Book Title: Adarsh Jain
Author(s): Bansi
Publisher: Jain Sastu Sahitya

View full book text
Previous | Next

Page 130
________________ ૧૦૬ આદર્શ જેન જ્ઞાનના ગરવા શિખર પર ઉભા રહી દુનિયા સાથે હું વાત કરીશ, શાંતિ ને મધુરતાના એ મંદિરે દર્શન કરવા મૌન સંકેતથી સૌને લાવીશ. થાડું ખાઈને, ખૂબ પચાવીશ. અતિજ્ઞાનના અપચા કરતાં ડું ખાઈને માનવતા હું કેળવીશ. મનુષ્યત્વનું અપમાનએ એક જ વસ્તુ મારાથી સહન નહીં થાય! આવેશ ને લાગણું મારાં પાળેલાં કુતરાં છે. સ્વભાવ પર કાબુ એ તે માટે અનત ખેલ છે. વ્યવહાર પણ ” ના વર્તન કરતાં આદર્શનું ગુમાન-ખાનદાન ગુમાન હું સદાય જાગૃત રાખીશ, ન પ્રાણ, નવી શકિત, અમૃતભર્યા વિચાર, ને સંતેષભરી જીંદગીના મધુરા શ્વાસ અહર્નિશ હું ખેંચીશ Shree Sudharmaswami Gyanbhandar-Unwanay. Buratagyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136 137 138