સંયમનું પાલન કરવા વાળા અને આત્માનું કલ્યાણુ ચાહનારા સાધુ કે સાધ્વીએ આ રીતના સાર્વજનિક ચતુષ્પથ વિગેરે રસ્તાના સંબંધવાળી સ્થડિભૂમીમાં મળમૂત્રના ત્યાગ કરવા નહીં. કેમકે-સંયમ અને આત્માનુ પાલન કરવું એજ સાધુ સાધ્વીનું પરમ કન્ય સમજવામાં આવે છે.
હવે સાધુ અને સાધ્વીને સ્મશાલ ભૂમી વિગેરેના સબંધ વાળી સ્થ'ડિલભૂમીમાં મલસૂત્રને ત્યાગ કરવા તે અનુચિત હોવા વિષેકથન કરે છે.-લે મિક્લયા મિલુળી વા તે પૂર્વક્ત સૌંયમશીલ સાધુ અને સાધ્વી સે ન પુળ *હિરું નાળિષ્મા' જો એ રીતની સ્થલિભૂમીને જાણે કે સ્થંડિલભૂમીની પાસે ફ્નાવાદ્દેપુવા' અગારદાહ અર્થાત્ આગની જવાલા વાળું સ્થાન છે. અથવા વાવાસુ વા' ક્ષારદાહુ અર્થાત્ અગ્નિ ખળીગયા પછી રાખના ઢગલા કરવાનુ સ્થાન છે. અથવા ‘મનુચરત્નેનું વા' મોં ખાળવાનુ સ્થાન છે. એટલે કે શ્મશાન ભૂમી છે. અથવા ‘મભૂમિયાસુ વા' મર્દાને જમીનની અંદર દાટવાનુ સ્થાન છે. અથવા ‘મડચનેભુ વા' મૃતકાનું ચૈત્ય ગૃહ છે, અર્થાત મોંને માટિ વિગેરેમાં રાખીને
શ્રી આચારાંગ સૂત્ર : ૪
२७७
Page #289
--------------------------------------------------------------------------
________________
રાખવાનું ચિત્ય ગૃહ છે. આ રીતે જાણું લે કે દેખીલે તે “અનારંસિ વી તપૂTIf ૪. ન્નતિ આવા પ્રકારના અંગાર દાહ વિગેરે સ્થાનના સંબંધવાળી થંડિલભૂમીમાં જૈન સાધુ અને સાવીએ “રો વત્તાવારવળ વોફિન્નિા મલમૂત્રને ત્યાગ કરે નહીં. કેમકે આવા પ્રકારના અંગારદાતાદિ સ્થાનેના સંબંધ વાળી સ્થડિલભૂમીમાં મલમૂત્રને ત્યાગ કરવાથી સંયમની વિરાધના થાય છે. કેમકે આવા સ્થાનના સંબંધવાળા સ્પંડિલમાં મલમૂત્રોત્સર્ગ કરવાથી જીવહિંસા થવાની સંભાવના હોવાથી સંયમની વિરાધના થાય છે તેથી સંયમનું પાલન કરવાવાળા સાધુ અને સાકવીએ આવા પ્રકારના સ્થડિલમાં મલમૂવને ત્યાગ કરવો નહીં. કેમકે સંયમનું પાલન કરવું એજ સાધુ અને સાર્વીનું પરમ કર્તવ્ય માનેલ છે.
સંયમશીલ સાધુ અને સારી “સે જ્ઞાળિજ્ઞા' સ્પંડિલભૂમી ને માણ પ્રકારે જાણે કે આ ચંડિલભૂમી “નશાળg ' નદી વિગેરે તીર્થ સ્થાનની સમીપમાં છે અથવા “પંચળ કાદવવાળી નદી કે તીર્થ સ્થાનની નજીક છે. અથવા “ગોવાળે, વા નદીના પ્રવાહ રૂપ તીર્થ સ્થાનને પાસે અથવા તલાવ વિગેરેના જલ પ્રવેશ માળની પાસે અથવા
ચળવદંતિ વા પાણી છાંટેલા માળની સમીપમાં હોય અથવા “અન્નચર વા તqTiાંતિ ચંહિ. ફજિ તેવા પ્રકારના અન્ય સ્થાનમાં અથાત્ નદી તર્થસ્થાનની નજીકની સ્થડિલભમીમાં રોષ =ાપાસઘળે ઉચ્ચાર પ્રશ્નવણ મલમૂરને પરિત્યાગ કર નહીં રે fમકરd gr રિઝવળી વા? સંયમશીલ સાધુ અને સાધ્વી* પુ બંfહઠ કાળા ’ સ્પંડિલભૂમીને એવી રીતે જાણી લે કે વિચાર્યુ મટ્ટાવાળામાટીના નવી ખાણની નજીકની સ્થડિલ ભૂમીમાં તથા “નવયાસ પૂઢિચાકુ વા’ નવી ગોચરભૂમીમાં “જાવાળી વાર સામાન્ય ચરભમીમાં ઘાણીરાખાણમા અને ‘બન્નથfસ વ તqurifણ થંકિર્તા” આવા પ્રકારની અન્ય ચંડિલભૂમીમાં ‘નો ઉદવારપાલવ વોસિરિકા' મલમૂત્રને ત્યાગ કરે નહીં. જે કં VT ફિરું નાળિગા” ને સંયમશીલ સાધુ અને સાધ્વી સ્પંડિલભૂમીને એવી રીતની જાણે
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨ ૭૮
Page #290
--------------------------------------------------------------------------
________________
આ સ્થડિલભૂમિ વરસ વા’ નાની નાની ડાળયુક્ત અનેક પ્રકારના શાકવાળા સ્થાનની પાસે છે. “જાવચંસિ વા’ શાકભાજીની વડવાળા સ્થાનમાં છે, અથવા “મૃતાવચંસિ વા' કપિત્થ નામના વનસ્પતિ વિશેષ વાળા સ્થાનમાં છે અથવા “અન્નચર િવ તહૃધ્વજવંતિ પંક્ષિત્તિ આના સિવાય આના જેવા અન્ય સ્થાનમાં અર્થાત્ શાકપ્રધાન સ્થાનમાં નો ઉદઘાપાસવાં વોણિજ્ઞિા ’ મલમૂત્રને ત્યાગ કરવો નહી, - હવે શણ વિગેરેના વનેના સબંધવાળી સ્પંડિત ભૂમીમાં સાધુ કે સાધ્વીને મલમૂત્રના ત્યાગનો નિષેધ કરતાં સૂત્રકાર કહે છે-“હે મિજવ વા fમવુળી વા તે સંયમશીલ સાધુ અને સાધ્વી રે જુન ચંદિરું કાળજા જે સ્થડિલભૂમીને એવા પ્રકારથી જાણે કે દેખલે કે આ ઈંડિલભૂમીની પાસે “બાવળસિ વા’ અશનવન અર્થાત્ બીજક નામની વનસ્પતિનું વન છે અથવા “સળવળતિ વા’ શણનું વન છે. અથવા “ધરૂવૉસિ વા’ ધાતકી નામના વૃક્ષ વિશેષનું વન છે. અથવા “શરૂamતિ વા' કેતકી અર્થાત કેવડાનું વન છે, અથવા ભંવરગંજીર વા” આંબાનું વન છે. અથવા “જોવાંસિ વા’ અશોક નામના વૃક્ષેનું વન છે. અથવા ‘નાવíહિં' વા’ નાગકેસરનું વન છે. અથવા “નાવMતિ રા’ પુનાગ કેસરનું વન છે. અથવા “ગુરાવળfસ વા’ ચુલક નામના વૃક્ષ વિશેષનું વન છે. “અન્ના વા તqmતુ અંgિછે; “ોવેણુ' અથવા અન્ય પ્રકારના પત્ર વાળું વન છે. તેમ જાણે કે દેખે આવા પ્રકારના પત્ર કે “પુષવેષ્ણુ પુપિ અથવા “જોવે ફળ કે “વીગોવેર gબી અથવા “રિબોવેલું લીલેરીના સંબંધ વાળા વનની પાસેની ઘંડિલભૂમીમાં સાધુ કે સાધવી એ “નો ઉદવારપાસવળું વોમિક્લિા ’ મલમૂત્રનો ત્યાગ કરે નહીં કેમકે -આવા પ્રકારના કેતકી વિગેરેના પુષ્પાદિના સંબંધ વાળી થંડિલભૂમીમાં મલમૂત્રને ત્યાગ કરવાથી સંયમની વિરાધના થાય છે કેમકે–આવા પ્રકારના ફલ પુષ્પાદિ વિશેષના સંબંધ વાળા થંડિલમાં મલમૂત્રને ત્યાગ કરે નથી તેથી આ પ્રકારના આંબાના ઝાડના સંબંધ વાળ સ્થડિલમાં મલમત્ર ત્યાગ ન કરે. સૂ૦ ૨
ટકાથ-હવે સાધુ અને સાધ્વીએ મલમૂત્ર ત્યાગ કરવાને વિધિ સૂવકાર બતાવે છે.-રે મિત્ત્વ વા મિરિવુળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી “સ પાચ લા’ પિતાના સ્થડિલ પાત્રને ‘પાચં વા’ અથવા બીજાના સ્થડિલ પાત્રને અર્થાત્ બીજા સાઘર્મિક સાધુના સ્પંડિલ પાત્રને “પાર્થ” ગ્રહણ કરીને અર્થાત્ તે મુનિએ પિતાના Úડિલ પત્રને અથવા બીજા સાધમિક સાધુના સ્પંડિલ પાત્રને લઈને “રે તમારા પ્રાંતમ એકાન્તમાં એટલે કે નિર્જન સ્થાનમાં ચાલ્યા જવું, અને “બનાવાયંસ મહંઢોયંતિ” તે અનાપાત અર્થાત્ જનાગમ રહિત એકાન્ત સ્થાનમાં તથા લેકે ન દેખે તેવા એકાંતસ્થાનમાં “ગg.
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨ ૭૯
Page #291
--------------------------------------------------------------------------
________________
Tifસ ગાવ” તથા એકેન્દ્રિય દ્વીન્દ્રિય, વિગેરે છ વિનાના એ એકાન્ત સ્થાનમાં એવું યાવત્ બીજે રહિત લીલોતરીથી રહિત શાતેદક રહિત ઉત્તિપનક, ઉદકમિશ્રિત માટિ તથા “માતંતાજયંતિ’ કરોળીયાની જાળ પરંપરાઓ વિનાના એ એકાન્ત સ્થાનમાં ‘અદ્દામં િયથારામ અર્થાત્ ઉદ્યાન વિગેરે ના ખાડામાં અથવા “વર્ણચતિ વઉપાશ્રયના એકાન્ત સ્થાનમાં જઈને ‘રો સંગામે સંયમપૂર્વક જ “દવારનવ વોફિન્નિા ' મલમૂત્રને ત્યાગ કરે. “તમાચા giામવમેગા” તે પછી તે સાધુ કે સાર્વીએ એ મલમૂત્ર સહિતના પાત્ર ને લઈને એકાન્તમાં નિર્જન સ્થાનમાં ચાલ્યા જવું. “વાહૂતિ નાવ સંતાનયંત્તિ’ અને એ જન બાધા વિનાના તથા યાવત્ ઇંડાવિનાના તથા પ્રાણિયે વિનાના તથા બીયાઓ વિનાના અને લીલોતરી વિનાના તથા શતેદક વિનાના અને ઉસિંગ પનક જલમિશ્રિત માટી તથા સૂતા તન્ત કોળીયાની જાળ પરંપરા વિના નાએ એકાન્ત પ્રદેશમાં ‘બાજુમંત વા’ ઉદ્યાનના ખાડામાં અથવા “કન્નામચંદ્રિહૃતિ લા બળેલ સ્પંડિત ભૂમીમાં અથવા “નયતિ તદ્દgવારંfસ ચંસ્ટિસિ નિત્તેરિ બીજા એવા પ્રકારના જીવહિંસા વિગેરે બાધા રહિત Úડિવભૂમીમાં ‘તો સંયમેવ ઉદવારપાળ સિન્નિા સંયમ પૂર્વક જ મલમૂત્રને ત્યાગ કરી દે અર્થાત્ મલમૂત્ર પરઠી દેવા,
હુ તરણ મિઠુ મિકqળ વા નામમાચં' એજ સંયમ પરિપાલન પૂર્વક મલમૂત્રને પરિત્યાગ અને નિક્ષેપણ કરવું તે સાધુ અને સાવીને સમગ્ર આચાર અર્થાત્ પૂર્ણ સમાચારી ને, “i સદવ સમિણ સgિ Rયા કસિ નિમિ' જે સાધુ સમાચારીને અને સંયમ પાલનને સમ્યજ્ઞાન, દર્શન ચારિત્રેથી ત્રણ ગુણિયેથી યુકત થઈને સર્વદા યતના પૂર્વક આચરણ કરવું. આ પ્રમાણે વીતરાગ ભગવાન મહાવીર સ્વામીએ ગૌતમાદિ ગણધરને ઉપદેશ કરેલ છે. આ પ્રમાણે સુધમાં સ્વામી કહે છે. “વારપાલવાષત્તિનો સમન્નો” આ રીતે આ ઉચ્ચારપ્રસવણ સમિકા સમાપ્ત થઈ તથા દસમું અધ્યયન પણ સમાપ્ત થયું. તથા ત્રીજુ સસક પણ સમાપ્ત થયું છે સૂ. ૩
અગીયારમા અધ્યયનનો પ્રારંભઆઠમાં નવમા અને દસમા, અધ્યયનમાં ક્રમશઃ ઉપાશ્રયરૂપ સ્થાન અને સ્વાધ્યાય ભૂમિ તથા સ્પંડિલરૂપ મલમૂત્રના ત્યાગને વિધિ નિરૂપણ કરવામાં આવેલ છે. હવે આ અગ્યારમા અધ્યયનમાં એ ઉપાશ્રય વિગેરેમાં રહેનારા સાધુમુનિએ અનુકૂળ અથવા પ્રતિ કૂળ શબ્દોને સાંભળીને એ અનુકૂળ અને પ્રતિકૂળ શબ્દોમાં આસક્તિથી રાગદ્વેષ કરવે નહીં. એ સંબંધમાં સૂત્રકાર કથન કહે છે–તે મિવ વા મિલુળી વાગે તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સારી “મુકુંદાળી વા મૃદંગ નગારા વિગેરેના શબ્દોને સાંભળવા માટે કયાંય પણ જવું નહીં “બ્ર૪રીસદળી વા’ ઝાલરના શબ્દોને તથા “કચરાન જ તપાઉન વિવાવું સારું વિતતારું તથા-વિતતતત-ઘન અને શુષિર ચાર પ્રકારના
શ્રી આચારાંગ સૂત્ર : ૪
२८०
Page #292
--------------------------------------------------------------------------
________________
આતાઘ વાજા વિશેષના શબ્દને જો સાંભળે તાળનોયનઢિયાણ તો અમિસયાજ્ઞિા શમના' એ કર્ણ'પ્રિય આતેધ શબ્દને સાંભળવા માટે સાધુએ કઇ પણ ખીજા સ્થાનમાં જવું નહીં. આ પ્રમાણે સૌથી પડેલાં વિતત શબ્દેનું નિરૂપણ કરીને હવે ક્રમથી તતઘન અને સુષિરના શબ્દનું નિરૂપણુ કરવા માટે સૂત્રકાર કહે છે. સે મિત્રણ્ થા મિલુળી વા' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી વિદ્યાનું સાદું મુળે જે વહ્યમાણુ રીતના શબ્દોને સાંભળે ‘તું ગદા' જેવા કે-વીળસદ્દાની વાટ વીણાના શબ્દને અથવા વિસરાળિયા વિપચી નામના આતાધ વિશેષના શબ્દેને અથવા ‘વિધી સફાનિ વા' પીપુડી શરણાઈ નામના આતાઘ વિશેષ નાશબ્દને અથવા તૂળચસદ્દાની વા'ણક તંત્રી વાદ્યવિશેષને અથવા ‘ચરાળિવ' પટહ નામના આતે દ્ય વિશેષના શબ્દેને અથવા ‘તુંનિળીયસનિ વા' તુબીવીણિકા આàદ્યવિશેષના શબ્દને ઢંકુળસારૂં વા’ઢકા નામના આદ્ય વિશેષના શબ્દને અથવા બન્નચરૂં વાતદ્વારૂં' બીજા કાઈ પણુ ‘વિમારૂં સારૂં તારૂં” આદ્ય વિશેષના શબ્દને અર્થાત્ વીણા વિગેર તત્રીવાદ્ય વિશેષના શબ્દોને અર્થાત્ અનેક પ્રકારના તત શબ્દથી પ્રસિદ્ધ શબ્દને જનસોચળડિયો' કાનથી સાંભળવાની ઇચ્છાથી કોઇપણ બીજા સ્થાનમાં તો મિધાવિજ્ઞા મળા” ગમન કરવાની ઇચ્છા કે મનમાં વિચાર કરવે। નહીં કેમ કે—આવા પ્રકારના આદ્ય શબ્દોને સાંભળવાની આસક્તિ રાખવાથી સયમની વિરાધના થાય છે. તેથી સંયમનુ' પાલન કરવાવાળા સાધુએ આવા પ્રકારના શબ્દોને સાંભળવાની ઇન્છા પણ કરવી નહી.
આવા પ્રકારના
શબ્દાશકિત કા નિષેધ
હવે સાધુ અને સાધ્વીએ ઘન શબ્દેને સાંભળવાના સૂત્રકાર નિષેધ ખતાવે છે.-૩ મિત્રણ્ યા મિવુળી વા' તે પૂર્વોક્ત સયમશીલ સાધુ અને સાધ્વી ગાવાનું સારૂં મુળે? જો વક્ષ્યમાણ પ્રકારના એક એક શબ્દને સાંભળે ‘ત્ત જ્ઞા’ જેમકે ‘નફીસાળિ વા’
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૮૧
Page #293
--------------------------------------------------------------------------
________________
નદી નામના વાઘવિશેષ (ઢાલ)ના મનેહરશબ્દોને “તારુણાળ વા’ તાલ શબ્દોને અર્થાત હસ્તલાલ શબ્દને અથવા “શંસતાસ્ટરદ્દાનિ જા કંસતાલ શબ્દોને “ત્તિયાન વા' લતિક કાંશિકા તાલ શહેને અથવા “ધિયસાળિ વા' ગેવિકા શબ્દોને એટલે કે ભાંડ કક્ષિકા નામના હસ્તગત આતા વિશેષના શબ્દને અથવા ‘ક્રિરિરિરિયા સદાળિ વા? કિરિકિરિયા શબ્દોને અથવા વાંસથી બનાવેલા વાઘ વિશેષના શબ્દોને અથવા જન તequirળ વિવારું સદાળિ” આ પ્રકારના ઘણા એવા હસ્તતાલ વિગેરેના શબ્દને અર્થાત્ અનેક પ્રકારના શબ્દને એટલે કે ઘન શબ્દથી ઓળખાતા શબ્દને જાળતોગડિયા” કાનથી સાંભળવાની ઈચ્છાથી “નો મિસંથારિકના ” બહાર ક્યાંય પણ જવા મનમાં સંક૯પ કે વિચાર પણ કરે નહી, કેમકે આવા પ્રકારના શબ્દને સાંભળાવાની આરતિ થવાથી સંયમની વિરાધના થાય છે. તેથી સંયમનું પાલન કરવા માટે સાધુએ આવા અનેક પ્રકારના હસ્તતાલ વિગેરેના ઘન શબ્દોને કયારેય સાંભળવા નહી. - હવે સંયમી મુનિને સુષિરવાઘ વિશેષના શબ્દોને સાંભળવાના નિષેધનું કથન કરે છે
મિ9 વા મિજવુળી વ’ તે સંયમશીલ સાધુ અને સાધવી ‘કgવેરાયારું સારું કુળz' જે વફ્ટમાણ રીતથી એક એક શબ્દને સાંભળે “સં = જેમકે સંવાળ વા’ શંખના શબ્દ ને એટલે કે શંખધ્વનીને અથવા “વસરાશિ વા વેણુના શબ્દોને અથવા “વંતરા વા' વાંસળીના શબ્દોને અથવા “વરમુદાનિ વા ખરમુખના શબ્દોને અર્થાત ઘૂ ઘૂ અવાજ વાળા શબ્દને અથવા “પરિપિરિયા સાળિ વા’ પિરિ પિરિયા શબ્દને અથવા “અન્નચર/૬ વા તgcqજાપારું વિચારું સાળિ સુસિારું આવા પ્રકારના બીજા અનેક પ્રકારના સુષિર શબ્દોને એટલેકે અનેક પ્રકારના શબ્દોને કે જે છિદ્રોથી ઉત્પન્ન થવાવાળા શુષિર શબ્દથી ઓળખાય છે. આ પ્રકારના શુષિર છિદ્રવાળા શંખ વેણુ વાંસળી મુરલી વિગેરેના શબ્દોને “UOTોળકિયા' કાનેથી સાંભળવાની ઈચ્છાથી “નો સમધારિકતા મળ’ બહાર કઈ પણ સ્થાને જવાને વિચાર કે મનમાં સંક૯પ પણ કરવો નહીં. કેમકે-આવા પ્રકારના વાંસળી વિગેરે વાઘ વિશેષના શબ્દો અત્યંત મોહ ઉત્પન્ન કરવા વાળા હોય છે આવા પ્રકારના શુષિર વાળા વાદ્યોના મનહર શબ્દોને સાંભળવાની આસક્તિ વધી જવાથી સંયમની વિરાધના થાય છે. તેથી સંયમનું પાલન કરવા માટે સામુનિએ આવા પ્રકારના વાંસળી મુરલી વિગેરેના શબ્દોને સાંભળવા નહીં છે. સૂત્ર ૧ |
શ્રી આચારાંગ સૂત્ર : ૪
२८२
Page #294
--------------------------------------------------------------------------
________________
હવે સાધુમુનિ માહાત્માઓએ બીજા પ્રકારના વધ નદી સમુદ્ર વિગેરેના શબ્દોને ન સાંભળવા વિષે કથન કરે છે.
ટીકાર્થ–બરે મિઠુ પા મિસ્થળી ગા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી angarણું સાળિ સુળેટ્ટ જે વફ્ટમાણ રીતે એક એક શબ્દોને સાંભળે “તં જ્ઞા' જેમકે agrળ વા' વપ્રોના શબ્દોને અર્થાત્ કોટ કિટલા વિગેરેની અંદરના શબ્દોને અથવા વપ્ર અર્થાત્ ખેતરના ઘેરાવા કયારાથી ઉત્પન્ન થતા શબને અથવા “ત્રિાઉન વા' ખાઈથી ઉત્પન્ન થતા શબ્દોને અથવા “ઝાર સરળ વ’ યાવત કુલ્યમાંથી શતા શબ્દોને અર્થાત્ નાળી કે નાળામાંથી થતા શબ્દોને અથવા તળાવમાંથી ઉત્પન્ન થતા શબ્દોને અથવા “સારા વા' સરોવરે માંથી થતા શબ્દ ને અથવા રસપંતિવાળિ = અનેક લાઈનબદ્ધ સરોવરની પંક્તિમાં થતા શબ્દોને અથવા નહેરના શબ્દોને અથવા
નયરું તપાસારું વિવારૂં સાનિ’ આવા પ્રકારના અનેક રીતે ઉત્પન્ન થતા શબ્દને Urોયડયા” કાનેથી સાંભળવાની ઈચ્છાથી “નો મiધારિજ્ઞા મળrg' કેઈપણ બહારના સ્થાનમાં જવા માટે મનમાં સંકલ્પ કે વિચાર પણ કરે નહીં કેમકે આ પ્રકારના શબ્દોને સાંભળવાની આસક્તિ થવાથી સંયમની વિરાધના થાય છે તેથી કોઈ પણ જાતના શબ્દો સાંભળવા માટે જવું નહીં,
ફરીથી શબ્દોને ન સાંભળવા વિષે પ્રકારાન્તરથી કથન કરે છે.–“મિજણ વા fખવુળી વાં તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને રાધી લગાવેngયારું સારું મુળ જે વફ્યુમાણ રીતે એક એક શબ્દને સાંભળે “કદા’ જેમકે-“છાનિ વા’ કચ્છના શબ્દોને અર્થાત્ નદીથી ઘેરાયેલ વનમાંથી ઉત્પન્ન થતા શબ્દોને અથવા જૂના વા વૃક્ષોમાંથી થતા શબ્દને અથવા “rifવા’ સઘન વનમાં થતા શબ્દને અથવા વઘriળ વા’ વનમાં થતા શબ્દોને અથવા “વળતુમiળ વા’ વનની અંદરના પ્રાકાર અર્થાત્ જંગલના કિલામાં થતા શબ્દોને અથવા “gar ar' પર્વતમાં થતા શબ્દને અથવા “પવરકુviાશિ વા' પર્વતીય કિલ્લામાં થતા શબ્દોને અર્થાત્ પર્વતની ઉપરકે અંદર ગુફામાં બનાવેલ કિલ્લામાં થતા શબને અથવા “કન્નયારૂં તggTiારું વિવવારું સાબિ” આવા પ્રકારના બીજા પણ શબ્દને અને કચ્છાદિ ઉપરક્ત સ્થાનના શબ્દને “વોયચા નો મિiધારિના જના. g' કાનેથી સાંભળવાની ઇચ્છાથી બહારના કોઈ પણ સ્થાનમાં જવું નહીં. કેમકે-આ પ્રકારના કચ્છ વિગેરે સ્થાનમાં થતા શબ્દેને સાંભળવાની ઈચ્છા થવાથી સંયમની વિરાધના થાય છે. તેથી સંયમપાલન કરવાવાળા સાધુ અને સાલવીએ આવા પ્રકારના કછાદિમાં થતા શબ્દોને સાંભળવાને મનમાં સંકલ્પ કે વિચાર પણ કરે નહીં
ફરીથી અન્ય પ્રકારના શબ્દોને પણ ન સાંભળવાનું કથન કહે છે-“હે મિજણ ના
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૮૩
Page #295
--------------------------------------------------------------------------
________________
મિહિરવુળી ઘt તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી “અrgaણું સારું કુળ જે વશ્યમણ રીતના શબ્દને સાંભળે ‘જા જેવાકે-“rifણ વા’ ગામમાં થતા શબ્દોને અથવા “નરળિ વા’ નગરમાં થતા શબ્દને અથવા “
નિમrfણ વા’ નિગમ અર્થાત્ મેટા નગરમાં થતા શબ્દને અથવા “વફાળાળિ વા’ રાજધાનીમાં થતા શબ્દને અથવા “જારમદૃાસંનિવેરા વા' આશ્રમ, પત્તન, અને સંનિવેશમાં અર્થાત્ ઝુંપડી કે નાના નાના નગરમાં થતા અનેક પ્રકારના શબ્દને “અન્નગારું વા તzgFારું વિવરવાડું સારું આ પ્રકારના કે બીજા અન્ય પ્રકારના પણ પ્રામાદિમાં થતા અનેક પ્રકારના શબ્દોને “રોયરિવાર નો સમિધારિજ્ઞા જમrig” કાનથી સાંભળવાની ઈચ્છાથી બહાર કોઈ પણ સ્થાનમાં જવા માટે મનમાં સંક૯પ કે વિચાર પણ કરવું નહીં. કેમકે–આવા પ્રકારના ગામાદિમાં ઉત્પન્ન થતા શબ્દને સાંભળવાની આસક્તિ થવાથી સંયમની વિરાધના થાય છે. તેથી સંયમનું પાલન કરવાવાળા સાધુ અને સાધ્વીએ આવા પ્રકારના ગ્રામાદિમાં થતા અનેક પ્રકારના શબ્દોને સાંભળવા મનમાં સંકલ્પ કે વિચાર કરે નહીં અર્થાત આવા પ્રકારના શબ્દોને કયારેય પણ સાંભળવા નહીં
ફરીથી બગીચા વિગેરેમાં થતા શબ્દોને પણ સાધુ કે સાવીએ ન સાંભળવા વિષે સૂત્રકાર કથન કરે છે જે માત્ર વા મિજવુળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી મારૂચારું હૃારું સુખે જે વફ્ટમાણ રૂપવાળા એક એક શબ્દને સાંભળે “i agr જેમકે–બારમrળ વા’ અત્યંત રમણીય બગીચામાં ઉત્પન્ન થતા શબ્દોને અથવા “નાનાળિ વ’ ઉદ્યાન અર્થાત્ વાટિકામાં ઉત્પન્ન થતા શબ્દોને અથવા “વાળ વા’ વનમાં થતા શબ્દને “વાસાદિ વા’ વનખંડ-વનસમૂહ કે વનખંડમાં થતા શબને અથવા વસ્ત્રાઉન ar દેવકુળ અર્થાત્ દેવમંદિર એટલે કે યક્ષ, કિનર, ગંધર્વ, વિગેરેના મંદિરમાં થતા શબ્દોને અથવા “તમારા વા’ સભાની ગોષ્ઠીમાં થતા શબ્દોને અથવા “gવાળ વા’ પાનીય શાળામાં ઉત્પન્ન થતા શબ્દને અથવા “અન્નચરાડું વા તારું સારું આ પ્રકારના બીજા સ્થાન થતા અનેક પ્રકારના શબ્દોને “#ourોથારિયા ને મિસંથારિકના જમાઈ' કાનેથી સાંભળવાની ઈચછાથી એ બગીચા વિગેરે સ્થાનમાં જવું નહીં કેમકે આ પ્રકારના શબ્દને સાંભળવાથી તેમાં આસક્તિ ઉત્પન થાય છે. જેથી સંયમની વિરાધના થાય છે. કેમકે આ આરામ વિગેરેના શબ્દો અત્યંત આકર્ષક હોય છે. તેથી આત્માની ઉન્નતિ રૂ૫ તપશ્ચર્યાદિમાં મન લાગે નહીં અને શબ્દાદિ વિષયેની તરફ આકર્ષણ થવાથી સંયમનું બરોબર પાલન થઈ ન શકે પરંતુ સંયમનું પાલન કરવું એજ સંયમી મુનિ અને સાધ્વીનું પરમ કર્તવ્ય હોવાથી આ રીતના બગીચા વિગેરેમાં થતા શબ્દોને સાંભળવા માટે ઉપાશ્રયમાંથી બહ૨ કોઈપણ સ્થાનમાં જવું નહીં.
અટારી વિગેરેમાં ઉત્પન્ન થતા રમણીય શબ્દને પણ સાંભળવા માટે સાધુ અને સાવીએ ન જવા વિષે કથન કરે છે.–“રે મિઠુ વા મિgી વા' તે સંયમશીલ સાધુ અને સાવી “કાવેરૂયારું સારું કુળz’ જે વફ્ટમાણુ પ્રકારથી થતા શબ્દોને સાંભળે “R જેવા કે-“બટ્ટન વા’ અટ્ટ એટલે કે દુકાનમાં ઉત્પન્ન થતા શબ્દને “પટ્ટાસ્ટિયાન વા’
શ્રી આચારાંગ સૂત્ર : ૪
२८४
Page #296
--------------------------------------------------------------------------
________________
અટારીમાં થતા શબ્દોને અથવા ‘રિયાળિ વા’ ચરિક અર્થાત્ પ્રાકાર ઉપરના કેટમાં થતા શબ્દને અથવા “રાજાળ ના કારદેશમાં થતાશને અથવા “નોપુળિ વા’ ગપુર એટલે કે પુરના દ્વારમાં ઉત્પન્ન થતા શબ્દોને “નારું તéqIRારું વિશ્વ સા”િ આવા પ્રકારના બીજા પણ કેઈ સ્થાનમાં ઉત્પન્ન થતા અનેક પ્રકારના શબ્દોને “ નોવિચાg નો અમiધારિડા રમાઈ' કાનેથી સાંભળવાની ઇચ્છાથી સાધુ કે સાધ્વીએ ઉપાશ્રયની બહાર કે ઈપણ અન્ય સ્થાનમાં જવા માટે મનમાં સંકલ્પ અથવા વિચાર પણ કર નહીં કેમકે આવા પ્રકારના શબ્દોને સાંભળવાથી આસક્તિ થવાની સંભાવનાથી સંયમની વિરાધના થવા સંભાવના છે. અર્થાત્ સંયમ પાલન કરવામાં અનેક પ્રકારના વિન ઉપસ્થિત થાય માટે સાધુ કે સાધ્વીએ આવા પ્રકારના દુકાન અટારી વિગેરેમાં થતા શબ્દોને સાંભળવા માટે ઉપાશ્રયની બહાર કોઈ પણ સ્થળે જવો મનમાં સંકલ્પ પણ કર નહીં કેમકે આમ કરવાથી સંયમ પાલન થઈ શકતું નથી આ પ્રમાણે વીતરાગ મહાવીર સ્વામીએ કહ્યું છે.
હવે પ્રકારાન્તરથી અન્ય પ્રકારના શબ્દો પણ ન સાંભળવા વિષે કથન કરે છે – તે મિરર્ વા મિજવુળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી “મારૂચારૂં સદા મુળરૂ' જે વફ્ટમાણ પ્રકારના એક એક શબ્દોને સાંભળે તે જ્ઞા” જેવા કે- તિવાળar ત્રણ માર્ગવાળા રસ્તામાં થતા શબ્દને અથવા “૩ાળ વા’ ચત્વર ચાર રસ્તા વાળા ચેગઠામાં ઉત્પન તથા શબ્દોને અથવા “વરાળિ વા’ ચત્વર અર્થાત્ ચેરહા પર ઉત્પન્ન થતા શબ્દોને અથવા “ખુદાન વા’ ચતુર્મુખ અર્થાત્ ચૌટામાં ઉત્પન્ન થતા શબ્દોને અથવા તે “અનિયરફે તqIITહું વિવારું સારું બીજા પણ આવા પ્રકારના અનેક પ્રકારના શબ્દોને “રોયorgયા કાનેથી સાંભળવાની ઈચ્છાથી ઉપાશ્રની બહાર કોઈ પણ અન્ય સ્થાનમાં જવા માટે મનમાં સંક૯પ કે વિચાર પણ કરે નહીં કેમકે-આવા પ્રકારના ત્રિમાર્ગ, ચતુર્માર્ગ વિગેરે સ્થાનમાં ઉત્પન્ન થતા શબ્દોને સાંભળવાથી આસક્તિ, વધી જવાની સંભાવનાથી સંયમની વિરાધના થાય છે. તેથી સંયમનું પાલન કરવાવાળા સધુ કે સાવીએ આવા પ્રકારના શબ્દોને સાંભળવા નહીં.
હવે હાથી વિગેરેને બાંધવાના સ્થાનમાં ઉત્પન્ન થતા શબ્દોને પણ ન સાંભળવા વિષે કથન કરે છે.–“રે મિરર્ વા મિડુળી વા” તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી,
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૮૫
Page #297
--------------------------------------------------------------------------
________________
'અનેિવચાર' સારૂ મુળ' જો વક્ષ્યમાણુ પ્રકારના એક એક શબ્દોને સાંભળે તું લ જેવાકે -‘મલિળઢ્ઢાળાળિ વા’ભેંસને અથવા ‘વણમળટ્રાળનિ વા' બલદેને ખાંધવાના સ્થાનેામાં ઉત્પન્ન થતા શબ્દને અથવા ‘અન્નજળટ્ટાનાનિ વા' ઘેાડાએને આંધ વાના સ્થાનમાં થતા શબ્દેને અથવા ‘સ્થિરળઢાળનિ વા’અથવા ‘નાવ લિંગસ્ટરન દાળળિ વા' યાવત્ વાંદરાઓને માંધવાના સ્થાનામાં શબ્દેને અથવા લાવલ-ખતકને બાંધવાના સ્થાનામાં થતા શબ્દને અથવા પિંજલ નામના પક્ષિ વિશેષને બાંધવાના સ્થાનમાં ઉત્પન્ન થતા શબ્દોને ‘અન્નયારૂ સારૂં નિમંત્રણા સારૂં” ખીજાપણુ આવા પ્રકારના પશુપક્ષિઓને આંધવાના સ્થાનેામાં ઉત્પન્ન થતા શબ્દેને‘જળોચળકિયાલ નો મિસંયાગ્નિ મળા' કાનેથી સાંભળવાની ઇચ્છાથી સાધુ સાધ્વીએ ઉપાશ્રયની બહુાર કઇ પણ અન્ય સ્થાનામાં જવા માટે મનમાં સોંકલ્પ કે વિચાર પણ કરવે! નહીં. કેમકે આવા ના ભેંસ વિગેરે પશુ અને લાવલ ખતક વિગેરે પક્ષીને બાંધવાના સ્થાનેામાં ઉત્પન્ન થતા શબ્દને સાંભળવા માટે જવાથી સયમની વિરાધના થાય છે. તેથી સંયમનુ પાલન કરવા વાળા મુનિએ આ પ્રકારના હાથી વગેરે પશુઓને અને કપિ’જલ વિગેરે પક્ષિઓને બાંધવાના સ્થાનોમાં ઉત્પન્ન થતા શબ્દોને સાંભળવા માટે કોઇ પણ અન્ય સ્થળે જવુ' નહીં
હવે પ્રકારાન્તરથી શબ્દને ન સાંભળવા વિષે કથન કરે છે.-લે મિત્રવ્વા મિત્રવ્ળી વ' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી ‘વેચા’ સારૂ મુળ' જો એવી રીતના એક એક શબ્દને સાંભળે તેં નહા’જેવાકે-‘સિનુદાનિ વા નાવ' પાડાઓની લડાઇમાં ઉત્પન્ન થનારા શબ્દેને અથવા યાવત્ ખળદોની લડાઈમાં ઉત્પન્ન થતા શબ્દેને અથવા ઘેાડાઓના યુદ્ધમાં ઉત્પન્ન થતા શબ્દોને કે હાથીઓની લડાઇમાં થનારા શબ્દોને અથવા વાનરોની લડ ઇમાં થનારા શબ્દને અથવા લાવક પક્ષીયેાની લડાઇમાં થનારા શબ્દે ને અથવા મતકાની લડાઈમાં ઉત્પન્ન થતા શબ્દને અથવા વિંગનુઢ્ઢાળિ વા' કપિ’જલ નામના પક્ષિયે ની લડાઇમાં ઉત્પન્ન થનારા શબ્દેને તેમજ મ્નચરાતXT વિવવા સારૂં' એજ પ્રમાણે કંઇપણ બીજા પશુપક્ષિએના યુદ્ધમાં થનારા શબ્દે ને સોચળવદિયા નો મિસંધરિના વળા’કાનાથી સાંભળવાની ઇચ્છાથી સાધુ કે સાત્રીએ ઉપાશ્રયની બહુાર અન્ય સ્થાનામાં જવાના મનમાં સંકલ્પ કે વિચાર પણ કરવા નહીં. કેમકે-આ પ્રકારના ભેંસ કે બળદ, ઘેાડા હાથી વિગેરેની લડાઇમાં થતા શબ્દોને સાંભળવાથી રૌદ્રભાવ ઉત્પન્ન થાય છે, અને રૌદ્રભાવ થવાથી જીવહિંસાની ભાવના ઉત્પન્ન થાય છે, તેથી સંયમની વિરાધના થાય છે. તેથી સંયમનુ પાદ્યન કરવાવાળા સાધુ અને સાધ્વીએ આવા પ્રકારના પશુ પક્ષિયાની લડાઇમાં થનારા શબ્દેને સાંભળવા નહી’. આ પ્રમાણે વીતરાગ પ્રભુશ્રી મહાવીર સ્વામીએ કહ્યુ છે,
હવે અન્ય પ્રકારના શબ્દેને ન સાંભળવા વિષે કથન કરે છે.—સે મિલ્લૂ વા મિથુની વ' તે પૂર્વોક્ત સયમશીલ સાધુ અને સાધ્વી ‘બ્રાવેશા સાફ યુગે' જો વક્ષ્યમાણુ પ્રકારના એક એક સબ્દોને સાંભળે ‘તું જ્ઞા’ જેવા કે-નૂયિાળાળિ વા' વરવહુ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૮૬
Page #298
--------------------------------------------------------------------------
________________
વિગેરે બબ્બે જોડકારૂપ યૂથ સબધી વેદીમાં થનારા શબ્દોને એટલે કે વરવહૂના વનને સાંભળવું નહીં', કેમકે વરવહૂના વનને સાંભળવાથી સાધુ સાધ્વીને વિષય વાસના થવાથી લગ્ન કરવાની ઇચ્છા થવાથી સયમની વિરાધના થાય છે. અથવા ચસૂતિયાળાન વા' ઘેાડાના યૂથાના સ્થાનેમાં થનારા શબ્દને અથવા યસૂચિતાનિ વા' હાથીના ચૂથના સ્થાનમાં થનારા શબ્દને અથવા વાનમૂચિ ઝાળાનિ વા વાનરે નાયૂથાના સ્થાના માં થનારા શબ્દને ‘નવ' યાવત્ લાવક પક્ષિયાના યૂથેાના સ્થાનમાં થનારા શબ્દેને અથવા ખતક પક્ષિયાના યૂથેના સ્થાનેામાં થતા શબ્દને તથા ‘અમ્નચરાફ્ત ્વIS સદ્દારૂ ખીજા પણ તેવા પ્રકારના યૂથ સબંધી શબ્દને જળસોચળદિયાદ્ નો અમિસયાકિના રાવળાપુ' કાનેથી સાંભળવાની ઇચ્છાથી સાધુ કે સાધ્વીએ ઉપાશ્રયની ખહાર અન્ય સ્થાનામાં જવા માટે મનમાં સંકલ્પ કે વિચાર પણ કરવા નહી' કેમકે આવા પ્રકારના હાથી ઘેાડા વાંદરાના યૂથાના સ્થાનેામાં ઉત્પન્ન થનારા શબ્દોને સાંભળવાથી પણ વિષય વાસના પેદા થાય છે. અને સંયમમાં વિરાધના થાય છે. તેથી સંયમનુ પાલન કરવાવાળાં સાધુ અને સાધ્વીને આવા પ્રકારના ઘેાડા હાથી વિગેરેના યૂથેાના સ્થાનામાં થનારા શબ્દને સાંભળવા મનમાં વિચાર પણ કરવા નહીં. " સૂ ર્ !
હવે આખ્યાયિકા સ્થાનક વિગેરે સ્થાનામાં થતા શબ્દોને પણુ ન સાંભળવા વિષે સૂત્રકાર કથન કરે છે.
ટીકા”-ને મિલ્લૂ વા મિસ્તુની વા' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી ‘જ્ઞાવ ઘુળે' યાવત્ જો વક્ષ્યમાણુ પ્રકારના શબ્દોને સાંભળે ‘તેંદ્દા’ જેમકે-‘અવાયઢળાળિ વા' આખ્યાયિકા અર્થાત્ કથાનકો ના સ્થાનામાં ઉત્પન્ન થતા શબ્દાને અથવા ‘માણુમ્માળિય ઝાળાવિ' મનેાન્માન એટલે કે માન–તાલમાપ વગેરે પરિમાણેના સ્થાનામાં ઉત્પન્ન થતા શબ્દને તથા ઉષ્માન એટલે કે સેના ચાંદી ને માપવાના તાલવાના સ્થાનામાં ઉત્પન્ન થતા શબ્દેને અથવા મતાનરૃપીયાતતીતતાજીનુહિયર ુપ્પવાચકાનાનિ વા' અત્યંત જોર જોરથી વાગતા ઢાલ, મૃદુઇંગ નૃત્યગીત વાત્રિ ત ંત્રી તાલ તૌયત્રિક પખાલ વિગેરે વાદ્ય વિશેષના થનારા શબ્દો વાળા સ્થાનમાં અથવા અન્તચારૂં વા તત્ત્વાર્ફે સારૂં' આ પ્રકારના ખીજા અનેક પ્રકારના સ્થાનેમાં થતા શબ્દને સાંભળવાની ઇચ્છાથી નો મિસધાRsિના ગમાણ ઉપાશ્રયની બહાર કોઇ પણ ખીજા સ્થાનમાં નારા શબ્દોને સાંભળવા માટે મનમાં સકલ્પ અગર વિચાર પણ કરવા નહીં કેમકે આ પ્રકારના આખ્યાયિકા કથાનક નાટક રાસલીલા, રામલીલા, વગેરેના સ્થાનામાં ઝાલર
શ્રી આચારાંગ સૂત્ર : ૪
२८७
Page #299
--------------------------------------------------------------------------
________________
મૃદંગ, પખાલ, ઢોલ, શરણાઈ, વિગેરે અનેક પ્રકારના વાજાઓ વગાડવામાં આવવાથી થનારા શબ્દોને સાંભળવાથી સાધુ અને સાવીને શબ્દ વિશેષને સાંભળવાની આસક્તિ થઈ આવે છે. તેથી સંયમની વિરાધના થાય છે કેમકે સાંસારિક વિષયેની તરફ આકર્ષણ થવાથી તપશ્ચર્યા વિગેરે સામાયિક વિગેરે કરવામાં મન લાગે નહીં અને સંયમનું પાલન પણ થઈ ન શકે તેથી સંયમનું પાલન કરવાવાળા સાધુએ આવા પ્રકારના આખ્યાયિકા વિગેરેના શબ્દોને સાંભળવા નહીં. અને એ આખ્યાયિકા, કથાનક વિગેરે થતા હોય તેવા સ્થાનમાં થતા શબ્દોને સાંભળવા માટે ઉપાશ્રયની બહાર જવાનો મનમાં સંકલ્પકે વિચાર પણ કરે. નહીં.
હવે પ્રકારાન્તરથી કહ કંકાસ તથા રાષ્ટ્ર પરરાષ્ટ્ર વિગેરેમાં કૂટનીતિ, રાજનીતિ વિગેરેના શબ્દ ન સાંભળવા વિષે કથન કરે છે.
તે મિક્યુ વા મિલુળી વા તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાવી “ગાવ શુળરૂ થાવત્ જે વફ્ટમાણ પ્રકારથી શબ્દોને સાંભળે “તં જ્ઞા' જેવાકે-“હાન વા' કલહ કજીયા માર પીટમાં થતા ગાળો વિગેરે બીભત્સ શબ્દોને અથવા હિંવાળ વા’ લિંબ અર્થાત્ સ્વરાષ્ટ્ર ચક્રમાં રાજાએના પરસ્પરના વિધિ શબ્દોને એટલે કે પોતાના રાજ્યમાં જ અનેક રાજા મહારાજાના પરસ્પર વિવાદ હવાથી થનારા વિરૂદ્ધ શબ્દોને અથવા
મerfણ વા' ડમર અર્થાત્ પરરાષ્ટ્રમાં એટલે કે અન્ય રાજ્યની અંદર એક બીજાને વિવાદથવાથી ઊત્પન્નથનારા શબ્દને અથવા જો રન્નાન વા” દ્વિરાજ્ય એટલે કે બે રાજ્યના રાજાઓની વિરૂદ્ધના શબ્દોને અથવા “રજ્ઞાન વા' વૈરાજ્ય એટલે કે પરસ્પર વેરથી પ્રયુક્ત થતા વિધિ શબ્દોને અથવા “વિહરનારા વ’ વિરૂદ્ધ રાજ્ય એટલે કે વિરેધિરાજ્યોના શબ્દને અથવા “ડાયાસ્ વા તqFITTહું વિચારું સારૂં” આવા પ્રકારના બીજા અનેક પ્રકારથી કુસિત નિંદા સૂચક શબ્દોને સાંભળવાની ઈચ્છાથી ‘નો મિરંધારિજ્ઞા આમળા” ઉપાશ્રયની બહાર કોઈ પણ અન્ય સ્થાનમાં સાધુ કે સાવીએ જવું નહીં. કેમકે–આ પ્રકારના કલહાદિથી ઉત્પન્ન થનારા શબ્દોને સાંભળવાથી રૌદ્રભાવના ઉત્પન્ન થાય છે. અને રૌદ્ર ભાવના ઉત્પન્ન થવાથી સંયમની વિરાધના થાય છે. અને આમાની પણ વિરાધના થાય છે તેથી આત્મકલ્યાણ કરવાવાળા મુનિઓએ સંયમ પાલન માટે આવા પ્રકારના કલહાદિને શબ્દોને સાંભળવા નહીં.
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૮૮
Page #300
--------------------------------------------------------------------------
________________
હવે કન્યા વિગેરે સાસરે જતાં રડવાના શબ્દોને અથવા પુરૂષને વધ માટે લઈજવાના હોય તેવા સમયે થતા રોદનાદિ શબ્દને ન સાંભળવા વિષે કથન કરે છે–તે મિકા વા મિડુળી વા” તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધી “વાવ કુળ જે વયમાણપ્રકારના એક એક શબ્દોને સાંભળે “તં જ્ઞા’ જેવા કે–વૃદુિર્ઘ રારિર્થ gfમુત્તરિ નાની ઉમરવાળી કન્યા કે જે પોતાના મા બાપ ભાઈ બહેન સખો સાહેલી વિગેરેથી ઘેરાયેલ હેય તથા “કરું િઆભૂષણ હાર ચૂડી મણી, નૂપૂરકડા કુંડળો એરિંગ વિગેરેઅનેક પ્રકારના અલંકારોથી અલંકૃત કન્યાને “નગ્નાળુિં વેઠ્ઠા રથ કે માફ અથવા પાલખી અથવા ઘોડાની સવારી દ્વારા બીજા સ્થળે અર્થાત્ સા રે વિગેરેમાં લઈ જવાના સમયે કરૂણું જનક રોદન ના શબ્દોને સાંભળીને અથવા જોઈને તથા ‘ણ વા કુરિસ' કોઈ એક પુરૂષને “ઠ્ઠા નાળિઝમાળ ? મારવા માટે વધસ્થાન પર લઈ જવાના સમયે તે પુરૂષના અથવા તેના પરિવાર માતા પિતા સ્ત્રી બાળકે વિગેરેના દીનતા વાળા શબ્દોને સાંભળીને કે જોઈને અથવા “બાયસારું વા તહૃવISારૂ સારૂં” આવા પ્રકારના બીજા પણ અનેક પ્રકારના શબ્દોને સાંભળવાની ઈચ્છાથી “નો મિસંથારિકા જમા” ઉપાશ્રયની બહાર કઈ પણ સ્થાનમાં જવા માટે મનમાં સંક૯પ કે વિચાર કરે નહીં કેમકે આ રીતના નાની કન્યા વિગેરેના શબ્દોને સાંભળવાથી સાંસારિક વિષમાં આસક્તિ થવાથી સંયમની વિરાધના થાય છે, તેથી સંયમનું પાલન કરવાવાળા મુનિઓએ કે સાધ્વીઓએ આ પ્રકારના કરૂણ આકંદન વિગેરેના શબ્દો સાંભવાથી મોહ ઉત્પન્ન થવાથી સંયમ પાલનમાં મન લાગે નહીં તેથી આવા શબ્દો સાંભળવાના હેતુથી બહાર જવું નહીં.
હવે શકટ, રથ, વિગેરેના શબ્દોને ન સાંભળવા વિષે કથન કરે છે.
બરે મિરઝૂ વા ઉમરવુળી વો’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધવી પર્વ સાળ જ્ઞાનિ જ્ઞા’ જે આ વફ્ટમાણ પ્રકારના શબ્દોને જાણે “તે ” જેમ કે “વહુરાજ ' અનેક ગાડાવાળા સ્થાનમાં ઉત્પન્ન થનારા શબ્દોને અથવા “વદુરનિ વા’ ઘણુ રથવાળા સ્થાનેમાં ઉત્પન્ન થતા શબ્દોને અથવા “વહુ મિઝરવૃળિ વા’ ધણના રહેવાના સ્થાને
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૮૯
Page #301
--------------------------------------------------------------------------
________________
માં થતા શબ્દને અથવા નીચ કેમના રહેવાના સ્થાનમાં થતા શબ્દને અથવા “જ રાઈm ar” અનેક પ્રાંત સ્થાનમાં થતા શબ્દોને “નારારૂ વ તcHvIrrí વિવવારું સદા આ પ્રકારના બીજા પણ અનેક સ્થાનમાં થતા અનેક પ્રકારના શબ્દોને કે જે માનવાઝું મહાશ્રવ અર્થાત્ અત્યંત આશ્રવ એટલે કે સાંભળવાથી સંસારમાં વારંવાર જન્મમરણ પરંપરાના કારણભૂત કર્મોના આગમન રૂપ માનવામાં આવે છે. આવી રીતના અનેક કર્માગમનના માર્ગભૂત શબ્દોને “ગોપરિવાર' કાનેથી સાંભળવાની ઈચ્છાથી મુની મહારાજાઓએ ‘નો મિiધાર ન મળrg” ઉપાશ્રયની બહાર કઈ પણ અન્ય સ્થાનમાં જવા માટે મનમાં સંકલ્પ કે વિચાર પણ કરે નહીં. કેમકે- આ પ્રકારના ઘણાગાડા રથ ફેરછ પ્રાંત વિગેરેમાં થતા શબ્દને સાંભળવાથી સંયમની વિરાધના થાય તેથી સંયમનું પાલન કરવાવાળા મુનીમહારાજાઓએ આત્મકલ્યાણ માટે પૂર્વોક્ત શબ્દને સાંભળવા નહીં કેમકે સંયમનું પાલન કરવું એજ સાધુ અને સાધવીનું પરમ કર્તવ્ય માન્યું છે
હવે સાંસારિક શબ્દાદિ વિષયોમાં આસક્તિથી દૂર રહેવા મુનીઓએ અન્ય શબ્દોને ન સાંભળવા વિષે સૂત્રકાર કથન કરે છે.
રે મિઠુ વા મિજવુળી વા” તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાવી “. વિવવારું મદૂસવારું પર્વ જ્ઞાણિજ્ઞા” અનેક પ્રકારના જુદા જુદા રૂપવાળા મહેન્સને “gવું કાળજા” જે વયમાણ પ્રકારથી જાણે “નહા' જેમ કે-“સ્થીળ વા’ સ્ત્રી જાતને gfસાળિ વા’ પુરૂષ જાતને “થેerળ વા' વૃદ્ધોને અથવા ‘હાળિ વા” બાળકોને અથવા મન્નિન િવા યુવાનને ‘ગામમૂરિયાળ, જાતાબ વાં” આભૂષણથી વિભૂષિત અને ગાયન કરતા “વાચંતાળ વા’ ઢેલ મૃદંગ વિગેરે અનેક પ્રકારના વાજીંત્રોને વગાડતા અથવા “નવંતાન ર’ નત્ય કરતા તથા “સંતાન વ’ હસતા અને “મંાનિ જા રમતા જોહૃાાનિ જ્ઞ’ મેહપમાડતા અથવા “વિ પુરું કર પળે વફÉ સારૂ રિમુવંતા વા' વિપુલ અશોભેજ્ય પાન-પેય ખાદિમ અને સ્વાદિમ આ ચાર પ્રકારનું ભજન કરતા અથવા “ચિંતાળ વા’ અશનાદિ ચતુર્વિધ આહારને પિરસતા તથા વિવુિચમાળાTM રા’ આમ તેમ મૂકતા કે લેતા અથવા “વિશોવરમાળાાિ લા’ અશનાદિ ચતુર્વિધ આહારને એક બીજા આમ તેમ એકબીજાની તરફ મશ્કરીમાં ફેંકતા કે છૂપાવતા કે પ્રસિદ્ધ કરતા અથવા “બચારું તqનારારૂં વિવારૂં મદૂસવાડું” બીજા પણ આવા પ્રકારના અનેક રીતના મહોત્સવના શબ્દોને ઇજાસો પરિચા' કાનેથી સાંભળવાની ઈચ્છાથી “રો મિસંવારિકા જમાઈ' ઉપાશ્રયની બહાર કઈ પણ બીજા સ્થાનમાં જવા માટે મુનિઓ એ મનમાં સંકલ્પ કે વિચાર પણ કરે નહીં કેમકે–આવા પ્રકારના અનેક મહત્સવેના શબ્દોને સાંભળવાથી મુનિઓના પણ મન ચલિત થવા સંભવ છે અને સાંસારિક વિષયવાસનામાં આસક્તિ થાય છે તેથી સંયમની વિરાધના થાય છે. તેથી આત્મ કલ્યાણ કરવાવાળા સાધુ અને સાધ્વીએ આવા પ્રકારના મહોત્સવમાં થનારા અનેક પ્રકારના શબ્દોને સાંભળવાને મનમાં વિચાર પણ કરે નહીં તથા તે સાંભળવાની ઈચ્છાથી ઉપાશ્રયની બહાર પણ જવું નહીં.
શ્રી આચારાંગ સૂત્રઃ ૪
૨૯ ૦
Page #302
--------------------------------------------------------------------------
________________
હવે અગીયારમાં અધ્યયનને ઉપસંહાર કરતાં કહે છે.
મિક્રવ વ fમવુળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાવ નો રૂg૬ સર્દિી ઍહ લેકિક અર્થાત મનુષ્યાદિએ બેલેલા શબ્દોમાં તથા નો વારોufહું સારું પારલૌકિક અર્થાત્ દેવ તિર્યક પશુ પક્ષીએ કરેલા શબ્દોમાં “નો સુufહું નહિં શ્રત શબ્દમાં અને “નો અણુnfહું કર્દિ અશ્રુત શબ્દોમાં તથા “નો રિટું હિં’ દષ્ટ અર્થાત્ સાક્ષાત્ થયેલા શબ્દોમાં તથા નો વિદિ નહિં અદષ્ટ અર્થાત અનુપલબ્ધ શબ્દોમાં અથવા “નો હિં હિં” કાન્ત એટલે કે કમનીય શબ્દોમાં “સનિઝ’ આસક્ત થવું નહિં. એટલે કે મનુષ્ય, દેવ, તિ, પશુ પક્ષીના શબ્દોમાં આસક્ત થવું નહીં તથા “નો ઉજ્જજ્ઞા’ આરીતના મનુષ્યાદિના શબ્દો માટે ગધ અર્થાત લેભ કરે નહીં તથા “ો મુન્નજ્ઞા’ તેમના શબ્દોમાં મોહ કર નહીં. તથા “નો પ્રશ્નોત્રજ્ઞા ' તેમના શબ્દોમાં અત્યંત આસકત અથવા તલ્લીન થવું નહીં. કારણ કે શબ્દોમાં આસક્તિ રાખવાથી અજીતેન્દ્રિયપણુ તથા સ્વાધ્યાય હાની તેમ જ રાગદ્વેષ વિગેરે દોષ ઉત્પન્ન થાય છે. તેથી આવા પ્રકારના શબ્દમાં અસક્તિ રાખવી નહીં “પૂર્વે હુ તક્ષ ઉમરણ કારૂ ગાણિત્તિનિ’ શબ્દોમાં અસક્ત ન થવું અને ઉક્ત પ્રકારના શબ્દ વિશેષમાં અનાસક્તિ પૂર્વક સંયમનું પાલન કરવું એ સાધુ અને સાધ્વીને સંપૂર્ણ આચાર મનાય છે, આ પ્રમાણે વીતરાગ મહાર્વીર સ્વામીએ કહ્યું છે. આ રીતે સુધર્મા સ્વામી ગૌતમાદિ ગણધરને કહે છે. “સદ્ક્ષત્તિ સમૂત્તો આ શબ્દસપ્તક સમાપ્ત થયું. તે સૂ૦ ૩ છે શ્રી જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલ તિવિરચિત આચારાંગસૂત્રની બીજા શ્રુતસ્કંધની મર્મપ્રકાશિકા વ્યાખ્યામાં શબ્દ સપ્તક નામનું
અગિયારમું અધ્યયન સમાપ્ત છે ૧૧ છે
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૯૧
Page #303
--------------------------------------------------------------------------
________________
રૂપાશકિત કા નિષેધ
અધ્યયન બારમું અગીયારમા અધ્યયનમાં કણેન્દ્રિથી સંબદ્ધ શબ્દનું નિરૂપણ કરવામાં આવેલ છે. હવે આ બારમા અધ્યયનમાં ચક્ષુ ઇંદ્રિયના સંબંધવાળ રૂપનું નિરૂપણ કરવામાં આવે છે. -
ટીકાથ-રે મિજવું વા મિવઘુ વા' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાવી “ વે રૂચારૂં વાકું ઘાસ જે વફ્ટમાણ રીતના એક એક રૂપને જુવે “સં જેવા કેથિમાળ વા' પુષ્પાદિથી ગૂંથીને બનાવેલ સ્વસ્તિક વિગેરે રૂપને “વૈઢિમાનિ વા' અથવા વેષ્ટિત એટલે કે વસ્ત્રાદિથી બનાવેલ પૂતળી વિગેરેના રૂપને અથવા “પૂમિfજ વા' પૂરિમ એટલે કે અંદર રૂ ભરીને બનાવેલ પુરૂષ વિગેરેની આકૃતિવાળા રૂપને અથવા “સંઘામાળિ વા’ સંઘાતિમ એટલે કે–ચાલક વિગેરે રૂપને અથવા “ મણિ વા' કાષ્ટ કર્મ એટલે કે-લાકડાને છોલીને બનાવેલ રથાદિના રૂપને અથવા વોલ્યુમ્ભાળ વા’ પુસ્તક એટલે કે ચૂના વિગેરથી કરેલ લેખે કમને તથા ચિત્તમ્ભાનિ વા’ ચિત્ર કમને તથા Hળાજ રા' મણિકર્મ અર્થાત્ પરાગ વિગેરે અનેક મણિ દ્વારા બનાવેલ સ્વસ્તિક વિગેરે રૂપને અથવા “તઝમાળિ વા' દંતકમ અર્થાત્ હાથીદાંત વિગેરે દાંતથી બનાવેલ પુતળી વિગેરેના રૂપને અથવા “ત્તછિન્માનિ જા પત્રછેદ્ય ક્રિયા અથર્ પત્રોને છેદનક્રિયાથી બનાવેલ પુતળી વિગેરેના રૂપને અથવા ‘
વિણ ઘા રેઢિમા અનેક પ્રકારના પ્ટિમ વસ્ત્ર વિગેરેથી બનાવેલ પુતળી વિગેરેના રૂપને અથવા “નવરાછું વા વિકવવા આવા પ્રકારના બીજા અનેક રૂપને “હુબરિયાણ' આંખથી જોવાની ઈચ્છાથી “વો મિસંથારિકના જમાઈ' ઉપાશ્રયની બહાર કોઈ બીજે સ્થળે જવા માટે મનમાં સંકલ્પ કે વિચાર કરવો નહીં. કેમ કે આવા પ્રકારના સ્વસ્તિક વિગેરેના અત્યંત ચિત્તાકર્ષક રૂપને જોવા થી સાંસારિક વિષયની તરફ આસક્તિ થવાથી સંયમની વિરાધના થાય છે, તેથી સંયમનું પાલન કરવાવાળા સાધુ કે સાલવીએ આવા પ્રકારના પૂર્વોક્ત રૂપને જોવા ન જોઈએ. તથા આવા પ્રકારના રૂપને જોવા માટે ઉપાશ્રયની બહાર કોઈ પણ અન્ય સ્થાનમાં જવાને મનમાં વિચાર પણ કરે નહીં. કેમ કે સંયમનું પાલન કરવું એ જ મુનીઓનું પરમ કર્તવ્ય માનવામાં આપેલ છે “gવં નાચવું = સામિા દવા વાપુર૧૪ના જવામાવિ' આ વિષયમાં પૂર્વોક્ત શબ્દ શ્રવણના સંબંધમાં જે જે કથન કરવામાં આવેલ છે. એ જ પ્રમાણેનું સઘળું કથન આ રૂપના સંબંધમાં સમજવું પરંતુ કેવળ વાત્ર મૃદંગ ઢેલ વિગેરે વાદ્ય સંબંધી કથનને છોડીને અન્ય સઘળું કથન આ રૂપના
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૯ ૨
Page #304
--------------------------------------------------------------------------
________________
જોવા વિષેપણુ સરખી રીતે સમજવું ચમ ક્ષત્તિયં સમાં' આ રીતે પાંચમ સપ્તક અર્થાત્ રૂપ સંબધી પાંચમુ સપ્તક સમાપ્ત થયું. ॥ સૂ. ૧-૧૨ ॥
શ્રીજૈનાચાય જૈનધર્માદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલ તિવિરચિત આચારાંગસૂત્રની બીજા શ્રુતસ્કંધની મમ`પ્રકાશિકા વ્યાખ્યામાં શબ્દ સપ્તક નામનુ
બારમું અધ્યયન સમાપ્ત । ૧૨ ।
品
શ્રી આચારાંગ સૂત્ર : ૪
પરક્રિયા કા નિષેધ
અધ્યયયન તેરમુ
ટીકા –બારમા અધ્યયનમાં રાગદ્વેષની ઉત્પત્તિમાં નિમિત્તરૂપ પરક્રિયા વિગેરેના નિષેધ કરવામાં આવેલ છે.હવે આ તેરમા અધ્યયનમાં પણ પ્રકારાન્તરથી રાગ દ્વેષની ઉત્પત્તીમાં નિમિત્ત રૂપના પરક્રિયા વિગેરેના નિષેધ કરવા માટે સÅકકના છઠ્ઠા અધ્યયનના પ્રારંભ કરવામાં આવે છે, આ અધ્યયનમાં સાધુના નિમિત્તે કોઇપણ અન્ય વ્યકિત દ્વારા કરવામાં આવનારી ક્રિયાને પરક્રિયા કહે છે. અહીંયા પર શબ્દના છ અર્થ બતાવવામાં આવ્યા છે. ૧ તત્પર ૨ અન્યતરપર ૩ આ દેશપર ૪ કમપર ૫ બહુપર અને ૬ પ્રધાનપર તેમાં એક પરમાણું થી બીજા પરમાણુ જુદા હે।વાથી તત્પર શબ્દથી વ્યવહાર થાય છે. અન્યતરપુર શબ્દને અ તા એ છે કે-એક યક એ પરમાણુ એથી યુકત હોય છે. અને બીજું ઋણુંક ત્રણ શ્રેયકોથી યુકત હોય છે. અને બીજા ચાર અણુકાદે અનેક પરમાણુ પુજોથી યુકત હાય છે. એ પ્રમાણે એ યણુક વિગેરે એકને ખીજાથી જુદા હેાવાથી અન્યતરપર શબ્દથી વ્યવહાર કરાય છે આદેશપર શબ્દને અર્થો એ છે કે કાઇપણ સ્વામીની કે અધિકારીની આજ્ઞારૂપ આદેશના પાલનમાં તત્પર એવા નાકર વિગેરેને આદેશપર શબ્દથી વ્યવહાર કરવામાં આવે છે. તથા ક્રમપર શબ્દને અએ છે કે-એક પ્રાદેશિક દ્રવ્યથી દ્વિ પ્રાદેશિક દ્રવ્ય ક્રમપર શબ્દથી વ્યવત થાય છે આ પ્રમાણે સખ્યા ક્રમની દૃષ્ટિથી પરપદા ક્રમપર કહેવાય છે. અને બહુપર
૨૯૩
Page #305
--------------------------------------------------------------------------
________________
શબ્દનો અર્થ એ છે કે એક પરમાણુના પરમ વય અને પરમાણુ ચતુષ્ટય વિગેરેથી યુકત દ્રવ્યને બહુપર કહે છે. અર્થાત્ એક પરમાણુ બીજા પરમ શુને અધિક પરમાણુ ભેદ કૃત જ એ બેઉ પરમાણુઓને પરસ્પર ભિન રૂપથી સમજવામાં આવે છે. તેમ જ પ્રધાનપર શબ્દનો અર્થ એ છે કે–પિતાના પદની પ્રધાનતાના મહિમાથી જે સાર્તાય વસ્તુઓથી ભિન્ન કહેવાય છે. તેને પ્રધાન પર કર્યો છે. જેમ મનુષ્યમાં ભગવાન તીર્થકર પ્રધાન છે. પશુઓમાં સિંહ અને વૃક્ષોમાં વડ કે આંબે અને અશક વિગેરે પ્રધાન કહેવાય છે. આ કથનને સારાંશ એજ છે કે–પિતાનાથી બીજે પર કહેવાય છે. તેથી અન્ય ગૃહસ્થાદિ દ્વારા સાધુને માટે કરવામાં આવતી ક્રિયાને પરકિયા કહે છે. આ પરિક્રિયાનું નિરૂપણ કરતાં સૂત્રકાર તેને નિષેધ કરે છે.–“નક્સલ્વેિ પક્રિયા અર્થાત્ પિતાનાથી બીજા પર કહેવાય છે. અને તેની શારીરિક વ્યાપારરૂપ ક્રિયાને પરકિયા કહે છે. એ પરક્રિયાને આધ્યાત્મિકી અર્થાત આત્મ સંબંધી એટલે કે પિતાના માટે કરવામાં આવતી હોવાથી અને સંરેણિય સાંશ્લેષિકી અર્થાત્ કર્મ બંધનરૂપ સંલેષને કરવા વાળી હોવાથી આધ્યાત્મિક અને સંશ્લેષિકી કહે છે. કહેવાને હેતુએ છે કે-ગૃહસ્થ શ્રાવક દ્વારા શારીરિક વ્યાપાર રૂપે સાધુને માટે કરવામાં આવતી ક્રિયા કર્મ બંધના કારણ રૂપ હોવાથી “નો સાણ નો તં નિયને” સાધુએ મનથી એ પરક્રિયાની અભિલાષા કરવી નહી. અને કાય અર્થાત્ શરીરથી અને વચનથી એ પરક્રિયાને કરાવવી નહીં અર્થાત્ મન, વચન અને શરીરથી એ પરક્રિયાનું સાધુએ અનુમોદન કરવું નહીં. “તે સિવા પર પણ શામત્તિકર વા ઘમજ્ઞિsઝ વા’ ઉક્તપ્રકારથી ઉપરોકત પરક્રિયાને મનથી ચાહવાથી અથવા કાયથી તથા વચનથી સમર્થન કરવાથી કમબંધ થાય છે. તેથી “નો તં સાચા નો નિયમ' સાધુ અને સાધીએ મન વચન અને કાયાદી પરક્રિયાનું અનુદન કે સમર્થન કરવું નહીં કારણ કે કર્મબંધને દૂર કરવા માટે જ જૈન મુનિઓએ સાધુપણ સ્વીકારેલ છે. તેથી સાધુ અને સાધ્વીએ એવી કઈ પણ પરક્રિયાનું સમર્થન કરવું નહીં કે જેનાથી કર્મબંધ થાય.
હવે વિશેષ પ્રકારથી પરક્રિયા બતાવે છે-“શે રિયા ને પણ જિજ્ઞ વા’ એ પ્રતિકર્મ રહિત શરીરવાળા સાધુના ધૂળ વિગેરેથી ખરડાયેલ પગનું પર
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૯૪
Page #306
--------------------------------------------------------------------------
________________
અર્થાત ગૃહસ્થ શ્રાવક ભકિતભાવથી આમર્જન કે પ્રમાર્જન કરે અર્થાત્ પ્રતિકર્મ સંસ્કાર વિનાના સાધુના ધૂળના કણોથી ખરડાયેલ પગને છે કે વધારે માન અર્થાત્ પ્રક્ષાલન કરે છે તો તેં સાયણ નો તે નિચમે મુનિએ તેનું આસ્વાદન
અર્થાત મનથી અભિલાષા કરવી નહીં અને કાય તથા વચનથી પણ એ પાદપ્રક્ષાલનનું અનુમોદન કે સમર્થન કરવું નહીં કેમ કે-ઉક પ્રકારથી ગૃહસ્થ શ્રાવક દ્વારા સાધુના પદનું પ્રક્ષાલન કે પ્રમાર્જન કરવાથી સાધુને કર્મબંધ થાય છે. તેથી મન વચન અને કાયાથી તેનું સમર્થન કરવું નહીં “ સિયા પો પાયારું સંવાનિ વા મિક્સિકન વા’ તથા એ પ્રતિકર્મ સંસ્કાર વગરના શરીરવાળા સાધુના પગોનું જો કદાચ પર અર્થાત્ ગૃહ
સ્થ શ્રાવક સંવાહન કરે દબાવે અથવા સંમર્દન કરે તે “નો તં સાચ” એ પાદસંવાહન તથા સંમર્દન ક્રિયારૂપ પરક્રિયાની મનથી ઈચ્છા ન કરે “નો તં નિગમે અને વચનથી એ પાદ સંવાહન તથા સંમર્દન ક્રિયાનું અનુદન કે સમર્થન ન કરવું, અર્થાત્ એ ગૃહસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવતા પાદસંવાહન કે પાદસંમઈન ક્રિયાનું સાધુ કે સાલીએ અનુમોદન કરવું નહીં એજ પ્રમાણે “સે સિયા | પાયારું સિગ્ન ઘા રૂઝ વા’ એ પ્રતિકર્મ વિનાના શરીરવાળા સાધુના પગને સ્પર્શ અને અનુરંજન જે કદાચ કઈ ગૃહસ્થ શ્રાવક કરે તે એ ગૃહસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવતા સાધુના પગનું સ્પર્શન અને અનુરંજન ક્રિયારૂપ પરકિયાને મુનિએ મનથી “નો તેં સાવ અભિલાષા કરવી નહીં અને ગૃહસ્થ શ્રાવક્ર દ્વારા શ્રદ્ધાભક્તિથી કરવામાં આવતા સાધુના પગેને સ્પર્શ અને અનુરંજનરૂપ ક્રિયાનું “નો નિચમે વચન અને કાયથી અનુમોદન પણ કરવું નહીં કેમ કે ઉક્ત પ્રકારથી પાદરપર્ણાદિ કર્મબંધનું કારણ માનવામાં આવે છે. તેથી તેને મનવચન અને કાયાથી સમર્થન કરવું નહીં કેમકે મુનિમહારાજેએ કર્મબંધથી છૂટવા માટે દીક્ષા ગ્રહણ કરેલ છે તેથી કર્મબંધના હેતુભૂત પાદસ્પર્શનાદિ ક્રિયાનું સમર્થન કરવું નહીં ઉકત પ્રકારથી જે ગૃહસ્થ શ્રાવક સાધુઓના પગને તેલ વિગેરેથી માલીશ કરતે મુનીમહારાજેએ તેનું અનુદન ન કરવા વિષે કથન કરે છે,–“રે સિયા | પાયારું તિસ્કેળ વા’ જે તે સાધુના પગે કદાચ કઈ અર્થાત્ ગૃહસ્થ શ્રાવક તેલથી અથવા “ggT વા’ ઘીથી અથવા “વા'
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૯૫
Page #307
--------------------------------------------------------------------------
________________
વસા અર્થાત, દ્રૌષધિ વિશેષથી “જિas ar' પ્રક્ષણ અર્થાત્ માલીશ કરે અથવા
અમિનિઝ વા' અત્યંજન કરે તે “નો તેં કાચ તેં નિયમે તેની એટલે કે તેલ વિગેરેથી પાદમન અને અત્યંજનની સાધુ કે સાવીએ અભિલાષા કરવી નહીં. તથા મનથી પણ તેની ઈચ્છા કરવી નહીં તથા વચનથી અને શરીરથી પણ તેનું અનુમોદન કરવું નહીં. કહેવાને હેતુ એ છે કે-સાધુના પગનું તેલ કે ઘીથી માલીશ કરતા એ ગૃહસ્થ શ્રાવકને મનવચન અને કર્મથી સમર્થન કરવું નહીં કેમ કે ગૃહસ્થ શ્રાવકદ્વારા આ રીતે કરવામાં આવતા પગ વિગેરેનું તેલ કે ઘી વિગેરેથી મર્દન-માલીસ કે અભંજન કર્મબંધનું કારણે થાય છે તેથી સાંસારિક કર્મબંધથી છુટકારો મેળવવા માટે દીક્ષા ગ્રહણ કરનારા સાધુએ એરીતની મઈનાદિ ક્રિયારૂપ પરક્રિયાને સ્વીકાર કરે નહીં. તેમજ અનુદન કે સમર્થન પણ કરવું નહીં.
હવે પ્રકારાન્તરથી ગૃહસ્થ દ્વારા સાધુના પગવિગેરેનું લેટવિગેરે પદાર્થોથી ઉદ્વર્તનને સ્વીકાર સાધુએ ન કરવા વિષે સૂત્રકાર કથન કરે છે.- “તે સિયા પો ચારૂં સુખ વા’ એ સાધુના પગને જે કદાચ પર અર્થાત્ ગૃહસ્થ શ્રાવક શ્રદ્ધાભકિતને લઈ લેધ દ્રવ્યથી અર્થાત લેટ વિગેરેથી અથવા “ક વ’ કર્થ અર્થાત્ નાવાના વિશેષ પ્રકારના પદાર્થથી અથવા “guળા વચૂર્ણથી ચૂર્ણ પદાર્થથી એટલે કે પાવડર વિગેરેથી અથવા કોઇ જ વર્ણ અર્થાત કંકુ વિગેરે વણે વિશેષથી કરોતિ વ વવજિજ્ઞ વા’ સંસષ્ટ કરે અથવા લગાવે કે ઉદ્વર્તન કરે તે એ ઉદ્વર્તનાદિ પરક્રિયાની જૈન સાધુએ “જો તું રસાયણ નો તં નિમે મનથી તેનું આસ્વાદન કરવું નહીં અથત એ લેપ્રાદિ પદાર્થોથી પગ વિગેરેના ઉદ્વર્તન વિગેરેની મનથી અભિલાષા કરવી નહીં. તથા વચન અને કાયાથી તેનું અનુમોદનકે સમર્થન પણ કરવું નહીં. કેમકે આ પ્રકારના ગૃહસ્થ શ્રાવકે દ્વારા કરવામાં આવતા પિષ્ટકાદિ પદાર્થોથી ઉદ્વર્તનાદ પરક્રિયા કર્મબંધને હેતુ મનાય છે. તેથી સાંસારિક કર્મ બંધનથી છુટકારો મેળવવા દીક્ષા ગ્રહણ કરવાવાળા સામુનિ મહારાજાઓએ આ રીતે ગૃહસ્થ શ્રાવકો દ્વારા કરવામાં આવતા પિષ્ટક વિગેરે ચૂર્ણાદિ દ્રવ્યોથી ઉદ્વર્તનાદિની મનથી અભિલાષા કરવો નહીં. તેમજ વચનથી શરીરથીએ ઉદ્વર્તનાદિ પરક્રિયાનું અનુમોદન કરવું નહીં
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૯૬
Page #308
--------------------------------------------------------------------------
________________
હવે ગૃહસ્થ શ્રાવકે દ્વારા કરવામાં આવતા ઠંડા પાણીથી સાધુઓના પગોનું પ્રક્ષાલન વિગેરે પરકિયાનું સાધુએ મન વચન અને કર્મથી, અનુમોદન ન કરવા વિષે કથન કરે છે “સિયા પો પાયારૂં સીગોવિચળ વા’ સાધુના ચરણેને જે કદાચ પર અર્થાત ગૃહસ્થાશ્રાવક શ્રદ્ધા ભકિતથી અત્યંત ઠંડા પાણીથી અથવા “જિળાવિયેળ વા' અત્યંત ગરમ પાણીથી “રોત્રિજ્ઞ ઘા પોઝિઝ વા’ થોડું કે વધારે ધુવે તે એ ઠંડા. પણુથી કે ગરમ પાણીથી પગધેવારૂપ પરક્રિયાનું તો હું તારા મનથી આસ્વાદન અર્થાત્ ઈચ્છા જૈન મુનિએ કરવી નહીં અને “નો નિયમે વચનથી કે શરીરથી પણ એ પાદપ્રક્ષાલનાદિ ક્રિયારૂપ પરક્રિયાનું અનુમદન કે સમર્થન કરવું નહીં. કેમ કે-ગૃહસ્થ શ્રાવકે દ્વારા કરવામાં આવતી આ પ્રકારની ઠંડાપાણિ વિગેરેથી સાધુના પગધેવારૂપ પર ક્રિયા કર્મબંધનું કારણ મનાય છે. તેથી સંસારના કર્મબંધનથી મુક્ત થવા માટે દીક્ષા ગ્રહણ કરવા વાળા મુનિમહારાજે આ પ્રકારના ઠંડા પાણી વિગેરેથી પગધેવા વિગેરરૂપ ક્રિયા રૂપ પરક્રિયાનું મન, વચન, અને કર્મથી અનુમંદન કે સમર્થન કરવું નહીં.
જૈન સાધુ મુનિના પગને ચંદન વિગેરે વિલેપન પદાર્થથી વિલેપન કરે તેને સાધુએ ન સ્વીકારવા વિષે કથન કરે છે. સિયા ચાહું અન્ના વિજેવાના” સાધુના પગોને જે પર અર્થાત્ ગૃહસ્થ શ્રાવક શ્રદ્ધા ભકિતથી કઈ પણ ચંદનાદિ દ્રવ્યથી “જિંપિકા વ’ વિપિન વા આલેપન કે વિલેપન કરે તે એ ચંદનાદિ વિલેપન દ્રવ્યથી પગોની વિલેપન ક્રિયારૂપ પરક્રિયાનું સાધુએ “ો સાર” મનથી આસ્વાદન અર્થાત ઈચછા કરવી નહીં તથા “નો તેં નિયમે વચનથી અને કર્મથી પણ એ વિલેપનાદિ ક્રિયાનું અનુમોદન કે સમર્થન કરવું નહીં કેમ કે-ગૃહસ્થ શ્રાવકે દ્વારા કરવામાં આવનારા આવા પ્રકારના ત્યાગશીલ સાધુના પગોનું ચંદનાદિ વિલેપન દ્રવ્યથી આલેપનાદિકિયા પરક્રિયા હોવાથી તેને કર્મબંધનું કારણ માનવામાં આવ્યાથી સંયમની વિરાધના થાય છે. તેથી સંયમનું પાલન કરવાવાળા સાધુએ આ રીતે ગૃહસ્થ શ્રાવકો દ્વારા કરવામાં આવનારા ચંદનાદિ વિલેપનને મનથી સ્વીકાર કરવો નહીં. અને વચનથી અને કાયથી તેનું સમર્થન કે અનુદન કરવું નહીં. કેમ કે આ પ્રકારની વિલેપનાદિ ક્રિયા કમબંધ કરે છે. અને કર્મબંધ થવાથી સાધુનો સંસારથી છુટકારે થતું નથી. તેથી તેની અનુમતિ આપવી નહીં અથવા તેને માટે તેની પ્રેરણા પણ કરવી નહીં.
હવે પ્રકારાન્તરથી પરક્રિયાને નિષેધ કરે છે–“રે રિયા પર Tયારું ” એ સાધુના પગોને જે પર અર્થાત્ ગૃહરથ શ્રાવક શ્રદ્ધાભકિતથી અનેક પ્રકારના “ધૂવળજ્ઞાન પૂવકમાં વાં ધૂપ જાત અર્થાત્ ધૂપ અગરબત્તિ વિગેરેથી અથવા ગુગળ વિગેરે સુગંધૃિત પદાર્થ વિશેષથી થડે ધૂપિત અર્થાત સુવાસિત કરે અથવા “ધૂવિકg ar' વધારે સુવાસિત કરે તે એ ગૃહસ્થ શ્રાવકો દ્વારા કરવામાં આવનારી પગને ધૂયાદિથી સુવાસિત કરવારૂપ પરક્રિયાને ‘નો તે સાજણ' સાધુએ મનથી આસ્વાદન અર્થાત્ અભિલાષા કરવી નહીં અને જો તે નિર’ વચનથી કે કાયથી પણ એ સુવાસિત વિગેરે ક્રિયાનું અનુમદન કે સમર્થન કરવું નહીં. કેમકે આ પ્રકારના ગહસ્થ શ્રાવકો દ્વારા કરવામાં આવનારા સાધુના
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૯ ૭
Page #309
--------------------------------------------------------------------------
________________
પગેનું ધૂપ અગરબત્તી અથવા સુગંધિત તેલ વિગેરેથી સુવાસિત કરવા રૂપ પરકિયા કર્મબંધનું કારણ થાય છે. તેથી કર્મબંધથી છૂટવા માટે દીક્ષાને સ્વીકાર કરનારા સાધુ છે આ પ્રકારથી સુગંધિત ધૂપાદિ દ્રવ્યથી પગને સુવાસિત કરવારૂપ ક્રિયા ની અભિલાષા કરવી નહીં, અને વચનથી કે કાયથી પણ તેનું સમર્થન કરવું નહીં. કેમ કે-આ પ્રકારના ધૂપદ કિયાને સ્વીકાર કરવાથી સંયમની વિરાધના થાય છે. તેથી સંયમનું પાલન કરવા મુનિએ તેનું મન, વચન, કે કાયાથી પણ અનુમોદન કરવું નહીં કેમ કે-જૈન સાધુએ સંયમનું પાલન કરવું એજ પરમ કર્તવ્ય માનવામાં આવેલ છે.
હવે પરક્રિયા વિશેષને નિષેધ કરવામાં આવે છે.-રે રિયા પર વાપુર્વે વા” જે સાધુના પગમાંથી ખણુંક અર્થાત્ સેઈના અગ્ર માગને અથવા “ર્થ વા કાંટાને પર અર્થાત ગૃહસ્થ શ્રાવક “વીરિઝ વા વિનોફિઝ વ’ કહાડે કે વિરોધિત કરે તે એ ગૃહસ્થ શ્રાવકઢારા પગોમાંથી કે એક પગમાંથી કાંટા વિગેરેનું નિષ્કાસન કે વિશેધન ક્રિયારૂપ પરક્રિયાને સાધુએ તો તે સાચા નો તં નિય' મનથી એ કાંટા વિગેરેના વિશેધન કિયાની ઈચ્છા કરવી નહીં તથા વચન અને શરીરથી પણ એ કાંટા વિગેરેના નિષ્કાસન વિશેધન ક્રિયાનું અનુમોદનકે સમર્થન કરવું નહીં કેમકે-આ પ્રકારે ગૃહસ્થ શ્રાવકેદ્વારા મુની. મહારાજાઓના પગમાં લાગેલા કાંટા વિગેરેનું નિષ્કાસન કે વિશાધન ક્રિયા પરક્રિયા હોવાથી કર્મબંધનું કારણ થાય છે. તેથી સંસારના કર્મબંધનથી છુટકારે પામવા માટે દીક્ષા ગ્રહણ કરવાવાળા મુનિઓએ આવા પ્રકારના કર્મબંધના કારણરૂપ શ્રાવકાદિદ્વારા પગમાંથી કાંટા વિગેરેને કહાડવા કે વિરોધન કરવા રૂપ પરક્રિયાનું મન વચન અને કાયાથી સમર્થન કે અનુમોદન કરવું નહીં કેમ કે-તેમ કરવાથી સંયમની વિરાધના થાય છે જેથી તેનું સમર્થન કરવું નહીં અર્થાત્ પગ વિગેરેમાં લાગેલા કાંટા વિગેરેને ગૃહસ્થ શ્રાવક વિગેરેની પાસે કહાડવામાં આવે અને સાધુ તેનું સમર્થન કરે તે કર્મબંધ થાય છે તેથી ગૃહસ્થ શ્રાવક વિગેરે દ્વારા પગમાંથી કાંટા વિગેરેને કઢાવવા નહીં,
હવે ગૃહસ્થ શ્રાવકાદિની પાસે પરૂ કે લેહ વિગેરેને શરીરમાંથી ન કઢાવવા વિષે સૂત્રકાર કથન કરે છે.-રે રિયા | Hiા કો દૂધ ઘા જે એ સાધુના પગેમાંથી કે
શ્રી આચારાંગ સૂત્ર : ૪
Page #310
--------------------------------------------------------------------------
________________
એક પગમાંથી પરૂ કે બગડેલ ફેલાકે ગુમડામાંથી “સોખિર્ચ વ’ લેહી પર એટલે કે ગૃહસ્થ શ્રાવક “રીરિઝ વા’ કહાડે અથવા “રિસોફિક્સ વા’ વિશેધિત અર્થાત્ સાફસુફ કરે તે સાધુએ “નો તે સાચા નો તં નિય' મનથી તેનું સમર્થન કરવું નહીં અર્થાત પામાંથી પરું કે બગડેલ લેહ વિગેરેને કાઢવા અને સાફ સુફ કરવા ગૃહસ્થ શ્રાવકની મનથી અભિલાષા કરવી નહીં. અને પરૂં કે લેહી વિગેરેને પગમાંથી કહાડવા કે વિશેધન કરવા કાય અને વચનથી પણ પ્રેરણા કરવી નહીં. એટલે કે મન વચન અને કાયથી પણ તેનું સમર્થન કે અનુમોદન કરવું નહીં કમકે-આવા પ્રકારથી ગૃહસ્થદ્વારા પગ વિગેરેમાંથી પરું કે લેહી કઢાવવું કે સાફ સુફ કરાવવું એ પરક્રિયા કહેવાય છે. તેથી આવા પ્રકારની પરક્રિયાથી પણ સાધુને કર્મબંધ થાય છે તેથી સંસારના કર્મબંધથી મુક્તિ મેળવવા દીક્ષાને સ્વીકાર કરવાવાળા સાધુએ સંયમના પાલન માટે આ પ્રકારની પરક્રિયાનું સમર્થન કે અનુદન કરવું નહીં. કેમ કે–આ પ્રકારના ગૃહસ્થ શ્રાવક દ્વારા શરીરમાંથી પરૂ કે લેહીને કઢાવવાથી કે કઢાવવા માટે પ્રેરણું કરવાથી સંયમની વિરાધના થાય છે. અને કર્મબંધ પણ થાય છે તેથી આ પ્રમાણે કરવું કરાવવું નહીં.
હવે ગૃહસ્થ દ્વારા સાધુના શરીરના પ્રમાર્જનરૂપ ક્રિયાને નિષેધ કરે છે.– રિયા ઘરે થે ગામજ્ઞિક રા’ જે સાધુના શરીરનું પર ગૃહસ્થ શ્રાવક આમર્જન કરે અથવા “ડિઝm a’ પ્રમાર્જન કરે અર્થાત્ એકવાર કે અનેકવાર સ્નાનાદિ કરાવે તે એ ગૃહસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવતા શરીરના માર્જનની સાધુ એ મનથી અભિલાષા કરવી નહીં અને વચન અને કાયાથી પણ તેનું સમર્થન કે અનુમોદન પણ કરવું નહીં. કેમ કે એ ગૃહસ્થ શ્રાવક દ્વારા સાધુના શરીરનું આમજન અને પ્રમાર્જન કિયા રૂપ પરક્રિયા વિશેષ ને પણ કર્મબંધનું કારણ માનવામાં આવે છે. તેથી સાધુએ આ પ્રકારના ગૃહસ્થ શ્રાવકઢાર કરાતી શરીરની આમર્જનાદિ ક્રિયા કરાવવી નહીં અને એ ગૃહસ્થ શ્રાવકાદિ ને શરીરના આમર્જનાદિ માટે પ્રેરણા પણ કરવી નહીં અર્થાત્ તનમન કે વચનથી એ ગૃહસ્થ શ્રાવકાદિ દ્વારા કરવામાં આવતી શરીરના આમર્જનાદિ ક્રિયારૂપ પરક્રિયા વિશેષનું સમર્થન કે અનુમોદન કરવું નહી.
હવે ગૃહસ્થ શ્રાવક વિગેરે દ્વારા કરાનારા લેષ્ઠાદિ પદાર્થ વિશેષથી સાધુના શરીરના સંવાહન અને પરિમર્દન રૂપ ક્રિયા વિશેષના નિષેધનું કથન કરે છે.-રે રિચા પર ઢોળ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨૯૯
Page #311
--------------------------------------------------------------------------
________________
જા' જે સાધુના શરીરને પર અર્થાત્ ગૃહસ્થ શ્રાવક લેષ્ઠ નામના દ્રવ્ય વિશેષથી “સંવાહિક રા’ સંવાહન કરે અથવા “ifમણિકા વા’ પરિમર્દન કરે તે તેનું અર્થાત્ ગૃહસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવતા સાધુના શરીરનું લેાચ્છાદિ પદાર્થ વિશેષથી સંવાહન કે પરિમર્દન ક્રિયારૂપ પરક્રિયાનું એ સાધુએ “ો સાવ આસ્વાદન કરવું નહીં. અર્થાત્ એ કાય સંવાહનાદિ ક્રિયાની મનથી ઈચ્છા કરવી નહીં તથા “નો તં નિર’ વચન અને કાયાથી પણ તેનું અનુમોદન કે સમર્થન કરવું નહીં અર્થાત્ એ ગૃહસ્થ શ્રાવકને કાયસંવાહન વિગેરે માટે વચનથી કે શરીરથી પણ પ્રેરણા કરવી નહીં. કેમકે- ગૃહરથ શ્રાવક વિગેરે દ્વારા કરવામાં આવનારી કાયસંવાહનાદિ કિયા એ પરક્રિયા વિશેષ હોવાથી કર્મબંધના કારણરૂપ હોય છે. તેથી સંસારના કર્મબંધનથી છુટકારો પામવા માટે દીક્ષા ગ્રહણ કરનારા સાધુએ આવા પ્રકારથી ગ્રસ્થ શ્રાવકાદિદ્વારા કરાતી કાયસંવાહનાદિ ક્રિયાની ઈચ્છા કરવી નહીં. અથૉત્ તન મન અને વચનથી એ કાયસંવાહનાઢિ ક્રિયાનું સમર્થન કે અમેદન કરવું નહીં,
હવે સાધુના શરીરની તેલ વિગેરેથી માલીશ કરવી તે પરક્રિયા હોવાથી તે ન કરવા સૂત્રકાર કથન કરે છે તે પર જાથે વા’ જે સાધુના શરીરની પર અર્થાત્ ગૃહસ્થ શ્રાવક તેલથી અથવા “ળ વા’ ઘીથી અથવા માખણથી “પણા વા' અથવા વસ એટલે કે ઔષધિ વિશેષથી “મવિશ્વ વા’ પ્રક્ષણ અર્થાત માલીશ કરે અને “બરિંગ. જિજ્ઞ વા' અત્યંજન કરે છે તેનું અર્થાત્ તેલ વિગેરેથી શરીરમાં પ્રક્ષણ-માલીશ અને અભંજનનું સાધુએ “નો તેં સાચ’ આસ્વાદન કરવું નહીં અર્થાત્ મનથી તેની અભિલાષા કરવી નહીં. તથા “નો તે નિચ' કાય અને વચનથી પણ એ માલીશ વિગેરે ક્રિયાનું સમર્થન કે અનુમોદન કરવું નહીં. એટલે કે એ ગૃહસ્થ શ્રાવકને વચનથી કે કાયિક ચેષ્ટા સંકેત દ્વારા પણ તેલ વિગેરેથી શરીરની માલીશ કરવા માટે પ્રેરણા પણ કરવી નહીં કેમ કે એ પ્રકારે શરીરની તેલ વિગેરેથી માલીશ કે અત્યંજન ક્રિયા પરક્રિયા વિશેષ હોવાથી કર્મબંધનું કારણ મનાય છે. તેથી સાંસારિક દરેક પ્રકારના કર્મબંધનથી મુક્ત થવા દીક્ષા ગ્રહણ કરવાવાળા સાધુએ આ પ્રકારથી ગૃહસ્થદ્વારા શરીરની તેલ વિગેરેથી માલીશ કે અત્યંજન કરાવવું નહીં. અને તે કરવા માટે પ્રેરણા પણ કરવી નહીં. કેમ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૦૦
Page #312
--------------------------------------------------------------------------
________________
કે તેમ કરવાથી સંયમની વિરાધના થાય છે. તેથી સંયમનું પાલન કરવા માટે સાધુએ આ પ્રકારની પરક્રિયા વિશેષનું મન વચન અને કાયથી અનુમોદન કે સમર્થન કરવું નહીં કેમ કે-સંયમનું પાલન કરવું એજ સાધુનું પરમ કર્તવ્ય માનેલ છે.
હવે ગૃહસ્થ શ્રાવકદ્વારા સાધુના શરીરની લેધાદિ પદાર્થ કે ઔષધિના ચૂર્ણથી, ઉદ્વર્તનાદિ ક્રિયારૂપ પરકિયાના નિધનું સૂત્રકાર કથન કરે છે.
“તે નિચા પર વાચં સુ” જે જૈન મુનિના શરીરનું પર અર્થાત્ ગૃહસ્થ શ્રાવક વિગેરે લેધ નામની સ્નાનીય દ્રવ્ય ઔષધિ વિશેષથી અથવા “ ળ” કર્ક અર્થાત્ એક વિશેષ પ્રકારની નાનીય ઔષધીથી “goળા વા ચૂર્ણ અર્થાત્ ઘહુ વિગેરેના લેટ વિગેરેથી અથવા “somળ વા’ કંકુ વિગેરે પદાર્થથી કે પાવડરથી અથવા સાબુથી “રોઢિકા ઘર, safજા વા’ ઉદ્ધવર્તન કરે અથવા ઉદ્વલન એટલે કે માલીશ કરે અગર એ લેપ્રાદિ દ્રવ્યૌષધિ વિગેરેથી સાધુના શરીરને સાફ સુફ કરે તે તેને એટલે કે લેધ્રાદિ દ્રવ્યૌષધિ વિગેરેથી સાધુના શરીરનું ઉતનાદિ કરનારા ગૃહસ્થ શ્રાવકને “જો તું સાવ સાધુએ તેનું સમર્થન કરવું નહીં અર્થાત્ તેવી અભિલાષા કરવી નહીં. એટલે કે ગૃહસ્થ શ્રાવકદ્વારા કરવામાં આવતા ઉદ્વર્તનાદિની મનથી અભિલાષા કરવી નહીં. તથા “નો તં નિચમે વચન અને કાયથી પણ એ ઉદ્વર્તાનાદિ ક્રિયાનું અનુમોદન કરવું નહીં, એટલે કે તન મન અને વચનથી એ ઉદ્વર્તનાદિરૂપ કિયાનું જૈન મુનિએ સમર્થન કરવું નહીં. કેમકે–આ પ્રકારની ઉદ્વર્તનાદિ ક્રિયા કે જે ગૃહસ્થ શ્રાવક દ્વારા સાધુના શરીરે કરવામાં આવે છે. તે પરક્રિયા વિશેષ હેવાથી કર્મબંધનું કારણ માનવામાં આવે છે. તેથી જન્મમરણની પરંપરાના મૂળ કારણરૂપ કર્મબંધનથી છૂટવા માટે દીક્ષા ગ્રહણ કરવાવાળા મુનિએ આવા પ્રકારના શરીરની ઉદ્વર્તાનાદિની ઈચ્છા મનથી કરવી નહીં અને વચનથી તથા કાયથી પણ તેમ કરવા પ્રેરણા કરવી નહીં. કેમ કે એવી રીતની ઉદ્વર્તાનાદિ ક્રિયા કરવાથી સંયમની વિરાધના થાય છે તેથી સંયમનું પાલન કરવા તેમ કરવું નહીં
હવે ગૃહસ્થ શ્રાવક દ્વારા ઠંડા પાણી વિગેરેથી સાધુના શરીરનું માર્જનાદિ ક્રિયાનો નિષેધ સૂત્રકાર બતાવે છે-“સે રિચા પર વાયે રીગોવિચળ ત્રા” એ જૈન મુનિને શરીરનું પર અર્થાત્ ગૃહસ્થ શ્રાવક એકદમ ઠંડા પાણીથી અથવા “વસિળોચોળા વા' અત્યંત ગરણ પાણીથી “છોડિ વા, વાંઝિન વા’ એક વાર કે અનેકવાર પ્રક્ષાલન
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૦૧
Page #313
--------------------------------------------------------------------------
________________
કરે અર્થાત્ સ્નાન કરાવે તે ગૃહસ્થ શ્રાવક દ્વારા શરીરના શીદ દિથી પ્રક્ષાલન ક્રિયાનું સાધુએ “ો તેં જાય' મનથી અભિલાષા કરવી નહીં. તથા ‘નો તં નિયણે વચન અને કાયથી પણ એ પ્રક્ષાલનનું અનુમોદન કરવું નહીં તેમ સમર્થન પણ કરવું નહીં. એટલે કે તન મન અને વચનથી તેમ કરવા પ્રેરણા કરવી નહીં. કેમ કે-આ રીતે ગૃહસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવતા ઠંડા પાણી વિગેરેથી શરીરનું પ્રક્ષાલન પરક્રિયા વિશેષ હોવાથી કર્મબંધનું કારણે થાય છે. કર્મબંધથી છૂટવા માટે દીક્ષા ધારણ કરવાવાળા સાધુએ આ રીતે ગૃહસ્થ દ્વારા શરીરના પ્રક્ષાલનનું સમર્થન કે અનુમોદન કરવું નહીં. - સાધુના શરીરનું ગૃહસ્થ લેપન દ્રવ્યથી શરીરમાં લેપન કરવું તે પણ પરક્રિયા હોવાથી સૂત્રકાર તેના નિષેધનું કથન કરે છે. “તે સિયા પર શાયં મનરેગ રહેવા નાણ” એ પૂર્વોક્ત સાધુના શરીરને જે પર અર્થાત ગૃહસ્થ શ્રાવક ભાવભક્તિથી કોઈપણ એક વિલેપન દ્રવ્યથી “હિંગિક વા વિપિન્ન વા આલિંપન કરે અર્થાત એકવાર લેપન કરે કે વિલેપન એટલે કે વારંવાર લેપન કરે તે “નો સં સાચU” એ ગૃહસ્થ દ્વારા કરવામાં આવતા શરીરના વિલેપનનું એ સાધુએ આસ્વાદન કરવું નહીં અર્થાત્ મનથી એ વિલેપનની ઈચ્છા કરવી નહીં તથા “નો નિચ' વચન અને શરીરથ પણ એ વિલેપનનું અનુમોદન કે સમર્થન કરવું નહીં કેમ કે આ રીતે ગૃહસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવતી સાધુના શરીરની વિલેપન ક્રિયા પણ પરક્રિયા હોવાથી કમબંધનું કારણ થાય છે. તેથી સંસારના કર્મબંધથી છૂટવા માટે દીક્ષા ગ્રહણ કરવાવાળા સાધુએ આ રીતે ગૃહસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવતી વિલેપનાદિ ક્રિયાનું તન મન અને વચનથી અનુદન કે સમર્થન કરવું નહીં. કેમ કે આ પ્રકારના વિલેપનાદિની ઇચ્છા કરવાથી કે પ્રેરણ કરવાથી પૂર્વોક્ત પ્રકારથી કર્મબંધ દ્વારા સંયમની વિરાધના થાય છે. તેથી સંયમનું પાલન કરનારા સાધુએ શરીરનું ગૃહસ્થ દ્વારા વિલેપનાદિ કરવા માટે ગૃહસ્થ શ્રાવકને પ્રેરણા કરવી નહીં.
હવે સાધુના શરીરને ગૃહસ્થ સુંગધવાળા ધૂપ વિગેરેથી સુગંધિત કરવાનું સૂત્રકાર નિષેધ કરે છે- “ સિયા પો કાચું અનtળ ધૂવનકાળ' એ પૂર્વોક્ત સાધુના શરીરને જે પર–અર્થાત્ ગૃહસ્થ શ્રાવક કોઈ પણ પ્રકારના એક ધૂપથી અર્થાત સુગંધિત ધૂપ-અગર, ગુગળ, વિગેરે ધૂપ દ્રવ્યથી સુવાસિત કે સુગંધિત કરે તે આ પ્રકારે ગૃહસ્થાશ્રાવક દ્વારા શ્રદ્ધા પૂર્વક પૂવર વ પધૂવિઝ વા” એકવાર કે અનેકવાર કરેલ ધૂપદિ ક્રિયા પણ પર ક્રિયા હેવાથી કર્મબંધ રૂપ હોવાથી અને તે સાચા મુનિએ મનથી એ ધૂપન ક્રિયાનું આસ્વાદન કરવું નહીં અર્થાત્ હદયમાં એ ધૂપન ક્રિયાની અભિલાષા કરવી નહીં તથા નો નિવે' વચન અને કાયાથી પણ એ ધૂપન ક્રિયા કરવા પ્રેરણા કરવી નહીં કેમ કે આ પ્રકારના સુગંધિત ધૂપ વિગેરેથી ગૃહસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવતી ધૂપન ક્રિયાનું આસ્વાદન કે અનમેદન અગર પ્રેરણા કરવાથી પ્રત પ્રકારે એ પરક્રિયા હોવાથી સાધુને કર્મ બંધનાદિ દેષ લાગે છે. અને સંયમની વિરાધના થાય છે. તેથી સંયમશીલ મુનિએ આ વિલેપન વિગેરે ક્રિયાને સ્વીકાર કરે નહીં.
હવે સાધુના શરીરમાં થયેલ ઘા વિગેરેને જ ગૃહસ્થ શ્રાવક પાણી વિગેરેથી ધુવે તે તે માજનાદિ ક્રિયા પણ પરક્રિયા હોવાથી તેને સૂત્રકાર નિષેધ કરે છે. પર પથતિ વM
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૦ ૨
Page #314
--------------------------------------------------------------------------
________________
આમત્તિકા વા, મnિsઝ વા’ એ પૂર્વોક્ત સાધુના શરીરમાં ઘા કે ગુમડા ફેલા વિગેરેને પાણિ વિગેરેથી એકવાર કે અનેકવાર પર અર્થાત્ ગૃહસ્થ શ્રાવક ધુવે તો એ રીતે ગૃહસ્થ શ્રાવકે ભક્તિથી કરેલ સાધુના શરીરની ઘા વિગેરેની માર્જન ક્રિયા પણ પરક્રિયા વિશેષ હોવાથી કર્મબંધનનું કારણરૂપ હોય છે. તેથી તેનું અર્થત ઘા વિગેરેનું ગૃહસ્થ દ્વારા પાણીથી માર્જન કે સાફસુફી સાધુએ “નો સં સાયણ' આસ્વાદન કરવું નહીં તેમ જ “નો તે નિમે મનથી એ ઘાના માર્જન ક્રિયાની ઈચ્છા કરવી નહીં અને કાય તથા વચનથી પણ એ ત્રણ માર્જન ક્રિયાનું અનુમોદન કે સમર્થન કરવું નહીં કેમ કે આ રીતે શરીરમાં થયેલ વણનું માર્જન કરાવવાની ઈચ્છા કરવાથી અથવા અભિલાષા કરવાથી કે પ્રેરણું કરવાથી સાધુને કર્મબંધ દેવ થાય છે. તેથી આ પ્રકારના શરીરના ગુમડા વિગેરે ઘાનું માર્જન કે સાફસુફી સાધુએ પિતે જ કરી લેવી. પરંતુ ગૃહસ્થ શ્રાવકને તેમ કરવા તન મન વચનથી અભિલાષા અમર પ્રેરણા કરવી નહીં. કેમ કે સાધુએ સાંસારિક કર્મબંધનેથી છૂટવા માટે જ દીક્ષા ધારણ કરેલ છે. અને પૂર્ણ રીતે સંયમનું પાલન કરવું એ જ સાધુનું કર્તવ્ય માનેલ છે. તેથી સંયમના પાલન માટે તન મન અને વચનથી તેનું સમર્થન કરવું નહીં, - હવે પ્રકારાન્તરથી ક્રિયા વિશેષને નિષેધ કરે છે. “શે સિયા વો વળે સંવા
= at' એ પૂર્વોક્ત સાધુના શરીરના ઘા ગુમડા વિગેરેને જે પર અર્થાત ગૃહસ્થ શ્રાવક હાથથી સંવાહન કરે અર્થાત્ શ્રદ્ધાભક્તિથી એ ત્રણ કે ઘાને ધીરેથી દબાવે કે “પત્રિમ7 વા પરિમર્દન કરે અર્થાત્ સાધુને શાંતિ માટે ગૃહસ્થ શ્રાવક જે શરીરમાં ત્રણદિનું સંવાહન કરે તે એ સંવાહનાદિનું સાધુએ “નો તં સાચા આસ્વાદન કરવું નહીં અર્થાત મનથી એ શરીરમાં થએલ તે ત્રાદિના સંવાહનાદિની ઈચ્છા કરવી નહીં. તથા નો તં નિરણે વચન અને કાયથી પણ એ ત્રણાદિના સંવહન માટે ગૃહસ્થ શ્રાવકોને પ્રેરણા કરવી નહીં. કેમ કે આ પ્રકારથી ગૃહસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવતા ત્રણદિના સંવાહન પરિમદન પણ પરક્રિયા વિશેષ હોવાથી કર્મબંધનું કારણ થાય છે. તેથી જન્મમરણ પરંપરાઓના મૂળભૂત કર્મબંધનેને સર્વથા દૂર કરવા માટે દીક્ષાને સ્વીકાર કરવાવાળા મુનિએ આ પ્રકારના શરીરમાં થયેલ ત્રણાદિની સંવાહનાદિ કરવા માટે તન, મન, અને વચનથી શ્રાવકને પ્રેરણા કરવી નહીં. પ્રેરણા કરવાથી સંયમની વિરાધના થાય છે, તેથી તેમ કરવું નહીં,
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૦ ૩
Page #315
--------------------------------------------------------------------------
________________
હવે પ્રકારાન્તરથી સાધુના શરીરમાં થયેલ ત્રણાદિ ઘાને જે ગૃહસ્થ દ્વારા તૈલાદિ પ્રક્ષણ કે અત્યંજનાદિને સાધુએ સ્વીકાર ન કરવા વિષે સૂત્રકાર કથન કરે છે–-રે રિયા જો જાતિ વ પૂર્વોક્ત સાધુના શરીરમાં ત્રણ અર્થાત્ ઘા કે ફેલ્લા કે ગુમડાને પર અર્થાત્ ગૃહસ્થ શ્રાવક “તિરા વા ઘણા રા’ તેલથી અથવા ઘીથી અથવા ‘વાળ વા’ માખણથી કે વસા અર્થાત્ ઔષધિ વિશેષથી “મવિશ્વક વા’ પ્રક્ષણ કરે અર્થાત ધુવે અથવા ઘરમંnિકાવા” અત્યંજન અર્થાત્ મલમ પદ્ધિ કરે તે 'નો તં સાચ’ એ ગૃહસ્થ શ્રાવકના દ્વારા કરવામાં આવનારા સાધુના શરીરમાના ત્રણદિને તેલ વિગેરેથી પ્રક્ષણ અને અભયંજનની મનથી અભિલાષા કરવી નહીં. તથા ‘નો તં નિ એ ત્રગુદિનું તેલ વિગેરેથી પ્રક્ષણ કે અંત્યંજન કરવા માટે વચન અને શરીરથી પણ પ્રેરણા કરવી નહીં અર્થાત્ એ ત્રણ દિના અભાંજનનું તન મન અને વચનથી અનુમોદન કે સમર્થન કરવું નહીં કેમકે આ પ્રકારના સાધુના શરીરમાં ત્રણદિનું તેલ વિગેરેથી પ્રક્ષણ કે અત્યંજન પરક્રિયા વિશેષ હેવાથી કર્મબંધનું કારણ મનાય છે તેથી આ સંસારમાં અનાદિકાળથી આવતી જન્મ મરણ પરંપરાના મૂળકારણભૂત કર્મબંધથી છૂટવા માટે દીક્ષા ગ્રહણ કરવાવાળા મુનિએ એ રીતે ત્રણદિનું તેલ વિગેરેથી ગૃહસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવતા પ્રક્ષણ અને અત્યંજન માટે મનથી અભિલાષા કરવી નહીં અને તન કે વચનથી પણ તેને માટે શ્રાવકને પ્રેરણું કરવી નહીં કેમકે-આ રીતે ગ્રહસ્થ શ્રાવક દ્વારા ત્રણદિને તેલ વિગેરેથી સક્ષણાદિ કરાવવાથી સંયમની વિરાધના થાય છે. તેથી જૈન સાધુએ સંયમપાલન માટે તેમ કરવું નહીં.
હવે સાધુએ ગૃહસ્થ શ્રાવક દ્વારા શરીરના ત્રણ ઘા વિગેરેનું લેધાદિ દ્રવ્યથી ઉદ્ધત. નાદિ કરાવવાના નિષેધનું કથન કરે છે. તે સિવા પર શાહિ વળે એ પૂર્વોક્ત સાધુના શરીરમાં ત્રણ અર્થાત્ ઘા કે ગુમડા વિગેરેને પર અર્થાત્ ગૃહસ્થ શ્રાવક “સ્તુળ” લેપ્રનામના દ્રવ્ય વિશેષથી અર્થાત્ પાવડરથી અથવા “કળ વા’ કર્ક અર્થાત્ માવાના ચિકાશ વાળા દ્રવ્ય વિશેષ “ર” કે ચૂર્ણ અર્થાત્ લેટ વિગેરેથી અથવા “ોળ વા’ ઔષધી વિશેષના ચૂર્ણથી અથવા “soms a” વણ અર્થાત્ કંકુ વિગેરે વણ વિશેષથી ઉોઢિs
શ્રી આચારાંગ સૂત્ર : ૪
३०४
Page #316
--------------------------------------------------------------------------
________________
જા વાઢિા= રા' ઉદ્વર્તન અથવા પરિમર્દન કરે તે એ ઉદ્વર્તનાદિનું તો તે સાવ જૈન સાધુએ ગૃહસ્થ શ્રાવક દ્વારા તેમ કરાવવા માટે મનથી અભિલાષા કરવી નહીં તથા ‘નો નિગમે તેને તન અને વચનથી પણ અનુમોદન કે સમર્થન કરવું નહીં. અર્થાત્ ગૃહસ્થ શ્રાવક દ્વારા શ્રદ્ધાભક્તિ વશાતું સાધુના શરીરમાં થએલ ત્રણાદિ મટાડવા લેપ્રાદિ દ્રવ્યના ચૂણેથી કરાતી ઉદ્વર્તનાદિ ક્રિયા પરકિયા વિશેષ હેવાથી કર્મબંધનું કારણ માનવામાં આવે છે. તેથી સાધુએ તન મન અને વચનથી તેમ કરવા ગૃહસ્થ શ્રાવકને પ્રેરણા કરવી નહીં. કેમ કે એ ઉદ્વર્તનાદિની મનથી ઈચ્છા કરવાથી કર્મ બંધ થાય છે. અને તે માટે વચન અને કાયની પ્રેરણું કરવાથી સંયમની વિરાધના થાય છે. તેથી સંયમનું પાલન કરવાવાળા સાધુ મુનિએ આ ઉદ્વર્તાનાદિ ક્રિયા ને મનથી ઈચ્છા કરવી નહીં. તથા વચન અને શરીરથી ઉતનાદિ કરવા માટે શ્રાવકને પ્રેરણા પણ કરવા નહીં.
હવે સાધુના શરીરમાં થયેલ ત્રણદિને ગૃહસ્થ શ્રાવક દ્વારા ઠંડા કે ગરમ પાણીથી પ્રક્ષાલિત કરવાને તથા ગૃહસ્ય દ્વારા પ્રક્ષાલિત કિયાને સાધુએ સ્વીકાર કરવાનું સૂત્રકાર નિષેધ બતાવે છે. “લિયા પો જયંતિ વળે' એ પૂર્વોક્ત સાધુના શરીરમાં થયેલ ત્રણ અર્થાત ઘાને કે ગુમડા વિગેરેને જે પર અર્થાત્ ગૃહસ્થ શ્રાવક શ્રદ્ધાથ સાફ કરવા માટે “શીશાવિચm a’ અત્યંત ઠંડા પાણીથી “સિળિગોળવિચળ વા’ અથવા અત્યંત ગરમ પાણીથી “દોઝિઝ વા, હોઝિઝ વા’ સાફસુફ કરે અર્થાત્ એકવાર કે અનેકવાર જે પ્રક્ષાલન કરે તે તેને ગૃહસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવતા ઘણદિની અત્યંત ઠંડા પાણીથી કરાતી પ્રક્ષાલન ક્રિયાનું સાધુએ આસ્વાદન કરવું નહીં. અર્થાત્ “નો સાચા' એ પ્રક્ષાલનક્રિયાની અભિલાષાકર નહીં. તથા “નો તં નિર' કાય અને વચનથી પણ તેમ કરાવવા અનુમોદન કે સમર્થન કરવું નહીં. કેમકે આવા પ્રકારથી ગૃહસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવતાં અત્યંત ઠંડા કે ગરમ પાણીથી ત્રણદિનું પ્રક્ષલન પણ પરક્રિયા વિશેષ હોવાથી કર્મબંધનું કારણ માનવામાં આવે છે. તેથી જન્મમરણ પરંપરાના મૂળ કારણરૂપ કર્મબંધથી છૂટવા માટે દીક્ષા ગ્રહણ કરવાવાળા મુની સાધુએ આવા પ્રકારથી ગૃહસ્થ શ્રાવ કાદિ દ્વારા ત્રણાદિના ઠંડા પાણિ વિગેરેથી દેવા માટે અભિલાષા કરવી નહીં. તથા તન અને વચનથી
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૦૫
Page #317
--------------------------------------------------------------------------
________________
પણ
તેમ કરવા માટે પ્રેરણા કરવી નહીં. કેમકે ઠંડા પાણી વિગેરેથી તેને ધાવાથી અાયિક જીવાની હિંસા થાય છે. જેથી સાધુને સંયમની વિરાધના થાય છે. તેથી સયમનું પાલન કરવાવાળા સાધુએ આ પ્રમાણે ગૃહસ્થા દ્વારા ત્રણાદ્ધિનુ ઠંડા પાણી વિગેરેથી ધાત્રા વિગેરે ક્રિયાની અભિલાષા મનથી પણ કરવી નહીં અને વચન તથા કાયાથી તેમ કરવા ગૃહસ્થ શ્રાવકને પ્રેરણા કરવી નહીં.
હવે સાધુના શરીરમાં હરસ વગેરે વ્યાધિનું ગૃહસ્થ શ્રાવક દ્વારા એપરેશન વિગેર ક્રિયા કરાવવાના સૂત્રકાર નિષેધ કરે છે. તે ક્રિયા યો ાસિ વળવા એ પૂર્વોક્ત સાધુના શરીરમાં જો પર અર્થાત્ ગૃહસ્થ શ્રાવક ત્રણુ અર્થાત ગુમડાને કે ફાલા વિગેરે ઘાને અથવા ‘igar’ગડને એટલે કે ગળગડ એટલે કે કઠમાળની ગાંડને અથવા ‘બર્’ અતિ અર્થાત્ અશ (હરસ) નામના વર્ણના અથવા ‘ચં’ પુલક નામમાં ત્રણ વિશેષને જોઈને અથવા ‘મારું વા' ભગંદર નામના ગુહ્યસ્થાનમાં થતા ત્રણને જોઇને અન્નયરળ સત્યજ્ઞાન' અન્યતર અર્થાત્ નરેણી વિગેરે શસ્ત્રવિશેષથી ઇિલિઝા વિષ્ટિનિવા એકવાર કે અનેકવાર ચીરફાડ કા૫કુપ કરે અર્થાત્ એપરેશન કરે તે એ ગૃહસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવતા એપેરેશન અર્થાત્ અકે ભગદર વિગેરેનુ શસ્ત્રાદિથી કાપકુપત્તુ સાધુએ નો તે સાય' આસ્વાદન કરવુ નહી. એટલે કે સાધુએ ગૃહસ્થ શ્રાવક દ્વારા આ રીતે કરાતા અદિ બીમારીની ચીરફાડથી મનથી અભિલાષા કરવી નહી.. તથા નો ત નિયમે' તન અને વચનથી પણ આ પ્રકારના ફેલા ગડગુમડના ચીરફાડ કરવા માટે ગૃહસ્થ શ્રાવકને પ્રેરણા પણ કરવી નહીં કેમકે-આ પ્રકારના ગડગુમડની ચીરફાડ કરવી એ પણ પરક્રિયા વિશેષ હાવાથી કર્માંબધનુ' કારણ માનવામાં આવેલ છે. તેથી સસારની જન્મમરણની પર પરાથી કાયમના છુટકારા માટે દીક્ષા ગ્રહણ કરવાવાળા સધુએ આવા પ્રકારની પેાતાના શરીરમાં અર્શીદની બિમારીના ગૃહસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવતા એપરેશનની તન મન અને વચનથી પણ પ્રેરણા કરવી નહી. કેમકે એ રીતે પ્રેરણા કરવાથી સયમની વિરાધના થાય છે. તેથી સંયમનુ પાલન કરવાવાળા માટે સાધુએ આ પ્રકારના ચીરફાડ કે એપરેશન કરવાની ગૃહસ્થ શ્રાવકને પ્રેરણા કરવી નહી',
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૦ ૬
Page #318
--------------------------------------------------------------------------
________________
હવે સાધુએ ગૃહસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવતા ઘાના પરૂ કે લેહીને હાડવાના સૂત્રકા૨ નિષેધ કરે છે.-લે સિયા પો ાસિ વળ વા, એ પૂર્વોક્ત સાધુના શરીરમાં જો પર અર્થાત્ ગૃહસ્થ શ્રાવક ત્રણને એટલે કે ગડગુમડના ઘાને કે‘જ્જીયા ગલગંડ અર્થાત્ કંઠમાળના ઘાને અથવા ‘અરડું વા’ અતિ એટલે કે ગુહ્યસ્થાનમાં થયેલ અ (હરસ) ને અથવા તે ‘પુરુર્યં વા' પુલક નામના ગુમડાને અથવા મöરું વ ભગંદર નામના ગુહ્યસ્થાનમાં થયેલ રાગને તથા આવા પ્રકારના બીજા પણ ફેટ્ટા કે ઘાને ‘અન્નયરેળ સહ્ય નાદ્ ળ” નરેણી વિગેરે પ્રકારના શસ્ર જાતથી જ્ઞાöિત્તિાવા વિöત્તિા વા' ચીરફાડ કરીને ને એ અર્થાદિ ઘામાંથી ‘પુષ્ય' વા સોળિય વા પરૂ અથવા બગડેલ લેડી વિગેરેને નીર્દૂનિવા, વિનોન્નિવા' બહાર કહાડે કે સાફસુફ કરે તે નો'ત સાયણ' સાધુએ તેનું આસ્વાદન કરવું નહી. અર્થાત્ એ અશોદિ ફાલ્લા વિગેરેને ચીરફાડ કરીને તેમાંથી પરૂ કે ખગડેલ લેહી વિગેરે બહાર કહ્રાડતા ગૃહસ્થ શ્રાવકની મનથી અભિલાષા કવવી નહી તથા નો સઁ નિયમે' તન અને વચનથી પણ તેનું અનુમેઇન કે સમર્થાંન કરવુ નહી, એટલે કે આવા પ્રકારના અાંદિને ચીરફાડ કરીને ગૃહસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવતા પરૂં કે બગડેલ લેહીના નિસ્સરણ કે વિશેષન ક્રિયા પરક્રિયા હૈાવાથી મન વચન અને કાયાથી અનુમેદન કે સમન કરવું નહીં. કેમકે-આવા પ્રકારની વિશેધનાદિક્રિયાને કમ બધતુ કારણ માનેલ છે, તેથી સ'સારના જન્મમરણુ પરરંપરાના મૂળ કારણ રૂપ કબ ધનાથી કાયમને માટે છુટકારો મેળવવા દીક્ષા ગ્રહણ કરવાવાળા સાધુએ આવા પ્રકારના અહિંન ચીરફાડ કરીને ગૃહસ્થ શ્રાવકો દ્વારા કરવામાં આવતા વધુ ગડગુમડાના પ્રમાન કે વિશેાધનાદિ ક્રિયાનું અનુમેાદન કરવું નહીં'.
હવે પ્રકારાંતરથી સાધુએ ગૃહસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવતા ત્રણાદિની પ્રમાનાદિ ક્રિયા કરાવવાનો નિષેધ કરે છે.તે પરો યંતિ વળ વ' એ પૂર્વોક્ત સાધુના શરીરમાં થયેલ ત્રણતુ જો પર અર્થાત્ ગૃહસ્થ શ્રાવક ત્રણના ઘાતુ અથવા નંદંત્રા’ ગલગડ અર્થાત્ કંઠમાળના ગુમડાનું અથવા બરફ્` વ' ગુહ્યભાગમાં થયેલ અરાંદિના ઘાતુ` કે ‘પુછ્યું વા’ પુલક નામના ગુહ્યેન્દ્રિય રેગેનુ' અથવા 'મñરું વા' ભગદર નામના રોગનું ચીરફાડ કર્યાં
શ્રી આચારાંગ સૂત્ર : ૪
३०७
Page #319
--------------------------------------------------------------------------
________________
પછી “મામકિન્નરનવા પરિઝ વા’ પાણીથી એક વાર કે અનેકવાર પ્રમાર્જન કરે એટલે કે ઘાને ધુવે તે એ ત્રાદિના ગૃહસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવતા પ્રમાર્જનનું “નો સાચા સાધુએ આસ્વાદન કરવું નહીં. અર્થાત્ મનથી તેની અભિલાષા કરવી નહીં. તથા તો નિવમે કાય અને વચનથી પણ તે માટે એટલે કે ત્રણદિને ધે વા માટે ગૃહસ્થ શ્રાવકને પ્રેરણા કરવી નહીં. અર્થાત્ તન મન અને વચનથી તેનું સમર્થન કરવું નહીં. કેમકે-આ પ્રકારના ગૃહસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવતા ત્રણાદિ નું પ્રમાર્જન વિગેરે પરક્રિયા વિશેષ હોવાથી કર્મબંધનનું કારણ મનાય છે તેથી કમબંધનથી છુડકરે મેળવવા દીક્ષા ગ્રહણ કરવાવાળા સાધુએ આવા પ્રકારના ગૃહસ્ય શ્રાવક દ્વારા કરવામાં આવતા ત્રણાદિના પ્રમાર્જનને સ્વીકારવું નહીં. અગર તેને ગૃહસ્થ શ્રાવકને પ્રેરણું પણ કરવી નહીં. કારણ કે તેમ કરવાથી કર્મબંધરૂપી દેષ લાગે છે.
હવે સાધુને ગૃહસ્થ દ્વારા કરવામાં આવતા પ્રણાદિના સંવાહન અને પરિમર્દનના નિષેધનું કથન કરવામાં આવે છે સિવા પર ચં િવ વા’ પૂર્વોક્ત સાધુ ના શરીરમાં “ જા’ ત્રણ અર્થાત ફેલ્લા ગુમડા વિગેરેના ઘાને અથવા વા' ગંડ એટલે કે ગલગંડ અર્થાત કંઠમાળ વિગેરેની ગાંઠને તથા “અરહું વા’ અરતિ અર્થાત્ અ (હરસને) અથવા પુઝર્થે વા’ ગુમ સ્થાનમાં થનારા પુલક નામના ત્રણવિસ્ફોટકને અથવા “
મરું વા’ ભગંદર નામના રોગના ઘાને પર અર્થાત્ ગૃડસ્થ શ્રાવક જે શ્રદ્ધાભક્તિથી “સંતા કરવા સ્ટિનિવા’ સંવહન કરે એટલે કે ધીરેધીરે શાંતિ ભાવથી દબાવે અથવા માલીશ કરે કે પરિ. વર્તન કરે તે “જો સાચ” તેનું સાધુએ અસ્વાદન અર્થાત્ મનથી અભિલાષા કરવી નહીં'. તથા “નો રં નિ' તન અને વચનથી પણ તેનું અનુમોદન કે સમર્થન કરવું નહીં. કેમકે આ પ્રકારે ગૃહસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવનારા ત્રણાદિનું સંવાહન કે પરિમર્દનપણ પરક્રિયા વિશેષ હોવાથી કમબંધનનું કારણ મનાય છે. તેથી કર્મબંધનથી કાયમને માટે છૂટવા દીક્ષા ધારણ કરવાવાળા સાધુએ આ રીતના પિતાના શરીરમાં થયેલા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
Page #320
--------------------------------------------------------------------------
________________
ત્રણાદિનું ગૃહસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવતા સંવાહન કે પરિમર્દનનું તન મન કે વચન થી કદી પણ અનુમોદન કે સમર્થન કરવું નહીં કારણ કે સમર્થન કરવાથી સંયમની વિરાધના થાય છે તેથી સંયમના પાલન કરવા માટે આવી પરિક્રિયાનું અનુમોદન કરવું નહીં.
હવે સાધુના શરીરમાં થયેલ ત્રણદિનું ગૃહસ્થ દ્વારા તેલ વિગેરેથી પ્રક્ષણ કે અવ્યંજન કરવા સૂત્રકાર કથન કરે છે– રિયા પર શનિ વળે તો એ પૂર્વોક્ત ભાવ સાધુના શરીરમાંના ત્રણને અપવા “ વા' ગલગંડ થવા “કરું ? અરતિ અર્થાત્ અને અથવા પુર્વ વા’ પુલક અર્થાત્ ત્રણ કે વિસ્ફોટકને અથવા “મારું વ’ ગુહ્યસ્થાનમાં થનારા ભગંદર નામના રોગને જે પર–અર્થાત્ ગૃહસ્થ શ્રાવક સાધુને શાંતિ થવા “ ત્તિળ વા ઘાણ વા વસ” તેલથી કે ઘીથી કે સાથી “કિવન્ન ” પ્રક્ષણ અર્થાત મલમપટ્ટિ અથવા “દિમાગ વા’ અજન કરે તે “ના તં સાચ” સાધુએ ગૃહસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવતા ત્રણદિના પ્રક્ષણ કે અત્યંજનનું આસ્વાદન કરવું નહીં. અથવા મનથી અભિલાષા કરવી નહીં. અથવા તથા “નો તે નિયને” તન અને વચનથી પણ તેનું અનુમંદન કે સમર્થન કરવું નહીં. કેમ આ પ્રકારે ગૃહસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવતા ત્રણાદિના પ્રક્ષણ અને અભંજન પર કિયા વિશેષણ હોવાથી તેને કર્મ બંધનું કારણ માનવામાં આવેલ છે તેથી કમબંધનથી છૂટવા માટે દીક્ષા ગ્રહણ કરવા વાળા સાધુએ તેમ કરવા પ્રેરણું કરવી નહીં. કારણ કે તેમ કરવાથી સંયમ વિરાધના થાય છે. તેથી સંયમના પાલન માટે તેવા પ્રકારથી ગૃહસ્થને પ્રેરણું કરવી નહીં'.
હવે પ્રકારાન્તરથી સાધુના શરીરમાં થયેલ ત્રણદિનું લેધ્ર વિગેરેથી ગૃહસ્થ દ્વારા ઉદ્ધર્તાનાદિને નિષેધ કરતાં કહે છે–ણે સિવા વરને જાણ વળ વા’ તે પૂર્વોક્ત ભાવ સાધુના શરીરમાં થયેલ વ અર્થાતુ ગુમડા કે ઘાને અથવા “દંત્રા’ ગંડ અર્થાતુ ગલગંડ-કંઠમાળ વિગેરે રોગ વિશેષને અથવા “મારું વી’ અરતિ એટલે કે અર્શ (હરસ)ને ‘વા પુવક નામના ત્રણ વિસ્ફોટકને અથવા “મió ar” ગુહ્યસ્થાનમાં થનારા ભગંદર નામના રેગને ચીરફાડ કર્યા પછી શાંતી થવા અને જલ્દી ઠીક કરવા માટે અને મટાડવા “સુળ વા’ લેધ નામના દ્રવ્યથી અથવા “કળ વા’ કર્ક નામના ચૂર્ણ વિશેષથી અથવા “ગુન્તળ વા” ઘઉંના લેટ વિગેરે ચૂર્ણથી અથવા “વળે વા’ વર્ણ અર્થાત્ કંકુ. વિગેરેથ વર્ણથી
શ્રી આચારાંગ સૂત્ર : ૪
Page #321
--------------------------------------------------------------------------
________________
વોદિત્ત જ્ઞા, દાદિ વા’ ઉદ્વર્તન અથવા ઉદ્વલન કરે તે એ ગૃહસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવતા પ્રાદિ ચૂર્ણના ઉદ્ધતનાદિનું ‘નો સં સાયg' સાધુ બે આસ્વાદન કરવું નહીં. એટલે કે મનથી તેની અભિલાષા કરવી નહીં. તથા નો નં નિર' તન અને વચ. નથી પણ તેમ કરવા ગૃહસ્થ શ્રાવકને પ્રેરણા કરવી નહીં. અર્થાત્ તેનું અનુમોદન કે સમર્થન કરવું નહીં, કેમ કે આ પ્રમાણે ગૃહસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવતા શરીરના ત્રણ વિગેરેના ઉદ્વર્તનાદિ ક્રિયા પરક્રિયા વિશેષ હોવાથી કર્મબંધનું કારણ માનવામાં આવેલ છે. તેથી કર્મબંધનથી છૂટવા માટે દીક્ષા ગ્રહણ કરવાવાળા સાધુએ આ પ્રકારના પિતાના શરીરની અંદર થનારા ત્રાદિના ઉદ્વર્તનાદિ માટે ગૃહસ્થ શ્રાવકને તન મન અને વચનથી પ્રેરણું કરવી નહીં.
હવે સાધુના શરીરસ્થ વ્રણાદિનું પૃથે દ્વારા કરવામાં આવતા ઠંડા પાણીથી પ્રક્ષાલન વિગેરે કરવાના નિષેધનું કથન કરે છે. “શે રિયા પાસે સંસિ વાં વા’ એ પૂર્વોક્ત ભાવ સાધુના શરીરમાં ત્રણને અથ “રંવા’ ગંડને અથવા “મારું વા’ અરતિ અર્થાત્ હરસને અથવા “પુરુર્થ ધા’ પુલક નામને ઘણું વિટકને અથવા “મારું વા’ ભગંદર નામના ગુણસ્થાનમાં થનારા રોગને ચીરફાડ કર્યા બાદ જે પર-અર્થાત્ ગૃડસ્થ શ્રાવક “સીગોવિચન રા' ઠંડા પાણીથી અથવા “સિરાવિયા વા' અત્યંત ગરમ પાણીથી “ઉછોઝિકા વા જસ્ત્રિજ્ઞ વા’ એકવાર અથવા અનેકવાર ધુવે તે તેને અર્થાત ગૃહસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવનારા અત્યંત ઠંડા પાણી વિગેરેથી ત્રણ દિના પ્રક્ષાલનને તે પરક્રિયા હોવાથી “નો તં સાચા સાધુએ તેનું આસ્વાદન કરવું નહીં. અર્થાત્ મનથી તેની અભિલાષા કરવી નહીં. તથા “નો 7 નિચ' તન વચનથી પણ તેનું અનુમોદન કે સમર્થન કરવું નહીં.કેમકે આ રીતે ગૃહસ્થ દ્વારા કરવામાં આવતા ત્રણાદિનું ઠંડા પાણીથી પ્રક્ષાલન પરક્રિયા વિશેષ હોવાથી કર્મબંધનું કારણ મનાય છે. તેથી તેમ કરવા સાધુએ ગૃહસ્થને તન મન કે વચનથી પ્રેરણા કરવી નહીં, પરંતુ તેમ કરવાની જરૂરત લાગે તે સ્વયં કરી લેવું.
હવે સાધુના શરીરના પરસેવા વિગેરેનું વિશેષનગૃહસ્થ શ્રાવકે ન કરવા વિષે સૂત્રકાર કથન કરે છે.
“સિયા પર ’િ તે પૂર્વોક્ત સાધુના શરીરમાં “થે વા' સ્વેદ અર્થાત પર સેવાને અથવા “શું વા’ સાધારણ જળને જે પર અર્થાત ગૃહસ્થ ત્રાવક “રીરિકવા લુ છે અથવા “વિઢિા વા’ વિશેધન કરે એટલે કે લુંછીને સાફ કરે તે “નો તું સાથg સાધુએ તેનું અર્થાતુ ગૃહસ્થ દ્વારા કરવામાં આવતા સાધુના શરીરના પરસેવા વિગેરેના છે છન અને વિશોધનનું આવાહન કરવું નહીં. અર્થાત્ મનથી તેની અભિલાષા કરવી નહીં. અને “નો તે નિચ' તન તથા વચનથી પણ તેનું અનુમોદન કરવું નહીં. અર્થાત્ વચન અને કાયથી પણ તેમ કરવા એટલે કે શરીરના પરસેવા વિગેરેને લૂછવા પ્રેરણા કરવી નહીં. કેમકે–એ પ્રકારથી ગૃહસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવતા સાધુના શરીરમાં
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૧૦
Page #322
--------------------------------------------------------------------------
________________
થયેલ પરસેવા વિગેરેનું પ્રેઝન અને વિશે ધન પર કયા વિશેષ હોવાથી કમબંધનું કારણ માનવામાં આવેલ છે. તેથી સાધુના શરીરમાંના પરસેવાને લૂછવા માટે ગૃહસ્થ શ્રાવકને પ્રેરણા કરવી નહીં. કેમકે કર્મબંધનથી છૂટવા માટે દીસાને સ્વીકાર કરવાવાળા સાધુએ ગૃહસ્થ શ્રાવકને પિતાના શરીરમાંના પરસેવા વિગેરેને લૂછવા અનુમતિ આપવી નહીં. કારણ કે તેમ કરવાથી સંયમની વિરાધના થાય છે તેવી સંયમનું પાલન કરવાવાળા સાધુએ ગૃહસ્થ શ્રાવકને તન મન અને વચનથી તેને નિષેધ કરી તે પિતાના શરીરના પરસેવા વિગેરેને લૂછી લેવા.
હવે સાધુએ ગૃહસ્થ શ્રાવક પાસે આંખના કે નાના, કે દાંતના અથવા કાનના મેલને ન કઢાવવા વિષે સૂત્રકાર કથન કરે છે.–
“તે “ો વચણ રિઝમરું તે પૂર્વોક્ત સાધુના શરીરમાંથી આંખોના મેલને અથવા “govમરું વા કાનના મેલને ‘તમરું વા' દાંતના મેલને અથવા “નમä વા’ નખના મેલને ગૃહસ્થ શ્રાવક પાસે “રીરિક કહાવે અથવા ‘
વિકિન્નર’ વિશોધન કરાવે અર્થાત્ આંખ વિગેરેના મેલને કહાઢીને ગૃહસ્થ પાસે સાફસૂફ કરાવે તો એ ગૃહસ્થ પાસે આંખ આદિના મેલના કઢાવવાને કે એ સાફસૂફીને તો તે સાથ' સાધુ બે આસ્વાદન કરવું નહીં અર્થાત્ મનથી તેની અભિલાષા કરવી નહીં તથા “નો તે નિયમે વચન અને કાયથી તેનું અનુદન કે સમર્થન કરવું નહીં. અર્થાત્ આંખ વિગેરેના મેલને કહાડવા માટે ગૃહસ્થને પ્રેરણા કરવી નહીં. કેમકે આ પ્રકારથી ગૃહસ્થ શ્રાવક પાસે સાધુના શરીરમાંથી આંખના મેલ કહાડવાપરૂ વિશેનકિયા પરકિયા હોવાથી તેને કર્મબંધનું કારણ માનવામાં આવેલ છે. તેથી આંખ વિગેરેના મેલને કહાડવા માટે ગૃહસ્થ શ્રાવકને પ્રેરણા કરવી નહીં. કેમ કે તેમ કરવાથી સંયમની પણ વિરાધના થાય છે. તેથી સંયમનું પાલન કરવા માટે સાધુએ આંખ, કાન, નખ કે દાંતના મેલને સ્વયં કાઢીને સાફસુફ કરવું. પરંતુ તેમ કરવા કોઈ ગૃહસ્થ શ્રાવકને પ્રેરણે કરવી નહીં. કેમકે-સંયમનું પાલન કરવું એ સાધુનું કર્તવ્ય માનેલ છે.
હવે સાધુના લાંબા વાળને ગૃહસ્થ પાસે કઢાવવા કે ઉખેડવાનો નિષેધ કરતાં સૂત્રકાર કહે છે-“રે રિયા પર વીહારૂં વાઢાસું તે પૂર્વોક્ત સંયમી સાધુને શરીરના મસ્તકના લાંબા વાળને અથવા “વફા મારૂં” લાંબા રેમને અથવા વીહારૂં મમુદ્દા લાંબા ભ્રમરના
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૧૧
Page #323
--------------------------------------------------------------------------
________________
કેશને અથવા “ફારૂં ઘરોમા લાંબા કામ અર્થાત્ બલિના વાળને અથવા જીરા વસ્થિતોમારૂં લાંબા બતિ કેશને અર્થાત્ ગુહ્ય પ્રદેશને વાળને જે પર અર્થાત્ ગૃહસ્થ શ્રાવક વિગેરે ક ઘા સવજ્ઞ વા’ કાપે કે સંશોધન કરે અર્થાત્ ગૃહસ્થ શ્રાવક વિગેરે અન્ય વ્યક્તિ ઉક્ત અવયના વાળને કાપીને સાફસૂફ કરે તે ‘નો સાથે તેનું એટલે કે ગૃહસ્થ શ્રાવક વિગેરે કોઈ અન્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવતા મસ્તક વિગેરેના કેશના કર્તન અને વિરોધનનું સાધુએ આસ્વાદન કરવું નહીં, કેમકે આ પ્રકારના કેશાદિના કાપવાની મનથી અભિલાષા કરવાથી પરક્રિયા વિશેષ હેવાથી કર્મબંધ દેષ લાગે છે તેથી સાધુએ તેની અભિલાષા કરવી નહીં. તથા “નો તે નિયમ” વચન અને શરીરથી પણ તેનું અનુમદન કે સમર્થન કરવું નહી. કેમ કે તેમ કરવાથી સંયમની વિરાધના પણ થાય છે. તેથી સંયમના પાલન માટે ભાવ સાધુએ ગૃહસ્થ શ્રાવકને શરીરના પૂર્વોક્ત અવયના વાળ કાપવા કે સંશોધન કરવા પ્રેરણા કરવી નહીં.
હવે પ્રકારાન્તરથી પરકિયા વિશેષને નિષેધ કહે છે.-રે રિયા પર સીસો દિક વા' તે પૂર્વોક્ત સંયમી સાધુના મસ્તકમાંથી લીને અથવા વા” જને અર્થાત જ કે લેખને “નાકિન વા બહાર કહાડે અથવા વોહિકનવા’ મસ્તકનું વિશેધન કરે અછત સાફસફ કરે તે ગૃડસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવતા માથામાંથી છૂ કે લીઓના વિશાધનને “નો સાયg” સાધુએ આસ્વાદન કરવું નડી'. અર્થાત્ મનથી તેની અભિલાષા કરવી નહીં. તથા “ તે નિચમે' વચનથી અને શરીરથી પણ તેનું અનુમોદન કે સમર્થન કફ નહી. કેમ કે આ પ્રકારના ગૃહસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવતા સાધુના માથામાની જ કે લીખાનું કહાડવાનું કે સાફ સુફ કરાવવાને પરકિયા વિશેષ હોવાથી કર્મબંધનું કારણ માનવામાં આવે છે, તેથી કર્મ બંધનોથી છૂટકો મેળવવા દક્ષા ધારણ કરવાવાળા સાધુએ તન મન અને વચનથી આ રીતે માથામાની જૂકે લીખો કઢાવવા માટે ગૃહસ્થને પ્રેરણા કરવી નહીં.
* હવે સાધુને ગૃહસ્થ પિતાના ખેાળામાં કે પલંગ વિગેરે પર સુવરાવીને પાદમર્દન (પગચંપી)ના નિષેધનું કથન કરે છે. તે સિવા હિ વા’ એ પૂર્વોક્ત સંયમી સાધુને પર અત્ ગૃહસ્થ શ્રાવક ભક્તિભાવથી “સિ વા” અંક અર્થાત્ ખળામાં અથવા “જિયંતિ વા’ પલંગ ઉપર “તુpવત્તા સુવરાવીને “' પગેને નામિક નવા પરિઝઝ વા' એકવાર કે અનેકવાર આમર્જન પ્રમાર્જન કરે તે. તેનું અર્થાત્ ગૃહસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવતા પગના આમર્જન કે પ્રમાર્જન પર ક્રિયા વિશેષ હોવાથી કર્મબંધનું કારણ મનાય છે. તેથી સાધુ મુનિએ તેની અભિલાષા કરવી નહીં. તથા “નો રં સાગg” સાધુએ આસ્વાદન કરવું નહીં. એટલે કે આ પ્રકારના આમર્જન પ્રમાર્જન પરક્રિયા વિશેષ હોવાથી કર્મબંધનું કારણ મનાય છે. તેથી સાધુ મુનિએ તેની અભિલાષા કરવી નહીં. તથા “નો તં નિચમે શરીર અને વચનથી પણ ગૃહસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવનારા પગના પ્રમાર્જનનું અનુમોદન કે સમર્થન કરવું નહી. અર્થાત ગૃહસ્થ શ્રાવકને પિતાના પગનું પ્રમાર્જન કરવા સાધુએ તન મન અને વચનથી પણ પ્રેરણા કરવી નહીં, કેમકે આ પ્રકારથી પગોના પ્રજનની અભિલાષા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૧૨
Page #324
--------------------------------------------------------------------------
________________
કરવાથી સાધુને કર્મબંધ દેષ લાગે છે. અને તન તથા વચનથી ગૃહસ્થ શ્રાવકને તેમ કરવા પ્રેરણા કરવાથી સંયમની વિરાધના થાય છે. તેથી સંયમનું પાલન કરવા માટે તથા કર્મબધેથી છૂટવા માટે આ પ્રકારથી પગે ના પ્રમાર્જન માટે ગૃહસ્થ શ્રાવકને પ્રેરણા કરવી નહીં. કેમકે સંયમનું પાલન એજ સાધુનું પરમ કર્તવ્ય માનેલ છે. પૂર્વોક્ત પ્રકારથી પ્રમાર્જન કર્યા પછી બીજા પણ પગોના સંવાહન, પરિમર્દન, તથા પર્શન, સંબંધી આલાપકો તથા પગના પ્રક્ષણ અત્યંજન સંબંધી આલાપકો તથા પગોના ઉદ્વર્તન ઉદ્ધલન સંબંધી આલાપ તથા પગના પ્રક્ષાલન, સંબંધી આલાપક તથા વિલેપન અને સંધ્રપન સંબંધી આલાપક તથા પગમાંથી કાંટા વિગેરે કહાડવા સંબંધી આલા પક તથા પરૂ રૂધિર વિગેરેને બહાર કડવા કે વિશાધન સંબંધી આલાપ પણ સમજી લેવા. તે બતાવવા સૂત્રકાર કહે છે. પર્વ ઉટ્રિકો જમો જયારૂ મળવો’ ઉક્ત પ્રકારથી પગના પ્રમાર્જના પછીના સંવાહન, પરિમર્દનથી લઈને છેલલા પરૂ કે લેહીના વિશેધન સંબંધી આલાપક પર્યનતના આલાપકે સ્વયં સમજી લેવા. સરળતા માટે અહીં સંક્ષેપથી બતાવવામાં આવે છે.–ળામાં કે પલંગ ઉપર સાધુને સુવરાવીને કે બેકારીને ગૃહસ્થ શ્રાવક જે સાધુના પગનું સંવાહન કે પરિમર્દન કરે તે સ ધુએ તેનું આસ્વાદન અર્થાત્ મનથી તેની અભિલાષા કરવી નહી તથા વચન અને શરીરથી પણ આ રીતના પગેના સંવાહન અને પરિમર્દન કરવા માટે પ્રેરણા કરવી નહીં તથા સાધુને મેળામાં કે પલંગ ઉપર સુવરાવીને કે બેસારીને જે કોઈ ગૃહસ્થ શ્રાવક પગનું તેલથી કે ઘીથી કે સાથી પ્રશ્રણ અને અત્યંજન કરે તે તેનું પણ સાધુએ મનમાં આસ્વાદન અર્થાત્ અભિલાષા કરવી નહીં. તથા એ સાધુના પગેનુ સંપર્શન તથા રંજન કરે તે એ ગૃહસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવે નારા પગના સંપશન અને રંજન સાધુએ મનથી અસ્વાદન અર્થાત્ અભિલાષા કરવી નહીં તથા વચન અને શરીરથી પણ તેનું અનુમોદન કે સમર્થન કરવું નહીં તથા એ સાધુના પગને તેલ વિગેરેથી કોઈ ગૃહસ્થ શ્રાવક પ્રક્ષણ અને અભંજન કરે તે તેનું સાધુએ મનથી આસ્વાદન કરવું નહીં, તથા વચનથી કે કાયથી પણ તેનું અનુમોદન કે સમર્થન કરવું નહીં. તથા સાધુને મેળામાં કે પલંગ ઉપર સુવડાવીને કે બેસાડીને જે કોઈ ગૃહરથ શ્રાવક સાધુના પગનું લેપ્રાદિ દ્રવ્યના ચૂણેથી ઉદ્વર્તન અથવા ઉકલન કરે તે તેનું
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૧ ૩
Page #325
--------------------------------------------------------------------------
________________
પણ સાધુએ મનથી અસ્વાદન કરવું નહીં. તથા એ સાધુને જે કોઈ ગૃહસ્થ શ્રાવક ખેળામાં કે પલંગ પર બેસાડીને પગેને ઠંડા પાણીથી કે અત્યંત ગરમ પાણીથી એકવાર કે અનેકવાર ધુવે તે સાધુએ તેનું આસ્વાદન કરવું નહીં અર્થાત મનમાં તે માટે અભિ લાષા કરવી નહીં. તથા તન અને વચનથી પણ તેનું અનુદન કે સમર્થન કરવું નહીં. તથા એ સાધુને જે કોઈ ગૃહસ્થ શ્રાવક મેળામાં કે પલંગ પર સુવડાવીને કે બેસાડીને પગનું કોઈ વિલેપન દ્રવ્યથી વિલેપન કરે તે તેનું સાધુએ મનથી આસ્વાદન કરવું નહીં. અને વચન તથા કાયથી પણ એ વિલેપનનું અનુદન કે સમર્થન કરવું નહીં. એ જ પ્રમાણે એ સાધુને કોઈ ગૃહસ્થ શ્રાવક ખેળામાં અથવા પલંગ ઉપર સુવડાવીને કે બેસારીને પગેનું અત્યંત સુગંધવાળા ધૂપ દ્રવ્યથી સુંગધિત કરે અથવા મેળામાં કે પલંગ પર સુવડાવીને કે બેસાડીને કોઈ અત્યંત સુગંધવાળા ધૂપ દ્રવ્યથી સુવાસિત કરે તે તેનું પણ સાધુએ મનથી અસ્વાદન કરવું નહીં. અને વચન તથા કાયથી પણ તેનું અનુમોદન કે સમર્થન કરવું નહીં તથા જે કોઈ ગૃડસ્થ શ્રાવક શ્રદ્ધા ભક્તિથી સાધુના પગમાં લાગેલા કાંટાને કહાડે કે કહાડીને તેનું વિશાધન કરે તે તેનું સાધુએ આસ્વાદન કરવું નહીં. અર્થાત્ મનમાં તેની અભિલાષા કરવી નહીં. અને વચન તથા શરીરથી પણ તેનું અનુમોદન કે સમર્થન કરવું નહીં. તથા એ સાધુને કોઈ ગૃહસ્થ શ્રાવક ખેાળામાં કે પલંગ પર બેસાડીને પગમાંથી પરૂ અથવા બગડેલ લેહીને કહાડે કે તેનું વિશાધન કરે તે તેનું પણ સાધુએ મનથી આસ્વાદન કરવું નહીં. અને વચન તથા શરીરથી પણ તેનું અનુદન કે સમર્થન કરવું નહીં. કેમકે- આ પ્રકારથી જૈન સાધુને ખેાળામાં કે પલંગ ઉપર સુવડાવીને કે બેસાડીને પગોના સંવાહન કે પરિમર્દન એવં સંસ્પર્શન રંજન તથા પ્રક્ષણ કે અભંજન તથા લેધદિ ચૂર્ણથી ઉદ્વર્તન કે ઉદ્વલન અથવા ઠંડા પાણી વિગેરેથી પ્રક્ષાલન અથવા વિલેપન અને સંધૂપન તથા કાંટા વિગેરે કહાડ તથા પરૂ કે હીના વિશે ધન વિગેરે કિયાપણ પરક્રિયા વિશેષ હોવાથી સાધુને કર્મબંધ દેષ લાગવાને સંભવ છે તેથી કર્મબંધ દેષથી બચવા માટે સાધુ બે આ પ્રકારથી ગૃહસ્થના દ્વારા પગ વિગેરેના સંવાહનનું મન વચન કે શરીરથી અનુમોદન કરવું નહીં.
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૧૪
Page #326
--------------------------------------------------------------------------
________________
હવે સાધુના ગળામાં ગૃહસ્થ શ્રાવકે હાર વગેરે પહેરાવવાનેા સૂત્રકાર નિષેધ કરે છેસેસિયા પો ગલિયા' એ પૂર્વોક્ત સંયમી સાધુને જે કદાચ પર અર્થાત્ ગૃહસ્થ શ્રાવક ખેાળામાં અથવા જ઼િયંત્તિ વ’પલંગ ઉપર ‘ચટ્ટાવિત્ત' સુવરાવીને કે એસારીને ‘ઢાર વા’ સાધુના ગળામાં હાર એટલે કે અઢાર શેરવાળા હારને અથવા અદ્ધ હાર વા' આ હારને અર્થાત્ નવસેરવાળા હારને અથવા ‘સ્થં વ’ ઉરસ્થ અર્થાત્ વક્ષસ્થળ (છાતી) ઉપર લટકનારા ગળાનું આભૂષણુને અથવા જ્ઞેયેય વા ગળામાં પહેરવાના આભૂષણને અથવા મલઙવા' મુકુટને અર્થાત્ માથાના ભ્રષગુરૂપ આભૂષશુને અથવા ‘વાšä વ’ પ્રાલ’બ અર્થાત્ કાનના આભૂષણને અથવા તે ‘યુવળમુત્ત' વા’ સ્વણુસૂત્ર-સાનાને દેશ ‘અવિહિન વા, વિનિદ્િજ્ઞ વા' પહેરાવે કે બાંધે તે તે રીતે ગૃહસ્થ શ્રાવક દ્વારા સાધુના ગળા વિગેરેમાં પહેરાવવામાં આવનારા દ્વારાદિનું નોત. સાય” સાધુએ આસ્વાદન કરવું નહીં'. અર્થાત્ મનમાં તેની અભિલાષા કરવી નહીં. તથા નો તે મિચમે’વચન અને શરીરથી તેનું અનુમેદન કે સમન કરવુ' નહીં. કેમકે આ રીતે ગૃહસ્થ શ્રાવકે ગળા વિગેરેમાં હાર વગેરે પહેરાવવું તે પણ પરક્રિયા વિશેષ હાવાથી કમ`બંધનું કારણ માનવામાં આવે છે. તેથી ક્રમ ખંધથી છૂટવા માટે દીક્ષા ધારણ કરવાવાળા સાધુએ આ રીતે ગૃહસ્થે આપેલ કે ગળા વગેરેમાં પહેરાવેલ હારાત્રિં બંધનની મન વચન અને કાયાથી અભિલાષા કે અનુÀદન અથવા સમન કરવું નહીં. કારણ તે દ્વારાદિ સ્વીકારવાથી ક બંધ દ્વારા સયમની વિરાધના પણ થાય છે તેથી સંયમનું પાલન કરવાના હેતુથી સાધુએ ગૃહસ્થ શ્રાવકના હારાદિ બંધનનેા તન મન અને કાયાથી અસ્વીકાર કરી દેવેા.
હવે પ્રકારાન્તરથી સાધુને પરક્રિયા વિશેષના નિષેધ કરે છે. વો રામસિવા ઝગ્માનંતિ વા' પૂર્વોક્ત ભાવસાધુને જો કદાચ પર અર્થાત્ ગૃહસ્થ શ્રાવક રમણીય ખગી ચામાં કે ઉદ્યાનમાં ‘રીરિત્તા વા સિત્તા જા' લઇ જાય અગર પ્રવેશ કરાવીને તે સાધુના ‘પાંચ પગેનુ ‘બાગ્નિન થા, પર્માન્તપ્ન વા આમાન અથવા પ્રમાર્જન કરે અર્થાત્ એકવાર કે અનેકવાર સાધુના પગને લુંછે તે ‘નો તં સાય” તેનુ' એટલે કે આ રીતે
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૧૫
Page #327
--------------------------------------------------------------------------
________________
ગૃહસ્થ શ્રાવકે કહેલ પાદછન વિગેરેનું સાધુએ મનથી આવાદન કરવું નહીં અર્થાત મનમાં તેની અભિલાષા કરવી નહીં. તથા “ તં નિયમે વચન અને કાયાથી પણ તેનું અનુ. મદન કે સમર્થન કરવું નહીં. કેમકે આ પ્રમાણે ગૃહસ્થ શ્રાવકે કરેલ પાદપ્રેછનાદિ પણ પણ પરક્રિયા વિશેષ હોવાથી કમબંધનું કારણ માનવામાં આવેલ છે. તેથી કર્મબંધથી છુટવા માટે દીક્ષા ધારણ કરનારા સાધુએ આ રીતના પાદપ્રેછનાદિનું મન વચન અને કાયાથી સમર્થન કરવું નહીં. કેમકે સંયમનું પાલન જ સાધુનું કર્તવ્ય માનેલ છે. આ જ રીતે પરસ્પર એક સાધુએ બીજાસાધુના પાદપ્રમાર્જનાદિ કરવા નહીં કારણ કે એક સાધુએ બીજા સાધુના પાદપ્રમાજનાદિ કરવાથી સંયમની વિરાધના થાય છે એ બતાવવા માટે આ અતિદેશ કહેલ છે.-'વં નેચવા નમના િિા વિપૂર્વોક્ત કથન પ્રમાણે અર્થાત્ ગૃહસ્થ શ્રાવકને જેમ સાધુના પાદ માર્જનાિિક્રયા કરવાનો નિષેધ કહેલ છે. એ જ પ્રમાણે અન્ય એક સાધુએ બીજા સાધુના પાદમાજનાદિ ક્રિયાને પણ નિષેધ સમજવો. જેમ કે–એક સાધુ પણ જે બીજા સાધુના પગનું આમાર્જન અને પ્રમાર્જન કરે તો તેને પણ અર્થાત્ એક સાધુ દ્વારા કરવામાં આવનારા બીજા સાધુના પાદÈછનાદિ ક્રિયાનું પણ બીજા સાધુએ આસ્વાદન કરવું નહીં અર્થાત્ મનથી તેની અભિલાષા કરવી નહીં. તથા વચનથી પણ એ સાધુને પાદ પૂંછનાદિ કરવા માટે કહેવું નહી. તેમજ કાયથી પણ હાથ વિગેરેના ઈશારા દ્વારા એ પાદ ગ્રંછનાદિ ક્રિયા કરવા માટે પ્રેરણા કરવી નહીં. કેમકે એક સાધુથી પણ કરવામાં આવનારી બીજા સાધુના પાદ છનાદિ ક્રિયા પરક્રિયા વિશેષ હેવાથી કર્મબંધનું કારણ માનવામાં આવેલ છે. તેથી કર્મબંધાદિ દેથી છૂટવા માટે દીક્ષા ગ્રહણ કરવાવાળા સાધુ એ આ પ્રકારે એક સાધુથી કરવામાં આવનારી પાદ પ્રછનાદિ કિયા તન મન અને વચનથી પણ કરાવવી નહીં. કેમકે સંયમનું પાલન કરવું એજ સાધુનું પરમ કર્તવ્ય છે. તેથી આ રીતે એક સાધુએ બીજા સાધુના પગેનું સંવાહન અને પરિમર્દન પણ કરવું નહીં. તથા એક સાધુએ બીજા સાધુના પગોનું સંસ્પર્શન કે રંજન પણ કરવું નહીં. તથા એક સાધુએ બીજા સાધુના પગેનું પ્રક્ષ) કે અત્યંજન પણ કવું નહીં. તથા એક સાધુએ બીજા સાધુના પગેનું ઉદ્ધવંતન ઉદ્વલન પણ કરવું નહીં. તથા એક સાધુએ બીજા સાધુના પગનું ઠંડા પાણીથી પ્રક્ષાલનાદિ પણ કરવા નહીં તથા એક સાધુએ બીજા સાધુના પગોનું વિલેપન પણ કરવું નહીં. તથા એક સાધુએ બીજા સાધુના પગીને સુગંધવાળા ધૂપથી સુવાસિત પણું કરવા નહીં તથા એક સાધુ એ બીજા સ ધુના પગમાં લાગેલ કાંટા વિગેરે કહાડવા નહીં. તથા એક સધુ દ્વારા બીજા સાધુતા પગમા થયેલ પરૂ કે બગડેલ લેહ વિગેરે પણ કહાઢવા નહીં. કેમકે ઉક્ત પ્રકારથી એક સાધુ દ્વારા બીજા સાધુના પગોનું પ્રોંછન સંવાહન-ધૂપન-વિશેધન અને કંટક નિસારણાદિ ક્રિયા પણ પરક્રિયા વિશેષ હોવાથી કમ બંધનું કારણ માનવામાં આવેલ છે. તેથી જન્મમરણ પરંપરાના મૂળ કારણરૂપ કર્મબંધનેથી છુટવા માટે દીક્ષા ધારણ કરવાવાળા સાધુએ બીજા સાધુ પાસે પાદપ્રેછનાદિ ક્રિયા કરાવવા માટે તન મન વચનથી પ્રેરણા કરવી નહીં અને તેને સ્વીકાર પણ કરવો નહીં કેમ કે એ પ્રમાણે કરવાથી સંયમની વિરાધના થાય છે તેથી સંયમના પાલન માટે આ રીતે કરવું નહીં. સૂ૦ ૧
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૧૬
Page #328
--------------------------------------------------------------------------
________________
ફરીથી પ્રકારાન્તરથી પરક્રિયા વિશેષના નિષેધનું કથન કરે છે. “સિવા જો હુળે
વા’ તે પૂર્વોક્ત ભાવ સાધુની જે કદાચ પર–અર્થાત્ કઈ ગૃહસ્થ શ્રાવક શુદ્ધતાથી અર્થાત પશુપક્ષ વિગેરે પ્રાણિઓની હિંસા વિના જ પ્રાપ્ત થયેલ સિદ્ધાર્થથી અથવા અશુદ્ધતાથી અર્થાત્ પશુ-પક્ષી વિગેરે પ્રાણિયેની હિંસાથી પ્રાપ્ત થયેલ સિદ્ધાર્થથી અથવા ‘વરૂ - ળ વા’ વાગ્યબળથી એટલે કે મંત્રાદિની શક્તિથી કે મંત્ર યંત્ર અને તંત્રના બળથી તે
છું' ચિકિત્સા કરવા ઇરછે અર્થાત્ વ્યાધિ કે રોગને મટાડવા ઇચ્છે અને તે સિવા વો ગણુdળ વરૂવન” તે પૂર્વોક્ત સાધુની જે કદાચ પર એટલે કે ગૃહસ્થ શ્રાવક કેવળ અશુદ્ધપણાથી અર્થાત પ્રાણિયાના વધથી મેળવેલ શક્તિવાળા વાગબળથી અર્થાત્ પ્રાષ્ટ્રિની હિંસા દ્વારા મેળવેલ સિદ્ધાર્થવાળા મંત્રાદિરૂપ વાખળથી “
તેણું શાક ચિકિત્સા કરવા ઈ છે તથા “જે રિચ પર ઉજાગરણ” એ પૂર્વોક્ત સાધુની કે જે બિમાર હેય તેની કોઈ ગૃહસ્થ શ્રાવક ચિકિત્સા કરવા ‘વિજ્ઞાળ વા નિ સચિત્ત અપાસુક કંદોને તેમજ “પૂઢાળિ જા” સચિત્ત મૂળને અથવા “તયાળિ ઘા છાલને અથવા “રિયાળિ વા' લીલા પાના ને અર્થાત્ વનસ્પતિકાયિક સચિત્ત પાંદડાઓને ‘શ્વજિજ્ઞ ar' પિને દિને અથવા બીજાઓ પાસે ખેદાવીને “ત્તિ વા ઢાવિત્ત' વા પિતે ઉખાડીને કે અથવા બીજા પાસે ઉખેડાવીને તે માટ્ટાવિક' ચિકિત્સા કરવા ધારે કે બીજાઓ પાસે ચિકિત્સા કરાવવા ધારે તો “નો સાચ’ તેનું અર્થાત્ ગૃહસ્થ શ્રાવક દ્વારા કરવામાં આવનારી પરક્રિયારૂપ ચિકિત્સાની મનથી અભિલાષા કરવી નહીં. તથા “જો તે નિ વચનથી કે કાયથી પણ એ પરક્રિયારૂપ ચિકિત્સા કરવા અનુદન કરવું નહીં. તથા કાયથી પણ એ પર ક્રિય રૂ૫ ચિકિત કરવા માટે હાથ વિગેરેના ઇસારે દ્વારા પણ સમર્થન કરવું નહીં. અર્થાત્ તન મન અને વચનથી શ્રાવક દ્વારા કરવા માં આવનારી પરક્રિયારૂપ ચિકિત્સા માટે પ્રેરણા કરવી નહીં પરંતુ “#gવેળા વાળમૂથનાવવત્તા વેચ' વેતિ” સઘળા પ્રાણિ કટુ વેદના અર્થાત પિતાના પૂર્વજન્મપાજીત દુષ્કર્મ જનિત કટુ ફળ ભેગાભેગી થઈને કર્મ વિપાક જન્ય કટુ વેદનાને અનુભવ કરે છે. અર્થાત્ બધાજ પ્રાણિ ભૂત અને સત્વે વેદનાને અર્થાત્ સ્વપત કર્મ વિપાક જનિત વેદનાને અનુભવ કરે છે. તેથી હું પણ મારા પૂર્વ જન્મ પાજીત સુકર્મ કે દુષ્કર્મ રૂપ પ્રારબ્ધ અને સંચિત તથા વર્તમાન કર્મ ફળને અનુભવ કરું છું, તેથી મને ચિકિયાની જરૂર નથી. આ રીતે પૂર્વોક્ત ચિકિત્સારૂપ પર ક્રિયા કરવાને મન વચનથી ગૃહસ્થ શ્રાવકને નિષેધ કરે અર્થાત્ ચિકિત્સા કરવા ગૃષ્ઠસ્થ શ્રાવકને ન કહેતેમ તે કરવા હસ્તાદિના ઇસારા વિગેરે દ્વારા ચેષ્ટા પ્રેરણા પણ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૧ ૭.
Page #329
--------------------------------------------------------------------------
________________
કરવી નહીં. એટલે કે સાધુએ પેાતાના વ્યાધિની શાંતિ માટે પશુપક્ષી વિગેરેના વધારૂપ સાવદ્યક્રિયા કરવા ગૃહસ્થ શ્રાવકને સાક્ષાત્ કે અન્ય પ્રકારથી પ્રોત્સાહિત કરવા નહીં તથા પેાતાને સ્વાસ્થ્ય થવા સચિત્ત ઔષધિયાને પણ ઉપયેગ કરવા નહીં, દરેક પ્રકારથી બધી જ અવસ્થામાં આત્મશક્તિ વધારવા પ્રયત્ન કરવા તથા સાધુએ મનમાં એવે વિચાર કરવા કે પૂર્વકૃત અશુભ કર્મોના યથી જ મને વ્યાધિ પીડે છે. તેથી હું જ એ વ્યાધિના ભાક્તા છું. અર્થાત્ આ વ્યાધિથી થનાર દુઃખના અનુભવ કરવાવાળા હું જ છું તેથી જેમ મેં પૂર્વ જન્મમાં આ ક્રમ નું ઉપાર્જન કે સાંચન કર્યુ છે, એ જ પ્રમાણે હુ' જ આ કનુ ફળ પણુ ભગવીશ અને સહન પણ કરીશ. તેથી આ વ્યાધિને મટાડવા પ્રાણિયાની હિંસા રૂપ સાવદ્ય ક્રિયાના પ્રોત્સહકડું બનીશ નહીં. તથા વ્યાધિની શાંતિ માટે ત ́ત્રમ ંત્રાદિની સહાયતાને હું પણ સ્વીકારીશ નહીં'. કહ્યું પણ છે ‘પુરપિ સનીયો દુ:ણવાસ્તવા' ઇત્યાદિ અર્થાત્ હૈ જીવ તારે આ દુષ્કૃમ દુઃખવિપાકને વારવાર સહન કરવા જોઈએ. કેમકે તે ભાગળ્યા વિના પૂર્વજન્માયાત કર્યું નઃશ પામતા નથી. તેથી સારૂં કે ખુરૂ' જે કંઇ આવે તેને એક સાથે જ સહન કરી લેવું જોઈએ કહ્યું પણ છે. ‘ના મુર્ત્ત ક્ષાયને મ’ ઇત્યાદિ અર્થાત્ કરાડ ઉપાયથી પણ પ્રારબ્ધ જ ભાગળ્યા વિના નાશ પામતા નથી. તથા કરેડો જન્મેામાં પ્રારબ્ધ કર્મોના ભેાગયી જ ક્ષય થાય છે, તેથી દુષ્કર્મોના દુઃખ રૂપ ફળને સહન કરવા જોઈએ.
હવે આ તેરમા સપ્તકકક અધ્યયનને ઉપસ'હાર કરતાં કહે છે. ‘Ë વહુ તક્ષ મિન્નુમ્સ' આ પૂર્વોક્ત પરક્રિયાના નિષેધ રૂપ સંયમનું અનુષ્તાન એ સાધુનું અને ‘મિવસ્તુ નીવ્ર વા' સાધ્વીનુ ‘સામળિય' સામગ્રય-સમગ્રતા અર્થાત્ સંપૂર્ણ` આચાર છે. ‘જ્ઞ સતૢહિં સમિ સહિ' જેતે સભ્યજ્ઞાન, દર્શન અને ચારિત્રથી તથા પાંચ સમિતિયા અને ત્રણ ગુપ્તિયેથી યુક્ત થઇને ‘સચા ન લિ’સદા યતનાપૂર્વક પાલન કરવુ. અને લે મિળ મમ્મિ ગણિત્તિ ચેમિ’આ સયમાનુષ્ઠાનને શ્રેયરૂપ અર્થાત્ પરમ કલ્યાણકારી માનવુ', એમ વીતરાગ મહાવીર સ્વામીએ ઉપદેશ કરેલ છે. અર્થાત્ હું સુધર્મા સ્વામી કહું છુ. ‘છઠ્ઠો સતિો સમરો' આ છ ુ' સપ્તકક સમાપ્ત ! સૂ. ૨ ૫
શ્રીજૈનાચાય . જૈનધમદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલ તિવિરચિત આચારાંગસૂત્રની બીજા શ્રુતક ધની મમ પ્રકાશિકા વ્યાખ્યામાં પક્રિયા નામનુ તેરમું અધ્યયન સમાપ્ત ૫ ૧૩૫
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૧૮
Page #330
--------------------------------------------------------------------------
________________
પરસ્પર કી ક્રિયા કા નિષેધ
ચૌદમું અધ્યયન
આત્મા માટે
તેરમા અધ્યયનમાં પરક્રિયાના નિષેધ કરવામાં આવેલ છે. હવે આ ચૌદમા અધ્યયનમાં સ્થવિર કલ્પિક સાધુને પારસ્પરિક ક્રિયાના નિષેધનું કથન કરે છે. જીનકલ્પિક મુનિયાને અને પ્રતિમા સૉંપન્ન મુનિયાને એકલાવિચરણશીલ હાવાથી તેએ માટે ઔષધિ વિગેરેની જરૂર જ હાતી નથી. તેથી આ ચૌદમા અધ્યયનના સંબધ જીનપી વિગેરે સાથે નથી. પરંતુ સ્થવિર કલ્પિક સાધુઓનીસાથે જ આ અધ્યયનને સ`બંધ છે. તેથી સ્થવિર કલ્પિત સાધુઓને પરસ્પર ઔષધાદિ ક્રિયાઓને નિષેષ કરવા માટે આ અધ્યયનના આરંભ કરવામાં આવેલ છે પરંતુ કોઇ પણ સાધુને સેવાશ્રષા વૈયાવૃત્તિ નિમિત્તે ક્રિયમાણુ ક્રિયાના નિષેધ કરવામાં આવેલ નથી.એ ભાવથી સૂત્રકાર કહે છે. સે મિશ્ર્વ વા મિલુળી વા' તે પૂર્વોક્ત સ્થવિર કલ્પિત સંયમશીલ સાધુ અને સાધ્વી ‘અન્નમન્નત્તિરિય સ્થિ’ આધ્યાત્મિકી અર્થાત્ સાધુના આત્મસંબધી ક્રિયમાણુ ક્રિયારૂપ પરસ્પર ક્રિયાના અર્થાત્ અન્યાન્યની ક્રિયા એટલે કે પરસ્પર પાદાદિ પ્રમાનાદિ ક્રિયાને સલેë' સશ્લેષિકી અર્થાત્ કર્માંધ કરનારી એટલે કે પાપકમેત્પાદિકા ક્રિયાને નો તું સાચી કરાતી ક્રિયારૂપ અન્યોન્યની ક્રિયાને સામે આસ્વાદ કરવે નહીં, અર્થાત્ મનથી તેની અભિલાષા કરવી નહીં તથા નોં તૅ નિયમે' વચનથી પણ તેનુ અનુમાદન કરવું નહીં'. તથા કાયથી પણ તેનું સમન કરવુ નહીં. અર્થાત્ અન્યાન્ય દ્વારા કરાતી પાદાદિના પ્રમાનાદિ ક્રિયા કરવા માટે મનથી ઇચ્છા કરવી નહીં... તથા વચનથી પણ પ્રેરણા કરવી નહીં' તથાકાયથી હસ્તાદિના ઇશારાથી તેમ કરવા ચેષ્ટા કરવી નહીં. કેમકે આ પ્રકારની પરસ્પરની ક્રિયાને પણ પાપત્ય ક્રિકા માનેલ છે. તેથી સ્થવિર કલ્પિક સાધુએ પારસ્પરિક ક્રિયા કરવી નહીં. અર્થાત્ ઉક્ત પારરપરિક ક્રિયાનું મન વચન અને કાયાથી સમર્થાંન કરવુ' નહી', કેમકે સ’યમનું પાલન કરાવાળા સાધુએ તેમ કરવાથી સંયમની વિરાધના થાય છે. હવે પરસ્પર ક્રિયા વિશેષના નિષેધ કરે છે.--તે અન્નમાં પાછુ ગામજિજ્ઞજ્ઞવા, જમ નિગ્ન વ' તે પૂર્વોક્ત સ્થવિર કલ્પિક સાધુ પરસ્પરના પગાને એટલે કે એકબીજાના પગાને આમન કરે કે પ્રમાન ન કરે અર્થાત્ એકવાર કે અનેકવાર લુછાલુછ કરે તો ‘નો સં આવ' તેનું અર્થાત્ પરસ્પર પાક્રાદિન પ્રમાન ક્રિયાનું સાધુએ આસ્વાદન કરવું નહીં. અર્થાત્ મનમાં તેની ઇચ્છા કરવી નહીં. તથા ‘નો તા નિચમે’ અને વચનથી પણ તેનુ સમર્થાંન કરવું નહીં. અર્થાત્ પરસ્પર કરાતી પાદાદિ પ્રમાન ક્રિયા પાપકર્માંત્પાદક હાવાથી મન વચન અને કાયથી પણ તેનુ સમન કરવું નહી'.
હવે તેરમા અધ્યયનમાં બતાવવામાં આવેલ બધી જ પરક્રિયા વિશેષાના આ ચોદમા
જ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૧૯
Page #331
--------------------------------------------------------------------------
________________
અધ્યયનમાં પણ અતિદેશ કરવા માટે સૂત્રકાર કહે છે. ‘સેસું તં ચેવ’ શેષ અર્થાત્ પાદપ્રમા જ્જન ક્રિયાથી ખાકીની બધીજ પરસ્પરના પગેાના સંવાહન, પરિમઈન સસ્પેન રજન પ્રક્ષણ અભ્યજન અને ઉર્દૂ તન ઉદ્ભવલન તથા પ્રક્ષાલન વિલેપન-સંધૂપન–વિશે ધન અને કાયપ્રમા”નાદિ ક્રિયાઓનું પણ મનથી આસ્વાદન કરવું નહીં'. અર્થાત્ મનથી પરસ્પરના પાદસ’વાહનાદિ ક્રિયાની અભિલાષા કરવી નહીં. તેમજ વચનથી પણુ એ પારસ્પરિક ક્રિયાઓનું અનુમેદન કરવુ નહી. તથા કાયથી પણ એ પારસ્પરિક ક્રિયા એનુ સમર્થાંન કરવું નહીં. કેમકે ઉક્ત પ્રકારથી આ સઘળી પારસ્પરિક ક્રિયાએ પાપકર્મીત્પાદક હાવાની સંયમવિરાધક માનવામાં આવેલ છે, તેથી આ ઉપાક્ત પરસ્પર પાદસઁવાડનાદિ ક્રિયાએ કરવા તન મન અને વચનથી પ્રેરણા કરવી નહીં. કેમ કે-તે માટે પ્રેરણા કે અનુમતિ આપવાથી સંયમની વિરાધના થાય છે અને ઉક્ત પ્રકારે આ સઘળી પારસ્પરિક ક્રિયાએ કખ ધનાના કારણ રૂપમાન વામાં આવે છે. તેથી ક બંધનાથી છૂટવા માટે દીક્ષા ધારણ કરવાવાળા સ્થવિર કલ્પિક સાધુએ અન્યાન્ય દ્વારા પાદસંવાહન વગેરે ક્રિયાએ કરવા પ્રેરણા કરવી નહીં, આ ઉપરોક્ત કથનથી એ સિદ્ધ થાય છે કે સ્થવિર કલ્પિક સાધુઓએ પરસ્પરમાં પણ પગાની જેમ શરીરાના પણ માન–સ વાહન-પરિમર્દન સસ્પેન રંજન-સ્ક્રાણુ અભ્યંજન-ઉન-ઉદ્ભવલન પ્રક્ષાલન વિલેપન સંધૂપન-નિહ રણ-વિશેાધન અને પ્રમાનાદિ ક્રિયાઓનુ` મન વચન અને કાયાથી અનુમોદન કે સમ`ન કરવું નહીં,
હવે ચૌક્રમા અધ્યયનના ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે. હવે લહુ તન્ન મિક્લુમ્સ મિલુળી‚ થા સામત્તિä' આજ અર્થાત્ પરસ્પરના પગ વિગેરેના પ્રમાજનાદિક્રિયાઓના નિષેધ રૂપ સયમનુ' પાલન કરવું એજ એ સ્થવિર કલ્પિક સાધુ અને સાધ્વીનું સામગ્રય અર્થાત સંપૂર્ણ આચાર સમજવા, ‘જ્ઞ' સવદ્નેહિં સમિ સહિર્ સંચા લક્જ્ઞપ્તિ' જેને સર્વાથી અર્થાત્ સમ્યક્ જ્ઞાન સમ્યક્ દન અને સમ્યક્ ચારિત્રથી તથા પાંચ સમિતિયા અને ત્રણ ગુપ્તિયેથી યુક્ત થઈને સદા સદાયતનાપૂર્વક પાલન કરવું જોઈએ. આ પ્રમાણે વીતરાગ મહાવીર પ્રભુશ્રીએ ગૌતમાદિ ગણુધરાને ઉપદેશ આપેલ છે, તેથી હું સુધર્માસ્વામી પણ ભગવાન મહાવીર સ્વામીની આજ્ઞાનુસાર જ કહું છું. એ ભાવથી કહે છે. 'ત્તિનેમિ' શ્રૃતિ અર્થાત્ ઉપરોક્ત ચૌદમા અયનની વક્તન્યતા મે" કહેલ છે. અર્થાત્ સુધર્માંસ્વામીએ સઘળા ગણધરાને તથા શ્રાવકને કહેલ છે. આ ચૌદમુ સપૈક અધ્યયન સમાપ્ત થયું. તથા ખીજી ચૂલા પણ સમાપ્ત થઈ. ા સૂ૦૧-૧૪-૨
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૨૦
Page #332
--------------------------------------------------------------------------
________________
ભાવનાધ્યન કા નિરૂપણ
ચૌદમું અધ્યયન સમાપ્ત
પંદરમા અધ્યયનને પ્રારંભટીકાર્થ-આચારાંગ સૂત્રના પહેલા મૃત સ્કંધના નવમા અધ્યયનમાં ભગવાન મહાવીર સ્વામીની સાધનાનું મહત્ત્વપૂર્ણ વર્ણન પ્રાપ્ત થાય છે. ત્યાં વીતરાગ મહાવીર પ્રભુની ઉત્કૃષ્ટ સાધનાના પ્રત્યક્ષરૂપે દર્શન થાય છે. પરંતુ ત્યાં આગળ સાધનાના વર્ણનની સાથે ભાગવાન મહાવીર સ્વામીના જીવનને ઈતિહાસ જ વર્ણવેલ છે. તેથી એ ઇતિહાસની પૂર્તિરૂપ આ પંદરમું અધ્યયન છે. આ પંદરમા અધ્યયનમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મને અને જીવનચર્યાને ઉલ્લેખ કરીને ભગવાન મહાવીર સ્વામીએ જે પાંચ મહત્રતાને સ્વીકાર કરેલ છે. તેની પચીસ ભાવનાઓનું વર્ણન કરેલ છે. પરંતુ આ પંદરમા અધ્યયનમાં કેવળ ભગવાન મહાવીર સ્વામીના કુમારગામથી લઈને જંભિકા સુધી થયેલ કષ્ટોનું વર્ણન નથી કર્યું તેનું રહસ્ય તે એજ છે કે-તેનું વર્ણન ઉપધાન થનમાં કરેલ જ છે. તેથી પુનરૂક્તિના ભયથી અહીંયાં તેને ઉલ્લેખ કરેલ નથી. તેથી એમ સમજાય છે કે આ પંદરમું અધ્યયન ત્રીજી ચૂલા રૂપે સનિહિત હેવાથી ઉપધાનાધ્યયનની પૂર્તિરૂપજ કહી શકાય છે. અને આ પંદરમા અધ્યયનનું મહત્વ તે ભગવાન મહાવીરના દિવ્ય ભવ્ય કલ્યાણકારી જીવનની અલૌકિકતાના પ્રદર્શનમાં જ નિહિત થયેલ છે. અને ભગવાન મહાવીરના આદર્શરૂપ જીવનની સાધનાને પ્રેરણારૂપે ગ્રહણ કરીને સાધક ગણ પિતાના જીવનમાં પણ સાધનાના ઉજજવલ પ્રકાશને ફેલાવી શકે છે. એ વાતનું પ્રતિપાદન કરવા માટે પણ સમજવું. તેથી સૂત્રકાર કહે છે. “તળે તેને સમજો એ કાળમાં અર્થાત્ ચેથા આરામાં અને એ સમયે અર્થાત્ ગર્ભગમનના કાળમાં “મળે માવં મહાવીરે શ્રમણ ભગવાન મહાવીર પ્રભુને “વર દત્યુત્તરે ચાલિ થા” પાંચ હસ્તત્તર પણ થયા. અર્થાત્ ભગવાન મહાવીર સ્વામીને વક્યમાણુ પાંચ કલ્યાણક ઉત્તરા ફાલ્ગન નક્ષત્રમાં થયાં “ના” જેમકે “ઘુત્તમારું ગુ' શ્રીભગવાન મહાવીર સ્વામી ઉત્તરા ફાલ્ગન નક્ષત્રમાં દેવલેકમાંથી Úતથયા અર્થાત દેવ લોકથી ભૂલેમા ચવિત થયા “ના” દેવલેકથી ચ્યવન કરીને અર્થાત્ દેવકથી ભૂલેકમાં આવીને બારમે વસંતે આ લેકમાં ગર્ભમાં પ્રવેશ કર્યો આ પહેલું કલ્યાણક સમજવું, હવે બીજુ કલ્યાણ કહેવામાં આવે છે-“ઘુત્તરારું હસતરા નક્ષત્રમાં અર્થાત્ ઉતરાફાલ્ગની નક્ષત્રમાં જન્માશો દેવાનંદાના ગર્ભમાંથી ત્રિશલાના ગર્ભમાં સંહૃત થયા અર્થાત્ સંકર્ષણ કરીને ખેંચીને) લાવવામાં આવ્યા. એટલે કે દેવાનંદાના ગર્ભમાંથી ખેંચીને
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩ ૨૧.
Page #333
--------------------------------------------------------------------------
________________
ત્રિશલાના ગર્ભમાં રાખવામાં આવ્યા. આ વાત ઘણું જ આશ્ચર્ય પમાડનારી છે. તે પણ એક ગર્ભમાંથી બીજા ગર્ભમાં સંહરણ કરવું એ જોકે અકલ્યાણક છે તોપણ ઉત્તરા ફાલ્ગની નક્ષત્રમાં એ કાર્ય બનેલ હેવાથી નક્ષત્રની સમતાથી કલ્યાણરૂપે જ કહેવામાં આવેલ છે. અર્થાત્ તેમ માને કે ગણેલ છે. નહીંતે પાંચ કલ્યાણક જ પ્રસિદ્ધ છે અને વફ્ટમાણુ ગણુના પ્રકારથી છ કલ્યાણક થઈ જશે અને તેમ થાય તે સિદ્ધાંતથી વિરોધ આવશે એટલા માટે એક ગર્ભમાંથી બીજા ગર્ભમાં સંહરણ કરવું વ્યવહારની દષ્ટિએ કયાણક નથી. પરંતુ ઉત્તરાફાગુની નક્ષત્રને કલ્યાકારી માનવામાં આવે છે. તેથી આ નક્ષત્રમાં થયેલ સંહરણ પણ કલ્યાણરૂપ માનેલ છે. તેથી આને ઔપચારિક રીતથી જ કલ્યાણક કહી શકાય છે. આને ખુલાસે આગળ કરવામાં આવશે. આ રીતે બીજું કલ્યાણક સમજવું.
હવે ત્રીજું કલ્યાણક બતાવવામાં આવે છે. ભગવાન મહાવીર સ્વામી ‘ઘુત્તા િાણ' હસ્તેત્તરા અર્થાત્ ઉત્તરાફાલ્ગન નક્ષત્રમાં ઉત્પન્ન થયાં એટલે કે ત્રિશલાના ગર્ભમાંથી પ્રગટ થયા. આ ત્રીજુ કલ્યાણક સમજવું. હવે ચોથા કલ્યાણકને બતાવવામાં આવે છે –“હ્યુત્તર હું મુંડે મલિત્તા હસ્તારા એટલે કે ઉત્તરા ફાલ્ગન નક્ષત્રમાં મુંડિન થઈને એટલે કે કેશ લંચન કરીને “બારમો મરિવં પુત્રરૂપ' અગારથી અર્થાત્ ગૃહસ્થાશ્રમમાંથી નીકળી ને અનગારિતા એટલે કે સાધુપણાને સ્વીકાર કર્યો અર્થાત દીક્ષા ધારણ કરી સાધુ થયા. આ રીતે ચોથું કલ્યાણક સમજવું
હવે પાંચ કલ્યાણકનું નિરૂપણ કરવામાં આવે છે. “થોત્તરાહિં સિને રિપુom અay” હસ્તીત્તરા એટલે કે ઉત્તરા ફાલગુની નક્ષત્રમાં કરન અર્થાત્ સંપૂર્ણ તથા પરિપૂર્ણ તથા અત્યાઘાત અર્થાત્ વ્યાઘાત વિનાનું અર્થાત્ અપ્રતિહત અને અકુંઠિત તથા નિરાવરને ૩૪તે ગyત્તરે નિરાવરણ અર્થાત્ આવરણ વિનાનું તથા અનંત તથા અનુત્તર પ્રધાન
વઝવરનાળો ’ કેવલ વર જ્ઞાન દર્શન અર્થાત મુખ્ય પ્રધાન કેવળજ્ઞાન અને કેવલદશન ઉત્પન્ન થયા અર્થાત્ ભગવાન શ્રી મહાવીર સ્વામીને પૂર્ણ અ કુંઠિત આવરણરહિત અનાત પ્રધાન કેવળ જ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયા. આ પાંચમું કલ્યાણક સમજવું. વાસ્તવિક રીતે આ કેવળ જ્ઞાનદર્શન ઉક્ત પ્રકારથી ચોથું જ કલ્યાણક રામજવું જોઈએ કેમ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩ ૨૨
Page #334
--------------------------------------------------------------------------
________________
કે-એક ગર્ભમાંથી બીજા ગર્ભ માં સંહાણ કરવું, ખરી રીતે અકલ્યાણકજ સમજવું. તેથી પાંચમું કલ્યાણક જ સૂત્રકાર બતાવે છે.–“મારૂ માતં પરિનિવૃત્ત અર્થાત્ સ્વાતી નક્ષત્રમાં ભગવાન મહાવીર સ્વામી પરિનિવૃત્ત અર્થાત્ મોક્ષમાં પધાર્યા. અર્થાત્ મુક્ત થયા. આ રીતે ભગવાન મહાવીર સ્વામીને મોક્ષ પ્રાપ્તિ જ પાંચમું કલ્યાણક સમજ. જે એક ગર્ભમાંથી બી ને ગર્ભમાં સંહરગને પગ કલ્યાણક માની લેવામાં આવે તે આ છ ટુંકલ્યાણુક થઈ જશે જે પ્રસિદ્ધ પાંચ ૯યાણના કથનની સાથે વિરોધ આવશે તેથી એક ગર્ભમાંથી બીજા ગર્ભમાં સંહરણને કલ પાકરૂપે ગણવું ન જોઈએ જો ઉત્તરા ફાલ્યુની નક્ષત્રની દષ્ટિથી ગણના કરવામાં આવે તે એwા માંથી બીજા ગર્ભમાં સંહરણ પણ ઉત્તરા ફાગુની નક્ષત્રમાં હવાથી કલ્યાણકરૂપે ગણના કરવાથી પાંચમા કલ્યાણકની વચમાં તેને પણ કલ્યાણક સમજવું. મેક્ષપ્રાપ્તિ તે સ્વાતી નક્ષત્રમાં થયેલ હોવાથી અલગ જ તેને પરમ કલ્યાણક રૂપે ગણી લેવું જોઈએ. એજ અભિપ્રાયથી સમજાય છે. પરમાર્થ પણાથી ઉક્ત કથનનું તાત્પર્ય એજ છે કેદુત્યુત્તવાવિ હૃા થા” આ કથનથી લઈને “મારો મારો પસૂરિ' આ કથન પયત વક્ષ્યમાણ ઉલ્લેખથી એજ સારાંશ સમજવામાં આવે છે કે ભગવાન મહાવીર સ્વામીનું વિમાનમાંથી ચ્યવન, દેવાનંદ બ્રાહ્મણીના ગર્ભમાંથી શકાદિ દેવેન્દ્રોની આજ્ઞાથી ત્રિશલા મહારાણા ગર્ભમાંથી સંહરણ તથા જન્મ અને દીક્ષા રૂપ પ્રવજ અને કેવળ જ્ઞાનપ્રાપ્તિરૂપ પાંચ સ્થાનામાં પાંચ ઉત્તરા ફાગુન નક્ષત્ર આવતું હતું. અર્થાત્ સ્વાતી નક્ષત્રમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થવાથી તેમાં ઉત્તરા ફાગુન નક્ષત્ર વીતી ગયેલ હતું. તેથી પંચ હસ્તોત્તર ભગવાન વીર કહેવાય છે એજ નિષ્કર્ષાર્થ છે, સૂત્ર ૧ |
ટીકાઈ–હવે પૂર્વોક્ત જ ભગવાન મહાવીર સ્વામીના દેવકથી વન (પડવું) વિગેરે પાંચ કલ્યાણકનું સવિસ્તર નિરૂપણ કરવા માટે ક્રમથી પ્રતિપાદન કરવાની ઈચ્છાથી કહેવામાં આવે છે.“મને મá માવી” ભગવાન અર્થાત્ અર્કયોનિરૂપ આદ્યન્ત ભગરહિત હોવાથી જ્ઞાન મહાભ્ય, યશ, વૈરાગ્ય, મુક્તિ, રૂપ, વીર્યશક્તિ પ્રયત્ન, ઇચ્છા, શ્રી, ધર્મ અને એશ્વર્યરૂપ બાર પ્રકારના ભાગેથી યુક્ત શ્રી મહાવીર સ્વામી ‘રૂના વuિળી સુસમgષમા મg સુષમ સુષમાં નામના ચાર કેટકેટી સાગરોપમ પ્રમાણવાળ સમાઅર્થાત પહેલા આરારૂપ આ. અવસર્પિણ સમાપ્ત થાય ત્યારે તથા સુષમા નામના ત્રણકેટકેટી સાગરોપમ પ્રમાણવાળા સમાઅર્થાત્ બીજા આરા રૂ૫ વર્ષ વીતિ ગયા પછી તથા “કુમહુરતમા સના વિ ઉતા સુષમ દુષમા નામના બે કે ટાર્કટિ સાગરોપમ પ્રમાણુવાળે સમાઅર્થાત્ ત્રીજા આરારૂપ વર્ષના વીતિ ગયા પછી તથા “દુરસમસમાણ સમા વિતા ” દુષસુષમાં નામના ચોથા આરારૂપ બેંતાલીસ હજાર વર્ષ જૂની એક કોટકેટિ સાગરોપમપ્રમાણવાળી સમાઅત વર્ષને વધારે ભાગ વીતિ ગયા પછી એટલે કે “અદ્દત્તરી વાહિં પંચ સપ્તતિ અર્થાત્ પંચોતેર વર્ષ અને “માહૂિ કઢનવર્દિ રેëિ સાડા આઠ માસ બાકી રહે ત્યારે એટલે કે બેંતાલીસ હજાર વર્ષ જૂના એક કેરાકેટિ સાગરેપમ પ્રમાણુવાળા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩ ૨ ૩
Page #335
--------------------------------------------------------------------------
________________
ચોથા આરાના કેવળ પંચોતેર વર્ષ અને સાડા આઠ માસ બાકી રહે ત્યારે અને તે જિલ્લા સવ માણે પ્રસિદ્ધ એવી ગ્રીષ્મત્ર તુના ચોથા માસમાં “અમે પક્ષે નાતાઢયુ આઠમા પક્ષમાં એટલે કે અષાઢ શુકલ પક્ષની છઠ્ઠી તિથીની રાત્રે ‘શુરાહિ gravi હસ્તોત્તર અર્થાત ઉત્તરાફાગુની નક્ષત્રમાં નોમુરાન એગ આવે ત્યારે અર્થાત્ ઉત્તર ફાગુની નક્ષત્રની સાથે ચંદ્રનો યોગ પ્ર પ્ત થાય ત્યારે ‘મહાવિરસિદ્વય પુરાવપુરાવા' મહાવિજય સિદ્ધાર્થ પત્તરવર અર્થાત્ પ્રધાન પુંડરીક કમલની જેમ “વિતાસોવરિયાળા ગો’ શ્વેતદિફરવરિતક વમાન નામના “મદાવમાળા મહાવિમાનરૂપ દેવલેકર્થ ‘વીરં સારવમારું ભાવયં પાત્તા” વીસ સાગરોપમ આયુષ્યને પૂર્ણ કર્યા પછી કરવgi: આયુષ્યનો ક્ષય થયા પછી અર્થાત દેવાયુષ્યને ક્ષય થયા પછી ફિસ્વરૂ દેવેલેકના વૈક્રિયશરીરની સ્થિતિકાળ સમાપ્ત થયા પછી તથા “મવસ્થા ” ભવક્ષય દેવગતિ નામના કમનો ક્ષય થયા પછી અથૉત્ દેવભવ સમાપ્ત કરીને તથા દેવલેથી ‘qu' ચુત થઈને “વરૂત્તા' દેવકથી અવીને 'રૂદ વહુ નીવે જ વી આ જંબુદ્વીપ (એશિયા) નામના દ્વીપમાં અર્થાત્ જબૂદ્વીપમાં રોહિદૃઢમાં દક્ષિણ ભારતમાં દક્ષિણ ભરતખંડમાં “ટ્રાફિકનgrછંદપુરસંનિવેસં દક્ષિણ દિશામાં બ્રહ્મણ કુડપુર નામના ઉપનગરમાં “ઉત્તમત્ત મgurણ કાઢસોત્તર કૉટિલ્ય ગોત્રના ઋષભદત્ત નામના બ્રાહ્મ ણની પત્ની “રેવાના Higg ગારુંધરા 7Tg” જાલંધરાયણ ત્રવાળી દેવાનંદા બ્રાહ્મણીના ઉદરમાં પ્રવેશ કરતા “દુ મવમૂળ' સિંહ સરખા ગાળે પોતાના આત્માથી “કુરિંછ
સંવતે” ગર્ભ પણાથી ઉત્પન્ન થયા તથા તે સમયે “સપને મરવં મહાવીરે શ્રમ ભગવાન મહાવીર સ્વામી “ત્તિનાળોવાઈ ગાવિ દો ત્રણ જ્ઞાનેથી યુક્ત થયા. અર્થાત્ શ્રુતજ્ઞાન, અતિજ્ઞ ન અને અવધિજ્ઞાનરૂપ ત્રણ જ્ઞાનેથી યુક્ત થયા. તેથી જ ‘સામતિ કાજરૂ ચ્યવન કરીશ અર્થાત્ દેવેલકમાંથી ચ્યવન કરીશ એ પણ જાણતા હતા અને “રnfપત્તિ નાળg' હું વિત થાઉં છું અર્થાત્ દેલેકમાંથી ચ્યવન કરી ચુકેલ છું. એ પણ જાણતા હતા પરંતુ “મળે ન કાળરૂ ચ્યવન કરી રહેલ છું, અર્થાત્ વર્તમાનકાળમાં ચ્યવન કરીશ તે જાણતા ન હતા. કેમકે-“સુમેળ છે જે gujત્તે’ વનને વર્તમાનકાળ ઘણેજ સૂક્ષમ હોવાથી જાણવા યોગ્ય હોતું નથી, અર્થાત્ જુગતિથી ચ્યવનકાળમાં એક સમય હોય છે. અને વકગતિથી વન કરવામાં ઓછામાં ઓછા બે સમય અને વધારેમાં વધારે ચાર સમય હોય છે. તેથી ચ્યવનકાળ ઘણું જ સૂક્ષમ હેવાથી ન જાણવા યોગ્ય માનવામાં આવેલા છે. “તો તમને મજાવં મલ્હાવીરે હિયાળુપ વેળ” તે દેવવેક થી ચ્યવન કર્યા પછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના હિતચિંત અને દયાળું શકપ્રેરિત દેવે હદયમાં વિચાર્યું કરીને રિટ' અમેએ આ આચા૨ જીતી લીધું છે તેમ સમજીને “તે વાત તને
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩ ૨૪
Page #336
--------------------------------------------------------------------------
________________
મrણે” એ વર્ષના ત્રીજો માસ અને “ઉત્તમ રૂપાંચમા પક્ષમાં અર્થાત્ “મારો દુ' અશ્વિન કૃષ્ણ પક્ષમાં “તરણ આવરણ તેરવીવાળ આસો માસની તેરસ તિથિની રાત્રે ‘ઘુત્તfહું તત્તળ' હસ્તત્તર અર્થાત્ ઉત્તરા ફાગુની નક્ષત્રની સાથે “રોગમુવાજui’ ચંદ્રને યોગ પ્રાપ્ત થાય ત્યારે એટલે કે પૂર્વોક્ત વર્ષના ત્રીજા મહીનાના આસું વદની તેરસ તિથિની રાત્રે ઉત્તરા ફાગુની નક્ષત્રની સાથે ચંદ્રમાને સંબંધ થયે ત્યારે ‘વાણી િસારુ ત્તિ બાસી રાત દિવસ વિરૂતેદિ' વીતિ ગયા પછી તેની પણ સુવિચરૂ પરિવાર કાશીમી રાત દિવસના પર્યાય (વારો) વામ આવ્યું ત્યારે અર્થાત્ કાશીમી રાત્રે ળિFruggéનિવેરા દક્ષિણ દિશા બાજુના બ્રાહ્મણ કુળના નિવાસ સ્થાનરૂપ કંડપુર નામના ઉપનગરથી ઉત્તરત્તિયyપુજનિયંતિ' ઉત્તર દિશા તરફના ક્ષત્રિય કુલના નિવાસ સ્થાનરૂપ કુડપુર નામના ઉપનગરની “ના, ત્તિવાળ’ જ્ઞાત વંશના ક્ષત્રિય જાતિમાં દ્ધિથર વૃત્તિથ વગુત્તર કાશ્યપ ગોત્રના સિદ્ધાર્થ નામના ક્ષત્રીયની પત્ની “રિત જાણ ક્ષત્તિ જળg afસટ્ટર દુત્તાd' વાસિક ત્રવાળી ત્રિશલા નામની ક્ષત્રિય સ્ત્રી જાતના જણમાળ પુછાળે” અશુભ પુદ્ગલેને અર્થાત્ અમાંગલિક પરમાણુઓને “મવાર પિત્તા અપહાર કરીને અથત ગર્ભાશયથી બહાર કઢાડીને અને કુમાળે પુજા જfeત્ત એ ગર્ભાશયમાં શુભ પુદ્ગલેને પ્રક્ષેપ કરીને અથાત્ માંગલિક પરમાણુરૂપ પુદ્ગલેને રાખીને “છિત્તિ દમં સારૂ ત્રિશલા મહારાષ્ટ્રના ગર્ભમાં પ્રવેશ કરાવ્યું અર્થાત શકે. ન્દ્રની આજ્ઞાથી દેવેન્દ્ર દેવાનંદ બ્રાહ્મણીના ગર્ભમાંથી કહાડીને ભગવાન્ શ્રી મહાવીર સ્વામીને ત્રિશલાના ગર્ભમાં મૂકી દીધું અને ત્રિશલાના ગર્ભમાં રહેલ બાળકને દેવાનંદ બ્રાહ્મણના ગર્ભમાં લાવીને મૂકી દીધે એજ ભાવથી કહ્યું છે કે જે વિ ચ સે તિરસ્કાર સ્વત્તિયાળી જે ત્રિશલા ક્ષત્રિયાણીના “છિત્તિ જ ઉદરમાં ગર્ભ હતા “d વિજ” તેને પણ “ળિ મrangવુરસંનિવેસં’િ દક્ષિણ દિશાના બ્રાહ્મણ કુલના નિવાસ સ્થાન ભૂત કુડપુર નામના ઉપનગરમાં “કસમત્તલ માળH' ગભ દત્ત બ્રાહ્મણની “સારુષોત્તર’ કૌડિલ્ય ગેત્રવાળા રસાળંા મળીe” દેવાનંદા બ્રાહ્મણના ‘વારું રચનાત્તાપે? જાલંધરાયણ ગોત્રવાળી પત્નીના “છિત જ સાફૂરુ ઉદરમાં ત્રિશલાના ગર્ભને લાવીને રાખી દીધે. અર્થાત્ જે ગર્ભ ત્રિશલા નામની ક્ષત્રીયાણીના ઉંદર માં હતો તે ગર્ભને દક્ષિણ દિશામાં રહેવાવાળા બ્રાહ્મણ કુડપુર નામના સંનિવેશ અર્થાત્ ઉપનગરમાં કૌડિલ્ય ગેત્રના ત્રાષભ દત બ્રાહ્મણની પત્ની જાલંધરાયણ ગત્રવાળી દેવાનંદ બ્રાહ્મણના ઉદરમાં હરણ કરીને મૂકી દીધું અને ગર્ભના ફેરફારવાળા સમયમાં જ “ક્ષમળે માવં મહાવીરે' શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ‘તિનાવરણ રાવ દોથા ત્રણ જ્ઞાનથી યુક્ત પણ થઈ ગયા. અર્થાત્ ઉક્ત પ્રકારથી ગના પરિવર્તન સમયમાં જ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને શ્રુતજ્ઞાન, મતિજ્ઞાન અને અવધિજ્ઞાન પણ પ્રાપ્ત થઈ ગયા. તેથી અર્થાત એ ત્રણ જ્ઞાનથી યુક્ત હેવાથી “રિનિરક્ષifમત્તિ જ્ઞાન અને (મહાવીર સ્વામિ) દેવે દ્વારા બીજા ગર્ભમાં પહોંચાડાશે. એવું પણ જાણતા હતા. “જ્ઞાનિકળે કાગ' તથા દેવેન્દ્ર દ્વારા ગર્ભાન્તરમાં મને લઈ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩ ૨૫
Page #337
--------------------------------------------------------------------------
________________
જવાય છે એમ પણ ભગવાન જાણતા હતા, એજ પ્રમાણે “સારિમિત્તિ શાળરૂ સમrisણો’ હું દેવેન્દ્ર દ્વારા બીજા ગર્ભમાં લઈ જવાઈ રહ્યો છું એવું પણ જ્ઞાન ભગવાન મહાવીર સ્વામીને થયું આ વાત સુધમ સ્વામી ગણધરને હે આયુષ્યન્ શ્રમણ એવું સંબોધન કરીને કહે છે. જો કે કયાંક આગોદય સમિતિ દ્વારા પ્રકાશિત થયેલ આચારાંગસૂત્રમાં અને કપસૂત્રમાં “વારિકનમાળે કાળરૂ એ પાઠની જગ્યાએ “સારિકનમાળે ળો નાગરૂ’ આવે પાઠ પ્રગટ થયેલ છે. પરંતુ પ્રાચીન હસ્તલિખિત અને અન્ય પ્રકાશિત થયેલ પુસ્તકમાં “સારિકનમાળે કાગ’ પાઠ ઉપલબ્ધ થાય છે તેથી આજ પાઠ એગ્ય લાગવાથી અત્રે રજુ કરેલ છે. કેમકે ગર્ભસંહરણ કાળ અંતમુહૂર્તરૂપ હોવાથી અત્યંત સૂકમ રૂપ નથી. તેથી એ કાળમાં ગર્ભસંહરણની ક્રિયાને ભગવાન જાણી શકે છે.
હવે ભગવાન શ્રી મહાવીર સ્વામીના શુભ જન્મનું નિરૂપણ કરવામાં આવે છે. તે જં કાઢેળ તે gi” તે કાળમાં અને તે સમયમાં અર્થાત દુષમ સુષમા નામના ચોથા આરનો ઘણે ખરો સમય વીતિ ગયા પછી “તિરસ્ત્રાણ ત્વત્તિયાળg” ત્રિશલા નામની ક્ષત્રિયાણીને બહૂડના વારું કોઈ એક સમયમાં નવ છું મારા ઘદુgિourળ' નવ માસ પૂરા થયા પછી અને સમાજ ફંડિયાળ વણવતા સાડાસાત દિવસ વીતિ ગયા પછી “જે તે જિળ ઢિને માણે ગ્રીષ્મ ઋતુના પહેલા માસ અને “દુત્તે પર્વે બીજો પક્ષ અર્થાત્ “વિત્ત મુદ્દે ચૈત્ર શુકલ પક્ષ અર્થાત્ ચૈત્ર માસના શુકલ પક્ષમાં “તH ચિત્તાદ્રશ્ન તેરસીકળ” ચૈત્ર માસના શુકલ પક્ષની તેરશ તિથિમાં “ઘુત્તરાહિં
હસ્તેત્તર અર્થાત્ ઉત્તરા ફાગુન નક્ષત્રની “સર્ષ નોમુરાજા' સાથે ચંદ્રમાને વેગ થયે ત્યારે “મi માં મહાવીર કરો, કરોrli vયા પૂર્ણ આરોગ્યવાળા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને પૂર્ણ આરોગ્યવાળા ત્રિશલા ક્ષત્રિયાણીએ જન્મ આપ્યો. અર્થાત્ શ્રીમત્રતુના પહેલા ચૈત્ર માસના શુકલ પક્ષની તેરશને દિવસે ઉત્તરા ફાળુની નક્ષત્રની સાથે ચંદ્રનો વેગ હતું ત્યારે પૂર્ણ આરોગ્યવાળા વીતરાગ શ્રેતાદિ ત્રણ જ્ઞાનવાળા શ્રી મહાવીર સ્વામીને શુભ જન્મ થયો. આ રીતે ત્રીજું કલ્યાણક સંપન્ન થયું. છે સૂવ ૨ છે
ટીકાથ-હવે ભગવાન શ્રી મહાવીર સ્વામીને જન્મ થયા પછી દિવ્યાતિશય માહાભ્યનું નિરૂપણ કરતાં ભગવાનની બાળ ક્રીડનું વર્ણન કરવામાં આવે છે.–soi શું તિરા વત્તિorf” જે રાત્રે પૂર્ણ “મi માં મહાવીર આરેગ્યવાળા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને “રોચા અરયં પકૂચો પૂર્ણ સ્વસ્થ ત્રિશલા ક્ષત્રિયાણિએ પૂર્ણ આરોગ્યવાળા ભગવાનને જન્મ આપે “તof tહું માળવવાનુમંતાનોસિવિમળarસિ હિ” એ રાત્રે ભવનપતિ–વાનયંતર-જ્યોતિષિકવિમાનવાસી દેએ અને વીહિં’ દેવિયાએ “વચહિં ૩૫હિંચ ભૂલેક પર ઉતરતાં અને સુમેરૂ પર્વત
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩ ૨૬
Page #338
--------------------------------------------------------------------------
________________
પર ચઢત‘ì મલ્લેિ તૈમુન્નો” એક મહાન દિવ્ય વિમાન પ્રકાશ કર્યાં અને ફેવસંનિવાપ વા' દેવાના નિપાતથી થયેલ દેવકાલાહુલ શબ્દ પણ કલ્વિ ંગામૂળ ચાત્રિ હોય' એક સાથે ઉત્પન્ન થયા અર્થાત્ તે વધુ માન શ્રીમહાવીર સ્વામીના શુભ જન્મની રાત્રે અટ્ટહાસ્યથી અને દિવ્ય પ્રકાશ યુક્ત થઈ નાં રગ તિલાવત્તિયાળી' જે રાત્રે પૂર્ણ સ્વસ્થ ત્રિશલા ક્ષત્રિયાળુિએ ‘સમળ` માત્ર' માત્રી' જોયા રોય સૂચ' પૂર્ણ આરાગ્યવાળા શ્રમણ ભગવાન મહાવીરસ્વામીને જન્મ આપ્યું: તન્ન વર્ષે ટેવાય તેવીો ચ' એ રાત્રે ઘણા વૈમાનિક ધ્રુવે અને દેવી એ ાં મદું ગમયવાતું ' એક અમૃત-સુધાના ભારે વરસાદ વરસાવ્યેા તથા પચાસ ૨ જુળવાસં સુગન્ધિત દ્રવ્યના વરસાદ વરસાવ્યે તથા સુગધવાળા ચૂર્ણના વરસાદ વરસાવ્યે તથા ‘જુવાસું ' પુષ્પવૃષ્ટિ કરી એવં હિળવાસ ૨ ચળવાયું ૨ વાલિમુ” હિરણ્ય, સુવર્ણ અને રતના વરસાદ વરસાવ્યેા. તથા પદ્મરાગ મરકત ઇન્દ્રનીલમણિ વગેરેના વરસાદ વરસાવ્યેા, તથા નળ ગિત્તિસજાવત્તિયાળી’ જે રાત્રે અત્યંત સ્વસ્થ એવા ત્રિશલાક્ષત્રિયાણિએ સમળ મયં મહાવીર લોચા અજ્ઞેયં સૂચ પૂર્ણ આરોગ્યવાળા શ્રમણ ભગવાન્ મહાવીર પ્રભુ ને જન્મ આપ્યું. તળ ગ મળદ્ યાળમંતરનો નિય’એ રાત્રે ભવનપતિ વાનભ્યન્તર જ્યે!તિષિક 'વિમાળવાસનો લેવા ચ ફૈવીત્રો ચ’ વિમાનવાસી દેવાએ અને વિચે એ ‘સમળÆ માવો માથીમ્સ'શ્રમણ ભગાન મહાવીર સ્વામીને ‘સૂ મારૂત્તિસ્થયમિસેનં ૬ સુ' શુચિ ક્રમ અર્થાત્ પ્રસૂતિ થયા પછી પવિત્રતા કારક કર્મો છપ્પન દિશા કુમારિયાએ કર્યુ અને ચાસડ ઇંદ્રોએ સુમેરૂ પર્વતના પડક નામના ઉદ્યાનમાં ભગવાન મહાવીર સ્વામિને લઇ જઇને તેએને જન્માભિષેક કર્યાં. નબો ળ' મિક્ સમળે માત્ર મહાવીર' તથા જે દિવસથી શ્રમણુ ભગવાન મહાવીર સ્વામી ‘ત્તિસજાર્ વ્રુત્તિયાળી' ત્રિશલા ક્ષત્રિયાણી ના દુનિચ્છસિ મ બા' ઉદરમાં ગર્ભરૂપે આવ્યા. ‘તોળ મિકૢ તે વિપુઙેળ હિરોળ મુદ્દોન' તે દિવસથી ત્રિશલાના વંશમાં પુષ્કળ પ્રમાણમાં રજત, હિરણ્ય, વગેરેથી અને સુવણું થી તથા નેળ ધમ્મેન' રૂપ્યકાદિ ધનથી તેમજ ડાંગર, ઘડુ, બાજરી, જુવાર વિગેરે ધાન્યથી તથા ‘માળિગ મુત્તિì” મરકતમણિ વિગેરે મણિયેથી તથા મુક્તામણિ વિગેરેથી તથા ‘સંજ્ઞ સિદ્ધવવાઢેળ અશ્ર્વ અન્ન વિન્દ્વ' શ ંખ, શિલાપ્રવાલથી વધા લાગ્યા. અર્થાત્ ધનધાન્ય હિરણ્ય, રજત, સુત્રણ કનક મણિ મૌક્તિક વિગેરેથી સમૃદ્ધ થવા લાગ્યા. ‘તો ” સમનરસ માત્રઞો મહાવીરસ_કાશ્માવિયો' તે પછી શ્રમણ ભગવાન્ મહાવીર સ્વામીના માતાપિતા ‘Ëમટ્ઠ' નાગિન્તા' એટલા હિણ્ય વગેરે ધનધાન્ય વિગેરે સમૃદ્ધિથી યુક્ત થયેલ અર્થાં–પ્રકારન જાણીને તેમજ નિવૃત્તાખિ દુઃતંત્તિ' શોચ-સૂતકના દસ દિવસ વીત્યા પછી ‘સૂકૂચ સિ’ પવિત્ર થયા બાદ ત્રિપુરું અસળવાળવાÉસામં પ્રવરણાર્વિતિ' પુ કુળ પ્રમાણમાં અશનપાન ખાદિમ અને સ્વાદિમ ચાર પ્રકારના આહાર જાતને રસાયા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
३२७
Page #339
--------------------------------------------------------------------------
________________
દ્વારા બનાવરાવ્યા. સુત્રવાવિત્ત' તથા અશનાદિ ચારે પ્રકારના આહારજાત બનાવરાવીને ‘મિત્તળાલયળસંવધિવŕ' મિત્ર જ્ઞાતિ, સ્વજન, કુટુંબ તથા સબંધિ વર્ગને ‘વૃત્તિમંતંતિ’ નિમ’ત્રણ આપ્યું ‘મત્તનાÄયળસંધિયાં' મિત્ર જ્ઞાતિ સ્વજન કુટુ'બ તથા સમ ́ીવને ૩નિમંત્તિ ત્તા' નિમંત્રણ આપીને તથા વર્વે સમળમાદળશિવળવળીમાદુ' ઘણા શ્રમણુ બ્રાહ્મણુ —કૃપણુ અને વનીપકાને અર્થાત્ ચરક શાકય વિગેરે અન્યતીર્થિક સાધુ દ્વિજ ભેંસુર દીન યાચક આંધળા બહેરા લુલા લંગડા વિગેરેને ‘મિછુંદનપદમાફળ વિચ્છેદું તે' ભસ્મ ધારણ કરનારા ભિક્ષુક ગણાને ભાજન કરાવવા લાગ્યા. તયા ‘વિનોવિત્તિ’ ભાજન અન્ન વસ્ત્ર વિગેરેના સત્કારથી તેમનું રક્ષણ કરવા લાગ્યા તથા વિમ્સાળિત્તિ' વિશેષરૂપથી ભેજનાદિ કરાવવા લાગ્યા. તથા ‘વાચારેલુ વાળ વપ્નમાŽત્તિ' યાચકૈાને અન્નવસ્ત્રાદિના વિભાજનપૂર્વક દાન આપવા લાગ્યા. એ રીતે ત્રિદુિત્તા વિવિત્તા વિલાનિન્ના' એ રીતે ભેજન કરાવીને તથા અન્નવસ્ત્રાદિથી સ’રક્ષણ કરીને પ્રેમપૂર્વક વિશ્રામ પમાડીને ‘હાયારેવુ વાળ માતૢત્ત' યાચકાને અન્નવસ્ત્રાદિ આપને તે પછી 'મિત્તરૂં સબળસંબંધિમાં' મિત્ર. જ્ઞાતિ, સ્વજન અને સંબંધિ વને ‘મુંલાવિજ્ઞા’ ભેજનાદિ કરાવીને મિત્તત્તાલચળસંબંધિ મેળો મિત્ર જ્ઞાતિ સ્વજન કુટુંબાદિ સબધિત્રંગ દ્વારા અમેચાર્ય નાયિકા જાવિત્તિ' વક્ષ્યમાણ પ્રકારથી નામકરણ સ ́સ્કાર કરાવ્યે ‘ઝબોળવ$g મે મારે જે દિવસથી આ કુમાર તિસઢાણ ત્તિયાળીહ હ્રન્ટિંત્તિ' ત્રિશલા નામની ક્ષત્રિયાણીના ઉદરમાં નમે જૂ' ગર્ભરૂપે દેવાએ સ્થાપિત કર્યો ‘તોળ પમિરૂ ર્ફોર્મ કુરુ' તે દિવસથી આરભીને માકૂળ અર્થાત્ સિદ્ધાર્થી ક્ષત્રિયનું મૂળ ‘વિપુસેન ફિરોળ સુપñન પુષ્કળ હિરણ્ય, રજત, સુવર્ણ. ‘ધોળું ધન્ગેનું' ધન ધાન્ય અનાદિ વસ્તુએથી તથા ‘માળિયેળ મુત્તિ' મરકતાદિ મણુિયાથી માતીથી તથા સન્નિવ્વવાઢેળ' શ‘ખશિલાપ્રવાળ વિગેરે અનેક પ્રકારની સમૃદ્ધિથી ‘વ લવ વિદ્ધ' અત્યંત અધિક ભરપૂર રહે છે. ‘તા હોકળ કુમારે વદ્યમાને' તે કારણથી અર્થાત્ હિરણ્યાદિ સમૃદ્ધિથી વૃદ્ધિ ંગત થવાના કારણે આ બાળક વમાન નામથી પ્રસિદ્ધ થાવા એમ વિચારીને વદ્ધમાન એ પ્રમાણે નામ રાખ્યું. ‘ગોળ સમળેમનું મહાવીરે તે પછી શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી પંચધારે હવà' પાંચ ધાત્રિએી પરિવૃત્ત થયા અર્થાત્ ભગવાન્ મહાવીર સ્વામીની પરિચર્યા વિગેરે કરવા માટે પાંચ ધાત્રી વર્ષમાણુ કાર્યો કરવા માટે રાખવામાં આવી. તંજ્ઞા’ જેમ કે-‘ટ્વી ધા' ક્ષીરધાત્રી એટલે કે દૂધ પીવરાવવાળી ધાત્રી તથા ‘મંગળવા' મજ્જન અર્થાત્ નવરાવવાવાળી ધાત્રી તથા ‘મંકળવાÌg’ વસ ભૂષણ અને અલકાર પહેરાવનારી ધત્રી તયા ‘વેહાદળવાર્ત' રમતગમત વિગેરે ખેલાવનારી ધાત્રી તથા અંધારૂ' 'કધાત્રી અર્થાત્ ખેાળામાં રાખીને રમાડવાવાળી ધાત્રી એ રીતે પાંચ ધાત્રી અર્થાત્ દાસીયેથી યુક્ત થયા. તે પછી ‘અંગો-બં સાન્નિમાળ' એક ખેાળામાંથી બીજા ખેાળામાં
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૨૮
Page #340
--------------------------------------------------------------------------
________________
લેવાતા ભગવાન શ્રી મહાવીર સ્વામી “બ્બે મળિકૃમિત્ત' પરમ રમણીય શંખ મર્મર અને રત્નજડિત આંગણામાં રિસરમુછીને વિ' પર્વતની ગુફામાં ઢંકાયેલા જવા પાથવે રૂપ' પર્વતની ગુફામાં ઢંકાયેલ ચંપાના વૃક્ષની જેમ “મહાપુપુત્રી સંવઢ૩ ક્રમશઃ, દરાજ વધવા લાગ્યા. “ બં સમળે માવે મલ્હાવીરે' તે પછી શ્રમણ ભગવાન શ્રી મહાવીર વર્ધમાન સ્વામી ‘વિઘાચરિન-વળવત્તાસ્ટમ' સ્વયં જ્ઞાન વિજ્ઞાન દિથી યુક્ત થઈને કૌમાર શૈશવ અને બાલ્ય અવસ્થાથી નિવૃત્ત અથત યુવાવસ્થા પ્રાપ્ત કરીને “અહુરૂવાણું અધિક ઉત્સુક્તાથી રહિત થઈને અર્થાત્ વિશેષ લાલચ રહિત થઈને “રાારું માથુરણTહું મહા ઉદાર મનુષ્યને ભેગવવા લાયક “ચઢાળાÉ વયમાણ પાંચ સંખ્યાના લક્ષણ યુક્ત સ્વરૂપવાળા “ામમારું કામે પગોને અર્થાત્ “afસરસ વધા” શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ વિષયક ઉપભેગેને “પરિવારને અનાસક્તિ પૂર્વક ઉપભેગ કરતાં કરતાં “gવે ર ળ વિહારુ ઉક્ત પ્રકારથી ઉદાસીનતાપૂર્વક રહેવા લાગ્યા અર્થાત્ શ્રમણ ભગવાન મહાવીર વદ્ધમાન સ્વામી જન્માક્તરના સંસ્કારથી તે જ્ઞાનવિજ્ઞાનથી પરિપૂર્ણ થઈને યુવાવસ્થામાં વિષય સેવનની વધુ પડતી ઉત્સુકતા રહિત થઈને શબ્દસ્પર્શાદિ પાંચ વિષયને અનાસક્તિપૂર્વક ઉપભેગ કરતાં કરતાં સાંસારિક વિધ્યાથી ઉદાસ થઈને જીવન વિતાવવા લાગ્યા. સૂટ ૩ છે
હવે શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીના કુટુંબ પરિવારના નામનું પ્રતિપાદન કરવામાં આવે છે. -
ટીકાઈ–“મળે માવે મgવીરે જાવ ' શ્રમણ ભગવાન મહાવીર સ્વામી કાશ્યપ શેત્રના હતા. “ત૨avi તિમિર નામધન્ના મન્નિતિ” તેમના ત્રણ નામ આ વક્મણ રીતે કહેવામાં આવે છે. “ના તે ત્રણે નામોને કમશઃ બતાવવામાં આવે છે – એ કાશ્યપ શેત્રવાળા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનું પહેલું નામ “ગમ વિષે સંતિ ઘમાળે” માતાપિતાએ “વર્ધમાન” એ પ્રમાણે રાખ્યું હતું. હવે માતાપિતા દ્વારા રાખવામાં આવેલ બીજું નામ “Hસંપુરૂ કમળ’ સહસં મુદિત અર્થાત્ સ્વાભાવિક ગુણથી ઉત્પન્ન થવાથી તથા સમભાવ રાખવાથી તથા ઘેર તપસ્યા કરવાથી “શ્રમણ એવું નામ સમજવું.
હવે મહાવીર એ પ્રમાણે નામ કરવાના હેતુનું પ્રતિપાદન કરે છે. મીમં મામેરવું વરા અર્થમાં ભીમ અર્થાત્ ભયાનક અને “ભય ભૈરવ' એટલે કે અત્યંત ભત્પાદક હોવાથી ભીષણ તથા ઉદાર અર્થાત્ પ્રધાન તથા અવિચલ અર્થાત્ પોતાના કર્તવ્ય માર્ગથી ચલિત ન થવાવાળા તથા “ હું નત્તિ પરીષહ એટલે કે બધા પ્રકારના કલેશને સહન કરવાવાળા હોવાથી વેહિં તે નામ જર્ચ સને મri મહાવીરે દેએ તેમનું નામ શ્રમણ ભગવાન મહાવીર એ પ્રમાણે રાખ્યું હતું એટલે કે સાંસારિક સઘળ કલેશને સહનાર હવાથી દેએ “મહાવીર' એ પ્રમાણે નામ રાખ્યું હતું હવે ભગવાન શ્રી મહાવીરના પિતાના નામનું કથન કરે છે. “સમજણ v માવો મહાવીર' શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીના
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩ ૨૯
Page #341
--------------------------------------------------------------------------
________________
‘પ્રિયા જાલવનુત્તળ’ પિતા કાશ્યપ ગેત્રના હતા‘તહ્માં ત્તિન્તિ નામથેના માહ્નિકનંતિ' અને એ મહાવીર સ્વામીના પિતાના પણ ત્રણ નામે આ વક્ષ્યમાણુ પ્રકારના હતા. ‘તું ન જેમકે-‘સિદ્ધસ્થેા' સિદ્ધા આ પહેલું નામ છે. ‘સિ સેવા' શ્રેયસ આ ખીજું નામ છે. અને ‘જ્ઞસંવા’ યશસ્તી આ ત્રીજું નામ છે. હવે શ્રમણ ભગવાન મહાવીરના માતાના નામનું કથન કરે છે. ‘સમળરસ નું મત્રો મહાવીરÆ' શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના ‘અમ્મા વાનિવ્રુત્ત ગુત્ત' માતા વાસિષ્ઠ ગોત્રેપન્ના હતા. ‘લીસેળ તિનિનામષેકજ્ઞા માહિ જ્ગતિ' તેમન! પણ ત્રણ નામ આ વયમાણ રીતે કહેવાય છે. ‘તું ના' જેમકે-તિલØાવા' ‘વિશલા' આ પહેલું નામ છે. અને તે વિન્નારા' વિદેહત્તા, આ ખીજુ ન મ છે. તથા ‘પિયસાળિીવા’ પ્રિયકારિણી આ ત્રીજું નામ છે. અર્થાત્ મહાવીર સ્વામીના માતાના ક્રમશઃ ‘ત્રિશલા, વિદેહદત્તા અને પ્રિયકારણી એ રીતે ત્રણ નામધેય સમજવા.
હવે ભગવાનના કાકાનું નામ કહેવામાં આવે છે.-સમળરસ નું માવળો મહાવીરરસ' ભગવાન મહાવીર સ્વામીના પિતૃન્ય અર્થાત્ પિતાના ભાઈ (કાકા)નું નામ ‘મુવાલે વ્હાલવ નોત્તેનેં' સુપાર્શ્વ કશ્યપ ગોત્રના હતા, હવે મહાવીર સ્વામીના મેાટાભાઈનુ નામ બતાવે છે, ‘સમાસ્સ નું માવળો મર્વીર્સ'. શ્રમણ ભગવાન મઠ્ઠાવીરના‘નેટ્ટે માયા' મોટાભાઇનું નામ ‘7 વિદ્વળે' નન્દીવર્ધન હતું ‘હ્રાસત્રનુત્તળ’ અને તે કાશ્યપ ગાત્રવાળા છે.
હવે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની મેટીમહેનતુ નામ કહે છે. ‘સમસ્તુ હું માવશો મહાવીરÆ' શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની ‘લેટ્ટા મળી' મેટી ખડેનનુ' નામ' વંસળા વ્હાલવનુત્તેને' સુદ ના હતું અને તે કાશ્યપ ગોત્રા હતા. અર્થાત્ કાશ્યપ ગેત્રમાં જન્મેલ હતા, હવે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની પત્નીનું નામ અને ગેાત્ર બતાવે છે.-સમળસ નું મવકો મહાવીરä' શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની “મન્ના નસોયા હોકિન્ના નુત્તેન’ ધર્મ પત્નીનુ નામ યશેાદા હતું અને તે કૌડિન્ય ગેત્રોપન્ના હતા.
હવે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની કન્યાનું નામ બતાવે છે. ‘ક્ષમળસ્ક હું મા વો મહાવીસ ધૂયા' શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની કન્યા દાસનુત્તેળ' કાશ્યપ ગેત્રા હતા. તીમેળો નામધેન્નાથમમાઽિતિ' તેમના એ નામ વક્ષ્યમાણુ રીતે કહેલ છે. ‘તે નહ’. તે આ પ્રમાણે ‘લઘુગ્ગાવ) ચિત્તળાવ' અનેજજા અને પ્રિયદર્શીના અર્થાત્ મહાવીર સ્વામીની કન્યાનું નામ અનેાજા અને પ્રિયદર્શીના એમ બે નામ હતા ! હવે ભગવાન શ્રીમહાવીર સ્વામીના ભાણેજોનુ નામ કહે છે. સમસનું મળવો મહાવીસ નત્તમૂ’ શ્રમણુ ભગવાન શ્રીમહાવીર સ્વામીના ભાણેજી ‘જોલિયાપુત્તેળ' કૌશિક ગેત્રા હતી અને ‘તીલેન
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૩૦
Page #342
--------------------------------------------------------------------------
________________
રો નધિmil’ તેમને બે નામે “વફન્નતિ આ વક્ષ્ય માણ પ્રકારથી કહેલા છે. “i agr’ જેમકે-રેસાવા નાવવા’ શેષવતી અને યશસ્વતી એ પ્રમાણે હતા. સૂ૦ ૪
ટીકાર્થ-હવે શ્રમણ ભગવાનના માતાપિતાને બારમા દેવલે કની પ્રાપ્તિ અને ત્યાંથી ચુત થઈને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પત્તી અને સિદ્ધિપ્રાપ્તિનું કથન કરવામાં આવે છે–“સમા દસ મજાવો મહાવીર’ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના “કસ્માનિયરો પારાવશ્વકના માતાપિતાને અર્થાત્ ત્રિશલા નામની માતાને અને સિદ્ધાર્થ નામના પિતાને પાર્શ્વનાથ તીર્થકરની શિષ્ય પરંપરા પ્રાપ્ત થવાનો અવસર મળે. અર્થાત્ તીર્થંકર પાર્શ્વનાથ પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરીને સમોવાણા ચાવ દોથા શ્રમણ જૈન સાધુઓના ઉપાસક થયા. તેણે વર્લ્ડ વારાફુ તેઓએ અર્થાત્ શ્રમણ ભગવાનના માતાપિતાએ એટલે કે ત્રિશલા અને સિદ્ધાર્થ એ બન્નેએ ઘણા વર્ષ પર્યત “ક્ષમળવાપરિયા ૪ત્તા શ્રમણના ઉપાસકપણાની પર્યાયને અર્થાત્ શ્રાવક ધર્મનું પાલન કરીને “જીજું નવનિરાશાળં છ જવનિકાયનું અર્થાત્ પૃથ્વીકાય–અષ્કાય-તેજકાય-વાયુકાય-વનસ્પતિકાય અને ત્રસકાયરૂપ જીવસમૂહોના “નારFણનિમિત્તે સંરક્ષણ માટે સારોરૂત્તા આલેચના કરીને અને “નિંદિત્તા નિંદા કરીને અર્થાતુ પિતાની સાક્ષિપણામાં નિંદા કરીને તથા “ત્તિ” ગુરૂ આચાર્ય વિગેરેની સામે ગર્પણ કરીને તથા “gદિવāમિત્તા’ પ્રતિક્રમણ અર્થાત પાપકર્મની નિવૃત્તિરૂપ પ્રતિક્રમણ કરીને બારિ યથાઈ યથાયોગ્ય “વત્તરણ અરિજીત્તારૂં વરિઘન્નિત્તા ઉત્તર ગુણના પ્રાયશ્ચિત્ત અર્થાત્ મુત્તર ગુણવંબંધી પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરીને “કુસંથારí સુદત્તા કશસંસ્થારક એટલે કે દર્ભના આસન પર બેસીને “માઁ દત્તકાત્તા ભક્તપ્રત્યાખ્યાન નામના અનશનનો સ્વીકાર કરીને “રિમાણ મારíતિયા” અપશ્ચિમ અર્થાત્ છેલલી મારણતિક “Hહેનાર” સંલેખના દ્વારા સુવિચાર' શરીરને સુકાવીને “માણે શારું દિશા” યથાકાળ એટલે કે યેગ્ય સમયે કોલ કરીને એટલે કે મરણને સ્વીકાર કડીને “i વિજાતિ” એ શરીરને અર્થાત્ ઔદારિક શરીરને છેડીને “અરવુ તે રેવત્તા ૩૩વરના અયુત ક૯પમાં અર્થાત્ અયુત નામના બારમા વિમાનમાં એટલે કે અશ્રુત નામના બારમાં દેવલોકમાં દેવપણાથી ઉત્પન્ન થયા. “માણે મકાઈ મકવાdi દિfauli” તે પછી અર્થાત્ બારમા દેવલોકમાં ઉત્પન્ન થયા પછી અયુના ક્ષયથી અર્થાત્ દેવલોકમાં રહેવાની આયુષ્ય સમાપ્ત કરીને અને વિક્ષય અર્થાત્ દેવભવને ક્ષય કરીને તથા દેવસ્થિતિનો ક્ષય કરીને ચુત અર્થાત અયુત નામના બારમા દેવલોકમાંથી ' ચ્યવન કર્યું અને રા' એ બારમા દેવકથી ચ્યવન કરીને ‘મહાવિવેદે વા' મહાવિદેહ ક્ષેત્રમાં ‘વળે વાળ ચરમ ઉચ્છવાસ અર્થાત્ અંતિમ શ્વાસ ઉચ્છવાસ લઈને 'િિકન્નરવંતિ’ સિદ્ધ થશે. અર્થાત સિદ્ધિ પ્રાપ્ત કરશે. તથા “કુન્નિણંતિ બેધ પ્રાપ્ત કરશે. અથાત્ તત્વજ્ઞાન રૂપ વિશેષ પ્રકારના જ્ઞાનને પ્રાપ્ત કરશે. તથા “કુચિહ્નતિ’ મુકત થશે એટલે કે-કર્મબંધનથી છૂટિ જશે. તથા “નિદરાફરસંતિ” નિર્વાણ પ્રાપ્ત કરશે અને “વતુરંવાળમાં રિફંતિ” સર્વ દુઃખને અંત કરશે. અર્થાત્ બધા પ્રકારના પ્રારબ્ધ સંચિત વર્તમાન કર્મ જન્ય દુઃખને નાશ કરશે. કહેવાને ભાવ એ છે કે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૩૧
Page #343
--------------------------------------------------------------------------
________________
ત્રિશલા નામના માતાએ અને સિદ્ધાર્થ નામના પિતાએ પાર્શ્વનાથ તીર્થંકરની પાસે દીક્ષા ગ્રહણ કરીને શ્રમણ-જૈન સાધુઓની પરિચર્યા અર્થાત્ સેવા ઉપાસના કરીને ઘણું વર્ષો પર્યન્ત શ્રાવક ધર્મને સ્વીકાર કરીને તેનું પાલન કરીને પૃથ્વીકાય વિગેરે છ પ્રકારની જીવનકાયના સંરક્ષણ નિમિત્તે આલેચનાદિ કરીને પાપકર્મોથી નિવૃત્ત થઈને યથાયોગ્ય મૂત્તર ગુણ સંબંધી પ્રાયશ્ચિત્ત કરીને દર્ભાસન પર બેસીને ભક્તપ્રત્યાખ્યાન કરીને અંતિમ મારણુનિક નામની શરીરની સંખના દ્વારા શરીરને સુકાવીને યોગ્ય સમયે મૃત્યુને પ્રાપ્ત કરીને અમ્રુત દેવલોકથી આવીને મહાવિદેહ ક્ષેત્રમાં અંતિમ ઉહ્વાસ લઈને મોક્ષગતિને પામ્યા. એ સૂત્ર ૫
ટીકાઈ–હવે વીતરાગ શ્રી મહાવીર સ્વામીના દીક્ષા ગ્રહણ કરવાને સંક૯પ બતાવે છે. તે ક્યારે તેમાં રાઈ તે કાળે અને તે સમયે અર્થાત ચોથા આરાનો ઘણે ખરે સમય વિતિ ગયા પછી “મને મમવં મહાવીરે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ના વયપુ જ્ઞાત અર્થાત જ્ઞાતવંશના અને જ્ઞાતપુત્ર “રચનિર’ જ્ઞાતવંશીય સિદ્ધાર્થના પુત્ર અને જ્ઞાતકુળને ચંદ્રમા સમાન પ્રકાશક આહાદક તથા વિદેહ અર્થાત્ વિશેષ પ્રકારના દેહવાળા અર્થાત વા નારાચ સંહનનની સમાન ચતુરસ્ત્ર સંસ્થાન હોવાથી એટલે કે અત્યંત સુડોળ નાક, કાન, ખંભા વિગેરે અવયના સંગઠનવાળા શરીરથી યુક્ત તથા વિધિને વિદેહ દત્ત અર્થાત્ વિદેડદત્તા ત્રિશલાના પુત્ર હોવાની ભગવાન શ્રી મહાવીર સ્વામી પણ વિદેહદત્ત કહેવાય છે. તથા ભગવાન વીતરાગ શ્રી મહાવીર સ્વામી નિત્તે વિદ્યાર્ચ અર્થાત ત્રિશલાના શરીરથી ઉત્પન્ન થયેલ હોવાથી તથા કામદેવ ઉપર વિજય પ્રાપ્ત કરવાથી વિદેહાચે પણ કહેવાતા હતા. તથા “વિહારમા' વિદેહ સુકુમાર અર્થાત ભગવાન શ્રીમહાવીર સ્વામી ગૃહસ્થાવસ્થામાં અત્યંત સુકુમાર હોવાથી વિદેહસુકુમાર પણ કહેવાય છે. આ પ્રકારના જ્ઞાત વંશીય સિદ્ધાર્થના પુત્ર વિદેહદત્ત અને વિદેહાર્ચ અને વિદેહસુકુમાર ભગવાન વદ્ધમાન મહાવીર સ્વામી “તીરં વાતારું વિહંક્ષિત્તિ વ ત્રીસ વર્ષ પર્યત વિદેહ ગૃહસ્થાવાસમાં નિવાસ કરીને એટલે કે ત્રીસ વર્ષ સુધી ગૃહસ્થાશ્રમમાં રહીને “બમ સિત્તા અગાર મધ્ય અર્થાત્ ગૃહસ્થાવાસમાં નિવાસ કરીને “સમપિર્વે જાહfહં માતાપિતાએ કાળ થમ પ્રાપ્ત કરવાથી અર્થાત ત્રિશલા નામની માતા અને સિદ્ધાર્થ નામના પિતાએ આયુષ્ય પૂર્ણ થવાથી કાળધર્મ પ્રાપ્ત કરી દેવામgૉહિં દેવલેક પ્રાપ્ત કરવાથી તથા “સમર પન્ને સમાપ્ત પ્રતિજ્ઞ થવાથી અર્થાત જીવતા માતાપિતાના અર્થાત ત્રિશલા નામની માતાના અને સિદ્ધાર્થ નામના પિતાના પુત્રરૂપ વદ્ધમાન મહાવીર સ્વામીની દીક્ષા ગ્રહણ નહીં કરવા સંબંધી પ્રતિજ્ઞા પૂર્ણ થવાથી એટલે કે માતાપિતાના જીવતા હું દીક્ષા ગ્રહણ કરીશ નહીં, એ પ્રકા૨ની શ્રીમહાવીર વર્તમાન સ્વામીની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ જવાથી અર્થાત્ માતા પિતા બને કાળધમ પ્રાપ્ત થઈ ગયા હતા તેથી ભગવાન શ્રી મહાવીર સ્વામી નિવૃત્ત પ્રતિજ્ઞાવાળા થઈને
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૩ ૨
Page #344
--------------------------------------------------------------------------
________________
દિવા હિos જિજ્ઞા યુવાd' રજતાદિ હિરણ્યાદિ ધનને છોડીને અને સુવર્ણકનક વિગેરે ધનને પણ ત્યાગ કરીને વિચારું ચતુરંગબળ અર્થાત્ હયદળ, અશ્વદળ, રથદળ, તથા પાયદળ આ રીતની ચતુરંગી સેનાનો ત્યાગ કરીને “દિવા વાળ” હાથી ઘેડા આદિ વાહનેને પણ ત્યાગ કરીને વિદવા વાળાના સંતાઈવાં વિgિ' રવાપતેય અર્થાત્ ધન, કનક, રત્નમાણિકયાદિ સારભૂત લક્ષમીને ત્યાગ કરીને તથા તેનું, કનક મરકતમણિ, પદ્યરગમણી, ઈન્દ્રનીલ મણી વિગેરે માણેક સમૂહ તથા ધનધાન્યાદિનું દાન કરીને “વિવિત્ત વિગેપન કરીને એટલે કે-વિશેષ પ્રકારથી દાનદ્વારા ધનાદિના ત્યાગપૂર્વક સદુપયોગ કરીને વિરાજિત્તા ધનાદિનું વિતરણ કરતા વાયરે ટાણે રૂત્ત દીન દરિદ્ર, ગરીખ, હીનાંગ લૂલા લંગડા, વિગેરે યાચકોને દાન આપીને અથવા ધનાદિનું વિતરણ કરવા માટે “રિમારૂત્તા ભાગ પાડીને અર્થાત કેને શું આપવું ? એ રીતની જીજ્ઞાસા કે આકાંક્ષાઓનું ધનાદિ વિતરણની વ્યવસ્થા કહીને તથા “સંવકર રૂરફત્તા વર્ષે પર્યન્ત દાન દેતા દેતા
મંતાઇ વઢને માણે” હેમંત ઋતુના પહેલા માસ–મહીનાના “મે પહેલે પક્ષ નાલિવિદુજે માર્ગશીર્ષ માસના કૃષ્ણ પક્ષમાં તથા “તસ નં માહિરાદુર માર્ગ શીષ માસની “સની પળ” દશમી તિથિમાં અને “ઘુત્તરાë નવેoi” હસ્તેતર અર્થાત ઉત્તરાફાલ્યુની નક્ષત્રમાં ‘કામુવાકાણ’ ચંદ્રમાને વેગ થયા ત્યારે અર્થાતુ હેમન્ત ઋતુને પ્રારંભ થયે ત્યારે માર્ગશીર્ષ મહીનાના કૃષ્ણ પક્ષની દશમી તિથિમાં ઉત્તરા ફાલ્ગની નક્ષત્રની સાથે ચંદ્રને સંબંધ થશે ત્યારે આ પ્રકારના અત્યંત શુભ માંગલિક મુહૂર્તમાં વીતરાગ ભગવાન વદ્ધમાન શ્રીમહાવીર સ્વામીને મિનિધ્યમuirfમવા સાવિ દુલ્ય' દીક્ષા ગ્રહણ કરવા માટે હૃદયમાં શુભ વિચાર ઉત્પન્ન થયે અર્થાત્ ભગવાન શ્રી મહાવીર સ્વામીએ પિતાના મનમાં હેમંત ત્રાતુને આરંભ થયો ત્યારે માર્ગશીવ માસના કૃષ્ણ પક્ષની દસમના દિવસે ઉત્તરા ફાલ્ગની નક્ષત્રમાં દીક્ષા ધારણ કરવાને શુભ વિચાર કર્યો. આ સૂ. ૬ છે
હવે વીતરાગ ભગવાન શ્રીવાદ્ધમાન મહાવીર સ્વામીએ દીક્ષા ગ્રહણ કરતા પહેલાં કરેલ દાન કર્મની વિધીનું નિરૂપણ કરતાં કાતિક દેવેનું પ્રતિબંધન અર્થાત્ મહાવીર સ્વામી પ્રત્યેના ઉપદેશનું નિરૂપણ કરવામાં આવે છે.
ટીકાર્થ–“સંવરછળ દોહિટ્ટ મિનિસવમળ તુ નિળસિ ' એક વર્ષ પછી નવરેન્દ્ર ભગવાન શ્રી મહાવીર તીર્થંકરનું અભિનિષ્કમાણ અર્થાત્ દીક્ષા ગ્રહણ થશે ત્યાં સુધી એક વર્ષ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૩૩
Page #345
--------------------------------------------------------------------------
________________
પર્યન્ત ભગવાન મહાવીર સ્વામી વલ્યમ પ્રકારથી અનેક પ્રકારનું દરરોજ દાન કરશે તે પછી ભગવાન શ્રી મહાવીર સ્વામી દીક્ષા ધારણ કરશે. તેથી દીક્ષા ગ્રહણ કરતા પહેલાં એક વર્ષ સુધી અર્થ સંપત્તિઓની “તો અથigયા પવત્ત પુરવાળો’ સૂર્યોદયથી આરંભીને મહાવીર પ્રભુની દાનવિધિ ચાલુ થાય છે. એટલે કે ભગવાન શ્રી મહાવીર સ્વામીએ દીક્ષા ધારણ કરી તે પહેલાં એક વર્ષ સુધી દરરોજ સૂર્યોદયથી આરંભ કરીને એક પ્રહર અર્થાત ત્રણ કલાક સુધી સાંવત્સરિક દાન અને વર્ષાદાનને આરંભ કરશે.
હવે દાન વિધિની સંખ્યા બતાવે છે. “gT forોહી વિ પૂજા સચઠ્ઠ” એક કરોડ હિરણ્ય અર્થાત્ એક કરોડ સોનામહે૨ અને “જૂr” અર્થાત્ સંપૂર્ણ આઠ શતસહસ્ત્ર એટલે કે એક કરોડ અને આઠ લાખ સુવર્ણમુદ્રાઓ દરરોજ આપતા હતા એ રીતે એક વર્ષ પર્યત દાન આપવા લાગ્યા. હવે દાન આપવાના સમયનું કથન કરે છે.–‘જૂરોચમાર્ગં ફિરુઝ પચા કુત્તિ સૂર્યોદયથી આરંભીને ત્રણ કલાક સુધી લાગ એક કરોડ અને આઠ લાખ સેનામહેરનું દાન ભગવાન શ્રી મહાવીર સ્વામી આપતા હતા.
હવે દરરોજ એક કરોડ આઠ લાખના ક્રમથી આ પતા એક વર્ષની દાન સંખ્યા સૂત્રકાર બતાવે છે. તિજોયા વોરિયા ત્રણસો કરેડ અર્થાત્ ત્રણ અબજ “મારું રસ હૃતિ જોશી અને અઠયાસી કોડ “કસીરું = સચરં’ એંસી લાખ અર્થાત્ ત્રણ અબજ અધ્યાસી કોડ અને એંસી લાખ સોનામહોરે “ સવજીરે રિ' એક વર્ષમાં ભગવાન શ્રી મહાવીર સ્વામીએ ગરીબ દીન દુઃખી યાચકોને વહેંચ્યા
હવે ભગવાન શ્રી મહાવીર સ્વામીને કાતિક દેએ આપેલ પ્રતિબંધન અર્થાત્ ઉપદેશનું નિરૂપણ કરે છે.” મળવું ધારી લેવા ઢોરચા મહુરૂઢિચા' વૈશ્રમણ કુંડલધારી
કાતિકદેવ અર્થાત અત્યંત સમૃદ્ધિવાળા કાન્તિકદેએ ભગવાન તીર્થકર જીનેન્દ્ર વીતરાગ વર્ધમાન શ્રીમહાવીર સ્વામીને અર્થાત્ પંદર કર્મભૂમિ માં અવતાર ધારણ કરવાવાળા
િિત્તયં રિવરં પન્નાસ; Hચૂમીઠું ભગવાન શ્રી મહાવીર સ્વામીને ધર્મપ્રચાર કરવા પ્રતિબંધ અર્થાત્ ઉપદેશ આપે.
હવે કાતિક દેવેના નિવાસસ્થાનનું નિરૂપણ કરવામાં આવે છે. મમિ ચ ઉમી જોઢવ્યા પટ્ટાફળો મ’ બ્રહ્મ ૯૫ પાંચમા તમસ્કાયરૂપ બ્રહ્મક૯પની મધ્યમાં કૃષ્ણરાજી છે. ધોતિયા વિના બકૃણુ વધા વિકar” તેની વચમાં લેકનિક દેવેના નિવાસ સ્થાન આઠ પ્રકારના છે. એટલે કે કાતિક વિમાન અર્થાત્ લક્રાન્તિક દેવેના નિવાસ સ્થાનરૂપ વિમાને અસંખ્યાત વિસ્તારવાળા આઠ પ્રકારના લેકાન્તિક દેવેના નિવાસસ્થાનરૂપ છે તેમાં તેઓ નિવાસ કરે છે.
હવે કાતિક દેએ ભગવાન શ્રી મહાવીર સ્વામીને આપેલ પ્રતિબંધનું સ્વરૂપ બતા વવામાં આવે છે. “gg વનિયા માવં વોહૂિતિ નિષ વીર' આ પૂર્વોક્ત દેવનિકાય
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૩૪
Page #346
--------------------------------------------------------------------------
________________
અર્થાત કાન્તિક દેવ સમૂહે ભગવાન્ જીનેન્દ્ર શ્રી મહાવીર સ્વામીને પ્રતિબોધ કર્યો કે નવ Tsaહર્ષ, વિહં તિર્થ વહિં ૬ હે અહમ્ ! તીર્થકર ! ધર્મને અર્થાત્ સાધુ, સાવી. શ્રાવક અને શ્રાવિકારૂપ ચાર પ્રકારના તીર્થને પ્રવર્તાવે અર્થાત્ જગતમાં રહેવા વાળા બધા પ્રાણિયના હિત માટે ધર્મરૂપ તીર્થનું સ્થાપન કરે આ પ્રકારે કાન્તિક દેવે એ ભગવાન શ્રી મહાવીર સ્વામીને ઉપદેશાત્મક પ્રતિબંધ આપે.સૂ૦ ૭ છે
હવે ભગવાન શ્રી મહાવીર સ્વામીના દીક્ષા ધારણ કરવાના અભિપ્રાયને જાણીને શકાદિ વૈમાનિક દેવદિ દ્વારા કરવામાં આવેલ ભગવાન શ્રી મહાવીર સ્વામિના સત્કારવિધિનું નિરૂ પણ કરે છે. તો સરસ મળaો મહાવીર' તે પછી અર્થાતુ ભગવાન શ્રી મહાવીર સ્વામીએ સાંવત્સરિક દાન વિધિ પૂર્ણ કર્યા પછી શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીના “મિTળવવમળrfમcપાચં નાળિજ્ઞા અભિનિષ્ક્રમણાભિપ્રાય અર્થાત દીક્ષા ગ્રહણ કરવાના આશયને જાણીને “મવાવરૂ વાળમંતર-ગોસિવિમાનવાળિો તેવા જ વીમો ” ભવનપતિ, વનવ્યન્તર
તિષિક વિમાનવાસી વૈમાનિક દેવેએ અને અને દેવિઓએ “ક િસ હું પિત પિતાના આત્મીય સ્વરૂપથી તથા “હિં નહિં નેવલ્યહિં પિતાપિતાના નેપથી અર્થાત્ વેથી તથા “aufç સઘહિં વિહં પિતપતાના રૂપના પરિચયના ચિન્હ વિશેષાથી યુક્ત થઈને “દિવઢીe” બધાજ પ્રકારની અદ્ધિથી યુક્ત થઈને તથા “સરકgg" બધા પ્રકારની યુતિથી યુક્ત થઇને તથા “સરગવરસમુai” બધા પ્રકારના પિતપે તાના સૈન્ય બળની સાથે “સચારું સારું જ્ઞાનવિમારૂં ટુત્તિ” પિતા પોતાના યાનવિમાનમાં બેસીને અઠ્ઠા વાચાર્ પુarઢાડું રાëતિ યથા બાદર અર્થાત્ સ્થૂલ મોટા મોટા નિસાર પુદ્ગલેને નીચે ફેંકી દે છે. અને “હિસાવિત્ત' પરિશાટન અર્થાત્ નિસાર સ્કૂલ, પુદ્ગલેને ફેંકી દીધા પછી એટલે કે સારવગરના મોટા મોટા પુદ્ગલેને બહાર કઢાડીને “બા સુમારું પુરા
રિયાતિ’ યથાસૂમ નાના નાના પુદ્ગલેને ગ્રહણ કરે છે. “પરિયોફત્તા અને એ સાર ભૂત સૂક્ષમ નાના નાના પુરાલેને ગ્રહણ કરીને “હૂઢ acqયંતિ' ઉર્ધ્વ અર્થાત્ ઉપરની તરફ એટલે કે ઉqલેક તરફ ઉત્પતન કરે છે. અર્થાત ઉડીને ઉર્વલેક તરફ જાય છે. અને “રૂઢ Guડુત્તા ઉર્વલેક તરફઉડીને “ ઉદાહ સિવાઇ જવા કેઈ વિલક્ષણ અવર્ણનીય ઉત્કૃષ્ટ અર્થાત્ લેકોત્તર શીધ્ર અત્યંત ચપળ અને તુરિવાર રિત્રાણ રેવા અત્યંત વેગશાળી દિવ્ય દેવગતિથી ‘ગળ ગ્રોવરમા’ નીચેના તરફ આવપતન કરતાં કરતાં અર્થાત્ ભૂમિના નીચેના ભાગ તરફ ઊતરતાં “તિરિgot કવિ જ્ઞારું તિર્યલોકમાં બિરાજમાન અસંખ્યાત અર્થાત્ ગણી ન શકાય તેટલા “રીવમુરારું વીરૂમમાળા, વિરૂમમાળા' દ્વીપ સમુદ્રોનું ઉલ્લંઘન કરીને અર્થાત્ વારંવાર દ્વીપસમુદ્રોનું ઉલ્લંઘન કરીને તેને વંતૂરી રીતે તેને વાજીંત જે તરફ અર્થાત્ પૃથ્વીના જે એક ભાગમાં અર્થાત્ જે દિશા તરફ જંબુદ્વિપ (એશિયા) નામને દ્વીપ હતે એ તરફ આવે છે. અર્થાત આવી ગયા. અને તેનેત્ર વારિસ્ટર’ ત્યાં આવીને અર્થાત તે ભવનપતિ, વાનવંતર
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૩૫
Page #347
--------------------------------------------------------------------------
________________
વૈમાનિક દે ત્યાં આવીને બળેવ ઉત્તરáત્તિવરપુરëનિવે' જે ભૂમિમાં એટલે કે પૃથ્વીના જે ભાગમાં ઉત્તર દિશાના ક્ષત્રીય વંશના રાજાઓના નિવાસ સ્થાનરૂપ કુડપુર નામનું ઉપનગર હતું તેને વાછંતિ એ ભૂમિ ભાગ તરફ આવ્યા. અને “ઉત્તરચિહપુરસંનિવેસણ' ઉત્તર દિશા તરફના ક્ષત્રિય રાજાઓના નિવાસસ્થાનરૂપ કુડપુર નામના સંનિવેશ અર્થાત્ ઉપનગરના ઉત્તરપુરિઝમે વસીમ ઉત્તર પશ્ચિમ દિગૃભાગ એટલે કે વાયવ્ય ખૂણામાં તેને #
ત્તિળ ગોવચા’ ત્વરાથી અર્થાત્ અત્યંત શીધ્રગતિથી અને અત્યંત ત્વરા એટલે કે અત્યંત વેગપૂર્વક અવ૫તન કરીને આવી ગયા. “સોળ સ વિશે તેવા અવપતન કરીને આવી ગયા પછી દેવેન્દ્ર દેવરાજ શક “નિરં ળિયં જ્ઞાનવિમા વેત્તા ધીમે ધીમે યાન વિમાનને સ્થાપિત કરીને “ળિયં શિવં ગાળવિમાનામો પદવોર એટલે ધીમે ધીમે યાન વિમાનથી ભૂમી પર ઉતર્યા. (gવોદિત્તા વિમાનમાંથી નીચે ઉતરીને “ળિયં સળિયું હતમામ ધરે ધીરે એકાન્તમાં અર્થાત્ જનસંપર્ક રહિત અકાંત સ્થાનમાં ચાલ્યા ગયા. અને “giાંતમતમત્તા' એ ભવનપતિ વાનયંતર વૈમાનિક દેવે એકાંત નિર્જન સ્થાનમાં જઈને “વેuિri સમુઘાઘળે મોળ અત્યંત વિશાળ વૈક્રિય સમુઘાતથી પ્રસ્ફોટ કરે છે. અર્થાત્ એક અત્યંત માટે ક્રિય સમુદૂધાત કર્યો અને “તમોત્તા ” વૈકિય સમુદ્રઘાત કરીને “giાં મહું એક અત્યંત વિશાળ “રાથTમિત્તિત્તિ અનેક પ્રકારના મણિયે અને કનકના ભક્તિચિત્ર અર્થાત્ અત્યંત માટે એક અનેક પ્રકારના મરક્ત વિગેરે મણિયે અને સુવર્ણ કનક તથા અનેક પ્રકારના રત્ન અને હીરાથી મઢેલ ચિત્રવિચિત્ર ચિત્રોથી દિવાલેથી યુક્ત “સુમ ઘાક તવ શુભ મંગલમય ચારૂ રમણીય અને કાંતરૂપવાળું અર્થાત્ અત્યંત કમનીય “વછચં વિવરૂ દેવાદક અર્થાતુ વિશેષ પ્રકારને મંડપ વૈક્રિય સમુદઘાતથી તૈયાર કર્યો. એટલે કે ભવનપતિ વાનચંતર અને જ્યોતિષ્ક દેવેએ પિતાની દિવ્ય શક્તિથી કે જેને બનાવેલ હોય તેને વેકિય સમુદુઘાત કહે છે. તેનાથી અનેક પ્રકારના રત્નાદિથી જડેલ ચિત્રવિચિત્ર ભીતવાળા એક અત્યંત વિલક્ષણ પ્રકારના દેવછંદ એટલે કે મંડપ વિશેષનું નિર્માણ કર્યું. ‘તરૂ of વજીરા” એ ઉક્રિય સમુદ્રઘાત ક્રિયાથી તૈયાર કરેલ દેવછંદ એટલે કે મંડપ વિશેષના “વદુમકાનમા” બહુ મધ્ય ભાગમાં અર્થાતું, વચલા ભાગમાં “gi મહું સાચવીઢ” એક મહાન અત્યંત વિશાળ સપાદપીઠ અર્થાત્ પગ રાખવાનું પીઠ (બાજોઠ) અને “નાણામળિT+મત્તેજિત્ત” અનેક પ્રકારના પદ્ય રાગમણિ, મરકતમણિ, ઈન્દ્રનીલમણી વિગેરેથી તથા કનક સુવર્ણ હિરણ્ય રજત હીરા વિગેરે રત્નોથી જડેલ ચિત્રવિચિત્ર રચના યુકત અને “તુમ રાક તવં” શુભ અત્યંત મંગલમય અત્યંત રમણીય અને કમનીય રૂપવાળા “શીદાણાં વિષaz' સિંહાસનની વિકવણા કરી. એટલે કે ભવનપતિ વાનગૅતર તિષિક વિગેરે વૈમાનિક દેવેએ વૈક્રિય સમુદ્દઘાતથી અર્થાત્ દિવ્યશક્તિથી અનેક પ્રકારના રત્ન વિગેરેથી મઢેલ અને ચિત્રવિચિત્રરૂપથી ચમકતા એવા એ વિલક્ષણ મંડપની વચમાં દિવ્ય સિંહાસનનું નિર્માણ કર્યું. અને “વીઠ્ઠાળ વિવિજ્ઞા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩ ૩૬
Page #348
--------------------------------------------------------------------------
________________
.
નાના મિણું રત્ન કનક સુવર્ણાદિથી યુક્ત દિવ્ય સિ ંહાસનની વિધ્રુવ ણા કરીને અર્થાત્ વૈક્રિય સમ્રુદ્ધાત દ્વારા સિ ંહ્રાસન બનાવીને એળેવ સમળે મળવ મહાવીરે તેળેવ વાળ' જે દિશામાં શ્રમણ ભગવાન શ્રીમહાવીર સ્વામી બિરાજ્યા હતા એ દિશા તરફ આવ્યા. અને ‘તેળેવ ત્રાપછિન્ના' અને ત્યાં આવીને એ ભવનપતિ વાનન્ય તર જન્મ્યાતિષ્ક અને વૈમાનિક દેવાએ *સમળ માવ, મહાવીર'. શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીને તિવ્રુત્તો બચાળિયાદ્દીન દરેફ ’ત્રણવાર આદક્ષિણ પ્રદક્ષિણા કરી. અર્થાત્ ત્રણવાર ભગવાન શ્રી મહાવીર સ્વામીની ચારે માજી ફરીતે પ્રદક્ષિા કરી. અને ‘આચાહ્નિાં પાળિ રેત્તા' ત્રણવાર આદક્ષિણ પ્રદક્ષિણા કરીને સમગ માત્રં મહાવીર શ્રમણ ભગવાન વમાન શ્રીમહાવીર સ્વામીને ‘વરૂ તમન્ન’ વંદના અને નમસ્કાર કર્યાં, એટલે કે ભગવાન્ મહાવીર સ્વામી ને પ્રણિપાત પૂર્ણાંક વંદન અને નમસ્કાર કર્યો. અને ‘વંત્તા નર્મનિત્તા’વદન નમસ્કાર કરીને ‘સમળ મનવ મહાવીર’ શ્રમણુ ભગવાન્ વમાન શ્રીમહાવીર સ્વામીને ‘નાચ’ ગ્રહણ કરીને અર્થાત પકડીને લેળવ ફેર્જી જે દિશામાં અર્થાત્ જે ભૂમિભાગમાં દેવચ્છંદ અર્થાત્ વૈકિય સમુદ્ઘાતથી ઉત્પન્ન કરેલ અને અનેક પ્રકારના રત્નાદિ મણિયે અને કનક સુવર્ણ હિરણ્ય રજત હીરા વિગેરેથી જડેલ ચિત્ર વિચિત્ર દિવ્ય મંડપ વિશેષ શે।ભતા હતા તેનેવવાનજી' એ દિશા તરફ અર્થાત્ એ ભૂભાગમાં એ ભવનપતિ, વાનભ્યંતર વૈમાનિક દેવા આવ્યા એટલે કે મહાવીર પ્રભુને ઉઠાવીને એ ભવનપતિ વાનવ્યતર વિગેરે વૈમાનિક ધ્રુવે પૂર્વોક્ત વક્રિય સમુદૂઘાતી બનાવેલ મંડપમાં શ્રદ્ધાભક્તિ પૂર્વક લઈ ગયા. અને ધીરે ધીરે ભગવાન શ્રીમહાવીર સ્વામીને એ મંડપમાં લઈ જઈને ‘અળિયં સળિય પુસ્થામિમુદ્દે સૌદ્દાસળે નિલીચાવે,' ધીમે ધ†મે પૂર્વાભિમુખ ભગવાન શ્રીમહાવીર સ્વામીને પૂર્વોક્ત અનેકપ્રકારના મણિરત્નાદિથી બનાવેલ અત્યંત ચિત્રવિચિત્ર શાભાવાળા સિંહ્રાસન પર બેસાર્યા, અર્થાત્ એ ભવનપતિ વાનગૃતર યેતિષિક અને વૈમાનિક દેવેએ એપૂર્વોક્ત મણિરત્ન દિથી જડેલ સિ’હાસન ઉપર ભગવાન શ્રીમહાવીર સ્વામીને બેસાર્યાં અને ‘ળિય યિ નિરી ચાવિત્ત' ધીરે ધીરે એ પૂર્વીક્ત પ્રકારના સિંહાસન પર બેસારીને ‘સચવાયફ્સાને દુ તિસ્ફેહિં મંગે' શતપાક સહસ્રપાક વાળાતેલેથી એટલે કે શતમૂળી સહસ્રમૂળી વિગેરે ઔષધિ વિશેષનાચેથી તૈયાર કરવામાં આવેલ શતપાર્ક સહસ્રપાક નામથી પ્રસિદ્ધ તેલેથી અભ્ય ́જન કરાવ્યું. એટલે કે એ ભવનપતિ, વાનગૂતર, યેતિષિક વૈમાનિક દેવાએ ભગવાન શ્રીમહાવીર સ્વામીને એ પૂર્વોક્ત વૈક્રિય સમુદ્ઘાતથી તૈયાર કરેલ દિવ્ય સિંહાસનની ઉપર પૂર્વાભિમુખ કરીને એન્નાડેલ શ્રીમહાવીર સ્વાઔને શતપાક અને સહસ્ત્રપાકવાળા પ્રસિદ્ધ તેલેાર્થી અભ્યંજન કરીને અર્થાત્ ભગવાન્ મહાવીર સ્વામીના શરીરમાં તેલ લગાવ્યું અને ‘અદમનન કરેત્તા” તેલથી માલીશ કરીને નવાસાદ્દેિ રોજેૐ' ગધકષાયથી એટલે કે સુગંધ વાળા દ્રયૈાથી ઉદ્ભન કર્યું અને કોહિન્ના' ગાંધકષાયાથી અર્થાત્ સુગન્ધિત દ્રબ્યાથી ઉદ્દન કરીને મુદ્દોળ મનાવે’શુદ્ધ પાણીથી સ્નાન કરાવ્યુ. અને ‘મુદ્દો સુનું મજ્ઞવિત્તા ભગવાન શ્રીમહાવીર સ્વામીને અત્યંત પવિત્ર શુદ્ધોદકથી સ્નાનકરાવીને નન્ન ળ મૂત્યું સચસામ્ભેળ' જે ગેરાચન ચંદન અર્થાત્ ગારોચન રક્તચંદનનું મૂલ્ય
શ્રી આચારાંગ સૂત્ર : ૪
३३७
Page #349
--------------------------------------------------------------------------
________________
અર્થાત કીમત એક લાખ સોના મહોર હતી 'રિપોતિત્તિ જો પાgિgi” એ પ્રકારના વિપટેલની સરખા તીતે અર્થાત્ કડવા અને સાધિક અર્થાત એકલાખ સોના મહોરોથી વધારે કીમતવાળા “રીતે જોતી રત્તi મજુઢિપુરૂ તથા અત્યંત શીતળ ગશીર્ષ રક્તચંદનથી અનુક્ષેપ કર્યો. અર્થાત્ ભગવાન શ્રી મહાવીર સ્વામીને એ ઉંચા પ્રકારનું કીમતી ચંદન લગાવ્યું, તથા “શુક્રપિત્તા” એ ગોશષ રક્તચંદન લગાવીને “હિં રિસાવાચવો' ઈષ નિશ્વાસવાતવાહ્ય અર્થાત લેશમાત્ર નિશ્વાસઘાત અર્થાત જરાસરખા પવનથી ઉડાવીશકાય તેવા અને “ઘરનાદૃgr’ વિશેષ પ્રકારનાનગર અને પત્તનમાં બનાવેલ તથા પ્રસિદ્ધ તથા “પુસ્ત્રના સંસિયે અત્યંત નિપુણ એવા કારીગરોએ વખાણેલ તથા “બસ ઢાઢાપેઢાં” ઘોડાના મોઢાની લાળ (ફીણ) ના જેવું અત્યંત ધળું અને મને હર “ચાંશિવ જaફચંત' તથા કાચાર્ય અર્થાત્ શિપ વિદ્યામાં કુશળ અત્યંત ચોગ્ય એવા અત્યંત ગ્ય એવા વિદ્વાને દ્વારા ગૂંથેલા સેનાના સૂત્રના છેડાવાળા તથા “દંઢજai” હિંસ જેવા સફેદ અર્થાત્ અત્યંત સફેદ વર્ણવાળા “ઘદૃગુચરું નિયંસવે બે સુંદર પટ્ટવસ્ત્રો અર્થાત્ અત્યંત સ્વચ્છ અને સેનાના દોરાના છેડાવાળા બે વસ્ત્રો ભગવાનને પહેરાવ્યા, એટલે કે ભવનપતિ, વનવ્યન્તર, જ્યોતિર્ષિક અને વૈમાનિક દેવેએ તથા દેવેન્દ્ર દેવરાજ ઈદ્ર વીતરાગ ભગવાન્ શ્રી મહાવીર સ્વામીને સિંહાસન પર બેસારીને અત્યંત નિર્મળ પાણીથી નવરાવીને ગોરેચન રક્ત ચંદનને લેપ કરીને અત્યંત સૂકમ અને સ્વચ્છ વેત બે વસ્ત્ર પહેરાવ્યા, “નિયંસાવિત્તા અને એ સ્વછ શ્વેત બે વસ્ત્ર પહેરાવીને “દુરં સદ્ધરં કહ્યું ગળામાં હાર અર્થાત્ અઢાર સેરવાળે સોનાને નથી મઢેલ હાર પહેરાવ્ય, તથા અર્ધ હાર એટલે કે-નવ સરવાળે અર્ધહાર છાતિ પર લટકે તે રીતને સેના અને રત્નથી યુક્ત એ નાને હાર ભગવાનને પહેરાવે. તથા નેવલ્ય નેપથ્ય અર્થાત સુંદર પ્રકારના વેષભૂષાથી પણ ભગવાનને સજજીત કર્યા. તથા “gricવઢિ પારુંagā' એકાવેલી અર્થાત્ એક સરવાળો હાર પહેરાવ્યો તથા “” પ્રાલંબ સુત્ર અર્થાત્ કાનમાં લટકતા ઝુમખા વાળા કાનના આભૂષણુ ભગવાનને પહેરાવ્યા. તથા “પટ્ટમરચામારાવ ગાવિંધાવે? પટ્ટ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૩૮
Page #350
--------------------------------------------------------------------------
________________
મુકુટ રત્નમાળા અર્થાત્ કઢેરો તથા માથાનો મુગટ તથા પદ્મરણમણિ ઈંદ્રનીલમણી મરકત મણિ, વિગેરે મણિયાથી જડેલ માળા ભગવાનના ગળામાં એ ભવનપત્યાદ્વિ દેવાએ તથા દેવેન્દ્ર દેવરાજ ઇંદ્રે પહેરાવ્યા. તથા વિધાવિજ્ઞા’ દેવેન્દ્ર દેવરાજ ઇંદ્રે ભગવાન શ્રી મહાવીર સ્વામીના ગળામાં અનેક પ્રકારની વિશિષ્ટ શૈાભા સંપન્ન માળા પહેરાવીને ‘થિમ વેઢિનપુમિસયામેળ મત્સ્યેન' ગ્રથિમ, વષ્ટિમ, પૂરિમ અને સાતિમ એ ચાર પ્રકારના પુષ્પથી બનાવેલી માળાએથી ‘કમિત્ર’કલ્પવૃક્ષ સરખા ભગવાન શ્રી મહાવીર સ્વામીને ‘સમરું રે' અલ’કૃત કર્યાં. અને ‘સમરુંત્તિ’એ પ્રમાણે ભગવાન શ્રીમહા વીર સ્વામીને સમલંકૃત કરીને એ દેવેન્દ્ર દેવરાજ ઇંદ્ર અથવા ભવનપતિ વાનભ્ય તર ચેતિષિક વૈમાનિક વેછે. યો* વિ ના વૈવિયસમુવાળ સમોર્ળરૂ' બીજી વખત પણ મહાન વૈક્રિય સમુદ્ઘાત કર્યાં ‘સમોનિન્ના' વૈક્રિય સમુદ્ઘાત કરીને ‘ાં મદં ચંદ્રવદ સિનિય' એક મહાન ચદ્રપ્રભા નામની શિખિકા પાલખી કે જે ‘સસાદિનિય’વિશ્વવંતિ હજાર પુરૂષા દ્વારા લઈ જવાય તેવી પાલખી વૈક્રિય સમુાતથી બનાવી. તથા તે પાલખી અનેક પ્રકારના ચિત્રોથી ચિત્રલી હતી તેં ના' જેમ કે- ફામિન-સમનરમવિદ્વાનર' ઇહામૂળ અર્થાત્ ઘેટા અને બળદ ઘેાડા, મનુષ્ય, મઘર, તથા પક્ષી પોપટ મેના મયૂર વિગેરે પક્ષી તથા વાનર તથા ‘યુગલમવનલટુચૂંટણી૬' હાથી તથા રૂરૂ એટલે કે કાબર ચિત્ર મૃગ શરભ નામનું આઠ પગવાળૂ પશુ વિશેષ તથા ચમરી ગાય જેના પુંછડાએના વાળેથી ચામરા અને છે તેવી ગાય તથા શાલ નામના એક જાતને સિંહ તથા સામાન્ય સિંહ વળરુચત્તિપિત્ત' તથા વનલતા અર્થાત્ અનેક પ્રકારની વનલતાના ચિત્રાથી વિચિત્ર એવી એ શિખિકા પાલખીને શક્રાદિ દેવેએ વૈક્રિય સમુદ્દાત ક્રિયાથી અનાવી અને તે પાલખી વિજ્ઞામિદુળનુયñતોનુä' વિશ્વધર નામના ગધ વિશેષ તથા મિથુનયુગલ અર્થાત્ સ્ત્રી પુરૂષના જોડકાવાળા ચિત્રાથી તથા યંત્ર વિશેષના ચેાગ યુગલથી પણ યુક્ત હતી. તથા ‘ટ્વીલદŔમાહિળીય' સૂર્યના હજાર કિગ્ણાવાળી હતી. તથા ‘વ્રુત્તિવિચં” સૂનિરૂપિત સમ્યક્ પ્રકારથી જોવા લાયક હતી. તથા ‘મિમિ ચિતરવાલદ્Çહિયં' મિસમિસ તરૂપક સહસ્ર કલિત અર્થાત્ પ્રદીપ્ત પ્રકાશમાનરૂપ સહસ્ર અર્થાત્ હજારો પ્રકાશમાન રૂપથી પણ એ શિબિકા યુક્ત હતી. તથા રૂ×િ મિસમા મિમિક્ષમા' ઈષદ્ ભિસમાન અર્થાત્ કંઇક ઢેઢીપ્યમાન તથા ભિ સમાન અર્થાત અત્યંત દૈદીપ્યમાન હતી તથા ‘નવુોચળહેસ' આંખોથી પણ ન દેખી શકાય તેવા તેજથી તે પાલખી યુક્ત હતી. તથા ‘મુત્તમુત્તાનાસંતરોવિચ' મુક્ત ફળ (મેતી) તથા મુક્તાજાળોથી પણ તે શિબિકા યુક્ત હતી. એ રીતની અર્થાત્ ઇહામૃગાદિના ચિત્રાથી ચિતરેલી ઉપરાક્ત એ શિખિકા ઇંદ્રાદિ દેવાએ વૈક્રિય સમુદ્દાત ક્રિયા દ્વારા તૈયાર કરી. તથા સુવણૅ મય અલંકારેથી તથા પ્રાલ'. એવા મેતીના હારેાથી તથા હાર અહાર વિગેરે આભૂષણાથી પણ તે શિબિકાને શણુગારવાર્થી તે ઘણી જ સુશેાલિત હતી. તથા તે શિખિકાને અનેક પ્રકારના મીચેથી
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૩૯
Page #351
--------------------------------------------------------------------------
________________
પણ સુશેાભિત બનાવી હતી. તે સૂત્રકાર નીચેના સૂત્રપાઠથી બતાવે છે.--તળીય પયહંગૂલ પવંતમુત્તામં' તે શિબિક તપનીય શ્રેષ્ડ સેનાના લંબૂસક તથા પ્રલંબમાન મેાતીની માળાથી પણ યુક્ત હતી. તથા ‘હાહામૂસળસમોળય' અઢાર સેરવાળા હાર અને નવસેરવાળો અ હાર વગેરે પ્રકારના અનેક આભૂષણેાથી પણ શણગારેલ હતી. તથા અયિવિ་નિં' અધિક પ્રકારથી જોવા લાયક તથા કમજચત્તત્ત્તિ' પદ્મની વેલ સમાન ચિત્રિત તથા ‘અસોળયમત્તિચિત્તું' અશેક વનલતા જેવા ચિત્રથી ચિત્રેલ તથા ‘યુ; યુચત્તિપિત્ત’કુંદ પુષ્પની લતાના જેવા અનેક પ્રકારના ચિત્રોથી ચિતરેલી હતી. તથા ‘નાળાયમત્તિવિä' અનેક પ્રકારની પુષ્પક્ષતાના જેવા ચિત્રી ચિત્રાયેલ તથા ‘વિરૂચ’ પૂર્વકિત પ્રકારની વૈક્રિય સમુદ્દાત ક્રિયાથી બનાવેલ તથા મુમ ચાર યંત શુભ અર્થાત્ મંગલકારી અત્યંત રમણીય તથા અત્યંત કમનીય રૂપવાળી ‘નાનામળિયાવંટા વહચવમિંઢિયાજ્ઞિ’અનેક પ્રકારના પાંચવર્ણÎથી યુક્ત તથા ઈંદ્રનીલ મણી, મરકત મણી, પદ્મરાગ મણિ વિગેરેથી તથા ઘાંટા તથા પતાકાએ ી સુશોભિત અગ્રભાગ વાળી તથા ‘વાસાÄ' પ્રસાદનીય અર્થાત્ પ્રસાદન ચેગ્ય એટલે કે અત્યંત આનંદ આપવાવાળી તથા ‘કૃત્તિનિકનું' દર્શન કરવા યોગ્ય તથા ‘મુä' અત્યંત મનેહુર એવી એ શિબિકાને ઇંદ્રાદિ દેવાએ વૈક્રિય સમુદ્દાત દ્વારા તૈયાર કરી.
હુવે ઉપર્યું કત શિબિકા વિષે વિશેષ વકતવ્યતા અગીયાર શ્લોકા દ્વારા ગ્રંથકાર બતાવે છે. 'सीया उवणीया जिणवरस्स जरमरणविवमुकस्स, ओसत्त मल्लदामा जलवलय दिव्य कुसुमेहिं ॥१॥ શક્રાદિદેવેન્દ્રોએ જીતેન્દ્ર કે જેએ મરણથી વિપ્ર મુક્ત અર્થાત્ વૃદ્ધત્વ અને મરી રહિત એવા વીતરાગ ભગવાન્ વમાન મહાવીર સ્વામી માટે જલ સ્થળમાં ઉત્પન્ન થયેલ દિવ્ય પુષ્પ ની જેમ વૈક્રિય સમુદ્દાત ક્રિયા દ્વારા બનાવેલ દિવ્ય પુષ્પ અને માળાએથી શાણુગારેલ શિખિકા ત્યાં લાવ્યા. અર્થાત્ ઇંદ્રાદિ દેવે ભગવાન શ્રીમહાવીર સ્વામી માટે વૈક્રિય સમુદ્દાત ક્રિયા દ્વારા બનાવેલ દિવ્ય પુષ્પમાળએથી શત્રુગારેલ પાલખી ત્યાં આગળ લાવ્યા. ॥ ૧ ॥
હવે એ વૈક્રિય સમુદ્દાતથી બનાવેલ શિખિકાની અંદર રહેલ સિહાસનનુ' નીચેના શ્લેાકથી વર્ણન કરે છે.-'सिवियाइ मज्झयारे दिव्वं वररयणरूव चिंचइयं, सीहासणं महरिहं सपायपीढं जिणवरस्स ॥२॥ એ ઉપરોક્ત પાલખીની અદર રાખેલ અને દિવ્ય શ્રેષ્ઠ રત્નાથી ચિતરેલ અર્થાત્ અપૂર્વ શ્રેષ્ઠ રત્નાના રૂપાથી એટલે કે અનેક પ્રકારના વષૅથી પ્રતિષ્ઠિ'બાયમાન તથા મહા` અર્થાત્ અત્યંત કીતી તથ પાદપીઠ સાથે અર્થાત્ ભગવાન્ મહાવીર સ્વામીના ચરણાવિંદ રાખવા માટે બનાવેલ ખાજોઠ વાળુ' સિંહાસન જીનેન્દ્ર ભગવાન્ મહાવીર સ્વામી માટે સમુન્નતિ થાય છે. અર્થાત્ પ્રકાશમાન દેખાય છે. ારા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૪૦
Page #352
--------------------------------------------------------------------------
________________
'आलइयमालमउडो भासुरबुंदी वराभरणधारी। खोमिय वत्थ नियत्थो, जस्सय मुल्लं सयसहस्सम् ।।३॥
માળા અને મુગુટથી સુશોભિત તથા પ્રકાશમાન શરીર વાળા વિશેષ પ્રકારના અલ. કારોને ધારણ કરવાવાળા તથા રેશમી વસ્ત્રો ધારણ કરેલ અર્થાત જે રેશમી પટ્ટ વસ્ત્રની કીમત એક લાખ સોનામહોર હતી એ પ્રકારના ઘણી કીમતી એવા રેશમી પક્વસ્ત્રોને પહેરનારા જીતેન્દ્ર ભગવાન શ્રી મહાવીર સ્વામી 'छद्रेण उ भत्तेणं अज्झरसाणेण सुंदरेण जिणो । 'लेस्साहिं विसुजतो आरुहई उत्तमं सीयं ।।४।।
1 ષષ્ઠ ભક્ત સહિત સુંદર પરમ રમણીય અધ્યવસાન અર્થાત્ પ્રશસ્ત અધ્યવસાયથી યુક્ત થઈને મનઃ પરિણામ વિશેષરૂપ વેશ્યાઓથી પવિત્ર વિશુદ્ધ અંત:કરણ વૃત્તિવાળા ભગવાન શ્રી મહાવીર સ્વામી પૂર્વોક્ત શિબિકાના મધ્ય ભાગમાં રહેલ સિંહાસન પર બેડા ૩–કા
હવે પૂર્વોક્ત સિંહાસન ઉપર બેઠેલા ભગવાન શ્રી મહાવીર સ્વામીને કેન્દ્ર અને ઈશાનેન્દ્ર બેઉ બાજુ ઉભારહીને મણિ રત્નથી જડેલ દંડવાળી ચામર ઢોળે છે તે કહે છે'सीहासणे निविट्टो, सकीसाण य दोहिं पासेहिं । वायति चामराहिं, मणिरयणविचित्तदंडाहिं ।।५।।
પૂર્વોક્ત શિબિકાની અંદરના સિંહાસન પર બિરાજમાન ભગવાન શ્રી મહાવીર સ્વામીને સુરેન્દ્ર અને ઈશાનેન્દ્ર બે બાજુએ રહીને મરતમણું, ઈન્દ્રનીલમણી, પદ્મરાગ મણી, અને હીરા વિગેરે રત્નથી જડેલ દંડાવાળી ચામરેથી પવન ઢોળતા હતા,
હવે એ શિબિકાને લઈ જનારા મનુષ્ય, દેવ, અસુર, ગરૂડ, અને નાગકુમારેન્દ્રોનું વર્ણન કરવામાં આવે છે– 'पुचि उक्खित्ता माणुसेहि, साइटु रोमकूवेहिं । 'वहंति देवा सुर असुरा गरुलनागिंदा ।।६।।
હર્ષોથી ઉંચા થયેલ રૂવાંડાવાળા મનુષ્યએ પહેલાં એ પાલખી ને ખંભાઓ પર લીધી, અર્થાત્ અત્યંત આનંદથી રોમાંચ યુક્ત થઈને સૌથી પહેલા મનુષ્યએ પૂર્વોક્ત અપૂર્વ શિબિકાને ઉઠાવીને પિતાના કાંધ પર રાખી અને તે પછી એ શિબિકા દેવાઓ તથા અસુરોએ તથા ગરૂડ અને નાગેન્દ્ર કુમારોએ ઉઠાવી, અર્થાત્ પિત પિતાના ખંભાઓ ઉપર દેવ, અસુર ગરૂડ, નાગેન્દ્ર વિગેરે દેવકુમારએ એ શક્રાદિ દેવ દ્વારા વૈકિય સમુદ્દઘાત ક્રિયા દ્વારા તૈયાર કરેલ પાલખીને ઉઠાવીને ધારણ કરી. છે ૬
હવે એ પાલખી કઈ બાજુ, કે ઉઠાવી તે બતાવે છે'पुरओ सुरा वहती असुरा पुण दाहिंगमि पासंमि । अबरे वहंति गरुला । नागा पुण उत्तरे पासं ॥७॥
પૂર્વ દિશાતરફ દેવગણ એ શિબિકાનું વહન કરે છે. અને દક્ષિણ દિશા તરફ અસુરગણુ એ શિબિકાને ઉઠાવે છે, પશ્ચિમ દિશાતરફ ગરૂડ અને ઉત્તર દિશા તરફ નગેન્દ્રકુમાર એ દિવ્ય શિબિકાને ઉઠાવે છે, મા
હવે ઉપમાન ઉપમેય પૂર્વક દેવગણોથી શોભાયમાન ગગનતનું વર્ણન કરવામાં આવે છે, 'वनसंडं व कुपुमियं, पउमसरो वा जहा सरयकाले । सोहइ कुसुमभरेणंइयगगगयलं सुरगणेहिं ।।८।।
જે પ્રમાણે ફુલવાળું વન સુશોભિત થાય છે. અર્થાત્ પુષ્પોથી વન જે રીતે શેલે છે. અથવા શરદુ હતુમાં ખીલેલા કમળ વાળું સરવર શોભાયમાન હોય છે, એટલે કે
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૪૧
Page #353
--------------------------------------------------------------------------
________________
ખીલેલા કમળથી તળાવ જે રીતે શરદુ તુમાં સુશે ભિત હોય છે, એ જ પ્રમાણે ગગનતલ પણ સુરગણેથી શોભી રહ્યું હતું, તથા જે પ્રમાણે सिद्धत्थवण व जहा कणयारवण वा, चंपय वणंवा । सोहइकुसुमभरेणं इयगः णयलं सुरगणेहिं ॥९।। | સર્ષનું વન પુષ્પ સમૂહથી સુશોભિત થાય છે અથવા જેમ કરેણનું વન પુથિી સુશોભિત થાય છે. અથવા ચંપાનું વન જેમ પુથશેભે છે એજ પ્રમાણે આ ગગનતલ પણ દેવગણથી સુશોભિત થઈ રહેલ હતું. એટલે કે દેવગણ તથાયક્ષ કિનર ગંધર્વ વિગેરે ગગનમાં આવીને મનુષ્ય અને સુરાસુર વિગેરેથી વહન કરાતી પાલખીની શોભાને વધારવામાં અપાતી હતી. અર્થાત્ દેવગણેથી ગગનતલ અત્યંત સુશોભિત થતું હતું. ૧૮-૯
- હવે આકાશ અને પૃથ્વીમાં વાઘવિશે નીધ્વનિને ગુંજારવ થઈ રહ્યો હતો તે બતાવે છે 'वरपटहभेरी झल्लरी, संखसय सहस्सिएहिं तूरेहिं । गयणयले धरणियले, तूरनिनादो परमरम्मो ॥१०॥
અત્યંત ઉત્તમ પટહ નામની ઢકકા અને ભેરી નામ દુંદુભી તથા ઝાલર તથા શંખ વિગેરે લાખે વાજા અને વાદ્યાન્તર વિશષે ની દવનિ ગગનતળમાં અને ધરણીતલમાં અત્યંત રમણીય લાગતી હતી. એટલે કે ગગનતલ અને પૃીતલ ઢક્કા, દુંદુભિ, ઝાલર મૃદંગ શંખ વિગેરે વાજાઓના અવાજથી અત્યંત રમણીય જણાતા હતા. તેના
હવે ત –વિતત- ઘન અને શુષિર નામના ચાર પ્રકારના વાઘ વિશેનું નિરૂપણ કરવામાં આવે છે'ततविततं घणझुसिरं आउज्जं चउनिहं बहुविहीय' वाइंति तत्थ देवा बहूहि आनट्टगसएहि ॥११॥
તત, વિતત, ઘન અને કૃષિર નામના ચાર પ્રકારના આદ્ય અથૉત્ વાધ વિશેષને અથવા અનેક પ્રકારના વાઘવિશેષને અનેક પ્રકારના સેંકડો આનર્તકની સાથે અર્થાત નાચ ગાન કરવાવાળા સેંકડો નરોની સાથે દેવગણ તથા નાગકુમારેન્દ્ર અને યક્ષ કિનારે ગાધવદિ દેવગણ વગાડતા હતા એટલે કે જે સમયે ભગવાન શ્રી મહાવીર સ્વામીને શક્રેન્દ્ર નાગકુમારેન્દ્રાદિ દેવ દ્વારા વૈક્રિય સમુદુઘાત ક્રિયાથી બનાવેલ દિવ્ય પરમ રમણીય પાલખી ઉપર ચઢાવીને દીક્ષા ધારણ કરવા માટે મનુષ્ય. દેવ સુરાસુર ગણુ લઈ જતા હતા એ સમયે આકાશ અને પૃથ્વી પર અનેક પ્રકારના વાદ્ય વિશેની અત્યંત રમણીય દેવનીથી સઘળે સ્થળે આનંદ વર્તાઈ રહ્યો હતે. છે સૂ૦ ૮.
ટીકર્થ-હવે ભગવાન શ્રીવર્ધમાન સ્વામીનું સામાયિક અને ચારિત્ર ગ્રહણ અને મન:પર્યવ જ્ઞાનત્પત્તિનું કથન કરવામાં આવે છે તે જાળ તેí સમuit” તે કાળે અર્થાત્ દુષમ સુષમા રૂપ કાળમાં તથા એ સમયે એટલે કે ચોથા આરાને ઘણે ખરે ભાગ વીતી ગયા પછી પ્રસિદ્ધ કરે મંતા ઉમે મારે મે ’ હેમન્ત ઋતુને પહેલે માસ અને પહેલે પક્ષ એટલે કે “મારા દુ” માર્ગશીષ માસના કૃષ્ણ પક્ષમાં તથા ‘તરત જ માસિર
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૪ ૨
Page #354
--------------------------------------------------------------------------
________________
વદુર રરમી વેળ” એ માર્ગશીર્ષમાસના કૃષ્ણ પક્ષની દશમને દિવસે “સુavi વિવારે સુન્નતનામના દિવસે તથા “વિજ્ઞા મુત્તે’ વિજય નામના મુહૂર્તમાં તથા gઘુત્તા નૉi’ હસ્તત્તરા નક્ષત્રમાં એટલે કે હસ્તનક્ષત્રની પછી તરત આવનારા ઉત્તરાફાગુની નક્ષત્ર નામના નક્ષત્રમાં જોવા ગ પ્રાપ્ત થતાં અટલે કે ઉત્તરફાગુની નામના નક્ષત્રની સાથે ચંદ્રમાને વેગ અર્થાત્ સંબંધ પ્રાપ્ત થયું ત્યારે “જ્ઞાન જામિળ છાયા' પૂર્વ દિશા તરફ છાયા ગઈ ત્યારે અર્થાત્ મધ્યાહ્ન સમય પછી જી પરણી’ બીજી પૌરૂષી અર્થાત્ બીજો પ્રહર વીતિ ગયા પછી “ મને ષષ્ઠ ભક્ત અર્થાત્ બે ઉપવાસ યુક્ત “અવાજા પાનરહિત અર્થાત્ જે વ્રતમાં જલ પણ પીવામાં આવે નહીં એટલે કે નિર્જલ અર્થાત્ ઉપવાસ દ્રય રૂ૫ ષષ્ઠ ભક્ત કરીને
એટલે કે નિર્જલ બે ઉપવાસરૂપ ષષ્ઠ વ્રત કરવાવાળા ભગવાન શ્રી મહાવીર સ્વામી - સામાચાર” એક શાટક અર્થાત્ એક દેવદુષ્ય વસ લઈને “વત્તવમા સિવિચાર ચંદ્રપ્રભા નામની શિબિકા કે જે “સર્સવાળી” એક હજાર મનુષ્યો દ્વારા લઈ જવાતી હતી અર્થાત્ જે પાલખીને એક હજાર માણસે લેતા હતા એ પાલખી પર બેસીને “સવ મજુરાપુરાણ દેવ, મનુષ્ય અને અસુરકુમારેન્દ્ર સહિત “પિતા” પરિષદા ‘સમfણકઝમાળે જેની પાછળ પાછળ જતા હતાં તેવી અર્થાત્ દેવગણ તથા મનુષ્ય ગણુ અને અસુરકુમારની પરિષદ્ જે ભગવાન શ્રી મહાવીર સ્વામીની પાછળ પાછળ ચાલી રહ્યા છે એવા ભગવાન શ્રી મહાવીર સ્વામી ‘ઉત્તરરિાણપુરસંનિવેસર” ઉત્તરક્ષત્રિય કુડપુર સન્નિવેશ અર્થાત્ ઉત્તર દિશાના ક્ષત્રિય કુળના નિવાસસ્થાનરૂપ કુડપુર નામના ઉપનગરની “માઁ મળે forછ મધ્ય ભાગમાંથી જઈ રહ્યા હતા. અર્થાત ભગવાન વીતરાગ જીતેન્દ્ર વદ્ધમાન મહાવીર સ્વામી એકજ દેવદૂષ્ય વસ્ત્રને લઈને ચંદ્રપ્રભા નામની શિબિકાપર બેસીને ઘણુદેવ મનુષ્ય અને અસુરકુમાર વિગેરેથી અનુગશ્યમાન થઈને ઉત્તર દિશામાં આવેલ ક્ષત્રિય રાજાઓના નિવાસસ્થાનરૂપ કુડપુર નામના ઉપરનગરના મધ્યભાગમાંથી દીક્ષા ગ્રહણ કરવા માટે જઈ રહ્યા હતા. નિરિજીત્તા’ ઉત્તર દિશાના ક્ષત્રિયકુલના નિવાસ રૂપ કુડપુર નામના ઉપનગરની મધ્યભાગમાંથી નીકળીને મેળેવ નાથસંહે વાળે” જે દિશામાં એટલે કે જે ભૂભાગમાં જ્ઞાતખંડ નામનું ઉદ્યાન હતું’ ‘તેનેત્ર રૂવાજી એ ભૂભાગમાં જ્ઞાતખંડ નામના ઉદ્યાનમાં ભગવાન શ્રી મહાવીર સ્વામી આવ્યા “વવાદિત્તા” અને એ જ્ઞાતખંડ ઉદ્યાનમાં આવીને ‘રળિcqમળવત્ રવિન પ્રમાણ અર્થાત્ કંઈક એ છું એક હસ્ત પ્રમાણ તથા “ગોQાં મૂમિમા સ્પર્શ વિનાના ભૂભાગમાં અર્થાત્ ભાગને સ્પર્શ કર્યા વિના એટલે કે કંઈક ઓછા એકરનિ ભૂમિના ઉદર્વ ભાગમાં એટલે કે ભૂમિથી એક હાથ ઉપર “સળિયં ' ધીરે ધીરે “રંપૂર્મ સિવિર્ય સદ્ગુરૂવાળ હવે એક હજાર પુરૂષથી લઈ જવાતી ચંદ્રપ્રભા નામની પાલખીને રાખી “વિત્તા અને જમીનના
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૪૩
Page #355
--------------------------------------------------------------------------
________________
લગભગ એક હાથ ઉપર એ દિવ્ય ચંદ્રપ્રભા શિખિકાને રાખીને ‘સનિય સળિય ચંપ્પમાઓ સીચાઓ સ ્સ્તવાહિળીયો પોયરોએ એક હજાર પુરૂષાદ્વારા વહન કરાતી ચંદ્રપ્રભા નામની પાલખીમાંથી ભગવાન્ શ્રીમહાવીર સ્વામી ધીરે ધીરે ઉત્તર્યાં પોરિન્ના' અને એ શિખિકા પરથી ધીરે ધીરે ઉતરીને યિં નિયં પુસ્થામિમુદ્દે લીહાસને નિલીય' અને એ પાલખી પરથી ધીરે ધીરે ઉતરીને પૂર્વાભિમુખ થઇને અર્થાત્ પૂર્વદિશા તરફ મુખાખીને એ સિહાસનપર બેઠા. અને એ રીતે સિહાસન પર બેસીને ‘બામરળાસ્ટાર કોમુય' તે શરીરપર ધારણ કરેલા ખધાજ આભૂષણેાને ઉતારી નાખ્યા, એટલે કે ભગવાન્ શ્રીમહા વીર સ્વામીએ પૂર્વાભિમુખ સિ'હ્રાસન પર બેસીને પોતાના શરીર પરના બધાજ આભૂ. ષણા ઉતાર્યાં, ઉપરોક્ત વાકય સનો આશય એ છે કે-પાલખી પર બેઠેલા ભગવાન્ વમાન શ્રીમહાર્વીર સ્વામી ઉત્તર દિશામાં આવેલ ક્ષત્રિયકુલનિવાસ સ્થાનરૂપ કુડપુર નામના ઉપનગરની સધ્યમાંથી નીકંળીને જ્ઞાતખંડ નામના ઉદ્યાનમાં આવીને જમીનના ઉપર પાણા હાથ જેટલે એ દિવ્ય શિબિકાને રખાવીને એ અલૌકિક દ્વિવ્ય અને અનેક પ્રકારના મણિ રત્ન અને સુવર્ણાદિથી સતુ ૫લખી પરથી ઉત્તરીને એક ભવ્ય સિંદ્ધાસન પર પૂર્વાભિમુખ બેસીને પેતે શરીર પર પહેરેલા આભૂષાને ઉતારી નાખ્યા.
હવે પેાતાના શરીર પરથી આભૂષણે ને ઉતાર્યાં પછીના કબ્યનું સૂત્રકાર કથન કરે છે.- ‘તોનું વેસમળે વે' ભગવાન્ શ્રીમહાવીર સ્વામીએ પોતાના શરીર પરથી આભૂષણો ઉતાર્યા પછી વૈશ્રમણદેવે ‘નન્નુવાયડિયો' પેતાના જાનુએને નમાવીને એટલે કે વિનયભક્તિ શ્રદ્ધાપૂર્વક પેતાના બન્ને ઘુંટણે! અને પગેાતે નમાવીને મત્રો મહાવીરÆ ત હમણળેળ ડેન' વિનયભક્ત શ્રદ્ધાપૂર્ણાંક વીતરાગ ભગવાન શ્રીમહાવીર સ્વામીના શરીરેથી ઉતારેલા એ આભૂષણે અને અલકારાને હંસ જેવા અત્યંત સફે1 પરથી અર્થાત્ હૅ'સના ચિહ્નથી યુક્ત અત્યંત સફેદ અને સ્વચ્છ વસ્ત્રમાં આમળાšાર હિરૂ' એ ખાભૂષણા લઇને રાખ્યા. ‘તમો ાં સમળે મળવું મહાવીર' તે પછી એટલે કે વૈશ્રમણદેવે ભગવાન્ શ્રીમહાવીર સ્વામીના શરીર પરથી ઉતારેલા આભૂષાને સ્વચ્છ વસ્ત્રમાં લઇ લીધા પછી શ્રમણ ભગવાન શ્રીમહાવીર સ્વામીએ ‘ટ્વાદ્દિન વાાિં જમણા હાથથી જમણી ખાજુના મસ્તક પર રહેલા કેશોને અને ‘વામેળ વામ' ડાખાહાથથી ડામી ખાજુના મસ્તકના વાળોને ‘પંચમુટ્રી હોય રે' પ'ચમુષ્ટિ એટલે કે પાંચ મુઠી પ્રમાણ લેચ કર્યાં, એટલે કે પાંચમુઠી જેટલા કેશેનું લંચન કર્યુ” એટલે કે મસ્તક પરથી એટલા પ્રમાણના વાળોને પેતાના હાથે ઉપાડયા. ‘તત્રો નાં આપે લેવલે ફેવરાચ તે પછી અર્થાત્ પ ́ચમુષ્પી કેશોના લેચ કર્યાં પછી દેવેન્દ્ર દેવરાજ શકે ‘સમળસ્ક મળવાબો મદ્દાત્રીયમ્સ જ્ઞાનુવાચ હિ' ભગવાન શ્રીમહાવીર સ્વામીના મસ્તક પરથી કેશેના લેચ કર્યા પછી જાનુ અને પગેાને નમાવીને એટલે કે પેાતાના અને ગેાઢણુ અને પગેાને નમાવીને અત્યંત શ્રદ્ધા અને ભક્તિપૂર્વક વામાં થાઢેળ સારૂં દિચ્છરૂ' વજ્રના થાળમાં તે કેશ ગ્રહણ કર્યા અને ‘વિચ્છિન્ના’ગ્રહણુ કરીને અર્થાત્ ભગવાન્ શ્રીમહાર્વીર સ્વામીના પચમુષ્ટિ લેાચ કરેલ કેશોને વની થાળીમાં રાખીને અનુજ્ઞાબિત્તિ મંત્તેત્તિ ટુ' હું ભગવાન આપની સમતિ હાય તે। આ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૪૪
Page #356
--------------------------------------------------------------------------
________________
કેશાને ‘દ્વીરોથસાળાં સારૂં' હુ. ક્ષીરસાગરમાં મૂકી આવુ એ પ્રમાણે દેવેન્દ્ર દેવરાજ શકે ભગવાન શ્રીમહાવીર સ્વામીને પેાતાના જીત વ્યવહારથી પૂછીને એ ભગવાનના મસ્તકના પાંચમુષ્ઠિ લેાચ કરેલ કેશોને ક્ષીરસાગરમાં જઇને મૂકી આવ્યા ‘તોળ સમને મળત્રં મહારે' તે પછી શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીએ જ્ઞાવ હોય ત્તિા' યાવત્ જમણા હાથથી જમણી માનુના અને ડાખા હાથથી ડાભી ભાજીના કેશોનું લંચન કર્યાં પછી મઢાળ નમુક્કાર રે.' સિદ્ધોને નમસ્કાર કર્યાં અને ‘નમુક્કાર રેત્તા સિદ્ધોને નમસ્કાર કરીને ‘સત્યં મે બાળિજ્ઞાનમંતિ દ્રઢુ હું આજથી કોઈ પણ પ્રકારના ન કરવા ચેગ્ય પાપ કર્મો કયારેય પણ કરીશ નહીં” આ રીતની પ્રતિજ્ઞા કરીને ‘સામાë વૃત્તિ વિજ્ઞ' સામાયિક અર્થાત્ સમભાવ સાધનારૂપ ચારિત્ર અર્થાત્ સાધુચર્યાને સ્વીકાર કર્યાં અને હિલ્સ' સમભાવ સાધનરૂપ ચારિત્રને સ્વીકાર કરીને ફેવર્નમંચ મનુસિંધ' સઘળા દેવેની અને મનુષ્યની પરિષદાને ‘ત્રાહિ વિત્તપિત્તમૂયમિત્ર વેરૂ' ચિત્રામણપર ચિત્રેલ ચિત્રની જેમ આશ્ચર્ય યુક્ત કર્યાં. એટલે કે ભગવાન શ્રીમહાવીર સ્વામીને દીક્ષા ધારણ કરતા જોઇને બધા દેવગણા અને મનુષ્ય ગણે! આશ્ચર્યાન્વિત થઈને ચિત્રમાં ચિત્રેલ ચિત્રજેવા સ્તબ્ધ થઈ ગયા,
હવે ભગવાન શ્રીમહાવીર સ્વામીના દીક્ષા ગ્રહણુરૂપ સ મયિક અર્થાત્ સમભાવ સાધનારૂપ ચારિત્રની પ્રાપ્તિના હર્ષોંને એ લૈક દ્વારા વ્યક્ત કરે છે'दिव्वो मणुस्सघोसो, तुरिअ निनाओय सक्कवयणेणं' खिप्पामेव नीलुक्को, जाहे पडिवज्जइ चरितं ||१|| पडिव जित्तु चरितं अहोनिसं सव्वपाणभूयहियं, साहद्दुलोमपुलया, सव्वे देवा निसामिति ||२|| ભગવાન્ શ્રીમહાવીર સ્વામીના દીક્ષાગ્રહણ કાળમાં દિવ્ય અર્થાત્ દેવાના શબ્દ અને મનુષ્ય ઘાષ અર્થાત્ મનુષ્યેાના શબ્દે અને તુર્યાદિના ના અર્થાત્ વાઘવિશેના શબ્દો દેવેન્દ્રદેવરાજ શશ્નની આજ્ઞાથી એકદમ રોકાઇ ગયા. એટલે કે જે સમયે ભગવાન્ શ્રીમહાવીર સ્વામી સામાયિક ચારિત્રરૂપ દીક્ષા ગ્રહણ કરતા હતા એ સમયે શકની આજ્ઞાથી દેવે અને મનુષ્યના કાલાહુલના શબ્દો બંધ થઈ ગયા. અર્થાત્ દેવાએ અને મનુષ્યએ ભગવાન્ શ્રીમહાવીરસ્વામીના દીક્ષાગ્રહણ સમયે પેતાના કાલાહલ કારક શબ્દે અંધ કરી દીધા અને ભગવાન્ શ્રીમહાવીર સ્વામીએ દીક્ષા ધારણ કર્યાં પછી દિન રાત બધા સમયે ખધામૃત અને પ્રાણિયાના હિત કરવામાં તત્પર થઈને સયમધમની આરાધનાકરવામાં તત્પર થઈ ગયા અર્થાત્ ભગવાન શ્રીમહાવીરસ્વામી દીક્ષાગ્રહણ કરીને સઘળા પ્રાણિયાના કલ્યાણ માટે સતત વિશુદ્ધ સંયમના પાલનમાં જાગૃત રહેવા લાગ્યા અને બધા દેવા હુના પ્રકથી રેશમાંચિત થઇને ભગવાન્ શ્રીમહાવીર સ્વામીના દીક્ષાગ્રહણને જાણીને અત્યંત પ્રસન્ન થયા. એટલે કે ભગવાન શ્રીમહાવીર રામીના દીક્ષાગ્રહણુને સાંભળીને આનદને લઈને માંચિત થઈને પ્રસન્ન થયા.
હવે ભગવાન શ્રીમહાવીર સ્વામીને મનઃપવજ્ઞાનાત્પત્તિનું નિરૂપણ કરવામાં આવે છે.-તત્રો હું સમસ્ત માવો મહાવીરસ' તે પછી અર્થાત્ ભગવાન શ્રીમહુવીર સ્વામીએ દીક્ષા ગ્રહણ કર્યા પછી ‘ત્તામાચ’સામાયિક-આધ્યાત્મિક સમભાવ સાધનારૂપ અને સમિય વૃત્તિ યિનસ્' ક્ષાયેાપશમિક-ક્ષયે પશમભાવાપન્ન દીક્ષા ગ્રહણુરૂપ ચારિત્રને
શો
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૪૫
Page #357
--------------------------------------------------------------------------
________________
પ્રાપ્ત કરવાવાળા શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીને “માનવનાળે નામ સમુને મન:પર્યવજ્ઞાન અર્થાત્ મન:પર્યવ નામનું જ્ઞાન ઉત્પન્ન થયું. એટલે કે સમભાવ સાધનાત્મક અને પશમ ભાવથી થયેલ દીક્ષા ગ્રહણરૂપ ચારિત્રને પ્રાપ્ત થયેલ ભગવાન શ્રી મહાવીર સ્વામીને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું.
હવે મન૫ર્યાવજ્ઞાનને પ્રભાવ બતાવવામાં આવે છે-“ગઠ્ઠા વીહિં પરમ નિર્મલ મન:પર્યવજ્ઞાનથી ભગવાન શ્રી મહાવીર સ્વામી અઢી દ્વીપની અંદર અને “સમુહિં બે સમુદ્રોમાં રહેવાવાળા “સની ચિંદિયાળ' સંજ્ઞી અર્થાત્ મનથી યુક્ત પંચેન્દ્રિય અને “qsરાળે પર્યાપ્ત ને અને “વિયત્તમાતાન’ વ્યક્તમાનસ અર્થાત સ્પષ્ટ મનવાળા પ્રાણિના મળો/યારું માવાઝું જ્ઞાળ મને ગત ભાવેને અર્થાત્ અભિપ્રાયને જાણવા લાગ્યા. એટલે કે મનઃ પર્યાવજ્ઞાનથી ભગવાન શ્રી મહાવીર સ્વામી અઢી દ્વીપમાં રહેવાવાળા અને બે સમુદ્રોમાં રહેનારા મનવાળા પ્રાણિયાના મનમાં રહેલ અભિપ્રાયેને જાણવા સમર્થ થઈ ગયા.
હવે ભગવાન્ વીતરાગ શ્રી મહાવીર સ્વામીને એ દીક્ષા ધારણ કર્યા પછી મન:પર્યવજ્ઞાન થયા પછી વયમાણ પ્રતિજ્ઞા વિશેષનું નિરૂપણ કરવામાં આવે છે-“ગો ળ મળે મા માવીને તે પછી અર્થાત્ ભગવાન શ્રી મહાવીર સ્વામી ને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયા પછી શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીએ “vagણ સમાને દીક્ષા ગ્રહણ કરીને “મિનારૂચાસંધિવ પરિવાર મિત્ર સનેહી જ્ઞાતિ, સ્વજન, ભાઈ બધુ કુટુંબ પરિવાર સમૂહને પાછાવાળ્યા. અને “દિવિજ્ઞા ” કુંટુંબ પરિવારને પાછાવાળીને દુi gયાવં શમિર્દ મિનિટુ આ વયમાણ પ્રકારથી અભિગ્રહ એટલે કે પ્રતિજ્ઞા વિશેષ સ્વીકાર કર્યો અર્થાત્ ભગવાન શ્રી મહાવીર સ્વામીએ દીક્ષાગ્રહણ કરીને પિતાના મિત્ર જ્ઞાતિ સંબન્ધી કુટુંબ પરિવાર વિગેરેને પિત પિતાને ઘેર જવા પાછાવાળાને વફ્ટમાણ પ્રતિજ્ઞા વિશેષરૂપ અભિગ્રહને સ્વીકાર કર્યો “વારતવાસારૂં વોસ નિર ’ હું બાર વર્ષ પર્યન્ત વ્યસૃષ્ઠકાય અર્થાત્ શરીરને વ્યુત્સર્ગ કરી અને શરીરના મમત્વભાવથી રહિત થઈને “ને રૂ ૩યના સમુcqન્નતિ' જે કોઈ પણ ઉપસર્ગ અર્થાત્ વિદન બાધાઓ આવશે એ બધા ઉપસર્ગોને ચહે તે બધા વિબાધાઓ “વિશ્વાવ' દૈવી અર્થાત્ દેવસંબંધ હોય એટલે કે દેવે દ્વારા કરવામાં આવેલ હોય કે “માણુના વા મનુષ્ય સંબંધી હોય એટલે કે મનુષ્ય દ્વારા કરવામાં આવેલ હોય અથવા “તેિિછયા વા’ તિર્યફ સંબંધી હોય એટલે કે તિર્યંચ નિ વાળા પ્રાણિ દ્વારા કરવામાં આવેલ હોય તે વચ્ચે ૩૫ણને સમુદાને મળે” એ બધાજ ઉત્પન્ન થયેલ ઉપસર્ગોને “ હિસાબ સમ્યફ પ્રકારથી અર્થાત્ મનમાં કલેશ પામ્યા વિના જ સહન કરીશ અને “afમાઉન' ક્ષમા કરીશ તથા “બહિરૂરતા અધિક સહન કરીશ અર્થાત્ ખેદ રહિત થઈને સહન કરીશ. કહેવાનો ભાવ એ છે કે ભગવાન શ્રી મહાવીર સ્વામીએ દીક્ષા ધારણ કર્યા પછી દીક્ષા મહોત્સવમાં આવેલા પોતાના ભાઈ બધુ જ્ઞાતિ મિત્ર અને કુટુંબ પરિવારને પાછા વાળીને બાર વર્ષ પર્યત શરીરની મમતા ભાવને છેડીને દૈવી કે માનુષી અથવા તિર્યંચ એનિ સંબંધી બધા જ પ્રકારના વિલન બાધાઓને શાંતિપૂર્વક સહન કરવાની પ્રતિજ્ઞા કરી
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૪૬
Page #358
--------------------------------------------------------------------------
________________
અર્થાત અભિચહ ધારણ કર્યો.
- હવે ઉપરોક્ત ગ્રહણ કરેલ પ્રતિજ્ઞાનું પાલન કરવા ભગવાન શ્રી મહાવીર સ્વામીને કર્તવ્યનું નિરૂપણ કરવામાં આવે છે-“રગોળ મળે માવે મહાવીરે તે પછી અર્થાત્ બાર વર્ષ પર્યન્ત દેહના મમત્વ ભાવથી રહિત થઈને બધા પ્રકારના વિનિને સહન કરવાની પ્રતિજ્ઞા ગ્રહણ કરીને શ્રમણ ભગવાન શ્રી મહાવીર રૂમ પચાયં મા મિfifબ્રુત્તા’ એ પ્રમાણેના પૂર્વોક્ત અભિગ્રહરૂપ પ્રતિજ્ઞાને ધારણ કરીને “વોમિટ્ટર ” બુટ ત્યક્તદેડવાળા થઈને અર્થાત્ શરીરના સંસ્કાર અને મમત્વથી રહિત થઈને વિવરે મુદત્તરે એક મુહૂર્ત માત્ર દિવસ બાકી રહે ત્યારે અર્થાત્ બે ઘડિ માત્ર દિવસ બાકી રહ્યા ત્યારે કુમારામં સમજુ કુમાર ગામ નામના ગામમાં પધાર્યા. “તો જો મળે મri મહારે” તે પછી અર્થાત્ કુમાર ગામમાં પધાર્યા પછી શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી “વસિઉત્તરે વ્યુત્કૃષ્ટ દેહવાળા અર્થાત્ શરીર સંસ્કાર રહિત થઈને “પ્રભુત્તરેલું બાઢાળ અનુ ત્તર-પ્રધાન મુખ્ય અથવા અનુપમ આલયમાં અર્થાત સ્ત્રી પુરૂષ નપુંસક રહિત વસતીમાં નિવાસ કરતાં કરતાં તથા “અનુત્તરેí વિદ્યારે અનુત્તર-પ્રધાન અથવા અનુપમ વિહાર કરતાં કરતાં તથા “gવં સંમેor” ઉક્ત પ્રકારથી અનુપમ યમનિયમ પાલન રૂપ સંયમપૂર્વક રહીને “” પ્રગ્રહ એટલેકે પ્રયત્નથી અર્થાત્ યતના પૂર્વક તથા “સંવ” કર્માસવના નિરોધરૂપ બાર પ્રકારના સંવરથી તથા “તળ તપશ્ચર્યાથી તથા “વંમરવાળ” અનુપમ બ્રહ્મચર્યથી અર્થાત્ અનુપમ બ્રહ્મચર્યના ધારણ પૂર્વકના નિવાસથી તથા “વંતી' અનુપમક્ષાતિ અર્થાત્ ક્ષમાથી તથા “નુત્તીર્ણ' મુક્તિ અર્થાત્ નિર્લોભતાથી તથા “સી” પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી તથા “તુદી” તુષ્ટિ અર્થાત્ સંતોષથી તથા “ક” અનુપમ સ્થાનથી અથત એક જ સ્થળે સ્થિત થઈને કાર્યોત્સર્ગરૂપ ધ્યાનથી તથા “ળ” ક્રમથી અર્થાત્ અનુપમ ક્રિયાનુષ્ઠાનથી અને “કુચિનિવાગમુત્તિમોળ' સુચરિત ફલ નિર્વાણ મુક્તિ માર્ગથી અર્થાત મેક્ષ ફલ જનક સદાચરણ જન્ય મુક્તિમાર્ગરૂપ સમ્યફ જ્ઞાન સમ્યક દર્શન અને સમ્યફ ચારિત્રથી પણ યુક્ત થઈને “અપાળું મામાને વઢટ્ટ આ માને ભાવિત કરતા થકા સારી ભાવનાથી યુક્ત કરીને વિહાર કરવા લાગ્યા. એટલે કે દેશદેશાન્તરમાં વિચારવા લાગ્યા. ‘ઘં વા વરમાળ” ઉકત પ્રકારથી વિતરણ કરતાં કરતાં અર્થાત્ વિચરતાં વિચરતાં “ને રૂ ઉત્તમ નમુત્તતિ સમ્યક જ્ઞાન દર્શન ચારિત્રાદિથી યુકત ભગવાન શ્રી મહાવીર સ્વામીને જે કોઈ પણ ઉપસર્ગ અર્થાત્ વિજ્ઞાપદ્રવ આવતા હતા જેમ કે વિશ્વ વા માળુરક્ષા વા” તે ચાહે દેવ સંબંધી હોય અર્થાત એ કરેલ વિનોપદ્રવ હોય અથવા માનુષી અર્થાત્ મનુષ્ય દ્વારા કરવામાં આવેલા વિદ્રોપદ્રવ હોય અથવા ‘તિપિરિયા વા તૈરશ્ચિકી અર્થાત્ તિર્યંચની વાળા પ્રાણિ દ્વારા કરવામાં આવેલ તે વિધ્રપદ્રવરૂપ ઉપસર્ગ હોય તે સર્વે ૩વસને સમુને રમા એ બધા પ્રકારના અર્થાત્ દેવકૃત, મનુષ્યકૃત અને તિર્ય ચનિપ્રાણિકત ઉપસર્ગો ઉપસ્થિત થાય ત્યારે કારણે વ્યાકુળ થયા વિના અર્થાત્ શાંતિપૂર્વક અને “ફિર
શ્રી આચારાંગ સૂત્ર : ૪
३४७
Page #359
--------------------------------------------------------------------------
________________
અવ્યથિત અર્થાત્ ઉદ્વિગ્ન થયા વિનાજ એટલે કે સ્થિરતાપૂર્વક “ગરીમાળઅદીન માનસ વાળા થઈને એટલે કે પ્રસન્ન ચિત્ત યુકત થઈને “વિવિદે મળવયળાજુ ત્રણ પ્રકારની ગુઢિયોથી યુક્ત થઈને “+ સારુ સારી રીતે સહન કરતા હતા. તથા “મ' એ આધ્યાત્મિક અને આધિદૈવિક તથા અધિભૌતિક ઉપસર્ગરૂપ વિઘ બાધાઓને આપનારા દેવ, મનુષ્ય અને તિયથેનિ પ્રાણિયો ને ક્ષમા કરતા હતા તથા “તિતિક તિતિક્ષા કરતા હતા. અર્થાત્ અધીનમનથી એટલે કે પ્રસન્ન ભાવથી સહન કરતા હતા. તથા “બદિયારે નિશ્ચલ ભાવથી સહન કરતા હતા. આ પ્રમાણે ભગવાન શ્રી મહાવીર સ્વામી પૂર્વોક્ત પ્રતિજ્ઞાના પાલન કરવામાં તત્પર થઈને તપશ્ચર્યામાં રત થઈને ધ્યાન નિમગ્ન રહેતા હતા,
હવે ભગવાન શ્રી મહાવીર સ્વામીને કેવળજ્ઞાનાત્પત્તિનું નિરૂપણ કરવામાં આવે છે.તો છે સમાણ માવો માવી તે પછી અર્થાત શ્રમણ ભગવાન્ શ્રી મહાવીર સ્વામી દ્વારા ત્રણ પ્રકારના (આધ્યાત્મિક-આધિદૈવિક-અને આધિભૌતિક) ઉપસર્ગો સહન કર્યા પછી શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીન “guin વિહળ” ઉપરોક્ત વિહારથી વિમાન વિહાર કરતા કરતા “વારતવાસા વિરુદ્ઘતા,” બાર વર્ષ પુરા થયા અને તે સમક્ષ ૨ વાસણ વમળ” તેરમાં વર્ષમાં ભગવાન શ્રી મહાવીર સ્વામીને જે તે જિલ્લાi સુર મારે પ્રસિદ્ધ ગ્રીષ્મ ઋતુના બીજા માસ અને “વલ્થ પ’ ચોથું પખવાડીયું અર્થાત્ “વફસાયુદ્ધ વૈશાખ માસના શુકલ પક્ષમાં તથા “ત્તા વેસTયુદ્ધ રમી પ’ એ વૈશાખ શુકલ પક્ષની દશમી તિથિના દિવસે “રિવો’ સુવતનામના દિવસમાં અને “વિજ્ઞi મુળ’ વિજય નામના મુહૂર્તમાં “ઘુત્તરાëિ Rao હસ્તત્તરા અર્થાત્ ઉત્તરાફાલ્ગની નક્ષત્રમાં જોવાયેગ પ્રાપ્ત થતાં અર્થાત ઉત્તરફાગુની નક્ષત્રની સાથે ચદ્રમાને વેગ થયે ત્યારે “પળTIfમળ છાયg” તથા પૂર્વ દિશા તરફ છાયા લાંબી થઈ ત્યારે “વીચાણ પરસોઈ બીજી પૌરૂષી અર્થાત્ પશ્ચિમ પૌરૂષી પ્રારંભ થઈ ત્યારે એટલે કે મધ્યાહ્ન કાળ પછી “મિચામર' જે ભિકગામ નામના “નયરસ વહિયા” નગરની બહાર ‘રા ૩નુવાન્ડિયા” આજુબાલિકા નામની નદીના ઉત્તરમાં ઉત્તર તરફના કિનારા પર “નામ જાવા # iાં શ્યામાક નામના ગૃહપતિના ખેતરમાં “ઢ નાબૂ હોસિરસ જ્ઞાન છોટ્રોવાયાણ બે ગઠણને ઉંચાકરી અને મસ્તકને નીચે રાખીને એટલે કે શીર્ષાસન કરીને ધ્યાનમાં મગ્ન થયેલા ભગવાન શ્રી મહાવીર સ્વામીને વૈયાવત્તરણ રૂર’ વ્યાવૃત્ત અર્થાત્ વૈયાવૃત્ત નામના ઉધાનના “Bત્તરપુરિઝને રિસીમા’ ઉત્તર પીરસ્ય ભાગ અર્થાત્ ઈશાન ખુણામાં “સારું
રસ બદૂરસામંતે શાળ વૃક્ષતી નજદીક ‘કુટુચરસ નોટોચાઈ’ કુકકુટાસન દ્વારા અર્થાત મરઘડાની જેમ આસન લગાવીને બેઠેલા અથવા ગેહિકાસન દ્વારા અર્થાત્ ગાયને દેતી
શ્રી આચારાંગ સૂત્ર : ૪
३४८
Page #360
--------------------------------------------------------------------------
________________
વખતે જે રીતે બેસીને ગાય દેવાય છે એ પ્રમાણે આસન લગાવીને “બાવળા ગાવાવેમાન” સૂર્યના તાપમાં આતાપના કરતાં કરતાં ‘છi મut ષષ્ઠભક્ત અર્થાત્ “અપાળof અપાનક એટલે કે જલપાનથી રહિત ઉપવાસ દ્રયાત્મક ષષ્ઠભત નામનું વ્રત કરતાં અને સુન્નાગંતરિયા વમળ” શુકલ ધ્યાનમાં વર્તમાન એટલે કે શુક્લ વાનમાં નિમગ્ન શ્રી મહાવીર સ્વામીને નિવાળે ળેિ દિgoળે નિર્વાણ-નિર્દોષ અને કૃતન અર્થાત્ સંપૂર્ણ અને પરિપૂર્ણ અર્થના ગ્રાહક અને “áા નિરાવરને કાંતે” અવ્યાહત એટલે કે વ્યાઘાતરહિત (અકુંઠિત) તથા નિરાવરણ અર્થાત આવરણ વિનાનું તથા અનંત અંત વગરનું “બજુત્તરે વઢવરનાળજું સમુદgoો” અનુત્તર-સર્વપ્રધાન કેવળજ્ઞાન અને કેવળદન ઉત્પન્ન થયું. એટલે કે–વીતરાગ ભગવાન શ્રી મહાવીરસ્વામીને ઉકત પ્રકારથી તપશ્ચર્યા વ્રત ધ્યાન વિગેરેમાં અત્યન્ત લીન હતા ત્યારે નિર્દોષ અને બધાજ અર્થોના ગ્રાહક અને અકુંઠિત આવરણ વિનાનું સર્વ શ્રેષ્ઠ કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું તેથી ભગવાન કેવળજ્ઞાની કહેવાયા.
હવે ભગવાન શ્રી મહાવીર સ્વામીને થયેલ કેવળજ્ઞાન અને કેવળદર્શનની શકિત સૂત્રકાર બતાવે છે માä ળેિ ભગવાન શ્રી મહાવીર સ્વામીને કેવળ જ્ઞાન ઉત્પન્ન થવાથી ભગવાન કેવળજ્ઞાની થઈને “સંāનૂ' સર્વજ્ઞ અર્થાત્ સઘળા પદાર્થોને જાણનારા તથા “દામાવરિલી’ સર્વિભાવદશી અર્થાત્ સઘળા પદાર્થોના દ્રષ્ટા “સવમાચા સુહ્ય સ્ત્રોત ના કાળરૂ’ સઘળા દેવેન તથા સઘળા મનુષ્યના તેમજ સઘળા અસુર કુમારના તથા સઘળા લેકના પર્યાને જાણવા લાગ્યા અર્થાતુ કયારે કેણ દેવાદિ સઘળા. લેક કેવા પ્રકારથી ગમનાગમનાદિ. પર્યાય કરશે. એ તમામ વાતેને ભગવાન શ્રીમહા વીર સ્વામી કેવળજ્ઞાનના પ્રભાવથી જાણતા હતા “તેં ન જેમકે “મારું આગતિ, “ ગતિને અને “faછું’ સ્થિતિને અર્થાત્ ના ગમનાગમનાદિ, પર્યાને અર્થાત્ કયા જીવ જન્તુ કે પ્રાણી કયે વખતે કયાંથી આવીને કયાં જશે એ તમામ વાતને કેવળજ્ઞાનના પ્રભાવથી જાણવા લાગ્યા તથા “વચળ” કયા દેવકથી ક્યા સમયે કયા દેવનું યવન (પતન) થશે અર્થાતુ કયાદેવ કયારેને કયા દેવકમાંથી આવીને આલોકમાં આવશે આવી ગયા છે કે આવે છે એ તમામ વાતને ભગવાન કેવળજ્ઞાની શ્રી મહાવીર સ્વામી કેવળ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૪ ૯
Page #361
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનના પ્રભાવથી જાગુતા હતા. અર્થાત્ જાણી લેતા હતા. તથા, ‘વવાચ’ ઉત્પાતને અર્થાત્ નરકમાં દેવાના જન્મસ્થાનને તથા 'મુર્ત્ત' ભુકત અર્થાત્ ખાદ્ય પદાર્થોને તથા ‘વીય’ પેય પદાર્થો તથા ‘ૐ' કૃતને અર્થાત્ કરવામાં આવેલ શુભ શુભ કર્માંને તથા ‘હિલેવિચ’પ્રતિસેવિતને અર્થાત્ મૈથુતાદિ સેવનને તથા ‘વિમ્મ' આવિષ્ક અર્થાત્ પ્રગટકાર્યોને તથા ‘ઢોમં' રહેઃ ક અર્થાત્ શુભકાર્યોને તથા ‘વિચ’ષિત અર્થાત્ પ્રજ્ઞાપને અગર પ્રલાપ કરનારા પ્રાણિયાને તથા ‘’િકથિત ખર્થાત્ એકાંતમાં કડેલ ગુપ્ત વાતને તથા ‘મળોમાસિ’ મનેામાનસિક અર્થાત્ જીવે ના ચિત્તગત અને મનેાગત અભિપ્રાયને તથા સો સજ્જનીવાળ' સઘળાલેાકના સમધમાં તથા સઘળ જીવેના અર્થાત્ બધાજ પ્રાણીયાના સન્નમાવાનું જ્ઞાળમાળે વાલમાળે' સ`ભાવેને અર્થાત્ તેમના બધા અભિયાયને ાણીને અને જોઈને અર્થાત્ કેવળજ્ઞાનથી બધાજીવ જંતુએના અભિ પ્રાયેાને જાણીને અને કેળદર્શીનથી દેખીને Ëવળ વિરૂ’ એ પ્રકારથી વિચરતા હતા, અર્થાત્ વિહાર કરવા લાગ્યા,
હવે જે સમયે ભગવાન્ શ્રીમહાવીર સ્વામીને કેવળજ્ઞાન અને કેવળદર્શીન ઉત્પન્ન થયું એ સમયે એક મેટ દિવ્ય પ્રકાશ અને દેવ કલકલ પણ થયે તેનું સુત્રકાર કથન કરે છે-‘નાં વિવલ સમળરસ માવળો મદાવીરસ’ જે દિવસે શ્રમણ ભગવાન્ મહાવીર સ્વામીને ‘નિથ્થાને સિળે” નિર્વાણુ અર્થાત્ નિર્દોષ એટલે કે નિર્મૂલ અને કૃત્સ્ન અર્થાત્ સંપૂર્ણ એટલે કે પરિપૂર્ણ તથા ‘નાવ સમુન્ને” યાવત્ પ્રતિપૂર્ણ અને અવ્યાહત અર્થાત્ વ્યાઘાત વિનાનું અર્થાત્ અકુઠિત અને નિરાવરણ અર્થાત્ આવરણ વિનાનું તથા અનત એટલે કે અંતવગરનું' તથા અનુત્તર અર્થાત્ સર્વોત્તમ કેવળજ્ઞાન અને કેવળદન ઉત્પન્ન થયુ' ‘તન્ન વિસ’ એ દિવસે ‘મવળયરૂ વાળમંતર-ઝોસિયવિમાળત્તિ' ભવનપતિ, વાનભ્યન્તર જન્મ્યાતિષ્ઠ વિમાનવાસી વૈમાનિક ‘ચિ ફે’િ દેવા અને દૈવિયેએ ‘વયંતેન્દ્િજ્ઞાવ' ઉત્પતન કરતાં અથૉત્ સુમેરૂ પર્યંત પર ચઢતી વખતે અને સુમેરુપર્યંત પરથી જમીન પર ઉતરતી
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૫૦
Page #362
--------------------------------------------------------------------------
________________
વખત “પિઝાદમૂd ચાવિ દુલા” એક મોટો દિવ્ય અને વિલક્ષણ દેવેદ્યોત અર્થાત્ દેવપ્રકાશ અને દેવસન્નિપાત એટલે કે દેવેનું પતન તથા દેવ કહકહક અર્થાત દેવોનો કલકલશબ્દ ઉતિંજલભૂત અર્થાત એકઠા થઈને ઉત્પન્ન થયે, એટલે કે વીતરાગ ભગવાન વર્ધમાન મહાવીર સ્વામીને કેવળજ્ઞાન તથા કેવળદર્શન ઉત્પન્ન થયું ત્યારે ભવનપતિ વાનર્થાતર જે તિષિક અને વૈમાનિક દેવોએ અને દેવી એ આનંદને લઈને પ્રફુલતાને લઈ સુમેરૂ પર્વત પર ચઢવા ને ઉતરવાને સમયે એક મોટા દિવ્ય પ્રકાશની સાથે વિલક્ષણ કલકલ મધુર અવ્યક્ત ધવની કર્યો અર્થાત્ ભગવાન શ્રી મહાવીર સ્વામીના વિજય સૂચક જયજયકારને અત્યંત રમણીય નાદ કર્યો.
હવે ભગવાન શ્રી મહાવીર સ્વામીએ દેવાદિને ક્રમથી કરેલ ધર્મોપદેશનું નિરૂપણ કરવામાં આવે છે-“તો માં તમને માર્ગ મઠ્ઠાવીરે ૩cવનવાનળવંતરે” તે પછી અર્થાતુ ભગવાન શ્રી મહાવીર સ્વામીને કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું તે વખતે ભવનપત્યાદિ દેવે અને દેવીના દિવ્યપ્રકાશની સાથે દિવ્ય કલકલને મધુર શબ્દ થયા પછી શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીને “જુન નાગવંશળધરે વાળ ઢો જ મિમિક્ય' ઉત્પન્ન થયેલ શ્રેષ્ઠ કેવળજ્ઞાન અને કેવળદર્શન ધારણ કરીને કેવળજ્ઞાન અને કેવળદર્શન દ્વારા પિતાના આત્માને અને લોકોને સારી રીતે અભિ ક્ષણ કરીને અથત જાણીને અને દેખીને “પુર્વ સેવા પન્નાફાફ' સૌથી પહેલાં દેવોને ધર્મોપદેશ કર્યો અર્થાત્ ધર્મ શું વસ્તુ છે? તેનું રહસ્ય તેને સમજાવ્યું, “તો પછી મથુરક્ષા” તે પછી અર્થત ભવનપતિ વિગેરે વૈમાનિક દેવે ને ધર્મનું રહસ્ય સમજાવ્યા પછી મનુષ્યને ધર્મોપદેશ કર્યો અર્થાતું મનુષ્યને પણ ધર્મનું રહસ્ય સારી રીતે સમજાવ્યું. તો of સમને મળવું મgવીરે” દેવે અને મનુષ્યને ધર્મોપદેશ આપ્યા પછી વીતરાગ ભગવાન શ્રી મહાવીર સ્વામીએ govUUITMાંસળધરે' કેવળજ્ઞાન અને કેવળદર્શન ધારણ કરીને “જો માળં તમાકુ નિયથા શ્રીગૌતમસ્વામી વિગેરે ગણધરને શ્રમણ નિર્ચને અર્થાત્ શ્રી ગૌતમસ્વામી વિગેરે ગણધર મુનિઓને “ હૃદયથાઉં સમાવના ભાવના સહિત અર્થાત્ દરેક વયમરણ રાતની પાચ પાંચ ભાવના સાથે પાંચ મહાવ્રતને
आ० १३०
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૫૧
Page #363
--------------------------------------------------------------------------
________________
અર્થાત્ પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન (બબ્રહ્મચર્ય અને પરિગ્રહ વિરમણરૂપ અપરિગ્રહને તથા નવનિયા સારૂd, છ જ નિકા નું અર્થાત્ પૃથિવીકાય. અ કાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય તથા ત્રસકાય અટલે કે દ્વીન્દ્રિયાદિ પચેન્દ્રિય પર્યન્ત ત્રસકાય એ રીતે છ પ્રકારના પ્રાણિયોનું સ્વરૂપ બતાવ્યું. અને “મા” ભાષણ કર્યું. અર્થાત અર્ધમાગધી ભાષા માં છે જીવની કાયાને અને પાંચ મહાવતેને ઉપદેશ આપે, તથા “વેરૂ' તેનું પ્રરૂપણ કર્યું અર્થાત્ સવિસ્તર પાંચ મહાવ્રતનું અને ષડજીવ નિકાનું નિરૂપણ કર્યું, એટલે કે સામાન્ય રીતે અને વિશેષ પ્રકારથી પાંચ મહાવ્રતનું સ્વરૂપ અને વજીવનીકાયનું સ્વરૂપ ભગવાન શ્રી મહાવીર સ્વામીએ ગૌતમાદિ ગણધરોને સમજાવ્યું તે ના જેમ કે-“gઢવાણ ગાય તણાઈ' પૃથ્વીકાયના જીનું કેવું સ્વરૂપ છે, તેમજ અષ્કાયના જીવોનું કેવું સ્વરૂપ છે, તથા તેજસકાયનું કેવું સ્વરૂપ છે, અને વાયુકાયના જીનું કેવું સ્વરૂપ છે તેમજ વનસ્પતિકાયના જીવનું કેવું સ્વરૂપ છે, અને ત્રસકાયના જીનું સ્વરૂપ કેવું છે. આ પ્રમાણે એ પ્રકારના જીવેનું સ્વરૂપ અલગ અલગ વિશ્લેષણ કરીને સમજાવ્યું. એટલે કે એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિમાં પૃથિવીકાયાદિ પાંચ એકેન્દ્રિયપણાથી ગ્રહણ કરાય છે. અને ઢીદ્ધિયાદિથી લઈને પચેન્દ્રિય પર્યન્તને જીવો ત્રસ કાયમાં ગ્રહણ કરાય છે. એ રીતે ષજીવનિકાય સમજવા.
હવે પ્રાણાતિપાત વિરમણરૂપ પહેલા મહાવ્રતનું નિરૂપણ કરવા માટે સૂત્રકાર કહે છે–પઢમં મંતે ! મહૃર્ચ પ્રાધ્યામિ' હે ભગવન હું સૌથી પહેલાં પહેલું મહાવ્રત અર્થાત બધાજ પ્રકારના પ્રતિપાતનું પ્રત્યાખ્યાન કરૂં છું. અર્થાત્ પહેલા મહાવત પ્રાણાતિતને સ્વીકાર કરું છું. એટલે કે જ્ઞ પ્રતિજ્ઞાથી પ્રાણાતિપાતને અનર્થકારી સમજીને પ્રત્યાખ્યાન પ્રતિજ્ઞાથી એ પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન અર્થાત્ પરિત્યાગ કરૂં છું. એ જ હેતુથી સૂત્રકાર કહે છે કે-“સર્વ વાળારૂવાવ” બધાજ પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરૂં છું ચાહે તે “સે કુદુમ વા વાયર વા' તે પ્રાણી જીવ સૂક્ષમહોય અથવા બાદરાય અર્થાત્ નાના હેય કે મેટા હોય તથા “તાં વા” કીન્દ્રિયાદિથી લઈને પંચેન્દ્રિય સુધીના ત્રસકાય જીવ હાય અથવા “થાવર વા’ પૃથિકાય, અકાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાયરૂપ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૫ ૨
Page #364
--------------------------------------------------------------------------
________________
સ્થાવર જીવા હાય આ બધા જીવાનુ તેમ સચવાળા ઋકિન્ના ’હું પાતે પ્રાણાતિપાત કરીશ નહીં. અને ‘ કિા ' ખીજામા માત પશુ બધા જ પ્રકારના પ્રાણાતિપાતને હું કરાđશ નહીં. તથા 'अणुमोदिज्जा वा ” અને એ બધા પ્રકારના પ્રણાતિપાત કરવા માટે હું કાઇને પ્રેરણા પશુ કરીશ નહી. અર્થાત્ બધા પ્રકારના પ્રાણાતિપાતને હું સ્વયં કરીશ નહીં. અને બીજાએની માત કરાવીશ પણ નહીં અને પ્રાણાતિપાત કરનારાઓનું અનુમેદન (સમર્થન) પશુ કરીશ નહી. જ્ઞાવળીયા_તિવિદ્ તિવિદ્દે' જીવનપયન્ત ત્રિવિધ એટલે કે કરણુ, કારણ અને અનુમેદન અર્થાત્ ાતે કરવું કે બીજા પાસે કરાવવું અથવા કરનારાનું' અનુમેદન કરવું. આ પ્રકારના ત્રણે પ્રકારના પ્રાણાતિપાતને ત્રિવિધ અર્થાત્ ત્રણે પ્રકારથી એટલે કે ‘માળવા વયસા ાયરી' મન, વચન કાયથી તરસ અંતે ! વહિવÆામિ' એ પ્રાણાતિપાતનુ' પ્રતિક્રમણ કરૂ છું. અર્થાત્ આવા પ્રકારના પાપકમ રૂપ પ્રાણાતિપાતથી નિવૃત્ત થાઉ છુ. તથા નિમિત્તાિમિ' આ પ્રકારના સુક્ષ્મ અગર સ્થૂલ ત્રસસ્ત્રાવર જીવ સંબંધી પ્રાણાતિપાતની હું મારા આત્માથી ગુરૂની સાક્ષીએ અર્થાત્ પોતાની સામે અને ગુરુની સામે નિંદા કરૂ છું. અને ગણુા અર્થાત્ ઘૃણા પશુ કરૂ છુ. અને વાનં વોલિમિ' આ પ્રકારના સૂક્ષ્મ રથૂલ ત્રસ કે થાવર જીવ જતુએના પ્રાણાતિપાતથી પોતાના આત્માને પૃથક્ કરૂ છું અર્થાત્ નિવૃત્ત થાઉ' છુ.. એટલે કે મનવચન અને કર્માંથી બધા પ્રકારના પ્રાણાતિપાતના પરિત્યાગ કરવાની હું પ્રતિજ્ઞા કરૂ છું. કે-એ જીવજંતુ પ્રાણી ન!ના દાય કે મેટા હાય સૂક્ષ્મ છે.ય કે સ્થૂળ હાય દ્વીન્દ્રિય, શ્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય પચેન્દ્રિયરૂપ ત્રસજીવ હાય કે પૃથ્વીકાય, અકાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પત્તિકાયરૂપ સ્થાવરજીય હાય આ છ એ પ્રકારના જીવનિકાયની હિં...સાથી હું નિવૃત્ત થાઉં છું. કેમ કે જીવાની હુંસા કરવી અત્યંત પાપાત્પાદક કમ છે. તેથી આ પ્રકારના બધા જીવાના પ્રાણાતિપાતથી હું' અલગ થાઉં છું એ પ્રમાણે ગૌતમાદિ ગણધરોએ ભગવાન શ્રી મહાવીર સ્વામીની સન્મુખ પચ્ચખ્ખાન લીધા. એજ આ કથનનુ તાત્પર્યાં છે. પ્રસૂ॰ દ્વા
ટીકા-આથી પહેલાં વીતરાગ ભગવાન શ્રી મહાવીર સ્વામી દ્વારા પાંચ મહુાત્રત સંબધી ધર્મોપદેશ આપવાથી ગૌતમાદિ ગણધરાએ પહેલા પ્રાણાતિપાત વિરમણુરૂપ મહાવ્રતનુ પચ્ચક્ખાન કર્યું. એ વાત કહેવામાં આવી ગયેલ છે. હુવે એ પહેલા પ્રાણાતિપાત વી૨મણુરૂપ મહાવ્રતની પાંચ ભાવનાઓનુક્રમપૂર્વક પ્રતિપાદન કરવા માટે સૌથી પહેલાં પહેલી ભાવનાનું પ્રતિપાદન કરે છે. ‘ઢળ' અંતે ! મ ્ય’લામિ' હે ભગ વન્ પહેલાં મહાવ્રત-પ્રાણાતિપાત વિરમણનુ પ્રત્યાખ્યાન કરૂ છું. અર્થાત્ પરિજ્ઞાથી
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૫૩
Page #365
--------------------------------------------------------------------------
________________
પ્રાણાતિપાતને અનર્થકારક એટલે કે પાપજનક જાણીને પ્રત્યાખ્યાન પરિણાથી તેનું પ્રત્યા
ખ્યાન કરૂં છું. જેમકે-“સર્વ વાળારૂવાથં રે સુદુમ વા વાયર વા' બધા પ્રકારના પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરૂં છું. ચાહે તે તે સૂકમ જ સંબંધમાં હોય અથવા બાદર એટલે કે સ્કૂલ જીના સંબંધમાં હેય “તi at ઘાવ વા બે ઇંદ્રિયવાળા જેથી લઈને પાંચ ઇન્દ્રિય પર્યાના ત્રસ જીવેના સંબંધમાં હોય અથવા પૃથ્વીકાયથી લઈને વનપતિકાય સુધીના સ્થાવર જીવેના સંબંધમાં હોય ‘નેવ સર્ચ ઘણારૂવાથં રિજ્ઞા' પિતે પ્રાણાતિપાત કરીશ નહીં, “ષિા ar' બીજા પાસે કરાવીશ નહીં. ‘અનુમત્તિ11 રા' અથવા પ્રાણાતિપાત કરવાવાળાને અનુદન પણ કરીશ નહી અર્થાત્ હું પિતે બધા જ જીવ સંબંધી પ્રાણાતિપાત કરીશ નહીં તેમજ બીજા પાસે કરાવીશ નહીં તથા કરવાવાળાનું સમર્થન પણ કરીશ નહીં. વાવાઝીવાણ તિવિહં સિવિર્ણ જીવન પર્યન્ત પ્રાણાતિપાત કરે કરાવો અને કરવાવાળાના અનુદન રૂપ ત્રણ પ્રકારથી “Trણા વચણા ચણા’ મન વચન અને કાયથી “તtણ અંતે! વનિ ' હે ભગવન ! કાચિક વાચિક અને માનસિક પ્રાણાતિપાત રૂપ જીવહિં સાથી નિવૃત્ત થાઉં છું. “નિંદ્રામિ જ્ઞામિ' આત્મ સાક્ષિપણાથી એ પ્રાણાતિપાતની નિંદા કરૂં છું ગુરૂજનની સાક્ષિપણામાં પ્રાણિ માત્રના વધની ગહણ કરૂં છું. “બાળે વોલિમિ' એ પ્રકારના પ્રણાતિપાતથી મારા આત્માને અલગ કરું છું. “તરિલમrો પંઘ મલ/મી મયંતિ” એ સર્વ પ્રાણપિપાત. વિરમણરૂપ પહેલા મહાવ્રતની વફ્ટમાણરીતે પાંચ ભાવનાઓ હોય છે. “રસ્થિમાં વરમાવો' તેમાં આ પહેલી ભાવના બતાવવામાં આવે છે – રૂરિયામિ' ઈર્ષા સમિતિથી યુક્ત જ વાસ્તવિક “હે નિમથે નિગ્રંથ સાધુ મનાય છે. પરંતુ જે બારિયા સમિત્તિ' અનીય સમિતિથી યુક્ત અર્થાત્ ઈર્ષા સમિતિ વિનાના નિર્ચસ્થ અર્થાત્ સાધુ કહેવાતા નથી. કેમ કે “ગણી વ્યા બાગાળમેચં' કેવલજ્ઞાની વીતરાગ ભગવાન શ્રી મહાવીર સ્વામીએ કહ્યું છે કે-આ અનિર્વાસમિતિ અર્થાત્ ઈસમિતિ રહિત થવું એ આદાન અર્થાત્ કર્મબંધનું કારણું માનવામાં આવે છે. કારણ ક “વારિવામિ? તે ળિથે અનીસમિતિથી યુક્ત એટલે કે ઈર્યાસમિતિ વિનાના એ નિગ્રંથ સાધુ વાળા મૂયારું વીવારું સત્તારું પ્રાણનું, ભૂતનું જીવનું અને સર્વેનું “મિળિજ્ઞ વા અભિહનન કરશે. એટલે કે અભિઘાત કરશે. અથવા “વત્તિ વા’ જીવેને એકઠા કરશે. અથવા “પરિવાવાઝવા” જીવેની પરિ તાપના કરશે. અથવા રિઝ વા” સંશ્લિષ્ટ કરશે. અર્થાત્ જમીનમાં સંબધ કરશે અથવા “કવિ નવા જીને અપદ્રવિત કરશે અર્થાત્ મારી નાખશે તેથી “રિયા સમિu તે નિ થે” તેથી ઈર્ષા સમિતિથી યુક્ત હોય તે વાસ્તવિક સાધુ છે. “જો રૂરિયાડસમરિ ઢમાં માવના” ઈર્ષા સમિતિ વિનાના નિગ્રંથ કહેવાતા નથી. પરંતુ ઈરિયા સમિતિવાળા જ સાધુ નિર્ચન્થ કહેવાય છે. અર્થાત ઈસમિતિ વિનાના સાધુ વાસ્તવિક નિગ્રંથ જૈન સાધુ થઈ શક્તા નથી. આ રીતે પહેલા મહાવ્રતની આ પહેલી ભાવના સમજવી જોઈએ,
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૫૪
Page #366
--------------------------------------------------------------------------
________________
હવે સર્વ પ્રાણાતિપાત વિરમણરૂપ પહેલા મહાવ્રતની બીજી ભાવનાનું નિરૂપણ કરવા માટે સૂત્રકાર કહે છે-“બાવરા કુદવા માવળ' સર્વ પ્રાણાતિપાત વિરમણરૂપ પહેલા મહાવ્રતની બીજી ભાવના એ છે કે-“બંરિયાણરૂ સે નિવે” જે સાધુ પોતાના મનને કે અન્યના મનને પાપમય વિચારથી અલગ કરી દે છે. એજ સાચા નિગ્રંથ સાધુ કહેવાય છે. પરંતુ જે સાધુનું ને ય મળે પtag” મન પાપયુક્ત છે. અને “સાવ સાવધ અર્થાત પાપરૂપ જ છે, “પિત્ત તથા સક્રિય અર્થાત્ ક્રિયાયુક્ત છે. તથા “જય આસવકારક છે અર્થાત્ કર્મબંધ કરવાવાળું છે, છે” દેકર અર્થાત્ પ્રાણિયાનું છેદન કરવાવાળું છે. અને “મારે ભેકર અર્થાત્ પ્રાણિયાનું ભેદન કરવાવાળું છે. “ફિળિg' અધિકરણિક અર્થાત્ કલહ ઝઘડો કરવાવાળું છે. “પાલિg' પ્રાષિક અર્થાત્ દ્વેષ કરવાળું છે તથા તથા “રિવાવ' પરિતાપિક અર્થાત્ પરિતાપજનક છે, અને જે મન “TUTagg' પ્રાણતિપાતક અર્થાત્ પ્રાણિને ઘાત કરનાર છે. તેમજ “મૂછોવલાd' ભૂતને ઉપઘાત કરનાર છે. “તા મળે જો પધાનિ જમrig” આવા પ્રકારના મનને ધારણ કરવાવાળા સાધુ ગમન કરે છે તે અનીર્યાસમિતિથી યુક્ત હોવાથી નિર્ગસ્થ થઈ શકતા નથી. પરંતુ જે સાધુ “ mરિજ્ઞાળ પિતાના મનને સારી રીતે જાણે છે, અર્થાત્ સર્વ પ્રકારની પ્રણાતિપાતક્રિયાથી દૂર કરે છે. એજ સાચા નિગ્રંથ છે, તથા “ને ય મળે માવત્તિ” જે સાધુનું મન પાપ વિનાનું છે. એ જ સાચે સાધુ છે. દુદા માવળા’ આ રીતની આ બીજી ભાવના કહી છે. અર્થાત્ સર્વ પ્રાણાતિપાત વિરમણરૂપ પહેલા મહાવ્રતની આ બીજી ભાવના સમજવી.
હવે વચન શુદ્ધિરૂપ ત્રીજી ભાવનાનું નિરૂપણ કરે છે.–“તરવા માગoni? હવે આ ત્રીજી ભાવના આ રીતે છે “વહું ઘરનામરૂ જે સાધુ વાણીને સારી રીતે જાણે છે. અર્થાત્ જે પાપમય વચન ઉચ્ચારતા નથી. “જે નિષથે એજ સાધુ સાચા નિસ્થ કહેવાય છે. પરંતુ “ ૨ વર્લ્ડ વાવિયા' જે સાધુની વાણું પાપ યુક્ત છે. તથા “વાવ ’ સાવધ અર્થાત્ નિરવદ્ય નથી. એટલે સગર્યા છે, અને “ક્રિ”િ સકિયા હિંસાદિ ક્રિયા કરનારી છે. “રાવ મુગોવંફિયા” યાવત્ જે સાધુની વાણી અધિકારિણિકી-કલહકારી છે. તથા આસ્રવ કરી અર્થાત્ કર્મબંધ કરાવનારી છે. તથા છેદનકરી, ભેદન કરવાવાળી તથા દ્વેષ કરાવનારી તથા પારિતાપિકી અર્થાત પરિતાપ કરાવનારી તથા પ્રાણાતિપાત કરવાવાળી અને ભૂતને ઉપઘાત કરવાવાળી હેય “રવા વરું નો વાજ્ઞિ’ આવા પ્રકારની વાણુ સાચા સાધુએ બેલવી નહીં. જે ઘરું પરિઝાળજે સાધુ સદેષ વાણને સારી રીતે જાણે છે. અર્થાત જ્ઞપરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિણાથી ત્યજી દે છે. વિજે’ એજ સાચા નિગ્રન્થ સાધુ છે. “જાર વરૂ શ્રવિત્તિ' એજ પ્રમાણે યાવત્ જે સાધુનું વચન પાપ વિનાનું છે. નિરવઘ અર્થાત્ હિંસાદિ કિયા કારક નથી. તથા કર્મબંધ કરાવનાર પણ ન હોય અને છેદન કરવાવાળું કે ભેદન કરવાવાળું ન હોય તથા કલહ કરાવનાર ન હોય તથા પ્રઢષ કરવાવાળું પણ ન હોય એજ વાસ્તવિક રીતે નિર્ગસ્થ જૈન
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૫૫
Page #367
--------------------------------------------------------------------------
________________
સાધુ કહેવાય છે. ‘તા માવળા' આ રીતની આ ત્રીજી ભાવના સમજવી.
હવે સ* પ્રાણાતિપાત વિરમણુ રૂપ પહેલા મહાવ્રતની ચેાથી ભાવના અતાવવામાં આવે છે.-અહાવરા કહ્યા માવળા' આ ચેથી ભાવના આ રીતે સમજવી કે-‘બાવાળમંડમત્ત નિલેશના લમિ' આદાન ભાંડ માત્ર નિક્ષેપણા સમિતિ અર્થાત્ ભાંડાકરણ સમિતિ યુક્ત થઈને જે સાધુ યતના પૂર્વીક જ પાત્ર વિગેરે ઉપકરણને ગ્રહણ કરે છે. અને પતના પૂર્ણાંક જ ઉઠાવે છે. અને રાખે છે. ‘છે નિર્માથે’ એજ વાસ્તવિક રીતે સાચા નિગ્રન્થ સાધુ કહેવાય છે. પરતુ ના બળચાળમંદમત્ત નિર્લેવળાસમિ' જે સાધુ આદાન ભાંડ પાત્રાદિ ઉપકરણની નિક્ષેપણા સમિતિથી રર્હુિત છે, તે સાચા નિથ જૈન સાધુ હેાતા ની. કેમ કે દેવહીયૂયા બાળમેર્ય’ કેમ કે-કેવળજ્ઞાની ભગવત્ શ્રીમહાવીર સ્વામીએ કહ્યું છે ૩-સાધુનું આદાનભાડમાત્ર નિક્ષેપણાની યતના રહિત હોવુ' એ આદાન અર્થાત્ કે બ ંધનું કારણ માનવામાં આવે છે. કેમ કે-આયાળમંડનિÒત્રબાડામિ' આદાન ભાંડ પાત્રની નિક્ષેપણ સ્થાપનાની સમિતિ અર્થાત્ યતનાથી રહિત છે, તે સિ ંથે પાળારૂં મૂચા તે સાધુ નિન્થ પ્રાણેનુ. ભૂતે નુંકીવાë, સત્તા, મિનિગ્ન વા' જીવાનુ' અને સત્વેનું હનન કરશે. એવ’‘નાવ વિજ્ઞવા અને યાવત હનન કરવા માટે એકડા કરશે અને પરિતાષિત પણ કરે તથા સંશ્લેષણ અર્થાત ભૂમિ પર સંબદ્ધ કરીને સંયુક્ત પણ કરશે અને ઉદ્રાવણ અર્થાત્ જીવન રહિત પણ કરશે.તદ્દા બચાળમંદમત્તનિશ્લેષા સનિ સે નિñથે' તેથી આદાન ભ ંડપાત્ર નિક્ષેપણા સમિતિથી યુક્ત થઈને જ ભાંડ પત્રાક્રિ ઉપકરણને ગ્રહણ કરવા તથા ઉત્થાન અને સ’સ્થાપન પણ યતના પૂર્વક જ કરવુ જોઈએ. તેથી નો બાવાળમંડમત્તનિšગળાડ મિત્તિ ચથી માવળા' આદાન ભાંડ પાત્ર નિશ્ચે પણા સમિતિથી રહિત સ ધુ વાસ્તવિક રીતે નિગ્રન્થ નથી. કેમ કે યતના પૂર્વક જ ભાંડાદિ ઉપકરણા રાખવા જોઇએ. આ રીતે પ્રથમ મહાવ્રતની આ ચેાથી ભાવના સમજવી.
હવે સ` પ્રાણાતિપાત વિરમણુરૂપ પહેલા મહાવ્રતની પાંચમી ભાવનાનું નિરૂપણ કરવામાં આવે છે.-બહાવરા પંચમી માત્ર' હવે અન્ય પાંચમી ભાવનાનું સ્વરૂપ કહેવામાં આવે છે. ‘માછોચ-પાળમોચન મોફ સે નિશંથે' જે સાધુ આલેાચિત પાન ભેાજન જી અર્થાત્ વિવેક પૂર્ણાંક જોઇ તપાસીને આહારપાન કરે છે. એજ સાચા નિષ્રન્થ છે. પરંતુ નો અળા હાચળવાળમયળમો' જે અનાલેાચિત પાન ભાજન ભેજી સાધુ છે. અર્થાતુ જે લેાજનાદિ પદાનું આલેાયન કર્યાં વિના પાનભેજન કરવાવાળા હાય તેએ નિન્ય સાધુ ગણાતા નથી.-કેમકે-જે હીરૃયા આચાળમેથ' કેવળજ્ઞાની ભગવાન શ્રીમહાવીર સ્વામીએ કહ્યુ છે કે-આલેાચન અર્થાત્ જોઇ તપાસ્યા વગર જ પાન ભેાજન કરવું તે આદાન અર્થાત્ ક ધનુ` કરણ માનવામાં આવે છે. કેમ કે-બળાહોય-વાળ મોકળ મોઢું કે નિમ્નથે' આલેચન કર્યાં વગર જ પાન ભાજન કરવાવાળા નિગ્રન્થ સાધુ ‘પાળન યા મૂળિ વા' પ્રાણીને તથા ભુતેને ‘ઝીયારૂં વા સત્તારૂં વા' જીવને કે સવાને મિક્ષ્નિગ્ન વા” મારશે. અને ‘નાવ વિઘ્ન વા' યાવત્ ભૂમિ પર પ્રાણિયાને મારવા માટે એકઠા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૫૬
Page #368
--------------------------------------------------------------------------
________________
કરે તથા પરિતાપિત કરે અને સ ંશ્લિષ્ટ પણ કરે અને ઉદ્રવિત પણ કરશે અર્થાત્ પ્રાણિયા જીવાને જીવન રહિત કરે ‘ત્ત ્ાોચવાળમોયળમો કે નિશંથ' તેથી આલેાચિત પાન ભેાજન ભાજી એટલે કે આલેચન કરીને સારી રીતે જોઈ તપાસી પાન ભાજન કરવાવાળા સાધુ સાચા નિન્થ જૈન સાધુ કહેવાય છે, પરંતુ 'નો નારોચ જાળમોચનમોઽત્ત' અનાલેચિત પાન ભેાજન Àાજી ર્થાત્ લેશન કર્યા વિના જ પાન ભાજન કરવાવાળા સાધુ વાસ્તવિક રીતે સાચા નિગ્રન્થ નથી. પંચમી માળા' આ પ્રમાણે પહેલાં મહાવ્રતના અર્થાત્ બધા પ્રકારના પ્રાણાતિપાતથી વિરમણરૂપ પહેલાં મહાવ્રતની પાંચમી ભાવના સમજવી.
2
હવે ઉક્ત પહેલા મડ઼ાવ્રતના ઉપસ'હાર કરતાં સૂત્રકાર કહે છે.--‘ચાવચા મન્ત્રણ સમં વાળ' ઉક્ત પ્રકારથી પહેલુ' મહાવ્રત શરીરથી ‘સિપ' સ્પતિ ‘વા'િ પાલિત ‘સીરિ’ તારિત અને ‘િિટ્ટ’ કીર્તિત તથા ‘અટ્ટ' અવસ્થાપિત અર્થાત્ સુરક્ષિત અને આળા, આરાહિમન' આજ્ઞાથી આરાધિત પણ થાય છે. વઢમે મંતે મન્દ્વ' ગૌતમાદિ ગણુધરા કહે છે કે-ડે ભગવત્ પહેલું મહાવ્રત પાળીત્રો વેશ્મન' પ્રાણાતિપાત વિરમણુ રૂપ સમજીને અમે પણ પ્રાણાતિપાતથી વિરમણ કરીએ છીએ અર્થાત પ્રાણાતિપાતથી નિવૃત થઇએ છીએ.
હવે ખીજા મૃષાવાદ વિરમણુ રૂપ મહાવ્રતનું નિરૂપણ કરવામાં આવે છે.બાવર દુર્બ્સ મ‰ર્ચ પદ્મામિ પહેલાં મહાવ્રત સર્વ પ્રાણાતિપાત વિરમણુનુ નિરૂપશુ કર્યાં પછી આ ખીજા સ્મૃષાવાદ વિરમણુરૂપ મહાવ્રતનું નિરૂપણ કરૂ છુ~સવં મુલાવાય પડ્તોલ ་વામિ' અર્થાત બધા પ્રકારના મિથ્યાભ્રાણુરૂપ મૃષાવાદરૂપ વચન દોષનું પ્રત્યાખ્યાન કરૂ છું એટલે કે જ્ઞ પ્રતિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પ્રતિજ્ઞાથી તેનું પ્રત્યાખ્યાન કરૂં છું અર્થાત્ બધા પ્રકારના મૃષાવાદ રૂપ વચન દ્વેષના પરિત્યાગ કરૂ છું. આ પ્રમાણે પ્રત્યાખ્યાન કરીને તે સાધુ નિન્થ છે કોરા વા હોદ્દા વા' ક્રોધથી અથવા લેાલથી અથવા ‘મા વા દ્વારા વા' ભયથી અથવા હાસ્યથી ‘નેવ સય મુર્ત્ત માલિગ્ના' સ્વય. જીઠું, ખેલવુ નહી'. ‘નેવળેળ મુસ માત્તવિજ્ઞ' અને ખીજાની પાંસે પણ જીટું ખેાલાવે નહી. તથા અન્તષિ મુસ માર્પત જ્ઞ સમણુમનિંગ' જુદું, ખેલવાવાળા અન્યનું સમય ન કે અનુમેદન કરવુ' નહીં' કહેવાના ભાવએ છે કે-તે જૈન સાધુ નિન્ય મુનિએ પેાતે મિથ્યા ભાષણ કરવું નહીં અને ખીજાને મિથ્યાભાષણ કરવા માટે પ્રેરણા કરવી નહી' તથા મિથ્યા ભાષણ કરવાવાળા માણસને ઉત્તેજન પણ આપવું નહી' ‘તિવિન્હેં તિવિષેળ' ત્રણ પ્રકારના કરણ કારણુ અને અનુમેદન રૂપ મિચ્છાભાષણને ત્રણ પ્રકારના ‘મળત્તા વચલા ' મન વચન અને કાયથી કરવુ. નડ્ડી' આ પ્રમાણે ગૌતમાદિ ગણધર ભગવાન્ શ્રીમહાૌર સ્વામીની પાંસે પ્રત્યાખ્યાન સ્વીકારે છે, કે તત્ત્વ અંતે ! હિન્નમામિ’હે ભગવન્ એ મૃષાવાદરૂપ પાપ યુક્ત વચન દેષથી પૃથક્ થાઉ છું. ‘લાલ જોશિરામિ’ યાવતુ આત્માની સાક્ષિ પણામાં એ મૃષવાદની નિંદા કરૂં છું. અને ગુરુની સાક્ષિપણામાં એ મૃષાવાદની નિંદા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૫૭
Page #369
--------------------------------------------------------------------------
________________
કરું છું અને ગુરૂજની સાક્ષિપણામાં એ મૃષાવાદ રૂપ મિથ્યા ભાષણની ગહણ કરું છું અને એ મૃષાવાદને પરિત્યાગ કરૂં છું અર્થાત્ મિથ્યા ભાષણરૂપ મૃષાવાદથી પિતાના આત્માને અલગ કરું છું આ પ્રમાણે ગૌતમાદિ ગણધરેએ ભગવાન શ્રી મહાવીર સ્વામી પાસે પચ્ચખાન લીધા. અર્થાત્ મિથ્યાભાષણ રૂપ મૃષાવાદથી વિરત થવા માટે ગૌતમાદિ ગણધરોએ પ્રતિજ્ઞા કરી એટલે કે આજથી કંઈપણ વખતે જુઠું બેલીશું નહીં. આ પ્રમાણે પિતાના મનમાં નિશ્ચય કરીને મિથ્યાભાષણથી નિવૃત્ત થવા માટે વિચાર નકકી કર્યો.
હવે ઉપરોક્ત બીજી મિથ્યાભાષણ રૂપ મૃષાવાદની વયમાણ રીતે પાંચ ભાવનાઓ બતાવતા સૌથી પહેલાં પહેલી ભાવના બતાવે છે. સમાગો પંર માવજાનો મવંતિ' એ બીજી મૃષાવાદ વિરમણ રૂપ મહાવ્રતની વયમાણ રીતે પાંચ ભાવનાઓ થાય છે. “OિNT જના માવત’ એ વયમાણ પાંચ ભાવનાઓમાં આ કહેવામાં આવનારી પહેલી ભાવના છે. “અgવી મારી જે સાધુ વિચારીને વચન બેલે છે. એજ રે નિ નિર્ચસ્થ જૈન મુની કહેવાય છે. પરંતુ “જો માગુવીડ઼ મારી સે નિriધે” જે સાધુ વગર વિચાર્યું બેલે છે. તે નિગ્રંથ જૈન સાધુ કહેવાતા નથી. “રીવ્યે માયાળમેયં કેમ કે કેવળજ્ઞાની ભગવાન શ્રી મહાવીર સ્વામીએ કહ્યું છે કે–આ અર્થાત્ વગર વિચાર્યું બેલવું એ આદાન અર્થાત્ કર્મબંધનું કારણ માનવામાં આવે છે. કેમ કે “અgવીરૂ મારી તે વિશે વિચાર પૂર્વક બેલવાવાળા સાધુ મિથ્યા ભાવણરૂપ મૃષાવાદ વચન દોષને સંચય કરે છે. તેથી જે સાધુ વિચારપૂર્વક બોલે છે. એજ નિર્ગસ્થ જૈન મુનિ કહેવાય છે. પરંતુ “નો અણુવિણ મારીરિ પઢમાં માવજ’ અવિચારપૂર્વક બે લવાવાળા સાધુ વાસ્તવિક રીતે જૈન મુનિ કહેવાતા નથી. આ રીતે આ બીજી મિથ્યાભાષણરૂપ મૃષાવાદાત્મક મહાવ્રતની પહેલી ભાવના સમજવી.
હવે એજ બીજા મૃષાવાદ વિરમણ વ્રતની બીજી ભાવના બતાવવામાં આવે છે. બાવા તુરા માવળ' પહેલી ભાવનાનું નિરૂપણ કરીને હવે બીજી ભાવનાનું નિરૂપણ કરવામાં આવે છે. કે-“રિચારૂ રે નિri” જે સાધુ ક્રોધને સારી રીતે સમજે અર્થાત જ્ઞપ્રજ્ઞાથી ક્રોધના કટુ પરિણામને જાણીને પ્રત્યાખ્યાન પ્રજ્ઞાથી પ્રત્યાખ્યાન અર્થાત્ ક્રોધને ત્યાગ કરે છે. તે જ વાસ્તવિક રીતે સાચા નિર્ગસ્થ જૈન મુનિ કહેવાય છે. તેથી “ળો છે સિયા સાધુએ ક્રોધી થવું નહીં. અર્થાત્ નિર્ગસ્થ જૈન સાધુએ ફોધી થવું નહીં. કેમ કે- જીવ્યા માયાળમેચં” કેવળજ્ઞાની ભગવાન શ્રી મહાવીર સ્વામીએ કહ્યું છે કે-આ એટલે કે જૈન સાધુ નિત્યે ક્રોધ કરે એ આદાન અર્થાત્ કર્મબંધનું કારણ માનવામાં આવે છે. કેમ કે-“શબ્દો શોરૂં સમાવગ્રસ્ત મોહં વાઈ’ ક્રોધ કરવાવાળા સાધુ ક્રોધને વશ થઈને અષા ભાષણ કરે છે–તા શોટું પરિવાળ૩ સે મિથે તેથી જે સાધુ ક્રોધને સારી રીતે સમજે છે. અર્થાત ક્રોધના કટુ પરિણામને જ્ઞપ્રજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પ્રજ્ઞાથી ક્રોધને ત્યાગ કરે છે. એજ સાધુ સાચા નિગ્રંથ છે. તેથી “નય જોળે રિત્તિ યુવા માવી જૈન સાધુએ ક્રોધ શોલ થવું નહીં. આ પ્રકારની આ બીજી મૃષાવાદ વિરમણ રૂપ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૫૮
Page #370
--------------------------------------------------------------------------
________________
મહાત્રની ઉપરેાક્ત પ્રકારની બીજી ભાવના સમજવી.
હવે એજ ખીજા મુષાવાદ વિરમણુરૂપ મહાવ્રતની ત્રીજી ભાવના ખતાવવા માટે સૂત્રકાર કહે છે.--અહાવાતા માવળા' બીજી ભાવનાનું નિરૂપણ કરીને હવે ત્રીજી ભાવનાનું નિરૂપણ કરવામાં આવે છે. ‘હોમ ચિાળ' જે સાધુ લાભને સારી રીતે જાણે છે. અર્થાત્ જ્ઞપ્રજ્ઞાથી લેભના ખરાખ પરિણામને જાણીને પ્રત્યાખ્યાન પ્રજ્ઞાથી લેાભનું પ્રત્યાખ્યાન કરે છે એટલે કે લેભને ત્યાગ કરે છે ‘તે નિમમાંથે” એજ સાચા જૈન સાધુ કહેવાય છે. તેથી સાધુએ ‘નો ચ હોમળણ સિયા’ લેાભીલ થવુ નહી' અર્થાત્ જૈન મુનિએ લાભ કરવા નહી. કેમ કે 'યેવઢીયૂષા બચાળમેય' કેવળજ્ઞ ની ભગવાન્ શ્રીમહાવીર સ્વામી કહે છે કે—આ અર્થાત્ જૈન સાધુએ લેાભશીલ થવુ' અર્થાત્ લેાલ કરવા તે આદાન અર્થાત્ કમ બંધનું કારણ માનવામાં આવે છે. કેમ કે ‘હોદ્દો હોમી સમાજ્ઞા' લાભને પ્રામ થવાવાળા સધુ લેભી થઇને ‘મોલ વચળા' મૃષાવચન અર્થાત્ મિથ્યા ભાષણ કરે છે, અર્થાત્ જુઠ્ઠું ખેલે છે. ‘તદ્દા ટોમ પરિયાળફ સેનિÜયે' તેથી જે સાધુ લે।ભને સારી રીતે સમજે છે, એટલે કે સપજ્ઞાથી લેબના કટુ પરિણામને જણીને પ્રાયાખ્યાન પ્રજ્ઞાથી લેાભનુ' પ્રત્યાખ્યાન કરે છે. એટલે કે લેભના ત્યાગ કરે છે એજ સાચા નિન્ય સાધુ કહેવાય છે. તેથી જૈન સાધુએ‘નો ચ ોમળÇ નિત્તિ તન્મ્યા માવળા' લેભીલ થવું નહી. અર્થાત્ જૈન સાધુએ લેાલ કરવેા નહી. આ પ્રમાણે ઉપરોક્ત પ્રકારથી બીજા સ્મૃષાવાદ વિરમણુરૂપ મહાવ્રતની આ ત્રીજી ભાવના સમજવી એટલા માટે સાધુએ લાભને હમેશાં ત્યાગ કરવા.
હવે એજ બીજા મૃષાવ:દ વિરમણરૂપ મહાવ્રતની ચેાથી ભાવનાનું નિરૂપણુ કહેવામાં આવે છે, અહાવરા રહ્યા માત્ર' ત્રીજી ભાવનાનું નિરૂપણ કરીને હવે અન્ય ચેાથી ભાવનાનું નિરૂપણ કરવામાં આવે છે,--‘મરિયળ' જે સાધુ ભયના કટુ પરિણામને જ્ઞપ્રજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પ્રજ્ઞાથી પ્રત્યાખ્યાન કરે છે અર્થાત્ ભયને ત્યાગ કરે છે. એજ ‘લે નિતં નિગ્રન્થ સાચા સાધુ છે. અથવા સાચા સાધુ કહેવાય છે. તદ્દા નો ચમી ત્તિયા' તેથી સાધુએ ભયભીરૂં થવું નહીં. અતૂ સાધુએ ભય રાખવા નહીં. ‘વીસૂયા બાવાળમેરું' કેમ કે કેવળજ્ઞાની ભગવાન્ શ્રીમહાવીર સ્વામી કહે છે કે આ અર્થાત્ સાધુએ ભયભીરૂ (ડરપેાક થવુ) અર્થાત્ સાધુએ ભય રાખવા એ આદાન ક્રમ ખંધનુ કારણ મનાય છે. કેમ કે ‘મયì મીણ સમાવર્ત્તા મોરું વચળા' ભયને વશ થનાર સાધુ ડરાક્ થઇને મૃષાવચન અર્થાત્ અસત્ય વચન ખેલે છે. તેથી મયં નિાળર્સે નિમ્પંથે જે સાધુ મહાત્મા લયને સારી રીતે જાણે છે એટલે કે ભયના કડવા પરિણામને સપ્રજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પ્રજ્ઞાથી પ્રત્યાખ્યાન કરે છે. અર્થાત્ ભયના પરિત્યાગ કરે છે. એજ નિન્થ જૈન મુનિ કહેવાય છે. તેથી નો મચમીણ સિયા વસ્થા માવળા' જૈન સાધુએ ભયભીરૂ ( ડરપેક ) થવુ' નહીં આ પ્રમાણે ઉપરોક્ત રીતે આ ચેાથી ભાવના સમજવી,
હવે એજ ખીજા મૃષાવાદ વિરમણુ રૂપ મહાવ્રતથી પાંચમી ભાવનાનું નિરૂપણ કરવા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૫૯
Page #371
--------------------------------------------------------------------------
________________
માટે કહેવામાં આવે છે.-અદાવરા પંચમી માયા' હવે બીજા મહાવ્રતની ચેાથી ભાવનાનુ નિરૂપણ કરીને હવે અન્યા પાંચમી ભાવનાનું નિરૂપણ કરાય છે. ‘દાસું ચિાળર્ છે નિ ંથે' જે સાધુ હાસ્યને સારી રીતે જાણે છે. અર્થાત્ જ્ઞપ્રજ્ઞાથી હાસ્યના કટુ પરિણામને જાણીને પ્રત્યાખ્યાન પ્રજ્ઞાથી હાસ્યનું પ્રત્યાખ્યાન કરે છે, અર્થાત્ હાસ્યના કટુ પરિણામ કુલહાદને જાણીને હાસ્ય (મશ્કરી) ને ત્યાગ કરે છે. એજ સાચા નિન્થ જૈન સાધુ કહેવાય છે. ‘તદ્દા નો ચ ર્ાસળપ સિયા” તેથી જૈન સાધુએ હાસ્ય (મશ્કરી) કરવી નહીં. એટલે કે જૈન મુનીએ કાઇ પણ વ્યક્તિ સાથે હાંસી મશ્કરી કરવદ્યું નહીં', કેમ કે–વણી થયા બાળમેચ' કેવળજ્ઞાની ભગવાન શ્રીમહાવીર સ્વામી કડે છે કે આ અર્થાત્ જૈન સાધુએ હાસી મશ્કરી કરવી તે આદાન અર્થાત્ ક્ર બંધનુ કારણ મનાય છે. કેમ કે‘ફાલપત્તે દાસી સમવત્તા મોર્સ વચળા' હાસ્યને પ્રાપ્ત કરવાવાળા એટલે કે હાંસો મશ્કરી કરવાવાળા સાધુ હાસ્ય યુક્ત થઇને એટલે કે હસીને મશ્કરીમાં અસત્ય વચન મેલે છે, તદ્દા દાસે સ્વિાળા કે નિાથે” તેથી જે સાધુ મશ્કરીને સારી રીતે સમજે છે. અર્થાત્ હાંસી મશ્કરીના કેટુ પરિણામને જાણે છે એજ નિગ્રન્થ સાચા સાધુ છે. એટલે કે હાંસી મશ્કરી કરવાના કડવા પરિણામને પ્રજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પ્રજ્ઞાથી પ્રત્યાખ્યાન કરે છે. અર્થાત્ હાંસી મશ્કરીનેા ત્યાગ કરે છે. એજ સાચા નિન્ય સાધુ કહેવાય છે. તેથી જન મુની એ ‘નો હ્રાસળણ સિયા પંચમી માવળ' હાંસી મશ્કરી કરવી નહીં. આ પ્રમાણે ઉક્ત પ્રકારથી આ બીજા મૃષાવાદ વિરમણુરૂપ મહાવ્રતની પાંચમી ભાવના સમજવી,
હવે આ બીજા મૃષાવાદ વિરમણુરૂપ મહાવ્રતનેા ઉપસહાર કરતાં કહે છે કે-ચા થયા હો૨ે મળ્વ સમ્મે ઢાળ ાપ્તિ' ઉક્ત પ્રકારથી ખીજા મહાવ્રત મૃષાવાદ વિરમણુ રૂપ ભાવનાને અત્યંત સારી રીતે સયમ નિયમ અને યતના પૂર્ણાંક કાય અર્થાત્ શરીરથી સ્પતિ ગાવ અાપાર આદ્દિદુ ચા િમવરૂ તથા યાત્રત્ પરિપાલિત તીણુ કીતિ, અને અવસ્થાપિત થઈને ભગવાન્ શ્રીમહાવીર સ્વામીની આજ્ઞાથી આરાધિત થાય છે. એ પ્રમાણે હે ભગવન્ ‘તુને અંતે ! મદ્દન્ત્રપ્' બીજા મહાવ્રત અર્થાત્ મષાવાદ વિરમણુ રૂપ ખીજા મહાવ્રતની ઉપરોક્ત પ્રકારથી પાંચ ભાવનાઓની સાથે પરિપાલન કરવાથી સમ્યક્ રીતે આરાધિત થાય છે. હવે અદત્તાદાન વિરમણુરૂપ ત્રીજા મહ'વ્રતનું નિરૂપણ કરવામાં આવે છે.-બહાવર સન્ મતે ! મળ્વય' પદ્મવામિ' ખીજા મહાવ્રતનું નિરૂપણું કરીને હવે હે ભગવન્ ! ત્રીજા મહાવ્રત રૂપ અદત્તાદાન વિરમણુનુ નિરૂપણ કરાય છે.-અર્થાત્ અદત્તાદાનથી વિરત થવા માટે વિચાર કરૂં' છું. જેમ કે-‘સવ્વ તળાવાન' બધા પ્રકારના અદત્તાદાનને અર્થાત્ માલિકે આપ્યા શિવાય લઇ લેવું તેનું પ્રત્યાખ્યાન કરૂ છું' આ પ્રમાણે પ્રત્યાખ્યાન લેવાનેા મનમાં સૌંકલ્પ કરૂ છું. જેમ કે-‘સે ગામે વ’ગામમાં અથવા ફ્રેંચરે વા' નગરમાં કે ‘ત્ને વ’ અરણ્યમાં ‘બળું વા વઘુ વા' સ્વલ્પ થાડુ' હોય કે ઘણું હાય ‘અનુ' યા શૂરું વા' સૂક્ષ્મ હાય કેપ્સ્યૂલ હૈાય અર્થાત્ જીણી વસ્તુ હાય કે માટી વસ્તુ હાય અથવા વિત્તમાં ના અવિત્તમંત
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૬ ૦
Page #372
--------------------------------------------------------------------------
________________
જા' સચિત્ત હોય કે અચિત્ત હોય નેવાર્થ અi કિગા’ પિતે અદત્તને લેવું નહીં. અર્થાત્ નિર્ગસ્થ સાધુએ કેઈએ આપ્યા વગરની વસ્તુ વયં લેવી નહીં ‘નેવળે િવિવું fજાવિજ્ઞા' તથા અદત્ત વસ્તુ લેવા માટે અન્ય જનને પ્રેરણા કરવી નહીં એટલે કે
Ëિ કૉપિ વિદ્યુતં ન સમજુરાધિકા” અદત્ત વસ્તુ લેનાર અન્ય પુરૂષને ઉત્તેજન પણ આપવું નહીં. તથા અદત્ત વસ્તુ લેનાર માટે બીજી વ્યક્તિને પ્રેરણા પણ કરવી નહીં. તથા અદત્ત વસ્તુ ગ્રહણ કરનારા અન્ય પુરૂષને ઉત્તેજન પણ આપવું નહીં બનાવવા નાવ વોસિરામિ’ અને જીવન પર્યત યાવત્ એ ત્રણ પ્રકારના કરણ, કારણ, અને અનુમદનને અર્થાત પિતે કરવું, કે બીજા પાસે કરાવવું કે કરનારનું સમર્થન કરવું. આ પ્રકારના ત્રિવિધને ત્રણ પ્રકારના રોગથી અર્થાત મન, વચન, અને કાયથી ત્યાગ કરૂં છું અને એ અદત્તાદાનથી અલગ થાઉ છું. અને ગુરૂજનની સાક્ષિપણામાં એ અદત્તાદાનની ગહ કરું છું. અને વ્યસૃષ્ટ કરું છું અર્થાત્ પિતાના આત્માને એ અદત્તાદાનથી અલગ કરું છું આ પ્રમાણે અદત્તાદાન વિરમણરૂપ ત્રીજા મહાવ્રતનું સ્વરૂપ સમજવું.
હવે એજ અદત્તાદાન વિરમણ રૂ૫ ત્રીજા મહાવ્રતની વફ્ટમાણ રીતે પાંચ ભાવનાનું પ્રતિપાદન કરવામાં આવે છે –“રિસમા વંજ માવજી મતિ એ અદત્તાદાન વિરમણરૂપ ત્રીજા મહાવ્રતની આ પ્રમાણે વયમાણ પ્રકારથી પાંચ ભાવનાઓ થાય છે. એ પાંચ ભાવનાઓમાં “તથિ વઢમાં માવળા” આ પહેલી ભાવના નિનૈક્ત પ્રકારથી સમજવી. ગgવીર્ણ માહું ના રે નિધે જે સાધુ વિચાર પૂર્વક પરિમિત અવગ્રહની યાચના કરવાવાળા હોય છે. અર્થાત્ વિચારપૂર્વક જ આટલું જ સ્થાન શયનાદિ માટે મને જોઈએ એ પ્રમાણે સીમિત ક્ષેત્રરૂપ અવગ્રહ અર્થાત સ્થાનની યાચના કરે છે. તથા આટલા કાળ પર્યત હું અહીં રહીશ એ રીતે કાલાવગ્રહની યાચના કરે છે એજ સાચા નિર્ચન્ય સાધુ કહેવાય છે. પરંતુ “જો અનgવીરૂં મિશહું ઝાઝું જે નિમ' જે સાધુ વિચાર કર્યા વિના સીમિત ક્ષેત્ર રૂપ અવગ્રહની યાચના કરે છે. તે નિગ્રંથ સાધુ કહી શકાતા નથી. કેમ કે વહીવૂયા સામે કેવળજ્ઞાની ભગવાન શ્રી મહાવીર સ્વામીએ કહ્યું છે કે–આ અર્થાત્ વગર વિચાર્યું પરિમિત અવગ્રહની યાચના કરવી તે આદાન-અર્થાત્ કર્મ બંધનું કારણ મનાય છે. કેમ કે-“કાજુવીર્ફ મિસ કારૂ નિમથે નિં જિનિ વિચાર કર્યા વગર જ પરિમિત અવગ્રહરૂપ ક્ષેત્ર (સ્થાન)ની યાચના કરનાર સાધુ અદત્ત અર્થાત ન આપેલા સ્થાનને પણ ગ્રહણ કરી લે તેથી “અgવીરૂ માથું નિષથે જે સાધુ વિચારપૂર્વક જ પરિમિત અવયની યાચન કરવાવાળા હોય છે. તેજ સાયા નિગ્રંથ મુનિ કહેવાય છે. પરંતુ “ો અનgવી; મિરાઠું કારૂત્તિ પઢમાં માવળજે વિચાર કર્યા વગર જ પરિમિત અવગ્રહનું વાચન કરે છે. અર્થાત અવિચાર પૂર્વક જ પરિમિત અવગ્રહની યાચના કરે છે. તે સાચા નિર્ચન્થ સાધુ કહેવાતા નથી. આ પ્રમાણે આ પહેલી ભાવના સમજવી.
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૬૧
Page #373
--------------------------------------------------------------------------
________________
- હવે અદત્તાદાન વિરમણરૂપ ત્રીજા મહાવ્રતની બીજી ભાવનાનું નિરૂપણ કરવામાં આવે છે–સાવ સુકા માળા’ અદત્તાદાન વિરમણરૂપ ત્રીજા મહાવતની પહેલી ભાવનાનું નિરૂપણ કર્યા પછી હવે અન્ય અર્થાત બીજી ભાવના વયમાણ રીતે સમજવી. “અromવિર પાળોમો સે નિર’ જે સાધુ અનુજ્ઞાપન કરીને અર્થાત્ ગુરૂ આચાર્ય વિગેરેની આજ્ઞા લઈને આહાર પાન કરે છે. એજ વાસ્તવિક રીતે નિગ્રંથ મુનિ કહેવાય છે. પરંતુ જો અUTUન્નવિચ મોટામો જે સાધુ આચાર્ય વિગેરેની આજ્ઞા લીધા વિના પાન ભેજન કરે છે. એ સાચા નિગ્રંથ જૈન સાધુ કહેવાતા નથી. કેમ કે–વહીવ્યા આચાળમેચ કેવળજ્ઞાની વીતરાગ ભગવાન શ્રી મહાવીર સ્વામીએ કહ્યું છે કે-આ અર્થાત ગુરૂ આચાર્ય વિગેરેની આજ્ઞા લીધા વિના જ પન ભેજન ગ્રહણ કરવું તે આદાન અર્થાત કર્મબંધનું કારણ માનવામાં આવે છે. કેમ કે “કાજુન્નવિચ જાળમોવાળોરૂ' ગુરૂ વિગેરેની આજ્ઞા પ્રાપ્ત કર્યા વિના આહાર પાન કરનાર, “હે નિમાંથે રિન્ન મુનિના સાધુ મુનિ અદત્તનું પાન ભજન કરવાવાળા કહેવાય છે. “તમા નનવિચ મોવળમો છે જ તેથી જે સાધુ ગુરૂ આચાર્ય વિગેરેની આજ્ઞા ગ્રહણ કરીને જ પાનજન કરે છે એજ નિગ્રંથ જૈન મુનિ કહેવાય છે. પરંતુ “જો માનકિમ જમોત્તિ ફુરજા માઘ” જે સાધુ ગુરૂ આચાર્ય વિગેરેની આજ્ઞા લીધા વગર જ આહારપાન કરે છે એ સાચા નિર્ચન્ય જિન મુનિ કહેવાતા નથી. આ પ્રમાણે આ અદત્તાદાન વિરમણ વ્રતની બીજી ભાવના સમજવી.
હવે અદત્તાદાન વિરમણરૂપ ત્રીજા મહ વ્રતની ત્રીજી ભાવનાનું નિરૂપણ કરવામાં આવે છે –“મહાવરા તવ માવળા’ બીજી ભાવનાનું નિરૂપણ કરીને હવે એજ અદત્તાદાન વિરમણ ૩૫ ત્રીજા મહાવતની ત્રીજી ભાવનાનું નિરૂપણ કરાય છે– નિધિ i amત્તિ ચિંતિ' નિગ્રંથ જૈન સાધુને ક્ષેત્રાવગ્રહ અને કાલાવગ્રડ કરીને જ નિવાસ કરવો જોઇએ અર્થાત ઉપાશ્રયમાં આટલું જ સ્થાન ગ્રહણ કરીને રહીશ અને આટલા જ કાળ પર્યન્ત રહીશ
आ० १४२ કે જેટલા સ્થાન માટે અને જેટલા કાળ માટે રહેવાની આપની સંમતિ મળશે. આ પ્રમાણે ઉપાશ્રયના અધિકારી સ્વામી વિગેરેની પાસે સ્થાનરૂપ ક્ષેત્રાવગ્રહ અને કાળ રૂપ કાળાવગ્રહની આજ્ઞા લઈને જ ઉપાશ્રયમાં રહેવું “તાવતાંવ જાળવીટા રિચા એતાવતા જૈન મુનિએ અવગ્રહશીલ અવશ્ય થવું જોઈએ જેવા સામે કેવળજ્ઞાની ભગવાન શ્રી મહાવીર સ્વામીએ કહ્યું છે કે આ વક્ષ્ય માણ રીતનું અનવગ્રહણ અર્થાત્ અવગ્રહ ન લે તે આદાન-અર્થાત્ કર્મબંધનું કારણ મનાય છે. કેમ કે–નિમi થi Tદૃષિ અનુમાહિત્યં’િ નિર્ગસ્થ જૈન મુનિ જે ઉક્ત પ્રકારના બે અવગ્રહને એટલે કે ક્ષેત્રાવગ્રહ અને કાલાવગ્રહને સ્વીકાર કર્યા વગર જ નિવાસ કરે તે “પતાવતા મનુન
વિચા’ ઉક્ત પ્રકારથી ક્ષેત્રકાલ મર્યાદાના અવગ્રહ શીલ વગરના થઈને “nિi મોજ કિન્ના” અદત્ત વસ્તુને પણ ગ્રહણ કરી લેશે. અર્થાત્ ઉપાશ્રયમાં વધારે સ્થાનને પણ ગ્રહણ કરીલે એ જ રીતે વધારે કાળ પર્યન્ત પણ એ ઉપાશ્રયમાં રહી જશે. એટલે કે જેટલા સ્થાનની અને જેટલા કાળ સુધી રહેવાની અનુમતિ ન મળી હોય એટલા સ્થાન
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૬ ૨
Page #374
--------------------------------------------------------------------------
________________
અને કાળ સુધી પણ એ ઉપાશ્રયમાં રહી જશે. તે યોગ્ય નથી. તેમ કરવાથી સંયમની વિરાધના થાય છે. “તÇ નિકળે ૩૫T fણ ચિંતિ, તેથી સંયમનું પાલન કરવાવાળા નિગ્રંથ સાધુએ ક્ષેત્ર અને કાળને અવગ્રડ લઈને જ ઉપાશ્રયમાં રહેવું. જાઈએ, બાજરીઝત્તિ તવ માવળ’ એ માટે નિર્ચન્ય મુનિએ સર્વથા અવગ્રહશીલ થવું તે ખાસ જરૂરી મનાય છે. જે સાધુ અવગ્રહ ન કરે તે સંયમની વિરાધના થાય છે. એ રીતે આ અદત્તાદાન વિરમણની ત્રીજી ભાવના સમજવી.
હવે આદત્તાદાન વિરમણની રૂ૫ ત્રીજા મહાવ્રતની ચેથી ભાવનાનું નિરૂપણ કરવામાં આવે છે-“મદાવા/ માવ’ અદત્તાદાન વિરમણ રૂપ ત્રીજા મહાવ્રતની ત્રીજી ભાવનાનું નિરૂપણ કરીને હવે ચોથી ભાવનાનું નિરૂપણ કરવામાં આવે છે.--“નથi anહૃત્તિ માહિતિ નિગ્રન્થ મુનિએ ક્ષેત્રાવગ્રહ અને કાલાવગ્રહ ને ગ્રહણ કરીને જ ઉપાશ્રયમાં રહેવું જોઈએ. અર્થાત ઉપાશ્રયના અધિષ્ઠાતાની પાસે ક્ષેત્રકાળ મર્યાદારૂપ અવગ્રહની સંમતિ લઈને જ ઉપાશ્રયમાં રહેવું જોઈએ. એટલામાટે “મિકal મળે કળણીકા fસયા' અભિક્ષણ હર હમેશાં સાધુએ અવગ્રહણ શીલ થવું. “વરીવ્યા કાયમેચં' કેવળજ્ઞાની વીતરાગ ભગવાન શ્રી મહાવીર સ્વામીએ કહ્યું છે કે આ હમેશાં અનવગ્રહણ અર્થાત્ અવગ્રહશીલ ન થવું તે આદાન અર્થાત્ કર્મબંધનું કારણ માનેલ છે. કેમ કે-“નિષથે ૩હૃત્તિ જે નિર્ગથ મુનિ હમેશાં અવગ્રહણશીલ ન થાય અર્થાત અનવગ્રહશીલ જ થાય તે “મિi mમિકavi અનુરાની ગણિoo જિબ્રુિઝા' અદત્ત સ્થાનાદિ વસ્તુનું પણ ગ્રહણ કરશે. તેથી સંયમની વિરાધના થાય છે. “ત્તા વિશે વારિ રચિંતિ મિરાળ મિત્ર ૩ તીર' તેથી સંયમપાલન કરવાવાળા સાધુએ હમેશાં ક્ષેત્રકાળ મયદારૂપ અવગ્રહ ગ્રહણ કરવા માટે સતત અવગ્રહણ શલ જ થવું. ‘પરસ્થા બાવળા” આ પ્રમાણે ચેથી ભાવના સમજવી.
હવે એ ત્રીજા મહાવ્રતની પાંચમી ભાવનાનું નિરૂપણ કરવામાં આવે છે-“Tar વંચમા માવા' અદત્ત દાન વિરમણ રૂપ ત્રીજા મહાવ્રતની ચાથી ભાવનાનું નિરૂપણ કરીને પાંચમી ભાવનાનું નિરૂપણ થાય છે.-“અણુવીરૂ ઉમટ્ટુ ગાડું રે નિમણે સામિણું” એ નિગ્રંથ મુનિએ સાધર્મિકોની પાસેથી વિચાર પૂર્વક પરિમિત અવગ્રહ યાચી થવું એટલે કે ક્ષેત્ર કાળ મર્યાદા રૂપ અવગ્રહની યાચના કરવી. “જો 3gવી મિg જ્ઞારૂ પરંતુ વિચાર કર્યા વિના જ પરિમિત ક્ષેત્ર કાલાવગ્રહની યાચના કરવી નહીં. અર્થાત્ અવિચાર પૂર્વક સાધર્મિક જૈન સાધુએ ક્ષેત્ર કાળ મર્યાદા રૂપ પરિમિત ક્ષેત્ર કાલાવગ્રહની યાચના કરવી નહી. કેમ કે-વચીકૂયા માયાળમાં કેવળજ્ઞાની વીતરાગ ભગવાન્ શ્રી મહાવીર સ્વામીએ કહ્યું છે કે આ અવિચાર પૂર્વક ક્ષેત્રકાળનું ગ્રહણ કરવું તે આદાન અર્થાત કર્મ. બંધનું કારણ કહેવાય છે. “અgવીરૂ કેમ કે વગર વિચારે અર્થાત્ વિચાર કર્યા વિના જ ક્ષેત્રકાળાવગ્રહના યાચક એવા એ નિર્ચન્થ “સાન્નિષ્ફ ગnિ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૬ ૩
Page #375
--------------------------------------------------------------------------
________________
વ્રુત્તિત્ત્વિજ્ઞા' સાધર્મિક સાધુએ પાંસેથી અવિચાર પૂર્વક જ ક્ષેત્રકાળ મર્યાદ્વારૂપ અવગ્રહના યાચક હૈાવાથી અદત્ત વસ્તુને પણ ગ્રહણ કરી લે તેથી સંયમની વિરાધના થાય છે. ‘સદ્દા અનુવીરૂં નિકળનાર્ સે નિ ંથે સાન્નિધ્યુ' તેથી વિચાર પૂર્ણાંક જ એ મુનિએ સાધર્મિક સાધુ પાંસેથી પરિમિત ક્ષેત્રકાળાવગ્રહની યાચના કરવી, પરંતુ ‘નો અળળુવીફ્ તદ્નારૂ ફ્રૂડ પંચમા માળા' વિચારપૂર્વક અર્થાત્ વિચાર કર્યા વિના જ પરિમિત ક્ષેત્રકાલાવગ્રહની યાચના કરવી નહીં. આ પ્રમાણેની અ પાંચમી ભાવના સમજવી.
હુવે ત્રીજા મહાવ્રતરૂપ અદત્તાદાન વિરમણના પૂર્વક્ત કથનના ઉપસ'હાર કરે છે.-‘તાવવા તને મન' એ પ્રમાણે ત્રીજા મહાવ્રત અર્થાત્ અદત્તાદાન વિરમણુ રૂપ ત્રીજી મહાવત ‘સમ્માન જાતિ' સમ્યક્ અત્યંત સુચારૂ પ્રકારથી કાય દ્વારા સ્પતિ ‘પાહિ તીરિ’તથા પલિત થઈને તથા તીણું તથા નાવ ગાનાર આદિત્ યવિ મય' યાત્ કીર્તિત પરિકીતિ અને અવસ્થાપિત તથા ભગવાન શ્રી મહાવીર સ્વામીની આજ્ઞાના આરાધક થાય છે. તરૂં મતે ! માય' આ પ્રમાણે હું ભગવન્ અદત્તાદાન વિરમણુ રૂપ ત્રીજું મહાવ્રત સમજવુ. આ પ્રમાણે ગૌતમાદિ ગણુધરો મગવ ન્ શ્રીમહાવીર સ્વામીની પાંસે પચ્ચખાન લેતી વખતે હૃદયમાં સંકલ્પ કરીને ભગવાન્ પાંસે પ્રતિજ્ઞા કરે છે.
હવે ત્રીજા મહાવ્રતનું નિરૂપણ કરીને ચેથા મહાવ્રત સર્વવિધ મૈથુન વિરમણુનુ’ નિરૂપણ કરે છે.--‘ગદ્દાર વલ્થ મયં વવવામિ સત્ર મેદુળ' અદત્તા દાન વિરમણ રૂપ ત્રીજા મહાવ્રતનું નિરૂપણ કરીને હવે ચેથા મહાવ્રત અર્થાત્ સર્વવિધ મૈથુન વિરમણ રૂપ ચાથા મહાવ્રતનું નિરૂપણુ કરૂ છું. એટલે કે બધા પ્રકારના વિષય સેવનરૂપ મૈથુનને જ્ઞપ્રજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પ્રજ્ઞાથી મૈથુનનુ પ્રત્યાખ્યાન અર્થાત પરિત્યાગ કરૂ છુ જેમ કે-લ્લે ટ્વિન્થ વ' તે સાધુએ દેવ સંબંધી અથવા ‘માણુમાંં વા મનુષ્ય સંબંધી તથા ‘તિÜિનોળિય વા’તિગ્મેનિક એટલે કે પશુ પક્ષી વિગેરે તિગ્યેાનિક સબધી મૈથુનના અર્થાત્ વિષય ભાગનુ નેવસર્ચ મેદુળ નન્હેન્ના' પાડે સેવન કરવુ નહીં તું રેવ ળિાવાળચત્તવ્વચા મ યિવા' અહી' પૂર્વોક્ત કથન પ્રમાણે અદત્તાદાન વિરમણ સ’બધી સમગ્ર કથન સમજી લેવું. અર્થાત્ અદત્તાદાન વિરમણના કથનાનુસાર જ મૈથુન વિરમણુના
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૬ ૪
Page #376
--------------------------------------------------------------------------
________________
સંબંધમાં પણ કહી લેવું, એટલે કે ઉક્ત પ્રકારથી ‘ara aોસિરામિ યાવતુ બીજા મનુબેને પણ મૈથુન સેવન માટે પ્રેરણ કરવી નહીં અને જીવન પર્યન્ત ત્રિવિધ-અર્શીત કરવું, કરાવવું અને અનમેદનરૂપ ત્રણ પ્રકારના મૈથુનને ત્રિવિધ અર્થાત્ મન વચન અને કાયથી હે ભગવન એ મૈથુન સેવનથી અલગ થાઉં છું એટલે કે–આમાની સાક્ષિએ એ મૈથુન સેવનની નિંદા કરૂં છું અને ગુરૂજનની સાક્ષિપણામાં એ બધા પ્રકારના મૈથુન સેવનની ગહ અર્થાત્ ઘણુ કરૂં છું તથા આત્માને એ મૈથુનથી સર્વથા વ્યુત્કૃષ્ટ કરું છું અર્થાત દરેક રીતે મિથુન સેવનને પરિત્યાગ કરૂ છું આ પ્રમાણે શ્રીગૌતમદિ ગણધરે વીતરાગ ભગવાન શ્રી મહાવીર સ્વામી પાસે પ્રત્યાખ્યાન લઇને ચોથા મહાવત અર્થાત્ સર્વવિધ મિથુન વિરમણ રૂપ ચેથા મહાવ્રતનું પાલન કરવા માટે મનમાં પ્રતિજ્ઞા કરે છે
હવે આ સર્વવિધ મૈથુન વિરમણરૂપ ચેથા મહાવતની વક્યમાણ રીતની પાંચ ભાવનાઓનું પ્રતિપાદન કરવા માટે સૌથી પહેલાં પહેલી ભાવનાનું નિરૂપણ કરે છેત માશો પંજ માવના મવતિ' એ સર્વ પ્રકારના મૈથુન વિરમણ રૂપ ચેથા મહાવ્રતની આ વયમાણ પ્રકારની પાંચ ભાવનાઓ હોય છે. “તથિમા પઢમાં માવળા” એ પાંચે ભાવનાઓમાં આ વઢ્યામાણ પ્રકારની પહેલી ભાવના છે. જેમ કે-રો નિજાથે મિલ્લ કમિણ સ્થી હું ફિત્તા સિયા' નિગ્રંથ મુનિએ અભીષણ અર્થાત્ સતત હરહમેશાં સ્ત્રિ સંબંધી વાત કરવી નહીં એટલે કે જૈનમુનિએ સ્ત્રી સંબંધી કામોત્પાદક વાત કરવી નહીં કારણ કે દેવદીવૂચા ભાવાર્થ કેવળજ્ઞાની ભગવાન શ્રી મહાવીર સ્વામીએ કહ્યું છે કે-આ સ્ત્રી વિષયક કામેત્પાદક કથા વાર્તાલાપ કરે તે આદાન–અર્થાત્ કર્મબંધનું કારણ મનાય છે. “નિબંધે i afમravi afમાં રૂચીળું હું માને વંતિમે કેમ કે નિગ્રંથ મુનિએ વારંવાર સ્ત્રિ સંબંધી કથા વાર્તાલાપ કરવાથી અથવા સ્ત્રી સંબંધી કામોદ્દીપક કથા કરવાથી શાંતિભેદક અર્થાત્ શરિત્ર સમાધિના ભેદક થાય છે. એટલે કે સાધુએ સ્ત્રી વિષયક ચર્ચા કરતા રહેવાથી ચારિત્રને ભંગ થાય છે. અને શાંતિ સમાધિને પણ ભંગ થાય છે. “મંત્તિ ' અને બ્રહ્મચર્ય રૂપ શાંતિને ભંગ થવાથી “યંતિ વરી guત્તાક ધમ મો મંસિકા તથા શાંતી પૂર્વક કેવળજ્ઞાની ભગવાન શ્રી મહાવીર સ્વામી વિગેરે તીર્થકરોએ પ્રજ્ઞાપિત કરેલ ધર્મથી પણ ભ્રષ્ટ થાય છે. તેથી 'नो निग्गथेणं अभिक्खणं अभिक्खणं इत्थीणं कह कहित्तए सियत्ति पढमा भावणा' युक्ती સ્ત્રી સંબંધી કામોદ્દીપક કથા વાર્તા કાયમ કરતા રહેવાથી નિગ્રંથ મુનિ શાંતિથી તથા તીર્થકર ભગવાને પ્રતિપાદન કરેલા ધર્મથી પતિત થાય છે. તેથી નિન્ય મુનિએ વારંવાર યુવતી સ્ત્રી જાતિના સંબંધમાં કામોદ્દીપક વાર્તાલાપ કરે નહીં આ પ્રમાણે ચોથા મહાવ્રત અર્થાત્ સર્વવિધ મૈથુન વિરમણ રૂપ ચોથા મહાવ્રતની આ પહેલી ભાવના સમજવી
હવે એ સર્વવિધ મૈથુન વિરમણરૂપ ચેથા મહાવતની બીજી ભાવનાનું નિરૂપણ કરવા માટે કહે છે- ‘દાવરા સુરના માવળ” સર્વવિધ મૈથુનવિરમણરૂપ ચેથા મહાવ્રતની પહેલી ભાવનાનું નિરૂપણ કર્યા પછી હવે અન્ય બીજી ભાવનાનું નિરૂપણ કરાય છે. “નો નિજાથે રૂસ્થળે મળો હું મારું વિચારું કાઢોફg” નિર્ચથ મુનિએ સ્ત્રીના અત્યંત
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૬૫
Page #377
--------------------------------------------------------------------------
________________
મનહર રમણીય મુખ નયન સ્તનાદિ ઈયેિનું અવલોકન કરવું નહીં, અર્થાત કામ ભાવનાથી યુવતિ સ્વિયેના મુખ નયન અને સ્તનાદિ અંગે જોવા નહીં, તથા “
નિરૂત્તા વિચા” નિષ્કન પણ કરવું નહીં અને કામ ભાવનાથી સ્ત્રિના મુખાદિનું સ્મરણ પણ કરવું નહીં કેમકે વીર્થ ગચાળમે કેવળજ્ઞાની ભગવાન શ્રી મહાવીર સ્વામી વિગેરે તીર્થકરેએ કહ્યું છે કે-આ અર્થાત કામભાવનાથી યુવતિઢિયાના મુખ નયનાદિ અંગેનું અવલોકન કરવું તે તથા ધ્યાન અને સ્મરણ કરવું તે કર્મ બંધનું કારણ માનવામાં આવે છે કેમકે “નિશાળ સ્થીળ મળોદરારું મોજું વિશા નિગ્રંથ મુનિએ યુવતી સ્ત્રીના મુખ નયનાદિ અવયનું “બજોમાળે’ અવેલેકન કરવાથી તથા “નિામાને ધ્યાન કરવાથી અને સ્મરણ કરવાથી “યંતિ મં ગવ ધર્મrગો મંતિજ્ઞા' શાંતિ સમાધિને ભેટ કરનાર બને છે. અને બ્રહ્મચર્યને પણ ભંગ કરનાર બને છે અને યાવત્ શાંતિપૂર્વક કેવળજ્ઞાની ભગવાન શ્રી મહાવીર સ્વામીએ પ્રતિપાદન કરેલ જૈન ધર્મથી પણ ભ્રષ્ટ થાય છે. જૈનમુનિ જે યુવતી સ્ત્રીના અત્યંત મહત્પાદક મુખનયનાદિ અવયને કામભાવથી અવલેકિન ધ્યાન કે મનન અને સમરણ કરે તે કેવળજ્ઞાની જીનેન્દ્ર ભગવાન તીર્થકરે શાંતિ માટે પ્રતિપાદન કરેલ જૈનધર્મથી પતિત થાય છે. તેથી જો નિપાથે દૃથીળ મોડું મારા વિચારું છોરૂ' નિન્ય મુનિએ સિયના અત્યંત રમણીય મુખ નયનાદિ ઈન્દ્રિયેનું અવલોકન કરવું નહીં, “નિન્નારૂત્તર રિત્તિ માવળા” તથા યુવતસ્ત્રિના મુખ નયનાદિ રમણીય અંગેનું ધ્યાન મનન કે ચિંતન કરવું નહીં તથા નિા મુખ નયનાદિ અયનું કામ ભાવનાથી સ્મરણ પણ કરવું નહીં. એ પ્રમાણે મૈથુન વિરમણ રૂપ થા મહાવ્રતની આ બીજી ભાવના સમજવી.
હવે એ સર્વવિધ મૈથુન વિરમણરૂપ ચેથા મહાવતની ત્રીજી ભાવનાનું નિરૂપણ કરવામાં આવે છે-“પાવા તરવા માવજી એ ચેથા મહાવત એટલે કે સર્વવિધ મિથુન વિરમણરૂપ ચેથા મહાવ્રતની બીજી ભાવનાનું નિરૂપણ કરીને હવે ત્રીજી ભાવનાનું નિરૂપણ કરવામાં આવે છે આનો નથેળે સ્થળ પુરવારું પુત્રીસ્ટિચારું સુમત્તિ રિયા' નિર્ચ મુનિએ યુવતી ઢિયની સાથે પહેલાં કરેલા રતિકમનું સ્મરણ કરવું નહીં. કેમકે રેટીવૂચા કાચા કેવળજ્ઞાની ભગવાન શ્રી મહાવીર સ્વામી કહે છે કે સ્ત્રીસંબધી રતિક્રીડા વિગેરેનું સ્મરણ કરવું તે કર્મબંધનું કારણ માનવામાં આવે છે “નિtiળ સ્થીળ પુaરયારૂં પુત્રીઝિયારું સામળેિ સતિવા જ્ઞાવ મંતિજ્ઞા' નિર્ચસ્થ મુનિ યુવતિ સ્ત્રિની સાથે પહેલા કરેલ રત્પાદિનું તથા પહેલાં કરેલ કેલી કીડા વિગેરેનું સ્મરણ કરે છે તે શાંતી સમાધિને તેડવાવાળા મનાય છે. તથા આશાંતિ અને બ્રહ્મચર્યને પણ ભંગ કરનાર મનાય છે. કેવળજ્ઞાની ભગવાન શ્રી મહાવીર સ્વામી વિગેરે સર્વતીર્થકરોએ પ્રતિપાદન કરેલ ધર્મથી પણ ભ્રષ્ટ થાય છે. તેથી તો રજા રૂથળે પુરવાવાડું પુષ્પોઝિયારું સરિત્ત
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૬૬
Page #378
--------------------------------------------------------------------------
________________
ક્ષિત્તિ રજા માળા” નિગ્રંથ મુનિએ યુવાન સ્ત્રિ સાથેના પૂર્વ તેને તથા પૂર્વ આચરેલ કેલી ક્રીડાનું સ્મરણ કરવું નહીં, કેમકે ઉક્ત પ્રકારથી સમરણ કરવાથી બ્રહ્મચર્યાદિને ભંગ થવાથી સંયમની વિરાધના થાય છે તેથી સંયમનું પાલન કરવાવાળા સાધુએ પૂર્વે કરેલી સ્ત્રી સંબંધી રત્યાદિનું સ્મરણ કરવું નહીં આ રીતે આ ત્રીજી ભાવના સમજવી,
હવે એ સર્વવિધ મૈથુન વિરમણ રૂપ ચેથા મહાવ્રતની ચિથી ભાવનાનું નિરૂપણ કરવામાં આવે છે “શાવરા ઘરથા માળા’ સર્વવિધ મૈથુન વિરમણરૂપ ચેથા મહાવ્રતની ચોથી ભાવનાનું નિરૂપણ કરવામાં આવે છે–ચથી ભાવના આ પ્રમાણે સમજવી “નામત્ત
મોળમોરૂ સે નિચે જે સાધુ અત્યધિક અર્થાત્ પ્રમાણ માત્રાથી વધારે પાન ભજન કરવા વાળા ન હોય એજ વાસ્તવિક રીતે નિર્ચન્ય મુનિ સમજવા. અર્થાત્ જે સાધુ પ્રમાણથી વધારે પડતા પાન ભેજનના ભક્તા નથી હોતા એજ નિન્ય મુનિ છે. “vળીયરસમો અને જે સાધુ પ્રણીત અર્થાત્ સરસ પાન ભેજન કરવાવાળા હોય છે તે ખરી રીતે સાચા નિખ્ય મુનિ કહી શકાતા નથી, એટલે કે જૈનમુનિએ સરસ પાન ભોજન ભોક્તા થવું નહીં. તથા માત્રાથી વધારે પાનભજન ભોક્તા પણ ન થવું. કેમકે વિસ્ટીવૂયા વાળમે કેવળજ્ઞાની વીતરાગ તીર્થકર ભગવાન શ્રી મહાવીર સ્વામીએ કહ્યું છે કે-આ અર્થાત્ માત્રાથી વધારે પાનભોજન કરવું અને સરસ પાને ભોજન કરવું એ આદાન–અર્થાત્ કર્મબંધનું કારણ મનાય છે, કેમ કે “જરૂર નમોનમો સે નિપાથે’ અત્યધિક ભોજન કરવાવાળા નિશ્વમુનિ અને ભાળીયારમોળો સંતમેવા’ સરસ પાના ભેજન કરવાવાળા નિર્ગથમુનિ શાંતિ ભેદક હોય છે, “વાવ મણિકા' તથા ચરિત્ર સમાધિના પણ ભંગ કરવાવાળા હોય છે અને યાત્ શાંતિ વિભંજક પણ હોય છે. અર્થાત્ બ્રહ્મચર્યરૂ૫ શાંતિના ભંગકારક પણ કહેવાય છે તથા કેવળજ્ઞાની ભગવાન વીતરાગ તીર્થ કરે પ્રતિપાદન કરેલ જેન ધર્મથી પણ ભ્રષ્ટ થાય છે, ‘તા નામરપાળમોવામી છે નિરાધે તેથી જે સાધુ પ્રમાણ માત્રાથી વધારે પન ભોજન કરવા વાળા હોય છે તે વાસ્તવિક રીતે સાચા નિગ્રંથ મુનિ કહેવાતા નથી કહેવાનો ભાવ એ છે કે જનમુનિએ સંયમના પાલન માટે “ો વળીયારમોત્તિમાં વધારે પડતુ ભોજન કરવું નહીં તથા અત્યંત સરસ પાનભેજન પણ હમેશાં કરવું નહીં “૪૩થી માવળા' આ પ્રમાણે એ સર્વવિધ મૈથુન વિરમણ રૂપ ચેથા મહાવ્રતના ચોથી ભાવના સમજવી.
હવે એ સર્વવિધ મૈથુન વિરમણ રૂપ ચેથામહાવ્રતની પાંચમી ભાવનાનું નિરૂપણ કરવામાં આવે છે-જવર પંડ્યા માવ” એ સર્વવિધ મૈથુન વિરમણ રૂપ ચોથા મહાવતન ચેથી ભાવનાનું નિરૂપણ કરીને હવે પાંચમી ભાવનાનું નિરૂપણ કરવામાં આવે છે નો નિપાથે રૂથી ઘgivસંસત્તારું સારું વિત્ત વિચા” નિર્ચન્ય મુનિએ સ્ત્રી પશુ પંડક અર્થાત્ યુવતી સ્ત્રી તથા પશુ અને નપુંસકથી યુક્ત શયન આસનોનું સેવન કરવું નહીં અર્થાત્ જેન મુનિએ યુવતી સ્ત્રી પશુ અને નપુંસકેના સંસર્ગ વાળા શયન
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૬૭
Page #379
--------------------------------------------------------------------------
________________
આસનનું સેવન કરવું નહીં કેમ કે-વઢીનૂ આચાળમેઘ કેવળજ્ઞ ની વીતરાગ તીર્થકર ભગવાને કહ્યું છે–આ એટલે કે-યુવતી સ્ત્રી પશુ અને નપુંસકના સંસર્ગ વાળા શયના સનાનું સેવન કરવું એ આદાન અર્થાત્ કર્મબંધનું કારણ મનાય છે, કેમ કે-નાથે इत्थी पसुपंडगसंसत्ताणि सपणासणाई सेवेमाणे संतिभेया जाव भंसिज्जा' युक्तीखी પશુ નપુંસકેના સંબંધવાળા શયનાસોનું સેવન કરવાવાળા નિર્ગુન્થ જૈન મુનિ શાંતિના ભેદક એટલે કે ચારિત્ર સમાધિને ભંગ કરનાર કહેવાય છે અને યાવત્ શાંતિ વિભંજક પણ થાય છે. અર્થાત્ બ્રહ્મચર્યરૂપ શાંતિનો ભંગ કરવા વાળા પણ હોય છે, અર્થાત્ યુવતી સ્ત્રી પશુ નપુંસકના સંસર્ગવાળા શયનાસનું સેવન કરવાથી સાધુના બ્રહ્મચર્યને નાશ થાય છે તથા કેવળજ્ઞાની ભગવાન શ્રી મહાવીર સ્વામીએ પ્રતિપાદન કરેલ જૈનધર્મથી પણ ભ્રષ્ટ થઈ જાય છે. “તwા ને નિriથે ફી પુiાસંસત્તાનિ સચUTUરું વિત્તર fષત્તિ પંચમી માવળ” તેથી નિગ્રંથ જૈન સાધુએ યુવતી સ્ત્રો પશુ નપુંસક (હીજડા) વિગેરેના સંસર્ગવાળા શયનાસોનું સેવન કરવું નહીં. એટલે કે જે પર્યક વિગેરે શયનીય સ્થાન પર યુવસ્ત્ર વિગેરે બેઠેલ હોય અને જે આસન પર પણ યુવતી સ્ત્રી બેઠેલા હોય તેવા પર્યક વિગેરે શયનાસનો પર નિર્ચસ્થ મુનિએ બેસવું નહીં. આ પ્રમાણે સર્વ વિધ મૈથુન વિરમણું રૂપ ચોથા મહાવ્રતની આ પંચમી ભાવના સમજવી.
હવે એજ સર્વવિધ મૈથુન વિરમણ રૂ૫ ચોથા મહાવ્રતના ઉપરોક્ત કથનને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે–ત્તાવાર વધે મદaર સન્ન ન જાણે ઉક્ત પ્રકારથી સર્વવિધ મૈથુન વિરમણ રૂપ ચોથા મહાવ્રતની ઉપરોક પાંચ ભાવનાઓ સાથે સમ્યફ પ્રકારથી કાથ અર્થાત્ શરીરથી સ્પેશિત થઈને એટલે કે સેવિત થઈને “નાર બારહૃપ ચાલે મવ' તથા યાવત્ પાલિત થઈને અને તીણ અર્થાત્ પાર કરીને તથા કીર્તિત થઈને ભગવાન વીતરાગ તીર્થકરની આજ્ઞાથી અર્થાત્ આદેશથી આરાધિત પણ થાય છે આ પ્રમાણે જ વર્થ મંતે મદદગી” હે ભગવાન બધા પ્રકારના મિથુનથી વિરમણું રૂપ ચાયું મહાવ્રત સમ જવું. આ પ્રમાણે ચોથા મહાવતનું કથન પૂર્ણ થયું.
હવે સર્વવિધ પરિગ્રહ પરિત્યાગ રૂપ પાંચમા મહાવ્રતનું નિરૂપણ કરવા માટે સૂત્ર કાર કહે છે.-મહાવાં પંચમ મતે ! મહુવ' અથ ચેથા મહાવ્રત અર્થાત્ સર્વવિધ મૈથુન વિરમણું રૂપ ચેથા મહાવ્રતની ઉક્ત પાંચ ભાવનાઓ સહિત નિરૂપણ કરીને હવે અન્ય પાંચમાં મહાવ્રતનું નિરૂપણ કરાય છે “રવું બધા પ્રકારના ધન ધાન્ય હાથી ઘોડા ગાય બળદે વિગેરે સંપત્તિ રૂપ પરિગ્રહને સપ્રજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પ્રજ્ઞાથી પરિત્યાગરૂપ પ્રત્યાખ્યાન કરૂં છું આ પ્રમાણે ગૌતમાદિ ગણુધરે વીતરાગ ભગવાન શ્રી મહાવીર સ્વામીની પાસે પ્રતિજ્ઞા કરે છે. કે નિગ્રંથ મુનિએ ‘અri વા વંદુ વા' અત્યંત અ૬૫ વરતુ અથવા અધિક વસ્તુ ‘બળુ વા બૂરું વા' અણુ અર્થાત્ અત્યંત સૂમ વસ્તુ અથવા પૂલ વસ્તુ ‘વિત્તમંતમત્તે રા' તથા એ બધી વસ્તુઓ સચિત્ત હોય કે અચિત્ત હાય અર્થાતુ અપ્રાસુક હોય કે પ્રાસુક હોય કેઈ પણ ધનાદિ વસ્તુને નેવ સર્વે પરિવા જિકના સ્વયં ગ્રહણ કરવી નહીં તથા રેવન્તર્દૂિ રિસાદું વ્હાવિજ્ઞા” અન્ય બીજાઓની
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૬૮
Page #380
--------------------------------------------------------------------------
________________
પાસે પણ ધનાદિ પરિગ્રહ કરાવવા નહીં' તથા અનંપિપળિĚ શિતન સમનુનાભિન્ના' ધનાદિના પરિગ્રહ કરનારા ખીજા કોઈ પણ માણસનું અનુમાઢન પણ કરવુ' નહી. અર્થાત્ નિન્થ મુનિએ વક્ષ્યમાણુ રીતે આવી પ્રતિજ્ઞા કરવી જોઇએ કે-ટુ' પેતે ધન ધાન્યાદિ પરિગ્રહને ગ્રહણ કરીશ નહીં'. અને ખીજા કોઈ પણ દ્વારા ધન ધાન્યાદિ પરિગ્રહને ગ્રહણ કરાવીશ નહીં, તથા ધન ધાન્યાદિ પરિગ્રહને ગ્રહણ કરવાવાળા બીજાને ઉત્તેજન પશુ આપીશ નહીં. આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને હૃદયમાં વિચાર કરવા. નાવ વોસિરામિ’ અને યાવત્ ત્રિવિધ અર્થાત્ ઉપરોક્ત રીતે કરણ કારણુ તથા અનુમાદનનુ ત્રિવિધ ચેગથી અર્થાત્ મન વચન અને કાયાથી કે ભગવાન્ એ સવ'વિધ પરિગ્રહથી પ્રતિક્રમણ કરૂ છુ' અર્થાત્ ધન ધાન્યાદિ સર્વવિધ પરિગ્રહથી પ્રથક્ થાઉ' છું'. અર્થાત આત્માની સાક્ષીપણામાં પરિગ્રહ ગ્રહણની નિંદા કરૂ છું તથા ગુરૂજન આચાય વિગેરેની સાક્ષીપણામાં ધનધાન્યાદિ પરિગ્રહ ગ્રહણની નિંદા કરૂ છુ. અને ખાત્માને પરિગ્રઠુ ગ્રહણથી વ્યુત્કૃષ્ટ કરૂ છું અર્થાત્ સથાજ ધનધાન્યાદિ પરિગ્રહ ગ્રહણથી આત્માને પૃથક્ કરૂ છું. આ પ્રમાણે ગૌતમાદિ ગણધરાએ વીતરાગ ભગવાન્ શ્રીમહાવીર સ્વામીની પાસે ઉક્ત પાંચમા મહાવ્રતના પચ્ચખ્ખાન લીધા. હવે આ સવિધ ધનધાન્યાદિ પરિગ્રહુ પ્રત્યાખ્યાનની પાંચ ભાવનાઓનું નિરૂપણ કરવામાં આવે છે–તસ્લિમાગો પત્ર માળાગો મયંતિ' એ સર્વ પરિગ્રડ પરિત્યાગ રૂપ પાંચ મહાવ્રતની વર્ષમાણુ રીતે પાંચ ભાવનાએ કહેવામાં આવે છે.-‘તસ્થિમા પઢના માવળા’ તેમાં આ પહેલી ભાવના હેવામાં આવે છે-સોચો ૧ ગીરે મળુન્નાનનુન્નારૂં સારૂ ળે' કાનથી બધા જીવે મને!જ્ઞામનેજ્ઞ અર્ધાત્ પ્રિય અપ્રિય શબ્દોને સાંભળે તે તેમનુ મળુળેäિ પર્દિ ન સન્નિષ્ના' નિન્ય સાધુએ મનેાજ્ઞામનેજ્ઞ શબ્દોમાં અર્થાત પ્રિયઅપ્રિય શબ્દોમાં આસક્ત થવું નહી. એટલે કે મને જ્ઞામનાજ્ઞ પ્રિયઅપ્રિય શબ્દે સાંભળવામાં રત થવું નહીં. તો કિનજ્ઞા' એજ પ્રમાણે પ્રિયઅપ્રિય શબ્દો સાંભળવા માટે જૈન મુનિએ અનુરક્તપણુ થવુ નહીં ‘નો વિષ્લેષજ્ઞ” તથા નિગ્રન્થ મુનિએ પ્રિય અપ્રિય શબ્દો સાંભ ળવા માટે લેભ વિશેષ રૂપ ગધ્યેપણ કરવી નહી. તયા નો મુન્શન' તથા પ્રિયઅપ્રિય શબ્દો સાંભળવા માટે મેઢ પશુ કરવા નહીં. અર્થાત્ પ્રિય અપ્રિય શબ્દો સાંભળવા મૂર્છિત પણુ થવુ. નહી. એજ રીતે ‘નો ડ્વોયન્નગ્નિજ્ઞા' પ્રિય અપ્રિય શબ્દ સાંભળવામાં અધ્યુપપન્ન પણ થવું નહીં, એટલે કે પ્રિય અપ્રિય શબ્દ સાંભળવામાં અત્યંત આસક્ત પણ થવું નહી' તથા નો વિનિધાયમાવનેન્ના' પ્રિય અપ્રિય શબ્દ સાંભળવામાં નિન્થ મુનિએ વિનાશ પણ પ્રાપ્ત કરવા નહી. અર્થાત વિનિĮતને પણ પ્રાપ્ત કરવા નહી., ક્ષેત્રીસૂયા લાચાળમેરૂં'. કેમકે કેવળજ્ઞાની ભગવાન્ શ્રીમહાવીર સ્વામી કહે છે કે-આ અર્થાત્ પ્રિય અપ્રિય શબ્દોને સાંભળવાની આસક્તિ વિગેરે આદાન-કમ ખંધનું કારણ માનવામાં આવે છે. નિયેળ મળુનામનુìહિં સર્ફેિ સન્નમાળ ૨ માળે નાવ વિનિધાયમાત્ર માળે સંતિમેયા' કેમ કે-નિગ્રન્થ જૈન સાધુએ પ્રિય અપ્રિય શબ્દમાં આસક્ત થઇને અનુરક્ત થઈને યાવત્ ગર્ધા લેાભ કરીને પ્રિયઅપ્રિય શબ્દેમાં મેહ કરીને પ્રિય અપ્રિય શબ્દેમાં અત્યં'ત આસક્ત થઇને શાંતિ ભેદક થાય છે
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૬ ૯
Page #381
--------------------------------------------------------------------------
________________
અર્થાત્ ધનધાન્યાદિ પરિગ્રહ પરિત્યાગ સંબધિ શાંતિના ભંગ કરનાર બને છે, અને મંત્તિ વિમા ત્તિ કેહિ વળત્તાત્રો ધમ્માએ મંશિન્ના' ધન ધન્યાદિ પરિગ્રહના પરિત્યાગ સંબધી શાંતિના ભંગથી શાંતિરૂપ અપરિગ્રહુ તને ભંગ કરવાવાળા બને છે. તથા શાંતિ માટે કેવળજ્ઞાની ભગવાન્ શ્રીમહાવીર સ્વામીએ પ્રતિપાદન કરેલ જૈન ધથી પણ ભ્રષ્ટ થાય છે, અને ન સા ન સોઇ સા' કાનામાં આવેલા શબ્દે નહી. સાંભળીએ તેમ ખનતુ નથી અર્થાત્ ‘સોવિસચમાચા’ કાનેામાં આવેલ શબ્દ બધા જ સાંભળે તેથી બધા લેકને માટે શબ્દે સાંભળવા એ અનિવાય હાવાથી ‘તદ્દા ગયેલા ને તસ્ય તે મિત્રવૃ વિન્નિ' તેથી એ શબ્દ સાંભળવામાં રાગદ્વેષને નિગ્રન્થ સાધુએ છેડી દેવે, કેમ કે-‘સોયો નીચે મનુળામણુળારૂં સારૂં મુળે 'કાનેથી જીવ પ્રિયઅપ્રિય શબ્દોને સાંભળે છે, તેથી સયમનું પાલન કરવાવાળા સાધુએ પ્રિયઅપ્રિય શબ્દને સાંભળવા માટે સથા આસક્ત થવું નહી. આ પ્રમાણે સર્વીવિધ પરિગ્રહ પીટ્યાગરૂપ વઢમા માળા. પાંચમા મહાવ્રતની પહેલી ભાવના સમજવી
હવે એ ૫'ચમા સવિધ પરિગ્રહે પરિત્યાગરૂપ મહાવ્રતની બીજી ભાવનાનું નિરૂપણુ કરવા માટે કહે છે‘બાવા તુષા માત્રના સર્વધ પરિગ્રહ પરિત્યાગરૂપ પાંચમા મહાવ્રતની પહેલી ભાવનાનું નિરૂપણ કરીને હવે એ સર્વાંવિધ પરિગ્રહ પરિત્યાગરૂપ પાંચમા મહાવ્રતની ખીજી ભાવનાનુ નિરૂપણ કરવામાં આવે છે.-પલુકો લીવો મનુન્નામનુન્નાહવાનું પાસરૂં' આંખેથી જીવ પ્રિય અપ્રિય રૂપ અર્થાત્ મનેાજ્ઞામને જ્ઞ રૂપાને જુવે છે. અને એ ‘મનુન્નામનુસ્નેહિં ર્િં સન્નમાળ જ્ઞા' મનેજ્ઞામને!જ્ઞ રૂપ પ્રિય અપ્રિય રૂપમાં આસક્ત થઈને યાવત્ અનુરક્ત થઇને તથા ગર્ધા અર્થાત્ એ રૂપે। માટે લેભ કરીને અને એ રૂપ સંબધી માહ પ્રાપ્ત કરીને અને એ રૂપેમાં અત્યંત આસક્ત થઇને ‘વિળિવાચમાયન માળે મંતિમય લાવ મંભિજ્ઞા' વિનિષ્કૃત પ્રાપ્ત કરીને અર્થાત્ રાગદ્વેષને વશ થઇને વિનાશ પણ પ્રાપ્ત કરીને શતિના ભંગ કરવાવાળા બને છે. અર્થાત્ ચારિત્ર સમાધિ રૂપ શાંતિને ભગ કરનાર અની જાય છે. અને યાવત્ શાંતિ વિભ ંજક અર્થાત્ શાંતિરૂપ બ્રહ્મચય ના ભંગ કરનાર પણ મને છે અને શાંતિ માટે કેવળ જ્ઞાની તીર્થંકર જીનેન્દ્ર ભગવાને પ્રતિપાદન કરેલ જૈન ધર્મોથી પણ ભ્રષ્ટ થાય છે. ન સક્કા ત્રમજુ ચત્તુવિલયમાંચ' અને આંખના વિષય હાવાથી અર્થાત્ નયનના દૃષ્ટિભૂત એ રૂપને જોઇએ નહી' એવુ પણુ બનતુ' નથી એટલે કે નયન પથ આવેલ રૂપ અવશ્ય દષ્ટિગેાચર થાય છે. અર્થાત્ કોઈ પણ પ્રકારથી દનના અવિષયક ખનતું નથી. તેથી વાળ ફોલાર ને સથ તે મિસ્ત્ર વિઘ્ન' અનિવાય રૂપથી નયનગેાચરી ભૂત એ રૂપાના સંબંધમાં જે રાદ્વેષ ઉત્પન્ન થાય છે એ રાગદ્વેષને નિગ્રન્થ મુનિએ છેડી દેવા. કેમ કે-ચવુબો લીયો મનુગામનુળાડું સારું પાસરૂ દુવા માવળા' એક આંખથી અને બંને આંખેથી જીવ મનેાજ્ઞામનાજ્ઞ રૂપાને જુવે છે. તેમ જ નિન્થ મુનિ પશુ પ્રિય અપ્રિય રૂપને અવશ્ય જુવે પરંતુ એ જોયેલ રૂપે
શ્રી આચારાંગ સૂત્ર : ૪
३७०
Page #382
--------------------------------------------------------------------------
________________
માટે નિર્ણન્ય મુનિએ રાગદ્વેષ કરવો નહીં. રાગ દ્વેષ કરવાથી સંયમનું પાલન કરનારા સાધુએ સંયમના પાલન માટે એ રૂપમાં રાગદ્વેષ કરવાથી સંયમની વિરાધના થાય છે. આ પ્રમાણે સર્વવિધ પરિગ્રહ પરિત્યાગ રૂપે પાંચમા મહાવ્રતની આ બીજી ભાવના સમજવી. - હવે એ સર્વવિધ પરિગ્રહ પરિત્યાગ રૂપ પાંચમા મહાવતની ત્રીજી ભાવનાનું નિરૂપણ કરવા માટે કહેવામાં આવે છે-“અઠ્ઠાવા તરવા માવળા' સર્વવિધ પરિગ્રહત્યાગરૂપ પાંચમા મહાવ્રતની બીજી ભાવનાનું નિરૂપણ કરીને હવે ત્રીજી ભાવનાનું નિરૂપણ કરે છે. ઘાણ ની મgor Briડું સારું થાયg' નાકથી એટલે કે પ્રાણેન્દ્રિયથી જીવ મનેણામને જ્ઞ અર્થાત્ પ્રિય અપ્રિય રૂપ સુરભિ અસુરભી ગંધને સુંઘે છે એટલે કે ધ્રાણેન્દ્રિયને વિષય કરે છે. એટલે કે-બધા પ્રાણું નાકથી સુંગંધ અને દુર્ગધ વાળા ગંધને સુંઘે છે. તમાં મgoorjમણુને હું નહિં નો વિજ્ઞાન' તેથી નિર્ચન્ય મુનિએ પ્રિય અપ્રિય સુગંધ દુર્ગધમાં આસક્ત થવું નહીં “તો રઝિઝા તથા પ્રિય અપ્રિય ગધેમાં અનુરક્ત પણ થવું નહીં “જાવ ળો વિનિયમાવલિના યાવત પ્રિય અપ્રિય ગંધમાં ગઈ અર્થાત લેભ પણ કરવું નહીં તથા પ્રિય અપ્રિય ગંધમાં અત્યંત આસક્ત પણ થવું નહીં તથા પ્રિય અપ્રિય શબ્દોમાં વિનિઘત પણ પ્રાપ્ત કરે નહીં એટલે કે રાગદ્વેષને વશવતિ બનીને વિનાશ પણ પ્રાપ્ત કરે નહીં. કેમ કે “વહીવૂચા આચાળમે કેવળજ્ઞાની ભગવાન શ્રી મહાવીર સ્વામીએ કહ્યું છે કે–આ અર્થાત્ પ્રિય અપ્રિય ગધેને સુંઘવા એ આદાન અર્થાત કર્મબંધનું કારણ માનવામાં આવે છે. કેમ કે-“મનુન્નામલુને હું રહું સાથે જ્ઞાવ વિનાયકવામળે' મને જ્ઞામને અર્થાત્ પ્રિય અપ્રિય એવા સુગંધ દુર્ગધ ગધેમાં આસક્ત થઈને એવં યાવત્ અનુરક્ત થઈને તથા ગર્ધા અર્થાત્ લેવા કરીને અને પ્રિય અપ્રિય ગંધમાં મહ કરીને તથા વિનિર્ધાત કરીને નિર્ગસ્થ મુનિ વંતિમે જાવ મણિકા’ શાંતિને ભંગ કરવાવાળા થાય છે. એટલે કે ચારિત્ર સમાધિ રૂપ શાંતિને ભંગ કરે છે. અને યાવત્ બ્રહાચર્યરૂપ શાંતિને ભંગ કરવાવાળા પણ બને છે. તથા શાંતિ પૂર્વક કેવળજ્ઞાની ભગવાન શ્રી મહાવીરસ્વામીએ પ્રતિપાદન કરેલ ધર્મથી પણ ભ્રષ્ટ થાય છે. અને “ન તથા ધમપાવું વાતાવરણમાજ સુગંધ દુ ને કે જે નાકના ગોચર ભૂત થયેલ હોય તે ન સંઘ તેમ પણ બની શકતું નથી એટલે કે નાકમાં પ્રવેશેલ ગંધને અનિવાર્ય પણાથી દરેકને સૂંઘવા જ પડે છે. તેથી અનિવાર્ય પણાથી નાકના વિષય રૂ૫ એ સુગંધ દુર્ગન્ય ગંધના વિષયમાં જે ન રોના ૩ને તરછ તે મિત્રÇ નિકા' રાગદ્વેષ થાય છે એ પ્રાણુ ગ્રાહ્ય ગંધના સંબંધમાં ઉત્પન્ન થવાવાળા રાગદ્વેષને જૈન મુનિએ છોડી દે આ રીતે આ ત્રીજી ભાવનાના કથનને સાર બતાવતાં સૂત્રકાર ઉપસંહાર રૂપે કહે છે. કે-ઘાળો કીવો મળુનામથુનારૂં ધારું ઘારિ તદન્ના માવળ એક નાકથી અથવા બને નાકથી જીવ અર્થાત સઘળા પ્રાણિ મને જ્ઞાન મનોજ્ઞ એટલે કે પ્રિય અપ્રિય રૂ૫ સુગંધ દુર્ગધેને સૂંઘે છે તેથી નિગ્રંથ મુનિએ સુરભિ અસુરભિ ગંધને અનિવાર્ય પણાથી નાકને વિષય થતાં પણ ઘાણગ્રાહ્ય એ સુગંધ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩ ૭૧
Page #383
--------------------------------------------------------------------------
________________
દુર્ગધ ગધેમાં અત્યંત આસક્ત થવું નહીં. તથા રાગદ્વેષ પણ કરે નહીં. આ પ્રમાણે ઉક્ત સર્વવિધ પરિગ્રહત્યાગ રૂપે પાંચમાં મહ વ્રતની આ ત્રીજી ભાવના સમજવી.
હવે એજ સર્વવિધ પરિગ્રહત્યાગ રૂપ પાંચમા મહાવ્રતની ચોથી ભાવનાનું નિરૂપણ કરવા માટે કહેવામાં આવે છે,–“શ્વરા માવ” સર્વવિધ પરિગ્રહત્યાગ રૂપ પાંચમાં મહાવ્રતની ત્રીજી ભાવનાનું નિરૂપણ કરીને હવે ચોથી ભાવનાનું નિરૂપણ કરતાં કહે છે કે–નિરમાનો નીવા મgogomiડું સારું રસાયણ છવા ઇન્દ્રિયથી જીવ અર્થાત્ બધા પ્રાણિ મને જ્ઞાનજ્ઞ એટલે કે પ્રિય અપ્રિય બધા પ્રકારના મધુરાદિ રસનું આસ્વાદન કરે છે. “ત+ઠ્ઠા મgoળામgoળfë રëિ નો સન્નિકા” તેથી નિન્ય મુનિએ પ્રિય અપ્રિય દરેક પ્રકારના મધુરાદિરોમાં આસક્ત થવું નહીં અને જ્ઞાન વિનિયમાવઝિsઝા” યાવત્ પ્રિય અપ્રિય મધુરાદિ રસોમાં અનુરક્ત પણ થવું નહીં. તથા પ્રિય અપ્રિય મધુરાદિ રસમાં ગર્ધા એટલે કે લેભ પણ કરે નહીં અને પ્રિય અપ્રિય મધુરા રસમાં મહ પણ કરે નહીં અને મને જ્ઞામણ રસો માટે વિનિર્ધાત એટલે કે વિનાશને પણ પ્રાપ્ત થવું નહીં. કેમ કે વહીવૂયા સારામે કેવળજ્ઞાની ભગવાન શ્રી મહાવીર સ્વામી કહે છે કે-આ મધુરાદિ રસનું આસ્વાદન કરવું તે આદાન અર્થાત્ કમબંધનું કારણ મનાય છે. કેમ કે “નિષથે નં મgoળામgoળેë ડુિં સન્નમને નિર્ગ
મુનિ મને જ્ઞામને જ્ઞ મધુરાદિ રસમાં આસક્ત થઈને “નાર વિળિદાયમાઈઝમાળે સતિયા’ યાવત પ્રિય અપ્રિય મધુરાદિ રસમાં ગર્ધા કરીને એટલે કે મધુરાદિ રો માટે લેભ કરીને અને મધુરાદિ રસમાં મેહ કરીને તથા મધુરાદિ રસમાં વિનિતને પ્રાપ્ત કરીને શાંતિરૂપ ચારિત્ર સમાધિને ભંગ કરે છે. “રાવ મંતિજ્ઞા યાવત્ શાંતિરૂપ બ્રહ્મચર્યને પણ ભંગ કરનાર બને છે. અને શાંતિ માટે કેવળજ્ઞાની ભગવાન શ્રી મહાવીર સ્વામીએ પ્રતિપાદન કરેલ જૈન ધર્મથી પણ ભ્રષ્ટ થાય છે. અને “ર તથા રસમra નીહા વિનામાથી જહુવેન્દ્રિયના વિષયભૂત મધુરાદિ રસનું આસ્વ દન ન કરવું તેમ થતું નથી. કારણ હુવેન્દ્રિયના વિષયભૂત મધુરાદિ રસ અવશ્ય આસ્વાદનીય મનાય છે. અર્થાત મધુ દિ રે જડ્ડવેન્દ્રિના વિષય હોવાથી તેનો આસ્વાદ લે તે બધા જ પ્રાણિયે માટે અનિવાર્ય રીતે જરૂરી મનાય છે. તેથી પ્રિય અપ્રિય રસમાં “ રોણા ને તા તે મિલ્લૂ વજાણે જે રાગદ્વેષ ઉત્પન થાય એ મધુરાદિ રસ સંબધિ રાગદ્વેષને નિગ્રંથ મુનિએ ત્યાગ કરો કારણ કે મધુરાદિ રસમાં રાગદ્વેષ કરવાથી સંયમની વિરાધના થાય છે કેમ કે-“જો જીવો મણુન્નામપુના સારું રતાત્તિ જવસ્થા માવળા” જીહ ઈદ્રિયથી હવબધા પ્રાણિ મધુરાદિ રસો આસ્વાદ લે છે. તેથી નિગ્રંથ મુનિને પણ મધુરાદિ રસાસ્વાદ માટે ઇચ્છા થાય પણ મધુરાદિ રસ માટે નિર્ગસ્થ મુનિએ શદ્વેષ કરે નહીં આ પ્રમાણે સર્વવિધ પરિગ્રહ પરિત્યાગ રૂપે પાંચમાં મહાવ્રતની આ ચોથી ભાવના સમજવી.
હવે એજ સર્વવિધ પરિગ્રહ પરિત્યારૂપ પાંચમા મહાવ્રતની પાંચમી ભાવનાનું નિરૂપણ કરવામાં આવે છે-“દાવા પંજમાં માવળા' સર્વવિધ પરિગ્રહ પરિત્યાગરૂપ પાંચમા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૭ ૨
Page #384
--------------------------------------------------------------------------
________________
મહાવ્રતની ચે થી ભાવાનાનું નિરૂપણ કરીને હવે પાંચમી ભાવનાનું નિરૂપણ કરવામાં આવે છે.–“જાણો કીવો મgooળામgoળારું કાંસારું રહે સ્પર્શેન્દ્રિય અર્થાત્ વગ ઈન્દ્રિયથી જીવ બધા પ્રાણિ મને જ્ઞામને જ્ઞ અર્થાત્ પ્રિય અપ્રિય બધા મૃદુ કઠણ કેમળાદિ સ્પર્શોનું પ્રતિસેવન કરે છે. તેથી “ગુનામહં જાઉં નો સજ્ઞિકના નિર્મળ મુનિ એ પ્રિયઅપ્રિય બધાજ મૃદુ કઠણ કેમલાદિ પશેમાં આસક્ત થવું નહી “સાવ નો વિનિધા ચમાવનિકા” તથા યાવત્ પ્રિય અપ્રિય મૃદુ કઠિના સ્પર્શમાં અનુરક્ત પણ થવું નહીં તથા પ્રિયઅપ્રિય મૃદુ કઠણ વિગેરે સ્પર્શી માટે નિર્યમુનિએ ગ અર્થાત્ લભ પણ કરવું નહીં. તથા પ્રિય અપ્રિય મદુ કેમળ કઠણ વિગેરે સ્પર્શી માટે મેહ પણ કરે નહીં તથા મને જ્ઞામનેઝ મૃદુ કઠિનાદ્રિ પર્ણો માટે વિનિર્ધાત પણ પ્રાપ્ત કરે નહીં. કેમકે- વીવૂચા વાયાખમે કેવળજ્ઞાની વીતરાગ ભગવાન શ્રી મહાવીર સ્વામી કહે છે કે આ અર્થાત્ મૃદુ કાણુ વિગેરે સ્પર્શ કરે આદાત અર્થાત્ કર્મબંધનું કારણ માનવામાં આવે છે. કેમકે- “
નિt #gorgoોfઈ શાહિં નિન્ય મુનિએ મને જ્ઞાનેશ પ્રિય અપ્રિય કેમલ-મૃદુ કઠણ વિગેરે શબ્દમાં “મણે રાવ વિશિવાય માત્ર માળે હિંમેશા' આસક્ત થનાર યાવત મૃદુ કઠિનાદિ સ્પર્શીમાં અનુરક્ત થનાર તથા પ્રિય અપ્રિય શબ્દમાં ગર્ધા અર્થાત્ લભ કરનારા તેમજ મૃદુ કઠિનાદિ સ્પર્શી માટે મેહ કરનારા તથા પ્રિયઅપ્રિય મૃદુ કઠિનાદિ શબ્દ માટે વિનિર્ધાત અર્થાત વિનાશ પ્રાપ્ત કરનારા નિગ્રંથ મુનિ શાંતિભેદક થાય છે. અર્થાત્ ચારિત્ર સમાધિરૂપ શાંતિનો ભંગ કરનાર થાય છે. “હૃતિ વિમા સંક્તિ વઢિ પાળો ધબ્બા સિક્કા' તથા બ્રહ્મચર્યરૂપ શાંતિને ભંગ કરનારા પણ કહેવાય છે. તથા શાંતિ માટે કેવળ જ્ઞાની વીતરાગ ભગવાન શ્રી મહાવીર સ્વામીએ પ્રતિપાદન કરેલ જૈન ધર્મથી પણ ભ્રષ્ટ થાય છે. અને “ર સT સમવેર Frણવિરામા સ્પર્શેન્દ્રિયરૂપ વકઇન્દ્રિયના વિષયીભૂત મૃદુ કઠિનાદિ સ્પર્શીને અનિવાર્ય પણાથી સ્પર્શ કરે પડે છે. પરંતુ નિન્ય મુનિએ “જાવોના ૩ ને તથ મિÇ વિજ્ઞg' મૃદુ કઠિનાદિ સ્પર્શના વિષયમાં જે રાગદ્વેષ ઉત્પન્ન થાય છે એ રાગકેને છેડી દેવા “જાગો રીવા મgooળામgorછું ITહું રિસંવેત્તિ વંમ માવળા' કેમ કે સ્પશેન્દ્રિય અર્થાત્ ત્વગિન્દ્રિયથી જીવ બધા પ્રાણી મૃદુ કઠણ વિગેરે પ્રિયઅપ્રિય બધાં સ્પર્શીને અનુભવ કરે છે. તેથી નિન્ય મુનિએ પણ મૃદુ કઠણ વિગેરે સ્પર્શેનું પ્રતિસેવન કરવું એ અનિવાર્ય હોવા છતાં એ મૃદુ કઠિનાદિ સ્પર્શી માટે રાગદ્વેષ કરે નહીં કેમ કે સંયમનું પાલન કરવું એ નિર્ગથમુનિઓનું પરમ કર્તવ્ય મનાય છે. તેથી સંયમના પાલન માટે નિર્ગસ્થ જૈન મુનિએ મૃદુકઠિનાદિ સ્પર્શી માટે રાગદ્વેષ ન કરે એજ યોગ્ય માનવામાં આવે છે આ પ્રમાણે સર્વવિધ પરિગ્રહ પરિત્યાગ રૂપે પાંચમા મહાવ્રતની પાંચમી ભાવના સમજવી
હવે સર્વવિધ પરિગ્રહ પરિત્યાગરૂપ પાંચમા મહાવ્રતના કથનને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે-“uતાવતા જમે મદત્રા સમ અવઘિ બાબા રાષ્ટિ ચાવિ વરૂ ઉક્ત
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૭૩
Page #385
--------------------------------------------------------------------------
________________
પ્રકારથી સવિધ ધનધાન્યાદિ પરિગ્રહના પરિત્યાગરૂપ પાંચમા મહાવ્રતમાં સમ્યક્ રીતથી અવસ્થિત થઇને એટલે કે સયમના પરિપાલન પૂર્વક વ્યવસ્થિત થઇને નિન્થમુનિ ભગવાન્ શ્રીમહાવીર સ્વામીની આજ્ઞાના અર્થાત્ સારીરીતે પ્રવ્રજ્યા પરિપાલન કરવાની આજ્ઞાના આરાધક અર્થાત સેવક પણ થાય છે. વચમ અંતે મચ' તેથી હે ભગવાન્ હું પણુ (ગૌતમસ્વામી પ્રથમ ગણુધર) પાંચમા મહાવ્રતનું સારી રીતે આરાધન કરીશ. અર્થાત્ સવિધ ધન ધાન્યાદિ પરિગ્રહ પરિત્યાગ રૂપ પાંચમા મહાવ્રતનું હું પણ આચરણ કરૂ છુ આ પ્રમાણે ગૌતમસ્વામી પ્રથમ ગણધર ભગવાન્ શ્રીમહાવીર સ્વામીની પાસે ઉક્ત પાંચમા મહાવ્રતનું પરિપાલન કરવા માટે પ્રતિજ્ઞા કરે છે. હવેએ પાંચે મહાવ્રતના કથનના ઉપસહાર કરતાં કહે છે કૂદવેÍä પંચ મન્ત્રળુંછું વળીસદ્ધિ માવળાäિ સંપન્ને ગળનારે' ઉપરોક્તરૂપ અર્થાત્ સવ પ્રાણાતિપાતવિરમણુ, અદત્તાદાન વિરમણુ સૃષાવાદ વિરમણુ, મૈથુન પરિત્યાગ અને સવિધ પરિગ્રહ પરિત્યાગરૂપ પાંચે મહાત્રતાથી અને પૂર્વોક્ત એ પાંચે મહાત્રતાની પુચીશ ભાવનાએથી યુક્ત થયેલ અનગાર નિગ્રન્થ મુનિ અાસુર્યના યથાશ્રુત અર્થાત્ શ્રુતાનુસાર અને યથાકલ્પ–કાનુસાર માં” માર્ગાનુસાર ‘ક્ષક્ષ્મ વ્હાણા’ સમ્યક્ પ્રકારથી કાયદ્વારા ‘બ્રિજ્ઞા' પશ કરીને ‘હિન્ના' અને પરિપાલન કરીને તથા સત્તિા વિદ્રિત્તા' આચરણ કરીને અર્થાત્ વ્યવહારમાં અમલ કરીને તથા સંકીત ન કરીને બળાપ આરાહિતા ચાત્રિ મવ' તીર્થકર ભગવાન શ્રીમહાવીર સ્વામીની આજ્ઞાના આરાધક પણ થાય છે અર્થાત્ પૂર્વોક્ત પચ્ચીશ ભાવનાઓ સાથે સર્વાં પ્રાણાતિપાતવિરમણ વિગેરે પાંચે મહાવ્રતાના પરિપાલન કરવાવાળા નિન્થ મુનિ ભગવાન્ શ્રીમહાવીર સ્વામીની આજ્ઞાના પાલન કરનાર કહેવાય છે સૂ॰૧૦ના
શ્રીજૈનાચાર્ય જૈનધર્મ દિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલ તિવિરચિત આચારાંગસૂત્રની ખીજા શ્રુતસ્ક ંધની મ`પ્રકાશિકા વ્યાખ્યામાં ભાવના નામનુ
પંદરમું અધ્યયન સમાપ્ત ॥૧૫॥ ત્રીજી ચૂલાપણુ સમાપ્ત થઈ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
३७४
Page #386
--------------------------------------------------------------------------
________________
વિમુકતાઘ્યયન નિરૂપણ
સાળસુ અધ્યયન પ્રારંભ
હવે સેાળસુ ચૂડારૂપ વિમુક્તિ અધ્યયન પ્રારભ કરવામાં આવે છે. -~-~ 'अणिच्चमावास मुविंति जंतुणो पलोयए सुच्चमिणं अणुत्तरं ' विउसरे विन्नु अगार बंघणं अभीरू आरंभपरिग्राहं चए' પંદરમા અધ્યયનમાં સ` પ્રાણાતિપાત વિરમણુ વિગેરે પાંચે મહાત્રતાના અને એ પાંચે મહાવતાની પચ્ચીશ ભાવનાઓનું પણ નિરૂપણ કરવામાં આવેલ છે. હવે આ સેળમાં અધ્યયનમાં મોક્ષરૂપ વિમુક્તિના સાધનાનું પ્રરૂપણ કરવું પરમ આવશ્યક ગણાય છે, કેમકે ઉક્તસર્વ પ્રાણાતિપાતવિરમણ વિગેરે પાંચ મહાવ્રતાની સાધના આરાધના કર્મબંધનથી છુટકારો મેળવવા માટે જ કરાય છે, તેથી આ સેાળમા અધ્યયનમાં કનિર્જરા અર્થાત્ કરેલા કર્મેનેિ જીણુ શીણુ કરવાના સાધનાનું વિશેષ રીતે વષઁન કરવામાં આવેલ છે, અને એ વન ને પાંચ અધિકારમાં વહેંચેલ છે જેમકે-૧ અનિત્યાધિકારમાં, ૨-૫તાધિકારમાં ૩–રૂપ્યાધિકારમાં ૪-ભુજગર્લંગાધિકારમાં અને ૫-સમુદ્રાધિકારમાં આ પ્રમાણે બધા સાધાનેાના મુખ્ય ઉદ્દેશ મુક્તી જ માનવામાં આવે છે. એ મુક્તિ દેશમુક્તિ અને સ મુક્તિના ભેદથી એ પ્રકારની સમજવી, એ અન્ને મુક્તિયામાં સામાન્ય સાધુથી લઈને ભવસ્થ કેવળી પર્યંન્તને દેશમુક્તિ જ થાય છે. પરંતુ જ્ઞાનાવરણીય દશનાવરણીય વેદનીય, માહનીય વિગેરે આઠ પ્રકારના કર્મ ખધનેના તપશ્ચર્યા દ્વારા સથા કર્મોને ક્ષય કરીને નિર્વાણુ પ્રાપ્તિને સ` મુક્તિ કહે છે—આ પ્રમાણે આ બન્ને મુક્તિયે। કમેર્યાંની નિરાથી જ થઈ શકે છે. તેથી કર્મોની નિરા કરવાના સાધનાનું નિરૂપણ કરવા માટે અનિત્યાધિકારને ઉદ્દેશીને કહે છે—અનિષમાવાલમુનિંતિ તંતુળો' બધા જંતુ પ્રાણિ અનિત્ય આવાસને પ્રાપ્ત કરે છે અર્થાત્ આ જીનપ્રવચન એટલે કે ભગવાન્ શ્રીમહાવીર સ્વામીનું પ્રવચન અનુત્તર અર્થાત્ સશ્રેષ્ઠ છે. કેમકે જે પ્રવચનમાં કહેવામાં આવેલ છે કે-જે જં તુ અર્થાત્ ખધા જીવ પ્રાણિ માવાસ અર્થાત્ મનુષ્યાદિ જન્મ રૂપ ભવ સ ́સારને પ્રાપ્ત કરે છે, આ મનુ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૭૫
Page #387
--------------------------------------------------------------------------
________________
ધ્યાદિ શરીર અનિત્ય છે. “ઢોય સૂરજમળેિ અUJત્તર” આ સાંભળીને વિદ્વાન પુરૂષ આ વિષયમાં ગંભીરતા પૂર્વક અને આંતરિક હૃદયથી વિચાર કરે અને વિકારે વિનું artવંધળ,અમીર કામરિવારું TU I ? એ આ વિજ્ઞ વિદ્વાન મનુષ્ય અભીરૂ બની ને અર્થાત્ સાત પ્રકારના ભય પરીષહ એટલે કે ભયવત થઈને અગાર બંધનને એટલે કે પારિવારિક સનેહ જળ બંધન ને છેડી દે અને આરંભ પરિગ્રહને અર્થાત સઘળા સાવધ કર્મ પરિગ્રહને પણ છોડી દે એટલે કે સર્વ શ્રેષ્ઠ જીનેન્દ્ર ભગવાનના પ્રવચનમાં કહ્યું છે કે-જે જીવાત્મા મનુષ્યાદિ નિમાં જન્મ લે છે તે મનુષ્યાદિ નિ અનિત્ય છે એમ સાંભળીને અને હાર્દિક ચિંતન પણ કરીને બધા પ્રકારના ભયથી નિર્મુક્ત થવાથી નિભીક થઈને વિદ્વાન સાધકે પારિવારિક સ્નેહ બંધનને અને બધા સાવધ કર્માનુષ્ઠાનને તથા પરિગ્રહને બાહ્ય અત્યંતરની સાથે છેડી દેવા અર્થાત્ બહારથી અને અંદરથી બધા પ્રકારના સાવધ કર્માનુષ્ઠાન અને પારિવારિક સ્નેહ મમતા માયા તથા પરિગ્રહને પરિ. ત્યાગ કરી દેવે એ પ્રમાણે પહેલા અનિત્યાધિકારનું કથન સંપૂર્ણ થયું.
હવે દ્વિતીય પર્વતાધિકારને ઉદ્દેશીને ખરૂ પણ કરવા માટે સૂત્રકાર કહે છે-“તાર્થે મિgmતસંન તથાભૂત અર્થાત્ મનુષ્યદિ ભવની અનિત્યસ્વાદિ ભાવનાથી યુક્ત નિથ સાધને કે જે અનંત સંયત છે અર્થાત્ એકેન્દ્રિય ત્રસ અનંત જીના રક્ષણમાં તત્પર છે. એટલે કે એકેનિદ્રાદિ જીના રક્ષણમાં હમેશા પ્રયત્નશીલ છે. અતએ “અહિં વિનું તમેal” અનિદશ અર્થાત્ અનુપમ સંયમશીલ અને વિજ્ઞ પૂર્ણ વિદ્વાન નિન્ય મુનિને કે શુદ્ધ આહારની ગવેષણ કરવામાં તત્પર છે. આ પ્રમાણે ઘણા નિગ્રંથ મુનિને gયંતિ વાચા મિવ નr' અનાર્ય દુષ્ટ પુરૂષો અસભ્ય ગાલ પ્રદાનાદિ દુર્વચનથી અને લાકડી ખલા વિગેરેના પ્રહારોથી પ્રહાર કરીને ઘાયલ કરે છે, તે એવી રીતે ઘાયલ કરે છે કે જેમ “નહિં હંગામી ૩ ઝર” શત્રુ સમૂહ તીક્ષણ બાણેથી સંગ્રામગત અર્થાત્ યુદ્ધ ભૂમિમાં ઉપસ્થિત થયેલ પ્રતિપક્ષિયના હાથીઓને મારે છે એટલે કે મનુષ્યાદિ ભવની અનિત્યતાની ભાવનાથી પ્રભાવિત તન્મય અને અનંતજીવ સંરક્ષણમાં તત્પર અને અનુપમ સંયમશીલ તથા જીનાગમ પ્રમાણે શુદ્ધ આહાર વેષણ કરવામાં તત્પર એવા આત્માથી સાધુને દેખીને સ્વભાવથી જ દુષ્ટ એવા દુર્જન એટલે કે કેટલાક અનાર્ય પુરૂષો અસભ્ય અને અશ્લીલ વચન દ્વારા લાકડી ઢેખલા કે પત્થરથી રણસંગ્રામના આવેલ પ્રતિપક્ષના હાથિયેને જેમ તીર્ણ બારણેથી વિરોદ્ધાઓ મારે છે. એ જ રીતે પ્રહાર કરે છે. પરંતુ સર્વવિધ પરીષહને સહન કરવાવાળા આત્માર્થી સાધુ પર્વતની જેમ અડગ રહી એ દુષ્ટ પુરૂષના પ્રહારથી ચલિત થયા વિના જ સંયમ પાલનમાં પૂર્ણ રીતે તત્પર જ રહે છે એ અનાર્ય પુરૂષોના ઉપદ્રથી કોઈ પણ રીતે જરા સરખા પણ ચલિત થતા નથી.
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૭૬
Page #388
--------------------------------------------------------------------------
________________
હવે પર્વતાધિકારના બાકીના કવનને ઉપસંહાર કરતાં કહે છે-“agધ્વëિ નહિં ત્રિ’ એ ઉપરોક્ત બીજી ગાથામાં કહેવામાં આવેલ અનાર્ય દુષ્ય પુરૂષથી તિરસ્કૃત અને તાડિત થઈને “સરમા રુસા વરિચા અત્યંત કઠોર નિંદા વચનેથી અપમાનિત થઈને પણ આત્માથી સાધુ તિતિક્ષા કરે છે. અર્થાત્ એ પરીષહેને સહન કરે છે. “નિતિજવા નાળિ અને સ” જ્ઞાની અર્થાત્ પૂર્ણ વિજ્ઞ એ આત્માથી સાધુ અદુષ્ટ ચિત્તથી અર્થાત નિર્મલ મનથી યુક્ત થઈને મેં જ જન્માન્તરમાં કરેલા બુરા કર્મોનું આ ફળ છે. તેથી તે મારે જ ભોગવવું જોઈએ એમ વિચારીને અનાર્ય દુષ્ટ પુરૂએ કરેલા ઉપદ્રથી ગભરાતા નથી એજ વાત દષ્ટાન્ત દ્વારા બતાવતાં કહે છે કે-દિર વાળ ન વેચણી જેમ ઝંઝાવાતથી પણ પર્વત કંપાયમાન થતું નથી એજ પ્રમાણે સંયમનિષ્ઠ નિર્ગસ્થ મુનિ ઉપરોક્ત પરીષહ અને ઉપસર્ગોથી એટલે કે અનાર્ય દુષ્ટ જનોના ઉપદ્રવથી ચલિત થતા નથી. આ રીતે પર્વતાધિકારનું કથન પૂર્ણ થયું.
હવે રૂાધિકારને ઉદ્દેશીને નિરૂપણ કરવા માટે સૂત્રકાર કહે છે. “માણે જુનહિં સંવ' ઈટ અને અનિષ્ટ વિષયમાં મધ્યસ્થ ભાવનો આશ્રય કરીને તટસ્થ પણાથી જ પરીષહો અને ઉપસર્ગોને સહન કરીને કુશળ અર્થાત ગીતાર્થ મુનિઓની સાથે નિવાસ કર. અર્થાત્ ઈટાનિષ્ટ વિષયને ઉદાસીન પણાથી જેઈને પરીષહ ઉપસર્ગોને સહન કરતાં નિગ્રંથ મુનિએ ગીતાર્થ મુનિની સાથે ઉપાશ્રયમાં નિવાસ કરે તથા જયંતકુક્ષી તા. થાવરા સુલી’ અકાંત દુઃખી અને અર્થાત્ અસાતવેદની રૂ૫ અકમનીય અવાંછનીય અનિષ્ટ દુઃખના ભાગી ત્રસસ્થાવર અર્થાત દ્વીન્દ્રિય ત્રીન્દ્રિય ચતુરિન્દ્રિય પંચેન્દ્રિય ત્રસજીને તથા એકેન્દ્રિય પૃથિવીકાયિક વિગેરે પાંચ સ્થાવરરૂપ દુઃખી છને “મર્સ સાથે Harમુળી તાહિ રે ગુરૂમને સનg' પાછા અલૂષિત અર્થાત્ અપરિતાપિત કરતા થકા પૃથ્વી સરખા સર્વ પ્રકારના પરીષહપસર્ગોને સહન કરીને નિર્ચથમુનિ અર્થાત સમ્યફ રૂપ ત્રિભુવનના સ્વભાવને જાણવાવાળા સંયમી સાધુ આ પ્રકારના હેવાથી એ નિન્ય મુનિ સુશ્રમણ અર્થાત્ અત્યંત શ્રેષ્ઠ શ્રમણ કહેવાય છે. એટલે કે-પરીષહ અને ઉપસર્ગોને સહન કરીને મહામુનિ ગીતાર્થ મુનિની સાથે નિવાસ કરતા તથા દુઃખ બધા પ્રાણિને પ્રતિકૂળ હોય છે. તેમ સમજીને અત્યંત દુઃખી બધા જ ત્રસ સ્થાવર ઇવેને પરિતાપ કર્યા વિના પૃથીવીની જેમ બધા દુઃખ સહન કરનાર તે આત્માથી સાધુ ત્રણે લોકેની અંદર રહેલા બધા પદાર્થોને જાણવા માટે અત્યંત શ્રેષ્ઠ શ્રમણ પણથી પ્રસિદ્ધ થાય છે. અર્થાત્ તે નિર્ગસ્થ સાધુ અત્યંત ઉત્તમ સાધુ કહેવાય છે. આ પ્રમાણે નિર્ગસ્થ શ્રેષ્ઠ સાધુ માટે વિશેષ કથન કરે છે–વિક ધરવું અનુત્તર તે પૂર્ણ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
३७७
Page #389
--------------------------------------------------------------------------
________________
વિદ્વાન સમયકાળના જ્ઞાતા અને નત અર્થાત્ વિનયુક્ત સર્વોત્તમ યતિધર્મ અર્થાત ક્ષમા દયા માર્દવાદિ ગુણોને ભજવાવાળા તે નિર્ગથ જૈન સાધુ મહામુનિ હોવાથી સર્વશ્રેષ્ઠ શ્રમણ કહેવાય છે. તેથી જ “વિખીચતારૂ મુખર યો’ તૃષ્ણારહિત થઈને અને ધર્મ દયાન કરીને અને સમાધિ અર્થાત્ ઉપયોગવાળા “સમાચરસffસાવરેચન' અગ્નિની શિખા સરખા તેજથી એટલે કે પ્રભાવવિશેષથી જાજ્વલ્યમાણ એ નિર્ગસ્થ મુનિના “લોગ પન્ના ચ ન ર વ ાલા/ તપ પ્રજ્ઞા અને યશ વધવા લાગે છે. એટલે કે અગ્નિની શિખા સરખા પ્રભાવવિશેષ તેજથી અત્યંત દેદીપ્યમાન એ મહામુનિના તપ પ્રજ્ઞા અને યશ અત્યંત રીતે વધતા રહે છે. એ જ પ્રમાણે એ નિન્ય મુનિના પાંચ મહાવ્રતને પ્રભાવ બતાવે છે. “સિવિલંડવંતઝિળળ તારૂણા” બધી જ એકેન્દ્રિયાદિ ભાવ દિશાઓમાં અનંત કેવળજ્ઞાનયુક્ત જીનેન્દ્ર તીર્થંકર ભગવાન્ અનંત આમત્રણ કર્તા જીનેન્દ્રદેવે “મવૈયા મારા ફિયા’ સર્વ પ્રાણાતિપાત વિરમણ વિગેરે પાંચ મહાવતે અને ક્ષેમપદ ષકાય એટલેકે પૃથ્વીકાયિક વિગેરે એકેન્દ્રિો તથા દ્વીન્દ્રિય ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય તથા પચેન્દ્રિય રૂપષકાય છની રક્ષા કરવાના સ્થાનને પ્રતિપાદિત કરેલ છે. અને એ પાંચ મહાવ્રત અર્થાત્ સર્વપ્રાણાતિપાત વિરમણ મૃષાવાદ વિરમણ, અદત્તાદાન વિરમણ અને સર્વવિધ મૈથુન પરિત્યાગ તથા સર્વવિધ પરિગ્રહ પરિત્યાગ રૂપે પાંચ મહાવ્રતોને “માગુ નિરણા કરિયા” મહાપુરૂષ દ્વારા આચરિત હેવાથી અત્યંત મહત્વપૂર્ણ મનાય છે. અથવા કાયર પુરૂષો દ્વારા દુર્વહ હોવાથી ગુરૂત્વશાલ અર્થાત્ અત્યંત ગૌરવયુક્ત માનેલ છે અને આ પાંચ મહાવ્રતને વીતરાગ ભગવાન શ્રી મહાવીર સ્વામી વિગેરે તીર્થકરોએ નિશ્વકર કહેલ છે, અર્થાત્ અનાદિ કર્મ બંધન પરંપરાને દૂર કરવામાં અત્યંત શક્તિશાળી કહ્યા છે. એ મહાવ્રતને દષ્ટાન્તદ્વારા બતાવે છે. “તમે તેત્તિ લિં વાવજે પ્રમાણે તેજ અંધારાને નાશ કરે છે. અને ત્રણદિશા અર્થાત્ ઉર્ધ્વ—ઉપર નીચે અને તિર્થ રૂપ ત્રણે દિશાઓને પ્રકાશિત કરે છે. એ રીતે આ અહિંસાદિ પાંચ મહાવ્રત આત્મામાં સંસક્ત અનાદિકાળના કર્મબંધનને તેડે છે. અને ત્રણે લોકોમાં પ્રકાશિત કરે છે. એ પ્રમાણે જ કાય છના રક્ષક અનંત કેવળજ્ઞાની જીનેન્દ્ર ભવાને એકેન્દ્રિયાદિ ભાવ દિશામાં વર્તમાન ની રક્ષા માટે તત્સંબદ્ધ અનાદિ કર્મબંધનેને તેડવા માટે અહિંસાદિ પાંચ મહાવતેને પ્રગટ કરેલ છે. જે પ્રમાણે તેજથી અંધકાર દૂર થઈ જાય છે એજ પ્રમાણે પાંચ મહાવ્રતાથી કર્મપરંપરા પણ નાશ થઈ જાય છે. અને આત્મા કમળથી રહિત થવાથી નિર્મળ જ્ઞાનવાન થઈને ત્રણે લેકને પ્રકાશ આપનાર થઈ જાય છે. એ જ પ્રમાણે અહિંસા અર્થાત્ સર્વવિધ પ્રાણાતિપાત વિરમણ વિગેરે પાંચ મહાવ્રતનુ મહત્વ બતાવીને હવે અહિંસાદિ પાંચ મહાવ્રતની શુદ્ધિ માટે કહેવામાં આવે છે. –પૂર્વોક્ત અહિંસાદિ પાંચ મહાવતની શુદ્ધિને માટે મૂળ ગુણોનું નિરૂપણ કરીતે હવે ઉત્તર ગુણોનું નિરૂપણ કરવા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૭૮
Page #390
--------------------------------------------------------------------------
________________
માટે કહે છે- ‘fafé fમવું બસ દિવ” સીવેલ અર્થાત્ કર્મરૂપ ગૃડપાશેથી બંધા. યેલ મનુષ્ય અથવા રાગદ્વેષાદિ નિધન ગૃહજાળ પાથરૂપ કર્મથી બંધાયેલ ગૃહસ્થ પુરૂષ કે અન્ય તીર્થિક જ સિત કહેવાય છે, કેમ કે વિશ્વને એ રીતે બંધનાર્થક વિક ધાતુને “ક્ત” પ્રત્યય લાવાડવાથી અને મૂર્ધન્યષ કારને દંતી કરવાથી ‘સિત” શબ્દ બને છે, જેને અર્થ બંધાયેવ એ પ્રમાણે થાય છે, તેથી એ કર્મ રૂપ ગૃહપાશથી બંધાયેલ પુરૂ
ની સાથે તથા અસિત અર્થાત્ કર્મરૂપ ગૃહપાશથી ન બંધાયેલ પુરૂષની સાથે સંગતિ કર્યા સિવાય નિર્ચસ્થ મુનિએ વિહાર કરે, એટલે કે સંયમાનુષ્ઠાનશીલ થઈને વિચરવું અર્થાતુ સંયમને ગ્રહણ કરીને વિહાર કરે તથા “કમિથી જરૂઝપૂરળ યુવતી કામિની સ્ત્રિયોમાં આસક્તિ છોડીને એટલે કે–સ્ત્રિને સંગ ત્યજીને પૂજન-માન સન્માન અને આદરની અભિલાષાને છેડી દેવી તથા “નિરિક્ષકો ઢોળ તાર' અનિશ્ચિત અર્થાત્ અબદ્ધ થઈને અથત સીસંબંધી સંસર્ગને ત્યાગ કરીને આ લેકને અર્થાત્ આ જન્મમાં તથા પરલેક સ્વર્ગાદિમાં અર્થાત એહલૌકિક તથા પારલૌકિક સુખ સંબંધી આશાને ત્યાગ કરીને નિગ્રંથ મુનિ કામગુણોથી અર્થાત મનેજ્ઞ અત્યંત પ્રિયરમણીય શબ્દાદિ વિષયથી પ્રતિબદ્ધ થતા નથી તેથી તે સંયમી સાધુ પ્રિય મનોજ્ઞ શબ્દાદિ વિષયના કયુ પરિણામના જ્ઞાતા હેવાથી “ મિક્સરૂ માળ પંક્ષિણ' પંડિત કહેવાય છે કેમકે–પંડા અર્થાત્ સાંસારિક વિષય ભેગ તૃણાથી રહિત અને મેક્ષ વિષયકી બુદ્ધિ જેને ઉત્પન્ન થાય છે તેને પંડિત કહેવાય છે. આ રીતે પંડિત શબ્દની વ્યુત્પત્તિ બતાવેલ છે, કેમકે પંડાશબ્દ તારકાદિગણમાં કહેલ હેવાથી “સારરખ્ય રૂત આ સૂત્રથી પડાશથી ઈતિરું પ્રત્યય થઈને આકારને લેપ થવાથી પંડિત શબ્દ બને છે, તેથી નિમુનિએ કર્મ પાશથી બદ્ધ ગ્રહસ્થના સંપર્કથી રહિત થઈને અને અન્ય તીર્થિક દિના સંપર્કથી પણ ૨હિત થઈને તથા સ્ત્રીના સંસર્ગને ત્યાગ કરીને વિહાર કરે, અને પિતાના સત્કાર વિગેરેની અભિલાષા પણ કરવી નહીં, એજ પ્રમાણે નિમુનિએ અહલૌકિક તથા પાર લૌકિક સુખોની ઈચ્છા પણ રાખવી નહીં. તેમજ મને જ્ઞ પ્રિય શબ્દાદિ વિષયેમાં પણ પ્રતિબદ્ધ થવું નહીં. કેમકે એ મને જ્ઞ પ્રિય શબ્દાદિ વિષયના કડવા પરિણામના જાણકાર હેવાથી નિર્થ જૈનમુનિ પંડિત કહેવાય છે. આ પ્રમાણે નિર્ગસ્થ મુનિનું ઉત્તમ મહત્વ બતાવેલ છે કેમકે નિગ્રન્થ મુનિગણ અહિંસાદિ પાંચ મહાવ્રતોનું સંયમ પૂર્વક સેવન કરીને તથા અત્યંત ત્યાગી થઈને સંયમનું સારી રીતે પાલન કરવાવાળા માનેલ છે.
હવે ઉપરોક્ત વિષય ને ઉદાહરણ આપીને સ્પષ્ટ કરવા માટે સૂત્રકાર કહે છે‘તા વિમુરત પuિgવારિ’ તથા ઉપરોક્ત રીતે અર્થાતુ મૂલત્તર ગુણેને ધારણ કરવા વાળા હોવાથી વિમુક્ત અર્થાત્ નિઃસંગ થઈને તથા પરિજ્ઞાચારી અર્થાત્ જ્ઞાનપૂર્વક ક્રિયાનું આચરણ કરનાર હોવાથી અને વિમળો સુરસ્વમરણ મિવર્તુળો’ પૈર્ય શાલી તથા દુઃખ ક્ષમ અર્થાત્ દુઃખને સહન કરવાવાળા અર્થાત્ અસાતા વેદનીય ઉદયરૂપ ઉદીર્ણ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૭૯
Page #391
--------------------------------------------------------------------------
________________
દુઃખને સહન કરવાવાળા એટલે કે-અસાતા વેદનીચેદય રૂપ ઉદ્દીણુ દુઃખ નિમિત્તે વિકળ. તાને પ્રાપ્ત થયાવિના અને એ અસાતા વેદનીય ઉદયરૂપ ઉદીણુ દુઃખની શાંતિ માટે વૈદ્ય ઔષધાર્દિની પણ અન્વેષણા ન કરવાવાળા એ ભિક્ષુક નિગ્રન્થ સાધુના પૂર્વપાર્જીત કર્રરૂપ મળ પેાતાની મેળેજ દૂર થઈ જાય છે. આ વાતને દૃષ્ટાંતથી સમજાવવા સૂત્રકાર કહે છે ‘વિવુારૂં ગત્તિ મહં પુરેટ' જે પ્રમાણે અગ્નિથી તપાવવાથી રૂપ્યુંમળ અર્થાત્ સાનાચાંદીને મળ દૂર થાય છે. એજ પ્રમાણે નિન્થ મુનિને પણ તપ સયમાદિથી કર્મોંમળ દૂર થઈ જાય છે. અર્થાત જેમ અગ્નિ સાનાચાંદીના મળને ભસ્મ કરી નાખે છે. એટલે કે મળને ખાળીને સેાના ચાંદીને નિર્મળ ખનાવી દેછે. એજ પ્રમાણે સમીચિં હળમરું ય નોળા' || ૮ ||નિન્થ મુનિરૂપ સાધક પણ બધા પ્રકારના સસ` રહિત થઇને જ્ઞાનપૂર્વક ક્રિયા કરવાવાળા ધે વાન પરીષહું ઉપસર્વાંના સહનશીલ થઈને તપશ્ચર્યાં સયમાદિ સાધનાદ્વારા આત્માને લાગેલ ક`મળને હટાવીને આત્માને વિશુદ્ધ કરીને નિમળ કરી દેછે, આ પ્રમાણે રૂપ્યાધિકારનું કથન સમાપ્ત થયું, ઘટા
હવે ભુજગત્વગધિકારને ઉદ્દેશીને કથન કરવામાં યાવે છે–સો હૈં પન્નાસમમિ વતુ જેપ્રમાણે એ પૂર્વોક્ત નિગ્રન્થ મુનિ પરિજ્ઞા સમયમાં મૂલત્તર ગુણેને ધારણ કરવાવાળા પિડાનું અધ્યયન કરવા માટે જ્ઞાન કરણથી યુક્તથઇને પ્રવૃત્ત થાય છે. એજ પ્રમાણે ‘નિાસને વચમેનુળા પરે' અહુલૌકિક અને પારલૌકિક આશ સામેથી રહિત થઇને અને વિષય ભાગરૂપ મૈથુનથી પણ વિરત થઇને અને હિંસા વિરતિ વિગેરે પાંચ મહાવ્રત ધારી થઈને નિગ્રન્થ મુનિએ સંયમ માગ માં વિચરવુ', અર્થાત્ વિહાર કરવા, આ વાત દૃષ્ટાન્ત દ્વારા સમજાવવા કહે છે-“મુચંગમે જીન્નતયં ના ૨' જેમ ભુજંગમ-સર્પ જીણુ ચામડીને અર્થાત્ જુની કાંચળીને છેડીને નિર્મળ થઈ જાય છે. એજ પ્રમાણે એ માહન અર્થાત્ અહિ ંસાદિને ઉપદેશ આપનાર એ નિન્થમુનિ વિમુખ્ય સે વુત્તિનમાળે’ સંસાર ખધનથી રહિત થવાથી નિમ ળ થઈને નરકાદિ ભવથી અલગ થઈ જાય છે. અર્થાત્ જેમ સાપ અત્યંત જુની કાંચળીને છેડીને તેનાથી અલગ થઈ જાય છે. એજ પ્રમાણે પૂર્વોક્ત અહિંસાદિ પાંચ મહાવ્રતોથી યુક્ત થઇને નથમુનિ શાસ્ત્રોક્ત ક્રિયાના અનુષ્ઠાતા હાવાથી મૈથુનથી સથ રહિત થઈને અહિક તથા આમુમિક (પારલૌકિક) સુખાની અભિલાષાથી રહિત ડાવાથી દુ:ખ રૂપ શય્યાથી ક ખધનાથી સર્વથા મુક્ત થઈ જાય છે પ્રફ્ય હવે સમુદ્રાધિકારને ઉદ્દેશીને કથન કરે છે-નમાદુ બોદું સહિš અવાä' જે પ્રમાણે સૌંસારને મહાસમુદ્રની જેમ અન્ને હાથેાથી દુસ્તર એટલે કે ન તરી શકાય તેવા કહેલ છે, અને પાર ન કરી શકાય તેવા અપાર જલ યુક્ત કહેલ છે, તથા એઘ અર્થાત્ સમુદ્રને જળ સમૂહ રૂપ સલિલ પ્રવેશાત્મક દ્રબ્યાના સમૃહરૂપ કહેલ છે. તેવીજ રીતે સંસારને
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૮૦
Page #392
--------------------------------------------------------------------------
________________
“મનમુવ મૂયહ સુત્તર’ અસવ દ્વારરૂપ ભવોઘ કહેલ છે, તથા મિથ્યાત્વાદિરૂપ અપાર સલિલવાળે કહેલ છે. તેથી આ સંસારને અત્યંત દુસ્તર માનેલ છે, આ રીતે આ સંસાર રૂપ સમુદ્રને વીતરાગ ભગવાન શ્રી મહાવીર સ્વામીએ દસ્તર કહેલ છે. અથવા ગૌતમાદિ ગણુધરેએ આ સંસારરૂપ સમુદ્રને ઉક્ત પ્રકારથી દુસ્તર કહેલ છે. તેથી હે શિષ્ય! તમે આ સંસારને જ્ઞપ્રજ્ઞાથી જાણીને તેનું પ્રત્યાખ્યાન કરે અર્થાત્ આ સંસારરૂપ સમુદ્રને હુસ્તર સમજીને છોડી દે કેમ કે “ય છે કાળા િપરિણ' એ નિગ્રંથમુનિ પંડિત અર્થાત્ સદસદ વિવેકજ્ઞ કહેવાય છે અર્થાત્ શું સારું છે અને શું ખરાબ છે. તે સમજનાર હોય છે. તેથી તે દુ મુળી લત ત્તિ ગુરુ ૨૦ ” એ નિર્ચન્યમુનિ અંતકૃત અર્થાત્ કર્મ
અંત કરવાવાળા કહેવાય છે અર્થાત મહાસમુદ્રની જેમ આ સંસાર સાગર અત્યંત હસ્તર માનેલ છે. તેથી હે શિષ્ય! તમે આ સંસારના સ્વરૂપને જ્ઞપ્રજ્ઞાથી જાણુને પ્રત્યાખ્યાન પ્રજ્ઞાથી તેને ત્યાગ કરી દો આ પ્રમાણે સંસારને ત્યાગ કરનાર પંડિત મહામુનિ એવા નિમુનિ કર્મોના અંત કરવાવાળા થાય છે. જે ૧૦ છે
ઉપરોક્ત વિષયને જ સ્પષ્ટ રૂપથી નિરૂપણ કરતાં કહે છે-જે પ્રમાણે મિથ્યાત્વ વિગેરેથી અર્થાત્ સંસારમાં માનવ પ્રકૃતિ સ્થિત્યાદિથી કમને બદ્ધ અર્થાત્ આત્મસંબદ્ધ કરે છે. અને કરી ચૂકેલ છે. અને જે રીતે એ આત્મ સંબદ્ધ કર્મોને છુટકારે યાને મેક્ષ થાય છે. અર્થાત્ તીર્થકર ભગવાન વીતરાગ સ્વામીએ અથવા ગૌતમદિ ગણધરેએ એ આત્મસંબદ્ધ કર્મોના બંધનથી વિમુક્તિરૂપ મોક્ષ માર્ગ બતાવેલ છે. એજ પ્રમાણે જેનું જે સ્વરૂપ છે, તેના તે સ્વરૂપને એટલે કે કર્મબંધ અને કર્મ મેક્ષના વાસ્તવિક સ્વરૂપને જે વિદ્વાન મુનિ જાણે છે. એ નિર્ગસ્થ ભાવસાધુ કર્મોના અંત કરવા વાળા કહેવાય છે, કહેવાને ભાવ એ છે કે-આ સંસારમાં જીવાત્મા આસવનું સેવન કરીને જે પ્રમાણે કર્મને બાંધે છે. અર્થાત પિતાના આત્માથી એ કર્મને સંબદ્ધ કરે છે એજ પ્રમાણે સમ્યક
જ્ઞાન દર્શન અને ચ ત્રિોની આરાધના દ્વારા એ કર્મ બંધનથી છુટી શકે છે. અએવ જે નિમુનિ કર્મબંધ અને કર્મબંધ કર્મના મેક્ષના યથાર્થ વાસ્તવિક સ્વરૂપને જાણી લે છે એ નિગ્રંથ મુનિ જરૂર કર્મોના અંત કરનારા થાય છે. એજ આ કથનનો સારાંશ છે. ૧૧
હવે સોળમા અધ્યયનના બાકીના અંશને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે. આ લેકમાં અને પરલેકમાં અર્થાત્ બંને લેકમાં જે મનુષ્યને કંઈપણ રાગદ્વેષાદિ જન્ય કર્મ
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૩૮૧
Page #393
--------------------------------------------------------------------------
________________ બંધ નથી તે મનુષ્ય નિરાલંબન એટલે કે આલંબન અર્થાત્ બંધન રહિત થઈને એટલે કે આ લોક અને પરલોકના સુખ પ્રાપ્તિની આશા રહિત થઈને અપ્રતિષ્ઠિત થઈને અર્થાત કયાંય પણ પ્રતિબદ્ધ થયા વિના અર્થાત્ અશરીરી થઈને કલંક રૂપ ભાવપથથી અર્થાત કલંકરૂપ સાંસારિક ગર્ભાદિ પર્યટન માર્ગથી મુક્ત થઈ જાય છે. એટલે કે બન્ને લેકના રાગદ્વેષાદિ જન્ય કર્મબંધનથી છૂટી જઈને આ સંસાર સંબંધી તથા પરક સંબંધી સુખની પ્રાપ્તિની આશાને છેડી દઈને એ નિમુનિ અશરીરી થઈને તથા ગર્ભાવાસ વિગેરે પર્યટન રહિત થઈને સાધકમુનિ સર્વથા રાગદ્વેષ શૂન્ય થઈને અપ્રતિબદ્ધ વિતરણ શીલ અર્થાત્ રોકટોક વિના સઘળે સ્થળે વિહાર કરવાવાળા નિર્ચસ્થ મુનિ ગર્ભાવાસાદિ જન્મ મરણના કલેશેથી રહિત થઈને સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ જાય છે, આ પ્રમાણે હું ગણધર કહુ છું. અર્થાત્ ઉપદેશ કરું છું. જે 12 એ શ્રી જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલ વ્રતિવિરચિત આચારાંગસુત્રની બીજા ધૃતરકંધની મર્મપ્રકાશિકા વ્યાખ્યામાં વિમુક્તિ નામનું સેળયું અધ્યયન સમાપ્ત છે 16 છે આચારાંગ સૂત્રનું ભાષાંતર સમાપ્ત છે શ્રી આચારાંગ સૂત્ર : 4