________________
છે
. મળે છે, બુદ્ધિ અખડ મળે છે અને મંદ પણ મળે છે, સંપત્તિ પરિપૂર્ણ મળે છે અને બિલકુલ ન મળે એવું પણ બને છે, તે પછી અભિમાન કરવાનું સ્થાન કયાં રહે ? આ મળેલું પણ બધું પાણીના પરપોટાની માફક આ ક્ષણે છે, ને બીજી ક્ષણે નથી. આથી માનકષાય એ ખરેખર જીવની ભ્રાંતિને કારણે જ ટકી શકે છે. એટલે ભેગોમાંથી વિરામ પામીને મનુષ્ય સંયમને સ્વીકાર કરવો જોઈએ.
मृतम्-से असई उच्चागोप, असई लीभगोए, नो हीणे, मो अरित्ते, कोऽपीहए, इय सखाय को
જોયા ? જે માત્રા ? ક્ષત્તિ જા જે નિય? ઝૂ ૮ અર્થ –તે જીવ અનેકવાર ઉચ્ચગેત્રમાં ઊંચાં કુળમાં જન્મે છે, તેમજ અનેકવાર નીચગેત્રમાં
જન્મે છે. (હવે ઊંચગોત્ર અને નીચત્ર કર્મના કમાશે સમાન છે) ન તે કંઈપણ હીણ છે અથવા ન તે કંઈપણ અધિક છે તેથી બેમાંથી એકેયની ઈચ્છા કરવી ઘટે નહિ. એમ વિચારીને ગોત્રાદિકનું અભિમાન કેણ કરે? માનકષાય ઈષ્ટ છે એવું અભિમાન કેણ કરે? બેમાંથી કઈ એક વસ્તુમાં જીવવૃદ્ધિ કરે વારું ?
मूलम्-तुम्हा पंडिए नो इंरिसे, नो कुप्पे, भृपहि'जाण पडिलेह सातं, तमिते एवाणुएस्मी, ( તંત્ત-બં, ઘર, જૂચત્ત, કાળજં, ફુટi, , sad, રામi, ઋત્ત રહૃપમruri
अणेगरूवामो नोणीओ संधाय इ विरूवरूवे फासे पडिसंवेदेह ।।सु. ८५|| અર્થ -તેથી વિવેકી પુરુષે ન તે હર્ષ કરવો જોઈએ, ન કેધ કરવો જોઈએ. પ્રાણીઓમાં
નિરીક્ષણ કરીને હે જીવ, તું જાણે કે તેમને શાતા ઈષ્ટ છે. સંયમી પુરુષ આ બે વસ્તુનો - અનુભવ કરી જુએ છે. તે આ પ્રમાણે તે તેના) કે જીવ પ્રમાદને કારણે અંધપણું, બહેરાપણું ગુંગાપણું, કાણાપણુહુઠાણું કુબડાપણું, વામનપણું, શ્યામપણું અને બહુર ગીપણું પામે છે, અને અનેક ચેનિઓમાં જન્મે છે, તેમજ અનેક પ્રકારના શાતા -અશાતાના ) અનુભવને વેદે છે.
मुल्म् से अवुज्झमाणे हओबहए जाइमरणं अणुपरियट्टमाणे ॥ सू ८६ ॥
અર્થ –તે અજ્ઞાની જીવ (વસ્તુ સ્વરૂપને) ન સમજાતે થકે અહીં તહીં પટકાઈને રોગ ને અપકીર્તિ
દ્વારા) જમરણ પામતે પરિભ્રમણ કરે છે.
ટિપ્પણી :-આ સંસાર ચિત્ર જોઈને કેઈ પ્રશ્ન કરે કે આમાંથી છુટવને ઉપાય છે ? શાસ્ત્રનું કથન
છે કે હા, તે ઉપ ય સમતાભાવ છે. હવે સમત ભાવની પ્રાપ્તિ સમકિત દ્વારા થાય છે. અને સમકિત ગ સમજણ દ્વારા થાય છે જે જીવ બંધ પામતો નથી તે અહીં તહીં પછડાય છે. જે બેધ પામે છે તે અવશ્ય સંસારને મર્યાદિત કરીને તરી જાય છે,
मृयम्-जी वियं पुढो वियं इहमेगेखि माणवाणं खित्तपत्थुम मायमाणाणं सू ८॥