Page #1
--------------------------------------------------------------------------
________________
THE FREE INDOLOGICAL
COLLECTION WWW.SANSKRITDOCUMENTS.ORG/TFIC
FAIR USE DECLARATION
This book is sourced from another online repository and provided to you at this site under the TFIC collection. It is provided under commonly held Fair Use guidelines for individual educational or research use. We believe that the book is in the public domain and public dissemination was the intent of the original repository. We applaud and support their work wholeheartedly and only provide this version of this book at this site to make it available to even more readers. We believe that cataloging plays a big part in finding valuable books and try to facilitate that, through our TFIC group efforts. In some cases, the original sources are no longer online or are very hard to access, or marked up in or provided in Indian languages, rather than the more widely used English language. TFIC tries to address these needs too. Our intent is to aid all these repositories and digitization projects and is in no way to undercut them. For more information about our mission and our fair use guidelines, please visit our website.
Note that we provide this book and others because, to the best of our knowledge, they are in the public domain, in our jurisdiction. However, before downloading and using it, you must verify that it is legal for you, in your jurisdiction, to access and use this copy of the book. Please do not download this book in error. We may not be held responsible for any copyright or other legal violations. Placing this notice in the front of every book, serves to both alert you, and to relieve us of any responsibility.
If you are the intellectual property owner of this or any other book in our collection, please email us, if you have any objections to how we present or provide this book here, or to our providing this book at all. We shall work with you immediately.
-The TFIC Team.
Page #2
--------------------------------------------------------------------------
Page #3
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય શ્રી ગુલાબીર ગ્રંથમાળા પુસ્તક ઉન્મુ
નાગ
(સુબોધ ભાષાંતર અને ટિપ્પણી સહિત)
• લેખક
તપસ્વી પતિશ્રી ડુંગરશી મહારાજ
પ્રકાશકા
કમાણી ટ્રસ્ટ વતી
(૧) પુનમચંદ રામજી કમાણી (૨) નરભેરામ હસરાજ કમાણી (૩) ગિરધરલાલ હસરાજ કમાણી
કિમત :
Rs 10/
પેકેજ અલગ
머리
N
Page #4
--------------------------------------------------------------------------
________________
પુસ્તક મેળવવાનું સ્થળ :
શ્રી બટુકભાઈ ભરવાડા દશરથલાલ ચાલ, જા બલી ગલી, ઘોડબંદર રોડ, બોરીવલી (વેસ્ટ)
મુંબઈ–૮૨,
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
જેને સિદ્ધાતગ્રથોને પ્રારંભ એટલે જ આચારાંગ આચાર એટલે ધર્મને જીવન્ત પ્રયોગ. આગમોમાં અત્યંત પ્રાચીન અર્ધમાગધી ભાષાનો પ્રકાર પણ આ અંગેના પ્રથમ શ્રુત સ્કંધમાં પ્રાપ્ત થાય છે. હર્યન જેકોબી અને શુબિંગ જેવા વિદ્વાનો પણ આ કારણે આચારાંગને જૈન સિદ્ધાંતને સાર્વભૌમ મહત્ત્વનો સિદ્ધાંતગ્રંથ ગણે છે.
- સાધુઓએ સંયમમાર્ગમાં કયે પ્રકારે આચારનું પાલન રૂડી રીતે કરવુ તે દર્શાવવાનું આ અંગનું કાર્ય છે. આમા સૂક્ષ્મ પ્રકારની જીવદયા, સ્વજનોના સ્નેહના બંધનમાંથી વિવેક વડે જાગૃતિ, લોકસ્વરૂપ અર્થાત છેવો સંબંધે જ્ઞાન, તિતિક્ષા એટલે કે પરિવહજય, સમકિતનું સ્વરૂપ, લેકનું સારભૂત જે નિર્વાણ તેનું સાધન સંયમ, તેની વિગત અને આ બધી બાબતોમાં ઊંડી સમજદારી, એમ અનેક અમૂલ્ય વિષયોનું નિરૂપણ છે.
પ્રથમશ્રુતસ્કંધનાં અધ્યયનોને બ્રહ્મચર્ય અધ્યયને કહેવામાં આવે છે, તે ઊંડામાં ઊંડા વિચારની પ્રાચીન સામગ્રી રજૂ કરે છે બીજે મૃતરકંધ સાધુની ભિક્ષાચર્યા કેવી જોઈએ તેનું ચિત્ર દોરે છે
આચારાંગ એટલે આગમપ્રાસાદના પ્રવેશદ્વારનું જીવદયાનું તારણ આ લેકમાં અને પરલોકમાં અહિસાને આચાર છવને પરમસુખની પ્રાપ્તિ કરાવનાર છે અને તેનાથી વિપરીત વરતવું જીવોને માટે દુઃખરૂપ છે આ હિંસાને ઈદ, ઘાતક, મોહરૂપ, નરકરૂપ અને ભાવિ મિથ્યાત્વનુ બીજ છે એમ ભગવાન આચારાંગ ફરમાવે છે
સ્થાનક્વાસી સંપ્રદાયની આરંભના ત્યાગની નિષ્ઠા આચારાંગના પદેપદે ઝળકે છે એ શ્રમણ શ્રમશુઓને સાવધાન રાખે છે, એટલું જ નહિ પણ શ્રાવક-શ્રાવિકાઓને પણ એ માર્ગ તરફ સન્મુખ અને વધારે સન્મુખ બનવાનો તે અનુરોધ કરે છે. શ્રમણ મહાવીરને દૂર દૂરથી સંભળાતે આ સ્નેહસં દેશ છે જીવનને તમય અને શ્રદ્ધામય બનાવવાની એ ચાવી છે
આ ગ્રંથ વાંચે તેની વિષયાસકિત મોળી પડે છે, છેદે તૂટી જાય છે, તેને વિનયગુણ પ્રગટે છે, તેને તપોગુણ સહજ બને છે અને તે સમાધિવંત સાધુઓની સોબત શોધે છે. આમ તેને કર્મથી છૂટવાની રુચિ થાય છે આવી રુચિવાળે છવ નિયમથી મેહક્ષય કરી સર્વજ્ઞ બને છે, એવું નિગ્રંથ પ્રવચનનું વચન છે આ સિદ્ધાંતગ્રંથ પર ભાષાંતર અને ટૂંકી ટિપ્પણી લખીને તેને જ અર્થ પાઠકને લાભે એવી અમારી અભિલાષા છે
આ સુત્રોને સરળરૂપ જ આપવાને વિચાર મને પૂજ્ય ગુરુદેવના સમયથી મળેલો હતો ધર્મનિષ્ઠ પ્રાતઃસ્મરણીય સુશ્રાવક અમલીનિવાસી શ્રી હંસરાજભાઈ લખમીચંદ કમાણીની ગુરુદેવ પાસેથી સતત ધર્મશ્રદ્ધા અને સરળ ઉપદેશ પામવાની અભિલાષા હતી તે તેમણે આજથી છત્રીસ વર્ષ પૂર્વે જે ભાવના પિતાના પત્રોમાં વ્યક્ત કરી છે તેને અનુલક્ષીને મૂળગ્રથોના ભાવ જીવોને સુબોધ બને એવી શૈલીમાં મૂત્ર છાપવાનો આ પ્રયત્ન છે તે પ્રત્યેક સ્વાધ્યાયીને લક્ષમાં આવ્યા વિના રહેશે નહિ
તેઓશ્રીને શ્રી હંસરાજભાઈએ લખેલા પત્રોના બ્લેકે પણ આ આગમ સાથે અન્યત્ર આપવામાં આવેલ છે. એમની આગમો પ્રત્યેની શ્રદ્ધા અને ભકિત આ પત્રોમાં પ્રગટ જણાય છેસર્વ ને ધર્મના અમૃત સુલભ બને, તેમની પરિણામની દશા પલટે અને તેઓ ઉત્તમ માર્ગના અધિકારી બને એવી ભાવના
Page #6
--------------------------------------------------------------------------
________________
આ પત્રોના અક્ષરેઅક્ષરમાં ઝળકે છે મારી પણ એવી જ અભિલાષા રહ્યા કરતી હતી તેથી આ આગમના સ્વાધ્યાયથી કઈ પણ હળુકમ જીવને ધર્મબોધ સુલભ થાય તો મારા પ્રયત્નને હુ સફળ થયેલ માનીશ
શ્રી હંસરાજભાઈ લખમીચ દ કમાણીએ આજથી છત્રીસ વર્ષો પૂર્વે પોતે બહુ પરિશ્રમ કરી બચાવેલી રૂપિયા ૧૫૦૦૦ની રકમ સ્થા જૈન કેન્ફરન્સને મહારાજશ્રી ગુરુદેવ ભારતભૂષણ રતનચંદજી સ્વામીના ઉપદેશથી આગમોનુ ગુજરાતી ભાષાંતર લેકભોગ્ય શૈલીએ છપાવવા માટે આપી હતી તે પછી પણ આ કમાણી કુટુંબ તરકથી દશ-દશ હજારની રકમે બે વાર સ્થા જૈન કોન્ફરન્સને આ કાર્ય માટે આપવામાં આવી હતી.
આજથી વીસ વર્ષ પૂર્વે દાદરમાં કિતે ભંડારી હાલમાં સુશ્રાવક શ્રી નરભેરામ હંસરાજ કમાણી, જમશેદપુર (તાનાનગર) ચોમાસુ કરવા વિનંતી કરવા આવ્યા હતા ત્યારે તેમણે મને કહેલુઃ “અમે કેન્ફરન્સને સૂત્રોનું ભાષાંતર કરવા રકમો આપેલી છે, પણ જો આ કામ તમે હાથ ધરો તો અમે ઘણી સારી રકમ ખરચવા તૈયાર છીએ.” તે વખતે જમશેદપુર જઈ શકાયું નહોતું અને આ બાબત અહી જ અટકી ગઈ આજે આ પ્રયત્નમાં મારી જૂની અભિલાષા પૂર્ણ થતી હોવાથી મને સતોષ થાય છે
આ કામમાં આપણું શ્રાવક પંડિત નવીનચંદ્રજી દોશીએ મને સંપૂર્ણ સહકાર આપ્યો છે, તેની હુ અહી નોધ લઉ છું -
મુનિ ડુંગરશી,
લિ
-
-
- -
-
" -
"
.
"
Page #7
--------------------------------------------------------------------------
________________
પ્
પ્રકાશકનું નિવેદન
આ આગમગ્રંથેનુ પ્રકાશન એ અમારે માટે અત્યંત આનંદના વિષય છે. અમારા વડીલ શ્રી હંસરાજભાઈ કામાણીની આગમે છપાવવાની અને સરળ સુખેધ શૈલીએ ભાષાંતર લખાવવાની ભાવના હતી તેને માટે તેઓએ પૂજ્યશ્રી શતાવધાની રતનચ’છ મહારાજની સલાહથી ક્રાન્ફરન્સને રૂપિયા ૫દર હજારની રકમ આજથી છત્રીસ વર્ષ પૂર્વે આપેલી હતી તે પછી પણ અમારા કુટુમે આ ભાવનાની સફળતા માટે ફ્રાન્ઝરન્સને આ કાર્યો કરાવી લેવા માટે રકમે આપેલી તેથી શ્રી હુંસરાજભાઈની અભિલાષાને પ્રગટ કળરૂપે વિકસિત થયેલી જોઈ તે અમને અમારા પૂર્વજન્તુ સસ્કાર સંબધે ઋણ ચૂકવ્યાને કઈંક સંતાપ થાય તેમ હાવાથી અત્ય ́ત આનંદ થાય છે.
અમને આશા છે કે અમે આ પ્રયત્ન ચાલુ રાખીને આગમેના જ્ઞાનને જનતાને માટે સુમેાધ બનાવી શકીશું અને શ્રી હસરાજભાઈની ભાવનાને મૂર્ત સ્વરૂપ આપવાનું કાર્યાં ચાલુ રાખીશું' આ કાર્ય માટે ાગ્ય દ્રવ્યતા વ્યય કરવા માટે અમે હુમેશા તત્પર છીએ, તેમ છતા આ કાર્યો જ્યારે હવે સિદ્દ થતુ જોઈ શકીએ છીએ ત્યારે પૂજ્ય મુનિશ્રી શતાવધાની મહારાજશ્રીના શિષ્ય શ્રી ડુંગરશી સ્વામીને અમે જેટલે આભાર માનીએ તેટલા આછે જ છે. અમે રાખેલા ઉદ્દેશ પ્રમાણે, વિઠ્ઠાતા તા ગમે તેના કઠણ ગ્રંથમાથી મેધ લઈ લે, પણ સામાન્ય અભ્યાસવાળા ભક્તિવંત સ્વાધ્યાય કરનારને આગમેનુ રહસ્ય સમજાય અને ભગવાન મહાવીર સ્વામીએ દર્શાવેલ સયમમા` પર તેમને ભક્તિ થાય તે અમારા આ પ્રયાસને અમે સપૂર્ણ રીતે કલિત થયેલા સમજીશું. શાસનદેવી શ્રુતદેવતા સર્વોના અજ્ઞાન અંધકારને ગુરુભક્તિ અને શાસ્ત્રભકિતથી દૂર કરે એ જ પ્રાના લિ॰ કમાણી ટ્રસ્ટના સંચાલકા
Page #8
--------------------------------------------------------------------------
________________
શેઠ ત્રીભવન હરજીવન વાંકાનેર
અમરેલી, તા. ૨૮-૧૦-૩૦
આપને કાર્ડ કાલે મળ્યો વાચી જાણ થયો છું [વાકેફ થ છું ત્યાં બીરાજતા મહારાજશ્રી પંડિતરાજ કવિરાજ સતાવધાની મા [મહારાજ] રત્નચંદજી રવાની થાણાને મારી વંદના કરી સુખશાતા પૂછશે
મહારાજશ્રીને નીચેના ખબર આપશો
સૂત્રોના ભાષાંતર કરવા, તે આપની દેખરેખથી થાય તો જ કરવા ઈચ્છા છે આપ ગમે તે સ્થાન પર રહી કરશો તે બાબત મને અડચણ નથી, પણ આપ ચી ભાઈ રામજી તથા નરભેરામાં દેશમાં છે તે અહીં હોય ને આપ પધારી ગ્ય સલાહ આપે તેમ મારી ઈચછા છે ઈછા પુરણ થવી અંતરાય આધીન છે.
ભાયાણીને કાલે કાગળ હતો તેણે આપને લખેલ છે, કૃપા કરી વેળાસર અહી પધારો તે બાહ્ય પૈસાનો ઉપયોગ થતો અટક્તા આવા પરમારના કામમાં ધ્યાન અપાય ઉપદેશની જરૂર છે આટલા માટે આગ્રહપૂર્વક વિનંતી છે. આપને માર્ગ અનિયત વિહારી છે. હું સમજુ છુ છતા આગ્રહ કરું છુ જવાબ લખશે
લી હંસરાજ લખમીચંદને પ્રણામ
શેઠ ત્રીભોવનદાસ હરજીવન વાંકાનેર
અમરેલી, તા. ૩૧-૧૦-૩૦
આપને કાર્ડ મળ્યો વાચી સમાચાર જાણ્યા છે. મહારાજશ્રી શતાવધાની પૂજ્ય રતનચંદજી મહારાજ થાણું અને વદના કરી સુખશાતા પૂછશે.
નારણમુનિને જ્ઞાન ઉત્પન્ન થવા સંબંધી હાલ તો કંઈ નથી કે એ વાત ઉડાડી. અનેક ઠેકાણેથી તારો કાગળો આવેલા તેમજ અહીં દર્શનઅર્થે ઘણું માણસે આવે છે
મારી સમજ સમાજમાં અજ્ઞાનતા વધારે છે અને શાસ્ત્રોનાં રહસ્ય સમજ્યા વગરની ક્રિયાઓ છે આજ કારણથી શાસ્ત્રોનાં રહસ્ય છે અને હાલની દશા પલટાવે એ ઉદ્દેશથી ભારે પરિશ્રમ છે હુ અજ્ઞાન હોવાથી શતાવધાની મુનિશ્રીના આશ્રયની જરૂર જાણી આગ્રહ કરું છુ મહારાજશ્રીને યોગ્ય લાગે તેમ જીવોને ધર્મમાર્ગ સમજાય અને તેમાં પ્રવર્તન થાય આ રરતાથી કામ લેવું ઉત્તમ સમજુ છું. સતમાર્ગમાં વ્યય ભાગ્યશાળીને થાય. હુ આ માર્ગ ઉત્તમ સમજુ છું અનંતકાળની ભૂખ મટાડવા આ સાધન છે
મહારાજશ્રી અહીં પધારે તે મહાન લાભ થાય તેમ છે ચી બેઉ ભાઈ દેશમાં છે ઉપદેશની જરૂર છે એ જ
લી હંસરાજ લખમીચ દના પ્રણામ આ કામ મહારાજ હાથ લીયે તે જ કરવા ઈચ્છા છે
Page #9
--------------------------------------------------------------------------
________________
कि
समती
शर्ट दममेंदलव्ध देवक
30
आधारनिर
विषाय परपर
15
परिक्सि विभाजनेत्यांजरान्ता म्हाराजपुरा (गर्दन गुणकालेगन आत्मा साईकमान ऐ सुसोलीया मारावान्नीना गुप्तादेस्थान त्या पोतराज इपोशन रारादी मारा श्री रत्नसंहन स्वामी थाहा पाएं सुदवली या योगमा मारोत्यासीलाई रामण त्या नरमेोमनी पती पोर्ण पृथ्वी दहमा छ parf tuzier टीक
वारेस मारावान् श्री मारो नम्हपालनाक प्रभारी छ
गालीuent को प्रथम आएगें स्थानर दाशी भारपाद सर्वमेधर्म इटाइदा स्थानी योग्य नहींरंसी तापमापी कशास सूখ उपाय ईरयामने उदाজত यमिदेनदार इरा पेच्च्छे पनि दारो
दा
Page #10
--------------------------------------------------------------------------
________________
२४ %F1a7 24.0 226ti 102 ३५८180 2.45 ३२ ५८८? १० ११:५८ 210485114147 २८८344 1242 4 ( 311) CREn५F5/52047 MIt 24 Onlinehinf ceface? 242 mute) 21८८८ 8414116५३४
भ-12849FILERT dhile ८८८५५ ८८२ मा U-DU 21 कोटी 221104 २५५२61 2042422 २८ (MALE 46 malll
P4CH २५१६0 7 204uter-ethlim onon dult 448२ ५। ८lil
छ २ (41र २.५ (नई ५ स५४८ मा०२ 1150/५५५१८५(4 007 of HI | (
44774 Ecuiana / ८५८५] २ 29 24teet २. 10114 2174
214 मोहाइ ५। २DIDIHIR 270001 111114
Au412 (succhi cाई ८६ न 2012 (144atha online
Page #11
--------------------------------------------------------------------------
________________
तान कार पाने पाय माजर नपाउंपो प्रमाणे हा मारय विपन्न पनीरको नोगामारी पपका पारछेले धानमन्सोय यो पोयार में मापारी मित्रा र पामरपा रेप रामप्पोछेमतोमा पनेमाच्या छिछहा प्याराग्यांमा पपपरामरी एनपछी न्याराका मग ममे ईमारारामनरेग कार छ म चापागीमारांश मागरमापामगारों पापोवा रासमोरयामा सपनपने निमाराक की योग्य मारारान्यास पसाररोमारा रान्न निमारामाशे पछीसमो पापा लामोने पसंपारेछो यामा परी घानत र मापया जारपीटरचाई परियो किपा निप्पा मारना पूरापना रथयो लागारमाटेरारापो कमिसारी चागण रिपाप्पासाकारण? रिमोटापमाईरपा
Page #12
--------------------------------------------------------------------------
________________
भने भारान् जाम रामायसोध अभि arce तो राम श्रेछे ते४द्दा नीस जाती परनाम
te
1 2 3 22 21 22 23 017181), 13
प्रकाम
न्याय
राहमा
ঈ 201
Qक्त cele
し
decemायालाई पनी उच्च्छ तर तेसोल्यांश एला भाजदर पछारशी
रहहे
presa ze wmnimo 27
ге
पा
यह पंगत न्याय नोकर anton नोकहर मातापी राजा इच्छा आपनो स्थानमाशय Mirz
Page #13
--------------------------------------------------------------------------
________________
આગમે તૈયાર કરી છપાવવા માટે સહાયક થનાર દાતાઓની યાદી છે ૨૫૦૦ સ્વ માણેકલાલ કેશવલાલ શેઠના સ્મરણાર્થે રૂા. ૫૦૦ સ્વ. ઝવેરી પૂરચંદભાઈ અમૃતલાલના સ્મરણાર્થે રૂા ૫૦૦ શ્રી જગજીવન પ્રાગજીભાઈ શાહ પાસણાવાળાના સ્મરણાર્થે
હસ્તે શ્રી પાનાચંદ જગજીવન શાહ (ટેલિ. નં. ૫૭૧૮૮૮) ૫૧ B વૃંદાવન, ચર્ચ રોડ
વિરલે પારેલે (પશ્ચિમ) રૂ. ૧૦૦૧ સૌ હીરાબહેન અમૃતલાલના તરફથી ચિ રમેશના સ્મરણાર્થે રૂ. ૫૦૧ ઝવેરી ભગવાઇ પ્રેમચંદભાઈ રૂ. ૫૦૧ શ્રી સ્વ. શા. ભીમશી પાલણના સ્મરણાર્થે, હસ્તે તેમના ધર્મપત્ની ગંગા સ્વ. પાંચીબાઈ
Page #14
--------------------------------------------------------------------------
Page #15
--------------------------------------------------------------------------
________________
winn
11
સ્વ. શ્રી માણેકલાલ શે
ધન્ય
જન્મઃ ૧૯૫૬ ગવન
મૃત્યુ: વાખ્ મુદ્દે ૬ મગળવાર ૨૦૦૨
=== નવ મિ
હક હો
1
--
Page #16
--------------------------------------------------------------------------
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૩
શ્રીયુત્ માણેક્લાલ કેશવલાલ શેઠની જીવનઝરમર
માણેકલાલભાઈને જન્મ સવન ૧૯૫૬મા (સૌરાષ્ટ્ર) લીંબડીમાં જાણીતા શેઠ ફ્રુટ ખમાં થયે। તેમના પિતાશ્રી તથા માતુશ્રી ખૂબજ સાલ તથા ધાર્મિક વૃત્તિના હાર્દ તેમનામાં બાળપણથી સાદાઈ તથા ધાર્મિક ભાવના રહેલી, તે છેવટ સુધી ટકી રહેલ
તેમનુ ભાળપણુ તથા વિદ્યાભ્યાસ લીંબડીમાં પુરા કરી બહુ નાની ઉમરે લીંબડીના અન્ય સાહસિક વેપારીએની માકક મુબઈ આવ્યા અને શેરબજારમાં સાધારણ પ્રકારની તાકરી શેઠ શ્રીપતરામ ગેરધનદાસની પેઢીમા સ્વીકારી શૅડીયાઓનું કામકાજ શેરબા ઉપરાત ખીજુ પણ ધણુ મેાટુ હેઈ તેમને ખૂબજ અનુભવ મળ્યે। કામ કરવાની ધગશ, ઉત્સાહ, સાહસિક વૃત્તિ, હિંમત તેમજ પ્રમાણિકતા, ચારિત્ર ત્થા ધાર્મિક વૃત્તિના હાઇ બહુજ ઘેાડા સમયમા પેઢીમાં મુખ્ય સૂત્રધાર બની ગયા પેઢીનામેટા વેપાર હાઈ લાખા રૂપીઆની હારજીત કરી શેઠીયાએાને સંપૂર્ણ વિશ્વાસ પ્રાપ્ત કર્યાં
ત્યારબાદ શેડીયાએાના આશિર્વાદ મેળવી શૅમ્બજારમાં પેાતાનુ સ્વતંત્ર કામ શરૂ કર્યું. પેાતાને બહેાળા અનુભવ તેમજ સાહસિ- વૃત્તિ હાઈ થાડા જ વખતમાં ગણત્રીપૂર્ણાંકનુ લાખ રૂપિયાનું કામકાજ કરી સારી એવી સકળતા મેળવી શેરબજારના અનેક નાના-મોટા વેપારીએ તયા દલાલેા સાથેતા એમને મેળ છેવટ સુધી સહાયક હાઈ આખા બજારને પ્રેમ સપાન કર્યાં હતા
તેમણે ચાદીગમ્બરમાં પણ મેટા વેપાર કર્યો હતેા અને આખા બજારને હુંકાવ્યુ હતુ.
તેમનામા કુશાગ્ર બુદ્ધિ, અભ્યાસ તથા ગણત્રી કરી વેપાર કરવાની આવડત હાઈ અનેક નાના—મેટા વેપારીઓ તથા દલાલે તેમની સલાહ લેતા હતા
સલાહ
તેએ સ્વભાવે વ્યાળુ, નમ્ર, ધર્મશીલ હેાઈ નાના વેપારીએ તથા ફુટુમ્બીને મૂળ જ સુચના તથા મદદ પણ આપતા હતા
શેરબજારમા છેવટ સુધી નાના—મેટા બધાનેા સહકાર મેળવી સૌની ચાહના ખૂબ જ પ્રાપ્ત કરી જૈન ધર્માં ઉપરની તેમની આસ્થા અપૂર્વ હતી દર રવિવારે તે એક ધાનનુ આય ખીલ કરતા આય ખીલ તપ ઉપર એમની શ્રદ્ધા અોડ હતી.
ધાર્મિક તથા સામાજિક કાર્યોંમાં તેએ છુટા હાથે કાઈ ન જાણે તે રીતે નાણુ ખતા હતા
જ્ઞાન મ’દિગ્ની દેરી વિલેપારલેમા આય મીત્ર તપની કાયમી મેળા માહેનુ દાન તથા અ ધેરી ઉપાશ્રયમાં દાન, લીંબડીની દરેક પ્રવૃત્તિઓમાં અનેક પ્રકારની આર્થિક સહાય, શિક્ષણક્ષેત્રે વિલેપારલે તથા અન્ય ક્ષેત્રે સારી એવી સહાયતા આપી હતી
કુટુમ્બીએ પ્રત્યે અપાર પ્રેમ રાખી તેમની ઉન્નતિમાં કાયમ ધ્યાન રાખતા કુટુમ્બને દરેક સભ્ય અભ્યાસ કરે તેમજ ધંધા કરતા થાય તે માટે સતત કાળજી રાખી આર્થિક સહાયતા, સલાહ-સૂચન આપી માદક ખની સૌતેા પ્રેમ સપાદન કર્યા હતેા
લીંબડીમાં નાનજી હુ ગુરુશી જૈન ઉપાશ્રયનું ઉદ્ઘાટન પૂજ્ય શ્રી ધનજી સ્વામીના નિગાહમાં તેમના પ્રમુખપણે કરવામા આવ્યું હતુ
તેમના ધર્મપત્ની શ્રી સમતાબેન પણ સાદા, મહેનતુ તથા ધાર્મિક વૃત્તિના હાઈ માણેકલાલભાઈના દરેક કાર્યમાં સપૂર્ણ સાથ તથા સહકાર આપતા તે કારણે તેઓ બધાને ખૂબ જ ઉપયેાગી થઈ શકયાં હતા સારું જીવન સકળતાપૂર્વક જીવ્યા. માણેકલાલભાઇ જ્યેષ્ઠ પુત્ર મનુભાઈ તે પણ પેાતાની દોરવણી આપી પેાતાની દેખરેખ નીચે તૈયાર કરી ધધાની લગામ સેાપી, બીજા મેઉ પુત્રો સુરેશભાઈ તથા કમલેશભાઈ ને ઊંચુ શિક્ષણ આપી, એકે પુત્રીઓ તથા તેમના ધ'પત્નીને નિર્ભય બનાની, નિ`ળ જીવન જીવી આપણી વચ્ચે, સંવત ૨૦૨૨ના વૈશાખ સુદ ૬ મગળવારને રાજ વિદાય લઈ આ દુનિયાને ત્યાગ કરી ચાલી ગયા પરમાત્મા તેમના આત્માને શાંતિ આપે
Page #18
--------------------------------------------------------------------------
Page #19
--------------------------------------------------------------------------
________________
૨પેશ અમૃતલાલ શાહ
,
t-25
સ્વર્ગવાસ
૨૯--૪૬
૮-૧-૬૭
Page #20
--------------------------------------------------------------------------
Page #21
--------------------------------------------------------------------------
________________
૧પ
એ જીવન જીવી ગયો!
રમેશની ઝળહળતી કારકિર્દી પર પ્રકાશ
જીવનનું મૂલ્યાંકન માનવી કેટલી લાંબી જીંદગી જીવ્યો તે પર નથી, પણ કેવી રીતે જી, કેના માટે છે અને જેટલું છો તે દરમિયાન એણે શું કર્યું, તે પર જ જીવનનું મૂલ્યાંકન થાય છે. પશુવત જીવન જીવનારા, માત્ર પેટભરા કે પિતાના સ્વાર્થ ખાતર જ જીવનારાઓનો તો તોટો જ નથી. પણ હંમેશા એક વાત યાદ રાખવી કે પરોપકારાય સતા વિભૂતપ: હંમેશા પાપકાર માટે જ સંતા જીવે છે.
આગળ કહ્યું એમ લાંબી જિંદગી જીવ્યા કરતાં ટૂંકી પણ સદાય યાદગાર જીંદગી જીવી જનારા જ સંત કહેવાયા છે, મહાપુરૂ કહેવાયા છે જન્મીને પોતાનું કાર્ય પતાવી દઈ સારી વ્યક્તિઓ ઝાઝું જીવતી નથી. એવી જ એક વ્યક્તિની અહીં વાત કરું છું, અને તે બીજી કોઈ વ્યકિત નહિ; એ છે પરોપકારી જીવ રમેશ અમૃતલાલ શાહ
મા-બાપના લાડીલા લાલા કુમાર રમેશને જન્મ વઢવાણ શહેરમાં થયો હતોમાતાનું નામ હીરાબહેન ખરેખર હીરાબહેનને એ ઝગમગત હીરે જ હતો. માતાની પરોપકારીવૃત્તિ અને પિતાનું સૌજન્ય. સત-જીવનચરિત્રની એનામાં ઝાંખી થતી હતી. બીજા માટે જીવવાની મા-બાપની વૃત્તિનાં એ બાળકમાં નાનપણથી જ દર્શન થતાં
- આવા આદર્શ માતા હીરાબહેન અને પિતા અમૃતલાલ શાહનાં જીવનમાં એ રમેશે ખરેખર અમૃત જ રેડયું હતું. બાળપણ બેરીવલીમાં જ વીત્યુ ગોપાળજી હેમરાજ હાઈસ્કૂલમાંથી એસ. એસસી.ની પરીક્ષા ઉત્તીર્ણ કરી, ઈલેકટ્રીક વાયરમેનનો ડિપ્લેમાં બીજા વર્ગમાં મેળવી, આગળ રેડિયો મીકેનીકનો અભ્યાસ એણે શરૂ કર્યો હતો સાથે સાથે પિતાના જમણા હાય સમો એ બનીને ડબદર રોડ પર આવેલ મહાવીર ઈલેકટ્રીક સ્ટોરમાં પિતાનું બધું કામ એણે સંભાળી લીધુ હતુ
પિતાની ગેરહાજરી કેઈને ન સાલે એ રીતે એ કુમાર રમેશ વર્તતે હતો શ્રી અમૃતલાલભાઈ જ જાણે બેઠા હોય તે રીતે સૌની સાથે એ મધુર વાતચીત કરતો અને હું તે સદાય કહેતો કે, એના મોઢામાંથી ફૂલડાં ઝરે છે
નાની વયમાં જ અનેક ઈલેકટ્રીકનાં કામે એણે સંભાળ્યા હતા. જયા ટેકિઝમાં તે ઈલેકટ્રીક સુપરવાઈઝર તરીકે હતો માતાપિતાને બધા જ સદ્ગણે એનામાં ખીલી ઊઠયા હતા તે અનેક સેવાકાર્યોમાં આગેવાનીમ ભાગ ભજવતો. માતાની સમસ્કારનો વારસે એણે દીપાવ્યો હતો માતાના દરેક પોપકારી કાર્યમાં રમેશને પૂર્ણ સાથ હતો અનેક સેવાકાર્યોમાં રમેશની દોડાદોડ હોય જ કઈ પણ દુઃખીવાની વહારે એ દેડી જતો હતો. મોટર ડ્રાઈવીંગ જાણતો હતો, એટલે એ કોઈની પણ હારે જવામાં સૌથી મોખરે હોય. રાત-દિવસ જોયા વગર માતાના દરેક કાર્યમાં–પિતાના બધા જ શુભકાર્યોમાં એ મોખરે રહેતા
લાયન્સ કલબ બેરીવલી-દહિંસર તરકથી કોલેરાની રસી મૂકવાની ઝુંબેશ ચાલતી હતી ત્યારે પાંચ દિવસ સુધી ખાવાપીવાની પરવા કર્યા વગર એ કામે લાગી ગયે હતો. તબીબે, નર્મો અને કાર્યકરોને કેન્દ્રમાં લઈ જવાના કાર્યમાં. તબીબેને દરદી પાસે લઈ જવામાં રમેશ જ મોખરે હોય
*
*
* *
*-
—
--
ન
-
ન
Page #22
--------------------------------------------------------------------------
________________
આટલી બધી મેવાવૃત્તિ છતાં એનામા આડંબર ન હતો કપડામાં સ પૂર્ણ સાદાઈ સ્વભાવને મીઠે-માખણ જે, નરમાશભરી એની વર્તણુંક, અને મુખ્ય વસ્તુ તો એ હતી કે એને કોઈ પ્રકારનું વ્યસન ન હતુ એને હસમુખ, મોઢામાંથી ફૂલડાં ઝરાવતો ચહેરો જેનારને આખો દિવસ સારે જાય, એમ હું ભારપૂર્વક કહી શકુ શરીર સુદ, નીરોગી હતા
એક પડછ વ્હાય યુવાન, છતાં એના દીલમા તો દરિયા-કરૂણાનો સાગર કર્યો હતો ગરીબગરબાઓને જેતે અને એનુ દીલ દલી ઊઠતુ દુકાન પર કે ઘરમાં, રસ્તા પર કે બજારમાં જ્યાં એ જતો ત્યાં સત્કાર્ય જ કરતો કેઈનું દુ ખ એનાથી જોયું ન જતુ અને શકય એટલી સહાય એ કરી છૂટ
ગરીબને જમાડતો ગુપ્તદાન કરતો કોઈને પણ ખબર ન પડે તેમ કેાઈને દગો દુણી અપાવતો અને રોગી હોય કે ભોગી હોય–સૌની મદદે એ જતો. આજના યુવાનની જેમ એને નાટચેટક સીનેમાને શોખ ન હતો જ્યારે આજના યુવાનો મોટાભાગનો સમય આવા કાર્યોમાં ગાળતા ત્યારે રમેશ સત્કાર્યમાં સમય ગાળતો
રમેશના માતા હીરાબહેન પરોપકારી છે. કેઈનું દુ ખ જુવે અને દેડી જાય એશ ઘરમાં હોય તો બાને કહે બા, તુ તારે જા, અમે રાધીને ખાઈ લેશુ બાના દરેક કાર્યમા એ સાથ આપતા પિતાના સહારારૂપ અને માતાના સાથીદાર તરીકે અને ભાઈબહેનના વહાલસોયા સહકાર્યકર તરીકે એ ઊભો રહેતો એનું મોટું સદાય હસતુ એને રાંધવાનુ બધુ જ આવડતુ. પિોતે જમાડીને જમતો બધાનું એ નાની વયમાં ધ્યાન રાખતો હતો
રમેશને પોતાના નાના ભાઈ (નાનકા) પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો તે રોજ એક જ થાળીમાં જમતાએક જ પથારીમાં સુતા મા કહે-બેટા, હવે તુ મોટે બન્ને જુદા ગુણો-તો એ કહેતો કે બહુ મોટા થશુ પછી વાત નાનકે એને પ્રાણ હતો બહેન પ્રત્યે પણ એને પ્રેમ અપાર હતો ભાડુડાઓ સાથે એ હળીમળી જતો
દુકાને બેસે ત્યા પછી ધધો કરતો, પણ એનું ધ્યાન ગરીબો પર હતુ ગરીબગરમા માગવા આવે તે બે પૈસા–ચાર પૈસા આપી દે મા કહે કે આવા ઘણા આવે; એક–એક પૈસે આપીએ તો બધાને સંતોષી શકાય તો એ કહેતો કે આજે પૈસાની કિંમત શું ? બિચારાને એક પૈસામાં શુ મળે ? આમ એનું દિલ ઉદાર હતુ એ માયાળુ સ્વભાવને અને ધધા પર પણ સીધે માલની વ્યાજબી કિમત કહેવી –સા માલ રાખો અને ઘરાકને દરેક રીતે સંતોષવા એ એને સ્વભાવ હતા જ્યારે જ ત્યારે એ હસતો જ જો મળે ઘરાકને રાજી કરતો જાય મિત્રો-રનેહી-સબંધીઓને મળતો જાય અને આમ એ રમેશ સૌને લાડીલેમાનીતો બની ગયે હતો
વીજળી સાથે તો એ રાજ રમતો હતો અનેક આચકાઓ એણે ખાધા હશે ભાવી પ્રબળ-વીજળી સાથે રોજ રમનાર વીજળીનો જ ભેગ બન્યો
એ ગોઝારી રાત આવી તા ૮-૧-૬૭ની રાત્રે પથારી પાથરી છે પઢવાની તૈયારીમાં છે , માતાપિતાની વચ્ચે દૌલતનગરના તેમના નિવાસસ્થાન હીરા બિઢીંગ” ખાતે રમેશ પથારીમાં પોઢવા પહેલા લઘુગ કાએ જાય છે અને બસ વીજળીના તારના સંપર્કમાં આવતા એ સદાને માટે પોઢી જાય છે
બીજાઓ માટે સદાય ખડે પગે રહેનાર, બીજાના દુખ દૂર કરનાર એ પરોપકારી છવ કોઈને પણ ત્રાસ આપ્યા વગર–કેઈની પણ ચાકરી લીધા વગર જોતજોતામાં આ દુનિયા છોડીને ચાલ્યો ગયો એના આવા અકાળ અવસાને માત્ર દૌલતનગર જ નહિ માત્ર બોરીવલી' જ નહિ, પણ જેને જેને ખબર પડી તેની હુ પર પીજળીના આંચકાઓની જેમ આઘાતના ૫ડવા પડયા
Page #23
--------------------------------------------------------------------------
________________
મૃત્યુની સાંજે ૭-૭-૩૦ના ગાળામાં મેં પણ એને દુકાન પર હસતે હસતે વાતો કરતો જે હતું અને રાત્રે ખબર પડી ત્યારે એકવાર તો દીલ એ વાત માનવા તૈયાર ન હતું.
એક વાત એની એ તરી આવતી કે કેઇને પણ દુઃખી ન કરવા. બધાનાં દુખે દૂર કરવામાં આગળ પડતો ભાગ લેનાર એ રમેશ કેઈની પણ ચાકરી લીધા વિના પ્રભુનાં અક્ષરધામમાં પહોંચી ગયું. એ ગયો નથી-એના અમરકાર્યો દ્વારા એ સદાય અમર છે
લોકે માનવીને તેની ઉમ્મરથી કે એ કેવો રડે-રૂપાળો છે એ રીતે નથી ઓળખતા પણ એમણે કેવા સકાર્યો કર્યા છે, એ વ્યક્તિ કેટલી પરગજુ હતી, એણે જીવીને કેવી જનસેવા કરી, એનાં પર જ માનવીની કિંમત અંકાય છે
રમેશે નાની ઉંમરમાં ઘણું સિદ્ધિ હાસલ કરી હતી માતા અને પિતા સહિત સમગ્ર કુટુંબના હીરાસમા એ ભાઈ સ્વ રમેશ શાહનું જીવન બીજાઓ માટે પ્રેરણારૂપ પુરવાર થશે જન્મ પછીથી અંત સુધી અનેક કાર્યો કરી ટૂંકી જિંદગીમાં ઘણું મેળવ્યું એ પરોપકારી છવ હતા. ઊંચે જીવ હતે. ઝાઝું જીવ્યા કરતા ઓછુ ઇવી ઘણુ કામ કરી એ મેક્ષગતિને પામ્યો છે. આવા ઊંચા જીવો-ઝાઝું ન જીવે આવા સારા જીવની ભગવાનને પણ જરૂર પડે. અને પ્રભુએ એ રમેશને પિતાની ગોદમાં બોલાવી લીધે
માતાપિતા અને ભાઈભાંડને એની ખટ સદાય સાલશે, પણ એક વાત યાદ રાખીએ એને અધૂરાં કાર્યો પૂરા કરી એને પૂર્ણ શ્રદ્ધાંજલિ આપી શકીએ એની પાછળ કપાત ન કરીએ પણ આવા સારા જીવની શુભ જ ગતિ છે, એટલે એની પાછળ એને જેવા યુવાનોને પ્રેરણા મળે તેવા કાર્યો કરીએ એ જે રીતે બીજાએ ઉપયોગી બને તેવી રીતે બીજા અને ઉપયોગી બને તે ધડ રમેશના જીવનમાથી સૌ કોઈ મેળવે એજ અભ્યર્થના સાથે વહાલા ભાઈ રમેશને આ લખાણદ્વારા હદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છુ.
મનુભાઈ દવે (પત્રકાર)
'
Page #24
--------------------------------------------------------------------------
Page #25
--------------------------------------------------------------------------
________________
中国中国由ELECT国SEW
A ISSNISSHERITIMETHISTATSUBISHEDRESHISTERIT团团团团团团团团团团团任任压过压压法压低压过压压压压区长组乐团压成民的
સ્વર્ગવાસ ૧-૧–૧૯૬૬
સ્વ. શા. ભીમસી પાલણ કચ્છ
中出很正取乐泉張最强狂狂狂狂出丑BB私超过话括邵氏雷
S
teaa
、
鼎強強
a
ksas.lt
:18-23PEA. LE
tasakaalustasiassasasti sisestatusaskarastustartorder to detestatlisestustentabilitas starten m
Page #26
--------------------------------------------------------------------------
Page #27
--------------------------------------------------------------------------
________________
શુદ્ધિપત્રક (લીટીઓ ગણતાં મથાળું ગણવાનું છે.)
અશુદ્ધ
પાનું
લીટી
અંગનું
અંગાનું ને માનનાર તજવી समारंभमाणसा શરમારા સંકેલશ सेनेमि अमाइ कखेज्जा
માનનાર તજવા समारंभमाणस्स સમારંભ વડે સંકલેશ से बेमि अभाइक्खवेज्जा
છેલ્લી
૧૬
કર્યો अमाइकखेज्जा શમ गोवावाई આશક્તિથી વહુવાર काहाइमाणं તિતીક્ષા
आमचेले પરડી (રાજસંબંધ अवलविय भोयणजात कुहिनु
કહ્યો अभाइक्खेज्जा એમ गोयावाड આસક્તિથી વ્યવહાર कोहाइमाणं તિતિક્ષા ओमचेले પરડી રાજસ બ ધી अवलंबिय भोयणजात कुट्टिसु
૧૧૮ ૧૧૮ ૧૧૯ ૧૧૯
मिनिग्नु
भिर्दिनु
Page #28
--------------------------------------------------------------------------
Page #29
--------------------------------------------------------------------------
________________
આચારોનની બ્રહ્મચર્ય નામના પ્રથમ શ્રુત સ્કંધ
( શસ્ત્રપરિજ્ઞા નામે પહેલા અધ્યયના પહેલા ઉદ્દેશક )
ભગવાન આચારોગ અંગેામાં મુગટ સમાન છે. આ અંગાનુ પ્રત્યેાજન આચારનુ નિરૂપણ કરવાનુ છે.
આચારને આધાર વિચાર અને શ્રદ્ધા છે. પ્રથમ સૂત્રમાં જ વિચાર પ્રેરવાને જે સામગ્રી ભગવાન મહાવીર પાસેથી સાંભળેલી હતી તે પંચમગધર શ્રી સુધર્મા સ્વામી પેાતાના શિષ્ય જજીસ્વામીને જણાવે છે. જ મુસ્વામીને જણાવતાં સમગ્ર ભવ્ય લેાકેાને જણાવવાનુ` પણ પ્રત્યેાજન છે. '
मूलम् :- सुयं मे आउर्स तेणं भगवया पवमक्खायं, इहमेगेसि णो सण्णा भवइ सु. १ ॥ तंजा - पुरत्थिमाओ या दिसाओ आगओ अहमंसि, दाहिणाओ वा दिसाओ आगओ अहमंसि vosfeमाओ आगम अहमंसि, उत्तराओ दिमाओ आगओ अहमंसि, उड्डाओवा दिसाओ आगओ अहमंसि, अहो दिसाओ वा आगओ अहमंसि, अण्णयरीमो वा दिसाओ अणु दिसाओ या आगओ अहमति ॥ २ ॥ एवमेगेसि जो नायं भवइ- अत्थि मे आया ओवाइए, नत्थिमे આવા ોષવાવ, આદું આપી, ને વાકો સુપ પૃષા વિલામિ || સ્ર. ૨ ||અ:-હે આયુષ્યમાન્ મે સાંભળ્યું છે, તે ભગવાન મહાવીરે આ પ્રમાણે કહ્યું છે. આવાજગતમાં કેટલાક પ્રાણીઓને આ જ્ઞાન હાતુ નથી. (૧)
તે આ પ્રમાણેકે હું પૂર્વ દિશામાંથી આવ્યે છું. હું... દક્ષિણ દિશામાંથી આવ્યે છું, હું પશ્ચિમ દિશામાંથી આવ્યેા છે.... કે હું ઉત્તર દિશામાંથી આવ્યે છું, હું ઉર્ધ્વ દિશામાંથી આવ્યે છું. કે હું અધેા (નીચેની) દિશામાથી આવ્યા છું. આમાથી કાઇ પણ દિશામાંથી કે વિદિશામાંથી હુ આવેલો છું. (એ પ્રમાણે ભાન હોતું નથી.)
આ પ્રમાણે કેટલાક માણસેાને જ્ઞાન (જાણકારી) હાતુ* નથી. કે મારો આત્મા પુનર્જન્મશીલ છે, કે મારા આત્મા ફરીથી જન્મ લેનારા નથી, અથવા હું કોણુ હતેા અને અહીંથી ચ્યવીને, અહીંથી પુનર્જન્મ લઈને હું શું સ્વરૂપ ધારણ કરીશ ?
मूल्यम् से जं पुण्ण जाणेज्जा सहसम्मइयाए, परवागरणेण अण्णेसि अतिए वा सोच्या तंजा - पुरत्थमाओं या दिलाओ भगओ अहमंसि जाव अण्णयरीओ दिलाओ अणुदिसाओ वा आगओ अहमंसि । एवमेगेभि णायं भवइ-अत्थि मे आया उबधाइये, जो इमामो दिसाओ अणुदिताओ वा अणुसंचरण, सम्षाओ अणुदिलाभ आगमो अणुसंवरइ સોરૢ || જૂ. ૪ ||
અથ-તે જો વળી પેાતાની વિશિષ્ટ મતિથી, (જાતિ સ્મરણ વગેરેથી) ખીજાના સમજાવવાથોઅથવા અન્ય (અતિશયજ્ઞાની પાસેથી સાંભળીને જાણી લે કે હું પૂ દિશામાંથી આવ્યે છુ, ત્યાંથી માંડીને એટલે સુધી કે તેમાની કેંઈપણ દિશામાંથી કે વિદિશામાંથી હુ આવેલે છું.
Page #30
--------------------------------------------------------------------------
________________
તે કેટલાકને આ પ્રમાણે જ્ઞાન થાય છે કે મારો આત્મા પુનર્જન્મશીલ છે, જે આ દિશાઓમાં અને વિદિશાઓમાં ગમનાગમન કરે છે, બધી દિશાઓમાંથી જે આવ્યો છે અને સંચાર કરે છે. તે હું છું.
मूलम्-से आयाषादी लोयावादी कम्माषादी किरियावादी (सू ५) અર્થ –તે મનુષ્ય આત્માવદી છે, લકવાદી છે, કર્મવાદી છે અને ક્રિયાવાદી છે. ટિપ્પણી :- આત્મવાદી એટલે આત્માનું અસ્તિત્વ અને સંસરણ એ બે વસ્તુને સ્વીકારનાર, લકવાદી
એટલે સર્વજ્ઞના વચને દ્વારા એમ સમજનારે આ વિશ્વ અથવા લેક જે જીવ અને અજીવમય છે, ને અમુક નિયમેથી હમેશા ચાલી રહ્યો છે, કર્મવાદી એટલે પૂર્વે કરેલાં કમ કે હમણું થતા કર્મો ફલદાયી છે, એમ માનનાર કિયાવાદી એટલે પોતાના પુરુષાર્થથી જીવને અભ્યદય થાય છે અને પિતાના જ કષાય વ્યાપારથી જીવને બંધન થાય છે એમ માનનાર. આ ચાર માન્યતા
मूलम् -अकरिस्सं चाऽहं, कारवेसु चाऽह करओ आषि समणुन्ने भविस्तामि ।
एयावंति तव्यावति लोगंसि कम्मलमारंम्मा परिजाणियव्या भवंति (सू. ६)
અર્થ - (આકાર્ય) મેં કર્યું, મેં કરાવ્યું અને કરતાં પ્રત્યે હું અનુમોદન આપીશ.
લોકમાં આટલાં કર્મનાં સર્વ બંધનનાં કારણ જાણવા ચગ્ય થાય છે. ટિપ્પણ –અહીં આશ્રયસ્થાન જણાવ્યાં છે, કેઈ આરંભની ક્રિયા કરવી, કરાવવી
અને અનુમોદવી એ ત્રણ પ્રકાર થયા. તેને ત્રણ કાળથી અર્થાત્ ભૂત ભવિષ્યને વર્તમાનથી ગુણતાં ૯ પ્રકારો થાય, તેને મન-વચન અને કાયા વડે ગુણતા ર૭ પ્રકારે થાય. તે તજવા યોગ્ય છે.
...म् -अपरिण्णायकम्मा खलु अयं पुरि से जो इमाओ दिसाओ अणु दिसाओ अणुसंचरण,
सव्यामो दिसाओ सव्याओ अणुदिमाओ माहेति । (सू ७)
आणेगरूषाओ जोणीओ संधेइ, यिस्वरूवे फासे पडि संवेदेइ (सू ८) અર્થ :-ખરેખર કર્મ નું સ્વરૂપ ન સમજનારે આ જીવ, જે આ દિશાઓ અને વિદેશાઓમાં
પરિભ્રમણ કરે છે. તે સર્વ દિશા અને સર્વ વિદિશાઓને પ્રાપ્ત કરે છે. તે કર્મનું સ્વરૂપ ન સમજનારો જીવ) અનેક પ્રકારની ચેનિઓમાં જન્મે છે અને વિધ વિધ પ્રકારના અનુભવને (સુખ દુઃખના) વેદે છે.
मूलम् -तत्य खलु भगश्या परिण्णा पवेइआ (स ९)
અર્થ –તે બાબતમાં ભગવાન મહાવીરે સાચું જ્ઞાન (સાચુ જ્ઞાન સમજવાની રીત) ઉપદેશ્ય છે.
Page #31
--------------------------------------------------------------------------
________________
मूवम्-इमस्त चेव जीश्यि रस परिवंदण माण पूर णाण, जाइभर णमोयणाए दुकख पडिघाय
(ન્ન, ૨૦) અર્થ :-(સાવદ્ય કર્મો જીવ કા હેતુએ કરે છે, એ પ્રશ્નના જવાબમાં ભગવાન પાપ પ્રવૃતિના હેતુ સંક્ષેપે જણાવે છે )
આ જીવનને જ માટે તેનાં પ્રશ સા–સત્કાર, અને પૂજન માટે અને જન્મ મરણથી છુટકારો પામવા માટે અને દુઃખનો પ્રતિકાર કરવા માટે (જીવ સાવદ્ય પ્રવૃતિ કરે છે)
मूढम्-एयावंति सव्यावंति लोगंसि कम्मतमारंभा परिजाणियब्धाभवन्ति ।
जस्लेतेलोगंसि कम्मसमारंभा परिण्णायाभवंति सेहुमुणी परिण्णायकम्मेत्तिवेमि (स. ११).
અર્થ -આ પ્રમાણમાં બધા કર્મ સમારંભે વિશ્વમાં જાણવા યોગ્ય હોય છે, જે સુનિએ વિશ્વમાંના
કર્મ સમારંભે (બાંધનારી પ્રવૃતિઓ) જાણી લીધા છે તે મુનિ કર્મના સ્વરૂપને જાણનારો છે, એમ હું કહું છું. ત પ્રથમ કાક પહેલે ઉદ્દેશે પૂર્ણ થયે.
પહેલા અધ્યયનને બીજો ઉદ્દેશે
પહેલા ઉદ્દેશકમાં સામાન્ય રૂપે આત્મા કઈ રીતે કર્મ બંધ કરે અને દુઃખરૂપ સંસારને અનુભવે એનું નિરૂપણ કર્યું છે, બધાં દુ ખાતુ મૂળ અજ્ઞાન છે. એમ જણાવ્યું છે. કેટલાક લેકેને વિશિષ્ટ જ્ઞાન હોતું નથી વિશેષ સમજણ હોતી નથી. તેનાં કારણેનુ વિશેષ સ્વરૂપ આ અધ્યયન સમજાવે છે. આ ઉદેશક પાંચ સ્થાવર જીવોની રક્ષા માટે બોધ આપે છે
मलम् -अट्टे लोए परिजुण्णे दुस्संवोहे अधिजाण असिंध लोए पवाहिए तत्थ तत्य पुढो पास,
આgT Yરતાવેંતિ ઝૂિ. ૨૨) અર્થ - આ વિશ્વ (જાતિના લોકો દુઃખથી પીડાયેલું, ખૂબ જૂનું બંધ પામવાને લગભગ અસમર્થ, ' ઉચિત જ્ઞાન વગરનું છે, આ વિશ્વ પીડાયેલું છે, તેને જુદી જુદી જગાએ તું ભિન્ન ભિન્ન રીતે
તું છે. આમાં વ્યાકુળ થયેલા છે (અન્ય જીને) સંતાપ કરે છે.
ટિપ્પણ :- જગતનાં દુઃખ વિષે વિચાર કરતાં મનુષ્યને આત્મ વિયાર ઉત્પન થાય તે પછી સંસારને
વિચાર અને તેના કારણ રૂપ કર્મનો વિચાર રહે છે. ફલિત થાય છે. તે પછી આખા લોકના
સ્વરૂપની વિચારણાની ભૂમિકા બંધાય છે, અને આથી આયં ધર્મનો પ્રથમ પાઠ શ્રેય. અને પ્રેયઃ અથવા તો શુભ અને અશુભનો વિચાર આ આત્માર્થી જીવને પ્રાપ્ત થાય છે.
मूलम् -संति पाणा पुढो सिया दजमाणा पुढो पास (स. १३)
Page #32
--------------------------------------------------------------------------
________________
અર્થ - પ્રાણીઓ પ્રથફ પ્રથફ રૂપે રહેલાં છે. તેની હિંસા કરતાં) લજજા (સંકેચ) પામતા (મુનિઓને)
તું પ્રથફ જે.
मूलम् -अणगारा मो त्ति पगे पवयमाणा जमिणं विस्वरूवेहि पत्थेहिं पुढ विकम्म समारभेणं
पुढविसत्थ समारंभेमाणा अण्णे अणे गरूवे पाणे विहिसइ (सू. १४) અર્થ અમે ઘર વિનાના સાધુઓ છીએ, એમ જાહેર કરતાં કેટલાક સાધુઓ જે આ વિધવિધ
પ્રકારનાં શો વડે પૃથ્વીનાં કાર્યો સંબંધી આરંભથી પૃથ્વીના શસ્ત્રોને પ્રવેગ કરતા બીજા અનેક પ્રકારનાં પ્રાણુઓની હિસા કરે છે.
मूम्-तत्थ खलु भगषया परिण्णा पचेइआ। इमस्त चेव जीवियस्त परिवंदण माणणायणाए,
दुकखपडि घाथहेऊँ, से सममेव पुढषिसत्थं समारंभइ, अण्णेहिं वा पुढविरु त्थं समारंभावेह, अण्णे वा पुढषिसत्य समारंभते तमणु जाण, तं से अहियाए, तं से अवोहिए 'सु. १५)
અર્થ -તે બાબતમાં (પૃથ્વી કાયની હિંસાની બાબતમા) ભગવાને પરીક્ષા અથવા વિવેક દર્શાગ્યે
છે. આ જીવનને જ માટે તેના પ્રશંસા-સત્કાર અને પૂજન માટે, જન્મ મરણથી છુટકારે મેળવવા માટે અથવા તે દુઃખને પ્રતિકાર કરવા માટે તે (હિંસક) જાતે જ પૃથ્વીકાયનાં શસ્ત્રોને પ્રચંગ કરે છે. અથવા બીજાની પાસે પૃથ્વીકાયના શોનો પ્રવેશ કરાવે છે, અથવા તે અન્ય માણસ પૃથ્વીકાયના શસ્ત્રોને પ્રયોગ કરતે હેય તેને અનુમતિ આપે છે તે તેના મિથ્યાત્વનું કારણ થાય છે;
मूम्-से त संबुन्ज्ञमाणे आयाणीयं समुदाय, सोश्वा खलु गंथे, एस खलु मोहे, एम खलु मारे,
एम्म खलु णरए इच्चत्थं गढिए लोह जमिण विरूवरूवेहि सत्थेहि पुढषिकम्मसमारंकुणं पुढ विश्वत्थं समारंभमाणे अण्णे अणेगवेरूवे पाणे विहिलइ (सू १६.)
અર્થ તે મનુષ્ય તે બાબતને સમજનારે સમ્યગ દર્શનાદિ સ્વીકારીને ખરેખર ભગવંતના
, અણગારે પાસેથી સાભળે છે. ત્યારે આ વિશ્વમાં કેટલાકને જ્ઞાન થાય છે કે આ પૃથ્વીકાય , , આદિકની હિંસા) ખરેખર થિરૂપ છે, (બંધનનું કારણ છે) આ ખરેખર મેહ છે, આ
ખરેખર ઘાતક છે, આ ખરેખર નરક છે, આ બાબતમાં જગત આસકત થયેલું છે, જેથી કરીને આ વિધવિધ પ્રકારના શસ્ત્રોથી પૃથ્વીકાયનો આરંભ કરીને પૃથ્વીના શસ્ત્રોને પ્રગ ' કરીને બીજા અનેક પ્રકારના પ્રાણીઓની હિંસા કરે છે.
ટિપ્પણ –સૂમજીની દયા સંબધે ભગવાનના આ શાશ્વત વચને હંમેશાં યાદ રાખવા જેવી છે.
હિંસા પ્રત્યેનો પ્રેમ એ બંધનનું કારણ છે. અર્થાત્ મેહનું બીજ છે, મેહનું પ્રેરક છે, સત્ કાર્યનું ઘાતક છે, અને નરકમાં દેરનાર છે. આ વસ્તુ બોધ પામનાર જીવ બરાબર સમજે છે
Page #33
--------------------------------------------------------------------------
________________
मुलम्-सेवेमि-अप्पेगे अन्धमब्मे, अप्पेगे अन्धमच्छे, अपोजे पायममे. अप्पे पायगे मच्छे अप्पेगे
गुप्फमम्मे २, अप्पेगे जंघमब्मे २, अप्पेगे जाणुमम्मे २, अप्पेगे ऊरुमम्मे २, अप्पेगे कटिमब्मे २, अप्पेगे नाभिमम्मे २, अपोगे उदरमम्मे २, अप्पेगे पासमव्मे २, अप्पेगे विष्ट्रिमन्मे २, अप्पेगे उरमब्मे २, अप्पेगे हिययमब्मे २, अप्पेगे थणमब्मे २, अप्पेगे खश्मव्मे २, अप्पेगे वाहुमव्मे २, अप्पेगे हत्थमव्मे २, अप्पेगे अंगुलिमभ्मे २, अप्पेगे णहमम्मे २, अप्पेगे जीवमन्मे २, अप्पेगे हणुमम्मे २, अप्पेगे हो दृमब्मे २, अप्पेगे दंतमब्मे २, अप्पेगे उममम्मे २, अप्पेगे तालुमव्मे २, अप्पेगे जलमम्मे २, अप्पेगे गडमन्मे '२, अप्पेगे कण्णमम्मे २, अप्पेगे णासमम्मे २, अप्पेगे अच्छि मम्मे २, अप्पेगे भमुहमव्मे
२, अप्पेगे णिडाळमब्मे , अप्पेगे सीरामम्मे १, अप्पेगे संगमारए अप्पेगे उद्द ह ||सू १७|| અર્થ - એકેન્દ્રિયાદિ જેને આખ, કાન અને નાક, મુખ તેમજ દ્રવ્ય મન ન હોવાથી તેમને
દુ:ખને અનુભવ કઈ રીતે થાય? આવો પ્રશ્ન ઉપજે ત્યારે ભગવાન જણાવે છે. તે (વાત) હું કહું છું જેમ કેઈ પ્રાણી જન્માંધ પ્રાણીને ભેદે અને છેદે જેમ કેઈ પ્રાણ પગને ભેદે છે, તેમ ઘુટીને ભેદે છેદે, પિંડી ભેદે છે, ગોઠણને ભેદે છેદે, સાથળને ભેદે છેદે કમરને ભેદે છેદે નાભિને ભેદે છેદે, પિટને ભેદે છેદે, પાસાને ભેદે છેદે, પીઠને ભેદે છેદે, છાતીને ભેદે છેદે, હદયને ભેદે છેદે, સ્તનને ભેદે છેદે, ખભનિ ભેદે છેદે, બાહુને ભેદે છેદે, હાથને ભેદે છેદે, આંગળીને ભેદે છેદે, નખને ભેટે છેદે ગ્રીવાને ભેદે છેદે, હટપચીને ભેદે છેદે, હઠને ભેદે છેદે, દાંતને ભેદે છેદે, જીભને ભેદે છેદે, તાલુને ભેદે છે, ગળાને ભેદે છેદે, ગાલને ભેદે છેદે કાનને ભેદે છેદે, નાકને ભેદે છેદે, આંખને ભેદે છે, ભમર ભેદે છેદે, કપાનિ ભેદે છેદે, મસ્તકને ભેદે છેદે, કઈ પ્રાણી તેને મૂચ્છિત કરે અથવા
કઈ પ્રાણી તેને નિપ્રાણ કરે. मूलम् -एत्थ सत्थं समारंभमाणसा इच्चेने आरंभाअपरिणाया भवन्ति, पत्थ सत्थं असमारंभ
माणस्त इच्चेते आरंभा परिणाया भवति । सू. १८ । અર્થ-આ બાબતમાં (એકેન્દ્રિયાદિ પ્રત્યે) શરમધારા હિંસક પ્રવૃત્તિ કરનાર પ્રાણીને આ
ઉપરોકત ભેદનું (હિંસાતરીકે) ભાન હોતું નથી અને આ બાબતમાં શસ્ત્ર દ્વારા હિસા
પ્રવૃતિ ન કરનારને (જાગૃતને) આ હિંસક પ્રવૃત્તિની જાણ હોય છે ! ટિપ્પણી –એકન્દ્રિયાદિનું દુ ખ ઘણીવાર અવ્યક્ત હોય છે, છતાં પણ ક્રૂરતાના સંકેલશ મુજબ હિસા
કરનારને તે પાપને સબંધ છે જ છે. मूलम् -त परिण्णाय मेहावी न प सयं पुढविअत्थं समारंभेजा, नेवण्णे पुढ विसत्थं समारंभानि
येजा, नेवण्णे पुढधिसत्थं समारंभन्ते समणुजाणे जा। जस्से ते पुढवि कम्प्न समारंभा
પરિyuri મવંત વૈદુ મુળ શિvoriા કાજે જિ નિ ! સ્ત્ર. ૧૨ // અર્થ-તે (વસ્તુ) જાણને બુદ્ધિમાન પુરુષ પૃથ્વીકાયના હિસક શસ્ત્રનો પ્રયોગ કરે નહિ અન્યજનો
પાસે પૃથ્વી કામના હિંસક શસ્ત્ર પ્રજા નહિ. તેમજ બીજાઓ પૃથ્વી કાયના હિંસક શસ્ત્રના પ્રવેગ કરે તો તેને અનુમતિ આપે નહિં, જે મુનિને આ પૃથ્વી કાયના હિસક કાર્યોની ખબર હોય છે તેને હું કમંતવને ખરેખર જાણકાર છે એમ કહું છું.
/ તિસિતાર ૩mgof a • • •
Page #34
--------------------------------------------------------------------------
________________
પહેલા અધ્યયનનો ત્રીજો ઉદ્દેશક બીજા ઉદેશામાં પૃથ્વીકાય જીવની રક્ષા કરનારને અણગાર તરીકે ભગવંતે જણાવ્યો છે, આ ઉદેશામાં અણગારના વિશેષ લક્ષણ બતાવવાનું પહેલું અને બીજુ અને ત્રીજુ સૂત્ર પ્રવર્તે છે. તે પછી અનુક્રમે સ્થાવર તરીકે અષકાયની દયા પ્રાપ્ત થાય છે, તેનું વર્ણન આ ઉદેશામાં આવે છે. - નેમિ સેનgifજ ૩ રે કાકરે, ૪vfsu સમાજ કુviળ, વિચાર,
जाए साए निख्खंते तमेय अणुपाले जा विज हिता शिक्षात्तियं ॥ स २०॥ અર્થ -હુ એમ કહુ છું, કે જે પ્રમાણે તે સરલ બનેલે અણગાર ન્યાય માગને, મોક્ષમાર્ગને
સ્વીકારીને, માયાને દૂર કરતો કરતો, જે રીતે અમે જણાવ્યો છે, અને જે શ્રદ્ધાએ તે ગૃહવાસમાંથી નીકળ્યો છે, તેને (શંકા કક્ષા વગેરે વિરોધી પ્રવાહને તજીને, તે શ્રદ્ધાને ટકાવી રાખે (આ મુનિનું લક્ષણ છે. ટિપ્પણી:-આ સૂત્રમાં “જિજ્ઞદિત્તા gss ” એ પાઠ મળે છે ત્યાં વિધિ પ્રવાહ
ને બદલે માતા-પિતા ગૃહાદિક પૂર્વ સરેગોને ત્યાગ કરીને એ અર્થ ઘટે છે.
मूलम् -पणया वीरा महावीहि । लोगं च आणाए अमिस मेच्चा अकुओभयं ॥ सू. ५१ ।।
અર્થ -વીર પુરૂષ મિક્ષ માર્ગની મોટી શેરીને પામી ચૂક્યા છે. ભગવંતની આજ્ઞાથી લકને જાણને
અને કયાયથી પણ ભય જેમાં નથી એવા સંયમને પાળીને
ટિપ્પણી -શૂરવીરે સંગ્રામથી ડરતાં નથી રાગદ્વેષ અને કષાય સાથેનું યુદ્ધ એ સામાન્ય
યુદ્ધ નથી, ભારે યુદ્ધ છે. આમાં ભલભલા ગભરાઈ જાય છે. પણ જેને ભગવંતની આજ્ઞાનુ બળ છે, ગુરૂ વિનય છે અને શાસ્ત્રની કૃપા છે એ મુનિ અહીં પરાક્રમ દાખવીને માર્ગમાં આગળ ધપે જાય છે.
मूत्रम्-से बि मिणेष सयं लोगं अब्माइ करवेजा, मेव अत्ताणं अमाइ फरवेजा, जेलोयं अमाइ __खति, से भत्ताण समाइतति, जे अचाणं अब्मा कखति, सेलोयं अन्माइक्खति
(૪. ૨૨)
અર્થ એમ હું કહું છું, કે (તે મુનિ) ન તો સવયં અપકામ વગેરે સ્થાવર જીવલોકને અલાપ
(નિષેધ) કરે, અને ન તો પિતાના આત્માને અપલાપ કરે જે સ્થાવર જીવલેકને અપલાપ કરે છે, તે પોતાના આત્માનો અપલાય કરે છે, ને આત્માને અપલાપ કરે છે તે સ્થાવર જીવલોકનો અપલાપ કરે છે.
રમૂ-કાળા કુદ it, wા મત્તિt ve-જમાઇn, જા વિજf fe
उदयकम्मतमारंभेणं, उदयसत्यं समारंममाणा मण्णे अणेगरूवे पाणे विहिसति । सू३॥
Page #35
--------------------------------------------------------------------------
________________
અર્થ :-હિંસક ક્રિયાએથી લજ્જ પામતાં મુનિએને તુ પ્રથકનિહાસ અમે અગાશ છીએ એમ ખેલનારા કેટલાક (મનુષ્યે!) જે આ વિધવિધ પ્રકાના શરમા વડે પાણી સંબધેકા ના આરભ કરીને પાણીનું શસ્ત્ર પ્રત્યેાજીને (પાણીના જીવે! ઉપરાંત) ખીજા અનેક પ્રકારના જીવાને હણી નાંખે છે.
भूम-तत्थ खलु मगवया परिण्णा पवेइया । इमस्त चेष नीषियस्स परिवंदणमाणणपूयणाय, जाइमरणमोयणाए, दुकखपडिघाय हेउं से सयमेष उदय सत्यं समारंभंते समणुजाण, મૈં સે દિયાપ, તે તે અક્ષૌદ્દિ રણ, ૨૪।
અય. તે ખાખતમાં ભગવતે ખરેખર વિવેક (પરિક્ષા) દર્શાવ્યે છે. આ (અસ‘યમી) જીવનના ગૌરવ, સન્માન, તેમજ સત્કારને માટે જન્મ મરણથી છુટવાને માટે અને દુ:ખને પત્રિકાર કરવા માટે, તે જીવાતે જ અપકાયનું શસ્ત્ર પ્રત્યેાજે છે, ખીજાએ દ્વારા અથવા તે અપકાયનું શસ્ત્ર પ્રત્યેાજે છે, અથવા અન્ય કાઈ અપકાયનુ શસ્ત્ર ઉપયાગમાં લેતે હાય તેને અનુગતિ આપે છે, તે તેના અહિતમાં પરિણમે છે તે તેને સમ્યકત્વમાં અંતરાયનુ કારણ છે.
मूलम् -सेतं संवत्झमाणे आयाणीयं समुट्ठाए सोच्चा भगवओ अणगाराणं वा अन्तिए, इमेगेसिंणायं भवति, एस खलु गंथे, एस चलु मोहे, एस खलु मारे, एस खलु णरए इत्थं गढिए कोप लमिणं विरूवरूवेहिं सत्येहिं उदयकम्म समारंभेणं, उदयसत्थं समारंभमाणा अण्णे अण्णेगरुपे पाणे विहिंसः ॥ सृ. २५ ॥
'
અર્થ :-તે આ વસ્તુને સમજીને ભગવાનના અણુગારાની પાસેથી સાંભળીને સંયમ માગને સ્વીકારીને જ્યારે મેધ પામે છે) ત્યારે આ જગતમા કેટલાકને આ વસ્તુ જણાય છે કે આ (હિંસા ક) ખરેખર ગ્રંથ અથવા પરિગ્રહ છે. આ ખરેખર માહુ છે, આ ખરેખર માર છે (મરણનું કારણ છે) આ ખરેખર નરક છે, આ ખાખતમાં પ્રાણીએ સૂચ્છિત થયેલાં છે, જેથી આ વિધવિધ પ્રકારના શસ્રોદ્વારા અપકાયની હિંસાના આરભથી પાણીના શાસ્ત્રને પ્રત્યેાજતાં અન્ય અનેક પ્રકારના પ્રણેાની હિંસા કરે છે.
मूत्रम् -से बेमि, संति पाणा उदय निस्तिथा, जीवा अणेगे । इह खलु भी अणगाराणं उदयजीवा વિચિા | સત્યં ચૈત્ય અનુવી, પાર | પુદો સત્થે વેચ || જૂ૨૬ ||
અર્થ :-ટુ એમ કહુ છુ... પાણીને આશરે લઈ ને રહેલા અનેક જીવા અથવા પ્રાણીએ છે. આ જૈન શાસનમા ખરેખર મુનિએને અપકાયના જીવેા સખ ધે સમજાવવામાં આવ્યુ છે, આ બાબતમા વિચાર કરીને તું શસ્રને જો. શસ્ત્ર ભિન્ન ભિન્ન રૂપે જણાવ્યુ છે.
મમ-અકથા સમિાવાળું ! સ્ર. ૨૭ ॥
અથ
અથવા (અપકાય વગેરેના હિસકને) અદેત્તાદાન અથવા ચારીને દોષ લાગે છે,
Page #36
--------------------------------------------------------------------------
________________
ટિપ્પણી – સર્વ દાનમાં અભય દાન શ્રેષ્ઠ છે, એ પ્રસિદ્ધ છે. પ્રાણીની સલામતી વગર જીવને ગયેલ કોઈપણ દાન નિરર્થક લાગે છેઅહીં હિંસક હણનાર પ્રાણીની આજ્ઞા વગર તેને પ્રાણ ખૂંચવી લે છે. તેથી ભગવાને તેને ચારીને લેપ કર્યો છે. મહાવ્રત ધારી મુનિને માટે એ સ્પષ્ટ છે.
मूलम्-कप्पतिणे कप्पसिणे पाउं, अदुवा षिभूसाण, पुढो सत्थेहिं विउद्देति पत्थवि तेसिंणो
fશરણ ! ઝૂ. ૨૮ |
અર્થ :- (અન્ય જૈનેતર મતધારીઓ કહે છે કે, અમને જલને ઉપગ કપે છે, અમને પાણી
પીવું કપે છે, અથવા વિભૂષા માટે તેને ઉપયોગ કર્ષે છે. (આમ કહીને તેઓ જુદા જુદા શસ્ત્રોથી અપકાયના જીવોની હિંસા કરે છે. તેમનું આ વચન આ બાબતમાં પણ આગમ નિશ્ચય કરનારુ નથી.
मूलम-पत्थ सत्थं समारभमाणस इच्चैते आरंभा अपरिणाया भवन्ति । पत्थ सत्थं असमारंभे
माणस्त इच्चेते आरम्मा परिणाया भवति । त परिण्णाय मेहावी णेष सयं उदयसत्थं समारंभभेज्जा, णेवन्नेहिं उदथलत्थं समारंभावेज्जा, उदयसत्थं समारंभतेयि अण्णे न समणु जाणेज्जा, जस्सेते उदयसत्थ समारंभा परिणाया भवंति से हु मुणी परिण्णायकम्मे त्ति बेमि ॥ स २९॥
અર્થ - અહીં (અપકલ્પની બાબતમાં) અને પ્રચંગ કરનારને ઉપર કહેલા આરંભે (હિંસક કર્મો)
જાણ બહાર હોય છે. અહીં શોને પ્રયાગ ન કરનાર ને ઉપર કહેલા આરંભે જાણીતા હોય છે. તે જાણીને બુદ્ધિમાન પુરુષ જાતે પાણીના શસ્ત્રનો પ્રાગ ન જ કરે, બીજાઓ દ્વારા પાણીના શાસ્ત્રને પ્રયોગ કરાવે જ નહિ. તેમજ પાણીના શસ્ત્રને પ્રયોગ કરનાર અન્યને અનુમતિ આપે નહિ. જે મનુષ્યને આ અપકાયના શસ્ત્રના પ્રાગોની જાણકારી છે તે ખરેખર કર્મતત્વને જાણનાર મુનિ છે એમ હું કહું છું.
ઈતિ તૃતીય ઉદેશક શસ્ત્ર પરિજ્ઞા નામે પ્રથમ અધ્યયનને ચેશે ઉદ્દેશક હવે ક્રમ પ્રાપ્ત તેજસકાયની દયા સંબંધે વર્ણન આવે છે. मलम्-से बेमि णेश सयं लोग अब्माइ फरखेज्मा, णेध अत्ताणं अब्माइ कखेज्जा, जेलोगं अब्माइ
कखतिसे अत्ताणं अमाइकखति, जे अत्ताणं अमाइकखति से लोग अब्माइकखति (स् ३०) અર્થ –તે હું આ પ્રમાણે કહું છું કે તે જ્ઞાની) જાતે તેજસ્કાયના જીવ સમૂહને અપલાપ કરે
નહિ. તેમજ પિતાના આત્માને અ૫લાપ કરે નહિ, જે તેજસ્કાય જીવસમૂહને અ૫લાપ કરે છે તે આત્માને અ૫લાપ કરે છે જે આમાને અપલાપ કરે છે ને તેજસ્કાય જીવસમૂહને અ૫લાપ કરે છે.
Page #37
--------------------------------------------------------------------------
________________
भूकम्-जे दीहलाग सत्थस्त खेयन्ने, से असत्यस्त खेयन्ने; जे असस्थरस खेयन्ने, से दीहलोग
, હરણ ને છે ૬. રૂર છે અર્થ-જે મુનિ દીર્ઘલોક અર્થાત વનસ્પતિકાચનુ શસ્ત્ર અગ્નિ તેના સ્વરૂપને જાણકાર છે, તે
અશસ્ત્ર અર્થાત્ સંયમનાં સ્વરૂપને જાણકાર છે. જે સંયમના સ્વરૂપને જાણકાર છે,
તે વનસ્પતિકાયના શસ્ત્રરૂપ અગ્નિકાયને જાણકાર છે. ટિપ્પણી-દીઘલેક શબ્દનો અર્થ અહીં વનસ્પતિકાય સમૂહ થાય છે, કારણ કે વનસ્પતિકાયની
કાર્યશક્તિ શરીરની અવગાહના બીજા સ્થાવર જીવોની અપેક્ષાએ વધારે લાંબી હોય છે. આ વનસ્પતિકાયનું મુખ્ય ઘાતક-સાધન અગ્નિ છે. તેથી તેને અહીં દીર્ઘ લોક શસ્ત્ર કહ્યો છે.
બેય શબ્દના બે છાયાના અર્થે અહીં અનુરૂપ છે. ૧. ક્ષેત્રજ્ઞ એટલે સ્વરૂપને જાણકાર અને ૨, ખેદજ્ઞ એટલે પરિશ્રમને જાણકાર અથવા દુઃખને જાણકાર. मूलम्-धीरेहिं एयं अभिभूय दिहें संजतेहिं सवा जयेहिं सया अप्पमत्तेहिं ॥ सू. ३२ ।। અથઃ સદાયે સંયમયુકત અને સદાયે અપ્રમાદી એવા સંયમી વીપુરુષોએ કને પ્રવાહને જીતીને
નિર્મળ જ્ઞાન વડે આ જોયેલું છે. भूकम्-जे पमत्ते गुणट्ठिए से हु दंडे पवुच्चति ।
ઇformજ દાન, ચાff on મહું પુષમા vમાંvi | ૪. રર . * * * અર્થ જે જીવ પ્રમાદી છે અને કામગુણેની બાબતમાં તૃષ્ણાવંત છે, તે ખરેખર પ્રાણીઓને દંડનું
કારણ છે એમ કહેવાય છે. તે વસ્તુને જાણીને બુદ્ધિમાન પુરુષ (એમ સંકલ્પ કરે છે કે જે
મેં પ્રમાદને કારણે હિસક કર્મ) પૂર્વે કર્યુ હતું તે હવે નહિ કરુ. ટિપ્પણી:–શાસ્ત્રમાં હિંસાને બે કારણોથી પ્રગટ થતી સમજાવી છે. ૧. પ્રમાદ એટલે બેદરકારી
૨. કેઈપણ પ્રાણીને પ્રાણ લઈ લે. અહીં ઉચિત રીતે હિંસા કર્મમાં પ્રમાદની મુખ્યતા ભગવતે નિરૂપી છે.
मूदम्-लज्जमाणा पुढो पास, अणगारा मो ति एगे पषयमाणा, ममिणं विरूवावेहिं सस्थेहि
अगणि कम्मसमारंभेणं अगणिसत्थं समारंभमाणे, अपणे अणेगरुये पाणे विहिंसा ।।शु. ३४॥ અર્થ (આ અસંયમી હિંસા કર્મથી) લજજા પામતા મુનિઓને તું જુદા પાડીને જો, (અન્ય શિક્ષઓ)
અમે અણગાર છીએ એમ કહેવા છતાં, જે આ વિધવિધ પ્રકારનાં શસ્ત્રો વડે અગ્નિકાય સંબંધ
હિંસા કર્મ વડે અગ્નિના શસ્ત્રને પ્રજત થકો બીજા અનેક પ્રકારના જીવોની હિંસા કરે છે. मूलम्-तत्थ खलु भगदया परिण्णा पवेइया। इमस्त चेष जीषियस्त, परिवंद माणण पूयणाए,
जाहमरणमोयण ए, दुशपडिघाय हेउं, से सयमेव अगणिसत्थं समारंभति, अण्णेहि वा અમforી સમાજ, સઘળે ના મળનાથ નામના રમજુજાપર, તે તે દિvrs, હિં તે અવહિપ ! રૃ. રૂ
Page #38
--------------------------------------------------------------------------
________________
૧૦
અથ-તે માખતમાં ખરેખર ભગવતે પરિજ્ઞા એટલે વિવેક દર્શાવ્યેા છે. આ જ અસયમી જીવનનું સન્માન, સત્કાર અને ગૌરવ કરવાને માટે, જાતિ એટલે જન્મ અને મરણથી છૂટવાની બુદ્ધિએ, દુ.ખાના પ્રતિકાર કરવા માટે તેની અગ્નિકાયના શસ્રને ઉપયાગમા લે છે, અથવા ખીજાએ દ્વારા અગ્નિકાયના શસ્રના ઉપયેગ કરાવે અથવા અગ્નિકાયના શસ્રના અન્ય ઉપયોગ કરતા હોય તેને અનુમતિ આપે છે, તે તેના અકલ્યાણુને માટે છે. તે તેના મિથ્યાત્વનુ
કારણું થાય છે.
मूलम् - से त संबुज्झमाणे आयाणीयं समुदाय, सोच्चा खलु भगवओ, अणगाराणं वा 'अतिए मेसि णायं भवति, एस खलु गंथे, ऐस खलु मोहें, एस खलु मारे, एस खलु णिरप reaत्थं गढिए लोएं जमिण विरूषरुवेदि सत्थेहि अगणिकम्मसमारंभेणं अगणिसत्थं समारंभमाणे अण्णे अणेगरुवे पाणे विहिंसह ॥ सू. ३६ ॥
અષ–તે આ બાબતને સમજીને સયમ સ્વીકારીને, ભગવંત પાસેથી સાંભળીને અથવા મુનિએની પાસેથી સાભળીને આ ખાખતમાં કેટલાકને જ્ઞાન થાય છે કે આ ખરેખર લાલચરૂપ અર્થાત્ અષ્ટ કર્મનું કારણ છે, આ ખરેખર મેહ છે, આ ખરેખર મરણેાનુ કારણ છે, આ ખરેખર નરકનુ કારણ છે. આ મામતનાં તૃષ્ણાવત જગતના લેકે જેથી કરીને આ વિધવિધ પ્રકારના શસ્રો વડે અગ્નિ (ક)ના આરભવડે અગ્નિના શસ્ત્રને પ્રત્યેાજતા થકા ખીજી અનેક પ્રકારના જીવાની હિંસા કરે છે.
धूलम्-से वेमि संति पाणा पुढविणिस्तिया, तणणिस्सिया, पषणिस्तिया, कटुणिस्तिया, गोमयणिस्सियां, कयबरणिस्तिया । संति संपातिमा पाणा आहच्च सपयंति य । अगणि व खलु पट्टा संघायमाषज्जति । जे तत्थ संघायमाषजति ते तत्थ परियाविज्जति,
जे तत्थ परियाविजति ते तत्थ उद्दायति ॥ ३७॥
અ:-તે હું કહું' છું, કે પૃથ્વીને આશરે રહેલા, ઘાસને અર્થાત્ તૃણને આશરે રહેલા, પાંદડાને આશરે રહેલા, છાણુને આશરે રહેલા, કચરાને આશરે રહેલા જીવા છે, અને આવીને 44 પડનારા જીવા છે, જે એકાએક આવી પડે છે. ખરેખર અગ્નિને સ્પર્શીને કેટલાક જીવે
શરીરના સકાચ પામે છે. જે ત્યાં સકાચ પામે છે તે ત્યા મૂર્છા પામે છે, અને જે ત્યાં મૂતિ થાય તે જીવા ત્યા મણુ પામે છે. (આ રીતે અનેક ત્રસ પ્રાણીની હિંસા અગ્નિ સમારંભમાં થાય છે.)
मूत्रम्-एत्थ सत्थं समारंभमाणस्त इच्चेते आरंभा अपरिणाया भवंति । एत्व सत्यं असमारंभમાખણ શ્વેતે સારમા પળિયા મયંતિ (૬૨૮)
ગ્રંથ – અગ્નિકાય સંબધે શસ્ત્રના પ્રત્યેાગ કરનારને આ પ્રમાણે આ આર ભની હિંસક કર્માંની) જાણકારી હેાતી નથી. અહીં શસ્ત્રના પ્રયાગ ન કરનારને આ પ્રમાણે આ આર લેની જાણ
કારી હાય છે.
मूलम् तं परिष्णाय मेहावी णेष सयं अगणिसत्थं समारंभेज्जा नेवऽण्णेधि अगणिसत्यं समारंभावेजा, अगणित्थं समारभमाणे अण्णे न समणुजाणेज्मा, जस्सेते अगणिकम्मसमारंभा परिण्णाया भवंति से हु मुणी परिण्णायकम्मे ति वैमि (रु. ३९)
Page #39
--------------------------------------------------------------------------
________________
અર્થ – તે જાણીને બુદ્ધિમાન પુરૂષે અનિ શસ્ત્રનો પ્રયોગ કર્યો જ ન ઘટે. વળી બીજાઓ દ્વારા
અગ્નિ શસ્ત્રને પ્રયોગ ન જ કરાવો ઘટે, તેમજ અગ્નિ શસ્ત્રનો આરંભ કરનાર બીજાઓને અનુમોદન ન આપવું ઘટે. જેને આ અનિકાયના આરંભકર્મોની જાણકારી હોય છે તે મુનિ ખરેખર કર્મના સ્વરૂપને જાણકાર છે, એમ હું કહું છું.
ઈતિ ચેશે ઉદ્દેશ સમાપ્ત
શસ્ત્રપરિઝાનામે પ્રથમ અધ્યાયને પાંચમો ઉદ્દેશક
ચેથા ઉદ્દેશકમાં અગ્નિકાયની યતના સંબંધે વર્ણન કર્યું, હવે ક્રમથી વાયુકાય આવે, છતાંય અહીં વનસ્પતિકાયની દયાનું વર્ણન લીધું છે. તેનું કારણ વાયુ સૂક્ષ્મ હોવાથી શિષ્યને સમજવા માટે અંતે રાખ્યો છે. બીજુ, વાયુકાયની હિંસાને પરિહાર સંયમી
સાધકને માટે પણ સંપૂર્ણ રીતે શક્ય નથી, તેથી અહીં વનસ્પતિકાયનું વર્ણન કરે છે. . પ્રથમ સૂત્રમાં અણગારની વ્યાખ્યા આપે છે.
मूलम्-तं णो करिस्सामि समुहाए, मत्तामइमं, अमयं, विदित्ता, तं जे णो करए, एसोवरए,
एत्थोवरए, एस अणगारेति पवुच्चइ ।। सू. ३९ ॥
અર્થ -(બુદ્ધિમાન પુરુષ વિચાર કરે છે કે આત્મકલ્યાણમાં ઉદ્યમી થઈને તે વનસ્પતિકાયને
આરંભ હું કરીશ નહિ. આ જાણીને મતિમાન પુરુષ સંયમને (બરાબર ) સમજીને આ બાબતમાં વિરામ પામેલે, તે આરંભને જે કરતા નથી તેને જૈન શાસનમાં વિરત અર્થાત સંયમી કહેવાય, તેને જ અણગાર એમ કહેવાય છે
મૂY - ગુખે સપ્ટે. જે માટે તે ગુણે - તે અર્થ –જે ઈદ્રિના વિષયે (કામગુણ) છે તે સંસાર સમુદ્રની ભમરીઓ છે અને જે ભમરીઓ છે
તે ઇંદ્રિયના વિષયે છે.
ટિપ્પણી:-અહીં શાસ્ત્રકાર વૈરાગ્યનું સ્વરૂપ દર્શાવે છે. ભવસંસાર પંચવિષેશી બનેલે છે, એટલે
વિષયને ત્યાગી પુરૂષ જ સંસારસમુદ્ર તરવાને અધિકારી છે. અહિસાની વાત કરતાં આ તૃણા-શત્રુને જીત બહુ જરૂરી છે. અહી ભૂલ થાય તે બધે પુરુષાર્થ નકામે જાય એવી પરિસ્થિતિ છે
मूलम् -उड्ढे अहं तिरि पाई णं हमाणे रूदाई पाइ, सुणमाणे लदाई सुण, उड्ढे अहं .. -सिरियं पाइणं मुच्छमाणे रुचेसु मुच्छति, रूहेसु यावि। एस लोए वियाहिए । एस्थ ! અજુ બાળrs go ગુજરાતે ઘંઘા સમાચારે vમત્તે સમારે . ૦૬
Page #40
--------------------------------------------------------------------------
________________
અર્થઊંચી દિશામાં, નીચી દિશામાં, તિરછી દિશામાં, પૂર્વાદિક દિશામાં જે પુરષ જુએ છે તે * , રૂપને જુએ છે, જે પુરુષ સાંભળે છે તે શબ્દોને સાંભળે છે. ઊંચી દિશામા, નીચી દિશામાં,
તિરછી દિશામાં, પ્રદિક દિશામાં જે આસકિત કરે તે રૂપમાં મૃછિન થાય છે, તેમ જ શબ્દોમાં પણ મૂછિત થાય છે. આ મૂચ્છ)ને લોકના અવરૂપ તરીકે સમજાવવામાં આવી છે. આ બાબતમાં જે અસ યમી છે તે ભગવંતની આજ્ઞાની બહાર છે, અને ફરી ફરી ગુણોને (વિષય) રસીઓ થઈ થઈને વક આચરણ કરતા કરતા પ્રમાદી બનીને (સંયમી હોવા છતા)
ગૃહસ્થતુલ્ય બની જાય છે મૂત્રમ -૨૬માળા પુદ્ધ , air t ત્તિ ઘ gવજHT, ઝમિ વિવેf fÉ पणस्सइकम्मसमारंभेणं वणस्तासत्थं समारंभमाणे अण्णे अणे गल्य पणे विदिसति
છે છુર |
અર્થ-આ આરંભથી) શરમાતા નિગ્રન્થ મુનિઓને તું જુદા છે. કેટલાક (શાજ્યાદિ ભિક્ષુઓ) અમે
અણગાર છીએ એમ કહેવા છતાં, જે આ વિધવિધ પ્રકારના શસ્ત્રોથી વનસ્પતિકાયના હિંસા કમે વડે, વનસ્પતિના શસ્ત્રોને પ્રવેશ કરતા બીજા અનેક પ્રકારના જીની હિસા
કરે છે. તેને તું જુદા જે.), मूलम-तत्थ खलु भगवया परिण्णा पवेदिया, इमम्प्स चेष जीवियस्त, परिचंदणमाणण यणाण
जाइमरणमोयणए, दुक्खपडिघाय हेडं, से सय मेष बणस्तइसत्थं समामा अण्णे ह वा
बणस्त सत्थं समारंभावेइ, अण्णे या षणम्सइसत्थ समारंभमाणे समणुनाणाइ, तं से र अधियाए तं से अबोहिए ॥ सू ४३ ॥
અર્થ.-તે બાબતમાં ખરેખર ભગવંતે પરીક્ષા દર્શાવી છે. આ અસંયમી જીવનના સન્માન સત્કાર
અને ગૌરવને માટે, જન્મ-મરણથી છૂટવાની બુદ્ધિએ, અને દુઃખને પ્રતિકાર કરવા માટે, તે જાતે જ વનસ્પતિ અને પ્રયોગ કરે છે, અથવા બીજાઓ દ્વારા વનસ્પતિ શસ્ત્રનો , પ્રયોગ કરાવે છે, અથવા તો બીજા વનસ્પતિ શસ્ત્રને પ્રયોગ કરતા હોય તેને અનુમોદન આપે છે, તે તેના અકલ્યાણનું કારણ છે, તે તેના મિથ્યાત્વનું કારણ છે
मूलम्-से संवुज्झमाणे आयाणीय समुट्ठाय, सोच्चा खलु भगवओ, अणगाराणं वा अंतिए
इहमेगेसिंणायं भवइ-एस खलु गंथे, पस खलु मंगे हे, एस खलु मारे, एस खलु णिरए। इच्चत्थं गढिए लोए जमिणं विरूपधेहि सत्थेविं षणस्सइसम्मसमारंभेणं, षणस्सइसत्थं
समारंभमाणे अण्णे अणेगल्वे पाणे विहिंसइ ।। सू. ४ ॥ અર્થ તે વસ્તુને સમજનારા તે માનવને, સંયમને સ્વીકારીને, ખરેખર ભગવંત પાસેથી સાંભળીને
અથવા તે અણગારો પાસેથી સાભળીને, આ જગતમાં (કેટલાકને) જાણકારી થાય છે કે આ ખરેખર કર્મબંધનનું કારણ છે, આ ખરેખર મેહનું કારણ છે, આ ખરેખર જન્મ-મરણેનું કારણ છે, આ ખરેખર નરકબંધનું કારણ છે. આ બાબતમાં એ પ્રમાણે જગત આસક્ત
Page #41
--------------------------------------------------------------------------
________________
થયેલું છે, જેથી કરીને આ વિવિધ પ્રકારના શસ્રાથી વનસ્પતિ કર્માંના આરંભ કરીને વનસ્પતિ શસ્ત્રના પ્રચાગ કરતાં કરતાં બીજા અનેક પ્રકારના જીવેાની હિંસા કરે છે
मूरम्-से मि इमं जाइम्मयं पर्यपि जाइम्मयं इमपि वुढिम्मयं पयंपिवुडढिषम्यं, પિ ચિત્તમંતય, પિ ચિત્તમાય, મંપિ fઇન મિરાતિ. વિઇન્ત વિશ્વાતિ; sपि आहारणं, एयंपि आहारगं; इमपि अणिच्चर्य, पर्यपि अणिच्चर्य, इमपि असासयं एपि असासयं; इमपि चम चइथं, पर्यपि चओष चइयं; इमपि विपरिणामधम्मर्थ, ચાપ નિપાિમર્ચી ૬.૪૯ ||
અથ-તે હું કહું છું, આ શરીર (મનુષ્યનું શરીર) જન્મ પામવાના સ્વભાવવાળુ છે. તે શરીર વનસ્પતિ શરીર) પશુ જન્મવાના સ્વભાવવાળું છે. આ શરીર પણ વૃદ્ધિ પામવાના સ્વભાવ વાળું છે, તે શરીર પણ વૃદ્ધિ પામવાના સ્વભાવવાળુ' છે. આ શરીર પણ ચેતનવંતું છે, તે શરીર પણ ચેતનવતુ છે. આ શરીર પણ છેદાઈને કરમાય છે, તે શરીર પણ છેદાઈને કરમાય છે આ શરીર પણ આહારથી વિકસેલુ' છે, તે શરીર પશુ આહારથી વિકસેલુ છે આ શરીર પણ અનિત્ય છે, તે શરીર પણ અનિત્ય છે. આ શરીર પશુ અશાશ્વત છે, તે શરીર પણ અશાશ્વત છે. આ શરીર પણ હાનિવૃદ્ધિ પામનારુ છે, તે શરીર પણ હાનિ વૃદ્ધિ પામનારુ છે. આ શરીર પણ ફેરફાર પામવાના સ્વભાવવાળું છે, તે શરીર પણ ફેરફાર પામવાના સ્વભાવવાળું છે.
ટિપ્પણી:અનિત્ય એટલે પ્રત્યેક ક્ષણે રૂપાંતર પામનાર, અને અશાશ્વત એટલે આ પ્રવાહમાં પણ કાયમ ન ટકનારું,
मूलम् एत्थ सत्थं समारंभमाणस्स इच्चेते आरंभाअपरिण्णाया भवति । पत्य सत्थं असमारंभमाणस्स इच्चेते आरंभा परिण्णाया भवन्ति । ते परिणाय मेहावी णेत्र सयं वणस्सइत्थं समारंभेज्जा, णेवण्णेहिं षणस्सइसत्थं समारंभावेङजा, णेवण्णे वणस्सइसत्यं समारंभ समणुभाणेज्जा । जस्सेते वणस्सइसत्य समारंभा परिणाया भवेति से પળિયાને તિવૈત્રિ | સૂo૬ ||
हु मुणी
અ:-અહીં વનસ્પતિકાય પર શસ્ત્રના પ્રયેાગ કરનારને આ પ્રમાણે અહિંસા કર્મની જાણકારી હોતી નથી. અહીં શસ્રાના પ્રત્યેાગ ન કરનારને આ પ્રમાણે આ હિસા કર્મોની જાણકારી હાય છે. તે સમજીને બુદ્ધિમાન પુરુષે જાતે વનસ્પતિ શસ્ત્રને પ્રયાગ ન જ કરવે ઘટે, અને અન્ય પાસે તે શસ્ત્રના પ્રયાગ કરાવવેા નહિ, તેમજ અન્ય વનસ્પતિ શસ્ત્રના પ્રયાગ કરતા હોય ત્યાં અનુતિ આપવી નહિં. જેને આ વનસ્પતિના ડુિસા કર્યાં જાણીતા છે તે ખરેખર કના સ્વરૂપને જાણકાર સુનિ છે, તેમ હું કહું છું,
ઇતિ પાંચમા ઉદ્દેશેા સમાપ્ત
Page #42
--------------------------------------------------------------------------
________________
૧૪
શસપરિજ્ઞાનામે પ્રથમ અધ્યાયને છઠ્ઠો ઉદ્દેશ
સિદ્ધાંત આચારાગજીમાં પ્રારંભમાં જ આગળના પ્રકરણમાં સૂકમ એકેન્દ્રિય જીની દયા સંબધે મુનિને આચાર અત્યંત સ્પષ્ટ રીતે વર્ણવવામાં આવ્યો છે. હિન્દુસ્થાનમાં કઈ પણ ગ્રન્થના તાત્પર્યને નિર્ણય કરતા આ નીચેની વસ્તુઓ જોવામાં આવે છે ?
(૧) પ્રારંભ, (૨) અંત, (૩) વારંવાર નિરૂપણું, (૪) અપૂર્વ અથવા અદ્દભુત નિરૂપણું, (૫) પરિણામ, (૬) અર્થવાદ અથવા ગ્રન્થનુ અલંકાર દ્વારા સ્તુતિ કરતું નિરૂપણ અને ( તારા સંગતિ. આ સાત વસ્તુ લક્ષમાં લઈને ગ્રન્થનો ભાવાર્થ નકકી કરવાની રીત છે. અહીં સિદ્ધાતમાં આરંભ અને અદ્ભુત નિરૂપણ તેમજ પરિણામ એ ત્રણ વસ્તુઓ સમ અહિંસાને પણ કરે છે.
उपसर्गो--संहारो, अभ्यासोऽपूर्वता फलम, अर्थवादो पपत्तिश्य, लिंगं तात्पर्य निर्णये।
આમ સૂક્ષ્મ જીવોની દયા ભગવાને દર્શાવ્યા પછી, હવે ત્રસકાય છની દયા તેઓ દર્શાવે છે.
मूलम्-से बेमि संतिमे तसा पाणा, तं जहा-अंडया, पोयया, जराउमा, रसया, संसेयया,
संमुच्छिमा, उब्मियया, उववाहया, एस संसारेत्ति पवुच्चइ मंदस्स अवियाणओ ॥ ७॥
અર્થ– તે હું કહું છું, આ ત્રસ પ્રાણીઓ છે, જેમ કે અંડજ જીવે, પિતજ જી, જરાયુજ જીવે
(ાળમાં જન્મતા), રસજ છે, પરસેવામાં જન્મતા જીવ, સંમૂછિમ જી, વનસ્પતિમાં જન્મનારા છો, અને દેવનારક ઔપપાતિક જીવે, આ (સ્થાવર અને ત્રસરૂપ) સંસારનું ક્ષેત્ર છે તે વિવેકશન્ય અજ્ઞાનીને માટે (પરિભ્રમણનું) ક્ષેત્ર છે.
भूलम्-निझाइत्ता पडिले हित्ता, पत्रेयं परिणियाण सम्वेसि पाणाणं, सव्वेसिं भूयाणं, सव्वेसिं
जीवाण, सम्वेसिं सत्ताणं, अस्सायं अपरिणिव्याणं महव्मयं दुक्खं ति बेमि ॥सू ४८|
અર્થ:- વિચાર કરીને, સૂક્ષ્મ નિરીક્ષણ કરીને, (કહી શકાય છે કે, પ્રત્યેક જીવને સુખ સમાધાન ઈષ્ટ
છે. સર્વ વિકલૈંદ્રિયોને, સર્વ વનસ્પતિજીને, સર્વ પંચેન્દ્રિજીને, અને સર્વ એકેન્દ્રિય જીને માટે અશાતા અને અસમાધાન મહાયરૂપ અને દુ ખકર છે, એમ હું કહું છું.
ટિપ્પણ-બધા ને અશાતા અને અસમાધાન ભયકારી અને દુઃખરૂપ છે. તે જાણ્યા પછી
જે આઠ પ્રકારના જીવે જણાવ્યા તેની ટૂંકી ઓળખાણ કરવી વાજબી થશે. ૧ ઈંડાંમાંથી ઉત્પન્ન થનાર ૫ખી વગેરે, ૨ થેલી અથવા પિતથી ઉત્પન થનાર હાથી વગેરે, ૩. જરાયુ અથવા એરમાથી ઉત્પન થનાર ગાય, ભેંસ, મનુષ્ય વગેરે, ૪, રસોમાં ઉત્પન્ન થનાર નાના કીડાઓ
Page #43
--------------------------------------------------------------------------
________________
૧૫
વગેરે, ૫. પરસેવાથી ઉત્પન્ન થનાર જુ, માંકડ વગેરે, . જતે ઉત્પન્ન થનાર સમૃછિમ જીવે, ૭. વનસ્પતિમાં ઉત્પન્ન થનાર કંથવા અને લીલા, રાતા જીવડાં વગેરે, ૮. દેવ અને નારક જેઓ શિયામાં કે કુંભમાં ઉત્પન્ન થાય છે એવા આ રીતે સંસારના જે સ્થાવર
અને ત્રસ દર્શાવ્યા છે. मृलम्-तमति पाणा पदिसो दिसासु र । तत्यतत्य पुढो पास आग परितावें ति, संति
પtri gaો રિસા . ક૬ - અર્થ –વિદિશાઓ અને દિશાઓમાં રહેલા છ ત્રાસ પામે છે ત્યાં ત્યાં હે શિષ્ય ! તું તેને જુદા
જીરા જે. (વિષયે અને સાથી) વ્યાકુળ જીવે બીજા જેને પરિતાપ આપે છે. જે * જુદા જુદા કાયને આશ્રય કરીને રહેલા છે. मूलम् लम्जमाणा पुढो पास, अणगारा मो ति एगे पषयमाणा, जमिणं विरूवल्वेहिं सत्थेहि
सप्तकायसमारभेणं उसकायसत्थं समारंभमाणा अण्णे अणेगरूवे पाणे विहिंसति ॥सू ५०॥ અર્થ-અહિંસક કર્મથી લજા પામનાર, અર્થાત તેને તજનારા મુનિઓને તુ જુદા કરીને જે. કેટલાક
શાયાદિ ભિક્ષુઓ, અમે સાધુએ છીએ, એમ બોલતા બોલતા જે આ વિધવિધ પ્રકારનાં શએ થી ત્રસકાયની હિંસા કરીને ત્રસકાંયનું શસ્ત્ર પ્રજીને બીજા અનેક પ્રકારના જીની હિસા કરે છે તે તેમના અકલ્યાણમાં પરિણમે છે).
मूलम्-तत्य खलु भगवया रिण्णा पवेइया। इमस्स चेव जीवियस्तै, परिवंदण माणणपूयणाए,
जाइमरण मोयणांए, दुक्खपडिघायहेडं, से सय मेव तसकाय सत्थ समारंभति, अण्णेहिं वा ' तसकाय सत्थं समारंभांवेइ, अण्णे वा तसकाय सत्थं समारंभमाणे समणु जाणइ तं से
अहियाए, तं से अवोहिए ॥ स. ५१॥
અર્થ તે બાબતમાં ખરેખર ભગવતે પરીક્ષા દર્શાવી છે. આ અસંયમી જીવના જ સત્કાર, સન્માન
અને ગૌરવને માટે, જન્મ–મરણથી છૂટવાને માટે, દુ અને પ્રતિકાર કરવા માટે, તે જાતે જ ત્રસકાચના અને પ્રયાગ કરે છે, અથવા બીજા પાસે ત્રસકાય અને પ્રગ કરાવે છે, અથવા બીજાઓ ત્રસકાય શસ્ત્રને પ્રવેગ કરે તેને અનુમોદે છે, તે તેમના અકલ્યાણ માટે
છે. તે તેમને માટે મિથ્યાત્વનું કારણ છે. मूलम-से तं संबुज्ममाणे आयाणीयं समुद्याय, सोच्चा भगघओ, अणगाराणं वा अंतिए इहमेगेसि
णायं भवति-एस खलु गंथे, एस खलु मोहे, एस खलु मारे, एस खलु विरए। इच्चत्थं गढिए लोप जमिणं विरूवस्वेहिं सत्थेहिं तसकायसमारंभेणं, तक्षकायसत्थं समारंभमाणे अण्णे अणेगरूवे पाणे विहिसइ ॥सू. ५२||
અર્થ –એ તે વસ્તુને સમજતે થકે સંયમ માર્ગને સ્વીકારીને, ભગવંતની પાસેથી સાંભળીને
અથવા ચક શુગારની પાસેથી રળીને કેટલાકને આ જગતમાં જ્ઞાન થાય છે કે, આ ખરેખર કમબધનું બીજ છે, એ ખરેખર મેહનું કારણનું કારણ છે, એ ખરેખર જન્મ-મરણનું
Page #44
--------------------------------------------------------------------------
________________
૬
કારણ એ ખરેખર નબંધનું કારણ છે. આ માખતમા લાલચુ અનેલું જગત છે. તેથી કરીને આ વિવિધ પ્રકારના શસ્ત્રથી ત્રસકાયનું હિંસાક્રમ કરીને ત્રસકાયના શસ્ત્રોને પ્રચાજતાં ખીજા અનેક પ્રકારના જીવેાની ડિસા કરે છે.
मूलम् - से बेमि अप्पेगे अच्चाए हणंति, अप्पेगे अजिणाए षहंति अप्पेगे मंसाए बहंति, अप्पेगे રોળિયાદ કરૢતિ, પË ઘચવા, પિત્તાપ, વત્તાપ, વિછાપ, પુચ્છાપથારાપ, સિગાપ, વિશાળાપ, અંતર, વાઢાર, યાપ, દ્દાદ્દીપ, nigr, કૃમિનાપ, સાપ, અળરાપ, अप्पेगे हिंसिसु मे त्ति वा वहति अप्पेगे हिंसति मे प्ति वा बहंति अप्पेगे हिंसिंस्संति મેત્તિ યા છત્યંતિ 1ાર્કી
"
અર્થ: હું એમ કહું છુ કે, કેટલાક (મનુષ્યેા) દેવ, ગુરુ, પૂજનીય વગેરેની અર્ચા અર્થાત્ પૂજા કરવા માટે જીવેની હિંસા કરે છે, કેટલાક ચામડા માટે જીવાને હણે છે, કેટલાક માંસને માટે જીવાને હણે ઇં, કેટલાક લેાહીને માટે તેમને વધ કરે છે. એ જ પ્રમાણે હૃદયને માટે, વિત્તને માટે, ચરખીને માટે, પીછાએને માટે, પૂંછડાંએ ને માટે, વાળને માટે, શીંગડાંને માટે, વાંકાંસુકા શીંગડાં માટે, તેને માટે, દાઢાને માટે, નખાને માટે, નસાને માટે, હાડકાંએ માટે, અને હાડકાની મિજાએ માટે, પ્રત્યેાજન માટે, વિના પ્રત્યેાજને, કેટલાક મને આણે હુણ્યેા હતેા તે બુદ્ધિએ તેના વધ કરે છે, કેટલાક આ મને હણી નાખશે એમ વિચારીને વધ કરે છે
ટિપ્પણી —હિંસાના કારણ તરીકે ભગવતે આ મસયમી જીવનુ પાષણ અને ગૌરવ કસેસટી તરીકે ખતાવ્યાં હતા, એ અસંયમી જીવનના પાણુના પ્રકારા ઉપરના સૂત્રમાં વિગત દર્શાવીને મતાન્યા છે. અહીં પૂજન માટે થતી હિંસાને આરંભમા જ જણાવી છે એ વિચારવા ચેાગ્ય છે.
मूलम् - एत्थ सत्य समारंभमाणस्स इच्चेने आरभा अपरिण्णाया भवंति । एत्थ सत्थं असमारंभमाणस्त इच्चेते आरंभा परिण्णाया भवंति । सृ. ५४ ||
અર્થ –આ જીવહિંસા ખાખતમા શસ્રને પ્રવેગ કરનારને આ કર્માં હિ સક છે એવી જાણુકારી હોતી નથી. આ ખાખતમાં શસ્રના પ્રયાગ ન કરનારને આ પ્રમાણેના અહિંસક કર્મીની જાણકારી હાય છે.
मूलम् - तं परिण्णाय मेहाची व लयं तसकायलत्थं समारंभेजा, णेषण्णेहि तसकायसत्थं समारंभावेजा, जेवणे तसकायसत्यं समारंभंते समणुजाणेज्जा, जस्सेते तसकाय सत्थसमारंभा परिणाया भवति से हु मुणी परिण्णायकम्मे ति बेमि ॥ ५५ ॥
અથ –તે જાણીને બુદ્ધિમાન પુરુષે ન તે
જાતે ત્રસકાયના શસ્રને પ્રચેગ કરવા, ન તા ખીજાએ પાસે ત્રસકાય શસ્ત્રના પ્રયાગ કરાવવા અને ન તા અન્ય કેાઇ ત્રસકાય શસ્ત્રના પ્રયાગ કરતા હોય તેને અનુમેાદન આપવુ. જે મનુષ્યને આ ત્રસકાયના આરંભેની જાણકારી હાય છે તે ખરેખર કર્મીના સ્વરૂપને જાણકાર મુનિ છે, એમ હું કહુ છુ,
કૃતિ છઠ્ઠો ઉદ્દેશે સમાપ્ત
Page #45
--------------------------------------------------------------------------
________________
'
' ' ,
' શસ્ત્રપરિઝા નામના પ્રથમ અધ્યયનને સપ્તમ ઉદેશક. '
વયનને સપ્તમ ઉદેશક. '
,
વાયુકાયની અહિંસા કેમથી તે અગ્નિકાયની પછી આવતી હતી, છતાં વાયુની હિંસા ઊંચી ભૂમિકામાં પણ સર્વથા પરિહરી શકાતી નથી. વળી વાયુનું સ્વરૂપ સૂક્ષ્મ છે, તેથી વાયુકાયને સમજાવવાનું અહીં પસંદ કરવામાં આવ્યું છે.
मूलम्-पहू एजस्त दुगुंछणार आयकदंली महियं ति णच्चा, जे अझत्थं जाणइ से बहिया
जाणइ, जे बहिया जाणइ से अज्झत्थं जाणा, एयं तुलमन्नेसि, ह संतिगया दविया । णायकखंति जीविउ ।। सू ५६ ।। અર્થ-વાયુકાયની હિસાથી નિવૃત્ત થવાને સમર્થતેના દુખને જેનાર તે આરંભ અકલ્યાણકર
' છે, એમ જાણે છે તે મુનિ આંતરિક આત્માને જાણે છે, તે બહારના જીવ–અજીવને જાણે છે. ' જે બહારના જીવ-જીવને જાણે છે, તે આત્માને જાણે છે. આ સુખદુખ અંદર અને બહાર : સમતુલ છે. અહીં નિગ્રંથ શાસનમાં શાંતિમાં મગ્ન સુયોગ્ય મુનિએ અસંયમી જીવનની
અભિલાષા કરતા નથી
मूलंम्-लजमाणा पुढो पास, अणगारा पो ति एगे पषयमाणा, जमिणं विरूवरुवेहि सत्यहि
घाउकम्मसमारभेणं बाउसत्थं समारंभमाणे अण्णे अणेगरूवे पाणे विहिसइ ।। स्व. ५७ ।।
અર્થ – (આ વાયુકાયને આંરભથી) શરમાતા (સંકેચાતા) મુનિઓને તે જુદા પાડીને જે- કેટલાક - અમે અણગાર છીએ એમ કહેનાર જેઓ આ વિધવિધ પ્રકારના શસ્ત્રથી વાયુકાયની હિંસા
કરીને વાયુકાયના શાસ્ત્રને પ્રજીને બીજા અનેક પ્રકારનાં પ્રાણીઓની હિંસા કરે છે.
मूलम्-तत्थ खलु भगवया परिण्णा पधेइया। इमस्त चेव जीवियस्त, परिवंदणमाणणप्यणाए,
जाइमरणमोयणाए, दुल्खपडिघार हेडं, से सय मेव वाउसत्थं समारंभति, अण्णेहिं या वाउसत्थं समारंभावेह, अण्णेषा घाउक्षत्थं समारंभंते समणु जाणइ, ते से अहियाए, तं से अबोहिए ॥ सू ५८।
અર્થ-તે બાબતમાં ભગવંતે ખરેખર પરીક્ષા ફરમાવી છે કે આ અસંયમી જીવનનાં જ સત્કાર,
સન્માન અને ગૌરવને માટે, જન્મ-મરણથી છૂટવાની બુદ્ધિએ, દુ અને પ્રતિકાર કરવાને માટે, તે જાતે જ વાયુશસ્ત્રનો પ્રયોગ કરે છે. બીજાઓ દ્વારા વાયુશાસ્ત્રને પ્રવેગ કરાવે છે, અથવા બીજા વાયુશાસ્ત્રને પ્રવેગ કરતા હોય ત્યા અનમેદન આપે છે. તે તેમના અકલ્યાણને માટે છે અને તે તેમના મિથ્યાત્વનું કારણ છે.
मूलम्-से तं संबुज्झमाणे आयाणीयं समुट्ठाय, सोचा खलु भगवओ, अणगाणं वा अंतिए इदमेगेति
णायं भवति एप्त खलु गंथे, एल खलु मोहे, एम खलु मारे, एस खलु णिरए। इच्चत्थं गढिए लोए जमिणं विरूवरूवेहिं सत्थेहिं पाउकम्मसमारंभेण, वाइसत्थं समारंभमाणे अण्णे अणेगावे पाणे विहिंसइ ॥ सू. ५९ ।।
Page #46
--------------------------------------------------------------------------
________________
૧૮
અ:-તે, તે વસ્તુના મેધ પામીને, સયાને સ્વીકારીને, ખરેખર ભગવાન પાસેથી સાંભળીને અથવા તે ભગવંતના અણુગારા પાસેથી સાંભળીને આ જગતમાં કેટલાકને જાણકારી થાય છે કે આ વાયુકાયની હિંસા એ ખરેખર અષ્ટકમ નું ખીજ છે, એ ખરેખર મેાહનુ' કારણ છે, એ ખરેખર જન્મ-મરણનુ કારણ છે, એ ખરેખર નરક ધનુ કારણ છે. એ પ્રમાણે આ ખામતમાં સ સારના જીવા આસક્ત થઈને આ વિધવિધ પ્રકારના શસ્ત્રથી વાયુ સંબધે હિંસક કથી વાયુશસ્ત્રના પ્રયાગ કરતા ખીજા અનેક પ્રકારના જીવાની હિંસા કરે છે.
मूलम् - से बेमि संति संपाइमा पाणा आहच्च संपयंति य । फरितं च खलु पृट्ठा पगे संघायमाषजन्ति, जे तत्थ संघायमा मज्जति ते तत्थ परियाविज्जंति, जे तत्थ परियाविज्जति से તત્ત્વ કાર્યંતિ! જૂ ૬૦ ||
અપ-તે હું કહું છું. ઊડીને પડનારા જીવે છે તે એકાએક આવી પડે છે. કેટલાક સ્પર્શ પામેલા ખરેખર સઘાત પામે છે અર્થાત્ એકત્રિત થાય છે જે જીવા ત્યા સધાત પામે છે તે જીવા ત્યાં સ`કુચિતપણાને પામે છે. અને આ રીતે સકોચ અથવા તે મૂર્છા જે જીવા પામે છે તે જીવા મૃત્યુ પામે છે.
मूम् - पत्थ सत्थं समारंभमाणस्त इच्चेते आरंभा अपरिण्णाया भवंति । एत्थ सत्थं असमारंभमाणस्स इच्चेते आरंभा परिण्णाया भवंति ॥ स. ६१ ॥
અર્થ :—આ ખમતમાં શસના પ્રચાગ કરનારને આ પ્રમાણે આ આરંભેની જાણ હોતી નથી. આ ખાખતમા શસ્ત્રના આરભ તજનારાને આ પ્રમાણે અહિંસા કર્મોની જાણકારી હોય છે. मूलम्-त परिणाय मेहावी णेष सयं वाउसत्थं समारभेज्जा, णेषण्णेहिं वाउसत्यं समारंभावेजा, षण्णे वाउसत्यं समारंभंते समणुजाणेज्जा, जस्ते ते बाउलत्थसमारंभा परिण्णाया भवन्ति से हु मुणी परिण्णायकम्मे ति बेमि ॥ ख. ६२ ॥
અ:”તે જાણીને બુદ્ધિમાન પુરુષે વાયુશસ્ત્રના પ્રચાગ કરવે વાયુશસ્ત્રના પ્રત્યેાગ કરાવવે નહિ, તેમજ વાયુશસ્ત્રના પ્રયાગ નહિ. જેને આ વાયુકાયના હિંસક કર્માં જાણીતા હોય છે તે જાણકાર મુનિ છે, એમ હુ કહુ છુ.
નહિ, તેમજ બીજાએ પાસે કરનાર અન્યને અનુમાવે ખરેખર કર્મીના સ્વરૂપને
मूलम् - एत्थ वि जाणे उषादीयमाणा जे आयारे नसत, आरंभमाणा दिणयं वयंति छंशेषणीया અસ્ત્રોથળા, દ્વારમલત્રા પત્તિ સં↑ ૫ ૢ • ૩
અર્થ :-અહિ વાયુકાયના વિષયસા પણ ( આરંભ કરનારાઓને) કને બાધનારા તરીકે હે શિષ્ય તુ જાણુ. જે ભગવ'તના કહેલા આચારમા પ્રમુદિત નથી થતા, તેઓ આરંભ કરવા છતા પેાતાને વિનયવાળા ગણે છે. સ્વચ્છ ંદથી વર્તન કરનારા અને વિષ્ણેામાં સૂચ્છિત થયેલા આરંભ કર્મોમાં આસક્ત થયેલા તેઓ કમ થી લેપાય છે,
Page #47
--------------------------------------------------------------------------
________________
૧૯ मूलम् - से वसुमं सबस मण्णागयपण्णाणेणं अप्पाणेणं अकरणिजं पावं कम्मं णो अण्णेति ॥ ६४॥ |
અર્થ :-તે જ સંપત્તિવાન છે, ( જ્ઞાન દન ચારિત્રરૂપ સ`પત્તિ ) જે ખધા પદાર્થોના વિજ્ઞાનવાળા આત્માના સાધન વડે ન કરવા ચેાગ્ય એવા પાપ કર્માંને શેાધતા નથી. ( કરવા ઈચ્છતા નથી,
मूलम् तं परिण्णाय मेहावी णेव सयं छज्जीवनिकाय सत्थं समारंभेज्जा, नेत्रपणे छज्जीवनिकायसत्यं ममारंभावेज्जा, षण्णे छज्जीवनिकाय सत्थं समारंभन्ते लमणुताणेज्जा । मस्से ते छज्जीय निकाय सत्थसमारंभा परिणाया भवंति से हु मुणी परिण्णायकम्मे त्ति નેમિ સ્ક્રૂ. ૬% l
અર્થ :-તે જાણીને બુદ્ધિમાન પુરુષે જાતે છ જીવનિકાયા પ્રત્યે શસ્ત્રના પ્રયાગ કરવે નહિ, તેમજ ખીજાએ દ્વારા છ કાયશસ્ત્રને આરબ કરાવવે! નહિ, તેમજ બીજે છ કાયશસ્ત્રના આર’ભ કરતા હોય ત્યાં અનુમેાદના આપવી નહિ, જેને આ છ કાયજીવના શસ્ત્ર દ્વારા આર ભ કર્મીની જાણકારી છે તે ખરેખર કનુ સ્વરૂપ જાણુનારા મુનિ છે, એમ હુ કહું છું.
પ્રથમ અધ્યયનના સાતમેા ઉદ્દેશ સમાપ્ત
શસ્ત્ર પરિજ્ઞાનામનુ પહેલુ અધ્યયન પૂરું થયું
લેાકવિજય નામના ખીજા અધ્યયનના પહેલે ઉદ્દેશે
પ્રથમ અધ્યયનમાં છ કાય જીવની રક્ષા કરવાના ઉપદેશ અપાચે છે. સાધનાનું પહેલુ પગથિયુ અહિંસા છે એ નિરૂપણ કર્યાં પછી મુનિએ ખીજા કયા કયા ગુણ્ણા કેળવવા જોઇએ તેનુ આ અધ્યયનમાં નિરૂપણુ કરવામા આવે છે લેાક એટલે સસાર, આ સૌંસારને વિજય કઈ રીતે થાય તેનુ નિરૂપણ કરતાં મેહક્ષયને માટે જરૂરી એવા ચુણા મહી બતાવવામાં આવે છે. આ રીતે આ અધ્યયનમાં દ્રવ્યયા નિરૂપ્યા પછી ક્રમપ્રાપ્ત ભાવયાનુ` પ્રતિપાદન કરવામાં આવે છે
मूलम् - जे गुणे से मुलट्ठाणे, जे मुलट्ठाणे से गुणे । इति से गुणट्ठा महता परियावेणं बसे मत्ते, સંજ્ઞા .-માયા મૈં, વિશા મે, માઁ મે, મળી મે, મન્ના સે, પુત્તા છે, ઘૂચા એક મુદ્દા મે, खद्दि-लयण-संगथ-संधुयो मे, विविन्तोन्गरण परियट्टणमोयणच्छायणं मे इच्वत्थं गढिए હોપ યજ્ઞ પ્રમત્તે । સ્ત્ર. ૬૬ ॥
અર્થ :-જે શબ્દાદિક વિષચે છે તે સંસારવૃદ્ધિનુ મૂળ કારણ છે, અને જે સૌંસારવૃદ્ધિતુ મૂળ કારણુ છે તે શખ્વાદિષ્ટ વિષયેા પ્રત્યેની વાસના છે. એટલે તે વિષયાને ઇચ્છનાર પ્રમાદી પુરુષ ભારે સંતાપસહિત ગ્રહવાસમાં વસે છે. જેમકે :-મારી માતા, મારા પિતા, બારે લાઈ, મારી મહેન, મારી પત્ની, મારા પુત્રા, મારી દીકરીએ, મારી પુત્રવધૂએ, મારા મિત્ર, વજન,
Page #48
--------------------------------------------------------------------------
________________
સાથી અને પરિચિતે, મારાં જુદાં જુદાં સાધને, મારે વિનિમય (વેપારમાં રોકાયેલ મૂડી, મારા ખાદ્યપદાર્થો, મારાં વસ્ત્રો, આને માટે તૃણાવંત જી પ્રમાદી થઈને ગૃહવાસમાં
मुलम्-अहो य रामओ य परियप्पमाणे, कालाकालसमुट्ठाई, संतोगट्ठी, अट्ठ लोभी, आलुपे
लहसाकारे विणि विट्ठचित्ते एत्य सत्शे पुणो पुणो ॥ सु. ६७ ॥
અર્થ:-દિવસે અને રાત્રે સંતાપ પામને, સમયે કે અયોગ્ય સમયે પરિશ્રમ કરતે, લાભને ઈચ્છનારે,
(અથવા સંગે મળેલ પુત્ર-કલત્રમાં આસકત થયેલ) ધનને લાલચુ, ગમે તે રીતે પસ તફડાવનાર અને એકાએક વિચારહિત કાર્યો કરનાર, ધનલાભમાં જેનું ચિત્ત લાગેલું છે એ એ, આ જ પ્રત્યે વારંવાર શસ્ત્ર પ્રયોગ કરે છે.
मूलम-अप्पं च खलु आउयं इहमेगेमि माणशाणं, तंजहा-तोयपरिणाणेहिं परिहायमाणेहिं,
કguruળેf vfzમાળે, વારિdજા રિલ્લા માળ, afvજાળદિ परिहायमाणेडि, फासपरिणाणेहि परिहायमाहि अभिकंतं च खलु वयं संपेहाए तो તે પુજા કૃપાવં ઇ૬ | ઝૂ. ૬૮ |
અર્થ –આ વિશ્વમાં કેટલાક મનુષ્યનું ખરેખર અલ્પ આયુષ્ય હોય છે, તે આ પ્રમાણે જણાય છે:
શ્રોત્રેન્દ્રિયનું વિજ્ઞાન ઓછું થતાં, ચક્ષુઈન્દ્રિયનું વિજ્ઞાન ઓછું થતાં, ઘ્રાણેન્દ્રિયનું અથવા નાસિક નું વિજ્ઞાન ઓછુ થતા સેન્દ્રિય અથવા જીનનું રિઝન ઓછુ થતા સ્પર્શ ઈદ્રિયનુ વિજ્ઞાન ઓછું થતાં, પિતાની અવસ્થાન આક્રમણ પામેલી એવી ખરેખર દેખીને, તે સમયે તે જીવને કેટલીકવાર મૂઢપણુ ઉત્પન્ન કરે છે.
मूलम्-जेहिं वा सद्धिं संपसति ते वि णं एगया णियगा पुत्रं परिषयंति । सो था ते णियगे
पच्छा परिचयेज्जा। नालं ते तब ताणाए या, सरणाए था। तुमंपि तेसि नालं ताणाए
वा, सरणाए था। से ण ह साए, ण किड्ढाए, ण रतीए, ण विभूस्ताए ॥ स ६९ ।। અર્થ અથવા જેમની સાથે તે વૃદ્ધ થયેલો માણસ) રહે છે તેઓ-તેના સગાં પણ કયારેક પહેલાં
તેની નિદા કરે છે. પછીથી તે સગાએ ની નિંદા કરે છે જીવતારા રક્ષણ માટે અને તને શરણ આપવા માટે તેઓ સમર્થ નથી, તું પણ તેમને રક્ષણ આપવા માટે કે શરણ આપવા માટે સમર્થ નથી. તે વૃદ્ધજન હાસ્યને માટે, ગમતને માટે, મેજમઝાને માટે અને શણગારને માટે લાયક રહેતો નથી.
मृलम्-इच्चेवं समुट्ठिप अहो विहाराप अन्तरं च खलु इमं संपेझाए घीरे मुहुत्तमवि पो पमायए ।
પર રતિ નવ વા | સૂં ૭૦ |
Page #49
--------------------------------------------------------------------------
________________
અર્થ-આ પ્રકારે સાવધાન થઈને સંયમગ્રહણ માટે ખરેખર આ સંધિસમય છે, એમ. ખરેખર
વિચારીને બુદ્ધિમાન પુરુષ શેડ વરને પણ પ્રમાદ કરે નહિ. અને વિચારે છે કે) ઉમ્મર
ચાલી જાય છે અને યૌવન ચાલ્યું જાય છે. मुलम् -जीविए जे पमत्ता, से ना, छेत्ता, भेत्ता, लुपित्त', विलुपित्ता, उद्दपित्ता, उत्तासइसा
મારું પરિણાિિર મuTHI || . ૭૨ | અર્થ:-સંયમી જીવનની બાબતમાં જે પ્રમાદી છે, તે આ વિશ્વમાં “હું કેઈએ ન કરેલું કરીશ”
એમ માનો છોને હણનાર બને છે, છેદનાર બને છે, ભેદનાર બને છે, આંચકી લેનાર , બને છે, લુંટી લેનાર બને છે, પ્રાણનાશ કરનારે બને છે અને જેને ત્રાસ આપનારે
*- બને છે.
मूलम्-जेहिं या सद्धि संबसा ते वा णं एगया नियगा तं पुब्धि पोसेन्ति, तो धा ते णियगे - पच्छा पोसिज्जा, नालं ते तव ताणाए पा सरणाए वा, तुमंपि तेति नालं ताणाए था,
સરદg a | હર ||
અર્થ કેટલીકવાર જેમની સાથે તે જીવ વસે છે તે સ્વજન પહેલાં તેનુ પિષણ કરે છે, અને તે પણ * પછીથી તેમનું પિષણ કરે છે પણ હે જીવ! તે પાકે તારા રક્ષણ માટે કે તને શરણ
આપવાને માટે સમર્થ નથી, ને તું પણ તેમના રક્ષણ માટે અને એમને શરણ આપવા માટે સમર્થ નથી
मुलम्-उपाइयसेसेण पा संनिहिसंनियो किन्नर, इहमेगेनि असंजयाणं भोदणाए, तो से
- પાયા સમુદાય સમુદgન્નતિ / સ. ૭રૂ II અર્થ:-આ વિશ્વમાં કેટલાક અસંયમી ગૃહસ્થના ઉપગને માટે, ઉપભેગ કરતાં જે બચેલી
સંપત્તિ હોય તેને બચાવીને એકઠી કરવામાં આવે છે. કેટલીકવાર તે પછીથી તેને રેગના ઉપદ્ર (શરીરમાં) ઉત્પન્ન થાય છે.
मुलम्-जेहिं या सद्धिं संघसा ते वा णं गया णियगा तं पुधि परिहरंति, सो वा ते णियगे
पच्छा परिहरेजा, नालं ते तब ताणाए या, सरणाए था, तुमंपि, तेसिं नालं ताणाए वा a rg વા . ૭૪ ]
અર્થ -કેટલીકવાર જેમની સાથે તે રહે છે તે સ્વજને પહેલા તેને તજી દે છે, તે પણ પછીથી તે - સ્વજનોને તજી દે છે. હે જીવ! તેઓ તારા રક્ષણ માટે અથવા તો તને શરણ આપવા માટે
સમર્થ નથી. તું પણ તેમનું રક્ષણ કરવા માટે કે તેમને શરણ આપવા માટે સમર્થ નથી. मुलम्-एवं जाणि-तु दुक्खं पत्ते सायं, अणभिक्कं तं च खलु वयं संपेहाए खणं जाणाहि पंडिए
Page #50
--------------------------------------------------------------------------
________________
અર્થ –એ પ્રમાણે પ્રત્યેક પ્રાણીને થતું દુખ અને શાતા જાણીને જે ઉંમર પર ઘડપણનું) ક્રમ
થયુ નથી તેને ખરેખર વિચાર કરીને હે પંડિતપુરુષ, તુ ચગ્ય અવસરને જાણી લે. ટિપણી આ સૂત્ર મનુષ્યજન્મમાં પણ સુવર્ણ સંધિને કાળ કયે છે તે દર્શાવે છે. વિચારની
પરિપકવતા થાય અને જો તેમજ રોગોએ આક્રમણ કરીને ગઢ ઘેરી લીધે ન હોય તે સમય મેહશત્રુને જીતવા માટે સારામાં સારો છે. સરખા •
જાધા-રાઝાયંસ જીરુ વાઘાઈ જ છgs, જ્ઞાતિવા જ જ્ઞાતિ વાદ : ભારે અર્થ-જ્યા સુધી જરા પીડા આપતી થઈ નથી, જયાં સુધી રોગ વધ્યા નથી, જ્યાં સુધી ઈદ્રિયો
પિતાની શકિત તજી ગઈ નથી, ત્યા સુધી માણસે ધર્મનું આચરણ કરી લેવું જોઈએ. ફુરજૂ-જs auf Mirr rrrrr, નેત્તfor agfor, groform arરિણા,
जीपरिणाणा अपरिहीणा, फरिसपरिण्णाणा अपरिहीणा इच्चेएहिं विरुपरहिं पण्णाणेहिं अपरिहीणेहिं आयट्ठ ममं समणुषासिन्जासि त्ति बेमि ।। सू. ७६ ॥
અર્થ-જ્યાં સુધી શ્રોત્રેન્દ્રિયનું જ્ઞાન મંદ થયું નથી, ચક્ષુઇન્દ્રિયનું જ્ઞાન મંદ થયું નથી, ઘણેન્દ્રિયનું
જ્ઞાન મંદ થયું નથી, જીહા ઈન્દ્રિયનું જ્ઞાન મંદ થયું નથી, સ્પર્શ ઇન્દ્રિયનું જ્ઞાન મંદ થયું નથી, એ પ્રમાણે આ વિધવિધ જ્ઞાનશકિતએ મંદ થઈ નથી ત્યાં સુધીમાં પુરુષે આત્માને માટે (મોક્ષને માટે સારી રીતે સાધના કરી લેવી જોઈએ, એમ હું કહું છું
ટિપ્પણું –અહીં “મgવાણિજ્ઞાણિ એ શબ્દ બહુ મહત્વનું છે. અર્થાત્ સારી રીતે, પ્રમાદ
રહિતપણે અg-એટલે સતપણે અને વિજ્ઞાતિ એટલે ભલી ભાવનાથી ચિત્તને પ્રભાવિત કરી લેજે. અહીં એક તરફથી આરોગ્ય ને યૌવન રહેવ થી પૂન્યબળની અપેક્ષા છે અને બીજી તરફથી વિરાગ્યને માટે અભ્યાસની અને અપ્રમાદની અપેક્ષા છે.
ઈતિ પ્રથમ ઉદેશ સમાપ્ત લોકવિજયનામે બીજા અધ્યયનનો બીજો ઉદ્દેશક
આ અધ્યયનના પ્રથમ ઉદ્દેશકમાં પુરુષે માત, પિતા, પુત્ર, કલત્ર, અને સ્થાવર-જંગમ સંપત્તિ અને તેને વેપાર તજીને સંયમાચરણ કરવાની બાબત નિરૂપવામાં આવી છે આ ઉદ્દેશકમાં તે બાબતમાં નડતા વિનાની વિચારણા કરવામાં આવી છે. કયારેક ભય નડે છે, ક્યારેક અરૂચિ નડે છે, કયારેક પિતાની અશ્રદ્ધા અથવા તે અલ્પકાયની કે લાલચ નડે છે, કયારેક આરંભ કરવાની જૂની ટેવને લીધે પુરુષમાં સયમમાંથી પતિતપણું આવે છે. આ વિદનોને ટાળીને જાગૃત રહેવાને ઉપદેશ આ બીજા ઉ દેશમાં અપાવે છે.
मुलम् बरई आउट्टे से मेहावी, खणंसि मुक्के ॥ स. ७७ ॥
Page #51
--------------------------------------------------------------------------
________________
અર્થ જે બુદ્ધિમાન પુરુષ સંયમ સંબંધે અરતિ અથવા ખેદ દૂર કરે છે, (અર્થાત પ ચાચાર
વિષયમાં જે મેહને કારણે અરુચિ ઉત્પન્ન થાય છે તેને દૂર કરે છે, તે પુરુષ એક ક્ષણમાં
(૯૫ કાલમા) મુક્ત થાય છે. मुलम्-अणाणाए पुट्टावि एणे नियटुंति मंदा मोहेण पाउडा ।। सू. ७८ ॥ અર્થ આજ્ઞાથી વિપરીત વર્તનને સ્પર્શ થતાં પણ કેટલાક મદ પુરુષો મોહથી ઘેરાઈને સંયમથી - વિમુખ થાય છે. मुलम्-अपरिग्गहा भविस्तामो समुट्ठाये लद्धे कामे अभिगाहइ, अणाण ए मुणिणो पडिलेहंति • इत्थ मोहे. पुणो पुणो सण्णा णो हव्याए णो पाराए ।। सू ७२ ।
અર્થ -અમે અપરિગ્રહી બનીશું, એમ વિચારી સંયમ સ્વીકારીને શ્રવણ બનેલ ચંચળ-ચિત્ત પુરૂષ
મળેલા કામ-ભેગેને સ્વીકારી લે છે, અને આજ્ઞાની બહાર ગયેલા તેઓ (નવા કામભેગને શેધે છે) આ બાબતમાં મેહમાં વારંવાર ખુંચેલાઓ ન તે આ કાઠે રહે છે કે ન તે
પેલે પાર પહેચે છે. मुहम् विमुत्ता हु ते जणा जे जणा पारगामिणो, लोभमलीभेण दुगुंछमाणे लद्धे कामे मामिगाहा।
विणावि लोभ निक्खम्म एस अफम्मे जाणइ पासह । पडिलेहाए णायकंखइ; एस अणगारे
ત્તિ પુજા !! સ્ત્ર. ૮૦ || અર્થ -જે પુરુષો લોભને અર્થાત કલાને ઓળંગી ગયા છે, તે પુરુષો જીવનમુકત છે. તે પુરુષે
વૈરાગ્યના બળે લોભને દૂર કરતાં કરતાં પ્રાપ્ત થયેલા વિષને ગ્રડણ કરતા નથી. અથવા (કેટલાક) લોભ રહિતપણે સંયમ લઈને કર્મ રહિત બને છે, તે અકર્મ પુરુષ જ્ઞાન અને દર્શન પ્રગટાવે છે. વિચાર કરીને જે (પદ્રવ્યોને) વાચ્છો નથી તે અણગાર છે. શમ
કહેવાય છે. मलम्-अहो य राओ परितप्पमाणे, कालाकालसमुदाई, संजोगट्ठी, भट्ठालोभी, आलुपे सहसाकारे
विणि विटुचित्ते पत्थ सत्थं पुणो पुणो । सू ८ ॥
અર્થ –દિવસે અને રાત્રે સંતાપ પામનારે, એગ્ય સમયે અને અયોગ્ય સમયે (ધન લાભ માટે )
તત્પર રહેનારે, મળેલ સગાને ટકાવવા ઇચ્છનારો (અથવા નવા સંગને મેળવવા ઈચ્છન રે) ધનને લેભી અન્યનું ધન તફડાવનારો, વિચાર્યા વિના કામ કરનારે અને વિષયે માં આસક્ત ચિત્તવાળો મનુષ્ય વારંવાર છ કાય જીવો પ્રત્યે શસ્ત્રને પ્રચાર કરે છે.
मूलम-से आयवले, से नाइबले, से सरणवले से मित्तले, से पिच्चरले, से देववले,
से गयषले, से चोरबले, से अतिहिले, मे किषिणवले, से समणवले, इच्चे विरूबरूवेहि कन्जेहिं दंडसमायाणं संपेहाए भया जइ, पावमुक्खुधि मन्नमाणे अदुवा સાસંવા બ્રુિ. ૮ ||
Page #52
--------------------------------------------------------------------------
________________
અર્થ તે પુરુષ પિતાનાં શરીરના બળને માટે, (પઢિય આદિક જીને દડ દ્વારા હણે છે)
જ્ઞાતિ જનોનું બળ મને વધે એ હેતુએ, સ્વજનનું બળ મને વધે એ હેતુઓ મિત્રોનું બળ મને વધે એ હેતુએ પલકમાં મને પૂન્ય બળથી સુખ થાય એ હેતુએ, દેવો તેમના બળથી મને સહાય કરે એ હેતુએ, રાજા મારા પર સ તુષ્ટ રહે એ હેતુએ, ચેરે મને ભાગ આપે એ હેતુએ, અતિથિઓ મને સહાયકારી નીવડશે એ હેતુએ, ભિખારીઓને દેતા મને
પૂન્ય થશે એ હેતુએ, ( સગ્રંથ) શ્રમણોનું બળ વધે એ હેતુએ, એમ આ વિધવિધ કાર્યોને '' માટે, ભયને કારણે વિચાર કરીને (અસંયમી જીવ દ્વારા) દડને પ્રયોગ કરવામાં આવે છે.
અથવા તો તે એમ માને છે કે આ ક્રિયાથી પાપોથી મારે છુટકારો થશે, એ બુદ્ધિએ
અથવા તે કઈ પદાર્થની આશાએ તે છ કાય છે પ્રત્યે દંડનો પ્રયોગ કરે છે :ટિપ્પણું :–અસંયમી જીવે અનેક હેતુએ સ્થાવર તેમજ ત્રસજીવોની હિંસા કરે છે તેને અહીં
નિષેધ કરવામાં આવ્યો છે. હેતુઓ બતાવતાં પરલોકની વાત, પાપ-મેક્ષની વાત તેમજ શ્રમણભક્તિની વાત તેમજ અન્ય પદાર્થો મેળવવાની વાત આવે છે તે એ બતાવે છે કે ધર્મને હેતુએ પણ કેઈ એકેન્દ્રિય આદિ જીવની હિંસા કરે તે તે ભગવંતની આજ્ઞાની બહાર રહે છે. સામાન્ય રીતે અલ્પ હિંસાના અનુષ્ઠાને ન્યાયી ઠરાવવા એમ કહેવામાં આવે છે કે આચારાગજી સાધુનો અધિકાર જણાવે છે. અહીં તે સ્પષ્ટ રીતે અજ્ઞાની અસંયમી જીવનું ચિત્ર દેરીને ધર્મ સંબંધે પણ હિંસા પ્રવૃતિ મિથ્યાત્વજન્ય છે, એર્મ બતાવ્યું છે, તે પછી દેશ સંયમી શ્રાવકેની તે શી વાત કરવી!
भूकम्-तं परिण्णाय मेहावी नेष सयं एएहिं कजेहिं दंडं समारंभिजा, नेव अन्नं एएहिं कज्जेहिं
दंड समारंभाविजा, एपहिं कजेहिं दंडं समारंभंतेवि अन्ने न समणुजाणिज्जा, एष मग्गे
आरिपदि पवेइए, महेत्थ कुसले मोवलिंपिज्जासि ति वेमि ।। सू. ८३॥ અર્થ તે બાબત સમજીને બુદ્ધિમાન પુરુષે આ કાર્યોને માટે જે પ્રત્યે દંડનો પ્રયોગ કરે
નહિ, અન્યની પાસે દંડનો પ્રયોગ કરાવવું નહિ, અને બીજાએ દંડને પ્રવેગ કરતા હોય તે તેમને અનુમતિ આપવી નહિ આ માર્ગ આર્યોએ દર્શાવ્યો છે. જેથી કરીને આ બાબતમાં કુશલ પુરુષ અવલેપ પામે નહિ, એમ હું કહું છું.
એ પ્રમાણે બીજા અધ્યયનને બીજો ઉદેશે પૂર્ણ થયે
લેકવિજય નામના બીજા અધ્યયનનો ત્રીજો ઉદ્દેશક આગળના બે ઉદ્દેશકમાં સંયમના વિદનો મેહ અને કષાય જીતવા માટેનાં સાધન દર્શાવ્યા છે. બીજા ઉદ્દેશકમાં લેભ કષાય સંયમમાં કેવી રીતે અરુચિ જન્માવે છે તે દર્શાવ્યું. આ અધ્યયનમાં માન કષાયની અનિષ્ટતા દેખાડવામાં આવે છે, એટલે કષા ને ઉપશમાવીને ક્ષીણતાને માર્ગે લઈ જવા એ કર્તવ્ય છે. એ બતાવવા માટે સૂત્રકાર સ સારનું એવું ચિત્ર દોરી બતાવે છે કે જેમાં કયાંય અભિમાન કરવાનું વિચારક પુરુષને સ્થાન રહેતું નથી જમ પામ ઉચ્ચગેત્રમાં છે, અને નીચગોત્રમા છે, શરીર સંપૂર્ણ મળે છે અને ખંડિત પણ
Page #53
--------------------------------------------------------------------------
________________
છે
. મળે છે, બુદ્ધિ અખડ મળે છે અને મંદ પણ મળે છે, સંપત્તિ પરિપૂર્ણ મળે છે અને બિલકુલ ન મળે એવું પણ બને છે, તે પછી અભિમાન કરવાનું સ્થાન કયાં રહે ? આ મળેલું પણ બધું પાણીના પરપોટાની માફક આ ક્ષણે છે, ને બીજી ક્ષણે નથી. આથી માનકષાય એ ખરેખર જીવની ભ્રાંતિને કારણે જ ટકી શકે છે. એટલે ભેગોમાંથી વિરામ પામીને મનુષ્ય સંયમને સ્વીકાર કરવો જોઈએ.
मृतम्-से असई उच्चागोप, असई लीभगोए, नो हीणे, मो अरित्ते, कोऽपीहए, इय सखाय को
જોયા ? જે માત્રા ? ક્ષત્તિ જા જે નિય? ઝૂ ૮ અર્થ –તે જીવ અનેકવાર ઉચ્ચગેત્રમાં ઊંચાં કુળમાં જન્મે છે, તેમજ અનેકવાર નીચગેત્રમાં
જન્મે છે. (હવે ઊંચગોત્ર અને નીચત્ર કર્મના કમાશે સમાન છે) ન તે કંઈપણ હીણ છે અથવા ન તે કંઈપણ અધિક છે તેથી બેમાંથી એકેયની ઈચ્છા કરવી ઘટે નહિ. એમ વિચારીને ગોત્રાદિકનું અભિમાન કેણ કરે? માનકષાય ઈષ્ટ છે એવું અભિમાન કેણ કરે? બેમાંથી કઈ એક વસ્તુમાં જીવવૃદ્ધિ કરે વારું ?
मूलम्-तुम्हा पंडिए नो इंरिसे, नो कुप्पे, भृपहि'जाण पडिलेह सातं, तमिते एवाणुएस्मी, ( તંત્ત-બં, ઘર, જૂચત્ત, કાળજં, ફુટi, , sad, રામi, ઋત્ત રહૃપમruri
अणेगरूवामो नोणीओ संधाय इ विरूवरूवे फासे पडिसंवेदेह ।।सु. ८५|| અર્થ -તેથી વિવેકી પુરુષે ન તે હર્ષ કરવો જોઈએ, ન કેધ કરવો જોઈએ. પ્રાણીઓમાં
નિરીક્ષણ કરીને હે જીવ, તું જાણે કે તેમને શાતા ઈષ્ટ છે. સંયમી પુરુષ આ બે વસ્તુનો - અનુભવ કરી જુએ છે. તે આ પ્રમાણે તે તેના) કે જીવ પ્રમાદને કારણે અંધપણું, બહેરાપણું ગુંગાપણું, કાણાપણુહુઠાણું કુબડાપણું, વામનપણું, શ્યામપણું અને બહુર ગીપણું પામે છે, અને અનેક ચેનિઓમાં જન્મે છે, તેમજ અનેક પ્રકારના શાતા -અશાતાના ) અનુભવને વેદે છે.
मुल्म् से अवुज्झमाणे हओबहए जाइमरणं अणुपरियट्टमाणे ॥ सू ८६ ॥
અર્થ –તે અજ્ઞાની જીવ (વસ્તુ સ્વરૂપને) ન સમજાતે થકે અહીં તહીં પટકાઈને રોગ ને અપકીર્તિ
દ્વારા) જમરણ પામતે પરિભ્રમણ કરે છે.
ટિપ્પણી :-આ સંસાર ચિત્ર જોઈને કેઈ પ્રશ્ન કરે કે આમાંથી છુટવને ઉપાય છે ? શાસ્ત્રનું કથન
છે કે હા, તે ઉપ ય સમતાભાવ છે. હવે સમત ભાવની પ્રાપ્તિ સમકિત દ્વારા થાય છે. અને સમકિત ગ સમજણ દ્વારા થાય છે જે જીવ બંધ પામતો નથી તે અહીં તહીં પછડાય છે. જે બેધ પામે છે તે અવશ્ય સંસારને મર્યાદિત કરીને તરી જાય છે,
मृयम्-जी वियं पुढो वियं इहमेगेखि माणवाणं खित्तपत्थुम मायमाणाणं सू ८॥
Page #54
--------------------------------------------------------------------------
________________
અર્થ:-આ સંસારમાં કેટલાક જમીન અને મકાનોમાં મમતા ભાવ ધારણ કરનાર ને
(અસંયમી) જીવન પિતાની રીતે (પૃથક્ , પ્રિય હોય છે. मूलम्-भारतं, रितं, मणिकुण्डलं, सहहिरण्णेण इत्थियाओ परिगिज्म तत्थेव सा, ण इत्थ
तयो घा, दमो पा, नियमो वा दिस्सइ, संपुण्णं बाले जीविउकामे लालप्पमाणे मूढे विपरियासमुवेइ स. ८८||
અર્થ -રંગની છાંટવાળા, અને વિવિધ રંગના, રત્નમયકુંડલો સુવર્ણની સાથે નારીઓના સ્વીકાર
કરીને તેમાં જ રચ્યાપચ્યા રહે છે. અહીં ઈચ્છાનિરોધ રૂપ તપ હોતું નથી, ઇન્દ્રિયનિગ્રહરૂપ દમન હોતું નથી, ચિત્તના ઉપશમ રૂ૫ નિયમ દેખાતું નથી. સંપૂર્ણ રીતે અજ્ઞાની એ મેડ પામેલો મનુષ વારંવાર લાલચ કરતે થકે વિપરીત આચરણ કરે છે.
मूलम्:-इनमेष मबखत जे जणा धुवचारिणो, जाइमरणं परिन्नाय चरे संकमणे दढे ॥स. ८९॥
અર્થ:-જે મનુષ્યો શાશ્વત સુખના અભિલાષી હોય છે, તેઓ આ સંયમી જીવનને ઈચ્છતા જ નથી.
જન્મમરણનું સ્વરૂપ જાણુંને તેઓ સંક્રમણમાં અર્થાત સંયમમાં દઢ થઈને મગ્ન રહે છે. मूलम्-जत्थि कालस्स ऽणागमो। सव्वे पाणा पियाउया, सुहसाया, दुक्खपडिकूला, अप्पियवहा,
fપત્તિ જિમ fu || જરૂ. ૧૦ | અર્થ-મૃત્યુનું આવવું નહિ થાય એમ નથી બધા પ્રાણીઓને આયુષ્ય પ્રિય છે, શતાવેદન ઈષ્ટ છે,
દુઃખ પ્રતિકૂળ છે. જીવને વધ અને બ ધન અપ્રિય છે, જીવવું પ્રિય છે અને જીવવાની કામના છે. બધા પ્રાણીઓને જીવતર પ્રિય છે.
मूलम्-तं परिगिज्झ दुपयं घउपयं अभिजुजियाणं संसिंधियाणं तिविहेणं जावि से तत्य मत्ता
મક, અgયા, દુચા જા રે તરવા જતા વિદુ મોરબાપ સ્ત્ર ૧૨ અર્થ--તે અસંયમી જીવનને સ્વીકારીને, દ્વિપદ અર્થાત નોકરચાકરને ચતુષ્પદ અર્થાત ઢોર અને
બીજા પશુઓને કામમાં જોડીને–એકઠા કરીને મન, વચન અને કાયાના ત્રણેના વેગથી જે પણ ત્યા ધનની માત્રા (જથ્થ) હેય, ડી હેય અથવા બહુ હોય, તેમાં વૃદ્ધિ પામીને ભેગવવાને માટે તે તલ્લીન રહે છે.
मूलम्-तओ से एगया विविहं परिसिहं संभृयं महोगरणं भवई । तंपि से एगया दायादा
विभयं ति, भदत्तहारो या से भवहरति, रायाणो वा से लिपति, णस्तति वा से,
વિરતિ = તે જરદાળ ના રે સુકા સ્ર ૧ર છે અર્થ –પછીથી કેઈવાર તે જીવની પાસે લાભારાયના ઉપશમથી વિધવિધ પ્રકારના, ભેગવ્યા
પછી બચેલા-એકઠા થયેલા મોટા સાધનને જ હોય છે, તેનું તે ધન પણ એકવાર
Page #55
--------------------------------------------------------------------------
________________
વારસદારો ભાગ પાડીને લઈ લે છે, અથવા તે તેણે આપ્યું ન હોય છતાં પણ તેઓ ઉપાડી જાય છે, અથવા રાજાઓ તેનું તે ધન પડાવી લે છે. તે ધન ડે અંશે નાશ પામે છે અથવા સંપૂર્ણ પણે નાશ પામે છે અથવા મકાનન બળવાથી બળી જાય છે.
मृलम-इति से परस्सहाए कराई कम्माइ वाले पकुम्घमाणे तेण दुखेश मूढे विपरियासमुहम ९३॥
અર્થ -(પૂર્વના સૂત્રની અનુવૃતિ છે) આ પ્રમાણે તે બીજાઓની ખાતર અજ્ઞાની જીવ કુરા કર્મો કરતે
કરતે તેના પરિશ્રમ રૂપ દુ:ખથી મોહ પામેલો વિપરિત આચરણમાં મંડે રહે છે.
मृकम्-मुणिणा हु पयं पवईयं । अणोहनरा एए, णो य ओहं तरित्तए, अतीरंगमा एते, णो य
तीरं गमित्तए । अपारंगमा एए, णो य पारं गमित्तए । सू. ९४ ।।
અર્થ -અષ્ટકર્મોથી મુક્ત એવા સર્વજ્ઞમુનિએ ખરેખર આ સ્વરૂપ જણાવ્યું છે. આ ગાભિલાષી
કૃતીર્થકે) એઘને અર્થાત પ્રવાહને તરી જનારા નથી. પ્રવાહને તરી જવા તેઓ સમર્થ નથી, તેઓ તીરે પહેચનારા નથી, તીરે પહોચવાને સમર્થ નથી. તેઓ પાર પ્રામનારા નથી; તેઓ પાર પાસવા સમર્થ નથી
मूलम्-आयाणिजं च आयाय, तंमि ठाणे ण चिट्ठा खितथं पप्पऽखेयन्ने तंमि गणमि
fa + . ૨૫ અર્થ-પૂર્વના સૂત્રની અનુવૃતિ છે) એ મિથ્યાત્વીજીવ સન્માગને ગ્રહણ કરીને તે ધર્મની ભૂમિકા
પર ઊભે રહ્યો નથી જૂઠા માર્ગને પામીને સંઘમના પરિશ્રમને ન જાણતે થકે અથવા સંયમના ક્ષેત્રને ન જાણતે થકે તે મેહની ભૂમિકા પર ઊભે રહે છે.
मूलम्-उद्देसो पासगस्स लत्थि, वाले पुण नि हे काम स्मणुन्ने, अमितदुरखे दुपखी दुक्खाणमेव
आवटुं अणुपरिय दृइ त्ति बेमि || स्व. ९६ ॥
અર્થ-તત્ત્વચિંતન દ્વારા અનુભવ કરનારને ઉપદેશની જરૂર નથી. પરંતુ અજ્ઞાની જીવ રાગ યુકત થઈને
ઈદ્રિના કામને રૂડાં માનતા માનતો દુ. જેણે ઉપશમાવ્યા નથી એ દુખી દુઃખના જ ચક્રમાં રખડ્યા કરે છે, એમ હું કહું છું,
એમ ત્રીજે ઉદ્દેશક પૂરે છે લકવિજય નામના બીજા અધ્યયનને એ ઉદ્દેશક આગળના ઉદ્દેશકમાં ભેગોથી વિરતી કરને ઉપદેશ આપ્યો છે, ત્યા ભગોથી થતી હાનિ પણ કંઈક દર્શાવી છે, એ હાનિઓનું ચિત્ર આ ઉદ્દેશકમાં પ્રગટ-કશ્વ મા આવે છે. આ ભે દુખનું કારણ છે. ભેગેનું ધ્યાન ધરવાથી તેમાં મારૂતિ ઉત્પન્ન થાય છે. • આશકિતથી
Page #56
--------------------------------------------------------------------------
________________
ધાસન પ્રબળ બને છે, વાસનાથી કપાય લુ રહે છે, કષાય અને વેગ (પ્રવૃનિ ના બળથી કર્મ બંધ થાય છે, આ કર્મબંધ મેહને કારણે આમિક મૃત્યુ નિપજાવે છેઆધ્યાત્મિક મૃત્યુમાં દુર્ગતિ અને પરિણામે દુખની પરંપરા જ છે.
मूलम्-तओ से एगया रोग समुपाया समुप्पज्जति ॥ सू. ९७ ।। અર્થ ત્યારપછી તે ભોગોમાં આસકત જીવને (શરીરમાં અને ચિત્તમાં) રેગોના ઉપદ્રવ ઉત્પન્ન
થાય છે.
मूलम्-जेहिं वा सधि संघला ते ए णं पगया जियया पुधि एरियलि, सो पा ते चिगे
पच्छा परिवहज्जा, जालं. ते तब ताणाप पालरणा था, तुरि तेभि दालं ताणाप ग
૨r , rfજ સુર v સાચું જે ૧૮ | અર્થ - અથવા જેમની સામે તે ભેગી મનુષ્ય રહે છે તે તેના નજીકના સગાએ જ તેની પૂર્વે નિદા
કરે છે, વાત પછીથી તે પુરુષ તે સગાઓની નિદા કરે છે. હે જી ! ત૩ રક્ષણ કરવા માટે કે તને શરણ આપવા માટે તેઓ સમર્થ નથી, તું પણ તેમને રક્ષણ આપવા માટે કે શરણ આપવા માટે સમર્થ નથી. પ્રત્યેક જીવને દુ ખ અનિષ્ટ છે અને શ તા ઈષ્ટ છે, એમ જાણીને (સયમમાં ઉદ્યમવંત રહેવું જોઈએ).
मूलम्-प्रोगामेव अणुसौति छ मेगेसि माणाणं तिबिहेण, जाधि से तत्व भत्ता भंघा, अप्पा * , gr = જે gિ દિર | Torg ૨૬ " અ– વિશ્વમાં કેટલાક મનુષ્ય ખરેખર ત્રણે એ ભોગેનું જ અાચતન કરે છે જે કંઈ
તે બાબતમાં માત્રા પ્રખિ હોય છે તે ચાહે ડી હેય કે વધારે હોય, તે તેમાં ર
પચ્યો થઈને ભેગોને માટે તત્પર નિયા મૂર-ત્તનો જે gir fકffટ્ટ
હ કરણ જરિ .
ર જી મતિ, વં િસે virgr રાજા રામચંતિ, अदत्ताधारी चा से अबदन वि५६ से बिलुपंति, णस्सइ पा से विणस्ता ला से,
મજાજરાજ સે ” એ "શત અર્થ –પછીથી, તેની પાસેથી, કે ..
1. બચેલુ-એકઠું થયેલું, મોટું સાધન ઉત્પન્ન થાય છે તેનું તે સાધન (ધન) પણ - 4 હગ પાડીને લઈ લે છે, અથવા તે આપ્યું ન હોય છતાં પણ તેઓ તે લઈ લે છે અથવા તે રાજાઓ તેનું તે ધન આચકી લે છે. તેનું તે ધન આ રીતે અંતે નાશ પામે છે, અથવા સંપૂર્ણ રીતે નાશ પામે છે, અથવા તે મકાનને આગ લાગવાથી તે બળી જાય છે.
.
मूलम्-इति से परस्त अट्ठाए कूराणि धम्माणि बाले पकुवमाणे, तेण दुक्खेण मूढे
पिपरियासमुचेति । सू. १०१ ॥
Page #57
--------------------------------------------------------------------------
________________
અર્થ-એ પ્રમાણે તે અજ્ઞાન મનુષ્ય બીજાને માટે કર્મો કરતો કરતો તેના પરિશ્રમનાં અથવા.
વિનાશના) દુઃખથી મૂઢ બનીને વિપરીત આચરણ કરે છે.
मूलम-आसं च छंदं च विगिए धीरे । तुमं चेश तं सल्लमा
।। सू. १०२ ॥
અર્થ –તું જ તે શલ્યને દૂર કરીને, હે ધીર પુરૂષ, આશા અને સ્વચ્છેદને ઓળખી લે (આશા અને
સ્વચ્છેદને વિવેક કરીને તેમને તજી દે) ટિપ્પણી અહીં સૂત્રકાર ઉપદેશને ઉપસંહાર કરીને સાર કથન કરે છે, દુ ખનું મૂળ આશા અથ
તૃણા છે, તે વકરતાં જીવનમાં સ્વછંદ પ્રવેશે છે. તે સ્વછંદને રિકવાને અને આશાને નબળી બનાવવાનો અહીં ઉપદેશ છે. જે જીવ સવછંદ રેકે છે તો જ તે મોક્ષ પામે છેઆ હેતએજ
ધર્મને આજ્ઞામૂલક કે વિનયમૂલક કહેવામાં આવે છે. मूलम्-जेण सिया, तेण णो सिया । इणमेव नाण्वुझंति जे प्रणा मोहपाउडा । सू. १०॥ અર્થ –જે સાધન વડે ધારેલી તૃપ્તિ) થાય, તેના વડે જ કદાચ તેને (તૃપ્તિ) ન પણ થાય, આ વસ્તુને જ
જે પુરુષે મોહથી ઘેરાયેલા હોય છે તેઓ સમજી શકતા નથી.
મૂદ થઈમ સ્ટોપ vssfપ, તે મા ! પતિ પાછું સજાઉં રે સુવા, મોહ, મારા,
Tગાવ, જાતિવાદ || . ૦૪ || અર્થ -સ્ત્રીઓથી જગત સમગ્ર દુ ખી બનેલું છે. ખરેખર તે કામાસક્ત પુરૂ કહે છે કે આ
(નારી) એ ભેગના ઉત્તમ સાધન છે એ (વ્યહવાર) દુઃખનું કારણ છે, મેહનું કારણ
છે, જન્મ-મરણનું કારણ છે. નરકનું કારણ છે, અને નારકી તેમજ તિર્યંચ ગતિનું કારણ છે. मूलम्-सययं मूढे धम्म नाभिजाणइ । उदाहु धीरे, अप्यमाओ महामोहे अलं कुसलस्स पमारणं
संति मरणं संपेहाए भेउरधम्म संपेहाए। नालं पास अलं ते एपहिं एवं पस्स मुणी ।
मुहब्भयं ।। स १०५ ।। અથ–મેહથી દેરાયેલે પુરુષ ધર્મને સતતપણે ઓળખતો જ નથી. ભગવાન મહાવીરે તે કહ્યું
છે, કે અપ્રમ દ અથવા તો જાગૃતિ સેવવા ચગ્ય છે, અને વિષયાસકિત અને પરિગ્રહાસકિત એ મહામહનું કારણ છે સમાધીમરણને વિચાર કરીને અને શરીરનું ક્ષણવિનાશીપણું વિચારીને કલ્યાણની બાબતમાં પ્રમાદ કરે નિવારે જોઈએ. હે મુનિ ! તું આ બને
બાબતેને છોડી દે અને તે મુનિ ! તું એ પ્રમાણે મહાભયને ઓળખી લે. मूलम्-णातियापन कंचणं । एस बीरे पसंसिप जे ण णिविज्जति ओदाणाए । सू. १०६ ॥
અર્થ-સંયમી સાધકે કેઈ પણ જીવની હિંસા કરવી નહિ. તે વીર પુરુષને ત્રિલોકનાથ તીર્થકરોએ
વખાણે છે કે જે સંયમની બાબતમાં થાકી જતો નથી.
Page #58
--------------------------------------------------------------------------
________________
मूलम्-ण मे देवि ण कुप्पेज्जा शो मधुण दिसए, पडिसे हिओ परिणमिज्जा, पय मोण
समणुसिजासि ति बेमि ।। सू १०७ ।।
અથર–મને એ આપતો નથી એમ વિચારી કે ન કરે જોઈએ, થેડી ભિક્ષા પ્રાપ્ત કરીને નિંદા ન
કરવી જોઈએ, કે ઈ ભિક્ષા માટે ના પાડે તે તરત જ) પાછા વળવું જોઈએ અથવા કષાય અને કઠોર વચનથી નિવર્તન પામવુ જોઈએ) આ મુનિપણું સતત સેવવું જોઈએ, એમ હું કહું છું.
બીજા અધ્યયનને ચેાથે ઉદ્દેશક પૂરો થયો
લકવિજય નામના બીજા અધ્યયનને પચમ ઉદ્દેશક
આગલા અધ્યયનમાં ભેગ-તૃષ્ણા ત્યાગ નિરૂપીને સંયમની આરાધના કરવાને ભગવાનને ઉપદેશ છે એમ જણાવ્યું. આ અધ્યાયમાં સ યમી પુરુષે નિર્વાહ માટે ભિક્ષાપિડ કઈ રીતે લે, તેમાં ક્યા દેશે નિવારવા તેને વિચાર કરવામા આવ્યા છે. ' ભિક્ષા હિસારહિતપણે લેવી હોય તે તે ગૃહ પાસેથી પોતાના નિયમનું પાલન કરીને મેળવી શકાય છે. અહીં વસ્ત્ર, પાત્ર અને અન્ય ઉપકરણ સંયમી શ્રમણે કઈ રીતે મેળવવા તે સ્પષ્ટ રીતે બતાવ્યું છે. અસંયમીઓને કેમ પાપ કર્મ લાગે છે તે પણ આમાં દર્શાવ્યું છે.
मूलम्-जमिणं विरूषलवेहिं सत्थेहि लोगस्स फम्मसमारंभा कन्जंति; तंजहा अप्पणो से पुत्राणं,
પૂi, grgi, vi, શાક, રાઇ, રાત, જાત, જામ્બારાઈ, મi आएषाए पुढो पहेप्याए सामासाए, पायरासाए, संनिहिनिधओ कज्जइ, इहमेगेसिं
माणवाणं भोयणाए ।। स्व. १०८ ॥ અર્થ આ વિધવિધ પ્રકારના શસ્ત્રો વડે આ લેકમા હિસક કર્મો કરવામાં આવે છે તે આ પ્રકારનાં
છે કે તે પોતાને માટે, પુત્રને માટે, પુત્રીઓને માટે, પુત્રવધુઓને માટે, જ્ઞાતિજનોને માટે, થાય, માતાઓને માટે, રાજાઓને માટે, દાસ-દાસીઓને માટે, નેકર-નોકરાણીઓને માટે, મહેમાનોને માટે અને જુદા ભજનના ઉત્સવોને માટે, સાંજના ભેજન માટે તેમજ પ્રભાતે ખાવાને માટે, જે જથ્થાને સંચય કરવામાં આવે છે તે આ બાબતમાં કેટલાક મનુષ્યના ભેજનને માટે હોય છે.
मन्म-समरठिए अणगारे आरिये आरियपन्ने आरियदंसी अयं संधिति अबकरव, से नाईए
રાજાજી, જ સમજાજરૂ, કામધં પુરિવાજ નિરામય જરિયg | . ૨૦૨ /
અર્થ-ઉદ્યમવંત અણગાર આર્ય (ઉચ્ચ મનોવૃત્તિવાળે) પવિત્ર બુદ્ધિવાળો, ન્યાયી, શ્રદ્ધાવાળે અને
આ અવસર છે એમ પરમાર્થને જાણવાવાળો છે, તે દષસહિત ભિક્ષાને) ગ્રહણ કરે નહિ, ગ્રહણ કરાવે નહિ અને ગ્રહણ કરનારને અનુમતિ આપે નહિ, સર્વ (આધાર્મિ આદિ) દેષ સહિત આહારને અથવા ભિક્ષાને જાણીને રહિત (આહાર વડે) સંયમનું પાલન કરે.
Page #59
--------------------------------------------------------------------------
________________
શ
મૂમ-પ્રતિમાને પવિ, સે રૂ વેળે વિખાય, વિતિ જ સમજીનખદ્ સ્ક્રૂ ૨૬૦૫ અ:-ખરીદી અને વેચાણમાં ભાગ ન લેનારા તે મુનિ) કોઇ વસ્તુ ખરીદ કરે નહિ, ખરીદ કરાવે નહિ અને ખરીદ કરનારને અનુમતિ આપે નહિ.
- મિત્રવૃ કારને, કાન્ત, માને, સ્વેચને, વચને, વિવન્તે, સત્તમચી, परसमयन्ने, भावन्ने, परिग्गहं अममायमाणे, कालाणुट्ठाइ, अपडिण्णे दुद्दमोछेत्ता निवाई ।। ૬. ૨૩૨૫
અથ :-તે ભિક્ષુ ચેાગ્ય કાલના જાણનાર, પરિસ્થિતિ, સમય વગેરેના બળને જાણનાર, માત્રા અર્થાત્ માપને જાણનાર, ખેદને એટલે સંયમ માટેના પશ્ચિમને જાણનાર, કલ્યાણ માટે ચેાગ્ય ક્ષણને જાણનાર, વિનયને જાણનાર, સ્વસિદ્ધાંતને જાણનાર, પસિદ્ધાતને જાણનાર, હૃદયના ભાવે ને જાણનાર, પરિગ્રહ પર મમતા ન ધારનાર હોય છે. ચેાગ્ય સમયે ઉદ્યમવંત, નિદાન રહિત થઇને તે રાગષ ખન્નેને છેદીને મેાક્ષમાર્ગે પ્રયાણ કરે છે.
મૂઢમ્-બર્થ, પઢિળા૪ ૧૪, વાચવુંદાં, સળંચ વજ્રાસનું વધુ એક નાના Iz ||
અ:-(તે ભિક્ષુએ) વસ્ત્ર, પાત્ર, કાંખલ, પગની પુજણી, ઘર અને (ઘાસનું) શય્યાસન અથવા પથારી, આ લેવા ચેાગ્ય પદાર્થોમાંથી જ યાચી લેવુ જોઇએ (સદોષ પદાર્થીમાંથી નહિ)
मूग्म-लध्ये आहारे अणगारो माये जाणिज्जा, से जहेयं भगवया पवेइयं, लाभुत्ति न मज्जिज्जा, अलाभुत्ति न सोइज्जा, बहुपि लभ्धुं न मिहे. परिग्गद्दाओ अप्पाणं अवस क्किज्जा अण्णा णं पासप परिहरिज्जा । स्रु. ११३ ॥
અર્થ:-પ્રાપ્ત થયેલા આહારને વિષે અણુગાર મુનિએ માત્રા જાણી લેવી જોઇએ. તે જે પ્રમાણે ભગવતે જણાવ્યું છે તેમ મને લાભ થયે છે એ વિચારે મદમાં ગરકાવ ન થવું જોઇએ. મને લાભ નથી થયે એ વિચારીને શેાકમગ્ન ન થવું જોઇએ અને બહુ વસ્તુઓને મેળવીને પણ તેના પર સ્નેહ કરવેા ન જોઇએ અને પેાતાની જાતને પરિગ્રહથી દૂર રાખવી જોઇએ. ખરેખર ગૃહસ્થથી જુદી રીતે જોનારા પરિગ્રહ બુદ્ધિને ત્યાગ કરે.” (આ ભગવતે કહ્યું છે
मूत्रम्-पस मग्गे आरिएहि पवेइए जहित्य कुसले नोमलिपिज्ञासित्ति वेम । . ११४ ॥
અર્થ –આ માર્ગ આ ઋષિઓએ (તી કરાએ) દર્શાવેલો છે. જેથી કરીને અહીં પ્રજ્ઞાવંત સાધક કર્મ બધથી લેપાય નહિ, એમ હું કહુ′ છું.
मूलम्-कामा दुरतिक्कमा, जीषियं दुप्पडिवूहगं, कामकामी खलु अयं पुरिसे से सायद, जूरइ, fox, fqx, inqક્_! = ૧૬૯ ||
Page #60
--------------------------------------------------------------------------
________________
અર્થ-વિષયોની કામનાઓ (ખરેખર દુખથી તજી શકાય તેવી છે, જીવન (કઈ રીતે) વધારી
શકાય એવું નથી ખરેખર આ કામને ઈછનાર પુરુષ હોય છે તે શેક કરે છે, જુણા કરે છે, અને લજજા તજે છે પિતાની જાતને પહાર કરે છે, અને પરિતાપ કરે છે.
मूलम्-आयय चकम्य लोगविपस्सी को गस्स अहोभागं जाणइ, उड्ढंभागं जाणइ, तिन्यि भागं
'जाण इ, गढिए लोए अणुपरियडमाणे संधि विदित्ता इह मच्चिाहिं पान वीरे पसंलिए जे ઇ ofess / ઝુ. ૨૬ /
અર્થ – વિશાળ દષ્ટિવાળો, લોકને વિશેષપણે જેનારે તે વીર પુરુષ) લોકના નીચેના ભાગને જાણે
છે, લેકના ઉપરના ભાગને જાણે છે અને તિષ્ઠા ભાગને જાણે છે, તે તૃણવંત અને ભ્રમર કરનાર લોકોને જાણે છે. અહીં જે મત્યે મનુષ્યમાંથી ચગ્ય અવસર જાણીને બાધેલાઓને છોડાવે છે તે વીરને (ભગવંતે) વખા છે.
मूलम-महा अंतो तहा वाहिं जहा बाहि तहा अंतो, अंनो अंतो पूतिदेहं तराणि पारति पुढोषि
રિશ્ચંત if u v w . સ્ત્ર ૨૭ ૫
અર્થ -(અહીં અશુચી ભાવનાનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે, જે પ્રમાણે આદેહ અંદરના ભાગમાં
અપવિત્ર છે, તે જ પ્રમાણે બહારના ભાગમાં પણ તે અપવિત્ર છે જે પ્રમાણે બહારના ભાગમાં તે નિ:સાર છે, તે જ પ્રમાણે અંદરના ભાગમાં તે નિસાર છે પંડિત પુરુષ દેહમાં રહેલા દુર્ગધના દ્વારે જે જુદા જુદાં અશુચિ અવે છે, તેમને અંદરના ભાગથી અપવિત્ર સમજીને અધ્યાત્મને વિચાર કરે છે.
मूलम्-से मइमं परिन्नाय मा य हु लालं पच्चासी, मा तेसु तिरिच्छमप्पाणं आयाए ॥ ११८॥
અર્થ:-તે ભતિમાન-પુરુષ (શરીરની અને ભેગોની અપવિત્રતા, જાણીને ખરેખર લાળને પુનઃ પુનઃ
ચાટે નહિ; અને જ્ઞાનક્રિયામાં આત્માને વિમુખ બનાવે નહિ
मूलम्-कालकासे खलु अय पुरिखे, बहुमाई, कडेण मूढे पुणो तं करेइ, लोह वेरं बढेह अप्पणो ।
जमिणं परिकहिज्जइ इमस्त चेत्र पडिवुहणयाए अमराया महासट्ठी अट्टमेतं पेहाए, अपरिन्नाय कंद ति से तं जाणह जमहं वे मि ॥ सू १.९ ।।
અર્થ –ખરેખર આ વિષ પુરુષ મોઆ કયું, હું આ કરીશ, એવા સંક૯પવાળો હોય છે. તે બહુ
કપટ કરનારે હોય છે, કરેલા કાર્યો વડે માહિત થઈને ફરીને તેવા કાર્યો કરે છે, અને પિતાના લેભ અને વેર વધારે છે. તેથી આ પ્રમાણે કહેવામાં આવે છે, કે આ કામગોની વૃદ્ધિને માટે જ તે વિષયમાં મહાશ્રદ્ધાવંત પિતે દેવ હોય તેમ વર્તે છે. આ વર્તન દુખ ભરેલું છે એમ વિચારીને, હે શિષ્ય, તું જે કે વસ્તુને સ્વભાવ ન જાણુને તેઓ વિલાપ કરે છે, તેથી જ જે જ્ઞાન હું કહું છું તે સમજી લે.
Page #61
--------------------------------------------------------------------------
________________
-
૩૩
मृलम्-तेइच्छं पंडिए पवयमाणे से हता, छित्ता, भित्ता, लुंपइत्ता. पिलुगइत्ता, उद्दव इना, अकर्ड
करिस्तामि त्ति मन्नमाणे जस्त घिय णं करेइ, अलं वालस्स संगेणं, जे पा से कारण
કા, ઇર્ષ રરર જાય નિ ચેમિ ! સૂ. ૨૦ || અર્થ:-કામભેગેનુ શમન વિષપભગ રૂપ ચિકિત્સાથી થાય એમ સમજાવનારો પંડિતમન્ય
પુરુષ હેય તે હણનારે, છેદનારે, ભેદનારે, લૂંટનારે, વિશેષ પ્રકારે લૂંટનારે અને પ્રાણઘાત કરનારો બને છે. કેઈએ ન કરેલું એવું (અપૂર્વ) હું કરીશ, એમ માનનારો કેઈને પણ તે વિષયસેવનને ઉપદેશ આપે છે. હે શિષ્ય, તારે અજ્ઞાની માણસની સોબત છેડી દેવી ઘટે. અથવા જે અજ્ઞાની એવો ઉપદેશ કરવાને પ્રેરે (તેની પણ સેબત કરવી નહિ) આ પ્રમાણે અણગાર મુનિની બાબતમા બનતું નથી એમ હું કહું છું.
એ પ્રમાણે પાંચમો ઉદ્દેશક પૂરે થયે. લોકવિજ્ય નામનાં બીજા અધ્યયનને છઠ્ઠો ઉદ્દેશક
(મમતા પરિત્યાગ) આગળના ઉદ્દેશકમાં શુદ્ધ પિડને અર્થે પાળવાના નિયમમાં મમતાને ત્યાગ કરવાના ઉપાયો દર્શાવ્યા તેમાં કામભેગને હેય બતાવ્યા. ભિક્ષા માટે મુનિને લેકનિગ્ના કરવી પડે છે, તેથી લોકોના વિષયમાં ધીરે ધીરે મમતા ન બંધાય તે પ્રકારને ઉપદેશ આ ઉદ્દેશકમાં આપવામાં આવે છે. જે કેવળ આત્મકલ્યાણના સાધક મુનિઓ હેય તેઓ તે ગિરિગુફાઓમાં અને એકાંત વનમાં વિચરે છે. પરંતુ જેઓ બીજાનું કલ્યાણ પણ સાધે છે એવા સાધુઓને જનસમુદાય વચ્ચે રહેવાનું હોય છે તેમણે મમતા રહિતપણે ભિન્ન ભિન્ન ભૂમિકાના માણસેને કેવી રીતે ઉપદેશ આપ તે અહીં દર્શાવ્યું છે આ આખો ઉદ્દેશક મુનિએ કયાય નેહમાં લેપાઈ જવું નહિ, એ ઉપદેશ આપે છે.
मूलमू-से तं संबुल्झमाणे आयाणीयं समुट्ठाय तम्हा पायकम्म नेव कुज्जा न कारवेजना, रस.१२.१४॥
અર્થ-તે સાધક આ વસ્તુને સમજાતે થકે વિષપભેગેથી તૃષ્ણા શમતી નથી એ વસ્તુ આગળના - ઉદ્દેશકમાં કહી છે કે પૂર્વ સાહૂ સાથg] સયમને સ્વીકારીને આ કારણથી પાપ
કર્મ કરે નહિ તેમજ કરાવે નહિ. मूलम-सिया तत्थ एगयर विप्परामुसइ, छसु अन्नथरम्मि कप्पइ म १२२।। અર્થ? કદાચ તે હિંસાની બાબતમાં છ કાયમાથી કંઈપણ એક કાયને હિસાથી સ્પશેતે
છમાથી બીજી કઈ પણ કાયને હિંસક ચેલે ગણાય છે. મૂત્રમૂ-જુદી દાદ દgwાને લઇ સુખ પૂરે કિરિચારમુt, TT TT gો જ
पकुव्या, जंसि मे पाणा एव्धहिया, पडिले हाए नो रिकरणयाए पन परिका वुच्चा * સંતિ ઝૂ. ૬૨રૂll
Page #62
--------------------------------------------------------------------------
________________
અર્થ –સુખને ઈચ્છનારે વિધવિધ પ્રકારે લાલચ કરનારે, પિતાનાં ( તૃષ્ણાથી ઉત્પન્ન ) દુ ખેથી,
મૂંઝાઈ ગયેલે તે વિપરીત આચરણ કરે છે. પિતાના વિશેષ પ્રમાદથી તે વ્રતને ભંગ કરે છે અથવા જુદી જુદી અવસ્થા ધારણ કરે છે, જેમાં આ પ્રાણીઓ દુ:ખી રહ્યા કરે છે. આમ નિરીક્ષણ કરીને પાપકર્મો ન કરવાં જોઈએ. આ કર્મની ઉપશાંતિની ક્રિયારૂપ વિવેક કહેવાય છે.
मूलम्-जे ममाइय मई जहाइ से चयइ ममाइयं, से हु दिट्ठीय हे मुणी जस्स नत्थि ममायं, तं परिन्गाय मेहावी पिइत्ता लोगं, वंता लोगसन्नं से माइमं परिक्कमिजासि ति येमि
સ્ ૨૨
અર્થ-જે “પરિગ્રહની મમતા મને ઈષ્ટ છે” એવી બુદ્ધિને ભજે છે, તે મમતારૂપ ભાવ
પરિગ્રહને તજે છે. જેને મમતાદિક દે નથી તે ખરેખર જિનમાર્ગનું દર્શન કરનાર મુનિ છે, તે જાણીને પ્રજ્ઞાવંત પુરુષ લેકનું સ્વરૂપ જાણીને લેસંજ્ઞાને વમી નાખીને તે મતીમાન પુરુષે પરાક્રમ કરવું જોઈએ, એમ હું કહું છું.
मूलम्-नारइ सहा धीरे, वीरे न सहई रति। जम्हा अषिमणे धीरे, तम्हा धीरे न रजाइ
lઝૂ. ૨૨ અર્થ -વીર પુરુષ સંયમમાં અરતિ સહન કરતું નથી. ( અરતિને તે દૂર કરે છે). પરદ્રવ્યમાં રતિ
પણ વીર પુરુષ સહન કરતું નથી. (રતિને તે દૂર કરે છે, કારણ કે વીર પુરુષ અદીન
મનવાળે છે, તે કારણે તે પર પદાર્થોમાં રાગ કરતા નથી मूलम्-सद्दे फासे अहियासमाणे, निषिद नंदि इह जीवियस्त । "मणी मोणं समायाय, धुणे
कम्मसरीरगं। पंतं लूहं च सेवंति, वीरा सम्मत्तदसिणो" एस ओहंतरे मुणी तिपणे,
મુ, પિ વિહિપ રિ વૈમિ | સૂ. ૨૬ / અર્થ –વિશ્વના શબ્દો અને સ્પર્શીને સહન કરતો કરતે આ વિશ્વમાં તું અસંયમી જીવનના
આનંદને અનાદર કર.
સંયમને સ્વીકારીને સાધુ કર્મના શરીરને ખંખેરી નાખે, સમ્યગ દર્શનવાળા વીર પુરુષો ગૃહસ્થના ઉપગના અંતે બચેલા અને રૂક્ષ / લુખા) પદાર્થોને સેવે છે આ લેક પ્રવાહને તરી જનારે મુનિ છે. તે તરી ગયા છે, તે તૃષ્ણાથી મુક્ત છે અને પાપકર્મથી
વિરમી ગયેલે છે; એમ વીર પ્રભુએ સમજાવ્યું, એમ હું કહું છું. मूलम-दुव्यसुमुणी अणाणाए, तुच्छए गिलाइ यत्तए। एस वीरे पसंसिए, अच्चेइ लोयसंजोगं
एस नाए पवुच्चइ स १२.॥ અર્થ : જેનું સયમરૂપી ધન દેથી ઝાંખું પડયું છે, એ આજ્ઞાભંગ કરનાર દશનાદિથી
વિકલ થયેલે તુચ્છ મુનિ પ્રશ્નનો ઉત્તર આપવામાં ગ્લાનિ પામે છે જે વિશ્વના સગાને
Page #63
--------------------------------------------------------------------------
________________
પાર કરી જાય છે, તે વીર પુરુષને જિને દ્વારા વખાણવામાં આવ્યો છે. આ વસ્તુને ન્યાય (તીર્થકરને માર્ગ) કહેવામાં આવે છે.
मलमू-जं दुक्खं पवेश्यं इह माणयाणं तस्त दुक्खस्स कुसला परिन्नमुदाहरंति इह कम्म
viાચ સાથat lઝૂ. ૨૮
અ -આ જગતમાં મનુષ્યનું જે દુ ખ તીર્થકરોએ જણા યુ છે, એ બાબતમાં કુશલ પુરુષે
સર્વ પ્રકારે કસ્વરૂપને સમજીને તે દુ ખ બાબતના વિવેકને ઉપદેશ કરે છે. मूलम्-जे अणन्नदंसी से अणण्णारामे, जे अणण्णारामे से अणन्नदंसी ॥सू. १२९॥ અર્થ -જે અજોડ આત્મ-સ્વરૂપનું દર્શન કરે છે, તે અજોડ આત્માનંદને અનુભવે છે. જે અઢ
આત્માનંદને અનુભવે છે, તે અજોડ આત્મદર્શનને દેછા છે.
मूलम्-जहा पुण्णस्स कस्थइ त हा तुच्छस्स कत्थइ, जहा तुच्छस्स कत्था तहा पुण्णस्स कत्था
hસ્ત્ર. શરૂ અર્થ (ધર્મોપદેશક મુનિ) જે પ્રકારે પુણ્યવાન ચક્રવર્તી રાજા વગેરેને ઉપદેશ આપે છે, તે જ પ્રકારે
તુચ્છ પુણ્યવાળા કઠિયારા વગેરેને ઉપદેશ આપે છે જેવી રીતે તે તુચ્છ પુણ્યવાળા માનવને સમજાવે છે તેવી જ રીતે તે મહાપુણ્યવાળા માનવને સમજાવે છે, તેવી જ રીતે તે મહાપુણ્યવાળા મહાનુભાવોને સમજાવે છે.
मूलम्-अवि य इणे अणाइयमाणे, इत्थं पि जाण सेयं ति नत्थि । केयं पुरिसे कंच नए १ एस
धीरे पसंसिए जे बद्धे परिमोयए उड्ढं अहं तिरिय दिसासु ॥ १३॥
અર્થ :-કદાચને (કેઈવર) અપમાન થયું છે એમ માનીને અનાદર કરતાં કરતાં કોઈ રાજાદિક
મુનિને માર મારે. આ બાબતમાં આ રીતે આનું ક૯યાણ નથી એમ તે જાણી લે. આ પુરુષ કેણ છે ? કયા દેવ-ગુરૂ–ધર્મ તરફ વળે છે (તે ઉપદેશકે બરાબર જાણવું જોઈએ) જે ઊંચી દિશામાં, નીચેની દિશામાં કે તિરછી દિશામાં બંધાયેલા જીવને ઉપદેશક છેડા છે તે વીરપુરુષને તીર્થકરો દ્વારા વખાણવામાં આવ્યો છે.
मूलम्-से अधओ सपरिण्णाचारी ण लिप्पइ छणपएण बीरे । से मेहावी अणुग्घायणखेवणे
जे य बन्धपमुक्खमन्नेसी, कुसले घुण गो वधे सो मुमके ॥ सू. १३३ ।।
અર્થ:-તે વીરપુરુષ બધી જ રીતે સર્વજ્ઞાનથી જાણીને ચારિત્ર પાળવાના કારણે હિંસાના સ્થામાં
લેપાત નથી. તે બુદ્ધિમાન પુરુષ કમને દૂર કરવાના ઉપાચને જાણનાર છે કે જે બંધ અને મેક્ષને વિચારીને સમજે છે. તે કુશળ પુરુષ બંધાયેલે પણ નથી, અને મુકત પણ નથી (અર્થાત જીવનમુકત છે.) .
Page #64
--------------------------------------------------------------------------
________________
ટિપ્પણી – સંજુલાઇ એ પદથી સાધકને કર્મને દૂર કરવાના ઉપાય જાણનાર કહ્યો છે. અને
વંષTEFE એ પ-દ્વારા બંધ અને મોક્ષના સ્થ ન જાણીને ઉપાદેય પ્રવૃત્તિ કરનાર કહ્યો છે. આથી આ સાધક કર્મના બંધ, ઉદય, ઉરીરણ અને શાસ્ત્રને તેની સર્વ કરણથી જાણે છે કરણે અર્થાત્ અધ્યવસાયે ઉપશમના, ઉદીરણા, નિદ્ધતિ અને નિકામના મુખ્ય છે. આ સાધક છારક્ષ મુનિ છે, તેથી તે કર્મમાંથી મુકિતને વિચાર કરે છે, એમ ભાવાર્થ છે. ' એ સાધકને જ્ઞાનના ફળરૂપ વિરતિ જીવનમાં સહજ છે.
मूलम्-से जं च आरभे जं च णाभे, अणारध्धं च म आरभे, छणं छणं परिणाय लोगसन्न
વાત . રૂરૂ II અર્થ તે (કુશળ) જે સંયમાદિ ક્રિયાને સેવે છે, અને જે મિથ્યાત્વાદિ ક્રિયાને સે તે નથી, તેમજ - નિર્ગએ ન આચરેલું કર્મ સેવતા નથી. તે હિંસા અને તેના કારણે તેમજ લેક સંજ્ઞાને
બરાબર જાણીને તે કરી શકે છે.
मूलम्-देवो पास गस्त नत्यि, बाले पुण मिहे कामसमणुन्ने असमियदुखे दुस्खी
दुक्खाणमेष माषटुं अणुपरियट्टइ ति बेमि ।। सू १३४ ॥
અર્થ -નરવવિચાર કરનારને ઉપદેશ દેવાની જરૂર નથી. પરંતુ લુબ્ધ થયેલ અજ્ઞાની વિષયેને ઈષ્ટ - , , જાણનારે, જેણે પોતાના દુ અને ઉપશમા નથી તેવ, દુ ખી, દુખોના જ ચકાવામાં . . વારંવાર, પરિભ્રમણ કરે છે, એમ હું કહું છું.
એમ બીજા અધ્યયનને છઠ્ઠો ઉદ્દેશક પૂરો થયે બીજું અધ્યયન પૂરુ થયું
શીતોષ્ણીય નામનું ત્રીજું અધ્યયન: તેને પ્રથમ ઉદ્દેશક
આગળના અધ્યયન લોકવિજ્યમાં અહિસાની સાધના માટે પ્રથમ તો રાગદ્વેષને છોડવા, મહાવતમાં દઢતા ધ રણ કરવી, મહાન કષાયને ક્ષીણ કરીને તજી દે, લેકનિશ્ના કરવા છતા મુનિએ સદાય વિરાગ્યમાં વિહરવું, પુત્રાદિકની મમતા તજવી, એટલું જ નહિ, પણ અંદરના શત્રુઓ પ્રત્યેની ઈટ બુદ્ધિને પણ તજવી, એમ કરીને મહાદુજેય એવા સંસાર શત્રુને જીત, એવો ઉપદેશ મુનિને કરેલ છે
આ ત્રીજું અધ્યયન એના નામ પ્રમાણે ઠંડું અને ગરમ કેમ સહન કરવું. એમ કહીને લેકભાષામાં સમજાવે છે કે ઈષ્ટ પરિપર અને અનિષ્ટ પરિષર કેમ જીતવા તેને ઉપાય શાસ્ત્ર પિતાની મર્મવાળી શેલીમાં અહીં સમજાવે છે.
मूलम्-सुत्ता अमुणी, सया मुणिणो जागरंति स्व. १३५।। અર્થ જે મુનિમાર્ગને પહોંચેલા નથી, તેઓ પ્રમાદમાં સુતેલા છે, અને જેઓ મુનિમાર્ગ પર
પહોંચેલા છે, તેઓ સદાએ પ્રમાદને નિવારીને જાગ્રત રહે છે.
Page #65
--------------------------------------------------------------------------
________________
૩૯ મૂલમ-હોયનિ નાળ પ્રયિાય દુપણું, સમર્ચ હોલ્સ નાળિત્તા, ફ્ચ સન્થોવર વચ્ચે દો
અર્થ : જગતમાં ( સર્વ જીવાને ) દુખ ( અને દુઃખના કારણે મેહાર્દિ) અહિતમાં પરિણમે છે, એમ તું જાણુ, લેાકને (વિષય લેાલુપતાને) સિદ્ધાંત જાણીને આ ખાખતમાં મુનિ શસ્ત્રને પરિહાર કરનારે થાય છે.
मूलम् - जस्सिमे सहाय रुवाय रसाय गंधाय फासा य अभिसमन्नागया भवंति से आय, માળવું, વેચવું, મથ, કંમથ, પન્નાને િવરિયાળx હોય, મુળીત્તિ પુત્તે, ધમથિ, રજ્જૂ, आट्टसीए संगमभिजाणड, सीउ सिच्चाई से निग्गंथे, अरइरइस हे, फरुसय नो वेइ જ્ઞાળવોત્રપ વીરે, નવં તુલા પમુત્તિ ।। બ્રુ. ૨૨૭।।
અર્થ “જે મુનિને આ શબ્દના વિશે, રૂપના વિષયેા, રસના વિષયેા, ગધના વિષયે, સ્પર્શીના વિષયે નુ મેહકપણું અને ખાધકપણુ ખરાબર સમજાઈ ગયેલુ. હોય છે, તે આત્માને જાણનારા છે, જ્ઞાનવાળા છે, પ્રાચીનજ્ઞાન વેદને સમજનારા છે, ધર્મને જાણનારા છે, અને બ્રહ્મચારી છે, તે વિવેકપ્રજ્ઞાથી લેાકના સ્વરૂપને જાણે છે. તે મુનિ છે, એમ કહેવાય છે. તે ધની સ્મતાને જાણુનાશ છે, સરળ છે, અને વિષયના પ્રવાહ અને ઘૂમરીને સૉંગમ (કારણુ કાર્ય ભાવ) ખરાબર સમજે છે; તે નિન્થમુનિ શીત-ઉષ્ણતા એટલે ઈષ્ટાનિષ્ટાને ત્યાગી છે, રતિ-અતિના સહન કરનાર છે, તેથી સયમ માર્ગમાં કાણુાઈને અનુભવ કરતે નથી. વેરથી ઉપરત થયેલે તે જાગૃત વીરપુરુષ છે. આ પ્રમાણે લક્ષ રાખીને હે શિષ્ય, તુ દુઃખથી મુકત થશે.
मूलम् - जरामच्चुवसोत्रणीय नरे सचयं मूढे धम्मं नाभिजाणइ ॥ सु. १३८ ॥
અર્થ :-વૃદ્ધપણું અને મૃત્યુ વગેરે જ જાળને વશ થઈ ગયેલા પુરુષ સતત્ મેહયુકત થઈને ધમ ને સમજતા નથી.
मूलम् - पासिय आउरपाणे अधमत्तो परिव्वए, मंता य मइमं पास ॥ सू. १३९ ॥
અર્થ :-૬ ખીયાં પ્રાણીએને જોઇને અપ્રમાદી થઈને સંયમમાં પ્રવૃત્તિ કરવી જોઈ એ, એ વિચારીને હું મુદ્ધિમાન, તું લેકસ્વરૂપનું ચિંતન કર. (અર્થાત્ વિવેકશૂન્યતાને ત્યાગ કર)
मूलम् - आरंभजं दुक्खमिणं ति णच्चा, माई पमाई पुण पइ गव्र्भ उवेद्यमाणो सहरूवेसु उज्ज મામિની મા પમુદ્દે 1 સ્ત્ર. ૨૪૦ ॥
અર્થ :- ૬ ખ આરંભથી (હિ`સા કર્માથી) ઉત્પન્ન થયું છે, એમ જાણીને વળી કપટી અને પ્રમોદ કરનાર ફરીને ગર્ભમા આવે છે, એમ જાણીને મરણુ અને જન્મથી ડરનારા સરળ મનુષ્ય શબ્દ અને રૂપે વગેરે વિષયેામાં તટસ્થ રહીને મરણુમાંથી છૂટી જાય છે.
Page #66
--------------------------------------------------------------------------
________________
मूलम-अप्पमत्तो कामेहि उपाओ पायफम्मेहि, वीरे आय गुत्ते खेयन्ने, जे पजायमत्यस्त
खेयण्णे से असत्यस्म खेयन्ने, जे असत्यस्म खेयन्ने से पनपज्जायमत्थन ग्वेयन्ने, टाकम्मस्त ववहारी न विज्जइ, कम्मुणा उवाही जाया ॥ सू १४१ ॥
અર્થ –શબ્દાદિના કમનીય વિષયોમાં જે અપ્રમાદી છે, પાપકર્મો કરવાથી જે વિરમી થાય છે તે આત્મા '
દ્વારા રક્ષિત છે, અને પુરુષાર્થના પરિશ્રમને જાણનાર છે. જે વિષય પ્રકારોથી ઉત્પન્ન થયેલી હિંસાને ખેદ જાણે છે તે અશઅને એટલે કે સંયમનો પરિશ્રમ જાણે છે. જે સંયમને પરિશ્રમ જાણે છે તે વિષય પ્રકારોથી થયેલ હિંસાને ખેદ જાણે છે. કર્મ રહિત થયેલા પુરુષને ચાર ગતિમાં સુખદુખ અનુભવવા રૂપ વહેવાર હોતે નથી. આ બહાભાવના વેશારે કર્મથી જન્મે છે
मूलम्-धम्मं च पडिलेहाए कम्ममूलं च ज छणं पडिले हिय सव्वं समायाय दोदि अंतेहिं
बादिस्तमाणे । तं परिन्नाय मेहावि? विइत्ता लोग, यंता लोगसन्नं से मेहाधी पडिकभिजामि ति वेमि । सू १४२ ।।
અર્થ -કર્મનુ સૂક્ષ્મ નિરીક્ષણ કરીને અને હિસા જે કર્મમૂલક છે, તેનું સૂમ નિરીક્ષણ કરીને
સંયમને સંપૂર્ણ રીતે સ્વીકારીને તે મુનિ રાગદ્વેષરૂપી બે અ ત વડે સ્પર્શવામાં આવતો નથી. હે બુદ્ધિમાન પુરુષ, તે જાણીને, લેકનું સ્વરૂપ જાણીને, લોકસંજ્ઞાને વમીને તેમાંથી પ્રજ્ઞાવ ત પુરુષે તારે પાછા ફરવુ જોઈએ, એમ હું કહુ છું.
ત્રીજા અધ્યયનને પહેલે ઉદ્દેશક પૂરે થયો
શીતેણીય નામના ત્રીજા અધ્યયનને દ્વિતીય ઉદ્દેશક
આગળના પહેલા અધ્યયનમાં ભાવનિદ્રા અને ભાવ જાગરણ બતાવવામાં આવ્યા. આ બીજા ઉદ્દેશકમાં ભાવ જાગરણ માટેના ઉપાય તરીકે યોગમાર્ગને બતાવ્યું છે ફરી ફરીને તે સમ્યગ વિચારણ સમાધિના ઉપાય તરીકે આપણી સમક્ષ હાજર થાય છે. જેમ કેઈ ચતુર વૈદ્ય રોગનું નિદાન કરીને ઔષધને પ્રયોગ કરે તેમ વ્રત-નિયમાદિના પાલનરૂપ પથ્યને નિર્દેશ કરીને અહીં વૈભાવિક દશા ટાળીને સ્વ સ્વરૂપનું સ્વાથ્ય કેમ પ્રગટાવવુ તેનું આ ઉદ્દેશકમાં નિરૂપણ છે
मूलम्-जाई च वुढिं च इहज । पासे, भूएहि जाणे पडिलेह सायं । तम्हाऽतिषिजे परमं ति
णच्चा सम्मत्तदंसी न करेइ पावं ॥ १४३॥
અર્થ:-હે આર્ય, તું જન્મ અને ગર્ભ વૃદ્ધિરૂપ દુઃખને નિહાળ. પ્રાણીઓમાં શાતા તેમને ઈષ્ટ છે,
એ જાણીને તા. વહેવાર સમજી લે. તેથી મહાજ્ઞાની પુરુષ પરમપદવી નિવણને જાણીને સમ્યકત્વવાળો હેય છે. તે પાપ કરતું નથી.
Page #67
--------------------------------------------------------------------------
________________
मूलम्-उम्मुंच पास इह मच्चिरहिं आरंभजीवी उभपाणुपस्ती। कामेसु गिधा निचयं करंति
સંસિયમાળા પુતિ જન્મે છે જૂ રટક |
અર્થ:-આ વિશ્વમાં તું મૃત્યુશીલ પ્રાણીઓ સાથેના સનેહસંબંધને તેડી નાંખ; હિંસાકર્મોથી
જીવન રે ઈહલોક અને પરલોકમાં દુ ખ અનુભવે છે. ઈષ્ટ મિ દુગ્ધ થયેલ કર્મનો સંચય કરે છે અને કર્મથી લપાતો લપાતે ફરીને તે ગર્ભમા આવે છે. (સંસાર પરિભ્રમણ ચાલુ રાખે છે.)
मूलम्-अवि से हासमासज्ज हंता गंदीति मन्ना । अलं वालस्त संगणं वेरं बड्ढेइ अपणो
જ કફ . અર્થ - વળી તે જ્ઞાની પ્રાણી હાસ્યવિનોદ સ્વીકારીને એને હણીને આનંદ થયો એમ માને છે.
-એવા મૂઢ મનુષ્યની સેબત તું તજી દે. તે પિતાના વેરની વૃદ્ધિ કરે છે. મૂઢમ-સાત્તિષિrt પરનંતિ કરી, સારી ર વં , કદ્દા અર્થ -તેથી સમ્યગ્દષ્ટિજીવ નિર્વાણુનું સ્વરૂપ જાણીને દુઃખને બરાબર સમજીને પાપ
કરતું નથી. मूलमू-अग्गं च मूलं च विगिच धीरे परिच्छिदिया णं निक्कम्मदंसी ॥स. १४॥ અર્થ -તું અગ્રકને અને મોહનીયરૂપ મૂળ કર્મને હે ધીર પુરુષ, તજી દે જૂનાં કર્મોને છેદી
નાખીને તું નિષ્કર્મ અવસ્થાને અનુભવનાર થા.
भूसम्-एन मरणा पमुच्चइ, से हु दिठ्ठभए मुणी, लोगंसि परमदंसी विपित्तजीवी, उपसंते,
समिए, सया जए कालकंखी परिव्यए ॥स. १४८||
અર્થ-આ પ્રકારને મુનિ મરણ રૂપ સંસારમાંથી છૂટી જાય છે, તે ખરેખર (અન ત પરિભ્રમણમાં)
ભયને જોનારે છે. વિશ્વમાં તે નિર્વાણને જેનારે રાગદ્વેષથી ભિન્ન થઈને સમતા ભાવે જીવનાર, દેને ઉપશમાવનારે, સમિતિ યુકત, જ્ઞાન સહિત, સદાએ યત્ના કરનાર, કાલક્રમને સ્વભાવિક રીતે ઈષ્ટ માનન રે સંયમ માર્ગમાં આગળ વધે છે
मूलम-बहुं च खलु पाषाम्मं पगडं, सच्चम्मि धिई कुबइ पत्थोषरए मेहावी सव्धं पावं कम्म
git ''બ્રુ. ૨૪
અર્થ (એક ચગીની વૃત્તિઓ જ્યારે બહિર્મુખ રહે ત્યારે તે વિચારે કે ખરેખર અનેક પ્રકારનું
પાપક મેં પૂર્વે કરેલું છે. હે મુનિએ, તમે સત્યમાં એટલે સંયમમાં દઢતા કરે.' અહી એટલે સયમમાં લીન બનેલે બુદ્ધિમાન પુરુષ સર્વ પાપકર્મનો ક્ષય કરી નાંખે છે.
Page #68
--------------------------------------------------------------------------
________________
૪૦
मुत्रम् - अणेगवित्ते खलु अयं पुरिसे से केयणं अहुिए परिक्षण से अण्णवहार अण्णपरियाषाण, अण्णा जणवयवद्दाप, जणचयपरियार, जणश्य परिगाछाप !'. G}
અર્થ :
( વિષયાભિલાષી ) પુરુષ ખરેખર અનેક સ’કલ્પ-વિકલ્પવાળા હોય છે. તે ઈચ્છાઓની ચાળણી પૂરવાને ( કદી ) સમર્થ થાય છે તે અન્યના વધ કરનારા, અન્યને સંતાપનારા અને અન્ય પર માલિકી મેળવનારા થાય છે. વળી તે કૈઇ પ્રદેશને સ તાપનારે કે પ્રદેશ પર માલિકી મેળવનારા થાય છે.
मूलम् - आसेति एतं अट्ठ इच्चेवेगे समुट्ठीया, तम्हा तं विइयं गो सेवे निस्सारं पासिय नाणी । उषायं ववण णच्चा, अणणं चर माहण, से न णे न उणायप, छणंत नाणुजाप, નિવિદ્ નર્દિ, અપ ચાલુ, સળોમસી, મિસળે પાધિ “દિ સ્ત્ર. ૧૬/
અર્થ:-આ જ પ્રમાણે આ ખાદ્ય પદાર્થોને સેવીને કેટલાક પુરુષા સંયમમાં જાગૃત થાય છે. તેથી તેને જ્ઞાનવતપણે નિઃસાર જોઈને તે ખીજી વાર સેવતા નથી. જન્મ અને મરણનુ સ્વરૂપ જાણીને હે બ્રાહ્મણ (બ્રહ્મ એટલે ચૈતન્યમાં રમણ કરનાર મુનિ) તુ· અનન્ય એવા સંયમનુ આચરણુ કર. આવે। મુનિ હિંસા કરે નહિ, હિંસા કરાવે નહિ હિંસા કરનારને અનુમેદે નહિ. હે બ્રાહ્મણું, તું ભવાભિન’દીપણું તજી દે. પ્રજાની વચ્ચે ઉદાસ બનેલો સમ્યગ દૃષ્ઠિ થઈ ને તું પાપકર્મોથી નિવૃત્ત થા.
मूलम् - काहाइमाणं हणिया य वीरे, लोभस्स पासे निरयं महंतं । तम्हा य वीरे बिरए वहाओ, छिंदिज्ज सोयं लहुभूयगामी । गंथं परिण्णाय इज्म धीरे, सोयं परिण्णाय चरिज्ज दंते । उम्मज्ज लध्धुं इह माणवेहिं नो पाणिणं पाणे समारभिज्जासि त्ति वेमि ॥ १५२ ॥
અર્થ :-કાધાદિક શત્રુએ અને અભિમાનને હણીને હું વીર પુરુષ, તું લોભને મેાટા નરક જેવા ફાસલો તાડી નાખછે આમ હાવાથી હે વીર પુરુષ, પ્રાણી હિંસામાથી નિવૃત્ત થઇને કર્મે હળવા બનીને મેક્ષગામી થતાં થતાં લોક પ્રવાહની ગતિને છેદી નાખજે. આ સંસારમાં ગ્રંથ અર્થાત્ પરિગ્રહ અને લાલચનું સ્વરૂપ જાણીને, તૃષ્ણાના પ્રવાહનું સ્વરૂપ જાણીને સમી પુરુષ ચારિત્રમાં પ્રવૃત્તિ કરે. આ સંસરણમાં મનુષ્ચામાં જન્મરૂપ ઊચે ઝુમકી પામીને પ્રાણીઓના પ્રાણાની હિંસા તું કરજે નહિ, એમ હું કહું છું.
ત્રીજા અધ્યયનના ખીજે ઉદ્દેશક પૂરા થયે
શીતેા નામના ત્રીજા અધ્યયનને ત્રીજે ઉદ્દેશક
પૂર્વના અધ્યયનમાં સંયમ અને ચિત્તવૃત્તિના સબધ પતાવીને રાગદ્વેષથી પર રહીને લેાક પ્રવાહથી વિરૂદ્ધ સૌંયમીની પ્રવૃત્તિ કરીને મેાક્ષમાગ ની શાતિ વેદવાને માર્ગ ત્યાગ છે, એમ અતાવ્યુ` છે. આ અધ્યયનમાં ત્યાગ એ કેવળ નિષ્ક્રિયતામાં સીમિત નથી પરંતુ સદૈવ સક્રિયામાં જાગૃતપણુ પણ છે, એમ દર્શાવ્યુ` છે. એ ત્યાગનું રહસ્ય છે એટલે ભાવ જાગૃતિ અથવા અપ્રમાદ એ અધ્યયનના મુખ્ય વિષય છે,
Page #69
--------------------------------------------------------------------------
________________
मूलम्-संधि लोयस जाणित्ता, आयओ बहिया पास तम्हा न हंता न विद्यायए, अभिणं
अम्ममन्त वितिमिच्छाए न करेइ पायकम्मं किं तत्थ मुणी कारणं सिगा ? || सु. १५३ ।।
અર્થ -વિશ્વને કાર્યકારણ ભાવ જાણીને અથવા તે પિતાને કાર્ય માટેનો યોગ્ય અવસર જાણીને)
પિતાથી બહારના જીને તું જે. તેથી હણનારા થવું નહિ, અને કેાઈ જીવે ને હણાવવા નહિ. જે આ એકબીજાના ભયથી અથવા એકબીજાની લજજાથી મનુષ્ય પાપ કરતે નથી
તે બાબતમાં શું મુનિ પાપકર્મનું કારણ બની શકે ખરે? मूलम्-समयं तत्थुवेहाए अप्पाणं विप्पसायए । अणन्न परमं नाणी नो मायए कयाइवि, आय गुत्ते
રા ! વીશે ઝાઝા TAT | ર૪, ૧૧૪ અર્થ -જ્યાં હિપને પ્રસંગ આવી જાય ત્યાં સમતારૂપ જન સિદ્ધાંતને વિચાર કરીને આત્માને
અહિંસા દ્વારા પ્રસન કરે. જેનાથી ઉત્કૃષ્ટ બીજું કંઈ છે નહિ તેવા નિર્વાણને જાણનારો મુનિ ક્યારે પણ પ્રમાદ કરે નહિ હમેશાં આત્માની રક્ષા કરતે વીરપુરુષ સંયમ યાત્રામાં માત્રા દ્વારા પિતાને સમય પસાર કરે. •
मलम-विराग स्वेदि गच्छिन्ना मइहा खुड्डएहि य, आगइ गइ परिणाय दोहि वि अंतहि अदिस्तमाणेहिं से न छिन्जइ, न भिजइ, न डझइ, न हम्मा कं च णं सब्यसोए
* * ઝૂ. અર્થ તે મનિ મે ટ તેમજ નાનાં રૂપમાં વૈરાગ્ય પામે છે. આગમન અને ગમનનું કારણે જાણીને
રાગ અને દ્વેષરૂપી છે તેથી તે પૌંતે નથી, તે મુનિ સમસ્ત લોકમાં (પાપનો અબંધુ
હોવાથી) જરાપણ છેદા નથી, ભેદતો નથી, દાઝતો નથી, ને હણાત પણ નથી ગર-જીરા ર ર રતિ 1 મિરર તારું ? fÉ કા સાગરિલં ? મહિતિ . કુફ
माणमा उ जमरस तीयं तमाग यिस्सं । नाईयमझें न य आगमिस्सं अटठं नियच्छति
तहागया उ । विहून कप्पे पयाणुपस्सी निझोसइत्ता खपए महेसी ॥ सू. १५६ ।। અર્થ -અપર જન્મ સાથે કેટલાકે પૂર્વજન્મનું નિરૂપણ શાસ્ત્રમાં કસ્તા નથી તે મિશ્યા દરની
આ જીવન ભુતકાળ શું છે ? અને ભવિષ્યકાળ શું થશે? (એમ વિચારતા નથી ) અને કેટલાક કુદ્રષ્ટિ માનવે તે કહે છે કે જે જે સંસ્કારવાળે તેને પૂર્વજન્મ (બ્રાહ્મણ થવીયાદિ કે પશ તિર્યંચ નારકમાનવાદિ ) હોય છે તે જ પ્રકારને તેના પછીનો જન્મ થાય છે પરંતુ તથાગત એટલે થા થત વસ્તુનું સ્વરૂપ પ્રકાશનારા અરિહંતના સુનિઓ ભુતકાળનો અર્થ કે ભવિષ્યકાળનો અર્થ વિચાર્યા વિના કર્મવિપાકની બાબતમાં આ વાત સ્વીકારતા નથી. તેઓ વર્તમાન પ્રવૃત્તિને મુખ્યપણે સ્વીકારે છે, જેનો વિરુદ્ધ વહેવાર છે
એ આ સ્વરૂપને જાણનારે મહામુનિ કર્મને ક્ષીણ કરીને નષ્ટ કરી નાખે છે. સરક- અ. જે કાલે ? જ જશે અને વર્ષે કારણે પરિવાર સાસ્ત્રી જુના
વિક છે હૂ ક૭ |
Page #70
--------------------------------------------------------------------------
________________
૪૨
અર્થ : તે મહિષ ને ( ધર્મશુકલ ધ્યાન વિહારીને) અતિ કેવી રીતે હોય-? હરખ કેવા હોય ? આ ખાખતમાં ખરેખર તે લેપાયા વગર સયમમાં પ્રવૃત્તિ કરે. સર્વ હાસ્યાદિ કીડાને ત્યાગ કરીને મન–વચન-કાયાને ગેપવીને તે સહજ સંયમનું પાલન કરે
સૂટમ-પુરિજ્ઞા ! તુમનેત્ર તુમ મિત્તે, િવહિયા મિલ્સ મિર્ઝાત્ત ? ॥ ૪. ૨૪૮ || અર્થ : હે અ મા, તું જ તારા મિત્ર છે, મહારથી મિત્રે તું શાને માટે ઈચ્છે છે ?
मूलम्-जं जाणिन्जा उच्चानइयं तं जाणिज्जा दूरालंइयं, जं जाणिज्जा दूरालइयं तं वाणिज्जा उच्चोलइयं ॥ सु ९५९ ॥
અર્થ : કર્મોના ક્ષયથી ઊંચી ભૂમિકા પ્રાપ્ત થાય તેને મેાક્ષ જેવી માનવી જોઇએ, અને જેને મેાક્ષ સમજીએ છીએ તે પણ અનુક્રમે ઊંચા ઊંચા ગુણુસ્થાનાનુ પરિણામ છે, એમ સમજવુ જોઇએ,
मूलम् - पुरिसा ! अन्ताणमेव अभिणिगिन्झ, एवं दुक्खा पमुच्चति, पुरिसा | सच्चमेव समभिजानाहि, सच्चस्त आणाए से उषट्ठीए मेहावी मारं तर, सहिओ धम्ममायाय સૈંય સ“ભુવલક્ ॥ ૬. ૬૦ |
અર્થ: હું પુરુષ ! તુ` પેાતાની જાતનો જ નિગ્રહ કર. એ પ્રમાણે તુ' દુ:ખથી પુરુષ! તું સત્ય માનુ જ જ્ઞાન કર. સત્યની આજ્ઞાથી ઉદ્યમવત થયેલે પુરુષ મરણુરૂપ સૌંસારને તરી જાય છે, અને સયમ સહિત ધર્માંને ગ્રહણ અનુભવ કરે છે.
મુક્ત થઈશ હું હેાય તે બુદ્ધિમાન કરીને કલ્યાણુને
मूलम-दुइओ जीवियस्स परिवंदणमाणणपूयणाप जंसि एगे पमायंति सहिओ दुक्खमत्ताप पुट्ठो नो झंझाप, पासिमं दविए लोयालयपवंचाओ मुच्चइ चि वेमि ॥ सृ १६१ ॥
અર્થ : રાગ અને દ્વેષ ખન્નેથી હણાયેલા પુરુષ અસંયમી જીવનના સત્કાર, સન્માન અને પોષણને માટે કેટલાક જે સંસારમા પ્રમા કરે છે, (તેમા-જ) સયમ સહિત પુરુષ દુખની માત્ર એથી સ્પર્શીચે હેવા છતાંય વ્યાકુળ થતા નથી. શિષ્ય, તું આ જે કે ચેગ્ય પુરુષ સ સારના દુ‘ખના પ્રપ ́ચમાંથી મુકત થઈ જાય છે, એમ હું' કહું' છુ.
ઇતિ ત્રીજા અધ્યયનના ત્રીજો ઉદ્દેશક પૂરે.
શીતેાણીય નામના તૃતીય અધ્યયનના ચતુ ઉદ્દેશક
મા આખું અધ્યયન સંયમ માર્ગમા આવતી તિતિક્ષા માટેના શુષ્ણેા સમજાવનારું છે પહેલા ઉદ્દેશકમા ભાવનિંદ્રા તજીને ત્યાગ ગ્રહણ કરવાનું વર્ણન કર્યું, બીજા ઉદ્દેશકમાં
Page #71
--------------------------------------------------------------------------
________________
અપ્રમાદી રહેવાને પ્રતિશોધ કર્યો, ત્રીજા ઉદ્દેશકમાં માત્ર બાહ્યક્રિયામાં ન રાચતાં અંતર દષ્ટિ ધારણ કરવાને અનુરોધ કર્યો. આ ચોથા ઉદ્દેશકમાં ત્યાગનું જે ફળ દેખાવું જોઈએ અને ત્યાગ માટે જેની સૌથી પહેલા પણ જરૂર છે, એવું અંતરરિપુને વમી નાખવાનું વિધાન કર્યું છે. કે, મન, માયા અને લેભ, એ કષાયે જે ઉપશાત ન થાય તે મોક્ષમાર્ગ માટેનો પ્રયત્ન છાર ઉપર લપણાની માફક વ્યર્થ જાય છે. માટે અત્યંત મહત્વની વાત જે કષાયત્યાગ તેને સજા થવા માટે આ અધ્યયનની પ્રવૃતિ છે.
मूलम् से पंगा कोहं च मोणं च मायं च लोभं च, एयं पास गरल दलणं, उधरयसत्थम्स,
पलियंतकरस्स मायाणं सगडमि ॥स. १६२।। અર્થ-તે સાધક ક્રોધ, માન, માયા, અને લેભને વમનારે હોય છે. આ જેણે શસ્ત્રો તજ્યા છે
એવા, કર્મને સંપૂર્ણ પણે નાશ કરનાર સર્વદૃષ્ટા તીર્થકરોનું દર્શન છે. એનો સ્વીકાર કરે
એ પિતાના પૂર્વ કર્મોને ભેદનાર છે. मूलम्-जे पगं जाणा से सव्यं जाणइ, जे सव्वं जाणइ से एगं जाणा ॥ १६३।। અર્થ-જે એક તત્વને (આત્મ તત્વને જાણે છે, તે સર્વ લોકાલોકને જાણે છે. અને જે સર્વ
કલેકને જાણે છે તે એક તત્ત્વને જાણે છે (અથવા) પ્રકરણ પ્રાપ્ત અર્થ- જે આ. કષાય ત્યાગનું સાધન જાણે છે, તે સમગ્ર જૈન દર્શનના સાધને જાણે છે. અને જે સમગ્ર જૈન
દર્શનનાં સાધનાને જાણે છે, તે કપાય ત્યાગને (અવશ્ય) જાણે છે. मूलम्-सपओ पमतस्स भयं, सघओ अपमत्तस्स नत्थि भयं ॥सु. १६४| અર્થ–બધી બાજુથી પ્રમાદી જીવને ભય છે, અને બધી બાજુથી અપ્રમાદી સાધકને ભયનો
અભાવ છે. ટિપ્પણ:-વિષની લાલચ, વિકથા, નિદ્રા, મદ્ય અને કાને છે, તેનું નામ પ્રમાદ છે. પ્રમાદ
એક જાતને કેફ છે. વિષયો તેના તે જ હોવા છતાં પ્રમાદીને તીવ્ર બંધ કરે છે. વિકથા એટલે નિરર્થક વાત, નિદ્રા એટલે આવશે અને ઊંઘ, મદ્ય એટલે કેફ ચડાવે એવાં વ્યસને, અને કષાયોને તૃપ્ત કરીને આનંદ માનવો એ ત્યાગમાર્ગના વિદને છે. એને સાધકે તજવા જોઈએ.
मूलम्-जे पगं नाम से बहुं नामे, जे बहु लामे से एगं नामे ॥स. १६५।। અર્થ-જે એક મોહિશત્રુને નમાવે છે તે ઘણું શત્રુઓને નમાવે છે. જે ઘણા શત્રુઓને નમાવે તે છે તે મેહશત્રુને (અવશ્ય) નમાવે છે.
मूलम्-दुक्खं लोगस्त जाणित्ता बंता लोगस्स संजोगं जति धीरा महाजाणं परेण परं जति
नावकखंति जीवियं ॥स. १६६।।
Page #72
--------------------------------------------------------------------------
________________
અર્થ – કનું સ્વરૂપ દુ:ખરૂપ જાણીને લેકના સંગને તજી દઈને ધીર પુરુષો સંયમરૂપી મેટા
વહાણમાં જાય છે. ઉત્તમ ભૂમિકા પરથી વધારે ઉત્તપ ભૂમિકા પર પહેચે છે, અને અસંયમી જીવનને ઈચ્છતા નથી.
__ मूलम्-एगं विगिंघमाणे पुढो बिगिचइ, पुढो बि पगं, सड्ढी आणाए मेहावी लोगं च आणाप
अभिसमच्चा अकुओभयं, अत्थि सत्थं परेण परं, भत्थि असत्थं परेण पर ॥स. १६७॥
અર્થ-કમની એક પ્રકૃતિનો ક્ષય કરનાર (મિથ્યાત્વને ક્ષયકારક) ઘણી પ્રકૃતિને ક્ષય કરે છે. પાયાની
વિધવિધ કૃતિનો ક્ષય કરનાર નિયમથી મિથ્યાત્વની એક પ્રકૃતિને લય (અર્થ) કરે છે.
શ્રધ્ધાવાન બુદ્ધિમાન પુરુષ ભગવંતની આજ્ઞાથી લોકનું સ્વરૂપ જાણીને ચારે તરફથી નિર્ભય { થાય છે. શસ્ત્ર એકથી બીજું ઊંચું હોઈ શકે છે, પણ અશસ્ત્ર અર્થાત્ સંલ્મમાં ચડતા
ઊતરતા પણ નથી.
मूलम-जे कोदसी से माणदंमी, जे माणदंसी से मायादमी, जे मायादसी से गोभदंसी,
जे लोमदंसी से पिजदंसी, जे पिजदंसी से दोसदं मी, जे दोहदी से मोदी ,
जै मोचदंसी से गम्भदेसी, जे गम्भदंसी से जम्मदंभी, जे जम्मदली से मारदमी, ": जे मारदंसी से नरयदंती. जे नरयदंसी से तिरियदमी, जे तिरियादमी से दुरदमी।
जे मेधावी अभिनियहिज्जा फोहं च माणंद मायं च लोय च पिज्ज च दोसं च मोहं च गव्वं च जम्मं च सारं च नरयं च तिरिय च दुखं च । एयं प अगर दंसणं उपरयसत्थस्न पल्यिंफरसन, आयाणं मिनिद्धा गऽभि किम त्यि उशाही पानगस्त? न विज्जा नतिय त्ति रेमि ॥ १६८।।
અર્થ - કે ધને બીજભૂત મહાદેષ તરીકે દર્શાવતા અને ઉપશમની મહત્તા બતાવ માટે
સૂત્રકાર ૬ ખેની પર ૫રાનું સ્વરૂપ દશાવે છે)
જે ક્રોધને અનુભવે છે, વશ થાય છે, તે અભિમાનને અનુભવે છે, જે અભિમાનને અનુભવે છે, તે માયાને વશ થાય છે, જે માયાને વશ થાય છે, તે લોભને અનુભવે છે, જે લેભને અનુભવે છે, તે રાગને અનુભવે છે, જે રાગને અનુભવે છે, તે દ્વેષને અનુભવે છે, જે છેષને અનુભવે છે, તે મેહને અનુભવે છે, જે મહિને અનુભવે છે, તે ગર્ભાવસ્થા ગ્રહણ કરે છે, જે ગર્ભાવસ્થા ગ્રહણ કરે છે, તે જન્મને અનુભવ કરે છે, જે જન્મને અનુભવ કરે છે, તે કર્મની ઘાતક શકિતનો અનુભવ કરે છે, જે કર્મની ઘાતક શકિતને અનુભવ કરે છે, તે નરકને અનુભવ કરે છે, જે નરકને અનુભવ કરે છે, “તે તિયચપણને અનુભવ કરે છે, જે તિર્યચપણને અનુભવ કરે છે, તે દુઃખને
અનુભવ કરે છે. તે ઉપશમને ગ્રહણ કરનાર ) તે બુદ્ધિમાન પુરુષ કોધ, માન, - માયા, લાભ, રાગ, દ્વેષ, મેહ, ગન, જન્મ, માર, નરક, તિર્યચપણું અને દુખથી નિવૃત્ત
થાય છે
Page #73
--------------------------------------------------------------------------
________________
આ જેમણે શસ્ત્ર ત્યાગ કર્યો છે, એવા કમને ક્ષય કરનાર સર્વજ્ઞનુ દહન . કર્મનું ગ્રહુણ કરવું જેણે ટાળ્યું છે અથવા નિયું છે તે પૂર્વના પિતાના કર્મોને ભેદનાર છે. વિચારવાન જ્ઞાની સાધકને શી ઉપાધી છે હોતી નથી અને છે નહિ, એમ હું કહું છું
ઈતિ ત્રીજા અધ્યયનને થે ઉદ્દેશક પૂઃ ત્રીજુ અધ્યયન પૂર્ણ
સમ્યકત્વ નામના ચતુર્થ અધ્યયનનો પ્રથમ ઉદ્દેશક
આગળના અધ્યયનમાં ભાવનિદ્રાનો ત્યાગ પ્રમાદથી પડતાં દુઃખે, માત્ર દુ ખ સહન કરવાથી સંયમ થતું નથી પણ વિવેક ઉત્પન્ન કરે જ ઘટે તેવું નિરૂપણ અને સાધનોમાં વિષયકષાયના ત્યાગનું મહત્ત્વ ભગવંતે દર્શાવ્યું છે. આ અધ્યયનમાં સમ્યકત્વનું સ્વરૂપ દેખ'ડવાને હેતુ છે
આ ધર્મ અનાદિને છે, અને ત્રણે કાળના તીર્થકરેએ તે નિરૂપે છે. તેમાં અહિંસા એ પાયા રૂપ છે. આ અહિંસા સિદ્ધ કરવા માટે અર્થાત ભાવ અહિંસા પ્રગટાવવા માટે વિષયકપાચેનો ત્યાગ અને ઉપસર્ગ પરિસહ બાબત તિતિક્ષા જરૂરી છે એમ બતાવ્યું છે. વળી કેટલાક જીવ અનાદિથી ક્રૂર કર્મોના છંદીલા બની જાય છે તેમને જાગૃત થવાને ઉપદેશ છે, આ તે સમાન જ ઉપદેશ દેશે, હિંસાને ઉપદેશ દેશે નહિ એમ જાવીને સાધકને સંયમમાં યત્નશીલ થવાનો અને અંતરથી અપ્રમત થવાનો ઉપદેશ અહીં આપે છે. એકના એક સ્થાને એક જીવને આશ્રવનું કારણ બને છે, તે જ સ્થાને રામ્યકત્વવંતને સંવરનાં સ્થાને બને છે એવી ગહન બાબત આ અધ્યયનમાં સ્પષ્ટ કરવામાં આવી છે.
मूलम्-से चेमि जे अईया, जे य पडुप्पन्ना, जे य आगमिस्सा अरिहंता भगवंतो ते सव्वे एकमाइ
कखन्ति, एवं भातन्ति, एवं पण्णविति पवं परूपिति सम्वे पाणा, सव्वे भूया, सव्वे जीवा, सव्वे सत्ता न हंसव्या, न अजाधेयव्वा, न परिघितधा, परियावेयव्या न उद्दवेयव्वा । एस धम्मे सुध्धे निइए, सासए, तमिच्च लोयं खेयण्णेदि पवेइए तंगहा उट्ठीएसु या, अणुट्रिपतु बा उपट्टिपमु वा अणुवटिपसु बा, उवरयदंडेसु वा अमुघरदंडेसु वा सोवहिएसु सा, अणोपहिपसु वा संमोगरपसु बा, असंजोगरपसु चा, तच्चं चेयं, तहा चेयं अरिसं જે ઘgs , ૨૬૬I
અથ તે હે કહું છું કે જે થઈ ગયેલા તીર્થ કરે અને જે વર્તમાનના તીર્થ કરે અને જે ભવિષ્ય
કાળના સર્વજ્ઞ ભગવંતે થશે તે બધા આ પ્રમાણે કહે છે, આ પ્રમાણે બોલે છે, આ પ્રમાણે શીખવે છે, અને આ પ્રમાણે પ્રરૂપણ કરે છે. “ સર્વે પ્રાણીઓ બે ઈકિયાદિ, ભૂતે તિ"ચ નારકાદિ, સન છે દેવમનુષ્યાદિ અને સર્વે સને પૃથ્વીજલાદિ છે તેને હણવા નહિ, તેમના પર સત્તા ચલાવવી નહિ, તેમને દાસ બનાવવા નહિ, તેમને સંતાપ આપ નહિ, અને તેમના પ્રાણ હરી લેવા નહિ.” આ ધર્મ વિશુદ્ધ છે, નીતિયુકત એટલે ન્યાય સિદ્ધ છે, શાશ્વત છે, અને તેનું સ્વરૂપ જોઈને ક્ષેત્રના જાણનાર તીર્થકરેએ જણાવ્યું
Page #74
--------------------------------------------------------------------------
________________
હું
છે. તે આ પ્રમાણે કે ઉદ્યમવતને તેમજ દ્યમરહિતને, હાજર થયેલને તેમજ હાજર ન રહેલને, દડત્યાગીને તેમજ દડસહિતને, પરિગ્રહવતને અને અગ્રિડીને, સર્જંગના રાગીને અને સોગ પરથી ઉદાસ થયેલને, સમાન રૂપે આ ઉપદેશ દીધેલા છે. આ તથ્ય છે, આ તે જ પ્રમાણે છે. આ અરિહંતના પ્રવચનમાં જ આ પ્રમાણેનુ કથન છે.
मूलम्-तं आइन्तु न नि निविखवे जाणित्तु धम्मं जहा तहा, दिट्ठेहि निव्वेयं गच्छन्जा, સૌનેલાં ચરે શાસ્ત્ર. ૭૦/
અર્થ :-( ગુરૂ, ભગદ્ વચત કે કાર્ય ચિત્ર દ્વારા) ગમે તે પ્રકારે યથા
ધર્મને જાને તેને સ્વીકારીને તેને ગેપ-વે નહિં, અને તજવા નહિ. દુનિયાના પદાર્થોમાં મુનિએ વૈરાગ્ય ધારવા ઘટે. લેાકેાની દેખાદેખીમાં પ્રવૃત્ત થવુ નહિ.
मूलम् - जस्त नत्थि इम जाई अण्णा ' तस्त कओ लिया ? दिहं सूर्य मयं चिणायं जं पयं परिकहिज्जइ । समेमाणा पलेमाणा पुणो पुणो जाई पयप्पति अहो अगओ व जयमाणे धीरे सया आगयपण्णाणे पमते वहिया म अपभत्ते या परिक्कमिजाति ति बेमि
नो
{TM tell અર્થ “જેને આ જન્મની લેફૈષણા નથી તેને બીજો જન્મ કઇ રીતે હોઈ શકે ? જે આ કહેવાય છે તે ( સુધર્મ સ્વામી કહે છે કે ) મે’ભગવત પાસે રહીને દેખેલું છે, સાંભળેલુ છે, મનન કરેલુ છે, અને વિશેષપણે જાણેલુ છે. ખીજા માણસાની સમાન વર્તન કરનારા અને પ'ચ વિષયામા લીન થનારા સાકા વારવાર ખીજો જન્મ ઉત્ત્પન્ન કરે છે. પણ દિવસ અને રાત યુતના કરનારા ખીર પુરુષ સદાયે વિવેકની વૃદ્ધિ કરે છે; પ્રમાદીને હે શિષ્ય, તું માની મહાર નિહાળ અને અપ્રમાદી થઈને તુ પરાકમ કર, એમ હુ કહું છું.
-1
-
ઇતિ ચાથા અધ્યયનના પહેલે ઉદ્દેશક પૂરા થયે.
સમ્યકત્વ નામના ચેાથા અધ્યયનના દ્વિતીય ઉદ્દેશક
પહેલા ઉદ્દેશકમા અહિંસાનુ અનિવાય પણું દર્શાવ્યુ' અને લેકૈષાને ત્યાગ કરવાથી સગ્ગ પ્રગટે એ બાબત દર્શાવી. આ અધ્યયનમા મિત્રને ત્યાગ કરવા માટે પ્રમાદનેા ત્યાગ સમજાવ્યા છે. વળી આ ધ્યાનને ત્યાગ કરવાથી ચિત્તની વિશુદ્ધિ થતા, સમ્યકત્વ ઉત્પન્ન થાય છે તે સમજાવ્યુ છે. વળી ભારે કર્યાં જીવને પડતા દુખેાને વિચાર કરીને વૈરાગ્ય ધારવાનુ આ ઉદ્દેશકમા સમજાવ્યુ છે.
समाते परिस्मा, जे परिश्सषा ते आमषा, जे अणासा ते अपरिस्सा, जे राणासषा, एए पए संबुज्झमाणे लोयं च आणाए अभिसमिच्चा पुढो पवेइयं
પા. છા
Page #75
--------------------------------------------------------------------------
________________
અર્થ – જે આશ્રવનાં સ્થાને છે તે જ્ઞાનીને સંવરના સ્થાન તરીકે પરિણમે છે, અને જે સંવરનાં
સ્થાન છે તે અવિવેકીને આશ્રવને સ્થાન તરીકે પરિણમે છે. જે આશ્રવત્યાગનાં સ્થાને છે તે અવિવેકીને સંવરના સ્થાન તરીકે નીવડતાં નથી, અને જે સવરના સ્થાન નથી તે જ જ્ઞાનીને સંવરના સ્થાન તરીકે પરિણમે છે. આ પદને બરાબર સમજતાં લોકોને ભગવાનની આજ્ઞાથી બરાબર જાણીને જ્ઞાનીઓએ આ પૃથક પૃથક્ નિરૂપેલુ છે.
ટિપ્પણી–ચિત્તના પરિણામો કર્મબંધમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ઈશ્વરધ્યાનના સમયે પણ
વિષાનુ ધ્યાન ધરનાર આશ્ર કરીને કર્મબંધ કરે છે, અને વ્યવહારના કર્મબંધના કારણોમાં પણ વિવેક જાગૃત પુરુષ વૈરાગ્યને કારણે નિર્જ કરી શકે છે. આથી બાહ્ય સામગ્રી પરથી આશ્રવકે-સંવરની ઉત્પત્તિ હમેશા નક્કી કરી શકાતી નથી, પણ મનના ભાવ
મુખ્ય છે, એમ મહાસની વાત અહીં ભગવંતે સમજાવી છે. मूलम्-आघाइ नाणी इद माणधाणं संसार पडिवण्णाणं संवुज्ममाणाणं विनाणपतणं, अट्टा वि
संता अदुवा पमत्ता अहासच्चमिणं त्ति वेमि । नाणागमो मच्चुमुहस्त अत्यि, इच्छापणीया वंकालिकेया। कालगाहिया निचय भिषिट्ठा, पुढो पुढो जाई पकप्पयं ति ।। सू. १७३ ॥
અ –અહી સંસારમાં રહેલા, બોધ પામતા, સંજ્ઞીપણુ પામેલા દુઃખી થયેલા અથવા તો પ્રમાદી
માણને જ્ઞાની પુરુષ ઉપદેશ આપે છે કે હું કહું છું કે આ યથાયોગ્ય છે-મૃત્યુનું સુખ આવી પહોચશે નહિ એમ નથી. તૃષ્ણને વળગેલા, અસંયમને આ કરનારા, કાળ વડે પકડવામાં આવેલા અને કર્મના સમૂહમાં ખેંચી ગયેલા એવા પુરુષો જુદા જુદા જન્મ
ઉત્પન્ન કરે છે. (અર્થાત્ નિર્વાણને દૂર ધકેલે છે.) मृलम्-इहमेगेसि तत्थ तत्थ संथयो भवइ, अहोवषाइए फासे पडि संवेयं ति चिट कम्मेहिं कुरेहि
चिट्ट परिण्टिा; अचिट्ठ कूरेहिं कम्मेहिं नो चिठं परिचिट्ठइ, एगे वयंतिः अदुवाधि નાના-નાના વતિ અતુarf pr uz. ૨૭છો.
અર્થ - આ વિશ્વમાં કેટલાક અને તે તે સ્થાનને ગાઢ પરિચય થઈ જાય છે. નીચી એનિમાં
ઉત્પન્ન થયેલો તે દુઃખના અનુભવોને વેદે છે. ફૂર કર્મોમાં ટકી રહેનાર માણસ નીચી એનિમાં લાબે વખત દુ ખ વેદે છે. ફૂર કર્મો મદ રીતે કરનારે નીચી એનિમાં પ્રેણિકઆદિની માફક લાંબો વખત દુ ખ વેદ નથી. આ બાબત કૃતજ્ઞાનીઓ કહે છે, અથવા તો સર્વજ્ઞો કહે છે. જે પ્રમાણે સર્વો, કહે છે તે જ પ્રમાણે જ્ઞાનીઓ કહે છે (તેમાં કશો ફરક નથી)
मूलम-प्राति केयावति लोयसि समणा य माणा ग पुढो विवायं ययति - से दिष्टं च णे.
सुयं च णे, मयं च णे पिण्णायं च णे, उड्ढे अहं तिरियं दिसासु सम्पओ सुपडिलेहिय ઘ' - viv[, Fથે નવા, મૃથ; હવે સત્તt gaar સકનારાના fifa. परियावेयव्वा उद्दवेयव्या इत्याधिः जाणह नस्थित्थ दोसो। अणारियवयणमेयं ॥स. १७५||
Page #76
--------------------------------------------------------------------------
________________
અર્થ –જે કેટલાક જગતમાં (જૈનમાર્ગની બહારના) શ્રમણો છે અને બ્રાહ્મણો છે તે જુદી જાતને
એક વિવાર રજુ કરે છે, તે અમે એ બરાબર સમજેલું છે દુર્વ અધ અને તિર્ય દિશામાં ચારે બાજુએ અમે બરાબર પરીક્ષા કરી લીધી છે કે સર્વે પ્રાણ એટલે વનસ્પતિ છે. સર્વે ભૂત એટલે બે ઈકિયાદિક જી, સર્વે જીવે, અને સર્વે સ એટલે પૃથ્વી વગેરે રથ વરે તે બધાને હણી શકાય છે, તાબે કરી શકાય છે, તેના પર હઠ્ઠમત ચલાવી શકાય છે, તેને સંતાપ આપી શકાય છે તેમના પ્રાણ હરી શકાય છે. આ બાબતમાં પણ જાણી લ્યો કે કોઈ દેખ નથી. આ અનાય વચન છે.
मूलम्-तत्य जे आरिया ते एवं पयासी-से दुहिट च भे, दुस्सुयं च भे, दुम्मयं घ भे, दुनिण्णायं
च भे उड़दं अहं तिरियं दिसासु सघओ दुप्पडिलेयिं च भे, अंणं तुम्भे एमाइक्खद्द एवं मासह एवं परुघेह, एवं एण्णवेह सव्धे पाणी ४ तपा ५, इत्याधि जाणह
र स्थित्य दोनो अणारियषयणमेयं स. १७६।। અર્થ :-ઉપરની બાબતમાં જે આર્ય લોકો છે તે લોકે આ પ્રમાણે કહે છે કે “આ વસ્તુ તમે
બરાબર જોયેલી નથી, એ વસ્તુ તમે સાંભળી તે બરાબર નથી, આ વસ્તુ તમે વિચારી તે અયોગ્ય છે, અને આ વસ્તુ તમે સારી રીતે સમજ્યા એમ કહે છે તે પણ દેષયુક્ત છે. વળી ઉર્વ દિશામાં, નીચેની દિશામાં, તિરછી દિશામાં જે તમે પરીક્ષા કરી છે તે પણ દોષયુકત છે, જેથી કરીને તમે આ પ્રમાણે કહો છે, આ પ્રમાણે સમજાવે છે, આ પ્રમાણે નિરૂપણ કરે છે, અને આ પ્રમાણે શીખવો છે કે બધા પ્રાણ હણવા રોગ્ય છે, અને એ બાબતમાં જાણી લો કે કશે દોષ નથી.” એ તમારું બોલવું એ અનાર્યોનું વચન છે.
मूलम्-मयं पुण एषमाइक्खामो एवं भलामो एवं परवेमो एवं पण्णवेमो सच्चे पाणा न हतब्बा,
न मज्जावेयधा, न परिचित्तधा, न परियावेयधा, न उदवेयव्या, इत्थषि जाणइ नस्थित दोसो, आयरियवयणमेय । पुव्वं निकायसमयं पत्तेयं पुच्छिस्तामि हं भो १ पाइथा कि भे सायं दुश्खं असायं १ समिया पडिपण्णे याषि एवं व्या-सव्वेति पाणाणं, सव्वेसिं भूयाणं, सव्वेसि जीवाणं सव्वेसि सत्ताणं असायं अपरिनिव्याणं महब्भयं दुक्खं fr वेनि ॥ नू १७७ ॥
અર્થ -પરંતુ અમે આ પ્રમાણે કહીએ છીએ, આ પ્રમાણે શીખવીએ છીએ, આ પ્રમાણે નિરૂપણ
કરીએ છીએ, આ પ્રમાણે સમજાવીએ છીએ, કે બધા પ્રાણીઓ, બધા ભૂતે, બધા છો અને બધા સ હણવા ગ્ય નથી, તાબે કરવા યોગ્ય નથી, દાસત્વ પમાડવા ચોગ્ય નથી, પરિતાપ કરવા યેય નથી અને પ્રાણરહિત કરવા ગ્ય નથી. આ બાબતમાં પણ (અહિંસા ધર્મમાં) કઈ પણ દેષ નથી, એમ તમે જાણી લે,
Page #77
--------------------------------------------------------------------------
________________
૪૯
પહેલા કેવળી ભાસિત સિદ્ધાંત સ્થાપીને અમે દરેકને પૂછીશું કે હે અન્ય વાંદીએ, તમારા મતે શાતા દુઃખરૂપ છે કે અશાતા દુઃખરૂપ છે. જો તેએ ખરાખર રીતે સ્વીકારશે તે આ પ્રમાણે કહેશેઃ સર્વ પ્રાણીઓને, સર્વ ભૂતાને, સર્વ જીવાને અને સર્વ સત્ત્વોને શાતા અશાંતિરૂપ છે, મહાભયરૂપ છે અને દુ:ખરૂપ છે.” એમ હું કહું છું
ઇતિ ચેાથા અધ્યયનના ખીજો ઉદ્દેશક પૂરા
સમ્યકત્વ નામના ચતુર્થ અધ્યયનના તૃતીય ઉદ્દેશક
આ ઉદ્દેશકમાં પૂર્વકર્માનું શેાધન કરવા માટે તપશ્ચર્યાનુ સાધન આવશ્યક છે, તે વાત સનજાવી છે. એકવાર જિનેશ્વરના ધર્મને ગ્રહણ કર્યો કે કેાઈ જીવ નવાં કર્મો બાંધશે નહિ, જૂનાં કર્મો દૂર કરવા માટે તપશ્ચર્યા શાસ્ત્રમાં ખાર ભેદે ખતાવવામાં આવી છે. કુશળ સાધક ચેગ્ય રીતે તેને સેવીને વિશુદ્ધિ પામીને આત્મસમાધિ પ્રાપ્ત કરી લે છે. તેવા પડિતાનુ અહીં વર્ણન છે.
मूलम-उवेहि णं वहिया य लोगं, से सव्यलोम्मि जे केइ विष्णू, अणुबीइ पास वित्तदंडा, जे के सत्ता पलियं संयंति, नरा मुयच्चा धम्मषिउत्ति अंजू, आरंभज दुक्खमिति णच्चा, एवमाहु समत्तंदसिणो, ते सव्वे पाषाइया दुक्खस्तं कुसला परिणमुदाहरति इय कम्मं परिण्याय सन्धसो || सू १७८ ।।
અર્થ-ડે શિષ્ય ! તું આહ્યભાવે તૃષ્ણામાં ડૂબેલા લેાકાની ઉપેક્ષા કર. જે કાઈ એમ કરે છે તે સમસ્ત વિશ્વમાં (ઊંચામાં ઊંચા) વિદ્વાન છે. ખરાખર વિચાર કરીને તું જો કે જે કેઈસત્ત્વશાળી પુરુષો હિંસાને ત્યાગ કરનારા છે, તેઓ પૂર્વ કર્મને તજે છે તે પુરુષો માનપૂજાની કામનાવાળા નથી, ધના જાણકાર છે. સરળ છે. આ દુઃખ હિંસક કર્માંથી ઉત્પન્ન થચું છે એમ જાણીને સમ્યગ્દનવાળા તેએ આ પ્રમાણે (હિંસા ત્યાગવા ચેાગ્ય છે આ પ્રમાણે) જણાવે છે. તે બધા તીથ"કરના સંતના સાચા વાદીએ છે. દુ.ખતુ' કારણ જાણુંવામાં કુશળ અને આ પ્રમાણે કર્મના સ્વરૂપને સ`પૂર્ણ રીતે જાણીને તેએ પરીક્ષા માટેની કસેટી દર્શાવે છે.
मूलम्-इह आणाखी पंडिए, आणिहे, एगमप्पाणं संपेहाए धुणे सरीरं, कसेहि अप्पाणं, जरेहि अप्पाणं । जहा जुन्हाई कट्ठाइ हव्यवाही पमत्थइ पत्र अत्तसमाहिए अणिहि ॥ १७९ ॥
અ:-આ સંસારમાં ભગવાનની આજ્ઞાનેા ઇચ્છનાર પ'ડિત પુરુષ રાગદ્વેષ રહિત થઈને વર્તે છે.
પેાતાના એક અ ત્માને (કલ્યાણકારી) સમજીને કાણુ શરીરને ખ’ખેરી નાખે છે. પેાતાના સ્થૂલ દેહને તે તપશ્ચર્યાથી દુખળેા કરે છે, પેાતાના મેહરૂપ શરીરને તે જજરીત કરી નાખે છે જે પ્રમાણે જીણુ થયેલા લાકડાને અગ્નિ ખાળી નાખે છે તે પ્રમાણે આત્માની - સમાધિ વડે જૂનાં કર્મોને રાગદ્વેષના ત્યાગી પુરુષ બાળી નાખે છે
Page #78
--------------------------------------------------------------------------
________________
मूलम्-विगिच कोहं आवकंगमधाणे इमं निरुध्धाउयं संपेदाप दुइवं च झाण अदु आगमेस्म, पुढो
फासाइंच फासे, लोयं ष पास बिफंदमाणं, जे रिबुडा पापिम्मेहिं अणियाणा ते षियादिया तम्मा अतिविजो नो पडिसंजलिज्जालि त्ति घेमि ॥ सू. १८० ।।
અર્થ –આ મર્યાદિત આયુષ્યને વિચાર કરીને તું કંપ્યા વગર (દઢ થઈને) ક્રોધને ત્યાગ કર,
અથવા તે ભવિષ્યકાળના દુઃખના સ્વરૂપને જાણી લે અથવા તે વિધવિધ પ્રકારના સ્પર્શીને એટલે દુખને અનુભવે છે. તેને વિચાર કર વળી તું મેહના ફંદમાં પડતા જગતને જે. (અને વિચાર કર.) જે પાપકર્મોથી નિવૃત્ત થયા છે, તેમને શાસ્ત્રમાં નિદાનરહિત પુરુષ કહ્યા છે. તેથી અધ્યાત્મવિદ્યા જાણનાર પુરુષે કોધથી પ્રજળવું જોઈએ નહિ, એમ
ઈતિ એ થા અધ્યયનને ત્રીજે ઉદ્દેશક પૂરે
સમ્યકત્વ નામના ચતુર્થ અધ્યયનને ચતુર્થ ઉદ્દેશક આગળના ઉદ્દેશકમાં તપનું વર્ણન કર્યું. તે તપશ્ચર્યા સિદ્ધ કરવાને માટે સંયમની આવશ્યકતા છે. જૂનાં કર્મોનો નાશ કરીએ ત્યારે વર્તમાન કર્મોથી નિવૃત્ત થવું અવશ્ય જરૂરી છે. શાસ્ત્રમાં સંવર પૂર્વિક નિર્જરને સાચી નિર્જરા ગણાવી છે. આથી તપને અધિકાર કહ્યા પછી સંયમને અધિકાર સ્વાભાવિક રીતે હવે પ્રાપ્ત થાય છે. ચોથા ઉદ્દેશકમાં સંયમને અધિકાર વિગત દર્શાવવામાં આવ્યું છે.
मूलम्-आवीलए, पवीलए, निप्पीलए जरिस्ता पुव्यसंजोग विच्चा उत्तम तम्हा अविमणे धीरे,
સાપ, મિg, v, r m૫, ગુજુ કળ વીરા મમિકામvi | સ. ૧૮૬ અર્થ -ઉપશમ પામીને, પૂર્વ સંયોગ તજીને, પ્રાજ્ઞ પુરુષે તપશ્ચર્યાથી દેહને દમો જોઈ એ વિશેષ
તપશ્ચર્યાથી કષાયાદિને પીડવા જોઈએ, ઘરત્તર તપશ્ચર્યાથી અનશનાદિક સેવવાં જોઈએ તેથી મનભંગ પામ્યા વિના વીર પુરુષે પિતાના આત્મામાં રતિ ધારણ કરીને, સમિતિઓનું પાલન કરીને, અન્ય ગુણોને પુષ્ટ કરીને, સદા યત્નવત રહેવું જોઈએ. જે સ્થાનથી ૫ છું આવવાનું નથી એ માર્ગે જનાર વીરેને માર્ગ અન કરે, તે પરિશ્રમનું કામ છે.
भूकम्-विगि मांसलोणियं, एस पुरिले दधिए वीरे, आयाणिज्जे रियाहिजे धुणाइ समुस्लयं
पसित्ता चमचेरंसि ।सू १८ ॥
અર્થ - તું માંસ અને રકતના લેભને છેડી દે. જે પુરુષ સ્વરૂપ ૨મણરૂપ સ યમમાં વસીને પૂર્વ
કર્મોને ખ ખેરી નાખે છે, તે પુરુષને યેગ્ય વીર અને પરમ શ્રધેય ગણવામાં આવ્યો છે.
मूलम्-नित्तेहिं पलिच्छिन्नेहि आयाणसोयगढिए घाले, अव्यो च्छिन्त बंधणे, अणभिक्कंतसंजोए
तमंसि अधियाणओ आणाए लंभो नत्यि त्ति बेमि ।। सू ८॥
Page #79
--------------------------------------------------------------------------
________________
અર્થ-નેત્રાદિક ઈદ્રિયને વિષયોમાંથી રોકીને જે કર્મ બંધનના મોહરૂપ પ્રહમાં મૂછવંત રહે
છે તે અજ્ઞાની છે. તેણે કર્મના બંધનને છેદ્યા નથી, તેણે સગથી મુકિત મેળવી નથી અને તે અજાણ પુરુષ ભવાંધકારમાં છે, તેને ભગવંતની આજ્ઞની પ્રાપ્તિ નથી, એમ હું કહું છું.
मूलम-अस्स मस्थि पुरा, पच्छा मज्झे तस्स कुओ सिया से हु पन्नाणमंते बुध्धे आरंभोघाए,
सम्प्रमेयंति पासप, जेण बंधं, छह घोरं परियाद च पारणं लिछिश्य पाहिरंग च सोय, निकम्मदंसी इह मच्चिपहिं सम्माण स्फलं तृण तओ निजाइ वेवी सु. १८४||
અર્થ-જે જીવને પૂર્વકાળમાં જ્ઞાન થયુ નથી અને પછી જ્ઞ ન થવાના કેઈ સગો નથી, તેને | મધ્યમાં એટલે કે વર્તમાનકાળમાં સમ્યગજ્ઞાન કયાથી થઈ શકે ?
તે ખરેખર પ્રજ્ઞાવંત બુદ્ધ પુરુષ છે કે જે (આંતરિક અને બાહ્ય) આરંભેથી વિરો છે, એનું આરત્યાગનું સાધન સામ્યમ્ છે તેમ તમે જુઓ, જેના વડે તે બ ધને, દારૂણ વધને અને ભયંકર પરિતાપને તજી દે છે.
તે પુરુષ બાહ્ય (સેનારૂપામાતાપિતા અને પુત્ર–કલત્રરૂપ સંયોગના) પ્રવાહને છેદી નાખીને વર્તે છે તે મરણશીલ માણસોમાં કમરહિત અવસ્થા મોક્ષને અનુભવના છે.
કમેને સંસારરૂપ ફળને ઉપજાવનારા જાણને વેદ એટલે પ્રાચીન જ્ઞાનને જાણનાર તેમાંથી દૂર થાય છે.
मूलम-जे खल भो। बीरा समिया सहिया सया जया संघडदंसिणो आरोवरया अहातहं लोपं
उवेहमाणा पाईणं पडिणं दाहिणं उईणं, इय सच्चंति परिचिटिंटसु, साहिरुमामो गगं “वीराणं, समियाणं तहियाणं सया जयाणं संघडदंसीणं आओपर चाणं अहातह लोयं समुवहेमाणाणं, किमस्थि उपाही ? पासगरस न Fि त्यि ति वेमि ||सू. १८५||
અર્થ-અહો! જે ખરેખર વીર પુરુષો છે, સમિતિવંત, ગુણે થી ડિત, સદાયે યત્ના કરનારા, કાર્યકારણ
ભાવને જોનારા, કષાયરૂપી આમામાથી ઉપરત થયેલા, યથાર્થ રીતે લોકને જાણીને તેની ઉપેક્ષા કરનાર, પૂર્વ દિશામા, પશ્ચિમ દિશામાં, દક્ષિણ દિશામાં ઉત્તર દિશામા, એમ બધે જ સત્યની અંદર તેઓ રહેલા છે. તે વીર પુરુષોનું, સમિતિવંતોનુ, ગુણોથી સહિતનું, સદાએ થના કરનારાઓનું, કાર્યકારણ ભાવને દેખનારાઓનું અને કષાય આત્મામાંથી ઉપરત થયેલાઓનું, તેમજ યથાર્ય રીતે જગતના સ્વરૂપને જાણનારાઓનું જ્ઞાન અમે જણાવીશું શિષ્ય પૂછે છે કે જ્ઞાની પુરુષને શી ઉપાધિ હોય છે ? (શાસ્ત્રકારો કહે છે કે – વિવેકથી વિચાર કરનારને ઉપાધિ હોતી નથી અને થવાની નથી, એમ હું કહું છું.
દતિ ચોથા અધ્યયનને ચોથે ઉદ્દેશક પૂરો
Page #80
--------------------------------------------------------------------------
________________
પર
લેકસાર નામના પાંચમાં અધ્યયનના પ્રથમ ઉદ્દેશક
[ચરિત્ર પ્રતિપાદનમ્ ]
ચેાથા અધ્યયનમાં સમ્યકત્વનું નિરૂપણ કર્યું' છે સાચી શ્રદ્ધા ઉત્પન્ન થયા પછી સાચું જ્ઞાન સ્થિર થઇ શકે છે. આ બન્નેના ફળરૂપ ચારિત્ર છે, જે ચારિત્ર ધારતા નથી તેમને દુખ છે અને ચારિત્ર ધારે છે તેમને સુખ છે એ સમજાવવા માટે લેાકમાં સારભૂત પદાર્થ નિર્વાણુ હાવાથી તેનુ સાધન સયમ સારભૂત છે, એવુ* નિરૂપણુ આ લેાકસાર અધ્યયનમાં કરવામાં આવ્યુ છે.
मूलम आवंती यावंती लोयंति विपूपगमुसति अट्टाए अणद्वार, पपसु चैत्र
रामसति, गुरू
से कामा, तओ से मारते, जओ से मारते तओ से दूरे, नेत्र से अंनो नेष दूरे ॥ स. १८६ | અં.-જે કેટલાક પુરુષા પ્રત્યેાજને કે વિનાપ્રચાર્જને જીવલેાકમાં છ કાય જીવેાની હિંસા કરે છે, તેએ એ કાયામા જ પુન' પુન' જન્મ લે છે તેમની વાસનાએ મેાટી છે, તેથી તેએ જન્મ સરણમાં ફસાયેલા રહે છે તેએ જન્મ-મરણમાં ફસાયેલા છે, તેથી તેઓ મેક્ષથી દૂર છે. આ પ્રમાણે ન તે તેએ વિષયેાની અંદર નિરાતે રહી શકે છે, કે ન તા તે વિષચેાથી દૂર રહી શકે છે.
मूलम् - से पासइ फुसियमित्र कुसग्गे पणुन निवइयं वापरियं एवं बाल्स्व जीवियं मंदस्त बियाणी, गई कम्माई वाले पकुव्वमाणे तेण दुक्खेण मूढे विप्यरिआस मुवेर, મોઢેળ જામ મળ પ, પ મોઢે પુળો પુળો || જૂ ૨૮ il
અર્થ :-તે જ્ઞાની પુરૂષ દની અણીપર ગતિ પામેલ નીચે પડતાં વાયુથી પ્રેરાયલા બિંદુની માફક અજ્ઞાની જીવનને જુએ છે આ પ્રમાણે મદબુદ્ધિ, અજ્ઞાની અને વિનયથી અસ`પન્ન અર્થાત ખાલજીતુ' જીન હોય છે. તે ખાલજીવ દૂરકર્મો કરતા કરતા તે દ્રુ ખથી મૂઢ બનીને ઉલટી બુદ્ધિ પામે છે. માડુથી તે ગર્ભમા આવે છે, તેથી તે જન્મ-મરણ પ્રાપ્ત કરે છે. એ રીતે વારંવાર મેાહના ખીજમાથી ફરીથી મેાહ જન્મે છે
मूलम् - संयं परिआणओ संसारे परिवार भवर संसय अपरियाणओ संसारे अपरिन्नाप મરી ૬ ૨૮૮ !!
અર્થ:-જે પુરુષ જેખમ અથવા અનને જાણે છે તે સંસારના જાણકાર થાય છે, અને જે પુરુષ અનને જાણુને નથી તે સંસારના સ્વરૂપને જાણુકાર થતા નથી,
मूलम् - जे छेप से सागारियं न सेवइ, कट्टु एवमवियाणओ बिइया मंदस्त बालया, लध्धा हुरत्या पडिलेहाए आगमित्ता आणविज्जा अणासेषणाय ति वेमि ॥ सु. ६८९ ॥
Page #81
--------------------------------------------------------------------------
________________
પ
અર્થ -જે કુશલ પર હોય છે તે ગૃહસ્થની પ્રવૃત્તિરૂપ મિથુન સેવતા નથી મિથુનને સેવીને જે
ગુરૂ પૂછે ત્યારે અજા થાય છે તે મંદ બુદ્ધિવાળાની બીજી મૂર્ખતા છે. ખરેખર લબ્ધ વિશ્વનું સ્વરૂપ ચિંતવીને તેના સેવન પછીના ભવિષ્યનો વિચાર કરીને તેને ન સેવવાની આજ્ઞા કરવી જોઈએ, એમ હું કહું છું.
मूलम्-पासह एगे रुवेसु पिध्धे परिणिज्नमाणे, इत्थ फासे पुणो पुणो, आवंती केयावती
लोयसी आरमजीवी, एएसु चेव आरंभजीवी, इत्य वि वाले परिपच्चमाणे रमइ पावेहिं
कम्मेहि अप्तरणं सरणं ति मन्नमाणे । सू १९०।। અર્થ -રૂપોમાં આસકત થયેલા અને તેમાં તણાઈ જતા પુરુષોને તમે જુઓ. તે એ બાબતમાં
વારંવાર સંસર્ગ પામે છે પરિણામે વારંવાર દુઃખ પામે છે). જે કેટલાએક લેકમાં આરંભથી જીવતર ચલાવનારા છે તેની અંદર જ આરંભને આસરે કરનાર મુનિઓને સમાવેશ થાય છેઆ વિષયમાં પણ અજ્ઞાન જીવ ઈચ્છાથી પીડાતે પાપકર્મમાં અશરણને શરણ માનીને
રમણ કરે છે. मूम-इहमेगेसि एगचरित्या भवा, से बहुकोहे, बहुमाणे, आहुमाये, बहुलोभे, बहुरए, बहुनडे,
बहुसढे, बहु संकप्पे, आसवसत्ती पलिउच्छन्ने उट्ठीयवाय पवयमाणे, मा मे केइ अदक्खू अन्माणपमायदोसेणं, सवयं मूढे धम्म नाभिजाणइ, अट्टा पया मापव! कम्मकोरिया जे अणुवरया अविजाए पलिमुक्खमाहु आपट्टमेष अणुपरियट्टति ति बेमि ॥ सू. १९१ ॥
અર્થ -આ જગતમાં કેટલાક સાધુને એકલા વિચરવું પડે છે તે બહુધી, બહુમાની, બહુમાયાવી.
બહુલેબી, ઘ રગર, બહુ દેખાવ કરનારે, બહુલુ, બહુ કપો એટલે ઈચ્છાઓવાળો. આશ્રમમાં આસકત, આરંભ સમારંભથી ઘેરાયેલે, નવાનવા વાદે ઉત્પન્ન કરીને બોલનારે
મને કોઈ દેખી જાય નહિ” એમ વિચારતે, અજ્ઞાન અને પ્રમાદના દેષથી હમેશાં મોહ પામેલે તે ધર્મને ઓળખતા નથી. હે માનવી ! દુનિયા ની પ્રજા પીડાયેલી છે. કર્મો બાંધવાની બાબતમાં ચતુર જેઓ આરંભ પરિગ્રહમાંથી અટકયા નથી, તેઓ અવિદ્યાથી મોક્ષ થાય છે એમ કહે છે. તેઓ જન્મમરણને આવર્ત અર્થાત કુંડાળામાં જ ઘૂમરી ખાય છે, એમ હું કહું છું.
ઈતિ પાંચમા અધ્યયનને પહેલો ઉદ્દેશક પૂરે પાંચમાં લેકસાર નામના અધ્યયનને દ્વિતીય ઉચ્છક
આ ઉદેશમાં લોકના સારરૂ૫, સંયમના અંગરૂપ સાધને વિચારવામાં આવ્યાં છે. પરિષહનો વિજય અને પરિગ્રહને ત્યાગ અને અપ્રમત્ત ભાવ, આ ગુણોનું નિરૂપણ આ ઉદેશકમાં અને આગળ પણ કરવામાં આવે છે. અહી અત્યંત પૂજ્ય એવા તીર્થકરે. અને તેના અનુયાયી આર્ય ગણધરે અને સ્થવિરો અને બીજા સંતની પણ સાક્ષી આપવામાં આવી છે.
Page #82
--------------------------------------------------------------------------
________________
પષ્ટ
सूटम्-आवंतिकेयावंती लोए अणारंमजीणिो तेसु, एत्योरप तं शोमाणे, अयं संगीति अदक्खु,
जे हमस्म निरगहस्त अयं खणेत्ति अन्नेसी ।। सू १९२ ॥ અર્થ :-જે કેટલાક જગતમાં અણુ રંભથી આજીવિકા ચલાવનાર છે, તેમની બાબતમાં કહીએ છીએ.
તે કામગમાથી ઉપરત હોય છે, તે કષાય સ્કંધને લીણ કરનાર હોય છે, અને આ માનવજન્મ સુયે ગ્ય અવસર છે એમ તેણે જોયું હોય છે જે પુરુષો આ માનવદેહની (મેક્ષ પ્રાપ્તિની ) આ યોગ્ય ક્ષણ આવી પહોચી છે એ બાબતમાં તપાસ કરનાર હોય છે.
मूलम्-एस मग्गे आरियेदि एवेइप, उठ्ठिए नो पमायए, जापि तु दु ख यत्तेयं सायं पुढो छंदाइह
माणवा, पुढो दुख्ख ५वेइयं से अभिहिंस माणे अणषयमाणे, पुढो फासे विषणुन्नए एस समियापरियाप विपाहिए ॥ सू (९३ ।।
અર્થ :-આ ભાગ આર્યોએ એટલે તીર્થકરેએ, ગણધરોએ, સ્થવિરાએ અને અન્ય સંતોએ
જણાવ્યો છે. જાગ્રત થયેલ મનુષ્ય પ્રમાદ કરે જોઈએ નહિ. પ્રત્યેક જીવને અશાતા દુ ખરૂપ છે અને શાતા સુખરૂપ છે, એમ જાણીને સંયમમાં સ્થિર થવું જોઈએ. ) આ જગતમાં માણસો જુદા જુદા છ દવાળા હોય છે, અને તેમને જુદુ જુદુ દુ ખ ઉત્પન થાય છે, એમ જણાવવામાં આવ્યુ છે. તે સંયમી પુરુષ હિંસા છોડીને સામગ્રીનો લાભ ન થતાં પિતાની નિંદા કરનાર અને વેદનાથી સ્પર્શાવેલ થાય ત્યારે ઉત્પન્ન કષાને દુર કરે છે એ પુરુષને સમિતિયુક્ત સંયમ પાળનાર કહેવામાં આવ્યો છે.
मृलम्-जे असत्ता पावहिं कम्मेहिं उदाहु ते आयंका फुसंति इति उदाहु धीरे ते फासे पुट्ठो
अहियासह । से पुब्धि पेय पच्छापेयं भेउरम्मं, विद्वंराणधम्म अधुवं अजिइणं असालयं चयापचयं विप्परिणामधम्मं पासह एवं रूपसंधि स्तमुप्पेष्माणस्त इक्कायनणरयस्त
इच धिप्पमुक्कस्त नत्थि मग्गे विरयस्त त्ति वेमि ॥ १९४॥ અર્થ-જે પાપકર્મોમાં આસકિત રાખ નથી, કદાચિત તેમને પણ ઉપદ્રવનો સ્પર્શ થાય છે, ત્યારે
કયારેક તે તે ધીરપુરુષ તે વેદનાથી સ્પર્શાઈને તેને સહન કરી લે છે તે વિચારે છે કે આ (શરીર) પૂર્વે પણ એ પ્રકારનું જ અર્થાત દુ:ખદાયી છે, પછી પણ એ પ્રકારનું છે, તે ભાગી જવાના સ્વભાવવાળું છે, કાયમી નથી, અનિત્ય છે, અશાશ્વત છે, ચ-અપચય પામનારૂ છે વિકાર એટલે ફેરફારના સ્વભાવવાળું છે. આ પ્રકારે આ રૂપી પદાર્થની કાર્યકારણ શૈલિ તમે જુઓ. (એને અનિત્ય સમજીને તમ ઉપશમાદિ ધર્મને સેવે) ચિંતન કરનારને, એક જ રત્નત્રયને આશ્રય લેનારને, મુક્ત થયેલને આ વિશ્વમાં વિરતી પામેલ મનુષ્યને ન માર્ગ કાપવાને
બાકી નથી, એમ હું કહું છું. मूलमू-आवंती केयावंती लोगंसि परिग्गहावंती, से अप्पं वा वह छा अणुं वा थूलं वा चित्तमंतं
घा अचित्तमंतं या, एएसु चेय. परिग्गहावंती, एसमेव एगेसिं महभयं भवति, लोगयित्तं चणं उवहाण, पप संगे अधिगण भो। से मुपडिबुझं खुषणीयं ति सच्चा पुरिसा! परमचक्खू विपरिक्कमा, एएसु चेष भचेरं ति वेमि ॥सू, १९५।।
Page #83
--------------------------------------------------------------------------
________________
૫
અ.--જે કેટલાક જગતમા પરિગ્રહ ધારણ કરનારા છે, તે તે પરિગ્રહ અલ્પ હાય કે બહુ હાય,સૂક્ષ્મ હાય, ચેતનવર્ષાંત હાય કે અચિત હોય, પરંતુ તે તે સમાવેશ પરિગ્રહ ધારણ કરનારા ગૃહસ્થેામા જ છે. આજ પ્રમાણે કેટલાકને મહાભય ઉત્પન્ન થાય છે. ખરેખર લેાકનુ વર્તન જે આહારાદિ સનારૂપ છે તેને વિચાર કરીને તેને ડવુ જોઇએ. આ આસક્તિને અર્થાત્ પરિગ્રહની મમતાને ન કરનાર છે તેનુ ચારિત્ર દૃઢ છે અને તેને સારી રીતે જાગૃતિ છે, એમ જાણીને હું પુરુષ ! દિવ્ય દૃષ્ટિ ધારણ કરીને તું પરાક્રમ કર. આવ સુદૃષ્ટિ પુરુષોમાં જ સંયમ રહે છે, એમ હું કહું છું.
मुम्म्-से सुगं च मे अज्झत्थयं च मे बंधमुक्खो अज्झत्थेष, इत्थ विरये अणगारे दी हरायं तितिकखए, पमते बहिया पास, अप्पमन्तो परिव्वप, पयं मोणं सम्मं अणुवासिजासि ત્તિ લેમિ ॥ બ્રુ. ૩૨૬ ||
અથ –એમ મે સાંભળ્યુ' છે, એમ મે’ અનુભવ્યુ છે, ખંધમાંથી મુકિત આત્મા વડે જ થાય છે. આ પરિગ્રહમાંથી વિરામ પામેલે અણુમાર જીવન પર્યન્ત પરિગ્રહાને જીતે છે. પ્રમાદમા રહેલને તુ ભગવંતની આજ્ઞાની બહાર જે. અને હે શિષ્ય, અપ્રમત પુરુષ સંયમનું પાલન કરે છે. આ પ્રકારનું મુનાિપણુ રૂડી રીતે આચરવું જોઈ એ, એમ હું કહું છું.
ઈતિ પાંચમાં અધ્યયનના ખીન્ને ઉદ્દેશક પૂર
પાંચમાં લેાકસાર અધ્યયનના ત્રીજો ઉદ્દેશક
આ ઉદ્દેશકમાં આગળના ઉદ્દેશકમાં વર્ણવેલ પરિગ્રહના વિપક્ષ અપરિગ્રહ દર્શાવ્યા છે. તે આર્યાએ ગ્રહણ કરેલ ઉત્તમ માર્ગ છે અને ભગવંતના વિનયી શિષ્યાએ તે ગ્રર્હણ કરવાને છે, એવું નિરૂપણ કરવામા આવ્યુ છે. મમતા જીતીને પરિગ્રહે સહન કરવા તે વસુમાનનું અથવા સંયમધનને ધારણ કરનાર મુનિનું પરમ કર્તવ્ય છે. આવે! માયાના ત્યાગી મુનિ તરી જાય છે, એવુ' નિરૂપણ આ ઉદ્દેશકમાં છે.
सूत्रम् - आवती केयावंती लोयंसी अपरिग्गद्दावंती, एएसु चेव अपरिग्गहावंती, सुच्चा वई मेहावी पंडियाण निसामिया, समियाए कम्मे आरिपहि पवेइए, जद्दित्थ मए संधी झोसिए संधी सीप भवड, तम्हा वेसि नो निद्दपिज्ज वीरियं ॥ सृ १९७ ॥
અથ .-જે કેટલાક મુનિએ જગતમા પમ્બ્રિહરહિત છે, તેએની અંદર જ પબ્રિડરહિત મુનિએના સમાવેશ છે. બુદ્ધિમાન પુરુષ પડિતાનું વચન સાંભળીને, લક્ષમા લઇને : સચિત્ત કે અચિત્ત પરિગ્રહના ત્યાગ કરી ) અપરિગ્રહી બને છે. આર્ટ્સમાં સમતાભાવ દ્વારા ધમ જણાવવામા આન્યા છે. જે પ્રમાણે અહીં મે' કર્યાંના સ્વાનને ક્ષીણુ કર્યું છે, તે પ્રકારે અન્ય માર્ગોમાં કાઁતુ. સધાન ક્ષીણ થવું મુશ્કેલ છે તેથી હું... કહું છુ કે (સામગ્રી પદ્માને વીર્યને ગેાપવવુ જોઈ એ નહિં,
Page #84
--------------------------------------------------------------------------
________________
मूलम-जे पुन्वुलाई नो पच्छानिवाजे पुव्वुट्ठाई पच्छानिवाई, जे पुव्वुटठायी लो पच्छानिवाई,
सेऽवि तारेसिह सिया, जे परिन्नाय लोगमन्नेसयंति, एयं नियाय मुणिणा પર્શ ખૂ. ૧૨૮. અર્થ:-કેટલાક મહર્ષિઓ પ્રથમ સ યમ ગ્રહણ કરે છે અને પછી ચિલિત થતાં જ નથી. કેટલાક
પૂર્વ ઉત્થાન કરે છે પણ પછીથી ચલિત થાય છે. (આ ભંગમાં નંદિ તથા શૈલક ઋષિ તથા કુ રીકનો સમાવેશ થાય છે. ત્રીજો ભંગ અસંભવ છે) જેઓ પૂર્વ ઉત્થાન પામતા નથી અને જેને પડવાપણું રહેતું નથી એવો એથે ભ ગ ગૃહસ્થને છે. તે અન્ય તીર્થિ કે પણ એવા જ ગણાય કે જે વિવેકજ્ઞાનથી જાણવા છતાં લેકસ જ્ઞા દ્વારા કામગે ની ગવેષણ
કરે છે. આમ કેવલ જ્ઞાન દ્વારા જાણીને સર્વજ્ઞ મુનિએ કહેલું છે. मूलम्-इह अाणाकंखी पंडिए अणिहे, पुवापररायं जयमाणे, सया सील सुपेहाए सुणिया भवे
અાજે જ ઝૂ. ૨૨૧ અર્થ-આ વીતરાગ દર્શનમાં ભગવંતની આજ્ઞા પાળવા ઈચ્છતે પંડિત પુરુષ રાગદ્વેષ રહિત થાય,
પૂર્વ રાત્રીએ અને પાછલી રાત્રીએ તે ગુણદોષોનું સ્મરણ કરીને જાગૃત રહે હમેશાં શીધર્મનું સ્મરણ કરીને તેને વિચારીને તે ઈચ્છારહિત બને અને અનુક્રમે તૃષ્ણારહિત બને.
मूलम्-इमेण चेव जुज्झाहि, किं ते जुझेण बज्मओ, जुद्धारिहं स्खलु दुल्लहं ॥स. २००॥ અર્થ-આ લાલસારૂપ મેહની સાથે જ તું યુદ્ધ કર. તને બહારના યુદ્ધાથી શું ફાયદો છે ? યુદ્ધને
લાયક બનાવનારી સામગ્રી મળવી ખરેખર દુર્લભ છે.
मूलमू-जहित्य कुरालेहिं परिन्नाविवेगे मासिए, चुए हु बाले गभाइसु रजइ, अस्ति चेयं
पवुच्चा , रूवति वा छणंसि वा ॥स. २०१॥
અર્થ --આ સંસારમાં જે પ્રમાણે કુશલ પુરુષોએ પરીક્ષા કરવાનો વિવેક જણાવ્યું છે, તેમાંથી ચલિત
થઈને ખરેખર અજ્ઞાની મનુષ્ય ગર્ભ વગેરે સંસરણમાં અસકત બને છે. આ દર્શનમાં એમ કહેવાય છે કે જે રૂપી પદાર્થોમાં આસકત છે તે હિંસામાં આસકત છે.
मूलम्-से हु एगे संविध्यपहे मुणी, अन्नहा लोगमुवेहमाणे, इय फम्म परिणाय सवतो से न
हिंसा, संजमा नो पगभइ, उवेहमाणो पत्तेयं सायं ६पण एसी नारभे कंवणं सपलोए एगप्पमुहे विदितप्पइन्ने विषण्ण चारी अरए पयासु सू. २०२।।
અર્થ –ને ખરેખર માર્ગ પર પોંચીને માર્ગ કાપનારો મુનિ છે. બીજી રીતે, એટલે કામગની
પ્રવૃતિ કરનાર જગતનું ચિંતન કરીને આ પ્રકારે કમને જાણીને તે સ પૂર્ણ રીતે હિંસાને ત્યાગ કરે છે, સંયમને સેવે છે અને અભિમાન કરતો નથી. દરેક જીવને શાતા સુખરૂપ છે, એમ વિચારીને યશને અભિલાષી તે સર્વ જગતમાં કેઈપણ જીવની હિંસા કરતો નથી,
Page #85
--------------------------------------------------------------------------
________________
એકાત મોક્ષને અભિમુખ, બીજી દિશાઓથી મુકત થયેલે, ઉદાસીનતામાં વર્તતે અને સામાન્ય લોકે પ્રત્યે રાગભાવ વિનાને થઈને તે વિચારે છે.
मृतम्-से सुमं सच समन्नागरा पन्नाणेणं अप्पाणणं अकरणिशं पाउछम्म तंबो अन्नेसी, जं
सम्मति सहा, न इमं सबकं सिढिले अदिजमाणेंद्दि, गुणासाप कसमार रेहिं पमत्तेहिं गारमावसंतेहिं । मुणी मोणं समायाए धुणेरीरगं, पतं लूह मेवंति वीग सम्मतदसिणो एस ओदतरे मुणी तिण्णो मुत्ते घिरप विरए पियपि ति वेमि ॥ सू २०३ ॥
અર્થ -તે ઉત્તમ જીવનરૂપ ધનને ધારણ કરનારે (સમ્યગ દર્શન, જ્ઞાન, ચારિત્રને આર ધનારે)
સર્વ પ્રકારે ગુરુ પરંપરાગત વિવેકથી પોતે ન કરવા ગ્ય પાપકર્મની ઈચ્છા કરતા નથી. જેને તમે સમ્યગ દર્શન તરીકે જુએ છે તેને તમે મુનિપણા તરીકે જુઓ, અને જેને તમે મુનિપણા તરીકે જુએ છે તેને તમે સમ્યગ દશનપણે જુઓ. શિથિલાચારીઓ વડે. રાગછેષથી ભીના થનાર પુરુષ વડે, પચ વિષ પ્રત્યે રુચિ રાખનાશ વડે અને વર્કવર્તનવાગાઓ વડે, પ્રમાદીઓ વડે, અને ગૃહસ્થભાવને સેવનારાઓ વડે, આ મુનિપણું શકય નથી. જે સુનિ હોય છે તે સંયમને વીકારીને કમરીને નષ્ટ કરી નાંખે છે. જેનું સમ્યગ દર્શન છે તેવા વીરપુરુષો રૂક્ષ અને પ્રાતે વધેલા નિર્દોષ પદાર્થ સેવે છે આ લોક પ્રવાહને તરી જનારે મુનિ ઉતાર્ણ છે, મુકત છે, કર્મબંધથી વિરત છે, એમ કહેવાયું છે, એમ હું કહું છું.
ઈતિ પાંચમા અધ્યયનનો ત્રીજો ઉદ્દેશક પૂરે
લોકસાર નામના પાંચમાં અધ્યયનનો એ ઉદ્દેશક
આગળના અધ્યયનમાં ચારિત્રના સાધન અને તેમાં આવતા દેશોથી કેમ દૂર રહેવું તે દર્શાવ્યું છે. આ ઉદ્દેશકમાં સ્વછંદ રેકવાનો ઉપદેશ છે. સ્વછંદી થયેલ મુનિ એકલવિહારી બને છે, તેને હાનિ થાય છે, તે દર્શાવ્યું છે. આ બાબતમાં અપવાદ હોઈ શકે, પરંતુ સામાન્ય સાધકે માટે એકલવિહાર વખાણવા ચગ્ય નથી, એમ આ ઉદ્દેશકમાં સમજાવવા માં આવ્યું છે.
મરy -જામાજુ ફુક્કમ દર સુરજ્ઞાચું સુપરવિંd veg પિત્તરસ મિકgif I જૂ ૨૦૭
અર્થ :-વયમાં કે જ્ઞાનમાં અપરિપકવ એવા એકલવિહારી મુનિ જ્યારે એક ગામથી બીજે ગામ
વિચરે છે, ત્યારે તે વિહાર નિંદનીય હોય છે અને તેનું પરાક્રમ દોષયુક્ત રહી જાય છે.
मूलम्-अयसा घि एगे बुइया कुप्पंति माणवा, उन्नयमाणे य नरे मद्या मोहेण मुज्झा, संवाहा
पहले भाजो भुजो दुरइकम्मा आजाणओ अपातओ, एयं ते मा होड, एयं कृत्सरस्स दलणं, तट्ठिीए, तम्मुत्तीए, तप्पुरदकारे तस्सन्नी तन्निवेलणे, जयं बिहारी चित्तनिवाई નિરન્નાદું ઉદ્ધવાદિ, પારિચ પાળે છI | સૂ, ૨૦૯ માં
Page #86
--------------------------------------------------------------------------
________________
અર્થ -કેટલાક માણસો ( એકલવિહારી મુનિઓ) વચનથી પણ ઉપદેશ આપવામાં આવે છે
ત્યારે ક્રોધ કરે છે. જેમનું અભિમાન વધી ગયું છે તે પુરુષો ભારે મોહથી વિવેકશૂન્ય બની જાય છે જ્ઞાન વિનાના ને વિચાર વિનાના તે એકલવિહારીને વારંવાર મુશ્કેલીથી ઓળંગી શકાય તેવાં ઘણાં વિદનો આવે છે. આવી બાબત છે શિષ્ય! તારા વિષયમાં ન થાઓ. આ કુશલ પુરુષને અભિપ્રાય છે. ગુરુની દૃષ્ટિએ, ગુરુની નિર્લોભતાથી ગુરુ જે વાતને આગળ કરે તેને લક્ષમાં લઈને ગુરુનો અભિપ્રાય જાણી લઈને, ગુરુની પાસે બેસનારો, થતાપૂર્વક વિહાર કરનાર, મનને કાબુમાં રાખના, માર્ગને સમજનારો, ગુરુની મર્યાદામાં વસનારો, એવો મુનિ જીવોની દયા ૫ ળતો વિચરે છે.
__ मूत्रम्-से अभिषकममाणे पडिक्कममाणे, संकुचमाणे, पसारेमाणे, पिणियट्टमाणे संपलिमज्जमाणे
एगया गुणसमियस्स रीयो कायसंफाल लमणुचिन्ना. एगतिया पाणा उद्दायंति, इहलोगवेयण विज्जावडियं जे आउट्टिकय कम्मं तं परिन्गाय विवेगमेइ, एवं से अप्पमाणएण
विवेगं किट्टइ वेयवी ॥ सू. २०६ ॥ અર્થ :-તે મુનિ ગુરુની સન્મુખ જતા કે તેમનાથી દૂર જતાં, શરીરને સંકેચ કરતાં કે શરીર
ફેલાવતાં, પ્રવૃતિ પૂરી કરતાં, કયારેક પ્રમાજના કરવા છતાં, ગુણના ધારક મુનિની પ્રવૃતિમાં તેમની કાયાને સ્પર્શ પામીને કેટલાક જી પ્રાણરહિત થાય છે તે આરંભકર્મને પ્રાયશ્ચિત દ્વારા આ લેકની વેદનાથી વેદ્ય છે, એમ જાણીને તેને વિવેક કરે છે. આ પ્રમાણે તેને
અપ્રમાદને કારણે વિવેક છે, એમ વેદના જાણનાર (પ્રાચીન જ્ઞાનના જાણનાર) તીર્થ કરે કહે છે. मूलम्-से पमृयदंसी पमूयपरिन्नाणे उवतते, समिए, सहिए, सयाजए, पटु विप्प डिवेपद अप्पाणं
किमेस जणो करिस्सइ १ पस से परमारामो जाओ लोगंमि इत्थीओ, मुणिणा हु एवं
vશે | સૂ. ૨૦૭ || અર્થ -તે દીર્ઘદશી અને ખૂબ જ્ઞાનવાળા, કષાને ઉપશાંત કરનારે, સમિતિયુક્ત, ગુણે સહિત
અને સદા યતનવંત એ મુનિ સ્ત્રીઓને જોઈને વિચારે છે કે મને આ સ્ત્રીજનો શે લાભ કરશે ? જે જગતમાં સ્ત્રીઓ છે તે વિષયી લોકોને પરમ આનંદરૂપ છે, (સંયમીને નહિ) આ મહાવીર સ્વામીએ જણાવ્યું છે
मृलम-उपाहिज्जमाणे गामद्यम्मेहि अवि निचलासए अवि अपोपरिय कुज्जा अवि उढं ढाणं
ढाइज्जा, अबि गामाणुगामं दूइ जिजा, अवि आहारं वुछि दिज्जा अवि चए इत्थीसु મUT | ઝૂ. ૨૦૮ ||
અર્થ -જ્યારે કોઈ (અપરિપકવ) મુનિને ઈદ્રિયના વિષયો પીડા આપે ત્યારે તેણે નીરસ ભોજન
કરવું જોઈએ, અથવા ઉણોદરી કવી જોઈએ, અથવા ઊંચા હાથ કરીને ઊભા ઊભા ક ઉગ કરવો જોઇએ, અથવા એક ગામથી બીજે ગામ વિચવું જોઈએ અથવા તો (અમુક કાળ સુધી) આહારનો ત્યાગ કરવો જોઈએ, પરંતુ સ્ત્રીઓનાં વિચારમાં મન ન જોડવું જોઈએ.
Page #87
--------------------------------------------------------------------------
________________
मूलम्-पुष्ध दंडा पच्छा फासा पुवं फासा एच्छा दंडा, इच्चेए कहा संगकरा भवति,
पडिले हाए आगमित्ता आणविज्जा सणासेवणाए ति वेयि । सेतो कापि, नो पाणिए, नो माम्प णो कर्याकरिए वई गुत्ते अज्झप्पसंवुढे परीवनइ सया पावं, एयं 'मोणं समणुवासिज्मासि त्ति वे 'म ।। . २०९ ॥
અર્થ-(વિષયસુખ દુખકર છે.) પૂર્વે દુ:ખદાયી છે, અને પછી વિષયક વેદના થાય છે. કયારેક
પૂર્વ વિષયસંવેદન થાય છે અને પછી કો અનુભવવા પડે છે. એ પ્રમાણે આ સ્ત્રીઓ કલહ કરનારી અને આસકિત કરનારી નીવડે છે, એમ વિચારીને બરાબર સમજીને પિતાના મનને તે વિષ ન સેવવાને આજ્ઞા કરવી જોઈએ. તે મુનિ સ્ત્રીઓ સંબંધે કથા કરતો નથી, પ્રશ્નો પૂછતે નથી, મમતા ધારણ કરતો નથી અથવા તે સ્ત્રીઓને કેઈ કાર્યો કરી દેતું નથી. તે વચનને સંયમી અને અધ્યાત્મ વિચારથી મનનું રક્ષણ કરનાર હમેશાં પાપ કર્મને છોડે છે. આ પ્રમાણેનું મુનિવૃત આચાર દ્વારા પ્રબળ બનાવવું જોઈએ, એમ હું કહું છું.
ઈતિ પાંચમાં અધ્યયનને ચેશે ઉદ્દેશક પૂરે
લોકસાર નામના પાંચમાં અધ્યાપનને સંચમો ઉદ્દેશક
આગળના ઉદ્દેશકમાં અપરિપકવ એવા એકલવિહારી સાધુને આવતાં વિદને દર્શાવીને ભગવતે તેને ગુરુની આજ્ઞામાં રહેવાને ઉપદેશ આપ્યા છે. આ ઉદ્દેશકમાં ગુરુનું સ્વરૂપ વર્ણવતાં તેમને જલાશયની ઉપમા આપી છે. આ પછી આચાર્યને ગુણો વર્ણવ્યા છે. અપરિપકવ શિષ્ય કેવા ગુરુને આસરે લેવો જોઈએ અને કેવા પ્રકારે શ્રદ્ધા પ્રબળ બનાવવી જોઈએ, તેનું વર્ણન આ ઉદ્દેશકમાં છે.
मूलम्-से वेमि तंजहा अयि हरए पडिपुण्णे समंसि मोमे चिह्इ उपसंतरए लारक्खमाणे, से
चिट्ठा सोयमझगए से पास लकरमो गुत्ते, पास लोए महेसिणो जे य पन्नाणमंता पवुद्धा आरम्भोयरया सम्ममेयं ति पासह कालस्स कंखाए पनि यति चि वेमि ।।सू. २१०॥
અર્થ -આ પ્રમાણે હું કહું છું, જેવી રીતે કઈ અગાધ પરિપૂર્ણ જળાશય સમતલ ભૂમિ પર
આવેલું હોય, તેની રજ શાંત થઈ હય, તે જળજંતુઓને રક્ષણ આપતુ હોય અને તે પ્રવાહની વચ્ચે આવેલું હોય, તેને બધી બાજુએ રક્ષાયેલુ તમે જુઓ, તેવી જ રીતે તમે જગતમાં જે મહર્ષિએ છે, ઉત્તમ પ્રજ્ઞા ધરાવનારા છે, જાગૃત થયેલા છે અને આરંભેથી વિરમેલા છે એમને સમ્યગ પ્રકારે તમે જુઓ તેઓ સમાધિ-મરણની વાછનાથી સતત
સંયમનું પાલન કરે છે, એમ હું કહું છું. मलम-वितिगिच्छा समावन्नेणं अप्पाणेणं नो लहइ समाहिं, सिया वेगे अणु गच्छंति, मनिया
वेगे अनर्गच्छति, अणुगच्छमाणेहि अणणुगच्छमाणे कह निधिज्जे १ मे सच्चं नीसंकं 1 નિહિં પન્ન ૨૨ll
Page #88
--------------------------------------------------------------------------
________________
6
અર્થ :-જેના આત્મામાં સદેહ રહેલા હોય તે સમાધિભાવ પામી શકતા નથી, ફૅટલાક જાળવાળા ગ્રહસ્થા પણ રચના ઉપદેશને બેધ પામી શકે છે, કેટલાક જાળ વગરના મુનિએ પણ આચાર્યના ઉપદેશના એધ પામી શકે છૅ. આમ એક પામનારાઝ્માની વચ્ચે જે બેધ પામતા નથી તેને પશ્ચાત્તાપ કેમ ન થાય ? (આવા સાધકને આચાર્ય અશ્વાસન આપે છે કે સતાપ કરવા નહિ અને વિચારવું કે) જે જિનેશ્વરાએ દર્શાવ્યુ' છે તે જ નિશ'ક રીતે સય છે.
मूत्रम तड़िढस्स णं समणुन्नस्त संपव्ययमाणस्स समिति मन्यमाणस्स पगया समिया होर १. लभियंति मन्यमाणस्स एगया असमिया होइ २. असमिति मन्वमाणस्ल एगया समिया ' होइ ३ मियंति मन्यमाणस्स पाया असमिया दोष ? समियंत्रिय मागस्स समिया वा असमिया वा लमिया हो उवेछाप ५, असमियंनि अन्यमाणस्स समिया वा असमिया ત્રા સમિયા હો, વૈદ્દાર ૬. 'સ્ત્ર, રા
અર્થ “શ્રદ્ધાવંત પુરુષે। પાસેથી સમ્યગ મેધ લઇને દીક્ષા અંગીકાર કરનારા ને જિનવચનને સમ્યગ્ અને છે તેને કેટલીકવાર જીવન પર્યન્ત સમકિત ટકી રહે છે (૧) પ્રારંભમા જિનવચન સમ્યગ્ છે એમ માનનારને કેટલીકવાર પછીથી પરવાદીના સ'સથી અસëગપણું” અર્થાત્ મિથ્યાત્વ આવી જાય છે (ર) પ્રારંભમા જિનવચનને અસમ્યગ્ માનનારને પણ કેટલીકવાર [કર્મ ક્ષય કરનાર નિગ"થેાના સસથી] સમકિત પ્રાપ્ત થઈ જાય છે. (૩) પ્રારંભમાં જિન વચનને અસમ્યગ માનનારને કેટલીકવાર તે મિથ્યત્વ ટકી રહે છે. (૪) નિઃચનને સમ્યગ્પણે માનનારને વિચાર કરતાં સમ્યવચન કે મિથ્યાવચન સમ્યપણે પરિણમે છે. (૫) નવનને અસ"પણે માનનારને વિચ'ર કરનાં સભ્યશ્ચંત કે મિથ્યાશ્રુત મિથ્યાપણે પરિણમે છ
मृलग-उवेमाणे अगुवेदमण वूय । उवेहा हि समियाए, इच्चे तत्य संधी ज्ञोनिओ भइ, से उ द्रव्यरूप ठिवस्त गई समणुपासह, इत्यसि बालभावे अप्वाणं सो उपदंसिजा ॥ २१३|| અથ વિચારવંત પુરુષ વિચાર ન કરનારને કહે છે કે તુ' સભ્યપણે જ તે સમકિતની ભૂમિકા દ્વારા ક ગૃહને ક્ષય થઇ શકે છે. ભાવમાં રહેલાની ગતિ તમે ખરાખર વિચારી લે. આ ખાખતમાં પેાતાની જાતને બાલભાવના સ્પર્શ થવા ન દેવા જોઈએ.
વિચાર કર એમ કરવાથી ઉદ્યમવ'તની અને માલએટલું જ કહેવાનુ` કે
मूलम-तुमंस नाम सच्चेव जं दंतव्यं ति मन्नसि तुमंस नाम सच्चेष जं भज्जावेयव्वं मन्नसि तुमंसि नाम सच्चेत्र जं परियावेयव्वं ति मन्नति, एवं जं परिचितव्य ि मन्नसि, जं उद्दवेयव्वं हि मनष्टि, अंजू चेत्र पडिवुधजीवी तम्हा न हंता न वि घायए, अणुसंवेयणमपाणेणं जं हंतव्वं नाभिपत्य ||सु. २१४||
થ -હે મનુષ્ય । તુ' જે પ્રાણીને હણવુ છે એમ માને છે તે જ તું છૅ, જે પ્રાણીને તું આજ્ઞાધીન કરવા ઇચ્છે છે તે તું જ છે, જે પ્રાણીને તુ' સંતાપવા ઈચ્છે છે તે તું જ છે, જે પ્રાણીને
Page #89
--------------------------------------------------------------------------
________________
તું દાસત્વ પમાડવા ઈચ્છે છે, અને જે પ્રણને તું પ્રાણરહિત કરવા ચોગ્ય માને છે કે તું જ છે આ સ્વપરના સભ વનો પ્રતિબોધ પામીને છ નારો આ વીતરાગના સ ન માગે
લે છે. તેથી પ્રાણીને હિંસા કરવી જોઈએ નહિ, અને જીવવત પણ પોતાનું અનુસ વેદન
જોઈને કરે નહિ. કઈ પણ જીવને હણવાને ઈરાદે રાખવે નહિ मूलम् -जे आया से बिताया, जे विन्माया से आया, जेण पियाणा से आया, तं पडुच्च पडि
संखाए एल आयावाई तमियाए परियाए षियाहिए ति बेमि ॥ ॥ અર્થ –જે આત્મા છે તે જ જ્ઞાતાદ્રષ્ટા છે, જે જ્ઞાતાષ્ટિા છે તે જ આતના છે. જેનાથી જ્ઞાનની
ઠિયા થાય છે, તે આત્મા છે. તેના સંબંધે જ્ઞાન પ્રારા આ મુનિ આમવાદી છે. તેને સમ્યપણે સંયમવંત તરીકે દર્શાવવામાં આવ્યું છે એમ હું કહું છું
ઈતિ પાંચમો ઉદ્દેશક પૂરે
લો સાર નામના પાંચમાં અધ્યયનને છઠ્ઠો ઉદ્દેશક
આગળના ઉદ્દેશકમાં આચાર્યને જયાશયની ઉપમા આપી, હવે તેનો અ સ કરનાર સરળ રીતે મોક્ષમાર્ગને આરાધે છે, એમ જણાવ્યું. આ ઉદ્દેશકમાં આજ્ઞાવતિ થવાનો ઉપદેશ છે. એનું ફળ આત્મજ્ઞાનની પ્રાપ્તિ છે. એ આત્મજ્ઞાનનું સ્વરૂપ અહીં બતાવવામાં આવ્યું છે. પણ આત્મજ્ઞાનનું સવેદન ગુરુની આજ્ઞા પાળે એવા સાધકને થાય છે કારણકે આ વિષય કેવળ તકને નથી.
मलम्-अणाण ए एगे होश्ट्राणा आणाए पगे निरुबटाणा, एयं ते मा दोउ, एयं कुसलस्स दसणं,
मट्टिीए, सम्मुत्तीए, लप्पुरस्कारे, तस्सन्नी, तन्निवेसणे, अभिभृय अदखू अणाभिभूए पस निरालंबणयाए जे महं भवदिमणे ॥ स २१६ ।।
અર્થ કેટલાક પુર આજ્ઞાની બહારના ઉદ્યમમાં ઉદ્યમવત હોય છે, કેટલાક આજ્ઞાની પ્રવૃતિમાં
ઉદ્યમરહિત હોય છે તે શિષ્ય ! તારી બાબતમાં આવું બને નહિ. એ પ્રમાણે કુશલ વિદ્યગીતરાગ પ્રભુનું દર્શન છે કે ગુરુની દૃષ્ટિથી, ગુરુની નિર્લોભતાથી, ગુરુદ્વારા પુરસ્કાર પામીને, શરના અભિપ્રાયે અને ગુરુ પાસે બેસીને (સંયમ પાળનાર) પરિષહને જીતીને તવદષ્ટા બને છે જે સાધકનું મન બાહ્યભાવથી અત્ય ત મુક્ત હોય છે તે પરિષહ ઉપસર્ગથી ઘેરાતે નથી અને નિરાલંબન આધ્યાન માટે સમર્થ થાય છે.
मनम-पवाएणं पायं जाणेज्जा, सहसम्मइयाए, परवागरणेणं अन्नेसिं या अन्तिए सोच्चा ॥स.२१७।
અર્થ – અવિચ્છિન્ન આચાર્ય-પરંપરાથી સાધકે જીનવચનને જાણવું જોઈએ, અથવા તે જાતિસ્મરણ
જ્ઞાનથી કે બીજા દ્વારા સમજાવવાથી કે અન્ય મહાપુરુષેની પાસેથી સાંભળીને જિનવચનને જાણી નવું જોઈએ.
Page #90
--------------------------------------------------------------------------
________________
ર
सूत्रम्-रिस नाहवट्टेजा मेहावी सुपडिले दिया सब पणा सम्मं समभिण्णाय इह आरामं, परिणाम अल्लीणे गुत्ते परिगए हिट्टीपट्ठी वीरे आगमेण तथा परक्ष मेजासि ઉત્તષિ ॥ ૬ ૬ ૮ ]
અ –ગુરુની આજ્ઞાને બુદ્ધિમાન પુરુષ એળંગે નહિ સારી રીતે સર્વ પ્રકારે સમગ્રસ્વરૂપે સમ્યગ્ પ્રકારે ચિંતવીને આ જગતમા સયમના સ્વરૂપને સમજીને સયમી પુરુષ વર્તે છે. ખરાખર સમજીને જીતેન્દ્રિય થઇને તે સયમમાં સ્થિર રહે છે. આવે! મેાક્ષાર્થિ વીરપુરુષ આગમ વચનના ખળથી હમેશાં પરાક્રમ કરે છે, એમ હું કહું છું
मूलम् उड्ढं सोया हे मोगा निश्यिं सोया वियाहिया, एस सोया वि सकखाया जेहिं संग ति पासा । आट्टे तु पेद्दाप इत्य वितमिज वेयवी, बिषइत्तु नोयं निक्खम्म ए महं अकम्मा जाणइ पास पडिलेहाए नाषकखइ इह आगई गई परिन्नाय, अच्चेइ प्राइमरणस्स बट्टमग्गं बिक्वायरए ॥ स्रु. १९ ॥
અર્થ :-ઉર્ધ્વ દિશામા આશ્રવના દ્વારા છે, અધેા દિશામાં આશ્રરના દ્વારા છે અને તિરછી દિશામાં આશ્રવના દ્વારા છે. જેમના દ્વારા આકિત થાય છે તેને આશ્રવદ્વારા ગણાવ્યા તે તમે જુએ ઘૂમરી અથવા સાવનાર સ્થાનને જોઇને એ બાબતમાથી જ્ઞાની પુરુષે નિવૃત થવુ જોઈએ. આશ્રવઢારાનું નિયમન કરીને સયમ ગ્રહણ કરીને આ મહાપુરુષ કર્મ રહિત થઇને જ્ઞાતા બને છે, દૃષ્ટા બને છે અને ચિતન દ્વારા પૂજા-સત્કારતે ઇચ્છતા નથી. આ સસારની ગતિ અને આગતિ સમજીને તે મેક્ષપ્રિય મુનિ જન્મમરણની કુંડીને ઉલ્લ'ધી જાય છે.
मूलम् - सव्वे सरा नियति, तक्का तत्थ न विज्जइ, सई तत्थ न गाड़िया, ओए अप्पइट्ठाणस्त खेयन्ने, से न दीहे न हस्से न बट्टे व तसे न चउरंसे, न परिमंडले न किण्हे न नीले त लोहिए हार्दिहे न सुकिल्ले, न सुरभिगंधे, न दुरभिगंधे, तित्ते, न कडुप, न સાપ, જ સંવિલે હૈં મદુરે, ન જાવડે, ન મણવ જ શુક્રુપ, ૬ ન વિષ્લે ૧ જીવે, જૂ જાળ, ૧ રહે હૈં તો, નદી, ન तन्ने, उम्रमा न विज्जए अरुबी सत्ता अपयस्त पयं नत्थि । से वरसे फासे इच्चे हि वेमि ॥ २६० ॥
હદુવ, ૧ સીપ, ઉજ્જૈ લે, જ ના, પર્વને न सद्दे, न रूवे, न गन्धे,
અર્થ -(શુદ્ધ આત્મસ્વરૂપનુ અર્થાત્ સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ વ
વ છે) ત્યાંથી બધા સ્વરા
પાછા પડે છે, તર્કો ત્યા હોતા જ નથી, બુદ્ધિ એ સ્વરૂપનુ અવગાહન કરી શકતી નથી, તે પ્રકાશ સ્વરૂપ હોય છે અને એ રારીરપણાનુ' ક્ષેત્ર અનુભવે છે. ત ન તે દીઘ છે, ન તા હસ્વ છે, ન તેા ગેાળ છે, ન તે ત્રિકાણુ ઇં, ન તેા ચારસ છે કે ન તા તા એ સ્વરૂપ કૃષ્ણ એટલે કાળુ છે, ન તા નીલ છે, ન તા રાતું છે, ન તે ને તાળુ છે, ન તા સુવાસવાળુ છે, ન તા દુર્ગંધવાળું છે, ન તે કડવુ છે, ન તે તૂરૂં છે, ન તે ખાટું છે, ન તા કર્કશ છે, ન તા મૃદુ છે, ન તેા ભારે છે, ન તે હલકું છે, ન તા ઊડું છે, ન તા ગરમ છે, ન તે ચીંકણું છે. ન તા કાર્
મંડલાકાર છે, ન પીળું છે અથવા તીખું છે, ન તા
Page #91
--------------------------------------------------------------------------
________________
છે, ન તે કાયાવાળું છે, ન તે પુનરુત્પત્તિવાળું છે. ન તે આસક્તિવાળું છે, ન તે સ્ત્રીરૂપ છે ન તે અન્યથારૂપ છે. તે સંપૂર્ણ જ્ઞાતા છે સંપૂર્ણ જાગ્રત છે. તે બાબતમાં ઉપમા છે નહિ તે સત્તા અરૂપી છે, અજોડ અવસ્થાને માટે કેઈ શબ્દ (જી શકાતી નથી. તે ન તો શબ્દરૂપ છે, ન તે રૂપાત્મક છે, ન તે ગદ્યસ્વરૂપ છે, ન તે રસસ્વરૂપ છે કે સ્પર્શ સ્વરૂપ છે. આ પ્રમાણે તેનું સ્વરૂપ છે. એમ હું કહું છું.
ઈતિ છઠ્ઠો ઉદ્દેશક પૂરો
ધૂત નામના છઠું અધ્યયનને પ્રથમ કદ્દેશક
આગળના અધ્યયનમા લોકના સારભૂત સંયમની આરાધના માટે પરિષહ ઉપસર્ગોનું સહન કરવું, શાસ્ત્રોના બોધની ખેવના રાખવી, ગુરૂભગવંતને વિનય કરે અને વિચાર જાગૃતિ તીવ્ર રાખવી, એ ઉપદેશ કર્યો છે.
આ દુપદેશ બરાબર પરિણમે તે માટે ચિત્તની વિશુદ્ધિ બહુ જ આવશ્યક છે. આગળના અધ્યયનમાં પણ સંપૂર્ણ વિચાર કરીને ચિત્તને પાપકર્મમાંથી નિવૃત કરી લેવું એમ જણાવ્યું હતું. “આઘg arg” પાપકર્મ ન સેવવા માટે ચિત્તને આજ્ઞા આપવી જોઈએ. આ રીતે જ્ઞાનનું ફળ વિરતિ કયે પ્રકારે થઈ શકે તે સારી રીતે સમજાવ્યું હતું.
આ અધ્યયનમાં ધૂત અર્થાત્ ધોઈ નાખવું કે ખખેરી નાખવું, એ વિષય છે. પૂર્વકની રજને ધોયા કે ખંખેર્યા વિના મનુષ્યને સમાધિ માટે પુરુષાર્થ બરાબર સફળ થતો નથી. એટલા માટે આ અધ્યયનમાં ભગવાન સુધર્મ સ્વામી ચિત્તવિશુદ્ધિ માટેના વિચારો અને સાધને દર્શાવે છે. મુખ્યત્વે તેમાં વિરાગ્ય અને સદ્દધ્યાનને અભ્યાસ જણાવવામાં આવ્યો છે.
मून म्-अंबुन्नमाणे इह माणेवेसु आघाइ से नरे, जस्स इमाओ जाइओ सधओ सुपडिले हियाओ
भवंति आघाइ से नाणमणेलिसं । से मिट्टा तेसिं समुठियाणं निक्खित्तदंडाणं समाहियाणं पन णमंताणं इह मुत्तिमग्गं । एवं एगे महावीरा विप्परिक्कमति, पासह एगे विसीयमाणे અગત્તાને 1 ટૂ ૨૨૨ !!
અર્થ-કેવલ નાન વડે સંસારના સવરૂપનો સંપૂર્ણ બોધ પામનાર તે પરમ પુરુષ અહીં માનવ પ્રજાને
ધર્મ સમજાવે છે. જે પુરુષને એકેઢિયાદી જાતિઓ સંપૂર્ણ રીતે સુપરિજ્ઞાત હોય છે, તેવા તે શ્રત કેવલી ભગવંત પૂર્વજ્ઞાન દર્શાવે છે. આ વિશ્વમાં તેઓ તે ઉદ્યમવંત પુરૂષોને હિંસા ત્યાગી પુરુષ ને, સમાધિવંત પુરુષોને અને પ્રજ્ઞાવત પુરુષોને મોક્ષમાર્ગ સમજાવે છે. આ પ્રમાણે કેટલાક મોટા વીરે સંયમમાં પર ક્રમ કરીને મરી જાય છે, અને જુઓ કે કેટલાક આત્મપ્રજ્ઞા પામ્યા વિના દુખને અનુભવ કરતા સંયમ પાલનમાં શિથિલ રહે છે
Page #92
--------------------------------------------------------------------------
________________
मूल्म्-से वेमि, से जहागि कुम्मे हरप दिणि सिट्ठचित्ते पच्छन्नपलासे उम्मग्गं से नो लहइ ।
भंजगा इव संनिवेसं नो खयंति, एवं एगे अणेगहवेहि कुलेहिं जाया, लवेशि लत्ता कलुणं થvifa, 1 ચાળ તે જ ઢાંતિ મુવવું ઝૂ ર૨૨ !
અર્થ -હું એમ કહું છું, જે પ્રમાણે કાચબો જળાશયમાં આસકત ચિત્તવાળો થઈને
ખાખરાના વૃક્ષોથી ઢંકાયેલા તે સારવારમાંથી ઊ એ જવાને માર્ગ પામી શકતું નથી, અને તેથી જેમ વૃક્ષે પિતાનું સ્થાન છોડતા નથી તેમ એ કાચબો જળાશયમાં જ મગ્ન રહે છે, તેવી જ રીતે કેટલાક પુરુષો અનેક પ્રકારના કુળમાં જન્મેલ છે અને રૂપી પદાર્થોમાં મોહ પામીને તેઓ કરૂણ વિલાપ કરે છે અને નિદાન અથવા તો તૃણારૂપ કર્મનુ જ હેવાથી તેઓ એ ક્ષને પ્રાપ્ત કરતા નથી.
मूलम-अ६ पास तेहि कुलेहिं आयत्ताए जाया-गंडी अहया कोढी रायंसी असमारियं। काणियं
झिमियं चेष कुणियं जिय तहा। उदर पाल सूयं च सूणियं च गिलारणि । वेवई पीढमपि च मिलिययं गहुमेहणिं सोलस एए गेगा अखाया अपुपुमलो । अह ण फुसंति आयंका फासा व असमंजसा । मरणं तेसिं संपेहाए उपायं चक्षणं बच्चा परिपागं च संपेक्षाए तं सुणेह जहा तहा। संति पाणा अंधा तमंलि बियाहिया तमेष सई अत्तई असिअच्च उच्चावए फासे परिसंवेएइ, बुद्धेहि एयं पवेइयं ॥ सू. २२३ ॥
અર્થ - હવે શિષ્ય, તું છે કે તે પ્રકારના કુળમાં આત્મકથી જન્મેલા (કેટલાક પુરુષો) ગડ
માળ વાળા હોય છે અથવા કેઢિયા, રાજ્યમાં અથવા ક્ષયરોગી, અપસ્મારિક અથવા વાઇના રોગવાળા, કાણું, જડ, હંઠા, કુબડા, તેમજ જલદરવાળા અને મૂંગાઓને હે શિષ્ય, તું જે. સોજાના રોગવાળા અને ગ્રાશક યા તો ભમક રેગવાળા, કંપ રેગવાળા, પીઠપર ચાલવાના રેગવાળા, શ્લીપદ-હાથીપગાવાળા, મધુપ્રમેહવાળા, એમ સેળ રેગે અનુક્રમે અહીં બતાવ્યા તે ખરેખર તેમને લાગુ પડે છે, અને બીજા ઉપદ્રવરૂપ વ્યવસ્થા વગરના ઉપદ્રવે આવી પડે છે. તેમના દ્વારા મરણને વિચાર કરીને જન્મ અને ચવી જવાનું વિચારીને તેનો પરિપાક સમજીને તે મારી પાસેથી એગ્ય સ્વરૂપે તમે સાભળો જે પ્રાણીઓ અંધ એટલે ઇદ્રિ રહિત કે સંજ્ઞાહિત છે અથવા તે અધ એટલે સમકિતરહિત છે તેને (તીર્થકરેએ) અધકારમાં છે, એમ દર્શાવ્યા છે તે લેકે તે જ જન્મને એકવાર કે અનેકવાર પામીને તીવ્ર કે મંદ દુનું સેવન કરે છે. સર્વજ્ઞોએ આ જણાવ્યું છે.
मूलम्-संति पाणा बासगा, रसगा, उदए, उदएचश, आगालगामिणो पाणा पाणे किलेसंति,
पास लोए महव्मयं बहुदुमला हु जन्तवो, सत्ता कामेमु माणवा, अबलेण याहं गच्छति सरीरेणं पभंगुरेण, अट्टे से घgदुषग्वे इछ वाले पकुइ, एप रोगा पहच्छा आउरा परियापप नालं पास, अलं त वेहिं, एयं पास मुणी! महव्ययं नाइपाइज યavi . . ૨૨૪ .
Page #93
--------------------------------------------------------------------------
________________
- અર્થ –શબ્દ કરવાને સમર્થ એવા કિંઇક્રિયાદિ જ છે, રસ જવાને સમર્થ એવા સંજ્ઞી અને
સંગી જીવે છે. તેવા છે પાણીમાં છે, વળી જલચર જીવે છે અને આકાશગામી જેવો છે. તે છે બીજા જીવને દુ ખ આપે છે. (એથી) જગતમાં મહાભય છે, તે તુ જે. ખરેખર, પ્રાણીઓને ઘણું દુઃખ છે. બીજી તરફ) કામગોમાં લુબ્ધ બનેલા માનવે આ નિર્બલ ભંગુર શરીરથી [ કર્મબંધના ફળરૂપ ] વધબંધનને પામે છે પીડાયેલો તે અજ્ઞાન મનુષ્ય અનેક પ્રકારના દુ ખો ઉત્પન્ન કરે છે. આવા પ્રકારના ઘણા રોગે અનુભવીને પીડિત થઈને તેને દુર કરવા પરિતાપ કરે છે. તે તેમનો પ્રયત્ન સમર્થ નથી, તે તું જે. તારે માટે આવા હિંસક પ્રયત્નો હોય નહિ, હે મુનિ ! તું એ વસ્તુ જે. મહાભય રૂપ એમ જાણીને કઈ પણ જીવની હિંસા કરવી ન જોઈએ.
मुरम्-आयाण भी सुस्सुस ! भो धूयवायं पवेयइस्तामि इह खलु अत्तताए तेहिं तेहिं कुलेहिं
अभिसे एण अभिसंभ्रया, अमिसंजापा, अमिनिव्वुडा अभिसंवुड्ढा अभिसंवुध्धा अभिनिवखंता अणुपुव्वेण महामुणी ॥ सू २२५ ॥
, અર્થ-અહે, ૮ મે જાણી . અરે, તમે એકાગ્રપણે સાંભળો, હું તમને વિશુદ્ધિને સિદ્ધાંત સમજાવીશ.
ખરેખર આ વિશ્વમાં વિવિધ પ્રકારના કુળોમાં રજેશુક સંયોગથી ગભ ગ્રહણ કરીને, વૃદ્ધિ પામીને, સાગોપાગ પરિપૂર્ણ થયેલા, અને વિકાસ પામેલા, એવા છે સમ્યમ્ બોધ પામે છે, સંયમ ગ્રહણ કરે છે, અને અનુક્રમે મહામુનિઓ બને છે.
मरम्-तं परिक्कमतं परिदेवमाणा मा चयाहि इय ते वयंति छदोषणीया, अज्झोघवनता
अक्कंदकारी जणगा स्यंति; अतारिसे मुणी (ण य) ओहं तरएं जेणेगा जेण विपदा सरणं तत्थ नो समेइ कहं नु नाम से तत्थ रमइ ! एयं गणं सया समणुसिजाति f૪ વેfમ છે . ૨૬ |
અર્થ તે ગૃહવાસમાંથી નિકળી જનાર મુનિને વિલાપ કરતાં માતપિતા વગેરે સગા, તું અમને તજી
જા નહિ, એમ કહે છે તેના છંદ પ્રમાણે વર્તનારા, તેના પર પ્રીતિયુકત થયેલા, આકદ કરનારા માતપિતા રડે છે ( અને કહે છે ) કે મુનિ આ પ્રકારના હેય નહિ જેણે માતપિતાને તજી દીધા છે તે સંસાર તરી જતા નથી. વિરાગ્યવાન પુરુષ ત્યાં શરણ લેવાને માટે જતો નથી. અરે ! કેવી રીતે તે વૈરાગ્યવાન ત્યાં આનંદ પામી શકે ? આ જ્ઞાનને સરાએ પ્રબળ બનાવવું જોઈએ, એમ હું કહું છું.
ઇતિ પહેલે ઉદ્દેશક પૂરે
Page #94
--------------------------------------------------------------------------
________________
ધૃત નામના છઠ્ઠા અધ્યયનને બીજો ઉદ્દેશક
આગળના ઉદ્દેશકમાં વિશુદ્ધિનો સિદ્ધાંત સમજાવવાનું સુધર્મ સ્વામીએ વચન આપ્યું છે. તેમાં સ્વજનોના ત્યાગની વાત હમેશા મરણ રાખીને નિર્મમત્વભાવ પસવાનું સમજાવ્યું છે. એ વિશુદ્ધિને સિદ્ધાંત આ આખાએ અધ્યયનમાં વિશેષપણે સમજાવવામાં આવશે.
मूलम्-आउर लोगमायाए चहत्ता पुषसंजोगं हिच्चा उबलम बसिसा बचेरंसि वसु वा
अणुवसु वा जाणित्तु धम्म अहात हा हेगे तमंचाइ कुसीला वत्थं पडिग्गहं कंबल पायपुछणं घिउसिन्सा, अणुपुत्वेण अण हिवासेमाणा पारस हे दुरहियासप, कामे ममाय माणस्स इयाणि मुहुत्तेण था अपरिमाणाए भेए, एवं से अंतरापहि कामेहिं आकेवलिहिं अवान्ना चेए ॥ सू. २२७ ॥
અર્થ -જગતને પીડા ભરેલું જાણીને, પૂર્વે મળેલ સાગને તજીને ઉપશમભાવ ધારણ કરીને,
(ગુરુની નિશ્રાએ) બ્રહ્મચર્યવાસમા વસીને, મહાવ્રતધારી કે ગ્રહસ્થઅણુવ્રતધારી, ધર્મને રોગ્ય સ્વરૂપે જાણીને, હવે કેટલાક તેને પાળવાને અસમર્થ બને છે. આવા કુશીલ પુરુષો વસ્ત્ર, પાત્ર, કંબલ, પાયપુછણ વગેરે સાધન તજી દે છે, તે લેકે મુશ્કેલીથી સહન કરી શકાય એવા પરિષહોને અનુકમે સહન કરતા નથી. કામ પ્રત્યે મમતા ધારણ કરનારને તત્કાલ અથવા થોડા કાળ પછી અપરિમિત સંસારને માટે શરીરને ભેદ થાય છે. આ પ્રમાણે તેઓ વિદનભર્યા અને જેમાં કદીએ પૂર્ણતા નથી એવા કામગ દ્વારા સંસારમાં જ પરિભ્રમણ કરતા રહે છે.
मूलम्-अहेगे धम्ममादाय आयाणपमिइ सुपणिहिए चरे, अप्पलीयमाणे दढे सव्वं गिद्धिं
परिन्माय एस पणए महामुणी, अहअच्च सघओ सगं न महं अस्थि त्ति इय एगो अहं, अस्ति जयमाणे इत्थ थिरए अणगारे सन्धओ मुण्डे रीयंते, जे अचेले परियुसिए संधिक्खा ओमोपरियाए ॥ सू. २२८ ।।
અર્થ કેટલાક પુરુષ ધર્મ ગ્રહણ કરીને દીક્ષાકાળથી માડીને સારી રીતે સાવધાન થઈને વિચરે છે,
તે અમૂર્છાભાવે, દઢ થઈને, સર્વ તૃણુને ઓળખીને (વર્તે છે), તે વિશુદ્ધિમાગમા વળેલા મહામુનિ છે તેઓ બધા પ્રકારે આસક્તિને તજીને વિચારે છે કે આ સારુ નથી, હું આ પ્રમાણે એક છું. આ બાબતમાં યત્નાવંત અને આતૃષ્ણાથી વિરામ પામેલે, દિવ્યથી ને ભવથી બધા પ્રકારે મુડ થયેલો છે. તે અલ્પ વસ્ત્રો ધારણ કરનાર, ગુરુકુળવાસમાં વસનાર મિતાહાર દ્વારા સંયમ પાલન કરે છે.
मूलम्-से आकुठे घा हए या लुंचिए घा पलियं पकत्थ अदुवा पकत्थ अतहेहि सहफासेहिं इय
संहार एगयरे मननयरे अभिन्नाय तितिक्खमाणे परिव्यप जे य हिरी जे य अहिरिमाणा। विच्चा स्यं विसुत्तियं फासे समियदंगणे एए भो णगिणा वुत्ता जे तोगसि अपागमण: धम्मिणो ॥१. २२९||
Page #95
--------------------------------------------------------------------------
________________
અર્થ –કેઈ મનુષ્ય (મુનિને નિંદે, માર મારે, કેશ ખેંરે, જૂના નિદિત કાર્યો સંભળાવીને અથવા તે
જૂડા પ્રકારના આક્ષેપ ઉચ્ચારીને મુનિને અગ્ય એવા શબ્દ સંભળાવે કે દુઃખાનુભવ કરાવે, એવા કેટલાક અનુકૂળ અને કેટલાક પ્રતિકૂળ તે પરિષહેને સમજીને સહન કરતો થકે મુનિ સંયમમાં સિથર રહે. કેટલાક પરિષહ લજજા ઉપજાવે એવા હોય છે, જ્યારે કેટલાક લજજા ઉપજાવતા નથી ( તે બધાને તે સહન કરે '. સર્વ ઉનાગને તજીને મ્યમ્ દર્શનવ મુનિ પરિષહોને સહન કરે. અહા, એમને ખરેખર નગ્ન નિગશે કહ્યા છે, જે વિશ્વમાં ફરીથી ન જન્મવાને ભાવ ઉત્પન્ન કરે છે.
मूलम्-प्राणाए मामगं धम्म एप उत्तरषाए ह माणवाणं धियाहिए, इत्थोपरए तं झोसमाणे
भायाणिजं परिन्नाय परियारण बिगिचइ, इह मेगेसिं एगचरिया होइ तत्थियरा इयरेहि कुलेहिं सुध्धेसणाए सव्वेसणा से मेहावी परिव्यप सुभि अदुषा दुभि अदुवा तत्थ भेरवा पाणी पाणे किलेसंति ते फासे पुट्ठो धीरे अदियासिजाति त्ति वेमि ||सू. २१०॥
અર્થ -આજ્ઞાપાલનમાં મારો ધર્મ સમાયેલ છે, એમ ઉત્તરવાદ અથવા તે ઉપદેશ–વારસો અહીં
મનુષ્યને ભગવંતે સમજાવ્યું છે. આ સંયમમાર્ગમાં તલીન થયેલો તે કર્મોને ક્ષીણ કરતા તે આશ્રનું સ્વરૂપ જાણીને સંન્યાસ ધર્મ દ્વારા તે કર્મોને ખપાવે છે. આ બાબતમાં કેટલાક મુનિઓને એકલવિહારીપણુ વિહિત હોય છે. અને ત્યાં બીજાઓ ભિન્ન ભિન્ન કુળમાંથી શુધ્ધ એષણના નિયમેથી, સર્વ એષણાના નિયમથી બુદ્ધિમાન પુરુષો આહાર લઈને સંયમ પાળે છે. તે આહાર મનેઝ ગંધ પાળે હોય, કે અણગમની ગંધવાળે (તેને તે સહન કરે છે અથવા તે (એકાત અરણ્યવાસમાં ભયંકર પ્રાણીઓ પ્રાણને કલેશ આપે તેવા અનુભવથી સ્પર્શાય ત્યારે ધીર પુરુષ તેને સમજાવે સહન કરે, એમ
ઈતિ બીજે ઉદ્દેશક પૂરે
ધૂત નામના છઠ્ઠા અધ્યયનનો ત્રીજો ઉદ્દેશક આગળના ઉદ્દેશકના ઉપદેશમાં જે વિશુદ્ધિને માર્ગ બતાવ્યો તેનું જ સાધન જે બાદા પરિચહ ત્યાગ, તેની મહત્તા આ ઉદ્દેશકમાં વર્ણવી છે. ઉપકરણની અ૯પતા અને તપ વિશે પ્રીતિ, એ બે વાતો પંડિતપણાને સાર છે, એવું પ્રતિપાદન આ ઉદ્દેશક કરે છે. જેમ જેમ જંજાળ ઘટે, તેમ તેમ પરિચને અલ્પ કરવામાં ધર્મોપકરણને ઓછા કરવામાં મુનિએ લાઘવને વિચાર કરીને યથાગ્ય કરવું, એમાં ભગવંતની આજ્ઞા છે, એવું અડીં જણાવ્યું છે.
मूलम्-एयं खु मुणी आयाणं या सुयक्खायधम्मे विढयकप्पे निन्ज्ञोता, जे अचेले
परिपुसिए तस्त णं भिपतुस्स लो एवं भइ-परिजुणे में, पत्थे पत्य जाइस्लामि, सुत्तं आइस्तामि, सई जाइस्लामि, संधिस्तामि सीविस्तामि उक्कंसस्लामि वुक्कसिस्मामि
Page #96
--------------------------------------------------------------------------
________________
ટ
परिहिस्सामि परणिस्सामि । अदुम्रा तत्थ परिषकमतं भुज्जो अचेलं तणफासो फुसंति, सी फासा पुरते उफासा फुसांत दंसमसगफासा फुसंति, एगयरे अग्नयरे विरूवरू फासे अहियासेइ, अचेले लाघवं आगममाणे, तवे से अभिसमन्नागए भवइ ॥ व. २३६ ॥
અ –ખરેખર, મુનિ સારી રીતે ધર્મનું આખ્યાન કરનારા, નિર્માંળ સયમનેા વિધિ પાળનારે, આ પૂર્વ કર્મના દળને ક્ષીણુ કરીને જે અચેલપણું સ્વીકારીને વસે છે, તે મુનિને ખરેખર આ પ્રકારે (સ”કલ્પ–વિકલ્પ) થતાં નથી. “મારૂ વજ્ર ખૂબ જૂતુ થઇ ગયુ છે, હું વસ્ત્રની યાચના કરીશ, દેગની યાચના કરીશ, સેાઈની યાચના કરીશ, વસ્ત્રને સાંધી લઈશ, સીવી લઈશ, મેાટુ' કરીશ, ટૂંકું કરીશ, વસ્ત્રને પહેરી લઇશ, કે વસ્ત્ર દ્વારા શરીરને ઢાકીશ.” અથવા તે તે કલ્પમા પરાક્રમ કરતા અચેલ પુરુષને વાર'યાર તૃણુના સ્પર્ધા થાય છે, ઠંડીના સ્પર્ધા થાય છે. અગ્નિથી ઉત્પન્ન ગરમીના સ્પર્ધા થાય છે, ડાસના સ્પર્શી અને મચ્છરના સ્પર્શી થાય છે, એક પ્રકારના, અન્ય પ્રકારના અને વિવિધ પ્રકારના સ્પર્ધા તે સહન કરે છે. તે અચેલ પુરુષ લાઘવને (હળવાપણાને) પ્રાપ્ત થાય છે તે તેને તપશ્ચર્યાનેા લાભ થાય છે.
मूत्रम्-जहेयं भगवया पवेइयं तमेत्र अभिसमिच्चा सप्रओ सम्प्रत्ताए सम्मत्तमेव समभिजाणिज्जा, एवं तेसि महावीराणं विररायं पुष्षा वासाणि रीयमाणाणं दबियाणं पात સદ્દિયત્તિય ।। ૬, ૨૩૨
અર્થ:-જે પ્રકારે આ (અલ્પ પરિગ્રહીપણું) ભગવંતે દર્શાવ્યુ છે, તેને જ સંપૂર્ણ પણે સભાવે રવીકારીને ર મ્યગ ભાવથી તેને જાણીને સંયમમા વિચવુ' ઘરે હે શિષ્યતું તે મહાવીર પુરુષો, સુર્ય,ગ્ય પુરુષા લાબા વખત સુધી, અનેક પૂ વર્ષો સુધી ચર્ચા, તેમનુ સંયમનુ સહન કરવાપણુ” જો (અને સંયમમા માં તું ઉદ્યમવત થા)
सूक्ष्म-आगयपन्माण णं कि बाहवो भवंति पयणुए य मंससोणिए बिस्सेणि कट्टु परिन्नाय ૬ મિન્ગે મુત્તે વિદ્દ વિચાધિપત્તિ વૈમિ ॥ સ્ર. ૨૨} ||
અર્થ:“જ્ઞાનસ`પન્ન મુનિએની ભુજાએ પાતળી હોય છે, અને તેમના માંસ અને લેાહી અ૯પ હોય છે. સામાન્ય લૌકિક પ્રવાહથી ઉલ્ટા એવા સ યમના પ્રાહમાં વર્તીને જગતનું સ્વરૂપ જાણીને તે મુનિ તરી ગયેા છે, મુકત થયેા છે, કર્માંથી અટકી ગર્ચા છે, એમ ભગવતે દર્શાવ્યુ` છે, એમ હુ` કહું છું.
'
मूलम् - विरयं भिक्खु रीयन्तं विरराओसियं अरई तत्य किं विधारण १ संधेमाणे समुट्ठिए, जहा से दीवे असंदीणे । एवं से धम्मे आरियपदेसिए, ते अणषकखमाणा पाणे अणइषापमाणा दइया मेहाषिणो पंडिया, एवं तेसि भगषओ अणुाणे जहा से दियापोए एवं ते विस्ना दिआ य राओ य अणुपुव्वेण बाध्य सि वेमि ॥ सृ. २३४ ॥
Page #97
--------------------------------------------------------------------------
________________
અથ-કર્મથી વિરત થયેલ અને જીવન પર્યત બ્રફચર્યાવાસ સ્વીકારનાર મુનિને તે સંયમ
વાસમાં અરતિ શું કરી શકે છે? ઉત્કૃષ્ટ પરિણામની ધારાનું અનુસંધાન કરતે ઉદ્ય નવંત તે મુનિ જે પ્રકારે ઉપદ્રવ રહિત ટાપુના જેવું (યાત્રાળુઓને વિસામો આપનારી બને બને છે. આ એ પ્રમાણે તે ભગવંતને દર્શાવેલે (વિશુદ્ધિન) ધર્મ છે. તે મુનિઓ પ્રાણની લાલચ રાખ્યા વિના બીજા જેને બચાવતાં દયાયુકત અને બુદ્ધિમાન પંડિતે હોય છે. તેમને ભગવંતના અનુષ્ઠાને (એ પ્રકારે શીખવવામાં આવ્યા હોય છે જે પ્રકારે તે પક્ષીનાં બચ્ચાંને રક્ષણ પૂર્વક પિપવામાં આવે છે, એ જ પ્રકારે આચાર્ય તે શિષ્યને દિવસે ને રાત્રે અનુક્રમે શિક્ષિત બનાવે છે અને ધર્મમાં સ્થિર કરે છે, એમ હું કહું છું
ઈતિ બીજો ઉદ્દેશક પૂર
ધૂત નામના છઠ્ઠા અધ્યયનને ચૂંથો ઉદ્દેશક વિશુદ્ધિને માર્ગ દર્શાવતાં આ અધ્યયનમાં ગુરુની આજ્ઞામાં વર્તવું, પરિષહ ઉપસર્ગો સહન કરવા, ગ્રહસ્થાશ્રમને પરાક્રમપૂર્વક ત્યાગ કરે અને નિર્ચ થી માર્ગના મહા -વીર પુરુષે સ્મરણમાં રાખીને સંયમનું ઉત્સાહપૂર્વક રૂડી રીતે પાલન કરવું અને ખાસ કરીને તે પંખીનાં બચ્ચાંની જેમ સંભાળ રાખનાર ગુરુ મહારાજને ઉપકાર કદીએ વિસર નહિ, એ બાબતે જણાવી. આ ચેથા ઉદ્દેશકમાં મિથ્યાભિમાનને ત્યાગ કરવો એ બાબત ખાસ મહત્વની છે, એમ જણાવ્યું છે. બેટા અભિમાનનો ત્યાગ ન કરે તે ગુરુની કે ભગવંતની આજ્ઞા શી રીતે આરાધી શકે ?
સામાન્ય સાધકને પણ અધ્યાત્મ માર્ગમાં ત્રણ વિદને મુખ્ય હેય છેઃ ૧. દુનિયાના પદાર્થો વિષે રુચિ ૨ તત્વજ્ઞાનમાં બુદ્ધિ જ ન રહેવાથી સમ્ય નિર્ણને અભાવ, અને ૩ પિતે બહુ ચતુર છે, એવું ભ્રાંતિવાળું અભિમાન. આ ત્રીજુ વિન એ બંને વિનોને
નેતરનારૂ છે. मूलम्-पर्व ते सिस्सा दिया य राओ य अणुपुब्वेण वाइया तेहिं महावीरेहिं पन्माण मन्तेहि
तेसिमन्तिए पन्नाणमुपलभ हिच्चा उबसमं फारुसियं समाइयंति, वसित्ता वंभचेरंसि
आणं तं तो ति मन्नमाणा ॥ स. २३५ ॥ અર્થ- અભિમાની શિ ગુરુના વિરોધી કઈ રીતે થાય છે તે દર્શાવે છે) આ પ્રમાણે દિવસે અને
રાત્રે અનુક્રમે તે પ્રજ્ઞાવંત મહાવીર પુરુષે એ અનુક્રમે ભણાવેલા એવા તે શિષ્ય તેમની પાસેથી પરમ કૃત પામીને, ઉપશમને તજીને (ગુરુપ્રત્યે કઠોરતા ધારણ કરે છે. બ્રહ્મચર્યવાસમાં વસી તેઓ તે [ગુરુવચન આજ્ઞા નથી એમ માનતા (ઉ માળે જાય છે)
Page #98
--------------------------------------------------------------------------
________________
मृल्म्-आघायं तु सुच्चा गिसम्म, समणुन्ना जी बिस्सामो एगे मिखमते असंभवंता विडज्यमाणा
वामेकि गिा अशोषमा समादिमाखाय मझोसयंता सत्यार मेर फरुसं अयं ति | सीलवंता
उपसंता संखाए रीयमाणा असीला 3 णुवयमाणस्न बिइया मंदस्त वलया ।। स १३६ ।। અર્થ:-હવે સમજાયેલા જિનવચનને સાંભળીને તેઓ વિચારે છે કે અમે લોકપ્રિય થઈને જીવીશું.
કેટલ કે સંયમ ગ્રહણ કરીને તેની અંદર સારી રીતે વર્તતા નથી, કાયના વિષયેથી દાઝતા
શુદ્ધિ પામેલા મોહમાં મૂછિત થયેલા તેઓ જિનભાષિત સમાધિને પામતા ૧ થી અને ઉપદેશકને જ કઠેર વચને કહે છે. જેઓ શીલવાન, ઉ શત, અને પ્રજ્ઞાથી સ યમ પાલન
કરનારને કુશીલ છે એમ કહે છે, તે મંદ પુરુષની બીજી અજ્ઞાનતા છે. मूलम्-नियमाणा वेगे सासरगोयरमाइक्खंति नाणभता दसणलूसिणो, न्ममाण वेगे
जीवियं विपरिणामंति, पुठ्ठा वेगे लियट्ट ते जीवियस्तेष कारण', शिक्खंतरि तेर्सि दुनिखंत भवइ, बाळपयणिज्जा हु ते नरा, पुणो पुणो जाई पकम्पिति अहे संभयंता विदायमाणा अहमंसीति विउक्कसे उदासीणे फरुतं वयंति, पलिय पकथे अदुवा पकथे
સૉfઉં, તેં જ મેદાવી infriા અH | ૨રૂ૭ | અર્થ –અથવા તો કેટલાક સંયમને માર્ગ મૂકી દઈને સાધુના આચાર અને નેચરને ઉપદેશ આપે
છે, તેઓ જ્ઞાનભ્રષ્ટ છે, શ્રદ્ધાને નષ્ટ કરનારા છે અથવા કેટલાક ગુરુને નમસ્કાર કરતા હોય છતાં, સંયમી જીવનને દુષિત કરે છે અથવા તે કેટલાક પરિષહોનો સ્પર્શ થાય ત્યારે પાછા કરી જાય છે, તે માત્ર અસંયમી જીવનને પિષવા માટે હોય છે. આવા પુરુષે સંયમપર્યાય પણ દષ્ટ સયમપર્યાય બને છે તે પુરુષો ખરેખર સાધારણ માણસ દ્વારા પણ નિંદવા ગ્ય બને છે, અને વારંવાર નો જન્મ ધારણ કરે છે, નીચી એનિમા જન્મે છે. અભિમાન કરતા, હું છું, એમ પિતાની પ્રશંસા કરે છે, અને ભેગોથી ઉદાસીન પુરૂને કઠેર વચને કહે છે, અથવા તેમનું પૂર્વચરિત કહીને નિદે છે, અથવા તે અસત્ય આક્ષેપ મૂકીને તેમને
નિદે છે. તેથી કરીને બુદ્ધિમાન પુરુષે ધર્મને સારી રીતે જાણી લેવું જોઈએ. मूलम्-अहम्मट्ठी तुमंसि नाम बाले आरंभट्ठी अणुवयमाणे हण पाणे, घायमाणे हणओ याषि
समणुजाणमाणे घोरे धम्मे, उदीरिए उवेइ णं अणाणा एस बिसन्ने वियहे विगहिए
૪િ મિ ! સ્ત્ર ૨૮ | અર્થ – હે અવિનયી અસંયમી) અધર્મને ઈચ્છનાર એ તું ખરેખર અપરિપકવ છે તું આરંભને
છે છે, અથવા તે પ્રાણને હણે, પ્રાણઘાત કરે, એ ઉપદેશ આપે છે અથવા તે હણનારને તું અનુમતિ આપે છે, અને ભગવાને સમજાવેલો ઉત્કૃષ્ટ ધર્મ તેને જાણવા છતાં તું બેદરકારી સેવે છે. ખરેખર, આ સંયમપતિત અને જીવનો હિંસક આજ્ઞાથી બહાર ગણવેલે છે, એમ હું કહું છું. ' '' - - *
Page #99
--------------------------------------------------------------------------
________________
मूलम्-किमणेण भो ! जण करिरसामिति मन्नमाणे एवं गे मायारं पियरं दिसा न यो
य परिग्गरं वीरायमाणा समुट्टए अविधिमा सुव्यया दंता परस दीणे उप्पइए पडिश्यमाणे वसट्टा कायन जणा लूसगा भवंति, अहमेगेसिं सिलीए पाए भवइ से समणो भक्त्तिा मिभंते पासहेगे समन्गिएहिं सह असमनागए नममाणे अनममाणे घिरपईि अधिरप दधिपहिं अदविय अभिल सिच्चा पंडिए मेहावी बिटिय ठे
धीरे आगमैणं सया पडिक्कमिकमाति त्ति बेमि ॥ सू. २३९ ।। અર્થ :- હે શિષ્ય, “આ માણસો (સ્વજન) દ્વારા મને શું કલ્યાણ પ્રાપ્તિ થઈ શકે ?” એમ
વિચારીને એવી માન્યતા વડે એ પ્રમાણે જાણીને કેટલાક પુરુષો માતાપિતાને, જ્ઞાતિજનેને અને મિલકતને તજીને વીર પુરુષોનું આચરણ સ્વીકારતા, તત્પર થઈને, હિસારહિત સારી રીતે વ્રતશીલ અને ઈદ્રિને દમનારા થાય છે. પછીથી હે શિષ્ય, તું છે કે તે જ પુરુષ (દુષ્ટના સહવાસથી અથવા કર્મોદયથી) દીન બની જાય છે, માર્ગભ્રષ્ટ થાય છે અને પતિત થાય છે. આવા કામવશ બનીને પીડા પામેલા. કાયર પુરુષો તેને ભૂંસી નાખનારા બને છે. હવે કેટલાક વ્રત ભાંગનારની કીર્તિ અપકીર્તિ રૂપ હોય છે. તે શ્રમણ થઈને પછી ભ્રાતિમાં રહેલો છે, બ્રાતિમાં પડેલો છે. (આ પ્રમાણે) હે શિષ્ય, તમે જુઓ કે કેટલાક પુરુષો સંયમ આરાધકોની સાથે વિરોધક થઈને રહે છે, આચાર્યોને નમનારાઓની સાથે નમ્યા વગરના થઈને રહે છે, દોષોથી વિમેલાઓની સાથે જ વિરત થઈને રહે છે અને એગ્ય પુરુષોની સાથે તે અગ્ય બનીને રહે છે. માટે હે શિષ્ય, તમારે પંડિત, બુદ્ધિમાન અને મોક્ષાથી વીર પુરુષોને સમાગમ પામીને હમેશાં શાસ્ત્ર પ્રમાણે પરાક્રમ કરવું જોઈએ, એમ હું કહું છું.
ઈતિ ચેશે ઉદ્દેશક પૂરો ધૂત નામના છઠ્ઠા અધ્યયનને પાંચમો ઉદ્દેશક આગળના ઉદેશકમાં વિશુદ્ધિ માટે સંતોની સેવા અને અહંકારનો ત્યાગ બતાવ્યા છે. આ ઉદ્દેશકમાં નિર્વાણના સ્વરૂપને કેવી રીતે ચિત્તમાં ધારવું એ બતાવવા માટે મૃદુપણું, * લઘુપણું અર્થાત નિષ્પરિગ્રહીપણું તેમજ આગમ મર્યાદા પર દઢ રહેવાથી મોક્ષ થ ય, એમ જણાવ્યું છે. પ્રસિદ્ધ એવા કંચન ને કામિનીને ત્યાગીને સંયમરત અને આત્મરત બનવા માટે પૂર્વકાળમાં લુખા દેખાતા સંયમથી ગભરાઈ ન જવું, એ ઉપદેશ કરીને સામો કાઠે હવે દૂર નથી એ સાધકને અહિ ભગવંત ભરેસે આપે છે.
मूतम्-मे गिहेसु वा गिहतरेसु बा, गामेसु वा गामंत रेसु घा नगरेसु वा नगरंतरेसु घा,
जणषपसु या जणप्रयंतरेसु धा, गामनयरंतरे वा गामजण यंतरे या नगरजणवयंतरे या संतेगाया जणा लुलगा भवंति अदुवा फासा फुसं ति ते फासे पुढे वीरो अहियात
/ ૨૯. I અર્થ –તે મુનિ, ઘરોની પાસે હોય કે ઘરની અંદર હય, ગામ ની અંદર હોય કે ગામોની પાસે
હોય, નગરની અંદર હોય કે નગરની પાસે હોય, જનપદમાં હોય કે જનપદની પાસે હેય, ગામ કે નગરની પાસે હોય કે ગમ અને જનપદની વચ્ચે હોય, અથવા નગર અને
Page #100
--------------------------------------------------------------------------
________________
૭૨
જનપદની વચ્ચે હોય, ત્યારે કેટલાક માણસે સયમને ઘાત કરાવે તેવા ઉપસર્ગ કરનારા હોય છે, અથવા તે તેને પરિષહેનો અનુભવ થાય છે, તે અનુભવોથી સ્પર્શાઈને વીર પુરુષે તેને ૨હન કરી લેવા જોઈએ.
मूलम्-ओए समियदेमणे, दय लोगस्त जाणित्ता पाईणं, पडीणं, दाहिणं, उदीणं आइकखे,
विभए विट्टे वेयवी। से उष्टुिपसु वा, अणुट्टिएसु वा, सुस्सममाणेसु पधेयए संनि विरई Tueમ, fast વચ પ્રજ્ઞક અવિએ શ્રાદવિ સાત્તિકા તf rrrr, र-वे भूयाण, सम्वेलि दत्ताणं, सव्वेसिं जीवाणं अणुवीइ भिक्खू धम्ममाइक्खिजा
1 ઝૂ. ર૪ છે
અર્થ-તે સમ્યગ દષ્ટિ તેજસ્વી મુનિએ વિશ્વ પ્રત્યે દયા અનુભવીને પૂર્વ દિશામાં, પશ્ચિમ દિશામાં,
દક્ષિણ દિશામાં કે ઉત્તર દિશામાં દષ્ટિઓનો વિભાગ પાડીને ધર્મ કહે અને પ્રાચીન સિદ્ધાંત જાણનાર મુનિ ધર્મને સમજાવે, તે સંયમ લે. તત્પર માણસોને, કે તત્પર ન થયેલાઓને કે માત્ર સેવા કરનારાઓને શાતા, વિરતિ ઉપશમ, નિર્વાણ, મનશુદ્ધિ, સરલત, મૃદુતા, અને અપરિગ્રહપણાને દુભવ્યા વિના ધર્મનો ઉપદેશ કરે. સર્વ પ્રાણીઓને
સર્વ ભૂતેને, સર્વ જીને, અને સર્વ સને વિચાર કરીને મુનિ ધર્મનું વિવેચન કરે. मूलम्-अणुवीइ भिक्खू धम्ममाइक्खमाणे नो अत्ताणं आसाइजा, नो परं आसाइज्जा नो अन्नाई
पाणाई भूयाई जीवाई सत्ताई आसाइजा से आणासायए अणासायमाणे वज्रमाणाणं पाणाणं भूयाणं जीवाणं सत्ताणं जहा से दीवे असंदीणे एवं से भवइ सरणं महामुणी
છે . ૨૪૨ / અર્થ-સર્વ બાબતેનો વિચાર કરીને, ધર્મોપદેશ કરનાર તે મુનિ ન તે પિતાના આત્માની આશાતના
કરે, ન તો અન્યની આશાતના કરે, ન તે અન્ય જી, પ્રાણે, ભૂત, અને સત્તાની આશાતના, કરે, તે આશાતના ન કરનાર, આશાતનાની પ્રવૃતિમાં ન પડનારા, વધુ પામનારા પ્રાણીઓ એકેન્દ્રિયાદિ, ત્રશકાય, સંજ્ઞીજી, અને પંચંદ્રિયજીને માટે જે પ્રમાણે તે જલના ઉપદ્રવ રહિત બેટ શરણ રૂપ હોય છે, તેમ શરણ રૂપ થાય છે, તેને મહામુનિ કહેવાય છે.
मूलम्-एवं से उठ्ठिए ठियप्पा अणिहे अचले चले अवहिल्लेसे परिधए । संखाय पेसलं धम्भ
दिट्रिमं परिन्वुिडे । तम्हा संगं ति पासह गंथेहिं गढिआ नरा रिसन्ना कामकता तम्हा लुहाओ नो परिवित्तसिजा, जस्तिमे आरंभा सम्पओ सधप्पयाए सुपरिन्नाया भवंति जेसिमे लुसिणो नो परिषित्तसंति, से वंता कोहं च माणं च मायं च लोभ च પણ તુ
રિ વૈમિ છે , ૨૪૨ | અર્થ-આ પ્રકારે તે ઉદ્યમવંત મુનિ સ્થિર સ્વભાવને, રાગદ્વેષ રહિત, તેમાં દહ, ગામેગામ ફરનારે,
બહિરભાવ તજીને સંયમમાં મગ્ન રહે છે, દષ્ટિવાળો મુનિ ધર્મને સુંદર જાણીને પાપોથી નિવૃત થાય છે. તેથી તમે આસકિતનું સ્વરૂપ જુઓ પરિગ્રહોમાં ગુંથાયેલા પુરુષે કામોથી ઘેરાઈને દુખ પામે છે. તેથી સંયમમાર્ગમાં ગભરાવું ન જોઈએ. જે મુનિને આ આરંભો સંપૂર્ણ
Page #101
--------------------------------------------------------------------------
________________
૭૩
' રીતે સર્વ વિગતથી સમાયેલા હોય છે, જેને આ ધર્મભ્રંશ કરનારા પુરુષો ડરાવી શક્યા -
નથી. તે ક્રોધને, માનને, માયાને અને લોભને વમનાર હોય છે. તેને કર્મબંધથી મુકત તરીકે
શામાં દર્શાવે છે, એમ હું કહું છું. मूलम्-कायस्त वियाघाए एस संगामसीसे, से हु पारंगमे मुणी, अधिहम्ममाणे फलगायट्ठी
કવિ વિકા વર્લ્ડ કાર રમેક જિ નિ છે રૂ. ૨ | અર્ધ-કાયાના વિનાશને ભય જીત એને ખરેખર સંગ્રામને અગ્રભાગ કહે છે. તે પરગામી મુનિ
છે, કે જ્યાં સુધી શરીર પડે નહિ ત્યાં સુધી કષ્ટોથી ન ડરીને પાટિયાની જેમ ક્ષીણ થતાં પણ કાલ આવે ત્યારે કાલનું સ્વાગત કરે છે, એમ હું કહું છું.
ઈતિ છો ઉદ્દેશક પૂરે મહાપરિસા નામનું સાતમું અધ્યયન વિચ્છિન્ન છે. એમ કહેવાય છે કે શ્રીમદ દેવર્ધ્વિગણીએ અનેક ચમત્કારિક વિદ્યાઓ સામાન્ય હાથમાં જશે તે હાનિ થશે એમ વિચારીને આ અધ્યયન છેડી દીધેલું છે.
તે ગમેતેમ હૈ, આપણને આખુંય અધ્યયન મળ્યું નથી એ ત્રુટી ચલાવીને શાસ્ત્રને અભ્યાસ શ્રદ્ધા અને એકાગ્રતાપૂર્વક કરીને આપણે એ ખામીને ગેરલાભ બને તેટલો એ છે થાય એ રીતે વર્તવું જોઈએ.
વિમોક્ષ નામના આઠમાં અધ્યયનને પ્રથમ ઉદ્દેશક
વિમોક્ષ એટલે કર્મબંધથી છૂટવું. મુખ્યત્વે લેભના ત્યાગને પણ મુકિત તરીકે એળખાય છે. કર્મના દલિકે જીવની સાથે આશ્રવ પામીને બંધાઈ જાય તેને બંધ કહે છે, અને પ્રવૃત્તિઓને સંવર થતાં તપશ્ચર્યાના કારણે કર્મો જીવથી છુટા પડી જાય છે તેને નિર્જર કહે છે. એ નિર્જરા જ્યારે સંપૂર્ણ થાય છે, ત્યારે મોક્ષરૂપી ફળ જીવને પ્રાપ્ત થાય છે, આથી સ્વાભાવિક રીતે તેમને ત્યાગ, કુસંગને ત્યાગ, ખોટા વિવાદોનો ત્યાગ, ઉંધી પ્રજ્ઞામાં મૂઢ બુદ્ધિને ત્યાગ, તેમજ મતિમાન બ્રાહ્મણ મહાવીરે કહેલ ધર્મ પરની નિષ્ઠા દૃઢ કરવાનો ઉપદેશ, આ પહેલા ઉદ્દેશકમાં મેક્ષના અંગ તરીકે આપે છે.
मृत्म-से वेमि समन्मस्स या असमान्तस्स या असणं या पाणं था खाइम था सामंथा
पत्थं था पडिगाहं 1 कम्बलं पा पायपुंछणं वा नो पादिजा नो निमंतिजा नो कुत्ता
વેચાકરિયું પરું કાટાલાને ત્તિ વેfમ 1 . ર૪૯ . અર્થ-હું તે કહે છે કે ભગવંત નામતથી વિપરીત એવા સુંદર વેશવાળા કે અસુંદર વેશવાળા
સંન્યાસીને મુનિએ ભે જન કે પાણી, મુખવાસ કે સુખડી, વસ્ત્ર કે પાત્ર, કંબલ કે પંજણી, (અથવા બીજી સામગ્રી, આપવી નહિં, લેવાને આમંત્રણ આપવુ નહિ, તેમજ આદર કરીને તેની સેવા વગેરે કરવી નહિ, એમ હું કહું છું.
Page #102
--------------------------------------------------------------------------
________________
मूलम्-धुवं चेयं जाणिज्जा असणं या नाष पायपुछणं पा लभिया नो लभिया, भुञ्जिया नो
भुञ्जिया, पंथं विउत्ता, विउक्कम्म धिभत्तं धम्म जोमेमाणे समेमाणे चलेमाणे पदिज्जा या निमंतिजा श कुज्जा वेयावडियं परं अणाढायमाणे ति बेमि ।। स २४६ ॥
અર્થ-આ વસ્તુ નકકી જાણી લેવી જોઈએ ભેજનથી માડીને પાયખંજણી સુધીના પદાર્થો મેળવ્યા
હોય ત્યારે, કે ન મેળવ્યા હોય ત્યારે, ઉપગમાં લીધા હોય ત્યારે, કે ઉપયોગમાં ન લીધા હોય ત્યારે, જો અન્ય ધર્મને સેવનાર મનુષ્ય, માર્ગ બદલાવીને આવે છે સાથે ચાલતું હોય, કે સામે આવતો હોય અને આ વસ્તુઓ આપે, એને માટે આમંત્રણ આપે અથવા સેવા વગેરે કરે તે મુનિ તેને આદર આપે નહિ, એમ હું કહું છું
मूलम्-इह मेगेसिं आयारगोयरे नो सुनिसंते भवति ते इह आरंभट्ठी अणुषयमाणा "हण पाणे",
घायमाणा, हणओ यावि समणुजाणमाणा अदुवा अदिन्नमाययं ति अदुधा पायाउ विउजंति 'तं जहा-अत्थि लोए न त्थि लोए, धुवे लोए, अधुवे लोए, साइए लोण, अणाइए लोए, सपज्जवलिए लोए, अपज्जयसिए कोए, सुकडेत्ति या दुकडेत्ति था फल्लाणेति षा पावेत्ति वा साहुत्ति या अमाहुत्ति वा, सिद्धित्ति पा असिध्धित्ति वा, निरएत्ति वा અનિરાપ્તિ || . ૨૪૭ ||
અર્થ:-આ મનુષ્યલોકમાં કેટલાક પુરુષોને આચાર ને ગોચરનુ સારી રીતે જાણપણું હોતું નથી.
તેઓ અહિ એટલે સંયમમાં પણ આરંભને ઈચ્છનારા, પ્રાણને હણે એમ કહેનારા, પિતે પ્રાણઘાત કરનારા, અથવા તે ઘાતકને અનુમતિ આપનારા હોય છે. કાં તો તેઓ ન દીધેલી વસ્તુઓ ગ્રહણ કરે છે, અથવા તો ભિન્ન ભિન્ન પ્રકારની વાણી પ્રજે છે, આ લોક છે આ લોક નથી, લેક નિત્ય છે, લોક અનિત્ય છે, લોકને આદિ છે, લોક અનાદિને છે, લેકને અંત છે, લોકને અંત નથી, આ સારું કામ છે, આ બુરું કામ છે, આ કલ્યાણમય છે, આ પાપમય છે, આ ભલું છે અને આ બુરું છે જીવને સિદ્ધિ થાય છે, જીવને સિદ્ધિ હોતી નથી, અથવા તે નર્ક છે, અને નર્ક છે નહિ (આવા વિવિધ અભિપ્રાયે અજાણ મનુષ્યો એકત સિદ્ધાંતના નિરૂપણ વખતે આપે છે).
मूलम्-जमिणं विपडियन्ता मामगं धम्म पन्नवेमाणा इत्थवि जाणह अकस्मात् एवं तेसिं को
सुयक्खाए धम्मे को सुपन्न ते धम्मे भवइ । से जहेयं भगवया पवेइयं वासुपन्नेण जाणया पासया अदुवा गुत्ती घोगोचरस्स त्ति बेमि ।। सू. २४८ ॥
અર્થ –વિધવિધ મતભેદવાળા જે આ મારા ધર્મને (ભૂલેચુકે) પણ નિરૂપે છે ત્યાં પણ તમારે
સમજવું કે એ અકસ્માત છે (વિચારશૂન્ય રીતે છે) એ પ્રમાણે તેમને ધર્મ સારી રીતે જણાવેલ નથી કે સારી રીતે સમજાવેલો પણ નથી. તે જ પ્રમાણે આ તીeણ પ્રજ્ઞાવાળા અને દર્શન-જ્ઞાનને ધારણ કરનારા ભગવંતે જણાવ્યું છે, તે પ્રમાણે હું કહું છું અથવા તે વાણના વિષયની આ ગુપ્તિ નિરૂપી છે, એમ હું કહું છું,
Page #103
--------------------------------------------------------------------------
________________
ch
मूत्रंम्-संभ्यत्य सम्मयं पार्थ, तमेव उवाइक्कम पत्र महं श्वेिगे विवाहिण, गामे वा अदुवा रणे, नेव गामे, व रण्णे धम्ममायाणह पवेइयं माहाणेण सहमया, जामा तिमि उदाहिया जेसु इमे आयरिया संवुज्झमाण समुद्रिया, जे णिब्वया पावेदि कम्मेहिं अणियाणा ते વિવાદિયા ॥ જી. ૬૪૨
અર્થ :-સર્વાંત્ર પરવાદીઓએ પાપકમ સ્વીકાર્યુ છે. તેને એળગી જઈ ને આ મારા વિવેક સમજાવવામાં આવ્યે છે. ગામમાં હે। અથવા અરણ્યમા હો અથવા ગામમાં પણ ન હેા, અને અરણ્યમાં પણ ન હેા મે મતિમાન બ્રહ્મણુ મહાવીરે જે જણાવ્યુ છે તેને ધર્મ સમજો, ત્રણ યામા અથવા મહાવ્રતા ભગવતે કહ્યા છે, જેમાં મગ્ન રહી આ આચાર્યાં ખેાધ પામીને ઉદ્યમવંત થયેલા છે, તેઓને નિદાન રહિત પુરુષા તરીકે સમજાવ્યા છે.
ટિપ્પણી:–અહીં ત્રણ યામ જણાવ્યા તેનુ કારણ પ્રાચીન કાળમાં અપરિગ્રહ મહાવ્રતમા અસ્તેય અને બ્રહ્મચર્ય સમાઈ જતાં હતાં. આમ અહિંસા, સત્ય અને અપરિગ્રહ એ રીતે ત્રણ મહાત્રને ગણવાના અત્ય ત પ્રાચીન રિવાજ અહીં આ સૂત્રમા દેખાય છે
मूलम् - उड्ढं अहं तिग्यिं देतासु सम्बओ सव्वाति व णं पाडियक्कं जीवेहि कम्मसमारंभेणं तं परिन्नाय मेहावी नेव सयं एएहि काहिं दंडं समारंभिज्जा नेवन्ने एपहिं दंडं समारंभाविज्जा, नेबन्ने एहि कामहि दंडे समारंभंते वि मणुजाता, जेवऽन्ने पहि काहि दंड समारंभनि तेति पि वयं लज्जामो, तं परिन्ताय महावी तं वा दंड अनं वा दंड तो दंडंभी दंडं समारंभिज्जालि चि बेमि । २५० ।।
અથ ઉદ્દેવ દિશામાં, અધેા દિશામાં તિરછી દિશામાં, એમ બધી બાજુએ, બધી દિશામાં, પ્રત્યેક સ્થાને જીવા સબધે કમ અધક સમાર ભ ખરેખર છે, તે જાણીને પ્રાજ્ઞપુરુષે ન તે આ છ કાય સબંધે દડના પ્રત્યેાગ કરવા, ન તે! આ છે કાય સબંધે દડને પ્રયાગ અન્ય પાસે કરાવવે, ન તે અન્ય કેઇ દડના સમારંભ કરે તેને અનુમતિ આપવી જે ખરેખર દંડને પ્રત્યેાગ કરે છે તેવા ભિક્ષુએથી પણ અમે લજ્જા ામીએ છીએ, તે જાણીને દંડથી ડરનાર બુદ્ધિમાન તે દંડને કે અન્ય દડને પ્રત્યેાજે નહિ, એમ હુ કહું છું.
ઇતિ પ્રથમ ઉદ્દેશક પૂરે
વિમાક્ષ નામના આઠમાં અધ્યયનના ખીો ઉદ્દેશ
વિમેક્ષ અર્થાત્ ક્દમાંથી છૂટવું. તેના સાધને આ ઉદ્દેશકમાં વર્ણવાય છે, ગૃહસ્થ મુનિને ઉદ્દેશીને આરંભ કરીને સામગ્રી મુનિને આપે તે મુનિએ લેવી નહિ. અથવા મુનિ ૫૨ આક્રમણ કરે તે પણ અરક્ષા ભયથી ધર્મોંમાથી ચલિત થવુ નહિં, તેમજ ગૃહસ્થની કે મિથ્યાત્વી શ્રમણની સેવાષા તેણે કરવી નહિ, અને ધમા અવિચળ રહેવુ., એવા ઉપદેશ આ બીજા ઉદ્દેશકમાં આપવામા આવ્યે છે,
Page #104
--------------------------------------------------------------------------
________________
मूलम-से भिख परिक्कमिज्ज वा चिट्ठिज्ज वा, निसीइज्ज था तुयट्टिज वा सुसाणंमि था
सुन्नागारं लि वा गिरिगुहंति पा रुक्खमूलसि वा हुरत्था वा कििच विहरमाणं तं भिक्खं उघसंकमित्त गाहापाई दूया-माउसंतो समणा ! अहं खलु तव ट प अरुणं वा पाणं घा खाइमं पा साइमं वा वत्थं वा पडिग्गहं वा कंबलं वा पाय पुञ्छणं वा पाणाई भूयाई जीवाई सत्ताईसमाररुभ समुद्दिस्स कीयं पामिच्चं अच्छिज्ज अणिसट अभिडं आह? चेएमि आवसई वा समुस्सिणोमि से भुंजह बसह, आउसंतो समणा ? भिएस तं गाहावई खमणसं सबयस पडियाइक्खे आउसंतो! गाहावई नो खलु ते क्यणं आढामि को खलु ते षयणं पडिजाणामि, जो तुम मम अट्ठाए असणं वा ४ वत्थ वा ४ पाणाई या ४ समारम्भ समुहम कीयं पामिच्चं अच्छिज्ज अणिसट्ठ अभिहडं आटु चेपसि आवर हंधा समुस्लिप्पासि, से विरओ आउसो गाहावई । एयरस अकरणयाए । सू ५' ।।
' અર્થ - તે ભિક્ષુ ફરતાં હોય, અથવા ઊભા હોય અથવા બેઠા હોય, કે સૂતા હોય, સ્મશાનમાં,
ન્ય મકાનમાં, પર્વતની ગુફામાં વૃક્ષના મૂળમાં કે બીજે કઈ સ્થાને વિચરતાં હોય ત્યારે તેમની પાસે આવીને કેઈ ગૃહસ્થ કહે, “હે આયુષ્યમાન શ્રમણ, મેં ખરેખર તમારે માટે અન્ન કે પાણી, સુખડી કે મુખવાસ, વસ્ત્ર કે પાત્ર, કંબલ કે પાયપુ છણ પ્રાણુઓ, ભૂતે સ કે જીવેને હણને તમને ઉદ્દેશીને ખરીદીને, ઉધાર લઈને, નબળા પાસેથી આંચકી લઈને અથવા સહિયારી માલિકીની વસ્તુઓ લાવીને, આપણી સામે લાવીને આપને આપું છું, અથવા તે મકાન ચણાવું છું, તેને આપ ભોગવે છે આયુષ્યમાન શ્રવણ, એમા તમે વસે ત્યારે ભિક્ષુ તે પરિપકવ અને ભકિતવાળા ગૃહસ્થને જવાબ આપે કે [અથવા તે મનભંગ થયા વિના સુ દર વચનોથી ભિક્ષુ તેને જવાબ આપે કે હે આયુષ્યમાન ગૃહમથ, હું તમારા વચનને ખરેખ૨ આદર આપી શકતું નથી. ખરેખર હું તમારા વચનને પાળી શકતા નથી, કારણ કે તમે મારા માટે ભેજન વગેરે, વસ્ત્ર વગેરે પ્રાણ વગેરેને હણને, મને ઉદ્દેશીને, ખરીદીને, ઉધાર લઈને, આંચકીને, સહિયારી માલિકી હોય ત્યાં અનુમતિ ન લઈને, મારી સામે લાવીને, તમે આપે છે અથવા તે ઘર બધા છે, તે બાબતમાં હું વિરામ પામે છું હે આયુષ્યમાન ગૃહસથ, તે ન કરવા માટે હું સંયમી થયેલ છું.
मूलम्-से भिक्खू परिक्कमिज्ज पा जाप हुरत्था वा कहिंचि विहरमाणं तं भिक्खु उवसकमित्तु
गाहावई आयगयाए पेहाए असणं वा ४ पत्थं पा ४ जाव आहट्ट चेएइ आयसहं था समुसितणार भिक्खु परिघासेउ', तं च भिक्खू जाणिजा सहसम्मइयाए परवागरेणं अन्नेसिं था सुच्चा अयं खलु गाहाघई मम अट्ठाए असणं वा ४ वत्थं वा ४ जाय आवसह षा समुस्सिणाइ तं च भिक्खू पडिलेहाए आगमित्ता आणविजा भणासेवणाए चि बेमि
છે રૂ. ૨૯૨ છે
અર્થ –તે ભિક્ષુ સમશાન-રાજમાર્ગોદિમાં ફરતાં હોય, અથવા અન્યત્ર કોઈ પણ જગાએ વસતાં હોય,
તેમની પાસે આવીને ગૃહસ્થ પિતાની જ મેળે, પિતાની જ વિચારણાથી અન્ન-પાણી વગેરે
Page #105
--------------------------------------------------------------------------
________________
فق
અથવા વસ્ત્ર–પાત્ર વગેરે, ત્યાંથી માંડીને એટલે સુધી કે લઇ આવીને સામે આવે, અથવા મકાન બંધાવે, તે ભિક્ષુના ઉપયોગને માટે તે આમ કરે અને જે ભિક્ષુ પિતાની બુદ્ધિથી અથવા બીજાના કહેવાથી, અથવા બીજાની પાસેથી સાંભળીને, જાણી લે કે ખરેખર આ ગૃહસ્થ મારે માટે અન–પાણી વગેરે વસ્ત્ર–પાત્ર વગેરે કે ઘર તૈયાર કરે છે, તો તે ભિક્ષુએ વિચાર કરીને એમ જાણી આ વસ્તુનો ઉપયોગ હું નહિ કરું, એમ ગૃહસ્થને
જણાવી દેવું, એમ હું કહું છું मुलय्-भिक्खु च खलु पुट्ठा । अपुट्टा बा जे इमे आहच्च गंथा पा फुसंति से हताहणह, खणह,
छिदंड, दहह, पयह आलुपह छिलुपह, सहसाकारेश विप्परामुसह ते फासे धीरे पुट्ठो अहियाल ए, अदुवा आयार गोयर-माइक्खे तबियाणं अणेलिसं अदुमा वइगुत्तीए
गोयरस्त अणुपुत्वेण सम्म पडिलेहए आवत्तगुत्त वुधेहिं एयं पवेइयं ।।स. १५३।। અર્થ -ભિક્ષને ખરેખર પૂછીને કે પૂછયા વિના જ, જે આ ગૃહસ્થ ધનનો ખર્ચ કરીને ઉપરોકત
પદાર્થોનો પ્રસંગ પાડે છે અને ભિક્ષુ ન સત્યારે તે (મધુના આચારના અજાણ એવા તેઓ) ભિક્ષને આપણે મારીશું, એને મારે, એને પ્રહાર કરે, એને ઈજા કરે, એને છેદે, બાળે, સંતાપ આપે, (પચા) એની પાસેથી આંચકી લે, એનું સર્વસ્વ હરી લે, એના પર એકાએક આક્રમણ કરે, તેને વિધવિધ પ્રકારે પીડા આપે, તેવા ઉપસર્ગો ધીર અથવા સમર્થ મુનિ આવી પડે ત્યારે સહન કરી લે અથવા (સામી વ્યક્તિ સમજી શકશે એમ લાગે તો) ચિતન કરીને સાધુના અજોડ આચાર અને તેની વ્યવસ્થા તેને સમજાવે. અથવા તે અનુક્રમે વચન ગુપ્તિથી નિયમેની વિગત તેને સમજાવે. (અથવા તે) ચગ્ય રીતે વિચાર
કરીને આ ગુપ્ત અથવા મૌન રહે જાગૃત પુરુષોએ આ જણાવ્યું છે. भूसम-से समणुन्ने असम गुन्नस्स असणं वा जाप नो पाहज्जा मो निमंतिजा, नो कजा
वेयावडियं परं आढायमाणे त्ति बेमि । धम्ममायाण पवेइयं माहणेणं मइमया ममणुन्ने
समणुन्नस्त अरुणं वा जाब कुज्जा वेयावडियं परं शाढायमाणे त्ति बेमि ॥ स्व. २५४॥ અર્થ -તે આચારવંત ભિક્ષુ, શિથિલાચારી અથવા પરઠનીને અન, પાણી વગેરે આપે નહિ.
આપવાને નિમંત્રે નહિ, અથવા તેમને આદર કરીને સેવા ચાકરી કરે નહિ, એમ હું કહું છું.
મતિમાન બ્રાહ્મણ મહાવીરે સમજાવે છે તમે જાણી લો, કે આચારવંત મુનિએ બીજ આચારવંત મુનિને આહાર–પાણી આપવા જોઈએ અને આદર કરીને તેમની સેવા ચાકરી કરવી જોઈએ, એમ હું કહું છું.
ઇતિ બીજો ઉદ્દેશક પૂરે વિમોક્ષ નામના આઠમાં અધ્યયનનો ત્રીજો ઉદ્દેશક
આ ઉદ્દેશકમાં વિવેકયુકત સમદષ્ટિને ભાવ સમજાવવા સૂત્રકાર જુદા જુદા સાધને દર્શાવે છે. આ પરિષહ સહન કર્યા પછી જાગૃત પુરુષને સમાગમ, અથવા જાતિ સ્મરણાદિ
Page #106
--------------------------------------------------------------------------
________________
પિત નુ જ્ઞાન, અથવા કોઈ નિમિત્તને કારણે થતા તીવ્રબોધ ભિક્ષુને જાગૃતિને માટે અત્યંત ઉચ ગી છે, તેમ જણાવે છે. ઉપરાની બાબતમાં કઈ કાર વચને કહે, ને પણ તેને મધુર વચનોથી સમજાવવું, અને ધર્મબોધ કરે એવા મુનિને વહેવાર અહીં દળે છે.
सूलम्-मझिमेणं पयसा वि एगे संवुझमाणा समुठिया सुच्चा मेधावी ययणं पंडियाणं
सिमिया, समिधाए स्मे आरिह वेइप ते अण पखमाणो अणइबापमाणा अपरिग्गहेमाणा को परिगहावंती सवाति च णं लोगति हिाय दंडं पाणेहिं पायं कम्मं अकुपणे पर सहं अगथे विवाहिए, ओए जामस्त खेयन्ने उपाय आपण च
નદી | #. | અર્થ.-કેટલાક બુદ્ધિમાન પુરુષો મધ્યમ વયમાં પણ ધર્મ સાભળીને કે પડિતેની પાસેથી અવધારીને
સમ્યગ પ્રજ્ઞા વડે ઉદ્યમવંત થઈને આર્ય અર્થાત્ પૂજ્ય પુરુષોએ જણાવેલ ધર્મ બરાબર સમજનારા થાય છે. તેઓ અસ યમી જીવનની ઈચ્છા કરતા નથી, પ્રાણહિંસા કરતા નથી, પરિગ્રહ ધારણ કરતા નથી, અને અપરિગ્રહી રહે છે, તે સર્વ લોકમાં પ્રાણીઓ પ્રત્યે દંડ તજી દઈને, પાપ કર્મ કરતા નથી, (આવા પુરુષો) રાગદ્વેષ રહિત મોક્ષના સ્વરૂપને જાણનાર તેજ જન્મ-મરણની વિપત્તિ જાણીને, (પાપકર્મ કરતા નથી, તે મહાન નિગ્રંથ છે એમ
સમજાવેલું છે. मूलम्-आहारोषचया देहा परीसह पभंगुरा, पासह एगे सब्धि दिहि परिगिलायमाणेटिं, ___ ओए दयं एयइ, जे संनिहाण सत्यस्त खेचन्ने से भिक्ष्खु कालन्ने, बालन्ने, मायन्ने,
खणन्ने, विणयन्ने, समयन्ने परिग्गहं अममायमाणे कालेणुलाइ अपडिन्ने दुहओ छित्ता
નિશા છે . હદ | અર્થ:–આ શરીરે આહારથી વૃદ્ધિ પામનારાં છે, અને પરિષહોથી ક્ષીણ થનારાં છે. કેટલાક લોકોને
તમે બધી ઈદ્રિના વિષયમાં કાયર બનીને (સંયમમાથી કરમાઈ જતા જુઓ) તેનાથી વિપરીત રાગદ્વેષ રહિત પુરુષ દયારૂપ સંયમનું પાલન કરે છે. જે સનિધાન કહેતા આવરણના શાસ્ત્રને જાણકાર છે, તે ભિક્ષુ કાલને જાણનાર છે, બલને જાણનાર છે, માત્રાનો જાણનાર છે, એગ્ય ક્ષણને જાણનાર છે, વિનયને જાણનાર છે, અને સિદ્ધાંતને જાણનાર છે. પરિગ્રહ પર મમતા દૂર કરીને એગ્ય સમયે અનુષ્ઠાન કરીને નિદાનરહિત રાગ અને દ્વેષ બનેને છેદીને તે મેક્ષ પામે છે.
मूलम-तं भिक्खु सीयफास-परिवेषमाणगायं उपसंकभित्ता गाहाबई बूया-आउसंतो! समणा!
नो खलु ते गामधम्मा उव्वहंति ! आउसंतो गाहावई! मो खलु मम गामधम्मा उव्याहंति सीयफासं च नो अलु अट्ट संचाएमि अहियालिचए, बगे खलु मे कप्पइ अगणिकायं उजालिप्तए बा, पज्जालिप्तए पा, कायं आयवित्तए पा पयाषिचप वा अन्नेसि था वयणाओ, खिया व एयं वयंसस्स परो अगणिकायं उज्जालित्ता पन्जालित्ता, कायं आयानिज्ज पयापिन्ज पा तंबभिखू पडिले हाए आगमित्ता आणविज्जा अणासेवणाए fસ મિ ! સૂ, ૨૯૭ |
Page #107
--------------------------------------------------------------------------
________________
અર્થ -તે મુનિ જ્યારે શરીરમાં ઠંડીનો અનુભવ કરતા હોય ત્યારે, તેની પાસે આવીને કઈ
ગૃહરથ કહે કે હે અ યુધ્યમાન શ્રમણ ! શું તમને ઈદ્રિયસમૂહના ધર્મો (વિષયના વિકારો) તે સંતાપતા નથીને? (ત્યારે ભિક્ષુ જવાબ આપે કે આયુષ્યમાન ગૃહસ્થ, મને ખરેખર વિષયના વિકારો સંતાપતા નથી. ખરેખર હું ઠંડીની વેદના સહન કરવાને માટે સમર્થ નથી. તેથી મારૂ શરીર કંપે છે) ખરેખર મને અગ્નિકાય પેટાવીને કે સળગતે રાખીને કાયાની આ તાપના-પ્રતાપના કરવી ક૯પતી નથી. બીજાના વચનથી પણ એમને ક૯૫તું નથી કદાચને આમ બેલનાર વિભુની કાયાને તે બીજે ગૃહસ્થ અગ્નિકાયને પેટાવીને, સળગતે રાખીને આતાપના યુક્ત કરે કે પ્રતાપના યુક્ત કરે તેને વિચાર કરીને, તેનો ભાવ જાણીને આનુ સેવન હુ નહિ કરૂ, એમ ભિક્ષુ જણાવી દે, એમ હું કહું છું.
ઈતિ ત્રીજે ઉદ્દેશક પૂરે વિમોક્ષ નામના આઠમાં અયનને થે ઉદ્દેશક
આગળના ત્રીજા ઉદ્દેશકમાં મુનિએ મનની સમતા રાખવી અને કુદરતના શીત–ઉણ વગેરે અનુભવને સહન કરવા એવી તિતીક્ષા બતાવી. ઉપરાંત એક મોટી વાત કરી કે આ દેહ આહારથી વૃદ્ધિ પામનાર છે, અને પરિષહથી ક્ષીણ થનાર છે, તે જોઈને તેના પર મૂચ્છ પામ્યા વિના તેને સમભાવનું સાધન બનાવી દેવું આમ સંયમ અને દઢ સંકલ્પ દર્શાવ્યા પછી હવે એ જ દઢ સંક૯૫ની વાત આગળ વધારીને ભિક્ષુ પિતાના ધર્મ કરતાં પણ વધારે મર્યાદા પાળવા માગતે હેય તે તેમાં વિવેકપૂર્વક હળવાપણું કરે ત્યાં ભગવંતની અનુમતી છે, એવું પ્રતિપાદન આ ઉદ્દેશકમાં છે.
मूलम् जे भिक्खु तिहिं पत्थेहिं परिवुसिए पायचउन्थेविं, तस्स णं हो एवं भवइ-घउत्थं वत्थं - माइस्लामि, से अहेसणिजाई व त्याई जाइजा, अहापरिगहियाई पत्थाइ धारिज्जा,नो धोज्जा नो धोयर ताई स्थाई धारिजा अपलिमोघमाणे गामंतरेसु ओमचे लिए, एयं खु
पत्थधारिसप्त सामग्गिय ।। सू. २५८ ।। અર્થ જે ભિક્ષ ત્રણ વસ્ત્રોથી અને ચોથા પાત્રવડે સયમનું પાલન કરે છે, તેને આ સંકલ્પ થતે
નથી હું ચોથા સ્ત્રની યાચના કરીશ.” તે ભિક્ષુ હવે એષણીય વસ્ત્રોની યાચના કરે, અને ચોગ્ય રીતે લીધેલા વસ્ત્રો ધારણ કરે તે વચ્ચે ને રગવા નિમિતે ધૂએ નહિ, ધોઈને રંગેલા વસૅ ધારણ કરે નહિ, વળી વચ્ચે ને [મેહપૂર્વક] સંતાડી રાખે નહિ. એક ગામથી બીજે ગામ જનારો તે મુનિ એ છી કિંમતવાળા જીર્ણ મવિન વસ્ત્ર ધારણ કરીને રહે. આ ખરેખર વસ્ત્રધારી ની સામગ્રી દર્શાવી છે.
मृतम्-अह गुण एवं जाणिज्जा-उपाइयकने खलु हेमंते गम्हे पडिवन्ने अहापरिजुन्नाई वत्थाई
परिविजा, अदुवा संतरूत्तरे अदुवा आमचंले अदुवा पा साडे अदुवा अचले लाघवीय
आगममाणे तवे से अमिसमन्ग ए भवा, जमेयं भगवया पवेइयं तमेव अभिसमिच्चा ' નવો નશ્વત્તાપ મરવ સમમિ નાળા ઝૂ. ૨૯૨ |
Page #108
--------------------------------------------------------------------------
________________
અર્થ -હવે જ્યારે એ ભિક્ષુ એમ જાણે કે ખરેખર હેમંત ઋતુ પસાર થઈ ગઈ છે અને ગ્રીષ્મ
ઋતુ શરૂ થઈ ગઈ છે, ત્યારે પૂર્વે જૂનાં થયેલાં વસ્ત્રોને એ પરડી દે, અથવા તો અંતર વસ્ત્ર અને ઉત્તર વસ્ત્ર એમ બે વસ્ત્ર ધારણ કરે, અથવા તે મૂલ્યમાં કે માપમાં નાનું એવું વસ્ત્ર ધારણ કરે, અથવા એક વસ્ત્ર ધારણ કરે, અથવા અચેલ બને. (માત્ર લજા વસ્ત્ર ધારણ કરે જેમ હળવાપણાની પ્રાપ્તિ થાય તેમ વરતે તે તેને તપની પ્રાપ્તિ થાય છે જે પ્રમાણે આ ભગવતે કહેલું છે તેને જ બરાબર સમજીને સર્વ પ્રકારથી સંપૂર્ણ રીતે
સમભાવને ઓળખી લેવો ઘટે. मूल म्-जस्रा णं भिक्खुस्स एवं भव:-पुट्ठो खलु अइमंसि नार महमंसि सीयफास अहियासित्तए
से वसुमं सबसमन्नागयपन्नाणेणं अप्पाणेणं केइ अकखयाए आउट्टे तवरितणो हु तं सेय जमेगे विहमाइए तत्थावि तस्त कालपरियाप सेऽवी तत्थ वि अंतिकारए, इच्चे
विमोचायतणं हियं सुहं खमं निस्सेसं आणुगामियं त्ति बेमि ।। सू. २६० ॥ અર્થ-જે ભિક્ષુને ખરેખર એમ વિચાર થાય કે હું ખરેખર શીતના સ્પર્શથી કઇ પામુ છું, અને
ઠંડીનું દુ ખ સહન કરવા હું સમથ નથી, ત્યારે તે સંયમધન પુરુષ સમસ્ત જ્ઞાનબુદ્ધિથી વિચારીને અકાર્ય ન કરતા વ્યવસ્થિત રહે, અને કદાચિત દેહ પડી જાય તે ખરેખર તેઓ તપસ્વી છે, અને એ દેહનું પડવું શ્રેયસ્કર છે. જે કેટલાક ભિક્ષુઓ (મહાપાપમાં પડતાં બચવાને માટે જે કેટલાક તપસ્વીઓ વિખાનશ મરણને (પડીને મરવું. ફાસી ખાવી, જલ સમાધિ લેવી, વિષભક્ષણ કરવું આદિ મિથ્યા દષ્ટિને મરણને) આશ્રય લે તે ત્યાં પણ તેને યોગ્ય સમયે મરણતુલ્ય સમજવું. તેવા સમયે તે તેમને સંસારને અંત કરનાર છે. આ પ્રમાણે વિમેહનું એટલે મેહ ક્ષયનું સાધન એ મરણ હિતકારી, સુખકારી, સામર્થ્ય આપનારૂં, કલ્યાણકારી, અને પરલેકહિતકારી છે, એમ હું કહું છું.
ઈતિ ચે ઉદ્દેશક પૂરે વિમોક્ષ નામના આઠમાં અધ્યયનને પાંચમે ઉદ્દેશક ધર્મોપકરણ વસ્ત્ર–પાત્રાદિ તેની પણ વિશેષ મર્યાદાનું કથન આગળના ઉદ્દેશકમાં થયું. કેટલીક પ્રતિજ્ઞાના પાલન માટે બાલમરણ સ્વીકારવું પડે તો તેને પણ નિર્મોહી મુનિને માટે પંડિતમરણ તુલ્ય છે, એમ જણાવ્યું. આ બનને વાતને આ ઉદ્દેશકમાં આગળ
વધારીને કહેવામાં આવે છે. मूलम्-जे भिक्खू दोहिं यत्शेहिं परिवुसिए पाय तइपहिं तस्स णं सो एवं भातश्य यवत्थं
माइस्सामि, से अहेसणिज्जाई स्थाइ जाइजना जाप पखु तस्स भिक्खुस्स सामग्गियं-अह पुण एवं जाणिज्जा-उवाइक्कंते खलु हेमंते, गिम्हे पडिवण्णे, अहापरिजुन्नाइ वत्था परिविन्जा, अहापरिजुन्ना परिटठवित्ता अदुव संतरुत्तरे अदुवा ओमचेले अदुवा एगसाडे, अदुवा अचेले लाघ वयं आगममाणे तवे से अभिसमन्मागए भवर, जमेयं भगवया पवइयं तमेव अभिसमिच्चा सव्वओ सम्वत्ताप सम्मत्तमेष समभिजाणिया
Page #109
--------------------------------------------------------------------------
________________
ર
અર્થ :-જે‘ભિક્ષુ બે વચ્ચે અને ત્રીજુ પાત્ર રાખીને સંયમમાં પ્રવૃત્ત છે તેને આવા વિચાર આવતા નથી: · હું... ત્રીજું વસ્ત્ર યાચીશ.” હવે વિધિપૂર્વક લેવા ચેગ્ય વચ્ચે તેણે યાચવા જોઇએ. ત્યથી માડીને એટલે સુધી કે આ પ્રમાણે ખરેખર તે ભિક્ષુની સામગ્રી છે. હવે જ્યારે તે ભિક્ષુ એમ જાણે કે હેમત ઋતુ પસાર થઈ ગઈ છે, અને ગ્રીષ્મ ઋતુ શરૂ થઇ ગઇ છે, ત્યારે પૂર્વે જૂના થયેલાં વસ્ત્રોને તે પરડી દે, જૂનાં વસ્ત્રોને પરડીને તે અતર વચ્ચે અને ઉસર વચ્ચે ધારે અથવા તે ટૂંકા વચ્ચે ધારે, અથવા તે એક જ વસ્ત્ર ધારે, અથવા તેા વસ રાખે જ નહિ. આમ હળવાપણુ પામનાર તેને તપની પ્રાપ્તિ થાય છે. જે આ ભગવ‘તે કહ્યું છે, એને જ ખરાખર સમજીને મધી રીતે સંપૂર્ણ પણે સનતાના ભાવ એળખીને (તેણે વર્તવુ જોઇએ.)
मूलम् - जस्सणं भिक्खुस्त एव भइ पुट्ठो अवलो अहमंसि भिक्खायरियं नमणाए, से एवं वयंतस्थ परो अभिहर्ड
वालगृहमंसि
गिहंतर - संयमणं असणं वा ४ आरट्टु दन इज्जा, से 'पुषामेव आलोइज्जा आउंसंतो ! नाहाव छ ! को खलु ने कप्पर अभिहर्ड असणं वा ' મુત્તવ્ છા વાચ કાયને થા ધ્વારે 11૬, ૨૬૨ ||
અ. જે મુનિને ખરેખર એમ થાય છે કે હું... રાગથી સ્પર્શાયેàા નિખČળ છે, અને અક ઘરમાથી ખીજા ઘરમાં ભિક્ષાચર્યા માટે જવાને હું' સમ નથી. તે આ પ્રમાણે ખેલતા હોય ત્યારે ખીત કાઈ ગૃહસ્થ સામે લાવેલું અન્ત ને પાણી વગેરે લાવીને તેને આપે ત્યારપહેલાં જ તેને કહી દે કે હું આયુષ્યમાન ગૃહસ્થ, મને ખરેખર સામે લાવેલું અન્નપાણી વગેરે ખાવાનું કે પીવાનું કલ્પતુ નથી અથવા આ પ્રકારની અન્ય વસ્તુ મને કલ્યે નહિ.
मूलम् - जस्त णं भिक्खुस्त अयं पगप्पे अहं च खलु परिनत्तो नृपडिन्नत्तेदि : जिलाणो अगिकणेरि अभिवामिरहिं कीरमाण वैयावडियं साइज्जिहलामि, अहं वावि खलु अपडिन्म्तो पडिन्दत्तस्त अनिल णो गिलाणस्त अभिकरूं लाहम्मियस् कुन वेशव डियं भरणार आहदु परिन्नं अणुषिखस्सामि आइडे च साइज्जास्सासि ? आध्दु परिन्नं आणक्खिामि आवडे च नो साइज्जास्तामि, २. आह परिन्न तो आणक्तिसामि आइडे च माइनस्सासि ३ आट्टु परिन्नं तो आणविखत्साथि सह व तो साइज्तिामि . एवं से आहटियमेव धम्मं समभिजाणमाणे सते वीरप, सुसमा दिलेसे तत्थ तरह जालपरियार, से तत्यावि चिमन्तिकारण, इच्चेयं विमोक्षाययणं हियं सुहं खमं निलेलं आणुगामियं त्ति वेमि ॥ स्र. २६३ ॥
અથ –જે સાધુને આવા પ્રકારના આચાર હાય, કે હું' ખરેખર કોઈને કંઇ કહું નહિ ત્યારે તેઓ મને કહે, અને હું જ્યારે રાગી હોઉં ત્યારે મારા નિરાગી સાધર્મિકા (મુનિએ) જો ક ક્ષય ઇચ્છીને મારી સેવાચાકરી કરે, તે હું એ સ્વીકારીશ, અને હુ પણ ખરેખર એએ અને કહે નહિ ત્યારે કહીને નીરાગી હોઈશ ત્યારે રાગી એવા સામિકનીક ક્ષયની ઈચ્છાથી હુ સેવા ચાકરી કરૂ' તે મને એ કલ્પે. પ્રતિજ્ઞા લઇને હું અન્યને માટે આહાર લાવીશ, અને લાવેલા આહાર વાપરીશ. ૧. અથવા પ્રતિજ્ઞા લને હું અન્ય માટૅ માહારની અવેષણા કરીશ. પરંતુ ખીજાને લાવેલે આહાર વાપરીશ નહિ ર. અથવા પ્રતિજ્ઞા લઈ ને હું
Page #110
--------------------------------------------------------------------------
________________
અન્ય માટે આહાર ગષણ કરીશ નહિ પણું. તેનું લાવેલું વાપરીશ. ૩. અથવા પ્રતિજ્ઞા લઈને ન તે હું આહાર ગષણ કરીશ કે ન તે હું અન્યના લાવેલા આહાર આદિ વાપરીશ. ૪.
આ પ્રમાણે જે પ્રમાણે સ્વીકાર્યો હોય તેવા ધર્મને આરાધતા આરાધતાં તે મુનિ શાંત ભાવે, વૈરાગ્ય ભાવે, સારી રીતે સમાધિયુકત વેશ્યાઓ સહિત મરણ પામે તે ત્યાં પણ તેને કાળ પ્રાપ્ત મરણ જેવું સમજવું. તેને ત્યાં પણ તે સંસારને અંત કરનાર છે, એટલે એ મેહક્ષયનુ સ્થ ન છે, હિતકારી છે, સુખરૂપ છે, સામર્થ્ય વધારનારૂં છે, કલ્યાણ રૂપ છે અને પરલોકમાં સહાયક છે, એમ હું કહું છું.
ઈતિ પાંચ ઉદ્દેશક પૂરે વિમોક્ષ નામના આઠમાં અધ્યયનનો છઠ્ઠો ઉદ્દેશક શરીર એ ક્ષમાર્ગનું સાધન છે, છતાંયે એ શરીરને વહન કરવું પણ અશકય બને અને ધર્મનું પાલન કરવામાં એ સહાયભૂત ન બને ત્યારે એ શરીરને હર્ષપૂર્વક ત્યાગ કરવા માટે સાધક તૈયાર રહે છે. આવી મૃત્યુને જીતવાની ભાવના અહીં અનશન વ્રતમાં દર્શાવવામાં
આવી છે.' मूलम्-जे भिक्खू एगेण वत्थेण परिसिए पायबिईएण, तस्स णं नो एवं भवइ बिइयं पत्थं । जाइस्सामि, से अहेसणिज्जं पत्थं जाइजा, आहापरिग्गहियं यत्थं धारिज्जा, जाब गिम्हे पडियन्ने अहापरितुन्नं यत्थं परिविज्जा अदुधा एगलाडे, अदुवा अचेले लाघवियं आगममाणे जाय सम्मत्तमेव समभिजाणिया । जस्स णं भिक्खुस्स एवं भवइ-एगे अहमसि, न मे अत्थि कोइ, न याहसवि कस्स बि, एवं से एगागिणमेव अप्पाणं समभिजाणिज्जा, बाघ वियं आगममाणे तवे से अभिसमन्मागए भवई जात्र समभिजाणिया
_ ૪. ૨૬૪ || અર્થ-જે ભિક્ષુએ એક વસ્ત્ર અને બીજું પાત્ર રાખવાની મર્યાદા કરી છે, તેને આ વિચાર આવતે
નથી: “ બીજા વસ્ત્રની યાચના કરીશ.” તે વિધિપૂર્વક લેવા ગ્ય વસ્ત્રની યાચના કરે, અને એગ્ય રીતે સ્વીકારેલું વસ્ત્ર ધારણ કરે. ત્યાંથી માંડીને એટલે સુધી કે ગ્રીષ્મ ઋતુ શરૂ થાય ત્યારે, પૂર્વે જૂના થયેલા વસ્ત્રોને પ ડી દે. અથવા તે એક વસ્ત્રવાળો તે રહે, અથવા તે અચેલ બની જાય. આમ હળવાપણું પામતે સમતા ભાવને ઓળખીને ધર્મ આચરે.
હવે જે ભિક્ષને આ વિચાર આવે છે કે હું એકલે છે. કોઈ પણ મારું નથી, હું • પણ કેઈ નથી, આ પ્રમાણે તેણે પોતાના આત્માને એક જ જાણી લેવું જોઈ એ (સેવાનો
વિનિમય બંધ ક જોઈએ). આમ હળવાપણું પામતાં તેને તપશ્ચર્યા પ્રાપ્ત થાય છે. ત્યાંથી
માડીને એટલે સુધી કે સમતા ભાવને ઓળખીને ધર્મમાં પ્રવૃતિ કરવી જોઈએ. ટપ્પણી –બારણ મિજૂર” થી શરૂ થતે પાઠ ઘણી પ્રતોમાં દેખાતું નથી, પરંતુ ડી
. પ્રતમાં જોવામાં આવતું હોવાથી તેને અર્થ અહીં દર્શાવ્યો છે,
Page #111
--------------------------------------------------------------------------
________________
मूलम्-से भिक्ग्यू पा भिक्खुणो था जसणं या हारेमाणे नो यामाओ हणुयाओ दाहिण
हृणुयं संवारिज्जा आलापमाणे, दाहिणाओ याम हणुयं नो संचारिन्जा आलाएमाणे, से अप्पासाएमाणे लाघधियं भागममाणे तवे से अभिसगन्नागए भषइ, जमेयं भगवया
पवेश्यं तमेव अभिसमिच्चा सम्रओ सव्यत्ताए सम्मत्तमेश समभिजाणिया । सू २६५ ।। અર્થ –તે ભિક્ષુ કે ભિક્ષુણીએ આહાર વગેરે ખાતાં ખાતા સ્વાદ લેતાં ડાબા જડબામાથી જે
આહારને જમણા જડબામાં ફેરવે નહિ, તેમજ જમણા જડબામાંથી સ્વાદ લેતાં ડાબામાં ફેરવે નહિ, તે આ રીતે સ્વાદને ત્યાગ કરતાં હળવાપણું પામતા તેને તપની પ્રાપ્તિ થાય છે. જે પ્રમાણે આ ભગવતે જણાવ્યું છે તેને બરાબર સમજીને સર્વ રીતે સંપૂર્ણપણે સમતા ભાવનું પાલન કરીને ધર્મ અચર જોઈએ.
मूलम्-जस्त णं भिक्खुस्त एवं भइ-से गिलामि च खलु अहं इमंमि समप, इमं सरीरगं
अणुपुश्वेण परिघहित्तए, से अणुपुव्वेणं आहारं संपादृजा, अणुपुव्वेण आहारं संघट्टित्ता कत्ताए पयणुए किच्चा समाहियच्चे फच्गावयही उट्ठाय भिषग्यू अभिनिव्वुडच्चे अणुपविसित्ता ग.मं या नगरं या खेडं ना ५ व्यड वा मंडवं घा, पट्टणं या दोणमुह बा, अगरं था, अरूम था सन्निवेस वा नेगमं पा रायहाणिं वा तपाई जाइज्जा, तणाई जाइत्ता से तम्याए एगंतमय ककमिजा, एगंत प्रबकमित्ता मप्पंडे, अप्पयाणे, अप्पवीए, अपहरिप, अप्पोसे, लप्पोदए, अप्पुत्र्तिगपण गदगमट्टियमक्कडासंताणए पडिले हिय २ पमजिय २ तणाई संघरिजा, तणाई संथरिता इत्थवि समए इत्तरियं कुब्जा तं सच्चं सच्चई ओए तिन्ने छिन्भकहकहे अईय ठे अणाईए, चिच्चाण भेउरं कायं संविहूय विस्वरुवे परीसहोयसग्गे अस्ति पिस्तंभणयाए भेखमणु चिन्ने तत्थावि तस्त्र कालपरियाए
નાય જાનુનામિદં સિ મિ છે . ઉદ્દદ્દ | - અર્થ-ખરેખર જે ભિક્ષુને આ પ્રમાણે વિચાર આવે છે, કે ખરેખર હું આ સમયે આ શરીરને
તેની યાત્રાના અનુક્રમમાં ધારણ કરી શકતું નથી, તે તેણે અનુક્રમે આહાર ઘટાડી નાખો, અનુક્રમે આહાર ઘટાડી નાખીને, કપાય દુર્બળ કરીને વેશ્યાઓને સમાધિમાં સ્થિર કરીને, ફલકની માફક રહેવાને ક૯૫ સ્વીકારીને ભિક્ષુ જેને શરીરને ત્યાગ કરવો હોય, તેણે ગામમાં કે નગરમાં, ગામડામાં કે કસબામાં, નાના ગામમાં કે નગરમાં, બંદર પાસે કે ખાણ પાસે, આશ્રમના સ્થાનમાં કે વાત્રા સ્થાનમાં, વ્યાપારી સ્થળમાં અથવા રાજધાનીમાં પ્રવેશીને તેણે તરણાની યાચના કરવી તરણની યાચના કરીને તે ભિક્ષુએ તેને લઈને એકાંત સ્થળમાં પહોચી જવું, ત્યાં પહોચીને ઈડા રહિત, પ્રાણ રહિત, બીજ રહિત, લીલી હરિયાળી રહિત, જળ રહિત અને ઓમ રહિત, તેમજ કીડી-મકેડી રહિત, ફુગ રહિત, ભીની માટી રહિત, તેમજ કોળિયાના જાળા રહિત સ્થાનને નિરખી નિરખીને પૂછ પૂજીને, તરણાઓ ત્યાં બિછાવે અને તરણાં બિછાવીને ઈગિત મરણ સ્વીકારે.
તે સત્ય રૂપ મરણ માટે, રાત્યવાદી, તેજ સ્વરૂપ, તરી ગયેલે, મનની જાળ છેદનારે, નવા બંધનો આરંભ ન કરનારે, અનેક પ્રકારના પરિષહ ઉપસર્ગને અને દેહને
Page #112
--------------------------------------------------------------------------
________________
તજીને કમને ખંખેરીને આ સર્વજ્ઞ આગમમાં શ્રદ્ધાયુક્ત મનથી ભયંકર આચરણ કરે છે. તેમાં પણ તેને રવાભાવિક મરણ આવ્યું એ પ્રમાણે જ ફળ સમજવું. તે તેને માટે પરલોક હિતકારી છે, એમ હું કહું છું
ઈતિ છઠ્ઠો ઉદ્દેશક પૂરો વિક્ષ નામના આઠમાં અધ્યયનને સાતમ ઉદ્દેશક આગળના ઉદ્દેશકમાં ઈગિત મરણ દર્શાવ્યું. હવે ઉચ શ્રેણીની ભૂમિકાઓ અથવા પ્રતિમાઓનો ઉલ્લેખ કરીને પાદો પગગ્ન નામને સંથારક આ. અધ્યયનમાં નિરૂપવામાં આવશે ઈગત મરણ કરતાં પાદે પગમન મરણ વધારે ઊંચે ત્યાગ માગે છે.
*
*,
मृम्-जे भिसू अचेले परिस्सिए तस्ल णं भिवखुस्त एवं भइ-चाएलि अहं तणफासं
अहिलसिहए, सीयफास अहियासित्तए, तेउफात अहिचामित्तय, . ,दसमसगफातं अहियालित्तए, एगधरे यरे विरूवरूवे फासे अहियासित्तए हिरिपडिच्छारणं घई में संचामि अहियालित्तए, एवं से कप्पइ कडिवंधण भारित्तए । अदुपा तत्थ परफर्मत सुजनो अचेलं फाला, फुसन्ति, सीयफासा फुसन्ति, तेउफासा फुसन्ति, दंल्मलयफासा फुसंति, एगयरे अन्नेयरे विसरूवे फासे अहिचासेइ, अचेले लापरियं गममाणे जाव समभिजाणिया ।। सू २६७ ।।
અર્થ-જે. ભિક્ષુ અચેલ થઈને સંયમ પ્રવૃતિ કરતે હોય, તે ભિક્ષુને જે હવે બામ વિચાર આવે
હું તરણાં પર્ણો સહન કવ્વા માટે સમર્થ છું, ટાઢને અનુભવ સહન કરવાને માટે સનર્થ છું, ગરમીને અનુભવ સહન કરવાને માટે સમર્થ છું, ડાસ અને મચ્છરેનો સ્પર્શ ર હન કરવાને હું સબ્ધ છું આમાથી એક સ્પર્શ કે અન્ય સ્પર્શ કે વિધવિધ સ્પર્શીને અનુભવ કરવાને હું સમર્થ છું, પરંતુ હું લજજા વસ્ત્રને ત્યાગ સહન કરવાને સમર્થ નથી. (લજજાની વૃત્તિને હું જીતી શકતો નથી.) એ પ્રમાણે થાય તો તેને કટિવસ્ત્ર ધારણ કરવું કપે છે (ચોલપટ્ટો ધારણ કરે કપે છે) અથવા ત્યાં સંયમમાં પરાકેમ કરતાં વારંવાર 'તે અલને તૃણના સ્પર્શે સ્પર્શે છે, ટાઢના અનુભવે સ્પર્શે છે, ગરમીના અનુભવો સ્પશે છે, ડાસ અને મચ્છરના અનુભવો પશે છે, તેમને એક અથવા બીજો અથવા વિવિધ અનુભવોને તે સહન કરે છે ત્યાં અચેલ પુરુષે હળવાપણાને વિચાર કરીને ત્યાંથી માંડીને એટલે સુધી કે સમભાવને ઓળખીને પ્રવૃત્તિ કરવી જોઈએ.
मूलम्-जस्स णं भिक्खुस्त एवं भमइ-अहं २ सलु अन्नेति मिखूणं असणं या ४ आहट्ट
द इस्सामि आदडं च साइजिलामि ।। जस्स णं दिखुस्स एवं भवाइ-अहं व खलु भन्नेति मिखूणं असणं वा ४ आहट्ट द-इस्लामि आइडं च नो साइस्लामि । जस्स णं मिखुस्तं एवं भव-अहं च खलु असणं या ४ आहट्ट नो दलइस्तामि आहडं च साइजिस्लामि । जस्स णं भिक्खुस्रू एवं भइ-अहं च सलु अन्नेनि भिक्खुणं असणं या ४ आष्ट नो दुल् इस्सामि आहडं च नो साइ जिस्सामि,४ । अहं च खलु तेण
Page #113
--------------------------------------------------------------------------
________________
पाइरित्तेण अहेसणिज्जेण महापरिग्गदिएण असणेण वा अभिकख साहम्मियस्म
कुज्जी वेथाडि फरणाए, अहं मावि नेण अहाइरित्तेण अहेसाणजेण अदाए किराहिएण ।' असणेण या गणेण या ४ भिकंख साहम्मिहि फीरमाणं ' वेयाय डियं साइलिस्सामि - - સ્ટાઇકિ જામમા નાવા માફ મિનાથ મ ઝૂ. ૨૮ અર્થ-જે ભિક્ષુને આ પ્રમાણે કલ્પ હોય છે, જુદો જુદે ક૯૫ એટલે મર્યા હોય છે કે હું
ખરેખર બીજા ભિક્ષુઓને અન્ન-પાણી લાવીને આપીશ અને તેમનું લાવેલું હું ઉપગમાં લઈશ. ૧
જે ભિક્ષુને આ પ્રમાણે મર્યાદા હોય છે કે હું ખરેખર બીજા ભિક્ષુએને અન-પાણીવસ્ત્રાદિ લાવીને આપીશ, પણ તેમનું લાવેલું ઉપયોગમાં લઈશ નહિ. ૨.
- વળી જે ભિક્ષુને એવી મર્યાદા હોય છે કે હું અન્ય ભિક્ષુઓને અન્ન, વસ્ત્રાદિ લાવીને * છાપીશ નહિ, પણ તેમનું લવેલું ઉપયોગમાં લઈશ. ૩.
વળી જે ભિક્ષને એવી મર્યાદા હોય છે કે હું ખરેખર અન્ય મિશુઓને ન તો અને વસ્ત્રાદિ લાવી આપીશ, ન તે તેમના લાવેલને હું ઉપયોગ કરીશ ૪.
હે તે યોગ્ય રીતે બચેલા, ચોગ્ય વિધિથી ગ્રહણ કરેલા અને ચોગ્ય રીતે એષણીય તે આહારાદિથી નિર્જરાના હેતુઓ મારા સમાન ધમીં મુનિઓની સેવાચાકરી કરૂં તે તે મારે કરવી કલ્પ, અથવા તે મારા પ્રત્યે પણ તેઓ બચેલા એષણય વિધિપૂર્વક સ્વીકારેલા અન્ન, વસ્ત્રાદિથી જે નિર્જરા હેતુએ સેવા કરવાને ભાવ બતાવે તે હું તેનો ઉપગ કરીશ.
આ પ્રમાણે હળવાપણું વિચારીને સમતા ભાવને ઓળખીને તેણે સંયમમાં પ્રવૃત્તિ કરવી.
मूलम्-जस्ल णं भिक्खुस्त एवं भदइ-से गिलाभि खलु है इममि समप, इमं लरीरगं अणुपुत्वेण
परियहित्तए, से अणुपुग्घेणं आहारं संगट्टिनमा, आवारं संहिता कताए पयणुए किच्चा रूमाहियच्चे फलगायट्ठी उट्ठायं भिक्खू अभिनिव्वुडच्च अणुपविसित्ता गामं या नगरं वा जाव राय हाणि वा दाईजाजा, जाव संथरिजा इत्थ विं समए कायं च जोगं च ईरियं च पच्चकखाइज्जा, तं सच्चं सच्चायाई सोए दिन्ने छिन्तकहकहे आइयठे अणाईए, चिच्चाणं भेउरं कायं संविहूणिय बिरूपरूवे परिसहोवसग्गे अस्ति पिस्तंभणयाए भेरवमणुचिन्नेतस्थवि तस्त कालपरियाए, से वि तत्य विअन्तिकारए, इच्चेयं विमोहाय यणं
हियं सुहं खमै निस्सेस आणुगामियं त्ति बेमि ।। सु. २६९ ॥ અર્થ-જે ભિક્ષને એમ વિચાર થાય છે, કે ખરેમરા આ સમયે આ શરીરની અનુક્રમે પરિવહન
કરવાને માટે હુ સમર્થ થતું નથી, તે ભિક્ષુએ અનુક્રમે આહારને ઘટાડી દેવે, આહાર ઘટાડીને કણ ને દુર્બળ બનાવીને વેશ્યાઓમાં સમાધાનવાળે, ફલકની માફક સ્થિતિ કરનાર તે ભિક્ષુ જેની સમતા ભાવવાળી લેશ્યા છે એવે, પ્રવૃત્ત થઈને, ગામનગર કે રાજધાની વગેરેમાં પ્રવેશીને તરણુઓની યાચના કરે, ત્યાંથી માંડીને એટલે સુધી કે જીવરહિત સ્થાનમાં તેને પાથરે. અહીં પણ આ સમયે પણ તેણે કાયાના રોગ અને હાલવા-ચાલવાના
Page #114
--------------------------------------------------------------------------
________________
14
e
પચ્ચખાણુ લેવા જોઇએ. તે સત્ય એવા પાદેોપગમન સથારાનુ અવલ મન કરનાર સત્યવાદી, તેજસ્વી, તરી ગયેલેા, સ`સાર વિકલ્પાને છેદનારા, મેાક્ષપયને આદિ ઈચ્છનારા અને કાઁબંધ પર્યાય નવા ન ખાધનારા તે નિ આ ક્ષણભ`ગુર કાયાને તજીને વિધવિધ પ્રકારના પરિષહ ઉપસર્ગાને અવગણીને આ અનુષ્ઠાનમાં ભરોસો રાખીને ભયંકર અનુષ્ઠાન આચરે છે ત્યાં પણ તેને સ્વાભાવિક સમયે આવતાં મરણુ તુલ્ય સમજવું, તેવું મરણ પણ તેને સ'સારને અંત કરનાર નિવડે છે. એ પ્રમાણે આ મેહ ક્ષયનુ કારણ છે, હિતકારી છે, સુખકારી છે, કરવા યેાગ્ય છે, કલ્યાણકર છે, અને પરલેાકને લાભકારી છે, એમ હું' કહું છું.
r
ઈતિ સાતમા ઉદ્દેશક પૂર
વિમેક્ષ નામના આઠમાં અધ્યયનના આઠમે ઉદ્દેશક
આગળ જે સથારાના પ્રકાર વળ્યા, તે જ પ્રકારને આ ઉદ્દેશકમાં છ દામય યુકિતમાં વિગતથી વણુવવામાં આવે છે. આમ અનશન વિધિની સાધનાની સૂક્ષ્મ ભાખતા એ આ ઉદ્દેશકના વિષય છે
मूलम् - अनुष्टुपन्छ- अणुपुच्वेण षिमोहाई, जाड धीग समासज्ज ।
वसुमन्तो मइमन्तो, सव्वं कच्चा अणेलिसं ॥ १ ॥ दुबिपि विइन्ताणं, वुद्रा हम्मरुप पारगा । अणुपुवीर संखाए आरम्भाओ तिउ || २ ||
૬. ૨૭૦૨/
અ:-અનુક્રમે મેહક્ષયના સાધના ભકતપરિજ્ઞા, ઈંગિતરણ અને પાદપગમન આદિ સલેખણાના વિધિ. જેને આશરીને ઉત્તમ ચરિત્રવાળા ને ગતિમાન પુરુષા અધુ' અજોડ અનુષ્ઠાન જાણીને, બે પ્રકારે તપને જાણીને, જાગ્રત મનેલા એવા ધના પારગામી પુરુષા અનુક્રમે તેને સમજીને આરભમાંથી છૂટા થઈ જાય છે
17
F
मूलम् - कमाए पवणू किच्चा, अप्पाहारे तितिक्ख ।
अह भिक्खु गिलाइन्जा, आहारस्सेव अन्तियं ॥ १ ॥ जीवियं निभिकंखिज्जा, मरणं जो षि पत्थए । दुइओबिन सजिजा, जीषिए मरणे तदा ॥ ४ ॥
૬. રા
અકષાયા દુખળ કરીને, આહારને અલ્પ કરતેા થકા મુનિ જ્યારે આહારની ખામતમાં જ મુંઝાવા માંડે, ત્યારે તિતિક્ષા કરે. એ મુનિ જીવતરની તિવ્ર તૃષ્ણા રાખે નહિ, તેમ મરણને માટે માંગણી કરે નહિ. આમ બન્ને ખાખતમાં તે આસકિત કરે નહિ. તે મુનિએ જીવતરની ખામતમાં કે મરણની ખામતમાં અભિલાષા રાખની નહિ.
मूलम् - मज्झत्यो
निजरावेही, सभाहिमणुपालप ।
अन्तो aft विउस्तिज्ज, अज्झत्थं सुषमेसा ॥ ५ ॥ जं किंचुवक्कमं जाणे, आऊखेमस्तमप्पणी । तस्तेष अन्तरवाए, खिप्पं सिक्खिज पण्डिए ॥ ६ ॥
૬. ૨૦૨/
Page #115
--------------------------------------------------------------------------
________________
૮૭
અર્થ :-મધ્યસ્થ દને િધ ની અભિલાષા હિન્નુએ માદિભાનુ સ્તત સેવન ક×વુ જોઇએ, આંતરિક ષાય અને ખાદ્ય ઉપાધિ છેડીને શુદ્ધ અધ્યાત્મનું ગવેષણ કરવુ જોઈ એ. પેાતાના આયુષ્યના કલ્યાણના જે કંઇ સાધન દ્વારા પ્રારભ થયેલે જાણ્યા હોય તે જ સાધનને પતિ પુરુષ સ લેખણુાના મધ્યસમયમાં જલ્દીથી શીખી લે.
मूम-गामे वा अदुवा रण्णे, थंडिलं पडिलेहिया ।
पाणं तु विनाय, तणाई संथरे मुणी ॥ ७ ॥ अणाहारी तुयट्टिजा, पुट्ठा तत्थऽहियासए । નાāનું વચરે, માજીસૈäિ વિપુ‹ || ૮ ||
lતું. ૨૭॥
અર્થ :- ગામમાં અથવા અણ્યમાં, જવરહિત સ્થાને જેઇને, તે સ્થાનને જીવેારહિત જાણીને, મુનિ ત્યા ભૃણની શૈયા પર આામ કરે, અને ઉપસર્ગાના ૨૧ થાય તે ત્યા તે સહન કરે.. મનુષ્યના ( અનુકૂળ કે પ્રતિકૂળ) ઉપસગૅર્માં આવી પડતાં તે સયમની મર્યાદાને લેાપે નહિં.
मूलम् - संसगा य जे पाणा, जे य उड्ढमहेचरा | भुञ्जन्ति मंससोणियं, न छणे न पमजए ॥ ९ ॥ पाणा देहं विहिंसन्ति, गणाओ न वि उष्ममे । आसवेहि विवित्ते, तिप्पमाणो ऽहियात ॥ १० ॥
।।૬. ર૭]]
અર્થ :-હવે જે પ્રાણીએ એક સ્થાનથી બીજે સ્થાન હાલતાં ચાલતાં હાય, અથવા જે પ્રાણીએ ઊંચે અને નીચે ફરનારા હોય તે માંસ અને લેાડ઼ીત્તુ ક્ષણ કરે છે, તેની મુનિએ હિંસા કરવી નહિ અથવા તે તેને રજોહરણથી દૂર કરવા નહિ. જ્યારે જીવા દેહને પીતા હોય ત્યારે તેણે એક સ્થાનથી ખીજે સ્થાન જવું નહિ. આશ્રવેાથી મુકત થઈને પીડા પામતા પામતા તે સમભાવે સહન કરે
मूलम् - गंथेहि
विवित्तेहिं, आउकालस्स
"| पग्गहियतरगं चेयं, दवियस्स वियाणओ ॥ ११ ॥ अयं से अबरे धम्मे, मायपुत्तेण साहिए ।
आयषज्जं पढीयारं, विजद्दिज्मा तिहा तिदा ।। १२ ।।
૬. ૨૭/
અર્થ-ખાદ્ય પરિગ્રહ અને અભ્યતર રાગદ્વેષરૂપી ગ્રંથથી મુકત થઈને, તે જીવનના કાળને પાર જાણીને અનશનમાં વર્તે છે. (તે ભકતપક્ત્તિા અનુષ્ઠાન થયુ.) ખીજું ઇગિતમરણ નામનુ આ કહેવામાં આવતુ અનુષ્ઠાન જ્ઞાનવાન સમીને માટે વિશેષ રૂપથી ગ્રહણ કરવા ચે શ્ય છે. આ બીજો વિશેષ ધર્મ ભગવાન મહાવીરે કહ્યો છે, તેમાં ત્રિવિધે ત્રિવિધે, પેતે કરી
શકે તે સિવાયની શરીરની પરિચર્યા દેડવાની છે.
मूलम्-हरिएषु निष ज्जिज्जा, थंडिलं सुणिवा सप ।
કોત્તિન મળાદારો, इन्दियहि गिलायन्तो, तद्वाषि से સnહૈિ,
પુટ્ટો તથઽચાત્તપ || ટ્ર્ || समियं आदरे सुणी । »શ્વને ને સમાદ્દિવ | 8 ||
IIT. ૧૭I/
Page #116
--------------------------------------------------------------------------
________________
मूलम्-अहासुयं पइस्लामि, जहा से समणे भगवं उठाए ।
संखाप तंसि हेमन्ते, अहुणा पर रीइत्था ॥ १ ॥ णो चेजिमेण वत्थेण, पिहिस्तामि तंनि हेमन्ते । से पारए आपकहाए, ण्यं खु अणुधम्मियं तस्त ।। १ ।। चत्वारि साहिए मासे, बहवे पाणजाइया आगम्म । अभिज्म कायं विहरिंतु, आरुखिया णं तत्व हिसिसु ॥३॥ संघच्छरं साहियं मासं, जं ग रिक्कलि बत्थगं भगवं।
अचेलए तओ चाई तं, योसिज्ज पत्यमणगारे ॥४॥ | ઝૂ. ૨૮૨ ll અર્થ-જે પ્રમાણે મે શ્રવણ કર્યું છે, તે પ્રમાણે હું વર્ણન કરીશ. તે શ્રમણ ભગવાન મહાવીર
જ્ઞાનના બળથી સંયમમાં ઉદ્યત થઈને તાજા જ દીક્ષિત થયેલા, ફરતા હતા તે હું તમને કહીશ. તે હેમન્ત ઋતુમાં આ વસ્ત્રથી હું શરીર ઢાકીશ નહિ, એ એ સમર્થ પુરુષે જીવન પર્ય તને અભિગ્રહ કર્યો. ( શિષ્ય પ્રશ્ન કરે છે કે તે તેમણે વસ્ત્ર સ્વીકાર્યું જ કેમ ? તેને જવાબ એ છે કે, તે વસ્ત્ર ગ્રહણ કરવું તે તેમને પરંપરાગત વ્યવહાર હતા.
કઈક અધિક એવા ચાર મહિના સુધી ઘણા જીવો આવીને (સુવાસના લોભિયા) તેમની કાયાને વિધીને રહેવા લાગ્યા અને શેષ કરીને તે જીવે છેદ કરવા લાગ્યા. એક મહિને અધિક એવા એક વરસ સુધી પ્રભુએ વસ્ત્ર તર્યું નહિ. પછીથી તે અણગારે તે વસ્ત્રને
તજી દીધુ. मूलम्-अदु पोरिति तिरियं भिरि चरखुमासज्ज अन्तसो झायइ ।
अह खुभीया संहिया ते, हन्ता हन्ता बहवे कंदिसु ॥५॥ सयणेहि वितिमिस्सेहि, इथिओ तत्थ से परिन्नाय । स्वागारियं न सेवेह च, से सयं पवेलिया झाइ ॥६॥ जे के इमे अगारस्था, मीसीभाचं पहाय से झाह। पुट्ठो वि नाभिभासिंसु, गच्छा नाश्वत्ता अंजू ।। ७ ॥
|| હૃ. ૨૮૨ || અર્થ -પુરૂષ પ્રમાણ અને આગળના ભાગમાં સાંકડી, પછીના ભાગમાં પહેલી એવી શેરીમાં
ભગવાન ઈર્ષા સમિતિયુક્ત થઈને અંદર રહીને ધ્યાનયુકત થાય છે, ત્યારે તેમને જોઈને એકઠા થયેલા તે ઘણા બાળકે ભગવંતને પ્રહાર કરીને આકંદ કરતા હતા. ગૃહસ્થાથી મિશ્ર એવા સ્થાનોમાં સ્ત્રીઓ તેમને શયનને માટે કહે તે ત્યાં ભગવંત તેને બરોબર વિવેક કરીને મૈથુન સેવતા નહિ, પરંતુ જાતે જ ધર્મધ્યાનમાં પ્રવેશીને થાન ધરતા હતા. જે કઈ ગૃહ ભગવંતના સ પર્કમાં આવતા તે તેમની સાથે મેળાપ તજીને ભગવંત પ્રશસ્ત ધ્યાન ધરતા હતા. કેઈ ગૃહસ્થ પૂછે તે પણ ભગવંત તેને ઉત્તર દેતા નહિ. ભગવંત પિતાના રસ્તે જતા હતા અને ' સરલમાગી પરમાત્માના ધાનામાર્ગને
એળ ગતા નહતા. मलमू-णो सुकरमेयमेगेसिं नाभिमासे य अभिवा पमाणे।
हयपुव्ये तत्थ दंडेहिं लूसिय पुव्वे अपुण्णे ि॥ ८॥
Page #117
--------------------------------------------------------------------------
________________
फरुसाई दुतितिक्खाइ अइअच्च मुणी परक्कममाणे । आघायनदृगीयाई दण्डजुध्वाई' ઘુટડીઝુધ્ધાક્' || \ / गढिए मिहुहासु समग्रस्मि वायसुर बिसोने दक्खु । एई से उरालाइ गच्छइ सयपुत्ते असरणयाप ॥ १० ॥
॥ ૪. ૨૮૭ ||
અર્થ “ખીજાએ માટે આમ કરવું સહેલુ નથી, નમસ્કાર કરનારાઓની સાથે પણ ભગવાન ખેલતા નહિ. અનાય દેશમાં ત્યાં ભગવાનને લાઠીના માર પડતુ, કેટલીકવાર ભગવાનના વાળને કમભાગી અનાર્યો ખેચા હતા. છતાંય ભગવંત સમભાવમા સ્થિર રહી મૌન રહેતા હતા, કઠાર અને સહન કરવામાં દુસ્કર એવા પરિષહેને અવગણીને શ્રમણ ભગવાન જ્ઞાનપુત્ર પરાક્રમ કરતાં થકા શેક હિત થાને, વાર્તા, નૃત્યે. ગીતે, યુદ્ધો અને મુસુિદ્ધા તેમજ માહામાંહેની કામાદિ કથાઓમાં લીન મનેલાઓને કે,ઈ સમયે જોતા હતા. આવા ભારે પરિષહેામાંથી જ્ઞાનપુત્ર ભગવાન અન્યના શરણુ વિના પસાર થતા હતા.
एगत गए
मूलम् - अषि साहिए दुवे वासे सीओदं अमुच्चा निक्खते । पिहियच्चे अहिनादंसणे સખ્ત || ૧૨ || पुढवि च आउकायं च तेउकायं च बाउकार्य च । पणगाई वीय हरियाई तसकार्य च सन्मलो न च्चा ॥ १२ ॥ एयाई सन्ति पडिलेहे चित्तमन्ताह से अभिन्नाय | परिषज्जिय विहरित्या इय संखाय से महावीरे ॥ १३ ॥
1, ૬. ૨૮૯ ||
અર્થ :-વળી બે વર્ષ થી અધિક સમય સુધી, સચિત્ત પાણીને તજીને એકત્વ ભાવના ભાવતાં શરીરની પરિચર્યા તજીને, સમ્યકત્વનુ' સ્વરૂપ એળખીને શાત થઇને તેમણે દીક્ષા લીધી હતી. પૃથ્વીકાય, અપકાય, તેજસ્કાય, વાયુકાય, તેમજ સેવાલ બીજ, અને લીલેતી અને ત્રસ કાયને સર્વ પ્રકારે જાણીને આ ચિત્ત પદાર્થો છે એમ એાળખીને પ્રતિલેખના કરીને જીવયાની બુદ્ધિએ તે મહાવીર તેને (તેના આરભને) દૂર રાખીને સયમમાં વિચરતા હતા.
मूलम्-अदु थावरा य तसत्ताप, तसा य थावरताए ।
अदुवा सन्धजोणिया सत्ता कंमुणा कप्पिया पुढो बाला ॥ १४ ॥ भगवं च एवमन्नेसी सोवहिए हु लुप्पई वाले | कम्मं च सosसो णच्चा तं पडियाइकखे पावगं
भगवं ॥ १५ ॥
|| ૬ ૨૮૨ ||
અથ -ભગવાન વિચારતા હતા કે) સ્થાવર જીવા કયારેક ત્રસપણે જન્મે છે અને ત્રસ જીવે કયારેક સ્થાવરણે જન્મે છે અથવા તા સવ ચેનિએના અજ્ઞાન જીવે કર્માંથી વિધવિધ પ્રકારે જન્મ ધારણ કરે છે ભગવાન એ પ્રમાણે વિચાર કરતા હતા કે ઉપાધિત અજ્ઞાન જીવ ખરેખર કલેશ પામે છે. સપૂર્ણ પણે કમને જાણીને ભગત્ર તે તે પાપકા ત્યાગ કર્યાં હતા.
मूलम् - दुषिहं समिच्च मेहावी, किरियमक्खायऽणेलितं नाणी । मायाणसोय मइवाय सोये जोगंच सव्वसी
૬′ || ૬ |
Page #118
--------------------------------------------------------------------------
________________
અર્થ-દર્ભ અંકુરાદિ લીલોતરી પર મુનિ શયન કરે નહિ, શુદ્ધ ભૂમિ જાણીને જ શયન કરે. આહારને | સર્વથા ત્યાગ કરીને પરિષણ ઉપસર્ગોને ગણકારે નહિ, અને તેમને ર૫શ થાય છે તે ત્યાં - સહન કરે. મુનિને ઈદ્રિ દ્વારા ગ્લાનિ ઉત્પન્ન થાય, ત્યારે તે સમભાવને ધારણ કરે. જે સમાધિમાં અચળ રહે છે તે મુનિ આ પ્રકારે ઈદ્રિયો દ્વારા લાનિ થવા છતાં નિદનીય નથી.
(પ્રશંનીય છે). મૂ-fમ vfછે, સંઘ garg
का साहारणहाए, इत्थं बावि अचेपणो ।। १५ । परिषछ मे परि किरून्ते, अदुना बिठे असायए ।
કાળે રિઢિત્તિ, વિજ્ઞા , ર / / ઝૂ. ૨૭૭ અર્થ -ઈગિતમરણ સ્વીકારનાર મુનિ સન્મુખ ચાલે, અથવા પાછા ફરે, શરીરને સંકેચે અથવા
ફેલાવે, કાયાના સામાન્ય પ્રત્યે જન માટે આમ કરતા પણ જે એ થાકી જાય તે તે પાછા ચાલી શકે, એમ કરતા થાક લાગે છે તે ચોગ્ય રીતે સ્થિર થઈને ઊભું રહે. સ્થિર રહેતાં જે થાક લાગે તે અંતમાં તે બેસી જાય.
मूलम्-आसीणेऽणेलिसं सरणं,. इन्दियाणि समीरए ।
कोलावासं समासज्ज, बितहं पाउरेलए ॥१७॥ - stu ધુને, તરણ વષષા . '''''તર જાતે કપાળ, gણે સરઘsfથા ૫ / ૨૮ . ૨૭૮માં અર્થ-અનુપમ ચરણને આશરો લેનાર યેગી ઈદ્રિયને વિષયમાંથી નિવૃત્ત કરે. કેલ એટલે
ઉધઈથી ભરેલું પાટિયું પ્રાપ્ત થાય છે, તેનાથી ભિન્ન પ્રકારનું એટલે ઉધઈ ૨હિત પાટિયું તે મેળવી લે, જેથી કરીને કઠેર કર્મો ઉત્પન્ન થાય તેવા જતુ સહિત પાટિયાનું તે અવલંબન, કરે નહિ. ત્યાંથી પિતાના આત્માને નિવૃત્ત કરે, અને તે અનુષ્કાનમાં પરિષહ ને ઉપસર્ગોને તે સહન કરે.
मूलम्-अयं चाययतरे सिया, जो एषमणुपालए ।
सधगाय निरोहेऽधि, ठाणाओ म बिउब्यमे ॥ १९ ॥. ય તે ૩ gછે, ggg ggT "
अचिरं पडिले चित्ता, दिरे चिठे माहणे ॥ २० ॥ स २७९।। અર્થ અને આ [ પાદપગમન નામનું ] મરણું ઉત્કૃષ્ટ પ્રકારનું થાય છે. જે એ પ્રમાણેનું અનુ
પાલન કરે છે તે રોગીએ સર્વ ગાને નિરોધ કરતા ( પીડા થાય તે પણું ) એક સ્થાનથી બીજા સ્થાન પર ચલિત થવાય નહિ [ અર્થાત્ સ થારે છેડાય નહિ ]. આ તે યોગીને ઉત્તમ ધર્મ છે, અને પૂર્વમાં બે સ્થાને કરતા તે શ્રેષ્ઠ છે જલદીથી એ ધર્મને જાણી લઈને (ઔચિત્ય પ્રમાણે) બ્રાહ્મણ ( બદ્વજ્ઞાન ) તે ધર્મમા વિચરે અને ટકી રહે.
Page #119
--------------------------------------------------------------------------
________________
૮૯
मूलम-अचित्तं तु समासज्ज, हावय तत्थ अप्पगं ।
થોડિરે સકસો જાય, ન મે ઢેઢે પરમજ્જા રા जावज्जीवं परिसहा, उवसग्गा इति संख्या । સંયુàવે મેચા, ચ પનૈયાZE IRI
| છુ. ૮૦ ||
અર્થ :-જંતુ રહિત સ્થાન પ્રાપ્ત કરીને, તે જગ્યાએ ચૈાગીએ પેાતાની જાત સ્થાપવી જોઇએ. દેહમાં જે પરિષહે ઉત્પન્ન થાય છે, તે મારા નથી (માર્′ સ્વરૂપ નથી ), એમ વિચારીને સ’પૂર્ણપણે કાયાને ( કાયાના મમત્વને ) ચેાગી ત્યાગી દે. પરિષડા ને ઉપસર્ગો તે જીવન પત છે, એવા અભિપ્રાયથી દેહના ભેદ માટે નિવૃત થયેલ તે ચેાગી આ પ્રજ્ઞાના ખળથી પરિપàા ને ઉપસર્ગાને સહન કરે.
मूलम् - भेउरेसु न रजिन्जा, कामेसु बहुत रेसु षि ।
ઇકોમં ૬ મેત્રિના, પુત્રન સપેદિયા ॥૧॥ सामहिं निमन्तिजा, दिवमायं न रूह |
तं परिस माहणे, सच्चं नृमं विहूणिया ||२४||
'
मट्ठेहि अमुच्छिए, आउकालस्स पारए । तितिरखं परमं न च्चा, षिमोहन्नयरं हियं ||१५||
! ૬ ૧૨
આમત્રણ આપે તે પણ ) ઈચ્છા કે લાભને સેવે દિવ્યૂ માયા પર ચેાગી આવરણને ક્ષય કરી નાખે, પામનાર બધા પદાર્થાંમાં પંડિતમરણુ ગ્રહણ કરે,
તે
અર્થ :-નશ્વર એવા બહુ પ્રકારના કામણેાગેમાં પણ ( જો કોઈ રાજદે ચેગી યાગ કરે નહિ. અચળ કીર્તિવાળા મેાક્ષના વિચાર કરીને નહિ, કદાચ શાશ્વત ભાગા માટે કોઈ દેવ નિમત્રણ કરે તે તે શ્રદ્ધા રાખે નહિ. બ્રહ્મજ્ઞાની પુરુષ એને ખરાખર સમજીને સ તિતિક્ષાને ઉત્તમ તત્ત્વ જાણીને આયુષ્યના અંત સમયને પાર મૂર્છા તજનાર તે આ ત્રણમાથી એક મેહક્ષય કરનારૂં હિતકારી એમ હું કહું છું.
ઇતિ આઠમા ઉદ્દેશક પૂરા
ઉપધાનશ્રુત નામના નવમાં અધ્યયનને પ્રથમ ઉદ્દેશક
આ અધ્યયનમાં શ્રમણ ભગવાન મહાવીરની જીવનચર્યા દર્શાવવામાં આવી છે, તે તપશ્ચર્યાથી ભરપુર છે. પ્રથમ ઉદ્દેશકમા ભગવાનને વિહાર, બીજા ઉદ્દેશકમા હૈયા ને આસન, ત્રીજામાં અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગાની તિતિક્ષા, ચેાથામાં ક્ષુધાથી ઉત્પન્ન પીડા વખતે પણ વિશિષ્ટ અભિગ્રહા, એ પ્રમાણે વર્ણન આ અધ્યયનમાં આપવામા આવ્યું છે.
ઉપધાન એટલે તપશ્ચર્યાં. કર્મો ધવાય એટલે જ્ઞાન ખરાખર રાપી શકાય. આ રીતે તપશ્ચર્યા જ્ઞાનને રેપવાનુ કારણ હાવાથી તેને ઉપધાન કહેવાય છે.
Page #120
--------------------------------------------------------------------------
________________
अइवत्तियं अणाउट्टि सयमन्नेसिं अकरणयाए ।
areagિ vfજા કરાઈ રે સાવવું ૫ ૧૭ || || ઝૂ. ૨૮૭ | અર્થ :–બે પ્રકારની સાપરાયિક અને ઈપથિક ક્રિયાઓને સમજીને એ બુદ્ધિમાન જ્ઞાનીઓ અજોડ
કિયાને ઉપદેશ કર્યો. આદાનત અને અતિપ્રાસત ( પરિગ્રડ અથવા તૃષ્ણને સ્ત્રોત અને આરંભ અથવા હિંસાનો સ્ત્રોત ) તેમજ ત્રણ રોગને ભગવંતે સંપૂર્ણ રીતે જાણી લીધા હતા. અહિંસાનો આશ્રય કરીને તેઓ પિતાને અને અન્યને ન બંધાવાને ઉપદેશ આપતા હતા. જેણે સ્ત્રીઓને સર્વ કર્મ બંધના કારણરૂપ જાણ હતી એવા
ભગવંત લોકના સ્વરૂપને જાણતા હતા. मूलम्-अहापडं न से सेवे स०पसो फम्म अदरखू ।
जं किंचि पाय गं भगव तं अकुव्यं वियर्ड अँजित्या ।। १८ ॥ णो सेवइ य परवत्थं परपाए यि से प सुंजित्था । परिवज्जियाण उमाणं गच्छइ संखडिं असरणयाए ॥ १९ ॥ मायण्णे असणपाणस्स नाणुगिध्धे रसेसु अपडिन्ने । अछिपि को पम जिजजजा नो वि य कंडयए मुणी गायं ।। २० ॥
૪ ૮૮ | અર્થ :-સાધુને ઉદ્દેશીને બનાવેલો આહાર ભગવાન સેવતા નહિ, કર્મના બંધનું સ્વરૂપ સ પૂર્ણ રીતે
પ્રભુ દેખતા હતા, તેથી થોડુંક પણ પાપકર્મા ભગવાન સેવતા નહિ, અને પ્રાસુક આહાર તેઓ લેતા હતા. તેઓ પરવસ અર્થાત ગૃહસ્થનું વસ્ત્ર ઉપગમાં લેતા નહિ તેમજ ગ્રહરથના પાત્રમાં ભેજન કરતા નહોતા. તેઓ અપમાનને વિચાર છેડી દઈને કે.ઈનું શરણ લીધા વિના ભેજનના સ્થાને જતા હતા. તેઓ ભેજન ને પાણીનું માપ જાણનારા હતા, નિ નબુદ્ધિ રહિત હતા અને કોઈપણ રસની તૃણા વગરના હતા. તેઓ આપની પણ
પ્રમાર્જના કતા નહિ અને શ્રમણ ભગવંત ખરજ આવે છતા પણ ગાત્રાને ખંજવાળતા નહિ. मूलम्-अप्पं तिरियं पेहाए अप्पं पिठमो पेहाए ।
अप्पं वुइएऽाडिमाणी पंथपेही चरे जयमाणे ॥२१॥ सिसिरति अध्धपडिबन्ने तं पोसिज्ज वत्यमणगारे। पगरितु बाहु परक्कमे को अवलंधियाण कंधम्मि ॥२१॥ पस विही अणुक्कतो माहणेण मई मया। बहुसो अपडिन्नेण भगवया एवं रियति त्ति वेमि ॥ २३ ॥
I સૂ ૨૮૨ / અર્થ -પંથ જેને ભગવાન જ્યારે યત્નાપૂર્વક વિચારતા હતા ત્યારે તેઓ પડખાઓમાં જતા નહિ,
પાછળ જોતા નહિ, તેઓ બેલતા પણ નહિ અને કઈ પૂછે તે જવાબ આપતા નહિ. હેમનઋતુમાં જ્યારે તેઓ રસ્તે જતા હતા ત્યારે તે પડી ગયેલું વસ્ત્ર ભગવતે તજી દીધું, (તે પછી) ભગવાન હાથ ફેલાવીને ચાલતા હતા, અને ખભા પર હાથ રાખતા નહિ. મતિમાન બ્રાહ્મણ મહાવીરે કેઈપણ પ્રકારે નિદાન રાખ્યા વિના આવી રીતે આચરનું પાલન કરેલું છે. ભગવતે આ પ્રમાણે આચર્યું છે, એમ હું કહું છું.
ઇતિ પ્રથમ ઉદ્દેશક પૂરે
Page #121
--------------------------------------------------------------------------
________________
ઉપધાનશ્રુત નામના નવમાં અધ્યયનના ખીજે ઉદ્દેશક
ભગવતે પોતાની સચમચર્યા દરમ્યાન કેવા કેવા સ્થાનેામાં નિવાસ કર્યાં હતા અને કેવા કેવા ઉપસર્ગો અને પરિષÈા સહન કર્યા હતાં, તેનુ વન આ ઉદ્દેશકમાં દર્શાવ્યું છે.
મૂ~~
- चरियासणाई सिज्जाश्रो एगइया भी जाओ वुझ्याओ ।
आइक्ख ताई सयणारुणाई जाई सेवित्या से महावीरे ॥ १ ॥ आवेषण सभापवासु पणियसालासु एगया वासी । अदुवा पलियगणेसु पलाल पुज्जेसु एगया વાસો || ૨ || आगन्तारे आरामागारे तह य नगरे व एगया वाही | सुसाणे सुण्णगारे वा रुक्खमूले ब एगया વાસો || 3 || roft मुणी सगणेहिं समणे आसि पतेरस वासे । राई दिवपि जयमाणे अपमते समाहिए અર્થ -શિષ્ય પૂછે છે કે જે શય્યાએ અને જે દરમ્યાન કહેવાયા હાય, તે શયના અને મને જણાવે.
Aફ્ || * ||
// સૂ. ૬૦ વિવિધ પ્રકારના આસને ભગવંતની સંયમયાત્રા આસના જે તે મહાવીરપુરૂષે સેવ્યા હોય તે
ગુરૂ જવામ આપે છે કે ખુલ્લા ઘરમાં, સભાસ્થાનમાં, અને કયારેક ભગવત દુકાનોમાં વાસ કરતા હતા, અથવા કારખાનામાં (કામ કરવાના સ્થાનમાં) અથવા ઘાસની અનાવેલી ઝૂંપડીમાં, કયારેક પ્રભુ વસતા હતા. આવનારા માણસે માટેની ધર્મશાળામાં તેમજ કયારેક ભગવાનના નગરમા વાસ થતા. વળી સ્મશાનમાં, શૂન્ય મકાનમાં, કે વૃક્ષના મૂળમાં ભગવંત કયારેક નિવાસ કરતા હતા. આ પ્રમાણે બાર વર્ષોથી કઇક અધિક વર્ષ સુધી ભગવતે આ પ્રમાણે શયન આસને સેશ્યાં હતા. રાતે અને દિવસે યત્નાપૂર્વક અપ્રમાદી રહીને સમાધિવંત પ્રભુ ધ્યાન ધરતા હતા.
मूलम् - णिद्दपि नो
पंगामाए सेवइ भगवं उठाए । जग्गावेइ य अप्पाणं इसि साई व अपडिन्ने ॥ ५ ॥ संबुज्झमाणे पुणरबि आसिंसु भगवं उठाए । निक्खम्म एगया राओ वहि चकमिया मुहुत्तागं ॥ ६ ॥ सयणेहिं तत्थुवसग्गा भीमा आसी अणेगरूत्रा य । संसप्पां य जे पाणा अदुवा जे पक्खिणो उवचरन्ति ॥ ७ ॥ अदु कुचरा उपचरन्ति मामरक्खा य सत्तिहत्या य |
॥ ૩. ૨૧૨॥
अदु गामिया उवसग्गा इत्थी एगइया पुरिसा य ॥ ८ ॥ અઃ સયમ ગ્રહણ કરીને ભગવાન મહાવીર (કયારે પણ ) અધિક નિદ્રા લેતા નહિ. અલ્પ શયન
કરનારા અને નિદાન રહિત પ્રભુ પેાતાના આત્માને જાગૃત રાખતા હતા.
ફ્રીને જાગૃત થાય ત્યારે ઊઠીને ભગવાન ખેસતા હતા કયારેક રાત્રીએ મહાર નીકળીને મુહૂત સુધી ભગવ ́ત ભ્રમણ કરતા હતા.
Page #122
--------------------------------------------------------------------------
________________
हेर्द
આવા શયનનાં સ્થાનામાં ભય'કર અને અનેક જાતનાં ઉપસર્ગો થતા હતાં. સરકીને ચાલનારા પ્રાણીઓ તેમજ ઊડીને આવનારા પખીએ અથવા જાર અને ચાર જેવા મનુષ્યા, ગામના ચોકીદારે કે હાથમાં ખંજવાળા પુરુષા તેમને ઉપસ` કરતા હતા અથવા તે ગામડાંના લેાકેા ઉપસર્ગ કરતા હતા, કેટલાક ઉપસગેર્યાં સ્ત્રીએ સમયે થતાં, અને કેટલાક પુરુષા સંધે થતાં હતાં
मूलम् - इहलोइयाई परबोइयाइ भीमाई अरूबाई' |
अवि सुब्भिदुब्भिगंधाइ सद्दइ अणेगरूषा ॥ ९ ॥ अहियास सया समिए फासाई विरूवरुवाई | अरई रद्द' अभिभूय रीयइ माहणे अबहुवाई ॥ १० ॥
॥ स्र. २९२ ॥
અર્થ:- લેાકના માનવ અને પશુ સબંધે, પ્રતિકૂળ ઉપસગેર્રી અને પરલેાકના દેવાદિ સ`ખ ધે ભયંકર અથવા અનુકૂળ ઉપસર્ગા, આમ અનેક પ્રકારના સુરભિગધવાળા અને દુરભિગ ધવાળા, વળી અનેક પ્રકારના રૂપા અને શબ્દો તેમજ વિધવિધ પ્રકારના સ્પર્શે ભગવાન સદા સમિતિચુકત રહીને સહન કરતા હતા. રતિ તેમજ અતિને જીતીને અલ્પ ખેાલનાર બ્રાહ્મણુ સ યમમાં વિચરતા હતા.
मूलम् स णेहिं तत्थ पुच्छि एगचरा वि एगया राओ ।
॥ २९३ ॥
अहिप कलाइत्वा पेमाणे समाहि अपडिन्ने ॥ ११ ॥ अयमंतरंसि को इत्य ? अहमंसि त्ति भिक्खु आह । अयमुत्तमे से धम्मे तुसिणीए कसाइय झाइ ।। १२ ।। અ:—એવા સ્થાનમા લેાકેા તેમને તમે કેણુ છે! એમ પૂછતા, કેટલીક વાર રાત્રે એકાંતચારી જાર કે ચાર પુરુષ તેમને પૂછતા અને જવાખ ન આપે તે તે ફ્રાય કરતા પરંતુ નિદાન રહિત ભગવત સમાધિમાં મગ્ન રહેતા.
આ અવકાશમાં અહીં કાણુ
? હુ' ભિક્ષુ છું, એમ પ્રભુ જવાબ આપીને કસાય કરનાર મનુષ્ય હોય તે પશુ ખેલ્યા વિના ધ્યાન ધરતા. એ તેમના ઉત્તમ ધમ ધ્યાનના व्यवहार बता.
पवेयन्ति सिरेि मारुप पवार्यते ।
अणगारा हिमचाए विषायमेसन्ति ॥ १३ ॥ पवेसिस्सामो पहा य समादहमाणा ।
संघाडीओ
पिडिया व सक्खामो भइदुक्खे हिमगलंफासा || १४ || तंसि भगवं अपडिन्ने अहे बिगडे अहियासए ।
दविए निक्खम्म एगया राओ गइए भगवं समियाय ॥ १५ ॥ एस विही अणुक्कन्तो माहणेण बहुसो अपडिन्ने भगवया एवं
मईया |
यन्ति ।। १६ ।। वि बेमिं ॥ सू. १९४ ।।
मूलम् - जंसिप्पेगे सप्पेगे
Page #123
--------------------------------------------------------------------------
________________
અર્થ-જ્યારે શિશિર ઋતુમાં ઠંડો પવન વાય છે, ત્યારે લેકે ઠંડીથી ધ્રુજતા હોય છે, તે વખતે કેટલાક સાધુએ ઠંડો પવન વાય છે ત્યારે વાયુ રહિત સ્થાનની ગવેષણ કરે છે.
અથવા તો આપણે બે-ત્રણ વસ્ત્ર ધારીશું, એમ વિચારે છે. કેટલાક પતિથી કે ઇઘન બાળીને ઠંડી દૂર કરે છે. બીજા વિચારે છે કે અતિ દુ:ખદાયી એવા ઠેઢા પવનને આપણે વસ્ત્રોમાં વટાઈને સહન કરીશું.
તે ઠંડી ઋતુમાં દીવાલ રહિત સ્થાનમાં ભગવાન નિદાન રહિતપણે ઠંડી સહન કરે છે. તે સંયમયુક્ત પ્રભુ કયારેક રાત્રે બહાર નિકળીને સમતાભાવે ધ્યાનમાં ઊભા રહે છે.
મતિમાન બ્રાહ્મણ મહાવીર જેઓ સર્વ પ્રકારે નિદાન રહિત હતા તેમણે આ * વિધિ આચર્યો છે. ભગવાને આ પ્રમાણે આચાર પાલન કર્યું છે, એમ હું કહું છું.
ઈતિ બીજો ઉદ્દેશક પૂરે ઉપધાનશ્રુત નામના નવમાં અધ્યયનને ત્રીજો ઉદ્દેશક ભગવાને અનાર્ય દેશમાં કેવા કેવા ઉપસર્ગો સહન કર્યા તેનું વર્ણન આ ઉદ્દેશકમાં છે. કયાંક કૂતરા કરડ્યા, કયાંક ભગવાન પર દંડ, ભાલા, અને ઢેફા અને મૂઠીઓ વડે પ્રહાર
કરવામાં આવ્યા હતા. ભગવાને અવિચળ થઈને આવા કષ્ટ સહન કર્યા હતાં. मूलम्-तणफासे सीयफासे य तेउफासे य दंसमसगे य ।
अहियासए सया समिए फासाई विरुवलंबाई ॥१॥ अह दुच्चर लाढमचारी यज्जभूमि च सुम्भभूमिं च । पंतं सिजं सेविंसु आसणगाणि चेव पंताणि ॥२॥ लाढहिं तस्सुषस्तग्गा बहवे जाणवया सिसु । अह लूहदेसिए भते कुक्कुरा तत्थ हिंसिंसु निघइसु ॥ ३ ॥ अप्पे जणे नियारेइ लुसणए सुणए दसमाणे ।
छुन्छुकारिंति आहेसु समणं कुक्कुरा दसंतु ति ॥ ४॥ ॥ सू. २९५ ।। અર્થ તૃણના સ્પર્શી, શીતના સ્પર્શી, અગ્નિના સ્પર્શે, અને ડાંસ તેમજ મચ્છરના દુખે, ભગવાન આ પ્રકારે વિવિધ ઉપસર્ગો હંમેશાં સમતભાવે સહન કરતા હતા.
ભગવતે દુગમ્ય એવી લાદભૂમિમાં, તેના બે વિભાગો-વ્રજભૂમિ અને શુભ્રભૂમિમાં વિહાર કર્યો હતો. ત્યા શાઓ અને આસન ખંડિયેર જેવા મળતા તે ભગવંતે સેવ્યા હતાં.
લાદેશમાં ઘણા ઉપસર્ગો પડયા હતા, તેના ઘણા માણસો ભગવ તને પ્રહાર કરતા હતા. ભેજન લગભગ લુખ્ખું મળતું હતું, અને કૂતરાએ આક્રમણ કરતા હતા અને કરડતા હતા
આક્રમણ કરતા અને કરડતા કૂતરાઓને બહુ જ ચેડા માણસે અટકાવતા હતા. ઘણા લેકે તે કૂતરા શ્રમણને કરડે એટલા માટે “છુ છુ” કરીને ભગવાનને પાછળ દેડાવતા હતા,
Page #124
--------------------------------------------------------------------------
________________
मूलम्-एलिषरए जणा भुज्जो बदवे बजभूमि फरसाती।
लट्टि गहाय नालियं समणा नत्थ य विहरिंसु ॥५॥ एवं पि तत्थ विहरन्ता पुठ्ठपुधा अहेसि सुणिएहिं । सलंच माणा सुणएहिं दुच्चराणि तत्थ लाहिं ॥ ६॥ म हाय दण्ड पाणेहिं तं कायं पोसज्ज मणगारे।
नागो संगामसीसे वा पारण तत्य से महावीरे।
एवं पि तत्थ लाडेहिं मलद्धपुन्वो पि एगया गामो ॥ ८॥ ॥सू १९६ ।। અર્થ -આવા વ્રજભૂમિના પ્રદેશમાં જ્યાં ઘણું લોકે લખું ભજન કરનારા હતા, ત્યાં ભગવાન
વારંવાર વિચર્યા હતા. તે ભૂમિમા બીજા શાયાદિ શ્રમણે લાઠી લઈને અથવા શરીરથી ચાર આગળ ઊંચી એવી નાલિકા લઈને વિહાર કરતા હતા. આ પ્રમાણે ત્યાં વિહાર કરતા હેવા છતા પણ કૂતરાએ તેમની પાછળ પડીને કરડતા હતા, અને તેઓ કૂતરાથી પીડા પામતા હતા. આમ લાટપ્રદેશમાં આવા લોકેમાં વિચરવું ઘણું મુશકેલ હતું. ત્યા ભગવાન દંડ રહિત થઈને વિચરતા હતા. તેઓએ કાયાને સરાવીને પ્રાણીઓ પ્રત્યે હિંસા છોડી દીધી હતી. હવે ગામડાંના કટકતુલ્ય કેને, એટલે દુષ્ટ મનુષ્યોને ભગવાન સમભાવે સહન કરતા હતા. જેમાં ઉત્તમ હાથી લડાઈના અગ્રભાગમાં ટકી રહે, તેમ તે મહાવીર પ્રભુ પરિષહ સામે ટકી રહેતા હતા. આમ કરવા છતાં ય પણ કયારેક તો ભગવાનને રહેવાને
ગામડું પણ પ્રાપ્ત થતું નહિ. मूलमू-उपसंकमन्तमपडिन्नं गामन्तियम्मि अप्पत्तं ।
पडिनिक्खमित्तु लूसिसु एयाओ परं पलेवित्ति ॥९॥ हयपुब्धो तत्थ दण्डेण अदुवा मुट्टिणा अदु कुन्तफलेण । अदु लेलुणा कयालेण हन्ता हन्ता बहवे कन्दिसु ॥ १० ॥ मंसाणि छिन्न पुयाणि उटुंमिया एगया कार्य। परीसहाइ लुंचिंसु , अदुवा पंसुणा उपकरिंसु ॥ ११ ॥ उच्चार इय लिहणिंसु अदुधा आसणाउ खलसु ।
वोसट्ठकाय पणयाऽऽती दुखस है भगवं अपडिन्ने ॥१२॥ ॥सू ५९७ ॥ । અર્થ -એક ગામથી બીજે ગામ જ્યારે નિદાન રહિત મહાવીર પ્રભુ જતા હતા ત્યારે ગામની
નજીકમાં ન પહોંચે ત્યાં જ સામાં જઈને કેટલાક અનાર્ય કે તેમને માર મારતા હતા. અને કહેતા હતા કે આ સ્થાનમાંથી તું દૂર ચાલ્યો જા.
કયારેક પરમાત્માને અનાર્ય લકે દંડથી પ્રહાર કરતા હતા, કયારેક મૂઠીઓથી, અને કયારેક ભાલાની અણીઓથી પ્રહાર કરતા હતા, અથવા તો ઢેફાઓથી અને ઠીકરાઓથી પ્રહાર કરીને લેકે “મારે મારે એવી બૂમ મારતા હતા.
ક્યારેક અનાર્ય લકે પ્રભુનું માંસ કાપી લેતા હતા, અને કયારેક શરીર પર આક્રમણ કરીને વાળને શરીરને ખેંચતા હતા અથવા તે તેમના પર ધૂળ વેરી દેતા હતા,
Page #125
--------------------------------------------------------------------------
________________
૯૭
ભગવાનને ઊંચે ઉપાડીને તેએ પછાડતા હતા, અથવા તે આસન પરથી ખે ચી લેતા હતા. નિદાનરહિત એવા ભગવંત કાયાને તજીને દુઃખ સહન કરતાં કરતાં ધ્યાનમાં મગ્ન રહેતા હતા.
मूलम् - सूरो संगाम सीसे पा संवुडे तत्थ से परिमाणे फरूलाई अवले भगवं एमविही अणुक्कन्तो माइणेण बहुमो अपडिन्नेणं भगवया एवं
महावीरे ।
रीइत्या ॥ १३ ॥
मईमया ।
रीयन्ति ॥ १४ ॥ त्ति बेमि સ ૨૮
અ -જેમ સગ્રામને મેખરે શુરવીર પુરુષ ટકી રહે તેમ તે ભગવત મહાવીરે ધ્યાનમાં સવૃત રહીને, કઠેર પરિસ્થિતિનુ અવલ બન કરીને દૃઢપણે વિહાર કર્યાં હતા.
સ'પૂર્ણપણે નિદાનરહિત એવા તે મતિમાન બ્રાહ્મણુ મહાવીરે આ વિધિનુ’ પાલન કર્યું`` હતુ` ભગવાને આ પ્રમાણે આચયું. હતું, એમ હું કહું છું; ઇતિ ત્રીજે ઉદ્દેશક પૂ
ઉપધાનશ્રુત નામના નવમા અધ્યયનને ચતુર્થ ઉદ્દેશક
આગળના ઉદ્દેશકમાં ભગવાનની અનુપમ સહનશીલતા દર્શાવવામાં આવી છે. આ ઉદ્દેશકમાં ભગવાનની તપશ્ચર્યાનું વર્ણન છે. ભગવાનને આવી અનુપમ તપશ્ચર્યાને કારણે ઈતિહાસ જાણનારા પુરુષા દીર્ઘ તપસ્વી મહાવીર એ પ્રમાણે એળખે છે.
,2.
આ ભરતભૂમિમાં આવી કઠોર તપશ્ચર્યા કરવા છતાં પણ સમ વિવેકને સાચવનાર પુરુષ ભગવાન મહાવીર સિવાય ઈતિહાસના પાને શેાધતા જડે તેમ નથી. તપશ્ચર્યા હમેશાં વિવેકયુક્ત હેાવી જોઈએ વિવેક વગરના તપને અને વ્રતને જૈન દર્શનમા બાળવ્રત અને બાળતપ તરીકે ઓળખવામાં આવે છે.
मूलम् - ओमोयरियं चारह अपुटठेऽवि भगवं रोगेहिं । पुट्ठे या अपुट्ठे वा नो से साइजई तेइच्छं ॥ १ ॥ संसोहणं च भ्रमणं च गायव्यंगणं च सिणाणं च । संवाहणं च न से कप्पे दन्तपवखारणं च परिन्नाय || २ || विरए गामथम् मेहि रीयइ माहणे जबहुवाई | सिसिरम्मि एगया भगव छायाए झाइ आसीय || ३ || आयावइ य निम्हण अच्छइ उक्कुडए अभितावे | अटु जावइत्थ हेण ओयणमंथुकुम्मासेणं ॥ ४ ॥
|| TM ૨૧ ||
અર્થ .-ભગવાનને રેગસ્પર્શો ન હેાય તે પણ પરમાત્મા ઉણેાદરી તપ કરતા હતા. રાગાદિકથી કે સ્નાનાદિકથી સ્પર્શાયા હોય કે ન સ્પર્શાયા હય, ભગવાન ચિકિત્સાનુ સેવન કયારે પણ કરતા નહિ,
Page #126
--------------------------------------------------------------------------
________________
ભગવાન બસ્તિ વગેરેથી કે વિરેચન વગેરેથી ઉદર શેધન કરાવતા નહિ, વમન ' કરતા નહિ, શરીરનું માલીશ કરતા નહિ, સ્નાન કે શરીર દબાવરાવવું તમને ક૫તું નહિ, તેમજ વિવેકથી જાણીને પ્રભુ દંત પ્રક્ષાલન પણ કરતા નહિ
ઈ દિયેના ધર્મોથી નિવૃત્ત થયેલા અભ્યભાષી બ્રાહ્મણ એવા ભગવાન ક્યારેક શિશિર ઋતુમાં વૃક્ષ છાયામાં બેસીને ધ્યાન ધરતા વિચારતા હતા.
- ગ્રિષ્મઋતુમાં તેઓ આતાપના લેતા હતા. ઉત્કટ આસન પર બેસીને પ્રભુ આતાપનાને અભ્યાસ કરતા. વળી પ્રભુ લૂખું ભેજન–ચાવલ, બેરનું ચૂરણ, તેમજ કળથી
જે રાક મેળવીને સંયમય ત્રિા ચલાવતા હતા. मूलम्-एयाणि तिमि पडि सेवे अट्ठ मासे अजावयं भगवं ।
अपिइत्थ एगया भगं धांसं अदुवा मासंपि ॥५॥ मवि साहिए दुवे मासे छप्पि मासे अदुवा विहरिन्था। रामोधरायं अपडिन्ने अन्न गिलायमेगया भुजे ॥६॥ छट्टेण एगया भुजे अदुधा अट्टमेण दसमेणं । दुषालसमेण एगया भुजे पेहमाणे समाहिं अपडिन्ने ॥ ७ ॥ णच्या णं से महावीरे नोऽवि य पावगं, सयमकासी।
भन्नेहि वा ण कारित्या कीरंतपि नाणुजाणिस्था ॥८॥ ॥सु. ३०० ।। અર્થ આ ત્રણ વસ્તુઓ (ચાવલ, બેરનું ચૂરણ અને કળથી)નું સેવન કરીને ભગવાને આઠ મહિના
સુધી શરીરયાત્રા ચલાવી હતી. તેમાં પણ ક્યારેક તે ભગવાન પક્ષક૯૫ કે માસક૫ સુધીને આહારત્યાગ કરતા હતા.
કયારેક ભગવાન કંઈક અધિક એવા બે મહિના સુધી કે કયારેક છ મહિના સુધી ચોવિહારી તપશ્ચર્યા કરીને રહેતા હતા, અને અહર્નિશ તપશ્ચર્યા કરનાર નિદાનરહિત પ્રભુ કયારેક અંતકાન્ત ભેજન લેતા હતા.
જ્યારે તેઓ છ કરતા, તે કયારે તેઓ અમ કરતા, કયારેક તેઓ ચાર ઉપવાસ કે કયારેક કયારેક તેઓ પાંચ ઉપવાસ કરીને આહાર લેતા હતા આ રીતે નિદાનરહિત પ્રભુ સમાધિભાવમાં લીન રહેતા હતા.
ભગવાન ખરેખર સહમ પ્રકારે જાણીને જાતે પાપ કર્મ કરતા નહિ, અન્ય પાસે કરાવતા નહિ, અથવા તે પાપ કરનારને અનુમોદન પણ આપતા નહિ
मूलम्-गामं पविसे नगरं वा घाममेसे कई परद्वार ।
मुविसुध्धमेसिया भगवं आयतनोगयाए सेषित्था ॥ ९ ॥ अदु यायसा दिगिछत्ता जे. अन्ने रसेसिणो सत्ता। घासेसणाए चिट्ठन्ति सययं निवाए य पेहाए ॥ १० ॥
Page #127
--------------------------------------------------------------------------
________________
|
|
|
अदुवा माहणं च समगं वा गामपिण्डोलगं च अतिहिं वा । मोषागं मूसिया चा कुकरं वावि विठियं पुरओ ॥ ११ ॥ वित्तिच्छेय जन्तो तेमिमप्पत्तियं परिहरन्तो। ।
मन्दं परक्कमे भगवं अहिंमम णो घालमेसिस्था ॥ १२ ॥ ॥से. ३०१॥ અર્થ -ગામમાં કે નગરમાં પ્રવેશ કરીને ભગવાન બીજાને માટે બનાવેલા આહારની ગવેષણ
કરતા હતા, અને ભગવાન શુદ્ધ આહાર પ્રાપ્ત કરીને મન-વચન-કાયાના ચોગ સમભાવમાં સ્થિર કરીને તે આહારનું સેવન કરતા.
અથવા તે ભૂખથી વ્યાકુળ થઈને કાગડાઓ અને રસને ઈચ્છનારા પ્રાણીઓ ભજન પ્રાપ્ત કરવાને માટે ઊભા રહેલા હોય અને તેઓ સતત નીચે આવતા હોય, તેમને જોઈને ભગવાન વિક્ષેપ કર્યા વગર વિચરતા હતા.'
અથવા બ્રાહ્મણને કે અન્ય શ્રમણને કે ગામડાંના યાચકને, અથવા અતિથીને, ચંડાલને, આગળ ઊભેલા જોઈને કે બિલાડી કે કૂતરાને સામે બેઠેલ જોઈને, પ્રભુ તેમને ભજનનો અંતરાય ન પડે તેમ વિહરતા હતા.
આ પ્રમાણે પ્રાણીઓની આજીવિકાનો ઉછેર ન થાય તેમ તેમજ તેમને અવિશ્વાસ ન ઉપજે તેમ ભગવાન ધીમે ધીમે ચાલતા હતા અને અહિંસાનું અલબન કરીને આહાર
ગષણા કરતા હતા. मूलम्-अघि सुइयं या सुक्कंथा सीयं पिण्डं पुराणकुम्मासं ।
अदु बुक्कसं पुलागं वा लध्धे पिण्डे अलध्धे दविए ॥ १३ ॥ अधि झाइ से महावीरे आसणत्थे अकुक्कुए झाणं । । उड्ढे अहे तिरिय च पेहमाणे समाहिमपडिन्ने ।। १४ ।। अकताई विगतगेही य सहरूवेसु अमुच्छिए माइ । " छउमत्यो वि परक्कममाणे न पमायं सईपि कुब्धिया ॥५॥ सयमेष अभिसमागम्म आयतजोगमायसोहीए अभिनिव्वुडे अमाइल्ले आवकहं भगवं समियासी ।। १६ ॥ एल विही अणुस्फन्तो माहणेण मईमया। '
बहुसो अपडिन्नेण भगवया एवं रीयन्ति ॥ १७ ॥ त्ति वेमि ॥ स्व. ३०२ ॥ અર્થ -ક્યારેક વઘાર દઈને સ્વાદિષ્ટ બનાવેલ ખેરાક અથવા સૂકે કે ઠડે ભેજનપિંડ અથવા , તે જૂના સેકેલા અડદ કે કળથી અથવા તો સાથે અથવા તે ધાણ મળે કે ના મળે તે પણ પરમ સમર્થ ભગવાન સમતાભાવમાં સ્થિર રહેતા હતા. * *
આસન પર સ્થિર રહીને ચંચળતા વગરના તે મહાવીર કયારેક ધ્યાન ધરતા હતા ત્યારે તેઓ નિદાનરહિતપણે સમાધિમાં ઊંચે, મલિક અને અપેકને નિહાળી હતા,
*
*
*
Page #128
--------------------------------------------------------------------------
________________
B
તે કષાય વગરના હતા, લાલચ વગરના હતા, શબ્દ અને રૂપામા મુર્છા વગરના હતા, તેઓ છદ્મરથી હેાવા છતા પણ પરાક્રમ કરીને, એટલે જાગૃત રસીને ધ્યાન ધર્શી હતા, અને એકવા૨ પણ પ્રમાદ એમણે કર્યો ન હતા
ન
જાતે જ ચેાગા ને આત્મશુદ્ધિને માટે સ્થિર કરીને સમભાવને પ્રાપ્ત કરીને નિવૃત્ત થયેલા પ્રભુ જીવન પર્યંન્ત માયાના ત્યાગી હતા, અને સમિતિયુકત હતા.
3
આ વિધિનું પાલન સર્વથા નિદાનરહિત એવા મતિમાન બ્રાહ્મણ ભગવાન મહાવીરે કર્યું છે. આમ ભગવતે આચયું છે, એમ હું કહુ છું.
ઇતિ ચેાથે ઉદ્દેશક પૂરા
ઇતિ નવમું અધ્યયન સમાસ' ઇતિ પ્રથમશ્રુતસ્કંધ સમાપ્ત
અચારાંગ નામના પ્રથમ અગના દ્વિતીય શ્રુતસ્કંધ પિડેષણા નામના અધ્યયનના પ્રથમ ઉદ્દેશક
આ અધ્યયનમાં મુનિના આચાર દર્શાવવાની શરૂઆત થાય છે. આ આખાયે શ્રુતસ્કંધ મુનિએ પાળવાના આચારના નિયમે દર્શાવવા માટે લખાયેલે છે કેવી રીતે ભેજન મેળવવું, કેવી રીતે વસ્ત્ર મેળવવાં, તેમા કયા કયા દેશાને તજવા, વળી ભિક્ષુની પ્રતિમાઓનું અવલંબન કઈ રીતે કરવું, તે ઉપરાંત આ અધ્યયનને અતે ભગવાન મહાવીરનું ચરિત્ર અને મેાક્ષના સાધને દર્શાવનારૂ, વિમુકિતનામનું પચીસમું' અધ્યયન આખાયે અંગસૂત્ર ઉપર કળશરૂપે આવે છે.
मूलम्-से भिक्खू या, भिक्खुणी वा गाहाचइकुलं पिडबायपडियाए अणुपविट्ठे समाणे, से अं પુ નાગેન્ના, અન્નનું કા, પાળું થા, વાર્મ લા, સામ વા, પાનેóિ ચા, પણf વા, શ્રીપાદ થા, વિ;િ થા, સત્તત્ત, પત્રિÄ, સીકોqળ થા ૩સિત્તે, રચના વા, પરિઘાત્તિય,
पगारं असणं वा, पाणं वा, खाइमं वा, साइमं वा परहत्थेसि या, परपायंसि वा, अफासुर्य अणेस णिजं ति मण्णमाणे, लाभेवि संते, नो पडिगाहेजा ॥ स्रु. ३०३ ॥
અ:-તે આચારયુકત ભિક્ષુ કે ભિક્ષુણી જ્યારે ગૃહસ્થના ઘેર પિંડ ચડુણુ કરવાની બુદ્ધિએ પ્રવેશ કરે ત્યારે જો તેને એમ જણાય કે આ અન્ન, આ પીણુ, આ ખાદિમ ને સ્વાદિમ સચિત્ત પદાર્થોથી અથવા ફુગથી અથવા ખીજથી, અથવા લીલેાતરીથી સંસર્ગી પામેલુ છે. મિશ્રિત થયેલુ છે, કે સચિત્ત પાણીથી છંટાયેલુ છે, કે રજથી મિશ્રિત થયેલું છે, તે તેવા પ્રકારના અન્ન, પાણી, ખાદિમ કે સ્વાદિમને ગૃહસ્થના હાથમાં, કે ગૃહસ્થના પ્રાત્રમા અપાસુક છે અને લેવા ચેાગ્ય નથી એમ માનીને તેને લાભ થતા હોય તે પણ તે મુનિએ કે સાધ્વીએ તેને ગ્રહણ કરવુ' ન જોઈ એ
मूलम् - सेयं आहच्च पडिगाहिए सिया से तं आयाए एगंग-मवककमेन्जा, एगंत-मषक्क मिला अहे आरामंसि वा, अहे उबस्तयंति वा, अप्पंडे अप्पपाणे अप्ववीए अप्पहरिए अप्पोसे
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૦૧
.' अप्पोहए अप्पुत्तिंग-पणग-दगमट्टिय-मक्कडासंताणए विगिंचिय (२) उम्मीसं धिोहिय (२), तओ संजयामेव अँजिज वा, पीइज था। जंच जो संचाएन्ना भोनए वा पाइत्तए वा से तमायाय एगंत मवरकमेजा, एगंतमवश्कमित्ता अहे ज्झामथंडिलंसि वा, अठरासिसि वा किट्टरासिसि बा तुसरासिसि दा गोमयरासिसि वा, अण्णयरंसि था तहप्पगारंसि थंडिलंसि, पहिलहिय (२) पमज्जिय (२) तओ संजयामेव परवेजा
| | ઝૂ. ૨૦૪ || અર્થ -હવે જે તે એકાએક અસાવધાનતાથી કે ગૂડની ઉતાવળથી તે વસ્તુ સ્વીકારી લે છે તે લઈને
તેણે એકાંતસ્થ નમાં જવું, એકાંતસ્થાનમાં જઈને અથવા તે બગીચામાં અથવા તે નિર્જન ઘરમાં જે સ્થાન ઇંડારહિત છે, જીવરહિત છે, બીજ ડિત છે વનસ્પતિરહિત છે, ઝાકળ રહિત છે, પણ રહિત છે, ઘાસ પર રહેલા જળબિંદુરહિત છે, લીલકુંગ રહિત છે તેમજ ભીની માટી કે કરે.ળિયાની જાળરહિત છે, ત્યાં તે આહારને છૂટે ૫ ડીને મિશ્રણથી શુદ્ધ કરીને પછીથી યત્નાપૂર્વક તેને ખા, અથવા પીવે. પરંતુ જે ખાવા-પીવાનું શકય ન હોય તો તે આહારને લઈને એકાંત સ્થાનમાં જાય, ત્યાં જઈને તે હવે દાહ પામેલ 'સ્થ નમાં, હાડકાના ઢગલામાં, અથવા લે ઢ'ને કાટના ઢગલા માં, અય છે તે ધાન્યતરાના ઢગલામા, અથવા તો છાણાના ઢગલમા, અથવા તેવા પ્રકારના બીજા કેઈ સ્થાનમાં પ્રતિલેખના કરી કરીને, પ્રમાર્જના કરી કરીને જતનપૂર્વક તે
આહારને પઠી દે. मूलम्-से भिक्खु वा, भिक्खूणी घा, गाहायस्कुलं पिंडवायपडियाए अणुपस्ठेि समाणे स जाओ
पुण ओसही भी जाणेज्जा कसिणाओ सासिआ अधिदलकडाको अतिरिच्छच्छिण्णाओ अमोच्छिण्णाओ रुणियं छिवाडि अणभिवकंत मम ञ्जितं पेहाए अफासुयं अणेस णज्यं ति मण्णम णे लाभे संते णो घडिम्बाहेडला || सृ. ३०५ ॥
અર્થ :- ભિક્ષુને કે ભિક્ષુણીને ભેજનને માટે ગ્રહસ્થને ઘરે પ્રવેશ કરીને જાણવામાં એમ આવે
કે આ બીજ કે વનસ્પતિ આખી આપી છે, જીવ ઉત્પન્ન થાય એવી છે, બે ચીરીયા કરવામાં આવ્યા નથી, અને વાંકી પણ છેદાઈ નથી; આમ અણછેડાયેલી તરૂણ વનસ્પતિ કે મગ વિગેરેની ફળી શસ્ત્ર પ્રહાર ન પામેલી અને ભંગ ન પામેલી એવી જોઈને આ નિર્દોષ નથી, અને લેવા ચોગ્ય નથી એમ માનીને તેણે લાભ હોવા છતા પણ આવી
વનસ્પતિ સ્વીકારવી જોઈએ નહિ. मूलम्-से भिखू या, भिक्खुणी था, जाय पविठे समाणे से जाओ गुण आसहीओ जाणेन्ना
अकसिणाओ आसासियाओ विद ठकडाओ तिरिच्छच्छिण्णाओ योच्छिण् गाओ तरुणिय था छियाडि अभिकंतज्जियं पेहाए, फासुर्य एसणिज्जति मण्णमाणे लाभे संते
અર્થ :-તે ભિક્ષને કે ભિક્ષુણીને હસ્થના ઘરે પ્રવેશીને એમ જાણવામાં આવે કે આ બીજ,
વનસ્પતિ વગેરેના ટુકડા થયેલ છે, તેમા જીપત્તિનો સંભવ નથી, તે ચીરાયેલ છે, તે વાંક
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૦૨
કપાયેલ છે, તે કાચી વનસ્પતિ કે ફળી છેડાયેલી છે, શસ્ત્રનો પ્રયોગ પામેલી છે, અને ભાગેલી છે, એમ જોઈને આ નિર્દોષ છે, લેવા ચોગ્ય છે, એમ માનીને લાભ હોય તે તેણે સ્વીકારી લેવી.
मूलम्-से भिक्खू या, भिखुणी पा, जाध पठेतमाणे से जं पुण जाणेज्जा पिहुयं वा, बहुरय
वा, भुज्जियं मंथु बा, घाउलं पा, चाउलपलंबं या, भज्जियं अफ सुयं अणेसणिजं
मण्णमाणे लाभे संते णो पडिग्गाहेज्जा ॥ स. ३०७ ।। અર્થ –તે ભિક્ષુ કે ભિક્ષુણ ગૃહસ્થના ઘેર જઈને જાણે કે આ ધાણી, તે બહુ રજવાળી છે, અથવા
આ સાથો કે ચોખા કે કણકી અર્ધ પકવ છે, એટલે કે એકવાર શેકેલ છે, તેથી નિર્દોષ નથી, તે તેણે લાભ થતો હોય તે પણ ન લેવા ગ્ય આહાર માનીને લેવે નહિ.
मूकम्-से भिक्खु वा, भिक्खुणी वा, जाप पविढे तमाणे से जं पुण जाण्णेज्जा पिठुयं का जाप
चाउलपलंवं धा, असई भजियं दुषखुत्तो वा भज्जियं तिक्खुत्तो वा भन्जिय फासुयं
एमणिज्जं जाय लाभे संते पडिग्गाहेज्जा ॥ स्व. ३०८ ॥ અર્થ - તે ભિક્ષુ કે ભિક્ષુણને ગૃહથના ઘરે પ્રવેશીને જે એમ જણાય કે આ ધાણી, ત્યાંથી માંડીને
આ કણકી અનેક વાર ભુંજેલી છે, બે વાર કે ત્રણ વાર મુંજેલી છે, ( તેથી દુષ્પકવતાના દેવરહત છે ) તેથી નિર્દોષ છે અને લેવા ગ્ય છે તે તેણે મળતી હોય તે તે લઈ લેવી.
मूलम्-से भिषगृ वा, भिक्खुणी वा गाहावइकुलं जाध परिसिउकामे णो अन्नउस्थिएण
वा, गारस्थिएण वा, परिहारिओ वा अपरिहारिएण सद्धि, गाहावकुलं पिंडवायपडियाए पविसेज्जा वा, णिक्खमेज्ज का ॥ सू ३०९ ॥
અર્થ –તે ભિક્ષુએ કે ભિક્ષુણીએ જ્યારે તેને ગૃહસ્થના ઘેર દાખલ થવાની ઈચ્છા હોય ત્યારે
દેને તજનાર એવા ઉઘુકત વિહારી મુનિએ જે દેને પરિહાર કરતા નથી, તેવા અન્ય
તીર્થિક કે ગૃહસ્થની સાથે ભિક્ષા લેવા માટે પ્રવેશ કરવો નહિ, કે બહાર પણ નીકળવું નહિ મૂત્રમૂ-સે મિશ્ન જા, ઉમgnt ઘા, દિયા કામ , વિરારમ્ર વા, વિમાને જા,
पविसमाणे धा, णो अण्णउत्यिएण वा गारस्थिपण वा परिहारिओ वा, अपरिहारिएण सद्धिं
घहिया बियारभूमि वा बिहार भूमि वा, णिक्खमेज्जा या पविसेज्ज वा ॥ सू. ३१० ।। અર્થ :-તે ભિક્ષએ કે ભિક્ષુણીએ શૌચાદિની ભૂમિ કે સ્વાધ્યાય આદિની ભૂમિમાં પ્રવેશ કરો
હોય કે ત્યાથી દૂર જવું હોય ત્યારે તેણે બહાર નિકળતા કે પ્રવેશ કરતા અન્ય તીથિકની સાથે કે ગૃહરથની સાથે પિત દોષને ત્યાગી હોવાથી દોષોના આવા અત્યાગીઓની સાથે શચભૂમિમાં કે સવાધ્યાય ભૂમિમાં ન પ્રવેશવું જોઈએ કે ન બહાર નિકળવું જોઈએ.
मरम्-से भिवृ था, भिक्खुणी वा, गामाणुगामं दूइजमाणे णो अण्णउत्थिपण था, गार थिएण
चा, परिहारिओ अपरिहारिएण वा सधि, गामाणुगाम दुइज्जेजा ॥ सू. ३१ ।।
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૦૩
અર્થ -તે ભિક્ષુએ કે ભિક્ષુણીએ એક ગામથી બીજે ગામ જતી વખતે પિતે દેના તજનાર
હોવાથી દેશના ન તજનાર એવા અન્ય તીર્થિક કે ગૃહસ્થની સાથે ચાલીને ગ્રામાન્તર
કરવું જોઈએ નહિ. मृरम्-से भिक्खू वा, भिमणी वा, जाव पविठे समाणे णो अणउस्थिअस्त वा, गारत्थियस्स
वा, परिहारिओ अपरिहारिअस वा, असणं वा (४) देजा वा अणुपदेज्जा वा सू. ३१२॥ અર્થે -તે ભિક્ષુએ કે ભિક્ષુણીએ ગૃહસ્થના ઘરમાં આહારને માટે પ્રવેશ કર્યો હોય ત્યારે કોઈ
અન્ય તીર્થિકને કે ગૃહસ્થને પોતે દેષોને ત્યાગી હોવાથી અન્ય દેષોના અત્યાગીને, અન્ન કે
પાણી, ખાદિમ કે સ્વાદિમ ન આપવા જોઈએ કે ન અપાવવા જોઈએ मलम-से भिख था, भिखुगी श, जाव पपिठे समाणे से ज्जं पुण जाणेज्जा अमणं वा (6)
अस्मिपडियाए एगं साहम्मियं समुहिस्त, पाणाई भृयाई जीघाई सत्ताई समारम्भ समुद्दिस्त कीयं पामिच्चं अच्छेज्ज अणिसटें अभिहडं आहट्ट घेतंति, तहाप्पगारं असणं वा (e) पुरिसंतरक्डं अपुरिसंत रकडं था, बहिया णीहडं वा, अणिहडं वा, अत्तटियं था, अणत्तठियं वा परिभुत्तं वा, अपरिभुत्तं घा, आसेवियं वा, अणासेवियं बा,
अफासुयं जाव णो पडिग्गाहेज्जा ॥ सु. ३१३ ॥ અર્થ :-તે ભિક્ષુએ કે ભિક્ષુણીએ જ્યારે તે ગૃહસ્થના ઘરમાં આહારાદિકને માટે પ્રવેશ કરે ત્યારે
અન્નપાણી વગેરે કેઈ નિગ સાધુને ઉદ્દેશીને પ્રાણને, ભૂતને, જીવને કે સને આરંભ કરીને સાધુને ઉદ્દેશીને ખરીદ્યું હોય, ઉધાર લીધું હોય, આંચકી લીધું હોય, સહિયારું હોય, કે સામે લાવીને તે પ્રકારના આહારાદિક જે ગૃહસ્થ આપે; એ ભજન ભલે તેણે બનાવ્યું હોય, બીજાએ બનાવ્યું હોય, તેણે બહાર આપ્યું હોય, ન આણ્યું હોય, તેણે પોતાના માટે કર્યું હોય કે પરને માટે કર્યું હોય, તેણે ખાધું હોય કે ન ખાધું હોય, તેણે થોડું ઘણું વાપર્યું હોય કે ન વાપર્યું હોય, આવા અનને અપ્રાસુક માનીને પ્રાપ્ત થતું હોય તે પણ તે મુનિ
એ લેવું નહિ. मूलम्-एवं बहवे साहम्मिया, एगा साहम्मिणी, वहवे साहम्मिणी ओ, समुहिस्स चत्तारि
* ટાયરા માથા / રૂ 8 | અર્થ આ પ્રમાણે ઘણા સાધર્મિક સાધુઓ, એક સમાનધમી સાથ્વી, ઘણું સમાનધર્મી સાધ્વીઓ,
એમને ઉદ્દેશીને બનાવેલ અન્ન વગેરે, આમ કુલે ચાર આલાકે થાય છે. આ રીતે ચાર
પ્રકારે ઉદ્દેશીક) આધામિક વગેરે દેષસહિત અન્ન તેવું નહિ. मुरम्-से भिक्ख था, भिखुणी घा, गाहावाकुलं जाय पविठे समाणे से जं पुण जाणेजा
અavi Sા (૪) ઘર રમણ મ–તરિ જિa-orig gift (૨) મુદત્ત, पाणाई जाय सत्ताइ समारभ आसेत्रियं था अणासे धियं वा अफासुयं अणेसंणिन्जति
Evમાને ઢામે તે કાલ રજા દેવા છે . રૂક | અર્થ –તે ભિક્ષુ કે ભિક્ષણ ગૃહસ્થને ઘેર આહાર દિકને માટે પ્રવેશ કરે ત્યારે, તેને જે એમ જણાય કે
આ અન્ન, પાણી વગેરે શ્રમણ, બ્રાહ્મણે, અતિથીઓ, રંકપુરુષે, અને ભિખારીઓને ઉદ્દેશીને
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૦૪
પ્રાણાદિકનો આરંભ કરીને બનાવ્યું છે અને તે પ્રકારનું અને આ ગૃહસ્થ આપે છે (હવે સૂત્ર ૩૧૩ ઉત્તર ભાગમાં આવતું ભાષાંતર જી લેવું તે તે પ્રકારનું અન વગેરે તેણે
Jડણ કરવું નહિ પૂજ- મ ઘુ , મg , lang૮ ઝાર પર રસાળ રે ૪ જુન જાળા
જાણor an (૪) at w arfar far--Tvg સમુદિત vi૬' () જાન आहट्ट चंपइ, तं तहप्पगारं असणं वा () अपुरिसंतरकडं अब हयाणीहई अणन्टठियं
अपरि भुत्तं अण सेवित्तं अफासुयं अणेतणिजं जाव णो पडिग्गा हेज्जा ॥ सू ६१६ ॥ અર્થ –તે ભિક્ષુએ કે ભિક્ષુણીએ જ્યારે તે ગૃહસ્થને ઘેર પ્રવેશ કરે. અને તેના જાણવામાં ને એમ આવે
કે આ ઘણુ શ્રમણ, બ્રાહ્મણ, અતિથીઓ, ૨ક પુરુષે, કે યાચકને ઉદ્દેશીને પ્રાણુ વગેરેને આરંભ કરીને બનાવેલું અનાદિ સામે લાવીને આપે છે તે તે પ્રકારનું અનાદિ બીજા પુરુષે બનાવ્યું ન હોય, બહાર આણેલુ ન હોય, પિતાને માટે ન કરેલું, પોતે ન ખાધેલું કે અ૫ પણ ન વાપરેલું એવું છે, તે અન્ન અમાસુક અને ન લેવા ચોથ છે, એમ માનીને તેણે
ગ્રહણ કરવું નહિં. मूलम्-अह पुण एवं जाणेन्जा, पुरिसंत कडं घहियानीहडं अत्तठियं परिभुत आसेधियं फासुयं
एसणिज्ज माष पडिग्गाहेज्जा ।। स. ३१७॥ અર્થ -હવે જે ભિક્ષુ કે ભિક્ષણ એમ જાણે કે આ અન્ન અન્ય પુરૂષને માટે બનાવ્યું છે,
તેને બહાર લાવવામાં આવ્યું છે, તે અન્નને દાતાઓ સ્વીકાર્યું છે, પોતે તે અનાદિક વાપર્યું છે, કે થોડેઘણે અંશે વાપર્યું છે, તે તેથી આ અન્ન પ્રાસુક છે, અને ગવેષણ
કરવા યોગ્ય છે, એમ માનીને તેણે તે સ્વીકારવું. मूलम्-से भिक्खू घा, भिक्खुणी चा गाहावाकुलं पिंडवायपडियाए पविसिउकामे से जाई पुण
कुलाई जाणेज्जा, इमेसु खलु कुलेसु णिइए पिंडे दिज्जइ अग्गपिडे दिज्जा, नियए भाए fહતા ઘ૪માપ ઝિ, તevમારા કુટ્ટા રિચા નિમાબાજુ ની મત્તાપ વા
पाणाए वा पविलिज्ज वा निक्खमिज वा ॥ सू. ३१८ ॥ અર્થ –તે ભિક્ષુ અથવા ભિક્ષણ આહાર ગષણ માટે ગૃહસ્થના કુલમાં જ્યારે પ્રવેશ કરવાને
ઈચ્છા રાખે ત્યારે હવે જે કુટુંબને એમ જાણે કે આ કુટુંબોમાં ખરેખર નિત્ય પિંડદેવામાં આવે છે, અગ્રપિંડ અથવા પ્રથમથી જુદે કાઢેલે પિંડ દેવામાં આવે છે, નિયત થયેલો ભાગ દેવામાં આવે છે, અર્ધાથી કંઈક ઉો એટલે ભાગ દેવામાં આવે છે, તે પ્રકારના નિત્યદાન કરનારા કુટું છે જેમાં અમુક ભિક્ષુઓ કાયમ પ્રવેશ કરે છે, તે કુટુંબમાં આહારને માટે કે
પાણીને માટે તે ભાવ ભિક્ષુએ પ્રવેશ પણ કરે નહિ, અરે ત્યાથી બહાર પણ નિકળવું નહિ. मूलम्-एयं खलु तस्स भिक्खुस्स या भिषखुणीए सामग्गिय ज सव्वेठेहिं समिते सहिते सयाजए त्ति बेभि
}} ટૂ રૂ8 || અર્થ :-આ ખરેખર તે ભિક્ષુ કે ભિક્ષુણીનું સમગ્ર આચારનું વિધાન છે, જે વિધાન દ્વારા એ સર્વ બાબતમાં સમિતિયુકત રહે છે, એમ હું કહું છું.
પિડેષણ અધ્યયનને પ્રથમ ઉદ્દેશક પૂરે
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૫
અધ્યયન દસમાને બીજે ઉદ્દેશક मूलम्-से भिमबू वा भिक्खुणी वा गाहावइकुलं पिंडवायपडियाए अणुपविठे समाणे से ज्जं
पुण जाणेज्जा असणं वा अट्ठमिपोसहिपसु वा, अद्धमासिएसु चा मासिएसु वा दौमासिरसु वा, तेमासिएसु वा, चाउम्मासिएसु वा, पंचमासिएसु वा, छम्मासिपसु वा, उऊसु वा, उउसंधीसु वा, उउपरिपट्टेसु वा, वहवे समण माहण-अतिहि-किवणवणीमगे एगातो उक्खातो परिएसिज्जमाणे पेहाए, दाहिं उक्खाहिं परिएसिज्जमाणे पेहाए, तिर्हि उक्खाहिं परिएसिज्जमाणे पेहाए, चर्हि उक्खाहिं परिएसिजमाणे पेहाए, कुंभीमुहातो वा कालोवातितो वा संणिहिसंणिचयाओ वा परिएसिज्जमाणे पेहाए, तहप्पगारं असणं वा (४) अपुरिसंतरकडं जाव अणासेवितं अफासुय अणेसणिज्जं वा पडिग्गाहेज्जा
છે . ૩૨૦ || અર્થ તે ભિક્ષુએ કે ભિક્ષુણીએ ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કર્યો, અને તેને એમ જાણવામાં આવે
કે આ ભેજન કે પાણું વગેરે આઠમના પિષધને ઉત્સવ સંબંધે છે, પક્ષના પર્વે સંબધે છે, એક માસ પછીના પર્વ સ બ ધે છે, બે માસ પછીના પર્વ સબંધે છે, ત્રણ માસના પર્વ સંબધે છે; ચાર માસના પર્વ સ બ ધે છે, પાચ માસના પર્વ સંબધે છે, અને છ માસના પર્વ સંબ ધે છે, તે રૂતુમાં દેવા ગ્ય કે રૂતુ સંધિમાં દેવા ગ્ય અથવા તે રૂતુના પરિવર્તનમાં ઘણું શ્રમણો, બ્રાહ્મણો, અતિથિઓ, રંક પુરુષે, અને યાચકોને એક કુંભમાંથી ભેજન લેતા જોઈને, બે કુભીમાંથી ભોજન લેતા જોઈને, ત્રણ કુ ભીમાંથી ભોજન લેતા જોઈને, ચાર કુભીઓમાંથી ભોજન લેતા જોઈને, કુભના મુખમાથી કે ગેરસ વગેરેની દેણીમાંથી નજીક એકઠી કરેલ આહાર સામગ્રીમાથી ભોજન સ્વીકારતાં જોઈને તે પ્રકારનું ભજન, પાણી વગેરે બીજા કેઈ પુરુષને માટે કર્યું નથી એમ માનીને એ ભેજનાદિ મુનિઓએ સેવેલું નથી, એ નિર્દોષ નથી અને ગવેસવા યોગ્ય નથી, એમ માનીને તેણે ન લેવું
मूठम्-अह पुण एवं जाणेज्जा पुरिसंतरकडं जाव आसेवित फासुय जाव पडिग्गाहेज्जा
છે રૂ. ૩૨૨
અર્થ: હવે તે ભિક્ષુ કે ભિક્ષણ એમ જાણે કે આ અન્ય પુરુષને માટે બનાવેલું છે, તેમના
વડે વપરાયેલું છે, તેથી નિર્દોષ છે, તો તેણે તેવું ભેજન સ્વીકારી લેવું. मूलम्-से भिक्खू वा, भिक्खुणी वा जाव पविठे समाणे से जाइं पुण कुलाई, जाणेजा, तेजहा,
उग्गकुलाणि वा, भोगकुलाणि वा, राइण्णकुलाणि वा, खत्तियकुलाणि वा, इक्खागकुलाणि वा, हरिवसकुलाणि वा, एसियकुलाणि वा, वेसियकुलाणि वा, गंडागकुलाणि वा, कोट्टागकुलाणि वा, गामरक्खकुलाणि वा, वोकसालिय कुलाणि वा, अण्णयरेसु वा, तहप्पगारेसु कुलेसु अदुगंच्छिण्सु अगरहितेसु वा, असणं वा (४) फासुयं एसणिज्ज जाव पडिग्गाहेज्जा ॥ सू० ३२२ ।।
અર્થ તે ભિક્ષુ કે ભિક્ષુણ જ્યારે ગૃહસ્થ કુળમાં પ્રવેશીને એમ જાણે કે જે કુલ ખરેખર આ
પ્રકારના છે, જેમ કે ઉગ્રવ શના કુલે, ભેગવશના કુલ, ગજન્ય શના કુલો, ક્ષત્રિય
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૦૬
વશના કુલે, ઈશ્વાકુ વંશના કુલ, હરિવંશના કુલો, ગોકુળવાસીઓના કુલે, વ્યાપારીના કુલે, વાળંદ (નાપીત)ના કુલો, કાષ્ટશિલ્પીના કુલ, ગ્રામરક્ષકોના કુલ, વણકરના કુલે, અથવા તે પ્રકારના અન્ય કુલો જાણીને જે કુલ લોકમાં તિરસ્કાર પામેલા નથી અથવા નિદાયેલા નથી તેવા કુટુંબોમાથી આહાર–પાણી પવિત્ર જાણીને તેણે ગ્રહણ કરવું
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा गाहावटकुल पिंडवायपडिया अणुपविठे समाणे से जपुण
जाणेज्जा असणं वा, (४) समवापसु वा, पिंडणियरेसु घा, इंदमहेसु वा, खंदमहेसु बा, रुद्रमहेसु वा, मुगु दमहेसु वा, भूतमहेसु वा, जक्खमहेसु वा, णागमहेनु वा, थूममहेसु वा, चेइयमहेसु वा, रुक् खमहेसु वा, गिरिमहेसु ग, दरिमहेनु वा, अगडमहेसु वा, तडागमहेसु वा, दहमहेसु वा, णदिमहेसु वा, सरमहेसु वा, सागरमहेतु वा. आगरमहेसु वा, अण्णतरेसु वा, तहप्पगारेसु विस्वरूवेसु महामहेतु वट्टमाणेसु वहबे समण-माहण अतिहि किवण-वणीमए एगाओ उक्खाओ परिसिज्जमाणे पेहाए, दाहि जाव संणिहिसंणिचयातो वा परिसिज्जमाणे पेहाण, तहप्पगार असण वा (४) अपुरिसतरकडं is mો રિહે ર ૩૩
અર્થ : તે ભિક્ષુક કે ભિક્ષુણી ગૃહસ્થના ઘરમા આહારદિક માટે પ્રવેશ કરે અને એમ જાણે કે
મેળે થય છે, અથવા પિતૃપિડ દેવાય છે, ઈદ્રને ઉત્સવ છે, કાર્તિકેયનો ઉત્સવ છે, રૂદ્રને ઉત્સવ છે, મુકુ દને ઉત્સવ છે, ભૂતનો ઉત્સવ છે, યક્ષને ઉત્સવ છે, નાગને ઉત્સવ છે, સ્તૂપને ઉત્સવ છે, ચૈત્યનો ઉત્સવ છે. વૃક્ષનો ઉત્સવ છે, ગિરિનો ઉત્સવ છે, ગુફાને ઉત્સવ છે, કૂવાને ઉત્સવ છે, તળાવનો ઉત્સવ છે, ધરાનો ઉત્સવ છે, નદીને ઉત્સવ છે, સરોવરનો ઉત્સવ છે, સાગરને ઉત્સવ છે, અગનો ઉત્સવ છે, અથવા તો તેવા પ્રકારના અન્ય કોઈ વિધવિધ પ્રકારના મોટા ઉત્સવ ચાલી રહ્યા છે, અને ઘણા શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, ૨ક પુરુષ, અને ચાચકને એક કુ ભીમાથી આહાર લેતા જોઈને અથવા બે કુ ભીમાથી, ત્યાથી માંડીને આહારના સ ચયમાથી સ્વીકાર કરતા જોઈને તે પ્રકારના આહારાદિને અન્ય પુરુષ માટે બનાવ્યા નથી (અર્થાત તે નિયત છે) એમ માનીને તેણે સ્વીકારવા જોઈએ નહિ
मूलम्-अह पुण एव जाणेज्जा, दिण्ण ज तेसिं दायब्ध अह तत्थ भुंजमाणे पेहाए,
गाहावतिभारिय वा गाहावतिभगिणि वा गाहावतिपुत्त वा, गाहावतिधूयं वा, सुण्ह वा, • “धाति वा दासं या दार्सि ग, पाल्मकारं वा कम्मकरि वा, से पुवामेव आलोएज्जा 'आउसो' त्ति वा 'भगिणि' त्ति वा 'दाहिसि मे इत्तो अन्नयर भोजणजायं' सेव वास्स परो असणं वा (४) आहटु दलज्जा , तहप्पगार असणं वा (४) सय वा ण
जाज्जा, परो वा से देज्जा, फासुय जाच पडिग्गाहेज्जा ॥ सू ३२४ ॥ અર્થ હવે જે તે ભિક્ષુને એમ ખ્યાલમાં આવે કે જે તેમને દેવાનું હતું તે દેવાઈ ચૂકયુ છે,
પછી તેમને તે અન્નાદિકને ઉપયોગમાં લેતા જોઈને (તે મુનિ) ગૃહસ્થની પત્ની કે બહેનને, તેના પુત્રને કે પુત્રીને, પુત્રવધૂને કે પાઈને, દાસને કે દાસીને, નોકરને કે નોકરડીને પહેલેથી પૂછી લે, “હે આયુષ્માન” અથવા “હે બહેન”, “આનાથી બીજુ ભેજન તમે મને
Page #135
--------------------------------------------------------------------------
________________
આપશે ?' તે આ પ્રમાણે બોલે ત્યારે સામો માણસ છે અને પાછું વગેરે લઈ આવીને આપે તો તે પ્રકારનું ભલેને તેણે માગી લીધું હોય કે ગમે તે સામા માણસે આણુને
આપ્યું હોય, પવિત્ર અને અચિત્ત અને લેવા ગ્ય જાણે તે તેણે લેવુ मूलम्-से भिक्खू वा (२) पर अद्धजोयणमेराए संखडि नच्चा संखडि पडियाए नो अभिधारेज्ज
गमणाए ॥ सू. ३२५॥ અર્થ : તે ભિક્ષએ કે ભિક્ષુણીએ અડધા ભોજનની મર્યાદામાં કઈ ભેજન સમારભ છે
એમ જાણ્યું હોય તે સમારંભની દિશામાં તે જવાને વિચાર કરે નહિ. मूलम्-से भिक्खू वा (२) पाईण संखड़ि नच्चा पडीण गच्छे अणाढायमाणे, पडीणं संखडिं
नच्चा पाईणं गच्छे अणाढायमाणे, दाहिणं संखडि नच्चा उदीणं गच्छे अणाढायमाणे,
उदीणं संखडि नच्चा दाहिण गच्छे अणाढायमाणे ।। सू. ३२६ ।। અર્થ : તે ભિક્ષુએ કે ભિક્ષુણીએ પૂર્વ દિશામાં ભોજન સમાર ભ જા તો તેણે પશ્ચિમ
દિશામા જવુ, જે તેણે પશ્ચિમ દિશામાં સમારભ છે એમ જાણ્યું તો તેણે પૂર્વ દિશામાં વિહાર કરે તેને ખબર પડે કે ઉત્તર દિશામાં મિજબાની છે તે તે દિશાને અનાદર કરી તેણે દક્ષિણે દિશામાં જવુ તેને ખબર પડે કે દક્ષિણ દિશામાં મિજબાની છે તો તેણે તે દિશાને અનાદર કરીને ઉત્તર તરફ પ્રયાણ કરવું જોઈએ
मूलम्-जत्थेव सा स खडी सिया, त जहा गामसि वा नगर सि वा खेडसि वा कव्वड सि वा,
म डब सि वा, पट्टणंसि वा, आगर सि वा, दोणमुह सि वा, निगम सि वा, आसमसि वा, रायहाणि सि चा, संनिवेसंसि वा, संखडि संखडिपडियाए नो अभिसंधारेज्जा गमणाए। केवली वूया 'आयाणमेय ॥ सू ३२७ ॥
અર્થ : જ્યા બરાબર મિજબાની હોય તે સ્થાને જવાને ભિક્ષુએ કે ભિક્ષુણીએ વિચાર
કરે ન જોઈએ એ મિજબાની ભલેને ગામમાં હોય કે નગરમા હાય, નેસમાં હોય કે ખેતરવાળા ગામમા હાય, કેદ્રભૂત નગરમાં હોય કે મીઠા વગેરેના અગર પાસે હોય, બ દર પાસે હોય કે વેપારીના ગામમાં હોય, આશ્રમમાં હોય કે રાજધાનીમાં હોય કે કસબામાં
હોય, ત્યાં જવા તેણે ન વિચારવું “આ કમબધનું સ્થાન છે એમ કેવળી ભગવંત કહેશે. मूलम्-स खडि स खडिपडियाए अभिसंधारेमाणे आहाकम्मियं वा, उद्देसियं चा, मीसजाय
वा, कीयगडं वा, पामिच्च वा, अच्छेज्ज वा, अणिसह वा, आहदु दिज्जमाण भुंजेज्जा, असंजए भिक्खुपडियाए खुड्डियदुवारियाओ महल्लियाओ कुज्जा, महल्लियदुवारियाओ खुड्डियाओ कुज्जा, समाओ लिज्जाओ विसमाओ कुज्जा, विसमाओ सिज्जाओ समाओ कुज्जा, पवायाओ सज्जाओ णिवायाओ कुज्जा, निवायाओ सिज्जाओ पवायाओ कुज्जा, अंतो वा वहि वा उवसयस हरियाणि छिदिय (२) दालिय (२) संथारग संथारेज्जा 'एस विलु गयामो सिज्जाए' तम्हा से संजए निय ठे अन्नयर वा तहप्पगार पुरेसंखडि का पन्छेग्न खडि वा स खडिपडिया नो अभिसंधारेज गमणाए । सू ३२८ ।।
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૦૮
અર્થ : મિજબાનીમાં કે મિજબાનીની દિશામાં જનાર કે જવા ધારનાર સાધુને આધાર્મિક દોષ
(જીવહિંસામુક્ત પદાર્થ મેળવ્યાને) કે ઔસિક (સાધુ માટે બનાવેલ સ્વીકાર્યાને દોષ) કે મિશ્ર જાત (સચિત્ત અને અચિત્તની ભેળસેળનો દેપ) કે ખરીદેલું સ્વીકારવાને દોષ, કે ઉછીનું લીધેલના સ્વીકારનો દેવ, આચકી લાવેલું સ્વીકાર્યાનો દેષ, કે સહિયારી માલિકીની વસ્તુ સ્વીકાર્યાને દોષ, સામે લાવેલું કે એકાએક લાવેલું અન્ન તેણે ખાવું પડે એવા દે લાગે છે.
ગૃહસ્થ ભિક્ષુની આગતાસ્વાગતા માટે નાનકડી બારીઓને મોટાં દ્વાર કરી નાખે, મોટા બારણાને નાનકડી બારીઓ કરી નાખે, સમતલ શયાને વિષમતલ કરે, અને વિષમતલ શૈયાને સમતલ કરે, વાયુ નજીકની પથારીને વાયુથી દૂર કરે અને વાયુથી દૂરની પથારીને વાયુ સન્મુખ કરે, વળી મકાનની બહાર કે અતરની લીલોતરી છેદીનેતોડીને પથારીની સામગ્રી તૈયાર કરે, વિચારે કે આ નિગ્રંથની શૈયા માટે. તેથી તે શમણનિગ્રંથ બીજા પણ તે પ્રકારના પૂર્વે મિજબાની થઈ હોય તેવા, પછી મિજબાની થવાની છે તેવા અથવા સખડિ અર્થાત મિજબાની તરફનાં સ્થાન પ્રત્યે જવાનો વિચાર
કરે નહિ. मूलम्-एव खलु तस्स भिक्खुस्स भिक्खुणी वा सामग्गिय , ज सवठेहि समिते सहिते
સાથે રિ ચેમિ છે. ૩ર૧ | અર્થ : આ પ્રમાણે ખરેખર જે ભિક્ષ સમતાવંત, ગુણ સહિત અને સદા યતનાવંત છે, તેની આચારસામગ્રી છે, એમ હુ કહુ છું.
એમ બીજો ઉદ્દેશક પૂરો થયો અધ્યયન દસમાને તૃતીય ઉદ્દેશક
मूलम्-से एगया अन्नतर संखडि आसित्ता पिवित्ता छड़ेज्ज वा वमेज्ज वा भुत्तं वा से नो
सम्म परिणमेज्जा, अण्णतरे वा से दुक्खे रोयातके समुप्पज्जेज्जा, केवली वूया “ચા i રજૂ ૩૦ છે.
અર્થ : તે ભિક્ષુ કેઈ વાર કોઈ એક મિજબાનીમા ખાઈને–પીને અન્ન છેડી દે, કે તેનું વમન
કરે અથવા ખાધેલું તેના શરીરમાં બરાબર પરિણમે નહિ, અથવા તેને બીજો કોઈ રેગને ઉપદ્રવ કે દુ ખ શરીરમાં ઉત્પન્ન થાય તો કેવળી ભગવાન કહેશે કે આ કર્મબંધનું કારણ છે.
मूलम्-इह खलु भिक्बू गाहावतीहि वा, गाहावतिणीहि वा, परिवायणहि वा, परिवाइयाहिं
वा, एगज्झ सद्धि सोड पाउ भो वितिमिस्स हुरवत्था वा उवस्सय वा पडिलेहमाणे णो लमेज्जा, तमेव उवस्सयं स मिस्सी भावमावज्जेज्जा अण्णमण्णे वा से मत्ते विपरियासियभृते इत्थिविग्गहे वा किलीवे वा त भिक्खु उवस कमित्तु वूया 'आउस तो समणा अहे आराम सि वा अहे उक्स्सयंसि वा राऔ या दियाले वा गामधम्मणिय तियं
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૦૯
कहुँ रहस्सियमेहुणधम्मपरियारणाए आउट्टामो ।' ત' वेगतिता सातिज्जेज्जा । अकरणिज्ज' चेयं संखा । एते आयतणा संति संचिज्जमाणा पञ्चावाया भवति । तरहा से संजय निय के तहप्पगार पुरेसं खडि वा पच्छास' खडि वा संखडिपडियाए णो અમિત ધારેઽા મળ" || જૂ. ૩૨૨ ॥
અર્થ : ખરેખર આ મિજમાનીને સ્થાને તે ભિક્ષુ, ગૃહસ્થાની સાથે કે ગૃહિણીઓની સાથે, સંન્યાસીએ કે સન્યાસિનીએની સાથે, એકત્ર થઈ, મદ્ય પીને, બહાર નીકળીને, ઉપાશ્રયને શેાધે ત્યારે તે તેને મળે નહિ; વળી તે જ ઉપાશ્રયમાં અધેશ મિશ્રભાવ ઉત્પન્ન થાય; વળી એકબીજા સાથે મળી મમા ચકચૂર થાય ત્યારે (સ્વધ વિસ્મરણ થાય ત્યારે) સ્ત્રી નપુ ંસક કે નપુ ́સક તેની પાસે આવીને તેને કહે, હું આયુષ્માન શ્રમણ, હવે હું બગીચામા કે ઉપાશ્રયમા રાત્રે કે ખારે, મૈથુનસેવન માટે આમત્રણ આપી કહે કે મૈથુનસેવના માટે આપણે પ્રવશું', તે ખાખત એકલેા એવા તે કદાચિત (મૈથુન) સેવે આ અકાય છે એમ વિચારી (મિજબાનીની દિશામા) ન જવુ આ કમ સંચયનાં કારણેા છે તે વધતા વધતા કર્મીના સમૂહ અને છે તેથી તે નિગ્રંથ સાધુએ પહેલાં મિજમાની કે પછી મિજબાની છે એવું જ્ઞાન થતા, મિજમાની છે એમ સભળાય કે તે માજી જવાને વિચાર (પણ) ન કરવા.
?
मूलम् - से भिक्खू वा (२) अन्नतर' संखडि वा सोच्चा णिसम्म संपहावेति उस्सुयभूतेण अप्पा' ""धुवा सखड़ी" णो संचापति तत्थ इयरेतरेहिं कुलेहिं सामुदाणिय एसिय वेसिय' पिंडवायं पडिगाहेत्ता आहार' आहारेतए । माइट्ठाण सफासे णो एवं करेजा, से तत्थ कालेणं अणुपविसिता तत्थेतरेतरेहि कुलेहि सामुदाणिय एसियां वेसिय पिंडवा पडिगाहिता आहार आहारेज्जा ॥ सू. ३३२ ॥
અર્થ : તે ભિક્ષુ પૂર્વે થયેલી કે પછી થયાની મિજમાનીમાંથી કેાઈ પ્રકારની મિજખાની વિશે સાભળીને, તે વસ્તુ લક્ષમા રાખીને, ઉત્સુક મનવાળા થઇને તે તરફ દાડે છે, નક્કી મિજમાની છે' એ ખ્યાલથી તે (એ ગામમા) જુદાં જુદાં કુળામાંથી માધુકરી ભિક્ષા જે એષણીય અને સાધુવેશને કારણે પ્રાપ્તવ્ય છે એ ભિક્ષા લાવીને (સ્વીકારીને) તેના ઉપયેગ તે કરી શકતા નથી. આમ તેને માયાસ્થાન સ્પ`ના દોષ થાય છે. આમ તેણે ન કરવું, ત્યાં તેણે ચેાગ્ય કાળે જઈ જુદાં જુદાં કુળમાથી એષણીય અને અનુરૂપ ભિક્ષા લઇને વાપરવી જોઇએ
मूलम् - से भिक्खू वा (२) से ज्ज पुण जाणेज्जा गाम वा जाव रायहाणि वा, इमंसि खलु गामंसि वा, जाव रायहाणिसि वा संखडी सिया, तंपिय गाम वा रायहाणि वा संखडिपडियाए णो अभिस धारेज्जा गमणाए । केवली वूया आयाण-मेय ॥ लू. ३३३ ।।
અર્થ : તે ભિન્ન કે ભિક્ષુણી જે, પરતુ, એમ જાણે કે આ ગામમા, શહેરમાં કે રાજધાનીમાં મિજબાની થશે એવુ આ ગામ, શહેર, કે પાટનગર છે, તેા તે ગામ, શહેર કે પાટનગરમાં જવા વિાર ન કરવા જેઇએ કેવલી કહેશે કે આ કંબધનનું સ્થાન છે.
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૧૦
मूलम् - आहण्णावमा ण सं खडि अणुपविस्समाणस्स पाण्ण वा पाए अक्कतपुत्रे भवति, हत्थेण वाहत्थे संचालिपुव्वे भवति, पारण वा पाए आवडियपुव्वे भवति, सीसेण वा सीसे संघट्टपुत्रे भवति, कारण वा काप स खोभियपुध्वे भवति, द डेण वा अट्टिणा वा मुट्टिणा वाणा वा वालेण वा अभिहयपुब्वे भवति सीतोदृण्ण वा उसितपुव्वे भवति यसा परिवासिय पुत्रे भवति, अणेसणिज्जेण वा परिभुत्तपुचे भवति, अण्णेसि वा दिज्जमाणे पडिगाहितपुव्वे भवति, तम्हा से संजय णिग्गंथे तह पगारं आण्णोमाणं संखडि संडि पडिया णो अभिसंधारेज्जा गमणाए ॥ सू. ૨૭ !
'
અમાશુસાથી ભરપૂર અને ‘અવમા’ અર્થાત્ હીન પ્રકારની મિજખાનીમાં દાખલ થનાર ભિક્ષુને, તેના પગ દ્વારા ખીજાના પગ પર આક્રમણુ થાય, હાથની સાથે હાથ પછડાઈ જાય, પગ સાથે પગ અફળાઈ જાય, માથા સાથે માથુ ભટકાઈ જાય, કાયાની સાથે કાયાને વિક્ષેાભ ઉત્પન્ન થાય, અને (કેપાયમાન અન્યમતના સાધુ) તેને દડથી, હાડકાંથી, મુઠ્ઠીથી, ઢેફાથી, ઠીકરાથી પ્રહાર પણ કરે, અથવા સચિત્ત પાણી પણ તેના પર છાટી દે, અથવા ધૂળથી તેને રગદોળે વળી તેને અનૈષણીય એવુ જમવુ પડે વળી ખીજાને દેવાતુ (તેને અંતરાય પાડીને) લેવુ પડે તેથી તે સંયમી તિથ તે પ્રકારની ભરપૂર અને હીણી મિજમાનીની દિશામા જવાના વિચાર ન કરે.
मूलम् - से भिक्खु वा (२) गाहावइकुलं पिड़वायपडियाए पविट्ठे समाणे से ज्जं पुण जाणेजा असणं वा (४) एसणिज्जं सिया अणेसणिज्ज सिया, वितिगिच्छसमावण्णेणं अप्पाणेणं असमाहडा लेस्साए तहप्पगार असणं वा (४) लाभे संते णो पडिगाहेज्जा ॥ सू ३३५ ॥
અર્થ. તે ભિન્નુ ગેાચરી માટે ગૃહસ્થના ઘેર પ્રવેશ્યા પછી જાણે આ ભેાજનપાણી એષણીય કે અનેષણીય, તેને શકા પડે અને તેનુ મન શુદ્ધિ ખાખત અવઢવ અનુભવે, તેા મનનુ સમાધાન ન હેાય ત્યારે લાભ થતા હાય છતા પણ તેણે તે અન્નપાણી વગેરે સ્વીકારવુ નહિ मूलम् - से भिक्खू वा (२) गाहा + तिकुलं पविसिउकामे सव्वं भउग - मायाय गाहावतिकुलं
पिडवायपडियाए पविसेज वा णिक्खमेज्ज वा ॥ सू ३३६ ॥
અ
તે ભિક્ષુએ કે ભિક્ષુણીએ ભિક્ષા સમયે ગૃહસ્થના ઘેર પ્રવેશવાનુ હોય ત્યારે સર્વા પાત્રાદિ સામગ્રી લઈ ને ગૃહસ્થને ઘેર પ્રવેશવુ કે ત્યાથી મહાર આવવુ
मूलम्-से भिक बाबू (२) वहिया विहारभूमिं वा विचारभूमि वा णिक्खम्ममाणे पविसमाणे सव्वं भंग - मायाए वहिया विहारभूमि वा वचारभूमि वा णिक्खमेज्ज वा पविसेज्ज वा ॥ સ્ક્રૂ ૨૨૭ ॥
અંતે ભિક્ષુ સ્વાધ્યાયભૂમિની બહાર જાય કે શૌચભૂમિની બહાર જાય કે તે ભૂમિએમા દાખલ થાય ત્યારે પેાતાના પાત્રાદિ બધા ચિહના (પેાતાના કલ્પાનુસાર, એટલે સ્થવિર કલ્પના કે જિનકલ્પના) તેણે અવશ્ય ધારણ કરવા જોઈએ
Page #139
--------------------------------------------------------------------------
________________
AK
मूलम् से भिक्खू वा (२) गामाणुगामं दूइज्माणे सव्यं भंउग-मायाए गामाणुगामं दूइज्जेज्जा ॥ सू. ३३८ ॥
1
અતે ભિન્નુ એક ગામથી બીજે ગામ જતા હોય ત્યારે તેણે પેાતાનાં પાત્રાદિ સર્વાં ચિહ્ન ધારીને જ તેમ કરવું જોઈએ
मूलम् - से भिक्खू वा (२) अहपुण एवं जाणेज्जा तिब्वदेसियं वासं वासमाणं पेहाए, तिव्वदेसियं महियं सुण्णिवमाणि पेहार, सहावाष्ण वा रयं समुट्ठुयं पेहाए, तिरिच्छसंपातिमा वा तसा पाणा वडा सन्जिवयमाणा पेहाए, से एवं णच्चा णो सव्वं भंउग मायाय गाहावइकुलं fusara पडियार पविसेज्ज वा णिक्खमेज्ज वा बहिया विहारभूमिं वा विचारभूमिं वा पविसेज्ज वा क्खिसेज्ज वा, गामाणुगामं दृहज्जेज्ज वा ॥ सू ३३९ ॥
અર્થ : તે ભિન્નુ કે ભક્ષણી જો એમ જાણે કે મેાટા પ્રદેશમા વરસાદ વરસતા દેખાય છે, મેટા પ્રદેશમા અધકારનુ વાદળું સક્રમે છે, અથવા મહાન વટાળથી રજ ઉછળતી દેખાય છે, અથવા ત્રસ જીવે તિરછી દિશાઓમા ઊડે છે અને પછડાય છે, એમ જોઈ ને અને આ પ્રમાણે જાણીને તે સ પાત્રાદિ ચિહ્ન ગ્રહણ કર્યા વિના પણ, માધુકરી માટે ગૃહસ્થનું ઘર, સ્વાધ્યાયભૂમિ કે શૌચભૂમિ તેમા જાય કે ત્યાથી પાછા આવે અથવા એક ગામથી
ખીજે ગામ જાય
मूलम्-से भिक्कू वा (२) से ज्जाई पुण कुलाई जाणेज्जा; तंजहा, खतियाण चा राईण बा, कुराईण वा, रायपेसियाण वा, रायवसट्ठियाणं वा, अंतो वर्हि वा संणिविट्ठाण वा, गच्छंतान वा णिमतेसाणाण वा, अणिमतेमाणाण वा असण वा, (४) लाभे संते णो पडिगाहेजासि त्ति बेमि ॥ सू ३४० ॥
અર્થ તે ભિક્ષુ કે ભિક્ષુણીને વળી માલૂમ પડે કે આ ક્ષત્રિયાનાં કુળ છે, આ રાજાઓના ફળા છે, આ રાજાઓમાં નાના રાજાઓનાં કુળ છે, આ રાજસેવકેાના કુળે છે, આ રાજવંશના સગાનાં કુળે છે, તે અંદર બેઠા હાય કે બહાર જતા હાય, આમત્રણ આપે કે આમત્રણ ન આપે, અન્નપાણી વગેરેને ત્યાં લાભ હાય તેણે ભિક્ષુએ આવેા (રાજસ ખધ પિડ) પિડ સ્વીકારવે નહિ
ત્રીજો ઉદ્દેશક પૂરા થયે
અધ્યયન દસમાંના ચેાથેા ઉદ્દેશક
मूलम् - से मिक् वा (२) जाव पविट्टे समाणे से ज्जं पुण जाणेज्जा मसाइयं वा, मच्छाश्यं चा, मंसखलं वा, मच्छखलं वा, आहेणं वा, पहेणं बा, हिंगोलं वा, संमेलं वा, हीरमाणं संपेहाए अंतरा से मग्गा बहुपाणा बहुपीया बहुहरिया बहुओसा बहुउदया बहुउतिंगपणग
महिय काडासंताणगा, बहवे तत्थ समण-माहण अतिहि किवण-वणीमगा उवागत
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૧૨
उवागमिस्संति, तत्थाइण्णा वित्ती, णो पन्नस्स णिक्खमणपवेसाप, णो वायणपुच्छण परि. यट्टणाणुपेहाए धम्माणुओगचिताप, सेवं णचा तहप्पगारं पुरे संखडि वा पच्छासेखड़ि वा संखडिपडियाए णो अभिसंघारेजा गमणाए ।। सू ३४१॥
અર્થ : તે ભિક્ષ કે ભિક્ષણીએ જ્યારે તે કઈ ગામમાં પ્રવેશીને એમ જાણે કે (નીચેના પ્રકારની
મિજબાની છે, ત્યારે તે તરફ જવા વિચારવું નહિઃ માંસના ભજનવાળી, માછલાંના ભોજનવાળી, શુષ્કમાસ કે શુષ્કમણ્યના ભેજનવાળી, વહુના પ્રવેશ સમયનું ભજન (૯), વહુના પિતાને ઘેર થયેલ ભજન (gg), મરેલાનિમિત્ત ભોજન (દોઢ), અથવા ગામડાંનું ભોજન, (તે માટે) કોઈ વસ્તુ લઈ જવાતી જોઈને જવું ન ઘટે) તેના રસ્તામાં બહુ છે, બહુ બીજે, બહુ ઘાસ, બહ ઝાકળ, બહુ પાણી, બહુ ફૂગ-શેવાળ, મારી તેમ જ કરોળિયાનાં જાળા હોય; વળી ત્યાં ઘણા સાધુ, બ્રાહ્મણ, ચાચક આવેલા અને આવવાના હોય, અને ત્યાં એકઠા થયેલ હોય, ત્યાં પ્રાજ્ઞપુરુષે જવું–આવવું ન જોઈએ અને ત્યાં વાચના, પૃચ્છના, પરિવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મોપદેશ થઈ શકે નહિ, તેથી તે પ્રકારનાં પૂર્વે કે પછી મિજબાનીના સ્થાને ભિક્ષુ જવાને વિચારે નહિ
मूलम्-से भिक्खु वा (२) गाहावइकुलं पिंडवायडियाए पविठे समाणे से जं पुण जाणेजा,
मंसाडयं जाव संमेलं वा हीरमाणं पेहाए अंतरा से मग्गा अप्पंडा जाव श्रप्पसंताणगा, जो जत्थं वहवे समणमाहणा जाव उवागमिस्संति, अप्पाइण्णा वित्ती, पण्णस्स णिक्खमणपवेसाए पण्णस्स वायण-पुच्छण-परियहणाणु पेहाए धम्माणुओगचिंताण, सेवं णञ्चा तहप्पगारं पुरेसंखडि वा पच्छासंखडिं वा संखडिपडियाए अभिसंधारेज गमणाए ॥ सू. ३४२ ॥'
અર્થ જે તે ભિક્ષુ ગૃહસ્થને ત્યાં ભિક્ષાથે પ્રવેશીને એમ જાણે કે માંસવાળું ભેજન ત્યાંથી
માંડી ઘણા માણસનું ભેજન છે, અને તે કઈ ભેજન લઈ જવાતું જોઈને, (જ્યારે પોતે માદા કે દૂર જવા અસમર્થ હોય ત્યારે) જે જુએ કે માર્ગની વચ્ચે ઈડ અલ્પ છે અને ત્યાંથી માંડીને કરોળિયાના જાળાં પણ નહિવત છે, ત્યારે ભલેને બહુ શ્રવણબ્રાહ્મણ અને ચાચકેએ તે જગા ઘેરી હોય, પ્રાજ્ઞપુરુષને માટે ત્યા વૃત્તિ ન હોય, વાચનામૃછના વગેરે ત્યાં શક્ય ન હોય તો પણ (દે દૂર રાખવા સમર્થ એ) ભિક્ષુ ત્યાં જવાને
માટે તૈયારી કરે. (અને અન્ય સ્થાનેમાંથી શુદ્ધ ભિક્ષા મેળવી લે). मूलम्-से भिक्खू वा (२) गाहावइकुलं जाव पविसितुकामे से जं पुण जाणेजा खीरिणियाओ
गावीओ खीरिजमाणीओ पेहाए असणं वा (४) उवसंखडिज्जमाणं पेहाए पुरा अप्पजूहिए, सेवं पञ्चा णो गाहावइकुलं पिंडवायपडियाए णिक्खमेज्जं वा पविसेज्ज वा। से तमायाए एगंत मवक्कमेज्जा अणावाय-मसंलोए चिठेज्जा। अहपुण एवं जाणेज्जा, खीरिणीओ गावीओ खीरियाओ पेहाण, असणं वा (४) उवर्खाडयं पेहाए पुरापजूहिते, से पदं णच्चा ततो
संजयामेव गाहावत्तिकुलं पिंडवायपडियाए पविसेज्ज वा निक्खमेज्ज वा ॥ सू ३४३ ॥ અર્થ વળી તે મુનિ જયારે ભિક્ષાથે ગૃહસ્થને ઘેર પ્રવેશવા ધારે ત્યારે જે તે એમ જાણે કે
દઝી ગાયો દેહાય છે અને અનભેજનાદિ તૈયાર થઈ રહ્યું છે અને પૂર્વે તૈયાર
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૧૩
થયેલું (જુનૂદિર) પણ ભેજન છે તે વખતે આમ જાણીને (વાછરડા કે ગાયને ત્રાસ કે આ તરાય નિવારવા તે ભિક્ષાથે ત્યાં આવજાવ કરે નહિ. ફક્ત ગાયનું દૂધ લઈને તે એકાંતમાં જાય અને દૂર દષ્ટિપથની બહાર ઊભે રહે પછી દૂધાળી ગાયે દેહાઈ ગઈ એમ જોઈ અન્નપાણી તૈયાર થઈ ગયા છે એમ જાણીને પછી જતનાથી ગૃહસ્થને ઘેર
ભિક્ષાર્થે પ્રવેશે કે બહાર નીકળે मूलम्-भिक्खागा णामेगे एव माह सु समाणे वा वसमाणे वा गामाणुमाम दुइज्जमाणे, "खुडाए
खलु अयं गामे संणिरुद्वाण णो महालए, से हंता-भयंतारा बाहिरगाणि गामाणि भिक्खा
ચાર વચ” in 8 | અર્થ : કેટલાક ભિક્ષુઓ આમ કહે છે ક્ષીણ થયેલા (ઋTVT) એક ગામમાં વસતા અને એક
ગામથી બીજે ગામ જનારને કહે છે કે આ ગામ નાનું છે, થેડી ભિક્ષાવાળું છે અને - મોટુ નથી, એટલે આપ પૂજ્ય, બહારના ગામમાં ભિક્ષા માટે જાઓ मूलम्-संति तत्थेगतियस्स सिक्खुस्स पुरेसंथुया वा पच्छासथुया वा परिवति, तंजहा,
गाहावती वा, गाहावतिणीओ वा, गाहाव तिपुत्ता वा, गाहावति धृयाओ वा, गाहावतिसुण्हामो वा, धाई ओ वा, दासा वा, दासीओ वा, कम्मकरा वा, कस्मकरीओ वा, तहप्पगाराई कुलाई पुरेसथुयाणि वा पच्छासंथुयाणि वा पुवामेव भिक्खायरिया अणुपविसिस्सामि, अविय इत्थ लमिस्सामि पिंड वा, लोयं वा, खीरं वा, दधिं वा, नवणीयं वा, धयं वा, गुलं वा, तेल्लं वा, महुं वा, मज्ज वा, मंसं वा, संकुलिं वा, फाणिय वा, पुयं वा, सिहरिणि वा, तं पुब्बामेव भुच्चा पेच्चा, पडिग्गहे संलिहिय मपमज्जिय, ततो पच्छा भिक्खूहिं सहि गाहावतिकुलं पिंडवायपडियाए पविसिस्सामि निक्खमिसामि वा । माइाणं संफासे । णो एवं करेजा। से तत्थ भिक्खुहिं सद्धि कालेण अणुपविसिता तत्थियरेयरेहिं कुलेहिं सामुदाणियं पसियं वेसियं पिंडवायं पडिगाहेत्ता
आहार आहारेज्जा ॥ ३४५ ॥ અર્થ? ત્યાં કેઈ ભિક્ષુના પૂર્વ–પરિચિતે વસતા હોય, પછીથી પરિચિત થયેલા વસતાં હોય, તે ‘નીચે મુજબ હેયઃ ગૃહ અથવા ગૃહિણીઓ, ગૃહસ્થ પુત્રો અથવા ગૃહસ્થની પુત્રીઓ કે ગૃહસ્થની પુત્રવધૂઓ કે તેની આયાઓ કે તેમના દાસદાસીઓ, કે તેમના કસબીકારીગરો કે તેમની પત્નીએ તે પ્રકારના કુળ જે પૂર્વે જ પરિચિત હોય કે પછીથી પરિચિત થયાં હોય, સર્વ પ્રથમ ભિક્ષા દાખલ થઈશ. વળી અહીં હું સુંદર ભાત, કે રસાળ ભજન, દૂધ, દહીં, માખણ કે ઘી, ગોળ, તેલ, મધુર પદાર્થ, તિ– દાયક કે રસાળ પદાર્થ, જલેબી કે પ્રવાહી ગળ, પિઆ કે શિકરણ (દહીં અને ખાંડને પદાર્થ), તે ભેજનને પૂર્વે જ ખાઈને, પીને પાત્રને (બરાબર) સાફ કરીને, લૂછીને તે પછી બીજા ભિક્ષુઓની સાથે ગૃહસ્થના કુળના ભિક્ષાર્થે પ્રવેશ કરીશ? આ માયાકપટનું
સ્થાન થયું. તેને સ્પર્શ થાય તેથી એ પ્રમાણે કૂવું જોઈએ નહિ તેણે ત્યાં ભિક્ષુઓની - સાથે જ આવજાવ કરીને પવિત્ર અને સાધુચગ્ય ભેજન લાવીને જ જમવું. मूलम्-एयं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामग्गियं ॥ ३४६ ॥ અર્થ : આ તે ભિક્ષુને કે ભિક્ષુણને આચારવિધિ છે.
ચોથો ઉદેશક પૂરો થશે
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૧૪
અધ્યયન દસમાને પાચમે ઉદ્દેશક
मूलम्-से मिक् वा (२) जाव पविले समाणे से जं पुण जाणेज्जा, अग्गपिडं उक्खिप्पमाणं
पेहाण, अग्गपिंडं णिक्खिप्पमाणं पेहाण, अग्गपिडं हीरमाणं पेहाण, अग्गपिडं परिभाइज्जमाणं पेहाण, अग्गपिडं परिभुज्जमाणं पेहाण, अग्गपिंड परिवेज्जमाणं पेहाण, पुरा आसणति वा, अवहाराति वा, पुरा जत्थन्ने समण-माहण-अतिहि-किवण वणीमगा खट्ठ खलु उपसंकमंति, से हंता अहमवि खलु उवसंकमामि माइट्ठाणं संफासे णो एवं करेज्जा ॥ ३४७ ॥
पथ
[આ અધ્યયનના આગળના ઉદ્દેશકમાં દર્શાવેલ પિગ્રહણને, ખેરાક લેવાને વિધિ જ અહીં આગળ સમજાવાય છે તે ભિક્ષ ગૃહસ્થને ઘેર પ્રવેશ કરીને જે એમ જાણે કે આ અગ્રપિડ (દેવાદિને ધરાવવામાં આવેલ પિડ) જ્યારે જરા જરા ઉપાડવામાં આવતો, જરા જરા મૂકવામાં આવતે, લઈ જવામાં આવતો, અને પ્રસાદ તરીકે વહેંચવામાં આવતા જઈને અને તે નૈવેદ્ય દ્રવ્યને ખાવામાં આવત જોઈને, વળી તેને મૂકવામાં આવતું જોઈને, વળી પૂર્વે (કેટલાયે સાધુ બ્રાહ્મણ ચાચકેએ) તે પિડ ખાધો છે, તે પિડને તેઓ લઈ ગયા છે, વળી જ્યા આ લોકે જલદી જલદી પચી જાય છે, ભિક્ષુ તે જોઈ એમ વિચારે કે હું પણું જલદી પહોચી જાઉ તો તે માયાના સ્થાનને સ્પર્શ કરે છે તેણે એમ કરવું ન જોઈએ
मूलम्-से भिक्खू वा (२) जाव समाणे अंतरा से वप्पाणि वा, फलिहाणि वा पागाराणि वा,
तोरणाणि वा, अग्गलाणि वा, अग्गलपासगाणि वा, सति परक्कमे संजयामेव परक्कमेज्जा, णो उज्नुयं गच्छेज्जा केवली वूया "आयाणं-मेयं" ॥ ३४८ ॥
અર્થ : તે ભિક્ષુ પ્રામાદિક પ્રત્યે જતો હોય તે સમયે વચમા માગે ટેકરાઓ, ખાઈ એ કે
બાધેલ ગઢની દિવાલો, તરણકાર હોય અથવા આગળની દિવાલ કે વાડ હોય તો પિતાનું સામર્થ્ય હોવા છતાં પણ જતનાપૂર્વક ચાલે, પણ સીધો જ તેમના પર ચાલે નહિ કેવળી કહે છે : “આ કમબ ધનુ સ્થાન છે”
मूलम्-से तत्थ परक्कमेमाणे पयलेज्ज वा पवडेज्ज वा। से तत्थ पयलेमाणे वा पवडेमाणे वा
तत्थ से काये उच्चारेण वा, पासवणेण वा, खेलेण वा, सिंधाणेण वा, वंतेण वा, पितेण वा, पूरण वा, सुस्केण वा, सोणिपण वा उपलित्ते सिया। तहप्पगारं कायं णो अणंतरहियाग पुढवीण, णो ससणिछाए पुढवीए, णो ससरक्खाप पुढवीए, णो चित्तमंता सिलाण, णो चित्तमंता लेलूण, कोलावासंसि वा दारुण जीवपतिद ठए सअंडे सपाणे जाव ससंताणप, णो आमज्जेज्ज वा, णो पमज्जेज्ज वा, संलिहेज्ज वा, णिल्लिहेज्ज वा, उव्वलेज्ज वा, उबहेज्ज वा, आयावेज्ज वा, पयावेज्ज वा। से पुव्यामेव अप्पससरक्खं तणं-वा, पत्तं या कटट वा सक्करं बा, जाएज्जा। जाइता से त मायाए एगंत मवक्कमेज्जा (२) अहे प्रामथडिलंसि वा जाव अण्णयरंसि वा तहप्पगारसि पडिलेहिय (२) पमज्जिय (२) नतो संजयामेव आमज्जेज्ज वा जाव पयावेज्ज वा ॥ ३४९ ।।।
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૬૫
અર્થ : ત્યાંથી નીકળતો તે ભિક્ષુ (સાધુ) ચલિત થાય અર્થાત કાપી જાય, વળી પડી જાય, તે
ત્યા ધ્રૂજી જતા કે પડી જતાં ત્યાં તેની કાયા વિષ્ટાથી, મૂત્રથી, બળખાથી, લેમથી, વમનથી, પિત્તથી, પરૂથી, રુધિરથી કે શુક અથવા લેહીથી લેપાઈ જાય. આ પ્રકારની કાયાને નજીક રહેલી પૃથ્વી સાથે, વળી ચીકાશવાળી જમીન સાથે, રજવાળી જમીન સાથે, સચિત્ત જમીન સાથે તેમજ સચિત્ત ઢેફા સાથે અથવા ઉધઈના રાફડા સાથે અથવા જીવસહિત લાકડા સાથે, ઘસીને સાફ ન કરે વળી ઈડા સહિત, પ્રાણસહિત, કે તાંતણા સહિત વનસ્પતિ વડે પણ તે શરીર લુછે નહિ કે સાફ કરે નહિ, ખણે નહિ કે ખોતરે નહિ, મર્દન કરે નહિ કે તેને લેપ કરે નહિ તે શરીરને તેમના વડે તપાવે નહિ તેમ જ વારંવાર તપાવે પણ નહિ
તેણે (આમ બને ત્યારે પહેલેથી જ અલ્પ રજવાળું ઘાસ કે સૂકાં પાન કે લાકડું કે પથ્થર વાચી લેવા જોઈએ યાચીને તેમને લઈને એકાત સ્થાનમાં ચાલ્યા જવું જોઈએ પછીથી જીવ રહિત સ્થાન પર જઈને અથવા તે પ્રકારના કોઈ બીજા સ્થાન પર જઈને અથવા તે પ્રકારના કેઈ બીજા સ્થાન પર નિહાળીને, સાફ કરીને પછીથી યત્નાપૂર્વક સફાઈ કરવી તેમજ તાપ પણ શરીરે લે
मूलम्-से मिक्खू वा (२) जाव पविठे समाणे से ज्जं पुण जाणेज्जा, गोण वियाल पडियहे
पेहाए, महिस वियाल पडियहे पेहाए, एवं मणुस्सं आसं हत्थिं सीह वग्धं दीवियं अच्छं तरच्छं परम् सियाल विरालं सुणयं कोलसुणय कोकनिय चित्ताचेल्लरय वियाल पडियहे
पेहाप सति परक्कमे स जयामेव परक्कमेजा, णो उज्जुयं गच्छेजा ॥ ३५० ।। અર્થ—અથવા તો તે ભિક્ષુ ગૃહસ્થને ઘેર કે ગામમાં પિસીને જાણે કે માતેલો (વિવા) સાઠ
રસ્તામાં દેખાય છે, કે મદમસ્ત પાડે રસ્તામાં ઊભો છે અથવા મનુષ્ય, ઘોડો, હાથી, . સિહ કે વાઘ, દીપડે, છ, તરક્ષ, સરભ, ગેડે, લામડી કે જંગલી કેાઈ પ્રાણું મદમસ્ત થઈને રસ્તે ઊભુ છે એમ જોઈને, સામર્થ્ય હોવા છતાં સ ભાળપૂર્વક સાધુએ જવું, સામેસામા જવું નહિ
मूलम्-से भिक्खू (२) जाव समाणे अंतरा से ओवाओ वा खाणु वा, कंटए वा, घसी वा, भिलुगा
वा, विसमे वा, विज्जले वा परियावज्जेज्जा, सति परक्कमे स जयामेव णो उज्जुय
गच्छेजा ॥ ३५१ ॥ અર્થ-તે મુનિ કે સાધ્વી જ્યારે ભિક્ષાથ નિકળ્યા હોય અને વચ્ચે ખાડો, થાંભલે, કા, કે
નીચે જતો ઢાળ કે કાળી જમીનની ફાટ, કે ઉચ્ચનીચ પ્રદેશ કે કાદવ આવે, તેને દૂર
રાખી ચાલવું સામર્થ્ય હોય તે પણ સંયમપૂર્વક જવું, સીધેસીધા ન જવુ. मूलम्-से भिक्खू वा (२) गाहावतिकुलस्स दुवारसाह कंटकवोंदियाए पडिपिहियं पेहाए तेसिं
पुवामेव उग्गह अगणुन्नविय उपडिलेहिय अपमज्जिय नो अवगुणेज्ज वा, पविसेज्ज बा, णिक्खमेज्ज वा। तेसिं पुवामेव उग्गह अणुन्नविय पडिलेहिय (२) पमज्जिय () ततो स जयामेव उवगुणेन्ज वा, पविसेज्ज वा, णिक्कखमेज वा ।। ३५२ ॥
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૧૬
અર્થ-તે ભિક્ષ કે ભિક્ષણી ગોચરીએ નીકળીને જુએ કે ગૃહસ્થના ઘરનો બારણાને ભાગ કાટાની
શાખાથી ઢાકેલો છે, તેની આજ્ઞા પૂર્વે જ મેળવ્યા વિના, સૂક્ષ્મ નિરીક્ષણ વિના, કે પિજવા વિના, (રજે હરણ વગેરેથી) તે બારણ તેણે ઉઘાડવું ન જોઈએ કે તેણે પ્રવેશવું ન જોઈએ તે પહેલા પ્રવેશની આજ્ઞા માગીને, નિરીક્ષણ કરીને, વાર વાર પિજીને પછી જતનાથી ઉઘાડીને ત્યાં તેણે પ્રવેશવું જોઈએ અને બહાર આવવું જોઈએ
मूलम्-से भिक्खू वा (२) जाव समाणे से ज्ज पुण जाणेज्जा समणं वा, माहण वा. गाम
पिंडोलगं वा अतिहिंवा, पुष्वपविठे पेहाण णो तेसिं स लोण सपडिदुवारे चिठेज्जा।
વરી સૂકા “ઝાવા-મેર” ૩ | અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષણી ગોચરી માટે નીકળ્યા પછી જે જાણે કે સાધુ, બ્રાહ્મણ કે ગામને
યાચક કે મહેમાન પૂવે ગૃહસ્થના ઘરમાં પ્રવેશેલ છે, તો તેના દષ્ટિપથમાં કે તેના
નીકળવાન દ્વારમા તે ઊભો ન રહે કેવળી કહેશે કે તે કર્મબ ધનનું સ્થાન છે मूलम्-पुरा पेहाए तस्साहाए परो असण वा (४) आहट्ट दलण्ज्जा । अह भिक्खूण पुचोवदिट्ठा
एस एतिन्ना, एस हेऊ, एस उवएसो, ज णो तेसिं सलोए सपडिदुवारे चिठेज्जा, से त માથv--
મ ન્ના (૨) ફાળવાય-મણ ઢોઇ ચિન્ના / રૂ8 ||
અર્થ–પૂર્વે તેને જોઈ ગૃહસ્થ જે અનપાણી વગેરે તેને લાવીને આપે, તો ભિક્ષુને પૂર્વે જણાવેલી
આ પ્રતિજ્ઞા છે, આ હેત છે, આ ઉપદેશ છે કે તે તેમના દષ્ટિપથમાં કે જવાના માર્ગમાં ઊભું રહે નહિ. તે તે મળેલું ભેજન લઈને એકાતસ્થાનમાં જાય અને દૃષ્ટિપથની
બહાર ઊભો રહે मूलम्-से परो अणावाय-मसंलोप चिट्ठमाणस्स असण' वा (४) आहट्ट दलएज्जा, से य वदेज्जा
"आउस तो समणा, इमे भो, असणे वा (४) सव्वजणाए निसिठे, त भुजह चण, परिभाएह चणं" तं चेगतिओ पडिगाहेता तुसिणीओ ओहेज्जा, 'अवियाइ एयं मममेव सिया' एवं माइट्ठाण संफासे । णो एवं करेजा। से तमायाए तत्थ गच्छेज्जा (२) से पुव्वा मेव आलोएज्जा "आउसंतो समणा, श्मे मे, असणे वा (४) सव्वजणाए णिसिट्टे त भुजह च ण, परिभाएह च णं' स वं वदंतं पेरो वण्जा “आउस तो समणा, तुमं चेय ण परिभाहि" से तत्थ परिमाण्माणे णो अपणो रुठें खट्ट डायं (२) ऊसड (ર) લિ (૨) મજુર (૨) ઉદ્દે (૨) સુર્વ (૨) તી અમુછિત્તે અઢળે
अणज्योपवण्णे बहुसममेव परिभाएज्जा ।। ३५५ ॥ અર્થ–તેને દાતાગૃહસ્થ દૂરના દષ્ટિપથ બહાર રહેલને ભેજનાદિ લાવીને આપવા માટે અને કહે
કે “હે આયુષ્માન શ્રમણ, આ અન્નપાણી વગેરે મેં સહુને માટે સહિયારું રાખ્યું છે તેને તમે (રુચિ પ્રમાણે) વાપરે, અથવા વહેંચી લો, તેને જે તે એકલે સ્વીકારી લે ને વિચારે કે આ મારું જ છે તે તેને માયાના સ્થાનનો સ્પર્શ થાય. તેણે એમ કરવું ન જોઈએ. તેણે તે લઈ (સર્વ શ્રમણે છે) ત્યા જવું જોઈએ. (૨) વળી તે શ્રમણને એમ કહે કે આ તમારુ ભેજનાદિ, હે શ્રમણે, સર્વને માટે કાઢેલું છે તેને વાપરો અને વહેંચી
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨૭
દે એમ ખેલનારા તેના પ્રત્યે ગૃહસ્થ કહે, આયુષ્માન મુનિ, તમે જ તે વહેંચી દે.’ તે ત્યાં વહેચી દેતાં પેાતાને માટે, શાકવાળું, રસવાળું, સુ ંદર, સ્નિગ્ધ કે લૂખું છે એમ લઈ ન લે. તે ત્યા લાલચ વિના, મેાહ વિના, બહુ રસલેાલુપતા વિના બધાને સમાનપણે વહે`ચી દે. (આ બધા પ્રકાર તજવા ચેાગ્ય છે પણ દુષ્કાલાદિમાં સ્વીકારવા પડે તે સમયે જ આ વિધિ છે )
मूलम् - सेण परिभाषमाण परो वदेज्जा “आउस तो समणा, माणं तुमं परिभाहि, सव्वे वेगतिया भोक्खामो वा पाहामो वा" से तत्थ भुजमाणे णो अप्पणी खट्ठ (२) जाव દુત્ત્ત (૨) તે તત્ત્વ અવ્રુત્ઝિપ (!) વઝુલમમેન મુનેTM વા પીન્ન વા | રૂદ્॥
અથ “હવે તે વહે...ચતા હોય ત્યારે ગૃહસ્થ કહે કે હે આયુષ્માન શ્રમણ, તમે વહેંચેા નહિ, અધા સાથે જ ખાઈશું અથવા પીશું, તે ત્યા ખાવું પડે ત્યારે પેાતે જલદી જલદી રસાળ સારું' કે સૂકુ' ભેાજન ખાઇ ન જાય તે ત્યા મૂર્છારહિત સમાનપણે જ ખાય કે પીએ.
मूलम् - से भिक्खू वा (२) जाव समाणे से जं पुण जाणेज्जा समणं वा, माहणं वा, गामपिंडोलगं वा, अतिहिं वा, पुच्वपविद्धं पेहाए णो ते उवातिकम्म पवि सेज्ज वा ओभासेज्ज वा । से य त माया-पंगत मवक्कमेज्जा अणावाय-मस लोए चिट्ठेज्जा । अह पुण एवं जाणेज्जा पडिसेहिए व दिन्ने वा ततो तंसि णियहिते संजयामेव पविसेज्ज वा ओभासेज्ज वा }} ૨૧૭ |
અર્થ-ગેાચરીએ નીકળેલ તે ભિક્ષુ કે ભિક્ષણી જો એમ જાણે-જુએ કે ખીજે સાધુ, બીજા બ્રાહ્મણ કે ખીન્ને ગામને યાચક કે અતિથિ પૂર્વે ગૃહસ્થના ઘરમાં પ્રવેશેલા છે તે તેનાથી આગળ જઈને તેણે દાખલ થવુ નહિં તેમજ ખેલવું જોઈએ નહિં તેણે તે પેાતાના પાત્ર લઈને એકાત સ્થાનમા જઈને દૃષ્ટિપથની ખહાર ઊભા રહેવુ. હવે જો એમ જાણે કે તેને ના પાડવામાં આવી કે ભિક્ષા અપાઈ ગઈ છે તે તે નિવૃત્ત થયા પછી જ યતના સહિત તેણે પ્રવેશવું કે ખેલવુ
मूलम् - पयं खलु तस्स भिक्खुस्स भिक्खुणी वा सामरिगयं ॥ ३५८ ॥ અ-આ ખરેખર તે ભિક્ષુ કે ભિક્ષુણીને ક્રિયાવિધિ છે.
પાચમે ઉદ્દેશક પૂર્ણ થયે
અધ્યયન દસમાના છઠ્ઠો ઉદ્દેશક
मूलम् - से भिक्खू षा (२) जाव समाणे से ज्जं पुणं जाणेज्जा, रसेसिणो वहवे पाणे घासेसणाए स घडे संणिवतिए पेहाए, तंजहा; कुक्कुडजातिय वा, सूयरजातिय वा, अग्गपिंडस वा वायसा संघास विडिया पेहाण, सति परक्कमे संजयामेव नो उज्जयां गच्छेज्जा ।। ३५९ ॥
Page #146
--------------------------------------------------------------------------
________________
અર્થ-તે સાધુ કે સાધ્વી ગોચરીએ નીકળીને એમ જાણે કે રસને ઈછનારા બહુ પ્રાણીઓ,
ભોજન (આહાર) મેળવાને એકઠાં થયાં છે, તેને આવી પહોંચેલા જોઈને-જેમકે કુકડાની જાતિના, ડુકકરની જાતિના અથવા કે કેલ આહાર પર કાગડાઓ એકત્ર થઈ આવી પહયા છે એમ જોતા, સામર્થ્ય હોય છતાં પણ સીધેસીધે તે પ્રવેશે નહિ.
यूलम्-से भिक्खू वा (२) जाव पविठे समाणे नो गाहावतिकुलस्स दुवारसाई अवल विय
(२) चिठेज्जा, नो गाहावतिकुलस्स दगच्छदुणमतप चिट्ठेज्जा, नो गाहावतिकुलस्स चंद्रणिउयए चिठेज्जा, णो गाहावतिकुलस्स सिणाणस्स वा वच्चस्स वा स लोग सपडिदुवारे चिठेज्जा, णो गाहावनिकुलस्स आलायं वा थीग्गल सधि वा दगभवणं वाहाउ पगिज्झिय (२) अगुलिया वा उदिसिय (२) ओणमिय () उण्णमिय (२) णिज्जारज्जा जो गाहावति अ गुलियाण उदिसिय (२) जाएज्जा, णो गाहावति अंगुलियाण चालिय (२) जापज्जा, णो गाहावति अंगुलियाए तस्जिय (२) जापज्जा, णो गाहावति अ गुलिया अक्खुलयिय (२) जाएज्जा णो गाहावति चंदिय (२) जापज्जा, नो वयणं फरुस्स वदेज्जा ॥ ३६० ॥
અર્થે–તે ભિક્ષુ કે ભિક્ષુણીએ ગોચરી માટે ગૃહસ્થને ઘેર પ્રવેશતા, ગૃહસ્થના ઘરના બારણાના
ભાગને ટેકો દઈને ઊભા રહેવું નહિ, ગૃહસ્થના ઘરના પાણી ફેંકવાના ભાગ પર ઊભા રહેવું નહિ, આચમન અર્થાત્ કોગળા કરવાને સ્થાને ઊભા રહેવું નહિ અથવા ગૃહસ્થના ઘરના સ્નાનના કે શૌચના ભાગ નજીક ઊભા ન રહેવું કે ત્યાંથી નીકળવાના માર્ગે ઊભા ન રહેવું વળી ગૃહસ્થના ઘરના મુખભાગને, કઈ સમારેલ ભાગને, ચોરે પાડેલ ખાતરને, જલગૃહને હાથ ફેલાવી ફેલાવીને, આંગળીથી ચીપી ચીપીને પિતે નીચા નમીને કે ઊંચું મુખ કરીને મુનિએ અવલકવા નહિ વળી ગૃહસ્થની પાસે, તેના પ્રત્યે આંગળી ચીંધીને ચાચવુ નહિ ગૃહસ્થને આંગળીથી પ્રેરણું કરી યાચવું નહિ. આગળીથી તેને ધમકાવીને યાચવુ નહિ તેના શરીરને ક હૂયન કરીને કે ગૃહસ્થને વ દીને યાચવુ નહિ. તેમજ ગૃહસ્થને કઠોર વચને કહેવાં નહિ
मूलम्-अह तत्थ कंचि भुजमाण पेहाए, तंजहा, गाहावईय वा जाव कम्मकरिं वा, से पुवामेव
आलोपज्जा,-"आउसो-त्ति वा भइणि-त्ति वा, दाहिसि मे पत्तो अग्नयरं भोयणजात ।" से एवं वदतस्स परो हत्थं वा, मत्तं वा, दविं वा, भायण वा, सीतोदगवियडेण वा उसिणोदगवियडेण वा उच्छोलेज्ज वा, पहोण्ज्ज वा, से, पुव्वामेव आलोएज्जा 'आउसोत्ति वा भगिणी-त्ति वा, मा एय तुमं हत्थं वा, मत्तं वा, दविं वा, भायण वा, सीतोदगवियडेण वा, उसिणोदगवियडेण वा उच्छोलेहि वा पहोवाहि वा। अभिक्खंसि मे दातुं, एमेव दलाहि ।" से सेवं वदंतस्स परो हत्थं वा (४) सीओदगवियडेण वा असिणोदगवियडेण वा उच्छोलेत्ता पधोइता आहदु दलएज्जा, तहप्पगारेण पुरेकम्मएण हत्थेण वा (४) असण वा (४) अकासुयं अणेसणिज्ज जाव णो पडिगाहेज्जा। अहपुण एव जाणेज्जा, णो पुरेकम्मकरण उद्उल्लेण तहप्पगारेण उदउल्लेण, ससिणिठेण सेस तं चेव । एव ससरक्खे, उदउल्ले ससिणिट्ठ मट्टिया, ऊसे, हरियाले, हिंगुलए, मणोसिला, अंजणे, लोणे गेरुय-वन्निय सेडियसोरठिय-
पिकुक्कस-ढक्कुट ठ-संसठेण ॥ ३६१ ॥
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૧૯
અર્થ-હવે ત્યાં કોઈને જમતા જોઈને,–જેમ કે ગૃહસ્થને ત્યાથી માંડીને કામકરનારી બાઈને–તે
પૂર્વે જ વિચાર કરી લે (અને કહે) હિ આયુષ્માન, હે બહેન, આમાંથી કઈ પણ ભેજન મને આપશો ?? એ એમ બેલે ત્યારે ગૃહસ્થ હાથ કે પાત્ર ચમચો કે વાટકે સચિત્ત ઠંડા પાણીથી કે સચિન ઊના કરેલ પાણીથી વીછળે કે ધુવે, “મને દેવાને માટે એ વસ્તુ રહેવા દે, એમ ને એમ આપો.” તે એમ કહે ત્યારે ગૃહસ્થ હાથ કે પાત્રાદિ ઠંડે કે ઊને પાણીએ (સચિત્ત વડે) વીછળીને કે ધોઈને, આહાર લાવીને આપે તે પ્રકારના પૂર્વે આર ભકર્મ સહિત હાથ વડે, પાત્ર વડે, ચમચા વડે કે વાટકા વડે તે આહાર વગેરે અશુદ્ધ અને સ્વીકાર્ય છે એમ જાણીને સ્વીકારે નહિ. પરંતુ જે એમ જાણે કે તે પ્રકારના પૂર્વકર્મથી નહિ પણ બીજા તેવા કારણે હાથ જલભીના કે સ્નિગ્ધ છે તો પણ તે આહાર સ્વીકારે નહિ એ પ્રમાણે સચિત્ત રજ સહિત, જલ સહિત, ચીકાશ સહિત, માટી સહિત, હરતાલ, હિંગળે કે મનસિલ, અજન, લવણાદિ કે ગેરૂ, ખડી કે સૌરાષ્ટ્રની માટી, લેટ કે કણકી પીલુના પાનથી સંયુકત હાથે ગેચરી સ્વીકારે નહિ
मूलम्-अहपुण एवं जाणेज्जा, णो असंसट्टे, तहप्पगारेण स सटेण हत्थेण वा, (४) असणं या
(8) સુદં રાવ કિન્ના ઉદર ળ
અર્થ–પર તુ જે એમ જાણે કે તે પ્રકારે હાથમાં લેપ નથી અથવા તો લેપ અશુદ્ધ ગેચરી
કરનાર નથી તે તે અન્નાદિ વિશુદ્ધ અને લેવા ચોગ્ય જાણીને લે.
मूलम्-से भिक्खू वा (२) से ज्ज पुण जाणेज्जा, पिंहुय वा, वहुरय वा, जाव चाउलपलवं वा,
असंजए भिक्खुपडियाए चित्तम ताए सिलाए जाव मक्कडास ताणाए कुट्टिसु वा, कोहिंति वा, कोट्टिस्संति वा उप्पणिंसु वा, (३) तहप्पगार पिढयं वा जाव चाडलपलयं वा
अफासुयं जाव णो पडिगाहेज्जा ॥ ३६३ ॥ અર્થતે મિક્ષ કે ભિક્ષુણીને ગેચરી માટે નીકળીને એમ ખબર પડે કે ગૃહસ્થ સાથ કે કાચા
પૌઆને ભિસને માટે સચિત્ત શિલા પર કે કરોળિયાના જાળા પર ફૂટયા છે, ફૂટે કે કૂટશે કે સૂપડે સજેલા છે તો તે પ્રકારના સાથવાને કે પૌઆને અશુદ્ધ અને અસ્વીકાર્ય જાણીને
તેણે ગ્રહણ કરવા ન જોઇએ मूलम्-से भिक्खू वा (२) जाव समाणे सेज्ज पुण जाणेजा, विलं वा लोणं, उभियं वा लोणं
असंजए भिक्खुपडियाए चित्तमंताप सिलाए जाव संताणाए भिदिसु चा, भिदंति वा, भिदिस्सति वा, रुच्चि सु वा, (३) विलं वा लोणं, उभियं वा लोण, अफासुयं जाव णो पडिगाहेज्जा ॥ ३६४ ॥
અર્થ-તે ભિક્ષુ કે ભિક્ષુણી ગેરી માટે નીકળીને એમ જાણે કે ખાણનું લવણ (સિધાલૂણ)
અથવા દરિયાકાઠાનું (અગરનું) મીઠું ગૃહસ્થ શિશુને માટે સચિત્ત શિલા પર કે કરોળિયાનાં જાળાં પર ફૂટયું છે, કૂટવા માંડયું છે કે ફૂટશે કે પીસ્યું છે, પીસવા માડે છે કે પીસશે તે તેવા પ્રકારનું સિંધાલૂણ કે મીઠું (શસ્ત્ર લાગેલું હોવા છતા) અશુદ્ધ છે એમ જાણે તે સ્વીકારે નહિ
Page #148
--------------------------------------------------------------------------
________________
१२०
मूलम्-से सिक्खू वा (२) जाव समाणे से जं पुण जाणेज्जा असणं वा (४) अगणिणिकिखत
तहप्पगारं असण वा (४) अफासुयं लाभे सते णो पडिगाहेज्जा। केवली बूया "आयाणंमेय"। अस्सजए भिक्खुपडियाए उस्सिंचमाणे वा, निसिंचमाणे वा, आमज्जमाणे वा, पमज्जमाणे वा, ओयारेमाणे वा, उयण्णेमाणे वा अगणिजीवे हिंसेज्जा। अह भिक्खूण पुयोवदिट्ठा एन पइण्णा, एस हेऊ, एस कारणे, एसुवण्से, जं तहप्पगार असणं पा (४) अगणिणिक्खिंत अफासुयं अणेसणिज्ज लाभे सते णो पडिगाहेज्जा ॥ ३६५ ॥
અર્થ-વળી તે ભિક્ષ કે ભિક્ષણી ગોચરીએ નીકળીને એમ જાણે કે આ અનાદિ અગ્નિ પર
મૂકેલ છે, એટલે સચિત્ત અગ્નિના સબંધમાં છે તે તે પ્રકારના અન્નાદિને મળતું હોવા છતા તેણે સ્વીકારવું નહિ. કેવળી કહેશે કે આ કર્મબ ધનુ કારણ છે. અસ યમી એ ગૃહસ્થ ભિક્ષુને માટે અનાદિકને ઉપર ઉછાળતા, નીચે પાડતાં, શુદ્ધ કરતાં, પરિશુદ્ધ કરતા, ઉતારતા કે ચડાવતા અગ્નિ જીવોની હિંસા કરે, એટલે ભિક્ષુને પૂર્વે જ આ પ્રતિજ્ઞા દર્શાવેલી છેઆ હેતુ છે, આ કારણ છે, આ ઉપદેશ છે, કે તે પ્રકારનું અનાદિ
અશુદ્ધ જાણું મળે છતા તે સ્વીકારશે નહિ मूलम्-ण्य खलु तस्स भिक्खुस्स वा भिक्खुणी ए वा सामग्गियं ॥ ३६६ ॥ અર્થ–આ ખરેખર તે ભિક્ષુ કે શિક્ષણને ક્રિયાકલાપ છે
- છઠ્ઠો ઉદ્દેશક પૂર્ણ થયે અધ્યયન દશમાને સાતમો ઉદ્દેશક
मूलम्-से भिक्खू वा (२) जाव समाणे से जं पुण जाणेज्जा, असण वा (४) खंघंसि वा,
थं भसि वा, म चंसि वा, मालंसि चा, पासाय सि वा, हम्मियतलंस ना, अन्नयरंसि वा तहप्पगारसि अतलिक्खजाय सि उवििक्खते सिया, तहप्पगार म लोहडं असण वा (४) जाव अफासुयं णो पडिगाहेज्जा । केवली वूया "आयाण-सेत।” अस्संजए भिक्खुपडियाए पीढं वा, फलगं वा, णिस्सेणि वा, उदुहलं वा, आहट्ट उस्सविय दुरुहेजा से तत्थ दुरुहमाणे पयलेज्ज वा। से तत्थ पयलेमाणे वा पवडेमाणे वा हत्थं वा, प.यं वा, बाहुवा, ऊरं वा, उदरं वा, सीस वा, अण्णयर वा कायंसि इंदियजायं लूसेज वा, पाणाणि वा, भूयाणि वा, जीवाणि वा, सत्ताणि वा, अभिहणेज्ज वा, वत्तेज वा, लेसेज्ज वा, स घसेज्ज वा, संघट्टेज्ज वा, परियावेज्ज वा, किलामेज वा, ठाणाओ ढाण स कामेज वा । तं तहप्पगार मालोहडं असण वा (४) लामे संते णो पडिगाहेजा ॥ ३६७ ॥
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણી ગોચરી માટે નીકળતા જે એમ જાણે કે અનાદિ કોઈ દિવાલ પર,
થાભલા પર, માચડા પર, માળા પર કે મહેલ પર કે હવેલીની અગાશી પર કે તેવા બીજાં તે પ્રકારના આ તરિક્ષમાં રહેલ સ્થાને મૂકેલું છે, તો તે પ્રકારનું માળઆદિથી લાવેલુ અનાદિ તેને અશુદ્ધ જાણીને સ્વીકારશે નહિ કેવળી ભગવ ત કહેશે કે આ કર્મબ ધનુ
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૨૩
સ્થાન છે, તે અવ્રતી ગૃહસ્થ ભિક્ષુને માટે માજઇ, પાટિયુ કે નિસરણી કે ખાણિયુ આણીને ઊંચી દિશા પ્રત્યે મૂકીને, તેના પર ચઢે, તે ત્યા ધ્રૂજી જાય કે પડી જાય અથવા હાથ, પગ, માડું, સાથળ, પેટ, માથુ કે ખીજા દેહભાગ ૫૨ કે ઇન્દ્રિયા સંધે ઈજા પામે, પ્રાણને, ભુતને, જીવને, ખીજને અને સત્ત્વાને ભટકાય, તેમને મિશ્રિત કરે, લેપે, ઘણુ કરે, ભેળવે અને સ`તા. ઉપજાવે કે પીડા ઉપજાવે, એક સ્થાનથી બીજે સ્થાને ફેરવે, તેથી તે પ્રકારનુ માળ વગેરે પરથી લાવેલુ અન્નાદિ મળતુ હોવા છતા સ્વીકારવું નહિ.
मूलम् - से भिक्खु वा (२) जाव समाणे से ज्ज पुण जाणेज्जा असणं वा (४) कोट्ठियातो वा कोलजातो वा अस्संजय भिक्खुपडियाए उवकुज्जिया ओहरिया आहदु दलपज्जा, तहष्पगारं असणं वा (४) मालोहड ति णच्चा लामे संते णो पडिगाहेज्जा ॥ ३६८ ॥
અ-તે ભિક્ષુ કે ભિક્ષુણી ગેચરીએ નીકળીને જે એમ જાણે કે ગેાખલામાંથી કે નીચેના ભંડારામાંથી ભિક્ષુને માટે ગૃહસ્થ ઊંચે વળીને, નીચે વળીને, ઉપાડીને અન્નાદિ લાવીને આપે છે તે તે પ્રકારનું ત્યાંથી માંડીને માળ પરનું અન્નાદિ મળી શકતું હાવા છતાં તે સ્વીકારશે નહિ.
मूलम् - से भिक्खू वा (२) जाव समाजे से ज्ज पुण जाणेजा असणं वा (४) महिओलितं तहप्पगारं असण वा (४) जाव लामे संते णो पडिगाहेज्जा । केवली वूया " आयाण - मेयं " अस्संजय भिक्खु पडियार महिओलितं असण ( ४ ) अव्भि दमाणे पुढविकाय समारंभेज्जा, तहा आऊ तेऊ-चाऊ वणस्सति-तसकार्य समारंभेज्जा, पुणरवि ओलिपमाणे पच्छाकम्मं करेज्जा । अह भिक्खूण पुव्योवदिठा जांव जं तहप्पगारं महिओलितं असणं वा (४) હામે અંતે નો પદપાઠેના ॥ ૨૬૨ ||
મતે ભિક્ષુ કે ભિક્ષુણીને ગેાચરીએ નીકળ્યા પછી એમ જણાય કે આ અન્નપાણી માટીથી લિપ્ત છે તે તેવા પ્રકારનું અન્નપાણી મળતું હેાય તે પણ તે સ્વીકારશે નહિ. કેવલી કહેશે કે આ ક ખ ધનું સ્થાન ગૃહસ્થ ભિક્ષુકને માટે માટીથી લીધેલુ અન્નાદિ જુદું પાડે ત્યારે પૃથ્વીકાયની હિંસા કરે, તેમજ અકાય, તેજસ્કાય, વાયુકાય, અને વનસ્પતિકાયની હિંસા કરે, અને ફરીથી લીપણુ કરતા પછીનુ આર ભકાય કરે. હવે ભિક્ષુને પૂર્વે જ પ્રતિજ્ઞા ઉપદેશેલી છે કે તે પ્રકારનું માટીથી લીંપાયેલું અન્નાદિ મળે છતાં તેણે લેવું નહિ
मूलम् - से भिक्खू वा (२) जाव पविट्ठेसमाणे से ज्ज पुण जाणेज्जा, असण ं वा (४) पुढविकायपतिठियं, तहष्पगारं असणं वा (४) अफासुयं जाव णो पडिगाहेज्जा ॥ ३७० ॥
મથ—તે ભિક્ષુ કે ભિક્ષુણી ગેાચરીએ નીકળીને જો એમ જાણે કે પૃથ્વીકાય પર અન્નાદિક મૂકેલુ છે, તે તે પ્રકારનું અશુદ્ધ અન્ન તેણે સ્વીકારવુ નહિ
मूलम् - से भिक्खू वा (२) से ज्ज पुण जाणेज्जा, असण वा (४) आउकायपतिट्ठियं तह चेव एव अगणिकासयपतिठिय लाभे संते णो पडिगाहेज्जा । केवली वूया "आयाण - मेयं”
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૨ अस्तंजय भिक्खुडिया अगणि उस्सक्कियं (२) णिस्सक्किय (२) ओहरिय (२) आदु दलण्जा अह भिक्खुण पुवावदिठा जाव णो पडिगाहेजा ॥ ३७१ ।।
અર્થ-તે ભિક્ષુ કે ભિક્ષુણી ગોચરીએ નીકળીને જે એમ જાણે કે અષ્કાય પર (સચિત્ત પાણી પર)
કે અગ્નિકાય પર અનાદિક રાખેલું છે તે મળતું હોવા છતાં તેને સ્વીકાર તે કરે નહિ. આ કમબ ધનુ સ્થાન છે એમ કેવલી કહેશે ગૃહસ્થ અગ્નિને પ્રજળાવીને, ધીમે કરીને, બીજા ભાજનમા લઈ આવીને દેવા માટે તે ભિક્ષુને પૂર્વે જણાવેલી બાબત જ, અર્થાત્ સ્વીકારવું ન જોઈએ
સૂટમ્સે વિવું વા (૨) ના પવિત્ર રે ૩ કુળ નાગા, સરસ વા (8) અતિi,
अस्सजण भिक्खुपडियाए सूवेण वा, वियणेण वा, तालियंटेण वा, पत्तेण वा, पत्तभंगेण वा, साहाए वा, साहाभंगेण वा, पिहुणेण वा, पिहुणहत्थेण वा, चेलेण वा, चेलकन्नेण वा,
થે વા, મુજ વા, ગુમે વા, વીજ વા, તે પુરવાર યોજs “વર-ત્તિ વા, भांगणि त्ति-वा, मा एय, तुमं असणं वा (४) अच्चुसिणं सूपण वा जावकुमाहि वा वीयाहि वा। अभिकंखसि मे दातुं, एमेव दलयाहि ।" से सेव वदंतस्स परो सूवेण वा जाव वीइता आहदु दलएज्जा, तहप्पगारं असण वा (४) अफासुयं जाव णो पडिगाहेज्जा ॥ ३७२ ॥
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષણ ગોચરીએ નીકળ્યા પછી જે એમ જાણે કે અતિશય નું અનાદિ
ગૃહસ્થ ભિક્ષને માટે, સૂપડાથી, વીંજણાથી કે પંખાથી, પાદડાથી, કે પાદડાના કકડાથી, શાખાથી કે શાખાના કકડાથી, મોરપીછીથી કે તેમના ઝૂમખાથી, વસ્ત્રથી કે વસ્ત્રખંડથી હાથથી વીંઝે કે મૂખથી ફૂંક મારે તેને પૂર્વે જ કહી દેવું જોઈએ “હે આયુષ્માન, હે બહેન, તમે આ અનાદિ અતિશય ગરમ છે તેને સૂપડાથી વીંઝે નહિ અને ફ્રેકથી ઠાશે નહિ જે મને દેવાને તમે ઈચ્છતા હો તો એમને એમ આપ” તે એમ બેલે તો પણ ગૃહસ્થ સૂપડાથી વીંઝીને લાવી આપે છે તે પ્રકારનું અન્નપાણું નિયમને ભાગનારુ એટલે અશુદ્ધ છે એમ માની સ્વીકારવું નહિ.
मूलम्-से भिक्खू वा (२) जाव समाणे से ज्ज पुण जाणेज्जा अचणं वा (४) वणस्सइकायप
तिठियं, तहप्पगारं असण वा (४) वणस्सइकाय पतिठियं अफासुयं अणेसणिज्ज लामे સંતે જે વિજ્ઞ gવં તાપવિ. ૩૭૩ ||
અર્થ-ગોચરીએ પ્રવેશ કરીને તે ભિક્ષુ કે ભિક્ષણ જે વળી એમ જાણે કે અનાદિક વનસ્પતિ
કાય પર મૂકેલ છે, તો તે પ્રકારનુ વનસ્પતિકાય પર મૂકેલું અશુદ્ધ પાણી મળતું હોવા છતા સ્વીકારવુ નહિ એમ ત્રસકાયની બાબતમાં પણ જાણવું.
मूलम् -(पानकधिकार ) से भिक्खू वा (२) जाव पविढे समाणे से ज्जं पुण पाणगजातं जाणेज्जा,
त जहा, उसेइमं वा, ससेइम वा, चाउलोदग वा, अणतरं घा तहप्पगारं पाणगजातं अहुणाधोत , अण विलं, अवोक्कत, अपरिण तं, अविद्वत्थं, अफासुयं, अणेसणिज्ज, મvમને જો વિદેના 1 રૂ૭૪ )
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૨૩
અથ –(પીણાના–પ્રવાહીના અધિકાર) તે ભિક્ષુ કે ભિક્ષણી ગેચરીએ નીકળ્યા પછી જાણે કે આ પેયપદા લેાટ ખાધવા માટેનુ પાણી છે કે તલનું ધેણુ છે, ચેાખાનુ ધાવણુ છે કે અનેરુ તે પ્રકારનુ ધાવણ છે, તે હમણાનુ ધાવણ છે, ખાટું થયેલ નથી, કાલ પરિણત નથી અને શસ્રપરિણત નથી, તેથી અશુદ્ધ સમજી તેણે સ્વીકારવુ નહિ.
मूलम् - अह पुण एवं जाणेज्जा चिरावतं, अंविलं, बुक्कतं परिणतं विद्वत्थं, फासूयं, जाय પાિદેવના / ૩૭'× ||
અર્થ-પણ જે જાણે કે પાણી લાખા સમયનુ ધાવણ છે, રસભિન્ન, કાલપરિણત, શસ્ત્રપરિણત અને શુદ્ધ છે તે તેણે સ્વીકારવું,
,,
मूलम् - से भिक्खु वा (२) जाव पविठे समाणे से ज्ज पुण पाणागजात जाणेज्जा, तजहा; સિòાટાં વા, તુરીોટાં ચા, સવેદનું વા, આયામ ચા, સોવી વા, સુવિચતું વા, ગળતર वा तहप्पारं पाणगजात पुव्वामेव आलोपज्जा, "आउसो-त्ति वा भगिणी त्ति-वा, दाहिसि मे पत्तो अन्नतरं पाणगजात ?" से सेवं वदंत परो वल्जा "आउसंतो समणा, तुम वे पाणगजात डिग्गहेण वा उस्सि चियाणं (२) ओयत्त्रियाणं गिण्हाहि,” तहप्पगार પાળનાર્થ સર્ચ વા શિન્દેષ્ના, પગે વા તે ઢિલ્લા, શાપુય ઢાને અંતે રિાદેન્ગન્જ ॥ રૂદા અર્થ-તે ભિન્નુ કે ભિક્ષુણી ગેરુરી માટે નિકળ્યા પછી પાણીના પ્રકાર વિશે જાણે કે આ તલનુ ધાવણ છે, આ પરાળનુ ધાવણ છે, જવનુ ધેાવણ છે, એસામણુ છે, કાજીનુ પાણી છે, તે શુદ્ધ ઉકાળેલુ પાણી છે કે અનેરુ તે પ્રકારનુ પાણી છે, તે તે પ્રકારના પાણીને માટે પૂર્વે' જ કહેવુ, ‘હે આયુષ્માન, હે મહેન, મને આમાંથી કોઈ પણ પ્રકારનુ પાણી આપશે ? એમ મુનિ કહે ત્યારે સામે માણસ તેને કહે કે · હું આયુષ્માન શ્રમણુ, તમે જ આ પાણી વિશે પોતાના પાત્રથી તારવીને કે પાત્ર નમાવીને લઇ લે’ તે પ્રકારનુ પાણી જાતે લઈ લેવુ અથવા સામે! માણસ ને શુદ્ધ શૈલિએ વિશુદ્ધ પાણી આપે તે તે સ્વીકારવું
मूलम् - से भिक्खू वा (२) से ज्जं पुण पाणगं जाणेज्जा
अनंतरहियाप पुढवीर जाव सताणप
ओहदु निखिते सिया, अस्संजय भिक्खुपडियाए उदउल्लेण वा ससिणिद्वेण वा सकसापण वा मत्तेण वा सीभोपण वा संभोणता आहदु दलज्जा, तहप्पगार पाणगजात अफासुर्य लाभे संते णो पडिगाहेज्जा ॥ ३७७ ॥
અ-તે ભિક્ષુ કે ભિક્ષુણી ભિક્ષા નીકંળીને જાણે કે નજીકની પૃથ્વી પર લીલફૂલ કે કરેાળિયાના જાળા દૂર કરી રાખેલું છે અને ગૃહસ્થ સાધુને માટે, જલવાળા, ચીકાશવાળા, શાકસસ વાળા પાત્રથી અથવા ઠંડા (સચિત્ત) પાણીથી ધાઈ, લાવીને આપે તે તે પ્રકારનુ પાણી વિશેષ અશુદ્ધ માની મળતુ હેવા છતા સ્વીકારવું નહિ मूलम्-ण्यं खलु तस्स भिक्वूस्स भिक्खुणीए वा सामग्गियं ॥ ३७८ ॥ અથ-આ પ્રમાણે તે ભિક્ષુ કે ભિક્ષુણીના ક્રિયાકલાપ છે
સાતમેા ઉદ્દેશક પૂર્ણ થયે
Page #152
--------------------------------------------------------------------------
________________
१२४
અધ્યયન દસમાન આઠમો ઉદ્દેશક
मूलम्-से सिक्खू वा (२) जाव पविठे समाणे से ज्ज पुण पाणगजातं जाणेज्जा, तंजहाः
अंवपाणगं वा, अवाडगपाणगं वा, कविठ्ठपाणगं वा, मातुलिंगपाणनं वा, मुद्दियापाणगं वा दाडिमपाणगं वा, खज्जूरपाणगं वा, णालिएरपाणगं वा, करीरपाणगं वा, कोलपाणगं था, आमलगपाणगं वा, चिंचापाणगं वा, अण्णतर वा तहप्पगारं पाणगजातं सअट्ठिय सकुणुयं सबीयगं अस्संजए सिक्खुपडियाए छट्वेण वा, दूसेण वा, वालगेण या, आवीलियाण-पवीलियाण परिसाइयाणं आहटु दलएज्जा, तहप्पगार पाणगजांतं अफासुयं लोभ संते णो पडिगाहेज्जा ॥ ३७९ ।।
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષણને ગોચરીએ નીકળ્યા પછી જણાય કે આ પાણી આ પ્રકારનું છે,
જેમ કે આબાનુ ધાવણ, નાની કેરીનુ વણ, કોઠાનુ ધવણ, માતુલિંગનું ધાવણ, દ્રિાક્ષનું ધોવણ, દાડમનું ધાવણુ, ખજૂરનું ધાવણ, નાળિયેરનું પાણી, ખાખરાનું પાણી, બોરતુ ધોવણ, આમળાનુ ધોવણ, આબલીનું ધાવણ કે તે પ્રકારનું અનેરુ કઈ પાણી. વિશેષ, ઠળીઆ સહિત, બીજ સહિત, ફેરા સહિત ભિક્ષને માટે, છમછમાવીને, કે વસ્ત્રથી, કે ઊન વગેરેની ચાળણીથી ગાળીને, સાફ કરીને, સ્વાદયુકત કરીને લાવીને જે આપે તો તે પ્રકારનું જળ વિશેષ અશુદ્ધ પાણી માનીને મળતું હોવા છતા મુનિએ સ્વીકારવું નહિ
मूलम्-से भिक्खू वा (२) जाव पविठे समाणे से आगंतारेसु वा, आरामागारेसु वा,
गाहावतिकुलेसु वा, परियावसहेसु वा, अन्नगंधाणि वा, पाणगंधाणि वा सुरसिगंधाणि वा अग्धाय (२) से तत्थ आसायवडियाए मुच्छिए गिद्धे गडिए अझोवषण्णे "अहो गंधो"
(२) णो गंध-मासापज्जा ॥ ३८० ।। અર્થ-તે ભિક્ષુ કે ભિક્ષણી ગોચરીએ નીકળતા જે જાણે કે આવતા મુસાફરો કે જનોને લક્ષીને,
ઉધાનમાં ગૃહીજનોને ત્યા કે ધર્મશાળાઓ (મઠો)માં અનની સુગ ધ કે પીણાની સુવાસ સુઘીને તેના આસ્વાદન માટે મેહિત. લાલચુ અને આસકત, અહો, કેવી સુવાસ છે,
એમ કહીને–આવી વસ્તુને ચાખે નહિ मृलम्-से भिक्खू वा (२) जाव समाणे से ज्ज पुण जाणेज्जा सालय वा विरालियं वा, सासवणा
लियं वा, अण्णतरं वा तहप्पगार आमगं असत्थपरिणयं अफासुयं जाव लामे संते णो
पडिगाहेज्जा ॥ ३८१॥ અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણીને ભિક્ષાર્થે પ્રવેશ્યા પછી જણાય છે કે આ જળમાં ઉત્પન્ન કદ છે કે
આ સ્થળમાં ઉત્પન્ન કદ છે કે આ સરસવની દાડલી છે અથવા તે પ્રકારના બીજા કદ
શસ્ત્ર પરિણમ્યા વિનાના કાચા હોય તો તેને અશુદ્ધ જાણું મળવા છતા તે સ્વીકારશે નહિ मूलम्-से भिक्बु वा (२) जाव पविठू समाणे से ज्ज पुण जाणेज्जा पिप्पलि बा, पिप्पलिचुन्नं
वा. मिरियं वा, मिरियंचुन्नं वा, सिंगवर वा, सिंगरचुन्नं वा, अन्नतर वा तहप्पगार आमगं असत्थपरिणतं अफामुय जाच णो पडिगाहेज्जा ।। ३८२ ।।
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૫
અ -તે ભિક્ષુ કે ભિન્નુીને ભિક્ષાર્થે પ્રવેશ કર્યા પછી જણાય કે આ પીપર છે, આ પિપરચૂર્ણ છે, આ મરી છે, આ મરીનું ચૂર્ણ છે, આ સ્ ઠ છે, આ સૂંઠનું ચૂર્ણ' છે અથવા તે પ્રકારનુ’ ખીજું કઈ શસ્ત્ર પરિણમ્યા વિનાનુ કાચુ હેાય તે અશુદ્ધ જાણીને યાવત્ તે સ્વીકારશે નહિ
मूलम् - से भिक्खू वा (२) जाव पविट्ठे समाणे से ज्जं पुण जाणेज्जा पलंबजातं, तंजहा jana ar, वाडगपलंच वा, तालपल व वा, सिज्झिरिपल व वा, सुरभिपलंच वा, सल्लडपलांब वा, अन्नतरं वा तहम्पगार पलवजातं आमगं असत्थपरिणतं अफासूर्य अणेसणिज्ञ जाव लाभे संते णो पडिगाहेज्जा ॥ ३८३ ||
અ-તે ભિક્ષુ કે ભિક્ષુણી ગેાચરી માટે નીકળ્યા પછી જાણે કે ફળજાતિમાં આ આમ્રફળ છે, આ કાચી કેરી છે, આ તાડગાળા છે, વ્યા ખાખરાની વેલનુ ફળ છે, આ સુરભિફળ છે, આ સહૂકીફળ (કાટાળી વનસ્પતિનું ફળ) છે, અથવા તે પ્રકારનુ કાઈ પણ ફળ છે, તે કાચું અને શસ્ત્ર પરિણમ્યા વિનાનું છે, તે એમ અશુદ્ધ અને અસ્વીકાર્ય જાણી મળે છતાં તે સ્વીકારશે નહિ
मूलम् - से भिक्खु वा (२) जाव विट्ठे समाणे से ज्जं पुण पवालजातं जाणेज्जा, तंजहा, आसोत्थपवालं वा, जग्गोहपवालं वा, पिल क्खुपवाल वा णीयरपवाल वा, सल्लइपवाल वा, अन्नतर वा तहप्पगार पवालजात आमगं असत्यपरिणय अफासुय अणेसणि- ज्ज સાવ ના પાંડાદેઙ્ગા || ૩૮૭ ||
અ-હવે ભિક્ષાર્થે પ્રવેશ્યા પછી તે ભક્ષુ કે ભિક્ષુણીને જણાય કે
ભિન્નભિન્ન ફૂં પળે, જેમ કે પીપળાની, વડની, પીપરની, નન્દીવૃક્ષની, સહૂકીવૃક્ષની કે અનેરી તે પ્રકારની ક્રૂ પળ છે, તે શસ્ત્ર પરિણમ્યા વિનાની કાચી છે, તે તેને અશુદ્ધ અને અસ્વીકાય માનીને મળે તે છતા તે સ્વીકારશે નહિ
मूलम्-से भिक्खू चा (२) जाव समाणे से ज्जं पुण सरडजायं जाणेज्जा, तंजहा, अंवसरडुयं वा, afaers वा दाडिम सरइयं वा, विल्लसरदुयं वा, अण्णतरं वा, तहप्पगारं सरडयजातं आमं असत्थपरिणतं अफासुर्य जाव णो पडिगाहेज्जा ॥ ३८५ ॥
અ-હવે તે ભિક્ષુ કે ભિક્ષુણી ગેાચરીએ પ્રવેશ્યા પછી જણાય કે આ ઠળિયા વિનાના ફ્ળા જેમ કે કેરીનુ, કાઠાનુ, દાડમનુ, કે ખિવતુ કે અનેરુ તે પ્રકારનુ ઢળિયા વિનાનુ ફળ શસ્ત્ર નરિણામ વિનાનું છે, તે તેને અશુદ્ધ જાણીને તે સ્વીકારશે નહિ
मूलम् - से भिक्खु वा (२) जाव पविट्ठे समाणे से ज्जं पुण मंथुजातं जाणेज्जा तंजहा, उंबरमंथ वा, णग्गोहमंथु वा, पिलंक्खुमंयु वा, आसोत्थमंथु वा अण्णत्तर वा तहप्पगारं मंथुजात आमयं दुरुक्कं साणुवीयं अफासुग्रं जाव णो मडिगाहेज्जा ॥ ३८६ ॥
અર્થ-તે ભિક્ષુ કે ભિક્ષુણી ગોચરી માટે ગૃહસ્થને ઘેર પ્રવેશ્યા પછી જાણે કે ભિન્નભિન્ન ભ્રકે છે, જેમકે આ ઉમરાના ભૂકે છે, આ વડના ડેટાને ભૂકે છે, આ પીપળને ભૂકે છે,
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૨૬
આ પીપળાનો ભૂકે છે કે આ અનેરો તે પ્રકારનો ભૂકો કાચ, શસ્ત્રપરિમ્યા વિનાને, બીજ ઊગવા સમર્થ છે એ છે, તો અશુદ્ધ જાણી ચાવતું તેને સ્વીકાશે નહિ.
मूलम्-से मिक्खू वा (२) जाव समाणे से जं पुण जाणेज्जा आमडाग वा प्रतिपिण्णागं वा
महुवा, मज्जं वा, सप्पि वा, खोलं वा, पुराणं. प्रथ पाणा अणुप्पभूता, पन्थ पाणा संखुड्डा, पत्थ पाणा जाया पत्थ पाणा अबुक्कंता, पत्थ पाणा अपरिणता, पन्य पाणा
अविद्वत्था, णो पडिगाहेज्जा ॥ ३८७ ॥ અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષણ ગોચરીએ પ્રવેશ્યા પછી જે જાણે કે આ કાચી ભાજી (ચામી) છે,
આ આસવ છે, આ મધ છે, આ મદ્ય છે, આ ઘી છે, આ દારૂ નીચેને જાડો ભાગ (છં) છે, એ વાસી છે, એમાં જોત્પત્તિ થયેલ છે, તે વિકસ્યા છે–વધ્યા છે અને કોઈ શસ્ત્ર પરિણમ્યું નથી, તેથી આ સચિત્તપણે રહેલ પદાર્થ છે, તે તેને તે સ્વીકારશે નહિ.
मूलम्-से भिक्खू वा (२) जाव समाणे से ज्जं पुण जाणेज्जा उच्छमेरगं वा, अंककरे लुगं था,
कसेरुगं वा, सिंग्घाडगं वा, प्रतिआलंग वा, अन्नतर वा तहप्पगारं आमगं असत्थपरिणयं
જ્ઞાવ જ વિદેશ | ૨૮૮ || અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષણી ગોચરીએ નીકળીને જાણે કે આ ગડેરી છે, કુમળી દાડલી, આ દાંડલી,
આ સિ ઘેડા, આ બીજી દાડલી છે અને તેવા પ્રકારનો કાચ કે શસ્ત્ર પરિણમ્યા વિનાની પદાર્થ છે, તે તેણે સ્વીકારવો નહિ
मूलम्-से भिक्खू वा (२) से जं पुण जाणेजा, उप्पल बा, उपलनालं वा, भिसं वा, भिसमुणालं
वा, पोक्खलं वा, पोक्खलविभंग वा, अण्णतरं वा तहप्पगार जाव णो पडिगाहेजा ॥३८९॥
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણીને ગોચરીએ પ્રવેશ્યા પછી જણાય કે આ કમલકદ છે, આ તેની
દાડલી છે, આ મૂળિયાનો ક દ છે, આ તેની દડિકાઓ છે, આ મૃણાલત તુ છે, એ તેના ખડ છે કે અને તે પ્રકારને સચિત્ત પદાર્થ છે, તો તે તેને સ્વીકારશે નહિ
મૂ-તે મિષ્પ વા (૨) ઝવ માને પુ ના જ્ઞા, જાવીયા ઘાં, મૂઢવીયાણિ વા,
खंधवीयाणि चा, पोरवीयाणि वा अग्गजाताणि वा,' मूलजाताणि वा, खंधजाताणि चा, पोरजाताणि बा, णण्णन्थं, तक्कलिमत्थण्ण वा, तक्कलिसीसेण वा, णालिएरमत्थपण वा, खज्जूरमत्थएण वा, तालमत्थरण वा, अन्नतरं वा तहप्पगार आमं असत्थपरिणयं जाव णो पडिगाहेज्जा ॥ ३९० ॥
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણ એમ જાણે કે યાવત આ કલમનાં બીજ છે, આ મૂળરૂપ બીજ છે,
આ થડરૂપ બીજ છે, આ પર્વરૂપ બીજ છે, આ કલમથી ઉગેલ છે, આ મૂળથી ઉગેલ છે, આ થડથી ઉગેલ છે, આ પર્વથી ઉગેલ વનસ્પતિ છે, બીજે ઉગેલ નથી, કદને અગ્રભાગ, ક દલીનો ગર્ભ, નાળિયેરનો ગોટો કે ખજૂરનો ગોટો કે તાલવૃક્ષને ગોટો અથવા અને તે પ્રકારને શસ્ત્રપરિણમ્યાવિન ને પદાર્થ છે, તો તેને તે સ્વીકારશે નહિ
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૨૭
मूलम्-से भिक्खू वा (२) जाव समाणे से ज्जं पुण जाणेज्जा, उच्छु वा काणगं अंगारिय
सम्मिस्सं विगदूसितं, वेत्तग्गं वा, कदलिऊसयं वा, अण्णतरं वा तहप्पगार आम असत्थपरिणय जाव णो पडिगाहेजा ॥ ३९१ ।।
અર્થ–તે મિક્ષ કે ભિક્ષણી ગોચરી માટે પ્રવેશ કરી એમ જાણે કે આ શેરડી છે, આ સડીને
છિદ્રમય છે, આ વિકાર પામી સૂકાયેલ છે, મિશ્ર છે, વજીએ ખાધેલ છે, છેડાની ટીરૂપ કે કદને મધ્ય ભાગ છે, તો તે પ્રકારને સચિત્ત પદાર્થ તે સ્વીકારશે નહિ.
मूलम्-से भिक्खू वा (२) जाव समाणे से ज्जं पुण जाणेज्जा, लसुणं वा लसुणपतं वा, लसुणनालं
वा. लसुणकंदं वा, लसुणचोय वा, अण्णयरं वा तहप्पगारं आमं असत्थपरिणतं जाव णो
पडिगाहेज्जा ।। ३ । અર્થતે ભિક્ષુ કે ભિલુણને ગોચરીએ પ્રવેશ્યા પછી જણાય કે આ લસણ છે. આ લસણપત્ર
છે, આ લસણની દાંડી છે કે આ લસણુકંદ છે, આ લસણનું બીજ છે, એમ અને તેવા પ્રકારનો શસ્ત્રપરિણામ રહિત પદાર્થ જાણીને તે સ્વીકારશે નહિ.
मूलम्-से भिक्जू वा (२) जाव समाणे से जं पुण जाणेज्जा, अत्थिा वा कुंभिपक्कं, तिदुर्ग
वा, टे वरुयं वा, विलुयं वा, पल ग वा, कासवणालिय वा, अण्णतरं वा आम असत्थपरिणतं जाव णो पडिगाहेज्जा ।। ३९३ ।।
અર્થ-તે ભિક્ષુ કે ભિક્ષુણને ગોચરી માટે પ્રવેશીને જે એમ જણાય કે આ અસ્થિક છે, તે ખાડા
વગેરેથી અકાળ પકવ છે, તે હિંદુગ, ટૅબરૂક કે બીલુ, પલંકફળ કે શ્રીપર્ણની નાલિકા કે અનેરી અશસ્ત્રપરિણત વનસ્પતિ છે, તો તેને સ્વીકારે નહિ.
मूलम-से भिक्खू वा (२) जाव समाणे से जं पुण जाणेज्जा, कणं वा, कणकुंडगं वा,
कणपूयलिय वा, चाउल वा, चाउलंपिट्टे वा, तिलवा, तिलपिठं वा, तिलपप्पडगं वा, अन्नतरं वा तहप्पगारं आमं असत्थपरिणतं जाव लामे संते णो पडिगाहेजा ।। ३९४ ॥
અર્થ-તે ભિક્ષુ કે ભિક્ષુને ગોચરીએ પ્રવેશ્યા પછી જે જણાય કે આ કણકી, કણકીમિશ્ર
કુસકા, કે કણકી સાથે મિશ્ર લેટ છે, ચાવલ, ચાવલને આટે, તલ કે તલનું ચૂર્ણ, તલના પાપડ કે અને તે પ્રકારનું કાચું અને મદપકવ અન્ન છે, તે મળે છતા તેણે સ્વીકારવું નહિ
मूलम्-पय खलु तस्स भिक्खुस्स भिक्खुणी वा सामग्गियं ।। ३९५ ।। અર્થ—આ ખરેખર તે ભિક્ષુ-ભિક્ષુણીને ક્રિયાકલાપ છે.
એમ આઠમે ઉદ્દેશક પૂર્ણ થશે
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૨૮
અધ્યયન ૧૦મા ને નવમો ઉદેશક मूलम्-इह खलु पाईण वा, पडीण वा दाहिण वा, उढीण' वा, संगतिया सट्ठा भवंत,
गाहावती वा, जाव कम्मकरी वा, तेसिं च ण एवं वुत्त पुवं भवति,- "जे इमे भवंति समणा, भगवतो, सीलमंता, वयमंता, गुणमंता, संजता, स वुडा, वंभचारी, उचरया मेहुणाओ धम्माओ को खलु एतेसिं कप्पति आहाकस्मिए असणे वा (४) भोइत वा पाइतप वा। से जं पुण इमं अम्हं अछाए णिठितं, तंजहा, असणं वा (४) सन्धमेय समाणाणं णिसिरामो। अवियाई ययं पच्छावि अप्पणो सअट्ठाए असणं वा (४) चेतिस्सामो एयप्पगार णिग्योसं सोच्चा णिसम्म तप्पगारं असणं वा (8) अफासुर्य अणेसअणिज्ज लामे सते णो पडिगाहेज्जा ॥ ३९६ ॥
અર્થ-આ જાણીતા ક્ષેત્રમાં પૂવે, પાશ્ચમે, ઉત્તરે કે દક્ષિણે કેટલાક શ્રદ્ધાવાન શ્રાવક હોય છે,
તે ગૃહસ્થથી માડીને દાસદાસીપણે હોય છે તેમને આ પ્રમાણે પર્વે કહેવાયુ હોય છે કે જે આ શ્રમણ ભગવતો હોય છે તેઓ શીલવાળા, વ્રતવાળા, ગુણવાન, સ યમી, સંવરક્રિયાવાળા, બ્રહ્મચારી, મૈથુનના ત્યાગી હોય છે તેમને તેમના ધર્માનુસાર આકસ્મિક ભેજન ખાવુપીવુ ક૫તુ નથી તેથી અમે અમારે માટે રહેલુ જે ખાનપાન કે મુખવાસ કે નાસ્તાનો ખોરાક તે બધું જ શ્રમણોને આપી દઈશું અને ફરીને પછી પણ અમે અમારે માટે ભેજન–પાણી વગેરે નિપજાવી લઈશુ એ પ્રકારનું તેમનું બોલવું સાભળી, સમજી તે પ્રકાતુ ભેજનાદિ અશુદ્ધ, અસ્વીકાર્ય જાણી તે મળે છતા સ્વીકારે નહિ
मूलम्-से भिक्खू वा (२) जाव समाणे वसमाणे वा गामाणुगामं दूइज्जमाणे से ज्जं पुण
जाणेज्मा गाम जाव चा रायहाणि वा, इमसि खलु गामसि वा जाव रायहाणिसि वा खंतेगतियस्स भिक्खुस्ल पुरेसंथुया वा पच्छासंथुया वा परिचसंति, तंजहा; गाहावती वा जाव कम्मकरी वा, तहप्पगाराई कुलाई णो पुव्यामेव भत्ताए वा पाणाए वा णिक्खमेज्ज वा पविसेज वा। केवली वूया, "आयाणंमेयं ।” पुरा पेहाए तस्स परो अट्ठाए असणं वा (2) उवकरेज वा उधक्खडेज्ज चा; अह भिक्खुणं पुव्योवदिट्ठा (४) ज्ज णो तहप्पगाराई कुलाइ पुवामेव भत्ताए वा पाणाप वा पविसेज्ज वा णिक्खमेज्ज वा। से त-भायाय एगंतमयक्कमित्ता अणावाय मसंलोप चिठेज्जा। से तत्थ कालेणं अणुपविसेज्जा (२) तत्थितरेतरेहि कुलेहि सामुदाणियं एसियं वेसियं पिंडवायं एसित्ता आहार आहारेज्जा
॥३९७॥ અથ–તે ભિક્ષુ કે ભિક્ષણી ભિક્ષાથે નિકળ્યા પછી એમ જાણે કે, વસતા કે ગામથી બીજે ગામ
જતા જાણે કે આ ગામ ચાવત્ આ રાજધાની છે કે આ ગામમાં કે આ રાજધાનીમાં કેટલાક સાધુના પૂર્વ પરિચિતો કે પછીથી થયેલા પરિચિતો વસે છે તે આ પ્રમાણે ગૃહસ્થો કે તેના નોકર–નોકરડી અને તે પ્રકારના ઘરોમાં ભેજન માટે તે પૂર્વે જ પ્રવેશે તે કેવળી કહેશે કે આ કર્મબ ધનુ સ્થાન છે પૂવે જાણી તેને માટે ગૃહસ્થ તૈયાર રાખે કે નીપજાવે ત્યારે ભિક્ષુને પૂર્વે જણાવેલી પ્રતિજ્ઞા લાગુ પડે છે, કે તેવા પ્રકારના ઘરમાં તેણે ભેજન–પાણી માટે સર્વ પ્રથમ પ્રવેશવું–નીકળવું ન જોઈએ. તેણે પોતાની સામગ્રી
Page #157
--------------------------------------------------------------------------
________________
સાથે તેના દષ્ટિપથથી બહાર રહેવું. અને પછીથી વખત જાય ત્યારે ઈતર ઘરમાંથી ઉચિત, સ્વીકાર્ય, સાધુને યોગ્ય ભિક્ષા ગ્રહણ કરીને તેણે આહાર કરવા.
मूलम्-सिया से परो काले अणुपविट्ठस्स आधाकम्मिय असणं वा (2) उबकरेज वा
उबक्खडेज्ज वा, तं चेगतिओ तृसणीओ उव्हेजा "आहडमेव पच्चाइक्खिस्सामि" माइठाणं संफासे । णो ण्वं करेजा। से पुकामेव आलोपजा “आउसो त्ति वा भगिणि त्ति बा, णो खलु मे कम्पति आहामम्मियं असणं वा (४) भोत्तए वा पायाए था। मा उबकरिज्जा, मा उवनडेहिं ।" से सेव वदंतस्स परो आहाकस्मियं असणं वा (४) उचक्खडेत्ता आहटु दलएज्जा, तहप्पगारं असणं वा (2) अफासुयं जाव लाने संते णो पडिगाहेज्जा ॥ ३९८ ॥
અર્થ-જે કદાચ એગ્ય સમયે પ્રવેશ કર્યા પછી પણ ગૃહસ્થ તેને માટે આધાર્મિક આહાર તૈયાર
રાખે કે નીપજાવે અને એ એકલો છાનોમાનો લઈ લે તે માયાનું સ્થાન તે સ્પર્શે છે. એમ તેણે ન કરવું અને પૂર્વે જ કહેવું જોઈએ કે હે આયુષ્માન, કે હે બહેન, મને ખરેખર આધાર્મિક અન્નાદિ ખાવુંપીવું કલ્પતુ નથી, તે તે તૈયાર રાખજે કે નીપજાવજો નહિ. તે એમ કહે તો પણ ગૃહસ્થ આધાકર્મિક ભેજનાદિ લાવીને આપે, તૈયાર કરીને આપે તે તે પ્રકારનું ભેજનાદિ મળવા છતા તેણે સ્વીકારવું નહિ.
मूलम्-ले मिक्स्य वा (२) जाट समाणे ले जं पुण जाणेज्जा मंसं वा मच्छं वा भन्जिजमाणं
पेहाण तेलपूययं वा आपसाप उवक्ख डिज्जमाणं पेद्दाए णो खलु खलु उवसंकमित्ता
ओभासेज्जा । णन्नत्थं गिलाणणीसा ॥ ३९९ ॥ અર્થ-તે ભિક્ષુ ગોચરીએ નીકળ્યા પછી જાણે કે માસતુલ્ય સ્વાદિષ્ટ પદાર્થ કે મસ્યતુલ્ય
ઠળિયાવાળે પદાર્થ મૂંજાય છે અને તેલના પુડલા મહેમાન માટે તૈયાર થાય છે, તે એમ જોઈ જલદી જલદી નજીક જઈ બેલવું ન જોઈએ, સિવાય કે કેઈ બીમાર માટે એ પદાર્થની જરૂર હોય
गूलम्-से भिक्खू वा (२) जाव समाणे अण्णतरं भोवणजायं पडिगाहेत्ता सुमि सुमि भोच्चा
दुमि दुमि परिवेत्ति, माइढाणं संफासे । णो एवं करेजा। सुम्भिं वा दुभिं वा सब्वं भुजे न छहर ॥ ४०० ॥
અર્થ-તે ભિક્ષુ કે ભિક્ષુણ ગોચરમા ભિન્નભિન્ન ભજન સ્વીકારીને સુસ્વાદુ સુસ્વાદુ ખાઈને
નિવાદ નિ સ્વાદ પઢી દે તો તે માયાનું સ્થાન સ્પશે છે એમ કરવું ન જોઈએ.
સુસ્વાદ કે નિ સ્વાદ બધુ એ જમવુ જોઈએ; છાડવું ન જોઈએ मृलम्-से भिक्खू वा (२) जाव समाणे अन्नतर वा पायणजायं पडिगाहेत्ता पुष्फ (२) आसाइत्ता ___ कसायं (२) परिवेत्ति, माइढाण संफासे, णो एवं करेजा। पुप्फ पुटफेति वा, कसायं
कसाति वा, सव्वमेयं भुजेज्जा, णो किंचिवि परिबेज्जा ॥ ४०१ ॥
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૩૦
અર્થ-તે ભિક્ષુ કે ભિક્ષુ ગોચરીએથી ભિન્નભિન્ન પ્રકારનાં પાણી લાવી મધુર–મધુર પીને
તુ તુ છોડી દે, તે તે માયાના સ્થાનને સ્પર્શ કરે. મધુર કે તુરું સર્વ તેણે પીવું જોઈએ અને જરા પણ તેણે પરઠવું જોઈએ નહિ.
मूलम्-से भिक्खू वा (२) बहुपरियावण्णं भोयणजायं पडिगाहेत्ता, वहवे साहम्मिया तत्थ वसंति
संभोडया समणुन्ना अपरिहारिया अदूरगया. तेसिं अणालोइया अणामंत्तिया परिट्ठवेति, माइ ठाणे संफासे, णो एवं करेज्जा से त मादाय तत्थ गच्छेज्जा (२) से पुवामेव आलोएज्जा “आउसंतो समणा, इमे मे असणे वा (४) बहुपरियावण्णे तं भुजह च णं" से सेव वदंत परो वदेज्जा "आउसंतो समणा, आहारमेतं असणं वा (४) जावतियं (२) पारसउति तावत्तिय (२) भोक्खामो वा पाहामो वा, सव्वमेयं परिसडड सबमेयं
मोक्खामो वा पाहामो वा” ॥ ४०२ ।। અર્થ–તે ભિક્ષુ (માદા આદિ માટે) ઘણુ પ્રાપ્ત કરેલું ભોજન સ્વીકારીને, તેની સાથે પિતાના
સાથી શ્રમણો, સાથે જમનારા, સુંદર આચારવાળા, સંઘાડા બહાર ન થયેલ અને નજીકના વસતા હોય તેને બોલાવ્યા વિના, આમ ચા વિના જે અનાજ પરઠી દે તો તે માયા સ્થાને સ્પર્શે છે. પૂર્વે જ તેણે પૂછવું જોઈએ કે આ મારુ ભેજનાદિ પુષ્કળ પ્રાપ્ત થયું છે, તમે તે જમે એમ બોલતા સામે શ્રમણ કહેશે કે હે આયુમાન શ્રમણ, જેટલું અન્ન પચશે તેટલુ અમે ખાશુપીશુ અથવા આ સર્વ અમને ચાલશે અને અમે ખાઈશું પીશુ
मूलम्-से भिक्खू वा (२) से जं पुण जाणेज्जा असणं वा (२) परं समुद्दिस्स बहिया णीहडं तं
परेहि असमणुन्नातं अणिसिठे अफासुयं जाव णो पडिगाहेज्जा, तं परेहिं समगुन्नातं
संणिसिठं फासुयं लाभे संते जाव पडिगाहेज्जा ॥ ४०३ ॥ અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણી એમ જાણે કે આ અનાદિ અન્યને માટે બહાર કાઢવામાં આવ્યું છે
અને તેણે બીજાને આપી સન્મતિ આપી તત્યુ નથી તો તેને અશુદ્ધ ન સ્વીકારવું, પણ સ મતિ મળી હોય અને બીજાએ તે તજવું હોય તો શુદ્ધ માની મળે ત્યારે ગ્રહણ
કરવું मूलम्-एय खलु तस्स भिक्खुस्स भिक्खुणी वा सामग्गियं ॥ ४०४ ॥ અર્થ-આ પ્રમાણે તે ભિક્ષુ-શિક્ષણને ક્રિયાકલાપ છે
એમ નવમો ઉદ્દેશક પૂર્ણ થયે.
અધ્યયન ૧૦ માને દસમે ઉદ્દેશક मूलम्-से एगतिलो साधारण वा पिडवायं पडिगाहेत्ता, ते साहम्मिण अणापुछिता जस्स जस्स
इच्छइ तस्स तस्स रुखं खह दलाति, मान्टाणं संहासे, नो ए करेज्जा । से तमायाए
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૩૧
तत्थ गच्छेज्जा (२) पुवामेव आलोपज्जा “आउसंतो समणा संति मम पुरेसंथुया वा पच्छासंथुया वा तंजहा; आयरिण वा, उवज्झाए वा, पवत्ति वा, थेरे वा, गणी वा, गणहरे घा, गणावच्छेइए वा, अवियाई एतेसि खळें खट्ठ दाहामि" से सेव वयं परो वपज्जा "कामं खलु आउसो अहापज्जतं णिसराहि, जावइयं (२) परो वदति तावइयं
(૨) સિT, રબે ઘર વંતિ રવિવ વિજ્ઞt” | ર૦ / , અર્થ-તે એકલો જ બધાને માટે અનાદિ મેળવીને તે મુનિઓને જણાવ્યા વિના જે જે મુનિને
આપવા ધારે તેને જલદી જલદી આપે છે, માથાસ્થાનને તે સ્પશે છે. એમ ન કરવું જોઈએ. તે ભેજન લઈને તે ત્યાં જાય. પૂર્વે તેમને કહે કે હે આયુષ્માન શમણે, મારા પૂર્વેના પરિચિત અને દીક્ષા પર્યાય પછીના પરિચિત છે, જેમ કે આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, ગણું કે ગણધર, અથવા તો ગણવ છેદક, તેથી એમને ત્વરિતપણે આપીશ તે એમ કહે ત્યારે સામાવાળા તેને કહેશે–ભલેને આયુષ્માન. જેટલું જોઈએ તેટલું તેમને આપ–ત્યારે આપવું લેનાર, બધુ જ કહે, તો ભલે બધું જ આપી દેવું
मूलम्-से पगतिओ मणुन्नं भोयणजायं पडिगाहित्ता पत्तेण भोयणेण पलिच्छाएति "मामेतं दाइयं
संतं ददुण सय-माइए आयरिए वा जाव गणावच्चछेडए चा, णो खलु मे कस्सपि किंचि
दायवसिया," माइतृढाण संफासे, णो पब करेज्जा, से त मायाए तत्थ गच्छेज्जा ' (૨) પુવમેવ સત્તાdry gધે વિરહું ? “રૂમ વસ્તુ મેં જ઼ રિ” કાઢો , જે
किचिवि णिगृहेज्जा ॥ ४०६ ॥ અર્થ–તે એકલો રૂડું ભજન રવીકારીને સૂકા ભોજનથી તેને ઢાકે છે, જ્યારે હું આ દેખાડું
ત્યારે આચાર્ય કે ગણાવછેદક પિતે જ લઈ લે; મારે કેઈને પણ કંઈ આપવું ન પડે આમ તે માયાસ્થાનને સ્પશે. તેણે એમ કરવું જોઈએ નહિ તેણે તે ભજન લઈને ત્યાં આચાર્ય પાસે જવું જોઈએ, પાત્રને હાથમાં ખુલ્લુ કરી આ આ વસ્તુ છે, એમ કહેવું જોઈએ; કઈ પણ છુપાવવું ન જોઈએ
मूलम्-से एगतिओ अण्णतरं भोयणजायं पडिगाहेज्जा, भय (२) भोच्चा विवन्न (२) समाहरति,
माइट्ठाणं संफाले । णो एवं करेज्जा ॥ ४०७ ॥
અર્થ–તે એકલે જ અનેરા ભિન્નભિન્ન ભેજનો સ્વીકારે, ભલા ભલાં જમી જાય અને નીરસ
નીરસ લઈ આવે, તો તેને માયાસ્થાનને સ્પર્શ કરે છે, એમ તેણે વર્તવું ન જોઈએ. मूलम्-से भिक्खू वा (२) से जं पुण जाणेज्जा, अंतरुच्छुय वा उच्छुगंडियं वा, उच्छुचोययं
चा, उच्छुमेरगं या, उछुसालगं वा, उच्छुडालगं वा, सिंबलि वा, सिंवलिवालगं वा, अस्सि खलु पडिग्गाहिय सि अप्पे सिया भोयणजाए वहु उज्झियधम्मिए तहप्पगारं अंतरुच्छुय जाब सिवलिवालगं वा अफासुयं जाब णो पडिगाहेज्जा ॥ ४०८ ॥
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણી ગોચરીએ નીકળીને એમ જાણે કે ગડેરી કે શેરડીની કાતડી,
શેલડીની ચીરેલી કાતડી, તેને અગ્રભાગ, કે તેની ડાળીને ભાગ કે તેની ડાળખી, વળી
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૩૨
મગ વ. ની ફળી, કે તેના પાક જુએ કે આ સ્વીકારવામાં ભેજન અલ્પ છે અને ફેંકવાનુ અહુ છે, તેા તે પ્રકારનું ગડેરી કે ફળીપાક વગેરેનુ ભાજન અશુદ્ધ જાણીને મુનિ સ્વીકારે નહિ.
मूलम् - से भिक्खू वा (२) से उज पुण जाणेज्जा, अहुट्टियां मंसं वा मच्छं वा वहुकंटगं - असि खलु पडिगाहितंसि अप्पे सिया भोयणजाए, वहुउज्झिधम्मिए-तहप्पगारं बहु-अट्ठिय मंस मच्छं वा बहुकंटगं लाभे स ते जाव णो पडिगाहेज्जा ॥ ४०९ ॥
આ ખડું
અતે ભિક્ષુ-ભિક્ષુણીને એમ જણાય કે મહુ ઠળિયાવાળા આ વનસ્પતિ ભાગ છે કે છેતરાંવાળા ભાગ છે, આને સ્વીકારવામા ભાજન તે અલ્પ છે અને ફૂંકવાનુ ઘણુ છે. તે પ્રકારનુ બહુ ઠળિયાવાળું કે અહુ છેતરાંવાળુ આકર્ષક ભાજન મળે છતાં તેણે સ્વીકારવુ નહિ.
मूलम् - से भिक्खू वा (२) जाव समाणे सिया णं परो बहुअट्ठिएण मंसेण मच्छेण उचणिमंतेज्जा "आउसंतो समणा, अभिकखसि बहुअट्ठियं मसं पडिगाहेतर १" पयप्पनारं णिग्घोसं सोच्चा णिसम्म से पुव्वामेव आलोपज्जा, "आडोस-त्ति वा भइणिति वा, णो खलु मे nous से बहुअयि मंसं पडिगाहेत्तए । अभिकंखसि मे दाउं, जावइयं तावइय पोग्गलं दयाहि मा अठियाइ ।" से सेव वदंतस्स परो अमिहट्टु अंतो पडिग्गहगंसि बहुअट्ठिय मंसं परिभापताणिहड दलज्ज, तहप्पगारं पडिग्गहय परहत्थंसि वा परपाय सि वा अफाय अणेसणिज्ज लाभे संते जाव णो पडिगाहेज्जा | से आहच्च पडिगाहिए सिया, તેં નો ઉત્તે” ત્તિ વપઙ્ગા, નો “અર્વાદ” ત્તિ વક્ત્ત્તા । સેત–માયાળુ ાંત મવઝ્મજ્ઞા અદ્દે રસામર્થિિત્ત વા નાવ વર્માન્નય (૨) દ્ઘિàન્ના | પૃશ્૦ ॥
અથ –તે ભિન્નુ ગોચરીએ નીકળે ત્યારે બહુ ઠળિયાવાળા કે મહુ છેતરાવાળા ભેાજ્યપદાર્થ માટે ગૃહસ્થ તેને નેતરુ આપે, હું શ્રમણ, આ બહુ ઠળિયાવાળુ આકર્ષીક ભેાજન લેવા માગેા છે! ? એવું વચન સાંભળીને, અવધારીને પૂર્વે જ કહી દેવુ . હે આયુષ્માન, હે મહેન, મને બહુ ઠળિયાવાળા પાકપટ્ટા લેવા કલ્પતા નથી (અને બહુ છેતરાવાળા સુપપદા પણ કલ્પતેા નથી) જેટલા પદાથ મને આપવા માગે તેટલે પદાથ મને આપે, ઠળિયા નહિ તે એમ બેલે ત્યારે ગૃહસ્થ બહુ ઠળિયાવાળા આકષક પદાથ જુદો પાડી તેને આપી દે, તે પ્રકારનું ધારણ કરેલુ અન્યના હાથમ કે અન્યના પાત્રમા હાય તેને અશુદ્ધ જાણી મુનિ સ્વીકારશે નહિ તે આગ્રહપૂર્ણાંક આપી દે, ન જ જોઈએ એમ ખેલશે અને ન લાવશે એમ કહેવુ અને તે લઈ ને એકાંતમા જાય અને (સાર ભાગ ખાઈ ને) નિવ જમીન પર પ્રમા નાપૂર્વક પરઠી દે
मूलम् - से भिक्खू वा (२) जाव समाणे सिया से परो अभिह अंतो पडिग्गहए विलं वा लोण, उभयं वा लोण, परिभाषता णीहट्टु दलपज्जा, तह पगार पडिग्गहयं परहृत्थंसि वा परपाय सि वा अफासुर्य जाव णो पडिगाहेज्जा । से आहच्च पडिग्गाहित्त सिया, तंच णातिदूर जाणेज्जा से त मायागए तत्थ गच्छेज्जा ( २ ) पृव्वामेव आलोपज्जा, "आउसो -
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૩૩
ત્તિ વા મgજિ- ઉત્તવ, મં ? કિ =ાતા રિ કા અજ્ઞાનતા ? સો જ મઝા "णो खलु मे जाणता दिन्नं, अजाणता दिन्न । काम खलु आउलो इदाणि णिसिराभि । तं भुजह च ण परिभाह च ण" तं परेहि समणुन्नाय समणुसिटुं ततो संजयामेव भुजेज्ज वा पीण्ज वा । जं च णो संचाणति भोत्तप वा पायए वा साहम्मिया तत्थ वसति संभोइया समणुन्ना अपरिहारिया अदूरगया तेसिं अणुप्पदायचं। सिया णो
जस्थ साहम्मिया अहेव बहुपरियावन्ने कीरति तहेव कायव्यं सिया ॥ ४११ ॥ । અર્થ–તે ભિક્ષુ કે શિક્ષણ ગોચરીએ નીકળીને જે એમ જાણે કે સામેવાળે તેને સિંધાલુણ કે
ઉભિજ મીઠું પાત્રમાં છૂટું પાડીને લાવીને આપે છે, તે પ્રકારનું આણેલું મીઠું ગૃહસ્થના હાથમા કે પાત્રમાં હોય ત્યારે તેને અશુદ્ધ જાણીને તેણે સ્વીકારવું નહિ. તે એકાએક આપી દે તો તે એકાએક સ્વીકારવું પડેલું જાણી, તેને નજીક જ રહેલ જાણીને તેને પૂર્વે જ કહી દેવું કહે આયુષ્માન, હે બહેન, તમે આ જાણી જોઈને આપ્યું છે કે અણજાણતાં ?” જે તે એમ કહે કે મેં જાણી જોઈને દીધું નથી પણ અજાણતાં દીધું છે, પરંતુ તે આયુષ્માન, તમને હું તે આપુ છું, એ વાપરો કે વહેચી લે તે બીજાએ અનુજ્ઞા આપ્યા પછી, તજ્યા પછી તે જતનાથી તેને વાપરે અથવા પીએ જે તે ખાવાપીવા સમર્થ થાય નહિ તે તેના સમાનકક્ષ સાધુઓ, સાથે જમનાર, દૂરના નહિ અને એક જ સમુદાયના હોય તેમને તે પાકુ લવણ આપવુ. જ્યાં સાથીઓ હોય ત્યા બહુ આવેલું
વહેચી લેવાય એમ કરવું मूलम्-एयौं खलु तस्स भिक्खुस्स भिक्षुणी वा सामग्गिय ॥ ४१२ ।। અર્થ–એ પ્રમાણે સાધુ કે સાધ્વીનો આચારવિધિ છે
એમ દશમો ઉદ્દેશક પૂર્ણ થયે
અધ્યયન ૧૦ માને ૧૧ મે ઉદ્દેશક
मूलम्-भिक्खागा णामेगे एव माहंतु समाणे वा वसमाणे वा गामाणुगाम दूईज्जमाण मणुण्ण
भोयणजातं लभित्ता "से भिक्खू गिलाई, से हंदह णं तस्साहरह, सेय भिक्खू णो भुजेज्जा, तुम चेव णं भुंजेज्जासि" सेगतितो "भोक्खामि त्ति" कट्ट पलिउचिय पलिउ चिय आलोण्जा , तंजहाः इमे पिंडे, इमे लोण, इमे त्तित्तए इमे कहुए, इमे कसाए, इमे अंग्लेि, इमे महुरे णो खलु एतो किंचि गिलाणस्स सदति त्ति; माइट्ठाण स फासे, णो एवं करेजा तहेव तआलोण्ज्जा जहेब त गिलाणस्स सयति, तंजहा; तित्तयं तितति वा कडुयं कडपति वा, कसाय कसाणति बा, अंविल अंविले त्ति वा, महुरं महुरेति वा ।।४१३॥
અર્થ-કેટલાક ભિક્ષા માગનારા એમ બેલે, સરખી રીતે વસતા, અને ગામેગામથી રૂડાં ભેજન
મેળવી તે મુનિ માદા છે તેની પાસે લઈ આવો તે ભિક્ષુ તે ભેજન કરે નહિ અને કહે કે તમે જ તે આહાર કરે તે એકલો હુ જમીશ એમ ધારી સારું ભજન છૂપાવી છૂપાવી તેને કહે કે આ પિડ છે તે રૂડો છે, આ તીખો છે, આ કહે છે, આ તૂરો છે, આ ખાટે
Page #162
--------------------------------------------------------------------------
________________
१३४
છે, આ મધુર છે, આમાંથી કંઈ માંદા માણસને રૂચે એમ નથી, તે માયાનું સ્થાન સ્પશે, આમ ન કરવું જોઈએ. તે જ રીતે એને કહેવું જોઈએ કે જેમ માંદાને રૂચિ થાય; જેમકે તીખું હોય તે તીખું, કડવું તે કડવું, તૂરું તે તુરું, ખાટુ તે ખાટુ અને મધુર તે મધુર.
मूलम्-भिक्खागा णामेगे एवमासु समाणे वा वसमाणे वा गामाणुगाम दुईज्जमाणे मणुन्न
भोयणजात लभित्ता, “से भिक्खु गिलाई, से हदह ज तस्साहरह से य भिक्खू णो भुंजेज्जा, आहरेज्जा सिणं" "णो खलु मे अंतराप, आहरिस्सामि" इच्चेयाइ आयतणाई उवातिकम्म ॥ ४१४ ।।
અર્થ-કેટલાક સાધુઓ એમ માને છે કે સાથે વસતો આ સાધુ મળે છે તેને માટે ગામેગામ
ફરી સુદર ભોજન મેળવી તેને માટે લાવે તે ભિક્ષુએ ભેજન લાવવું જોઈએ ખાઈ જવું, ન જોઈએ હાલમાં મને વિજ્ઞ છે, પછી લાવીશ, એવા વિદને તેણે બતાવવા ન જોઈએ
सूलम्-अह भिक्खू जाणेज्जा सत्त पिंडेसणाओ सत्त पाणेसणाओ। तत्थ खलु इमा पढमा
पिंडेसणा-असंसट्ठे हत्थे असंसठे मत्ते: तहप्पगारेण असंसट्टेण हत्येण वा मत्तपण वा, असणं वा पाणं वा खाइसं वा साइमं वा, सयं वा णं जाएज्जा, परोवा से दिज्जा फासुयं जाव पडिगाहेज्जा इति पढमा पिंडेसणा ।। ४१५ ॥
અર્થહવે તે ભિક્ષુને એમ યાદ આવે કે સાત પિડેષણ છે અને સાત પાનકેષણાઓ છે તેમાં
આ પહેલી પિડેષણ છે કે હાથ પણ સ્વચ્છ અને પાત્ર પણ સ્વચ્છ, ભેજનાદિ જાતે યાચે કે અન્ય આપે તે શુદ્ધ જણાય તે સ્વીકારી લેવું, તે પહેલી પિડેષણ થઈ
मूलम्-अहावरा दोच्चा पिंडेसणा,-संसट्टे हत्थे संसठे मत्तए. तहेब दोच्चा पिंडेसणा इति
दोच्चा पिडेसणा ॥ ४१६ ॥
અર્થ–બીજી પિંડેષણ હવે એમ છે કે ખરડાયેલ હાથ અને ખરડાયેલ પાત્ર, ત્યાં પણ ઉપર
પ્રમાણે વિચાર, તે બીજી પિડેષણ થઈ
मूलम्-अहावरा तच्चा पिडेसणा, इहखलु पाईणं वा पडीणं व। दाहीणं वा उदीणं वा संतेगतिया
सट्ठा भवंति, गाहावती वा जाव कम्मकरी वा, तेसि च णं अण्णतरेसु विरुवरुवेसु भोयणजातेसु उवणिक्खि सपुग्ने सिया, तंजहा,-थालंसि वा, पिंढरंसि वा, सरगंसि. वा, परगसि वा, वरगंसि वा। अहपुण एवं जाणेज्जा-असंसठे हत्थे संसठे मत्त, संसट्ठे हत्थे असंसठे मत्ते-सेय पडिग्गहधारी सिया पाणिपडिग्गहिए वा-से पुवामेव आलोण्ज्जा, "आउसो त्ति वो, भगिणि त्ति वा, एतेणं तुमं असंसद्रुण हत्थेण संसठेण मत्तेपा, संसट्टेण वा हत्थेण असंस?ण मत्तण अस्सि पडिग्गहगंसि वा पाणिसि वा णिहट्छ उवितु दलयाहि" तहप्पगारं भोयणजायं सयं वा णं जाणेज्जा परो वा से देज्जा, फासुयं जाच पडिगाहेज्जा तच्चा पिडेसणा ॥ ४१७ ।।
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૨૫
અ—હવે તે સિવાયની ત્રીજી પિંડૈષણા – ક્ષેત્રમા ખરેખર પૂમા, પશ્ચિમે, ઉત્તરે કે દાક્ષણે કેટલાક શ્રાવકા વસે છે તે ગૃહસ્થેાથી માડીને તેના કામ કરનાર સુધીના છે તેમનામાથી કોઈના પણ વિવિધ પ્રકારના પાત્રમાંથી કેઇ પાત્રમાં અન્નાદિ મૂકેલ હેાય જેમ કે, થાળમા કે કાટમા, તેમજ તાટમા કે કડાઈમા કે તપેલીમાં હવે તે એમ જાણે કે હાથ ખરડાયેલે નથી પણ પાત્ર ખરડાયેલ છે અથવા પાત્ર સાફ છે પણ હાથ ખરડાયેલેા છે, તે પાત્ર તેણે હાથમા ધારણ કર્યુ હાય તે તેને પૂર્વે જ કહી દેવુ' : હે આયુષ્માન, હે મહેન, તમે આ સ્વચ્છ હાથથી કે સ સૃષ્ટ પાત્રથી,સ સૃષ્ટ હાથથી કે સાફ્ પાત્રથી, આ પાત્રમાં કે હાથમાં લઈ-લાવીને મને આપેા, તેવા પ્રકારનુ ભાજન વિશેષ જાતે લઇ લે કે સામાવાળે તેને આપે તે વિશુદ્ધ હેય તા તેણે સ્વીકારવું, એ ત્રીજી પિડૈષણા થઇ
मूलम् - अहावरा चउत्था पिंडेसणा से भिक्खु वा भिक्खुणी वा सेज्जं पुण जाणेज्जा - पिहुअं वा जाव चाउलपलंव वा अस्ति खलु पडिगाहितंसि अप्पे पच्छाकम्मे अप्पे पज्जवजातेतहपगारं पिधु वा सयं वा जाएजा जाव पडिगाहेजा । चउत्था पिंडेलणा ॥ ४९८ ॥
અ-તે ભિક્ષુ કે ભિક્ષણી ગેરીએ ગૃહસ્થને ત્યા દાખલ થઈ ને એમ જાણે કે આ સાથા છે, યાવત્ ચેાખાનું સૂકુ પો’આદિ છે, આ સ્વીકારતાં પશ્ચાત્કમ'ના સંભવ નહિ જેવા છે અને ફ઼ાતરાં વગેરે નજીવા છે, તે તે પ્રકારનુ ખાણું સ્વયં યાચે કે અન્ય આપે તે લે, એવી ચેાથી’ પિ તૈષણા.
मूलम् - अहावरा पंचमा पिंडेसणा से भिक्खू वा भिक्खुणी वा जाव समाणे उग्गहितमेव भोयण जातं जाणेजा, तंजहा· सरावंसि वा, डिंडिमंसि वा कोसगंसि वा - अहपुण एवं जाणेज्जा बहुपरियावन्ने पाणिसु उद्गलेवे -तहप्पगारं असणं वा पाणं वा खाइमं वा साइमं वा सयं वा णं जाण्डजा जाव पडिगाहेज्जा । पंचमा पिंडेसणा ॥ ४१९ ॥
અર્થ હવે (અવગૃહીતા નામે) પાચમી પિ તૈષણા-તે ભિક્ષુ કે ભિક્ષુણીને ગેાચરીએ ગયા પછી જાણે (સ્વનિમિત્ત) અન્નાદિ રાખેલું છે તે સરાવલામાં, કે કાસાના પાત્રમા, કે અન્યપાત્રમા હાય અને એમ જાણે કે જળને લેપ છે, નિર્દોષ પાણીના છે, તેા તે પ્રકારનું અન્નાદિ સ્વય યાચે કે આપેલ સ્વીકારે, એ આ પાચમી પિ તૈષણા થઈ.
मूलम् - अहावरा छठा पिंडेसणा, से भिक्खू वा भिक्खुणी उग्गहियमेव भोयणजायं जाणेज्जा जंच संयठाए पग्गहियं जच परठाए पग्गहिय तंच पायपरियावन्नं तंच पाणिपरियावन्न હાજીરું નાવ નંદગારેડ્યા છઠ્ઠા વિલેસ | કર૦ ॥
અ—હવે છઠ્ઠી (પ્રગૃહીતા નામે) પિ તૈષણા-તે ભિક્ષુ કે ભિક્ષુણી જુઠ્ઠુ રાખેલુ' ભેાજન પેાતાને માટે (કે પરને માટે) મૂકેલું જાણે તેમા જે અન્યને માટે મૂકેલ છે તે પાત્રશુદ્ધ અને હસ્તશુદ્ધ હેાય તે શુદ્ધે જાણી સ્વીકારવુ, એ છઠ્ઠી પિ તૈષણા થઈ
मूलम् - अहावरा सत्तमा पिढेसणा से भिक्खू वा भिक्खुणी वा जाव समाणे अज्झियधम्मियं
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૩૬
भोयणजायं जाणेज्जा - जंचने वहवे दुपथ - चउप्पय-समण - साहण अतिहि-किवण-वणीमगा णावकंति, तहप्पगारं उज्झियधम्मियं भोयणजायं सयं वा णं जापज्जा परो वा से डिजा जाव फासूयं पडिगाहेज्जा | सत्तमा पिडेसणा । इच्चेयाओ सत्त पिंडेसणाओ || ४२१ ॥
અર્થ હવે સાતમી (ઉજિત ધર્મિકા નામે) પિ તૈષણા છે તે ભિક્ષુ કે ભિક્ષુણી એમ જાણે કે આ ભેાજનાદિ ફેકી દેવાનુ છે, જેને બીજા ઘણા શ્રમણ, બ્રાહ્મણ, દ્વિપ, ચતુષ્પદ્ય, અતિથી, કજૂસ અને ભિખારી ઈચ્છતા નથી તે પ્રકારનુ ત્યાગવા નિયત ભેાજનાદિ જાતે જ યાચે કે સામેા તેને આપે, તે શુદ્ધ જોઈ સ્વીકારે, એ સાતમી પિ તૈષણા થઈ. એમ સાત પિ તૈષણાએ થઈ.
सूलम् - अहावरा सत्त पाणेसणाओ । तत्थ खलु इसा पढसा पाणेसणा. - असंसदट्ठे हत्थे, तंचेव भाणियव्वं । नवरं चउत्थाय णाणतं । से भिक्खू वा भिक्खुणी वा जाव समाणे से ज्जं पुण पाणगजायं जाणेज्जा, तंजहा, तिलोदगं बा, तुसोडगं वा, जवोदगं वा, आयामं वा, सोवीर वा, सुद्धवियडं वा, अस्सि खलु पडिग्गाहियंसि अप्पे पच्छाकस्मेत्त हेव કિન્તાદેન્ગન્જ ॥ ૪૨ ॥
-હવે બીજી સાત પેય-ગવેષણાની પાનકૈષણા કહીશું ત્યા પહેલી પાનકૈષણા શુદ્ધ હાથ અને શુદ્ધ પાત્ર તે જ પ્રકારે કહેવુ ફક્ત ચેાથીમા જુદાજુદાપણુ–વૈવિધ્ય આવશે હવે તે ભિક્ષુ-ભિક્ષુણી એમ જાણે કે આ પાણી અમુક છે, જેમકે તલનુ ધાણ છે કે તૃષનુ ધાવણ છે, જવનુ ધાવણ કે એસામણુ કે કાજી છે, તે શુદ્ધ પવિત્ર છે, આ સ્વીકારતા પશ્ચાત્કમ નહિવત છે, તે તે સ્વીકારે.
मूलम् - इच्चेतासि सत्तण्ह पिडेसणाणं सत्तण्ह पाणेसणाणं अण्णतरं पडिम पडिवज्जमाणे णो एवं वदेज्जा - " सिच्छा पडिवन्ना खलु एते भयवंगारी । अहमेगे सम्म पडिवन्ने । जे ए भयवंता एयाओ पडिमाओ पडिवज्जिताणं विहरति, जो व अहमसि एवं पडिम पडिवज्जिताणं विहरामि सव्वे ते जिणाणाए उवट्ठिता अन्नान्नसमाहीए एवं चणं વિતિ ॥ ર૩ ॥
અર્થાં-આ સાત પિ તૈષણા અને સાત પાનકૈષણામાથી કાઈ એક શૈલિ સ્વીકારનારે ખીજાને એમ કહેવું નહિ હે ભગવાન, તમે આ ખરેખર મિથ્યા પ્રકારે સ્વીકારી છે મે એકને રૂડી રીતે સ્વીકારી છે અને તમે આ બધી શૈલિ સ્વીકારી રહેા છે અને હું (એક જ) અભિગ્રહ શલિ સ્વીકારી રું છુ આ બધી જિનાજ્ઞામા કહેલ છે અને તે અન્યાન્યની સમાધિથી
સાચવવાની છે
મૂળમ-ન્ય લજી તત્ત્વ મિવૃક્ષ મિવુ વા સામાય ! ટર્ટ |
અ-આ ખરેખર તે ભિક્ષુ કે ભિક્ષુણીને ક્રિયાકલાપ છે
આમ દશમું અધ્યયન પૂરું થયુ
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૩૭
અધ્યયન ૧૧ મું
પહેલાના અધ્યયનમાં પિંડ સ્વીકારવા બાબતમાં આચાર વિધિ વિગત દર્શાવ્યો. તે પિંડ હમેંશા ઓછામાં ઓછો આરંભ અને ઓછામાં ઓછી મમતા રહે એવા સ્થાનમાં જમા જોઈએ. આ અધ્યયનમાં તે નિવાસસ્થાન સંબંધે વિધિ દર્શાવવામાં આવ્યો છે,
. .. .
', -
પ્રથમ ઉદ્દેશક ; - -
मूलम्-से भिक्खू वा मिक्खुणी वा अभिकंखेजा उवस्सयं एसित्तए, से अणुपविसे गाम वा
नगरं वा जाव रायहार्णि वा ॥ ४२५ ॥ અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણી જ્યારે ઉપાશ્રય મેળવવા ઈચ્છે ત્યારે તે ગામમાં, નગરમાં કે ચાવત્
રાજધાનીમાં પ્રવેશ કરે છે,
मूलम्-से जं पुण उवस्सयं गाणेजा समंडं सपाणं जाव ससंताणयं, तहप्पगारे उवस्सए णो ।
ढाणं वा सेज्जं वा निसीहियं वा, चेतेज्जा ॥ ४२६ ॥ અર્થ–તે જે એમ જાણે કે આ ઉપાશ્રય ઈડાવાળું છે, જીવજતુ વાળું છે ચાવત્ કરોળિયાના
જાળાંવાળું છે, તો તે ઉપાશ્રય, તે સ્થાન, તે પથારી કે તે બેઠક તે સ્વીકારે નહિ,
मूलम्-से मिक्खू वा भिक्खुणी वा से जं पुण उवस्सयं जाणेज्जा अप्पंड अप्पपाणं जाव
अप्पसताणयं तहप्पगारे उवस्सए पडिलेहिता पमज्जिता ततो संजयामेव ढाणं वा सेज्जं વા નિરીદિ વા તૈજ્ઞા છે ક૭ /
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણીને એમ જણાય કે અહીં લગભગ નહીં જેવા ઈડા, જીવજંતુઓ
ચાવત્ કરોળિયાના જાળા છે તે તે પ્રકારનું ઉપાશ્રય, નિરીક્ષણ કરીને, પ્રમાજન કરીને તે પછી તેનાથી તે સ્થાન, પથારી કે બેઠકનો ઉપયોગ કરે. ,
मूलम्-से ज्जं पुण उवस्सयं जाणेजा अस्सिंपडियाए पगं साहम्मियं समुदिस्स पाणाई भूताइ
जीवाई सत्ताईसमारच्म समुदिस्स कीयं, पाभिच्चं, अच्छेज्जं, अणिसटें, अभिहर्ड, आहट्ट वेति तहप्पगारे उवस्सए पुरिसंतरगडे वा अपुरिसंतरगडे वा जाव आसेविते या णो ढाणं वा, सेज्जं वा, णिसीहियं वा, चेतेजा। एवं वहवे साहम्मिया, एगा તામિળી જે રાશિ કર૮ છે
અર્થ-તે સાધુ એમ જાણે કે આનું નામ લઈને એક જૈનમુનિને ઉદ્દેશીને, પ્રાણ, ભૂત, જીવ કે * સની હિંસા કરી, સાધુનું લક્ષ રાખી, આ ખરીદ્યુ, આ ઉછીનું લીધું, કે બળપૂર્વક આચકી લીધેલુ છે, માલિકે તેને છોડયું નથી, તે સામેથી લાવીને આવીને તે પ્રકારનું ઉપાશ્રય, પુરુષાતર માટે કે કોઈ બીજા માટે ભલે નહિ, તે સ્થાન ભલે કેઈએ વાપર્યું
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૩૮
હાય પણ મુનિ તે સ્થાન, શૈયા કે એઠક સ્વીકારશે નહિ. આ પ્રમાણે ઘણા જૈનમુનિ
માટે' પાઠ ચેાજવા
मूलम् - से भिक्खू वा भिक्खुणी वा से ज्जं पुण उवस्तयं जाणेज्जा अस्संजय भिक्खुपडिया चहवे समण - माहण-अतिहि किवण वणीमए पगणिय पगणिय समुदिस्त पाणाइ भूवाइ जीवाइ सत्ता जाव वेई तहप्पगारे उवस्सप पुरिसंतरगडे नाव अणासेवि णो ढाणं वा सेज्जं वा पिसीहियं वा चेतेजा । अहपुण एवं जाणेज्जा पुरिसंतरगडे जाव आसेविते पडिलेहिता पमजिता ततो संजयामेव ढाणं वा सेज्जं या णिसीहियं वा चेतेजा ॥ ४२९ ॥
અ -તે ભિક્ષુ કે ભિક્ષણીને એમ જણાય કે આ ઉપાશ્રય ગૃહસ્થે ભિક્ષુને ઉદ્દેશીને, બહુ શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, દુરવસ્થ, યાચકાને માટે ગણતરી કરી કરી, પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વાની હિંસા કરી હવે તે આપે છે, તે તે પ્રકારનુ ઉપાશ્રય ખીજા પુરુષ માટે ખનાવેલ, ત્યાથી માડી ન વાપરેલ હાય તેા ત્યા સ્થાન, તૈયા, કે બેઠક કરવા નહિ. પણ જો એમ જાણે કે ખીજા પુરુષ માટે કરેલું મકાન વપરાયેતુ છે તે પડિલેહણ કરી, પ્રમાર્જન કરી જતનાથી ત્યા સ્થાન, શૈયા કે બેઠક કરવી
मूलम् - से भिक्खु वा भिक्खुणी वा सेज्जं पुण उवस्सर्व जाणेज्जा अस्तंतर भिक्खुपडिया कट्टि वा उक्कंपिए वा छन्ने वा लित्ते वा घट्ठे वा मट्ठे वा संसद् वा संपधृनिए वा, तहृप्पगारे उवस्तुएं अपुरिसंतरगडे जाव अणासविष णो द्वाणं वा सेज्जं वा मिसीहिय वां चेतेज्जा अहपुर्ण एवं जाणेज्जा पुरिसंतरगडे जावे आसेविते, पडिलेहिता पमज्जिता તતો સંનયામેત્ર નાવ ચેતેમ્ના ॥ ૪૦ ॥
અ –વળી તે ભિક્ષુ કે ભિક્ષુણી જો એમ જાણે કે
આ ઉપાશ્રય ગૃહસ્થે સાધુને માટે, લાકડા વગેરેથી માધેલ છે, વાસ વગેરેથી ખાધેલ છે, આવ૨ેલ છે, લીધેલ છે, ઘસાવેલ છે, કે ચિત્રાદિ કરાવેલ છે, કે રગ દેવડાવેલ છે અને સુવાસિત કરેલ છે તે તે પ્રકારનુ મકાન ભલે અન્ય પુરુષ માટે ન હૈાય અને વપરાયેલ ન હેાય તે ત્યાં ધૈયા, સ્થાન કે બેઠક કરવા નહિ. પણ જો એમ જાણે દે અન્ય પુરુષ માટે અને વપરાયેલ આ મકાન તે તે ત્યા સ્થાન, શૈયા કે બેઠક કરી શકે છે
मूलन से भिक्खु वा भिक्खुणी वा सेज्जं पुण उवस्सप जाणेज्जा अस्संजय भित्रखुपडियाए खुदियाओ दुवारियाओ महलिआओ कुज्जा, जहां पिंडेसणाए, जाव संथारगं सथरेज्जा वहियाणिणक्खु तपगारे उपस्सए अपुरिस तरगडे जब अणासेति णो ढाणं वा सेज्जं वा णिसीहिय वा चेतेज्जा । अहपुण एवं जागेज्जा - पुरिस तरगडे जाव आसेवितेपडिलेहिता पम्मज्जिता ततो स जयामेव जाव चेतेज्जा ॥ ४३१ ॥
અ-તે ભિક્ષુ કે ભિક્ષુણી એમ જાણે કે આ મકાન ગૃહસ્થે ભિક્ષુને માટે ધેાળાવ્યું છે, તેમ જ મેાટા દ્વારાદિક કરાવ્યા છે, જેમ પિંડૈષણામાં કહ્યુ તેમ તેણે પથારી પાથરી છે, ત્યાથી માડી કચરા બહાર કાઢી નાખ્યો છે, તે પ્રકારનુ ઉપાશ્રય-મકાન જો ખીજાને માટે તૈયાર
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૩૯
કરેલ ન હોય અને ઉપયોગમાં લીધેલ ન હોય તે ત્યાં સ્થાન, પથારી કે બેઠક કરવાં નહિ. પણ જે જાણે કે બીજા પુરુષ માટે કરેલું અને વાપરેલું મકાન છે તે ત્યાં સ્થાન, બેડક કે પથારી તે કરી શકે છે.
मूलम्-ले निक्व वा भिवखुणी या से ज्ज पुण उपस्सय जाणेज्जा अस्स जए भिक्खुपडियाए
उदगपाणि कंदाणि वा, मूलागि वा, पत्ताणि बा, पुप्फाणि वा, फलाणि वा, दीयाणि वा, हरियाणी चा, ढाणातो ताणं साहरति, बहिया वा णिक्खु-तहप्पगारे उस्सए अपुरिसंतरगडे जाव णो ढाणं वा सेज्ज वा णिसीहिय वा चेतेजा। अह पुण एवं કોકના, કુરિવંતરા કાર ચેતેશા ! જરૂર
અર્થ-તે ભિક્ષુ કે ભિક્ષુ જે એમ જાણે કે ગૃહસ્થ ભિક્ષુને માટે પાણીથી ઉત્પન્ન કદ કે
મૂળિયા, પાદડા, ફૂલે કે ફલે કે બીજ કે ઘાસ એક સ્થાનથી બીજે સ્થાને ફેરવી લીધાં છે, તેમ જ બહાર કાઢી નાખ્યા છે, તે પ્રકારનું મકાન જે બીજા પુરુષ માટે ન હોય તેમજ વાપરેલું ન હોય તે ન સ્વીકારવુ, પર તુ જે તે એમ જાણે કે આ બીજા માણસ માટે
કરેલું છે તેમ જ તેણે કે બીજાએ મકાન વાપરેલું છે તો તે મકાન સ્વીકારી શકે છે. मूलम्-से भिवृ वा भिखुगी वा से ज्ज पुण जाणेज्जा-अस्ल जए भिक्खुपडियाए पीढं वा,
फलग बा, णिस्तेणि बा, उदुहलं वा, ढाणातो ढाणं साहरति, बहिया वा णिणक्खुतहप्पगारे उवस्स अपुरिस तरगडे जाव णो ढाणं वा लेज्जं वा णिसीहियं वा चेतेजा। अहपुण एवं जाणेजा पुरिस तरगडे जाव चतेजा ॥ ४३३ ॥
અર્થ-તે ભિક્ષુ કે ભિક્ષુણી જે એમ જાણે કે ગૃહ ભિક્ષુને માટે બાજોઠ, પાટિયું, નીસરણી,
કે ઉ બણિયુ (ખાંડળિયું) એક સ્થાનથી બીજે સ્થાને ફેરવ્યું છે, અથવા કચરો વગેરે બહાર કાઢી નાખયો છે તો તે પ્રકારનું ઘર અન્યાથે ન હોય કે ઉપગમાં લીધેલ ન હોય તો ત્યા રથાન, શિક કે બેઠક ન કરે, પણ અન્યાથે અને વાપરેલ હોય તે ત્યાં વસવું સ્વીકારે
मूलम्-से निवत्र वा भिक्षावृणी वा से ज पुण उवस्सय जाणेज्जा, तंजहा,-खंध सि वा, मंचंसि
वा, मालसि बा, पासाय सि वा, हम्मियतलंसि वा, अण्णतरंसि वा तहप्पगारांसि अंतलिक्खजाय सि, गणत्थ आगाढा-गाडेहिं करणेहिं, ढाणं वा सेज वा णिसीहिय वा - ચહેરજ્ઞા છે કારણ કે
અર્થ-તે હિતુ કે ભિgી જે એ જાણે કે આ થાભલા પર, માચડા પર, માળિયા પર, મહેલ
પર, હવેલીની અગાશી પર કે બીજા કેરું આકાશમાં ઊંચે રહેલ સ્થાન પર નિવાસ મળે છે, તે બહુ ભારે કારણ ન હોય તો તે ત્યાં શેયા, સ્થાન કે બેઠક તેણે કરવા નહિ
मूलम्-से आहच्च चेतिते सिया, णो नत्थ लीओदगवियडेण वा, उसिणोदगवियडेण वा हत्थाणि
पा, प.का ण वा अच्छीणि वा, दंगाणि वा, मुहं वा उच्छोलेज्ज चा, पहोण्ज वा, णो
Page #168
--------------------------------------------------------------------------
________________
१४०
तत्थ ऊसढं पगरेजा, तंजहा,-उच्चारं वा, पासवणं वा, खेलं वा. सिधाणं बा, बंतं चा, पित्तं वा, पूतिं वा, सोणिय वा, अन्नतरं वा सरीरावयवं । केवली वूया "आयाण-मेय"। से तत्थ ऊसडं पगरेमाणे पयलेज्ज वा; पवटेज वा । से तत्थ पयलेमाणे पवडेमाणे वा, हत्थं वा जाव सीस वा, अन्नतरं वा, काय सि इंदियजातं लूसेज्जा, पाणाणि वा (2) अभिहणेज वा, जाव ववरोवेज्ज वा । अह भिखणं पुचोवदिट्ठा एस पइन्ना जाव ज तहप्पगारे उवस्सए अंतलिक्खजाते णो ढाणं वा; सेऊन वा, णिसोहिय' वा चेतेजा
અર્થ– એકાએક તેમાં રહેવાય ત્યાં પવિત્ર ઠડે કે ઉણું પાણી એ હાથ કે પગ, આખ,
દાત કે મુખ સાફ કરવાં નહિ, દેવા નહિ, ત્યા આ રીતે ઉત્સર્જન કરવું નહિ, જેમ કે भ, भूत्र, यो , भ, Beटी, पित्त, ५२, सोही गाने शरीरने मार. अवतीપ્રભુ કહેશે કે આ કર્મબ ધનુ કારણ છે તે ત્યાં ઉત્સજન કરતાં કંપે કે પડે અને કંપતાં કે પડતી હાથ, પગ, માથુ કે કાયાની કેઈ ઈદ્રિય વિશેષને ઈજા પહોચાડે, અને જીવોને હણે અથવા પ્રાણરહિત કરેહવે ભિક્ષને પૂર્વે જ આ પ્રતિજ્ઞા દર્શાવી છે કે તેવા પ્રકારનાં સ્થાનનો સ્વીકાર કરી ત્યાં તેણે વાસ, શયન કે બેઠક કરવાં નહિ
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा से ज्ज पुण उवस्सय जाणेज्जा-सइत्थिय; सखुई सपसु
भत्तपाणं, तहप्पगारे सागारिए उवस्सए णो ढाणं वा सेज्ज वा णिसीहिय वा चेतेज्जा। आयाण-मेय भिक्खुस्स गाहावतिकुलेण सद्धि संवसमाणस्स। अलसए वा विसूइया वा छड्डी वा णं उव्वाहिज्जा अन्नतरे वा से दुक्खे रोगातंके समुप्पज्जेज्जा, अस्संजय कलुणवडियाए तं भिक्खुस्स गातं तेलेण वा, घएण चा, णवणीतेण वा, बसाए वा, अभगेज्ज वा, मस्खिज्ज वा, सिणाणेण वा, कक्केण वा, लोदेण वा वन्नेण वा चुण्णेण वा पउमेण वा आघंसेज्ज वा पघंसेज्ज वा उव्वलेज वा उबठेज्ज वा, सीओदगवियडेण वा उसिणोदगवियडेण वा उच्छोलेज्ज वा पच्छोलेज्ज वा पहोएज्ज वा सिणाविज वा सिंचेज्ज वा दारुणा वा दारुपरिणाम कट्टु अगणिकाय उज्जालेज्ज वा पयालिज्ज वा उज्जालित्ता काय आयावेज्ज वा पयावेज्ज वा। अह भिक्खुणं पुवोचट्ठिा पस पतिन्ना जं तहप्पगारे सागारिए उवस्सए णो ढाणं वा सेज्ज वा निसीहिय वा चेतेज्जा ॥४३६॥
અર્થ–તે ભિક્ષુ જે એમ જાણે કે આ નિવાસસ્થાન સ્ત્રી સહિત, શુદ્ર માણસો સહિત, પશુસહિત
કે પશુનાં ભોજન–પાણી સહિત છે તો તે પ્રકારની જગા ને સાગારિક (અર્થાત સદેષ) છે ત્યા તે વાસ, પથારી કે બેઠક કરશે નહિ તે ભિક્ષુને ગૃહસ્થના કુલની સાથે જ રહેવામાં કર્મબ ધનુ સ્થાન છે (ત્યા ભેજનાદિ નિ શ ક ન થાય અને રોગ સ ભવે જેમ કે) શરીરમાં હાથી–પગુ થાય, સ ઘરણી, ઉલટી થાય અને પીડા કરે, વળી બીજા અનેરા રંગના ઉપદ્રવો ઉપજે હવે ગૃહસ્થ કરુણાને કારણે તે મુનિના અગ તેલથી, ઘીથી, માખણથી કે સ્નિગ્ધ પદાર્થ (ચરબી) થી માલિશ કરે, અને લેપે સ્નાનથી, તૂરા એસડથી, લેધથી, વર્ણથી કે ચૂર્ણથી, કે પછી તેને (ઉપચારાર્થે) તેના શરીરનું મર્દન કરી, વિશેષ મર્દન કરે, ઠડા કે ગરમ અચિત્ત પાણીથી તેને પલાળે અને ઘસીને ધૂવે, પાણી રેડે અને પાણીમાં છબછબાવે, શરીર ધ્રુવે કે સિચે કે લાકડાથી, લાકડા સળગાવી
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૪
આનકાળ પ્રજ્વલિત કરી તાપ આપે કે શેક આપે ત્યારે ભિક્ષુને પૂર્વે પ્રતિજ્ઞા ઉપદેશેલી છે તે પ્રકારના સદેષ સ્થાનમાં તે ભિક્ષુએ વાસ, શયન કે બેઠક કરવાં નહિ
मूलम्-आयाण सेयं भिक्खुस्स लागारिए उवस्सए वसमाणस्स.-इहखलु गाहावती वा जाव
कस्मकरी वा अन्नमन्तं अक्कोसंति वा वयंति वा रुमति वा उदव ति वो, अह भिक्खू णं उच्चावयं मणं णियच्छेज्जा-एते खलु अन्नमन्न उकोकसतु वा मा वा उक्कोसंतु जाव मा वा उद्यतु । अह भिक्खुण पुब्बोवदिछा एस पइन्ना जाव जं तहप्पगारे सागारिए उवस्सा णो ठाणं चा लेज वा मिसीहियं वा चेतेजा ॥ ४३७ ॥
અર્થ-આ પ્રમાણે સદેવ મકાનમાં રહેનાર મુનિને કર્મબંધનું સ્થાન છે અહીં ખરેખર ગૃહસ્થથી
માંડીને દાસદાસી એક બીજા પ્રત્યે તાડૂકે છે, એક બીજાને કહે છે, અટકાવે છે અને દર નસાડે છે, જેથી ભિક્ષુનું મન આ બાબત ઊંચું કે નીચું થાય. તેઓ એક બીજાને તાડૂકે કે ન તાડૂકે ચાવતું એક બીજાને દૂર કરે, હવે ભિક્ષુને તે કરવાનું પૂર્વે જ જણાવ્યું છે કે તેવા પ્રકારના સ્થાનમાં તે નિવાસ, પથારી કે બેઠક કરશે નહિ
मूलम्-आयाण-मेयं सिफ्वुस्त गाहावतिहि सद्धि संवसमाणिस्सः-उहखलु गाहावती अप्पणा
सअहाए अगणिसाय उजाणेज वा पज्जालेज्न वा विज्जावेज्ज वा, अह भिक्ख उच्चा वयं णियच्छेज्जाः-एते खलु अगणिकायं उज्जालेतु जाव मा वा विज्जवेतु अह भिक्खूणं पुवाबविट्ठा जाव जौं तहप्पगारे उवस्लए ना ठाणं वा निसीहियं वा चेंतेज्जा ॥ ४३८॥
અર્થ –લિકને આ કર્મબંધનું સ્થાન છે. ગૃહસ્થ સાથે એક જ સ્થાને વસતા હવે જે ગૃહસ્થ પિતાને માટે અગ્નિકાય પ્રગટાવે કે સળગાવે કે ઠારી નાખે, તે વખતે ભિક્ષુનું મન સમિતિ કે અસંમતિમાં અનુક્રમે ઊંચુ નીચુ થાય કે આ અગ્નિકાળ ભલે પ્રગટાવે અથવા ન પ્રગટાવે કે તેને ઠારી ન નાખે હવે ભિક્ષુને પૂર્વે જણાવવાનું જણાવ્યું છે કે તેવા પ્રકારના સ્થાનમાં તે નિવાસ. પથારી કે બેડક ન કરે.
मूलम्-आयाण-मेय भिक्खुम्स गाहावतीहिं सहि संवसमाणस्स इहखलु गाहावतिस्स कुडले
वा, गुणं वा, मणी वा, मोत्तिए वा, हिरन्ने वा, कडगाणि वा, तुडियाणि वा, तिसरगाणि वा, पालंवाणि वा, हारे वा, अढ़हारे वा, एगावती वा, मुत्तावली वा, कणगावली वा, रयणावली वा तरुणियं वा कुमारि अल किय विभुसियं पेहाण, अह भिक्ख उच्चावयं मयं णियच्छेज्जा, "एरिसिया वा सा, णोवा परिसिया" इति वा णं वूया, इति वा णं मणं सापज्जा। अह भिक्खूणं पुव्योवठिा जाव जं तहप्पगारे उवस्सए णो ढाणं वा ૪ જેતે ના કરૂર છે
અર્થ-ભિક્ષુને આ કર્મબ ધનુ સ્થાન છે. ગૃહસ્થની સાથે વસે ત્યારે તે જગાએ ગૃહસ્થના
કુંડલ, સુવર્ણ–સૂત્ર, રત્ન, મોતી, રૂપુ, કડા કે બાજુબ ધ કે ત્રણસરના આભૂષણ, લટકતાં દાગીના, હાર કે અર્ધહાર, એકાવલી હાર કે મેતીના કે સુવર્ણના બહુસર હાર, રત્નમાળા કે યુવાન કુમારીને અલ કૃત વિભૂષિત જોઈને ભિક્ષુનું મન ઊ ચા પ્રકારે જાય કે નીચા
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૪૨
પ્રકારે જાય. તે આવા સ્વરૂપની છે અને તે આવા સ્વરૂપની નથી, એમ તેને તે કહે, અથવા ખરેખર તેનું મન રાગયુકન થાય. તેથી જણાવવાનું ભિક્ષુને પૃવે જણાવ્યું છે કે આવા સદોષ સ્થાનમાં નિવાસ, શયન કે બેઠક તેણે કરવાં નહિ
૪૩૯
मूलम्-आयाण मेयं भक्खून्स गाहारतिहिं हि संवसमाणसाइह गाहाचतिणिओवा, गाहावति
धूयाओ वा, गाहावतिसुहाओ वा, गाहावतिधातीओ बा, गाहावातिदासीओ वा, गाहावतिकर फरीओ वा, तासि च णं पब बुनपुब सवति। "जे इप भवति समणा भगवंतो जाव उपरता मेहुणातो धम्मातो, णो खलु पर्सि कप्पा सेटुणधम्म परियारणा आउट्टितए, जा य खलु एतेसि सहि सेहुणधम्म परियारणा आउद्यारिजा, पुत्तं खलु सा लज्जा ओयस्सिं तेगस्सि वच्चस्सि जसस्सिं संपहारियं आलोयंढरिलिणज्ज," एयपगारं णिग्धोसं सोच्चा णिसम्म तासि च णं अण्णयरी सढिया त तवस्सि भिकाबू मेहणधम्मपरियारणा आउहावेजा। अह मिक्खूणं पुचोवदिट्ठा जाव ज तहप्पगारे सागारिए उवस्सए णो ढाणं वा सेज्ज वा णिसीहियं वा चेतेज्जा ॥ १४० ॥
અર્થ–ગૃહની સાથે રહેનાર મુનિને આ પ્રમાણે (વળી બીજુ) કમબ ધનુ રથાન છે અહીં
ગૃહસ્થની પત્નીઓ, તેમની દીકરીઓ, તેની પુત્રવધૂઓ, તેની આયાઓ, તેની દાસીએ અને તેની કામ કરનારીઓ તેઓને પૂર્વે આમ કહેવામાં આવેલું હોય છે અહીં જે શ્રમણભગવત હોય છે તેઓ મૈથુનધર્મથી વિરમેલા હોય છે તેઓને મૈથુનધમ, પ્રેર કે ઉત્તેજ કરે નહિ અને જે સ્ત્રી એમની સાથે મૈથુન ધર્મની ચાલ માટે પ્રેરણા કરે છે, તેને ખરેખર પુત્ર પ્રાપ્ત થાય છે. તે પુત્ર એ જવી, તેજસ્વી, વસ્વવાળે. કીર્તિમાન, વ્યવહાર, દેખાવડો અને યુદર થાય છે. આવા પ્રકારનું બેવુ સાભળીને, અવધારીને તેમાથી કેઈ એક શ્રાવિકા તે તપસી મુનિને મૈથુન વ્યવહાર ચલાવવાને પ્રેરણા કરે હવે તે મુનિને જણાવવાનું પૂરે જણાવ્યું છે કે તેવા પ્રકારના સ્થાનમાં તે નિવાસ, શયન કે બેડક સ્વીકારે નહિ
मूलम्-ण्यं खलु तस्स भिक्खूस्स भिक्खूणी बा सामग्गिय ॥ ४४१ ॥
અર્થ–આ ખરેખર તે સાધુસાવીને આચાર છે
-
પહેલે ઉદ્દેશક પૂરે થો
અગિયારમા અધ્યયનનો બીજો ઉદેશક
सूलम्-गाहाबई णामेगे युई समायारा भवंति, भिक्खू य असिणाणाए मोयसमायारे ले तमंचे
दुन्गं पडिले पडिलोमे यावि भवनि । जपुयकम्मं तं पच्छाकम्म, जं पच्छाकम्मं तं पुब्धकम्म ते मिक्पडियाप वट्टलाणे करेज्जा वा नो करेज्जा वा। अह भिक्खूणं पुबोवदिया जाच ज तहगारे उवरूप णो ढाणं वा जाव चेतेन्जा ॥ ४४२ ॥
Page #171
--------------------------------------------------------------------------
________________
१४३
અર્થ-કેટલાક ગૃડુ સફાઈના પાર પરિક આચારવાળા હોય છે. ભિક્ષુ તો સ્નાન ન કરનાર,
(४१थित) भूत्रथी शुद्धि ३२ना२, तेनी वाणी, दुग युत, पाथी अति भने અપ્રિય તે ગૃહસ્થને જણાય છે આથી ગૃહ પિતાના સ્માનભેજનાદિ પૂર્વે કરવાનું તે પછી કરે અને પછી કરવામાં તે પૂર્વે કરી લે અથવા ભિક્ષુને માટે તે ક્રિયા કરે કે ન કરે હવે જણાવવાનું ભિક્ષુને પૂર્વે જણાવ્યુ છે કે એવા સ્થાને નિવાસાદિ ન કરે.
मूलम्-आयाण मेय भिक्खुस्स गाहावतिहिं सद्वि संवसमाणस्स :- इहस्खलु गाहावतिस्स अप्पणो
सअट्ठाए विरुविरुवे भोयणजाप उवखडिप सिया, अह भिक्खुपडियाए असणं वा पाणं वा खाइमं वा साइमं वा उवक्खडेज्ज वा उवकरेज्ज बा, त' च भिक्खू अभिकंखेजा भोत्तए वा पीत्त वा वियट्टितए वा। अह मिक्खूणं पुबोवदिला जाव जनो तहप्पगारे उवस्सय ढाणं चेहेज्जा ।। ४४३ ॥
અર્થ-ગૃહસ્થોની સાથે એક જ સ્થાને રહેનાર મુનિ (આવું અન્ય) કર્મબંધનું કારણ છે અહી
ગૃહસ્થને ત્યાં પોતાની જાતને માટે વિવિધ પ્રકારનાં ભજનો તૈયાર કરેલાં હોય, હવે તે ભિક્ષુને જ માટે અન્નપાણી ખાદિક કે સ્વાદિમ તૈયાર કરે અને તેને ભિક્ષુ ખાવાપીવા અને ત્યા જ લાલચથી ચાખવા ઈ છે હવે ભિક્ષુને જણાવવા ગ્ય તો પૂર્વે જણાવી દીધું છે કે તેવા પ્રકારના નિવાસસ્થાનમાં તેણે વસવાટ, પથારી કે બેઠક સ્વીકારવું નહિ.
मृलम्-आयाण मेय भिक्खुस्स गाहावतिणा सढि संवसमाणस्स :- इहखलु गाहावतिस्स अप्पणो
सयगए बिरुवरुपाई दारु याइ भिंदेज वा किणेज्ज वा पाभिच्चेज वा दारुणा वा दारुपरिणामं कट्ट अगणिताय उज्जालेज्ज वा पज्जालेज्ज वा तत्थ भिक्खू अभिकखेज्जा वा आत्तावेत्तए वा पयावेत्तए वा वियडित्तए वा। अह भिक्खुणं पुवावदिठा जाब ज तहप्पगारे उवस्सए णो ढाणं चेतेज्जा ॥ ४४२ ॥
અર્થ-હવે મુનિને (આ અનેરુ) કર્મબ ધનુ કારણ છે ગૃહસ્થ પિતાને માટે લાકડાના ટુકડા તે
જગાએ ખરખર ભાગે, ખરીદે, ઉછીના લાવે, લાકડે લાકડુ અથડાવીને અગ્નિ પ્રગટાવે કે સળગાવે, ત્યા ભિક્ષુને આતાપના પ્રતાપના લેવાની કે બેસવાની ઈચ્છા થાય હવે ભિક્ષુને જણાવવા ચોગ્ય પૂર્વે જ જણાવ્યું છે કે તેણે આવા પ્રકારના (ગદેષ) નિવાસસ્થાનમાં રહેવું નહિ, સૂવું નહિ કે બેસવું નહિ
मूलम्-से भिक्खू वा भिक्खुगी वा उच्चारपासवणेणं उव्याहिज्जमाणे राओ वा वियाले वा
गाहावतिकुलस्स दुवायपाइ अवगुणेज्जा, तेणे य तस्संधियारी अणुपविसेज्जा, तस्स भिक्खुस्स णो कप्पति एवं वदित्तए-"अय तेणे पविसइ वा, णो वा पविसइ, उवालियति वा, णो वा, उवालियति, आवयति वा, णो वा आवयति, वदति वा णो वा वदति, तेण हई अण्गेण हर्ड, तस्स हड अण्णस्स हडं, अयं तेणे, अयं उवचरए, अय हंता, अय' इत्थ मकासी," तं तवस्सिं भिक्खु अन्तेगं त्तेणं-त्ति संकति। अह भिक्खुणं पुवावदिट्ठा जाव णो चेण्ज्जा ॥ ४४५ ॥
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૪૪
અ અંતે ભિક્ષુ કે ભિક્ષણી ઝાડાપેશાબની હાજત પીડે ત્યારે રાત્રે કે મારે તે ગૃહસ્થના ઘરનાં બારણાં ઉઘાડે ત્યારે ચાર કે કેાઈ ખાતરપાડું ત્યારે દાખલ થઈ જાય. ત્યારે ભિક્ષુને આમ એવું કલ્પે નહિ કે આ ચાર પ્રવેશે છે કે નથી પ્રવેશતા, નજીક આવે છે કે નજીક નથી આવતા અથવા ધસી આવે છે કે નથી ધસી આવતા, ખેલે છે કે નથી ખેાલતા, તે (ક’ઇ) ઉપાડી ગા, અન્ય ઉપાડી ગયા, તેની પાસે ઉપાડી ગયે, બીજાની પાસે ઉપાડી ગયેા, આ ચાર છે, આ જાસૂસ છે, આ ખૂની છે, એણે આમ કર્યુ` છે. (એમ ન મેલાય તેથી ગૃહસ્થ) તે તપસ્વી મુનિને (જ) ચાર છે એમ માનવાને પ્રેરાય છે. તેથી પૂવે જણાવ્યું છે યાવત્ સ્વીકારવુ' નહિ ***** 7. *~>
I
,"
F
मूलम् - से भिक्खू वा भिक्खुणी वा से ज्जं पुण उवस्सय जाणेज्जा, तंजहा :- तणपुजेसु वा पलाल जेसु वा सअंडे जाव ससंताणए, तहष्पगारे उवस्सए णो ढाणं वा सेज्जं वा બિસીદિય વાચેત્તજ્ઞા | પૃષ્ઠ૬ ॥
અથ તે ભિક્ષુ કે ભિક્ષુણીને જો એમ જાણવામાં આવે કે એ સ્થાન ઘાસની ગંજીમાં છે, પરાળની ગંજીમા છે, તે ઈંડાવાળુ યાવત્ જાળાંવાળુ છે, તે તેવા પ્રકારનુ નિવાસગૃહ, તેમાં નિવાસ, પથારી કે એઠક તેણે કરવા નહિ.
૪૪૬
मूलम् - से भिक्खू वा भिक्खुणी वा से ज्जं पुण उवस्सय जाणेज्जा - तणपुजेसु वा पलालपुजेसु અખંઢે નાવ ચેતેTMTM ॥ ૪૪૭ II
અથ-તે ભિક્ષુ-ભિક્ષુણીને એમ જણાય કે ઘાસ જમા કે પરાળપુજમાં ઈંડાજાળાં નહીંવત છે, તે ત્યાં રહેવાતુ કરે.
मूलम्-से आगंतारेसु वा आरामागारेसु वा गाहावतिकुलेसु वा परियावसहेसु वा अभिक्खंण અમિલન સામિતિ ઓવચાળેદિ નો ઓવનઃ ॥ ૪૪૮ ॥
અ—(હવે અન્યની વસતિ તજવારૂપ સ્થાન દર્શાવે છે) હવે રસ્તાના ઘરામા, બગીચાના ઘરમાં કે સ તાપ સહે તેવા ગૃહસ્થાના ઘરમાં તે વારવાર સાથીએની સાથે આવી પહેાચીને વસે નહિ
मूलम् - से आगंतारेसु वा जाव परियावसहेसु वा जे भय तारो उउवहिय वा वासावासियों वा कप्पं वातिणिता तत्थेव भुज्जो भुज्जो संवसंति, अय भाउसो कालाइक्कंत किरिया તે અત્તિ ॥ ૨ ॥
અ -તેણે આવજાવવાળા મઢમા કે ઉદ્યાનવી ઘરમાં કે સંતાપ સહે તેવા ગૃહસ્થાના ઘરમા ચામાસાના કલ્પ પૂરા કરી ત્યાં જ ફ્રી ફ્રી (બીજે ન જઇ આવીને) વસે છે, તેને હું ભિક્ષુ આયુષ્માન, કાલાતિક્રમ ષ કહે છે
""""
{
मूलम् - से आगंतारेसु वा जाव परियावसहेसु वा जे भयंतारो उउलहियं वा वासावासिय वा कप्पं उवातिणावेत्ता तं दुगुणा दुतिगुणेण अपरिहरिता तत्थेव भुज्जो भुज्जो संवसंति अयमाउसो उतरा उवट्ठणकिरिया यावि भवति ॥ ४५० ॥
*
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૪૫ અર્થ-તે મઠાદિમાં કે ઉદ્યાનના ઘરમાં કે સ તાપ સહે તેવા ગૃહસ્થોના ઘરમા, ઋતુધ્ધ
ચોમાસાનું રહેવાનું પૂરું કરીને, તેમા (બીજે) માસ, દ્વિમાસ, ત્રિમાસને આંતર પાડયા વિના ત્યાં જ ફરી ફરી વસે છે તે આયુષ્માને, અન્ય અવછંભ નામને દેષ થાય છે.
मूलम्-इह खलु पाणं वा पडीणं वा दाहिणं वा उदीणं वा संतेगतिया सट्ढा भवंति, तंजहा,
गाहावती वा, जाव कम्मकरीओ वा। तेसिं च णं आयरगोयरे णो सुणिस ते भवति । तं सट्टहमाणेहिं तं पत्तियमाणेहिं तं रोयमाणेहिं वहवे समण-माहण-अतिहि-किवणवणीमए समुदिस्स तत्थ तत्थ अगारीहिं अगाराई चेइआई भवंति, तंजहा :- आएसमाणि वा, आयतणाणि वा, देवकुलाणि वा, सहाओ वा, पवाणि वा, पणियगिहाणि वा, पणियसालाओ वा, जाणागिहाणि वा, जाणसलाओ, सुधाकम्मंताणि वा, उम्भकस्मंताणि वा, वइकम्म नाणि वा, वक्ककमंताणि वा, वणकम्म ताणि वा, इंगालकम्म ताणि वा, कक्षमताणि वा, सुसाणकम्मंताणि चा, संतिकम्मंताणि वा, सुणागारकम्मंताणि वा, गिरिकम्मंताणि वा, कंदराकम्म ताणि वा, सेलोक्ट्ठाणकम्मंताणि वा, भवणगिहाणि बा, जे भयंतारो तहप्पगाराइ आएसणाणि वा जाव भवणगिहाणि वा तेहि ओवयमाणेहिं
ओवयंति, अय-माउसो अभिक्कंतकिरिया वि भवति ॥ ४५१ ॥ અર્થ-આ જગતમાં પૂર્વમા, પશ્ચિમમાં, ઉત્તરમા કે દક્ષિણમાં કેટલાક ગૃહસ્થાશ્રાવક હોય છે તે
ગૃહપતિથી માડીને દાસદાસી પણ હોય છે. તેમણે સાધુને આચાર સારી રીતે સાભળે હેતો નથી. તેથી તેમના શ્રદ્ધા ધરાવતા, વિશ્વાસ ધરાવતા, રુચિ ધરાવતા તેઓ ઘણા શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, દયાપાત્ર, ભિખારીને માટે ભિન્નભિન્ન સ્થાને ગૃહસ્થોએ કરેલાં મકાનો હોય છે. તે જેવા કે લેહારની કઢ, મદિર નજીકના ઓરડા, દહેરીઓ, સભાઓ કે પરબ, જુગારગૃહો અને જુગારશાળાઓ, વાહનઘ, વાહનશાળાઓ, ગુનાના કામ માટેની જગા, દર્ભના કામ માટેની જગા કે ચામડાની વાદળી બનાવવાની જગા, આ (વા) બનાવવાની જગા, વનના ઝાડ ઉખેડવાના કામની જગાઓ, કોલસા પાડવાના નિભાડા, સ્મશાનના કામ માટેની જગાઓ, શાતિકર્મ માટેની જગાઓ, ગુના ઘરે. પર્વતના કામ માટેની જગા, ગુફામાં કામ કરવાની જગા, પર્વતની તળેટી પરની જગા અથવા બાધેલા માળવાળા ઘરો, જે તેને આશરો લેનારા તે તે પ્રકારના લેહારની કઢ ચાવતુ માળવાળા મકાનોમાં આવી પહોંચે છે, બીજા સાથે આવતા અભિકાત દોષ (અલ્પ દેવવાળા) થાય છે
मूलम्-इहखलु पाईणं वा पडिण वा दाहिणं वा उदीणं वा संगतिया सट्ठा भवंति-जाव तं
रोयमाणेहिं वहवे समण-माहण-अतिहि किवण-चणीमए समुदिस्स तत्थ तत्थ अगारीहि आगाराइ चेडयाइ भवंति; तंजहा:- आपसणाणि वा जाव भवणगिहाणि वा। जे भयंतारो तहप्पगाराइ आएसणाणि वा जाव भवणगिहाणि वा तेहि अणोक्यमाणेहि ओवयंति, अय माउसो, अणभिक्कंतकिरिया वि भवति ॥ ४५२ ॥
અર્થ–આ જગતમાં ખરેખર પૂર્વમા, પશ્ચિમમા, ઉત્તરમા અથવા દક્ષિણમાં કેટલાક શ્રાવકે
હોય છે એવા લેકે ચાવતુ રૂચિ ધરાવતા, ઘણા શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, કૃપાપાત્ર, કે
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૪૬
ભિખારીને માટે ત્યા ત્યા ગ્રહો ઘરો તૈયાર કરે છે, જેમકે લુહારની કેઢ ત્યાથી માંડીને એટલે સુધી કે માળવાળા ઘરે તે ઘરમાં જે રહેવા માગતા મુનિ, તેઓ આવતા ન હોય ત્યારે પહોંચે તેમને અનભિકાત નામને દોષ લાગે છે
मूलम्-इहखलु पाईणं वा पडीणं वा दाहिणं वा उदीणं वा संतेगइआ सट्ठा भवंति तंजहा :
गाहावई वा जाब कम्मकरी वा। तेसिं च णं एव वृत्तपुव्नं भवति-"जे इसे भवंति समणा भगवंतो सीलमता जाव उवरया मेहुणाओ धस्माओ, णो खलु एएसि कप्पति आहाकश्मिए उवस्सए वत्थण, से जाणि इमाणि अम्हं अप्पणो अट्ठाए चेइयाइ भवंति तंजहा :आपसणाणि वा जाव भवणगिहाणि वा, सव्वाणि ताणि समणोणं णिसिरामो। अवियाई वयं पच्छा अप्पणो सवाए चेतिस्सामो, तंजहा :- आएसणाणि वा जाव भवणगिहाणि वा।" एयप्पगारं णिग्धोसं सोच्चाणिसम्म जे भयंतारो तहप्पगाराइ आएसणाणि वा जाव भवणगिहाणि वा उवागच्छ ति, उवागच्छिता इतरातरेहिं पाहुडेहि बहंति, अय
माउसो, वज्जकिरिया वि भवति ॥ ४५३ ॥ અર્થ-આ જગતમાં ખરેખર પૂર્વમાં, પશ્ચિમમાં, ઉત્તરમા કે દક્ષિણમા કેટલાક શ્રાવક હોય છે
તે ગૃહસ્થથી માડીને દાસદાસી પર્યત હોય છે તેમને કેઈએ પૂર્વે આમ કહેલું હોય છે. જે આ શ્રમણભગવતો હોય છે તે શીલચુકત યાવત મૈથુનવ્યવહારથી વિરમેલા હોય છે, તેમને આધાર્મિક (હિંસાથી નીપજેલ) જગા વસવાને ક૯પે નહિ તેથી આ જે ઘર આપણે પોતાને માટે કર્યા છે, જેમકે લહારની કોઢ ચાવત્ માળ સહિત હવેલીએ, તે બધા શ્રમણોને આપી દઈશું. અને વળી આપણે પોતાને માટે ગૃહ નિર્માણ કરી લઈશુ એ પ્રકારની વાત સાભળીને, અવધારીને વસનાર (મનિ) તે પ્રકારના કાઢ વગેરે માળપર્ય તેના ઘર પાસે આવે છે. આવીને ભિન્નભિન્ન દીધેલ (grge) ઘરે માં વસે છે, તે આયુષ્યમાનો, વર્ધકિયા નામને દોષ છે
मूलम्-इहखलु पाईणं वा पडीणं वा दाहिणं वा उदीणं वा सतेगइया सढा भवंति । तेसि
चणं आयारगोयरे णो सुणिसंते भवइ, जाव त रोयमाणेहि वहवे समण माहण-अतिहिकिवण-वणीमए पगणिय २ समुदिस्स तत्थ तत्थ अगारिहिं अगाराइ चेइयाइ भवति, तंजहा - आएलणाणि वा जाव भवणगिहाणि वा। जे भयंतारो तहप्पगाराइ आएसणाणि वा जार भवणगिहाणि वा उवागच्छंति इयरायरेहिं पाडेहि वहति, अयमाउसो महायजकिरिया वि भवइ ॥ ४५४ ॥
અર્થ– આ વિશ્વમાં ખરેખર પૂર્વ દિશામા, પશ્ચિમ દિશામા, ઉત્તર અને દક્ષિણ દિશામાં કેટલાક
શ્રાવક હોય છે, તેમને સાધુના આચારકલ્પની બરાબર સાભળીને જાણ હોતી નથી ચાવત્ રુચિ ધરાવતા તેઓ શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, દુખિયા, ભિખારીને ગણગણુને તેમને માટે તે ગૃહસ્થ ઘરે કરે છે તે જેવા કે લોહારની કોઢ યાવત્ હવેલીઓ તેમાં વસનાર સાધુ તે પ્રકારના કેઢથી માડીને મહેલ સુધીમાના (કેઈ) નિવાસસ્થાન પાસે આવે છે, અને જે કઈ આપેલ હોય તેમા વસે છે આ આયુષ્માનો, મહાવર્ય નામે દેપ છે
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૪૭
मूलम्-इह खलु पाईणं वा पडीणं वा दाहिणं वा उदीणं वा संनगइया सढा भवति, जाव तं रोयमाणेहिं वह समणजाप समुद्रिस्स तत्थ तत्थ अगारीहिं अंगारा चेइयाई भवति, तंजहा- आपसणाणि वा जाव भवणगिहाणि वा । जे भयंतारो तहप्पगाराई आपसणाणि वा जाव भवणगिहाणि वा उचागच्छति इयरायरेहिं पाहुडेहिं वहति, अयमाउसो सावज्ज किर या विभवई ॥ ४५५ ॥
-આ જગતમાં ખરેખર પૂર્વે, પશ્ચિમે, ઉત્તરે અથવા દક્ષિણે કેટલાક શ્રાવકા હાય છે યાવત્ તેએ રુચિ ધરાવતા સાધુ વિશેષોને માટે ભિન્નભિન્ન સ્થાને તૈયાર કરેલાં ઘર ધરાવે છે, જેમકે લુહારની કેાઢ યાવત્ હવેલીએ તે વસવા ઈચ્છતા મુનિ તેમાથી અનેરાં અપાયેલાં ઘર પાસે જાય છે અને આપેલામા રહે છે, આ આયુષ્માના, સાવદ્યક્રિયા નામના દેષ થાય છે
मूलम्-इह खलु पाईणं वा पडीणं वा दाहिणं वा उदीर्ण वा संतेगइया सढा भवंति, तंजा - गाहावर्ड वा जाव कम्मकरी वा । तेसिं च णं आयारगोयरे णो सुणिसंते भवति, जाव त रोयमाणेहि एक्कं समणजायं समुदिस्सं तत्थ तत्थ अगारिहिं अगाराई चेइयाइं भवंति तं जहा :- आपसणाणि वा जाव भवणगिहाणि वा महया पुढविकायसमारंभेण एवं महया आउ-तेउ वाउ-चणस्सइ-तसकायसमारंभेण, महया संरंभेणं महया आरंभेण, महया विरुवरुवेर्हि पावकम्मेहिं, तं जहा छानणओ, लेवणओ, संथारदुवार पिहणओ, सीतोदप वा परिडावियपुत्रे भवति, अगणिकाए वा उज्जालियपुवे भवति । जे भयंतारो तहपगाराई आपसणाणि वा जाव भवणगिहाणि वा उवागच्छंति, इतरातरेहिं पाहुडेि वहंति, दुपक्खं ते कम्मं सेवंति, अय- माउसो, महासावज्जकिरिया वि भवइ ॥ ४५६ ॥
-આ જગતમાં ખરેખર પૂર્વાદિ દિશાએમા કેટલાક નીચે જણાવેલા પ્રકારના શ્રાવકે હાય છે તે ગૃહસ્થાથી માંડીને તેના ચાકર-ચાકરડી સુધી હાય છે તેઆને ખરેખર સાધુના આચાર-ગેાચર સારી રીતે સાભળીને જાણીતા હેાતા નથી તેએ મુનિએ પર યાવત્ રુચિ ધરાવી એક શ્રમણને અનુલક્ષીને ભિન્નભિન્ન જગાએ ઘરે તૈયાર રખાવે છે. તે આ પ્રમાણે કે લુહારની કેાઢથી માડીને હવેલીએ તેને ખૂબ પૃથ્વીકાયની હિસા કરીને તેમજ ખૂબ અકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાયની હિંસા કરીને, તેમજ ત્રસકાયની હિંસા કરીને, મેાટી તૈયારીથી, મેાટા હિસેાપમ થી, મેાટા વિવિધ પાપકર્મોથી, જેમ કે છાદનથી, લીંપવાથી, પથારી માટે, ખારણા ઢાકવા માટે, તેમજ પૂર્વ સચિત્ત પાણી છાટચુ કે ભયુ હાય છે, પૂર્વ અગ્નિ પ્રગટાવ્યો હાય છે, તે પ્રકારના ઘરા જેમ કે લુહારની કાઢથી યાવત્ હવેલીઓ, તેની પાસે જઇ આપેલીમા વસે તે (ઈર્ષ્યાપથ અને સાપરાયિક) એવડા દેષ આયુષ્માન, મહાસાવધક્રિયા
मूलम्-इह खलु पाईणं वा जाव त रोयमाणेहि अपणो सयठाप तत्थ तत्थ अगारिहिं अगाराई चेयाइ भवंत, तंजहा - आपसणाणि वा जाव भवणगिहाणि वा महया पुढविकाय समारंभेण जाव अगणिकार वा उज्जालियपुव्वे भवति, जे भयंतारो नहपगारा
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૪૨
आपसणाणि वा जाव भवणगिहाणि वा उवागच्छंति इतरातरेहिं पाहुडेहिं वहति, एगपक्खं ते कम्मं सेवंति, अय- माउसो अप्पसावज्ज किरिया वि भवति ॥ ४५७ ॥
અથ—આ જગતમાં ખરેખર પૂર્વાદ્વિ દિશાએમા, યાવત્ રુચિ ધરાવતા શ્રાવકા હેાય છે. તે ગૃહસ્થાએ જાતે પેાતાને માટે ભિન્નભિન્ન જગાએ ઘરા તૈયાર રાખ્યા હૈાય છે તે જેવા કે લુહારની કાઢ યાવત્ હવેલીએ. તે તેમણે મેટા પૃથ્વીકાય સમાર’ભથી, ચાવતુ ત્યાં અગ્નિકાય પૂર્વે પજળાવ્યેા હૈાય છે. તેમા વસવા ઇચ્છનાર મુનિ તે પ્રકારના કાઢ વ ઘરાની પાસે જઈ કઈ પણ આપેલામાં વસે છે તેએ એક પક્ષનુ ક સેવે છે. આ આયુષ્માના, અલ્પસાવવક્રિયા છે
मूलम् - एयं खलु तस्स भिक्खुस्स भिक्खुणीए वा सामग्गियं ॥ ४५८ ॥
અઆ ખરેખર તે ભિક્ષુ કે ભિક્ષુણીની આચાર સામગ્રી છે
એમ ખીજો ઉદ્દેશક પૂર્ણ થયે
અધ્યયન ૧૧ માનેા ત્રીજો ઉદ્દેશક
मूलम् - " से य णो सुलभे फासुए उच्छे अहेसणिज्जे | णो य खलु सुध्धे इभेहि पाहुडेहिं त जहा छायणओ, लेवणओ संथारदुवारपिहणओ पिङवायेसणाओ । सेय भिक्खू चरित्रारण, ढाणरए निसीहियारए सेज्जा - संथार - पिंडवाते सणार." संति भिरखुणो एव मक्खाइणो उज्जुअा णियागपडिवन्ना उम्मायं कुव्यमाणा वियाहिया ॥ ४५९ ॥
-
અ−તે (નિવાસસ્થાન) વિશુદ્ધ, નિર્દોષ અને સ્વીકારવા યેાગ્ય ખરેખર સુલભ નથી ખરેખર આ પ્રકારના અપાયેલા ઘરા, ખરેખર શુદ્ધ નથી જેમ કે, આચ્છાદન કરવાથી, લીપવાથી, પથારી કરવાથી કે ખારણા પૂરી દેવાથી, અને ભેાજન સ્વીકારવાની સુગમતા ન હેાય તેવા હવે તે ભિક્ષુ જે સંયમતર, સ્થાન કરવા તત્પર, બેઠક લેવા તત્પર, શયા, સ્થાન ગેાચરી સ્વીકારમાં તપર તેને ખીજા સરળ, સયમી, નિષ્કપટ મુનિએ જો દાષા કહે તે તેને છળથી ખચનારા મુનિ કહ્યા છે
मूलम् - संतेगइया पाहुडिया उक्त्तिमुच्चा भवति, एवं णिक्खितपुत्र्वा भवति, परिभाइय पुव्वा भवति, परिभुत्ता भवति, परिष्ठावियपुव्वा भवति । एवं विद्यागरेमाणे समियान નિયતિ ? યંતદ મતિ ॥ ૪૯૦ ||
અર્થ-કેટલાક ગૃહસ્થા કહેશે કે કેટલાક દીધેલ મકાન પૂર્વે જ જુદાં પાડેલાં છે. પૂર્વે જ મુકી રાખેલા છે પૂર્વે જ ખીજા સાથે વાપર્યાં છે કે સ્વય' વાપરવામા આવેલ છે. આમ પૂર્વે જ નિયત કરેલા છે એ પૂછતા તે ગૃહસ્થ યેાગ્ય જવાબ આપશે? હા, આપશે
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૪૯
मूलम् - से भिक्खू वा भिक्खुणी वा से ज्जं पुण उवस्लयं जाणेज्जा - खुडियाओ, खुड्डढुवारियाओ, नीयाओ, संनिरुट्ठाओ भवंति - तह पगारे उवस्सए राओ वा वियाले वा णिक्खममाणे वा पविमाणे वा पुरा हत्थेण पच्छा पाएण ततो संजतामेव णिक्खमेज्ज वा पविसेज्ज वा । केवली वूया "आयाण मेयं ।" जे तत्थ समणेण वा माहणेण वा, छत्तर वा, मरवा, વંડળ વા, છઠ્ઠા વા, મિસિયા વા, શ્વેતે વા, વિાિમહિ વા, ચમક્ વા, ચમોલ वा, चम्मच्छेदएवा, दुब्बडे दुष्णिक्खित्ते अणिकंपे चलाचले; भिक्खू च राओ वा वियाले वा क्खिम्ममाणे वा पविसमाणे वा पयलेज्ज वा पवडेज्ज वा । से तत्थ पयलेमाणे वा पवडेमाणे वा हत्थं वा पायं वा जाव इ दियजायं वा लूसेज्ज वा पाणाणि वा भूयाणि वा जीवाणि वा सताणि वा अभिहणेज्ज वा जाव दवरोवेज्ज वा । अह भिक्खूणं पुव्वोवदिट्ठा जाव जं तहप्पगारे उवस्सप पुरा हत्थेणं पच्छा पाएणं ततो संजयामेव વિમેના યા વસેલ્સ વા ॥ ૮૬૬ ॥
અ -તે ભિક્ષુ કે ભિક્ષણીને તે મકાન સબધે એમ જણાય કે તે નાનુ છે, નાના દ્વારા વાળુ છે, નીચે આવેલું છે, ગૃહસ્થેાથી રાકાયેલું છે, તે પ્રકારના સ્થાનમાથી રાત્રે કે અપેારે નીકળતા કે પ્રવેશતાં પહેલા હાથ વડે, પછી પગ વડે એમ જતનાપૂર્વક નીકળવું જોઈએ કે પ્રવેશવુ જોઈ એ કેવળી પ્રભુ કહેશે, આ ક`મધતુ સ્થાન છે. ત્યા જે સાધુ કે બ્રાહ્મણે છત્ર, પાત્ર, ŕ'ડ, લાઠી, શૈલી, કપડુ', પડદા, બેસવાનુ ચામડું અથવા ચામડાંની થેલી કે ચામડાની દેરી તે ઢીલું બાંધેલ, જ્યાં ત્યાં મૂકેલ, પડે કે સ્થિરાસ્થિર હાય તેને કારણે અપેારે કે રાત્રે તે ભિક્ષુ પ્રવેશતા કે નીકળતા હલખલી જાય કે પડી જાય, હલખલી જતાં કે પડી જતા તે હાથ, પગ કે કાઈ ખાસ ઇંદ્રિયને ઈજા કરે, પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વા સાથે અથડાય અને તેને નિષ્પ્રાણ કરે. એટલે ભિક્ષુને જણાવવાનુ` પૂર્વે જ જણાવી દીધું છે કે તેણે પહેલાં હાથ વડે, પછી પગ વડે જતન રાખીને જ ત્યા પ્રવેશવુ અને નીકળવુ
ટિપ્પણી— —આવા ઘરમા રહેવુ એ આચારગેાચરના પ્રાણ છે વિશુદ્ધ ન મળે ત્યારે શુ કરવુ
પડે તે આમ વર્તવુ જોઇએ, એમ દર્શાવ્યુ છે. જતના આવા મકાનમા રહેવુ. જ જોઈ એ એવું નથી પણ બીજુ ઘટે તેનું કથન છે
मूलम् - से आगंतारेसु वा अणुवीड उवस्सयं जाणेजा । जे तत्थ ईसरे जे तत्थ समाहिट्ठए, ते वस्यं अणुण्णवेज्जा :- "कामं खलु आउसो, अहालडं अहापरिण्णातं वसिस्सामो, जाव आउसंतो, जाव आउसंतस्स उवस्सए, जाव साहम्मियाए, तावता उवरस्यं गिहिस्सामो તેળ પર વિવિસામો | પ્રદર !
અ-તે મુનિએ મહાદિ રહેઠાણને વિચાર કરી તેને જાણી લેવુ ઘટે જે તેને માલિક હાય અથવા જે ત્યા રહેતા હોય તેની રહેઠાણુ ખાખત આજ્ઞા માગી લેવી જોઈએ હું આયુષ્માન, તમારી ઈચ્છાનુસાર, તમારી જાણ પ્રમાણે, તમે રજા આપ્યા પ્રમાણે જેટલું આયુષ્માન આપશે, જેટલુ' સ્થાન આયુષ્માનનુ છે તેમાંથી જ, જેટલું સામિકને અપાયુ છે તેમાથી જ અમે (અથવા તે) સ્થાન સ્વીકારીશુ, અને તે સ્થાનમા જ (તે મર્યાદામાં જ) અમે હીશુ
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૫૦
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा जस्सुवस्सए संवसेज्जा तस्स णामगोयं पुयामेच जाणेज्जा। ___तओ पच्छा तस्स गिहे णिमं तेमणस्स अणिमंतेमाणस्स वा असणं वा पाण वा खाइम
वा साइमं वा अफासुयं जाव णो पडिग्गाहेज्जा ॥ ४६३ ॥
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષણ જેના મકાનમાં રહે તેના નામ અને ગોત્રનામ એણે પહેલાં જ જાણું
લેવાં જોઈએ તે પછી નિમંત્રણ મળે કે ન મળે તો પણ તેનાં મકાનના દાતાનાં) અન્નપાણી, ખાદિમ, સ્વાદિમને અવિશુદ્ધ સમજીને તે રહેનાર મુનિઓએ સ્વીકારવા જોઈએ નહિ
मूलम् -से भिक्खू वा भक्खुणी वा से ज्जं पुण उवस्सयं जाणेज्जा-ससागारियं सागणियं
सउदयं णो पण्णस्स णिक्खमणपवेसणाए णो पण्णस्स बायण जाव चिंताए-तहप्पगारे उपस्सए णो ढाणं वा सेज्जं वा निसीहियं वा चेतेज्जा ॥ ४६४ ॥
અર્થ-તે ભિક્ષ કે ભિક્ષુણી તે ઘરને ગૃહસ્થ વડે વસવાટ પામેલુ, અગ્નિ સહિત, જલ સહિત,
પ્રાજ્ઞપુરુષની આવજાવ માટે અયોગ્ય, પ્રાજ્ઞના વાચન, પઠન, યાવતું શરીરચિતા માટે અયોગ્ય જાણે તો તે પ્રકારના મકાનમાં વસવાટ, પથારી કે બેઠક તે કરે નહિ
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा सेज्जं पुण उवस्सय जाणेज्जा-गाहावइकुलस्स मज्झं मज्झेणं ।
गंतु पए पए पडिवघ्दै णो पण्णस्स णिक्खमण जाव चिताए तहप्पगारे उवस्सए णो
ढाणं वा सेज्जं वा णिसीहियं वा चेतेजा ॥ ४६५ ॥ અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષણી જે એમ જાણે કે આ સ્થાન ગૃહસ્થના ઘરની વવચથી જવું પડે
તેવુ પગલે પગલે વિદનવાળું છે અને પ્રાજ્ઞની આવજાવ માટે, યાવત્ શરીરચિતા માટે યોગ્ય નથી, તે પ્રકારના મકાનમાં વસવાટ, પથારી કે બેઠક કરે નહિ
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा सेज्जं पुण उवस्सयं जाणेजा-इह खलु गाहावई वा जाव
कम्मकरीओ वा अण्णमण्ण-मक्कोसंति वा जाव उद्देवंति वा, णो पण्णस्स जाव चिताण, तहप्पगारे उवस्सए णो ढाणं वा जाव चेतेज्जा ॥ ४६६ ॥
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણી જે મકાન બાબત એમ જાણે કે અહીં ખરેખર ગૃહસ્થ, ગૃહસ્થપત્ની
થાવત્ દાસદાસીઓ એક બીજાને આક્રેશ કરે છે અને ઉપદ્રવ કરે છે, આ સ્થાન પ્રાને સ યમચિતન માટે અગ્ય છે, તે તે પ્રકારના મકાનમા તેણે વસવાટ, પથારી કે બેઠક કરવી નહિ
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा सेज्ज पुण उवस्सयं जाणेज्जा-इहेखलु गाहावई वा जाव
कम्मकरीओ वा अण्णमण्णस्ल गायं तेल्लेण वा घएण वा णवणीपण चा वसा वा अन्भगे इति वा मक्खेति चा णो पण्णस्त जाव चिंताए-तहप्पगारे उवस्सए णो ढणं वा जाव चेते जा ॥ ४६७ ॥
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૫૧
અ-તે ભિક્ષુ કે ભિક્ષુણી તે મકાન સ`ખધે એમ જાણે કે અહીં ખરેખર ગૃહસ્થ કે ગૃહસ્થની પત્ની યાવત્ દાસદાસીએ એકબીજાના ગાત્રોને તેલ, ઘી કે માખણ કે ચરમીથી માલિશ કરે છે, તે પદાર્થો શરીરે ચાપડે છે, તેથી પ્રાજ્ઞને સંયમ-ચિતન માટે આ અચેાગ્ય છે, તે તે પ્રકારના મકાનમાં તેણે વસવાટ, પથારી કે બેઠક કરવી નહિ.
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा सेज्जं पुण उवस्लयं जाणेजा - इहखलु गाहावई वा जाव कम्मकरीओ वा अण्णसण्णस्स गायं सिणाणेण वा कक्केण वा लोद्देण वा वण्णेण वा चुण्णेण वा परमेण वा आधंसंति वा पधंसंति वा उवलेवंति वा उव्वर्हिति वा णो णस्स णित्वमण जाव चिंताए-तहप्पगारे उवस्सप णो ढाणं वा जाव चेतेज्जा ||४६८||
-તે ભિક્ષુ કે ભિક્ષુણી મકાન ખાખત જો એમ જાણે કે અહીં ખરેખર ગૃહસ્થ ચાવત્ દાસદાસી એક ખીજાના ગાત્રો સ્નાનથી, આટાથી, લેાધ્રના ચૂણ થી, ખીજા સુગ ધી દ્રવ્યથી કે રૃ થી, કમળા, ઘસે છે, ખૂબ ચાળે છે, ચેાપડે છે અને લૂછે છે, એ પ્રાજ્ઞની સયમચિતા માટે ચાગ્ય સ્થાન નથી, તેા તે પ્રકારના મકાનમાં તે વસવાટ, પથારી કે બેઠક સ્વીકારે નહિ
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा सेल्जं पुण उवस्तयं जाणेज्जा - इहखलु गाहावई वा जाव कम्मकरीओ वा अण्णमण्णस्स गायं सीओदगवियडेण वा उसिणोदगवियडेण वा उच्छोलिति वा पधोवेति वा सिचंति वा सिणावे ति वा णो पण्णस्स जाव णो दाणं वा जात्र चेतेज्जा ॥ ક઼દર્ ॥
અં-તે ભિક્ષુ કે ભિક્ષુણી જો મકાન ખામત એમ જાણે કે અહીં ખરેખર ગૃહસ્થ, શેઠાણીથી માડીને દાસદાસી પ તના એકબીજાનાં ગાત્રોને સાફ શીતજલથી કે શુદ્ધ ઉષ્ણુજલથી, વીછળે છે, વે છે, સી ચે છે કે નવડાવે છે, તે સ્થાન પ્રાજ્ઞની સયમચિતા માટે અનુચિત જાણી યાવત્ તેણે ત્યાં વસવાટ વ. ન ફરવુ
मूलम् - से भिक्खू वा भिक्खुणी वा सेज्जं पुण उवस्सयं जाणेज्जा इहखलु गाहावर्ड वा जाव कम्मकरीओ वा णिगिणा दिताणिगिणा उवलीणा मेहुणधम्मं विष्णवे ति रहस्सियं वामंतं संतेति णो पण्णस्स जाव णो दाणं वा जाव चेतेज्जा ॥ ४७० ॥
અ અંતે ભિન્નુ કે ભિક્ષુણી મકાન ખામત જો એમ જાણે કે અહીં ખરેખર ગૃહસ્થ કે ગૃહસ્વામિની ચાવત દાસ અને દાસીએ નગ્ન રહેલા, નગ્નપણે છાના પડેલા, મૈથુનના વ્યવહાર માટે વિનવણી કરે છે અથવા ગુપ્ત મંત્રણાએ ચલાવે છે, તે એ પ્રકારનુ સ્થાન પ્રાજ્ઞપુરુષને અાગ્ય સમજીને તે સ્વીકારશે નહિ
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा सेज्जं पुण उवस्सय जाणेज्जा आइण्णसंलेख, णो पण्णस्स जाव चिता जाव णा ठाणं वा सेजं वा निसीहियं वा चेनेज्जा ॥ ४०२ ॥
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૫૨
અર્થતે ભિક્ષ કે ભિન્નણી તે મકાનની બાબત એમ જાણે કે અહીં સ્ત્રી વગેરેના ચિત્રો કોતરેલા
છે, તે મકાન પ્રાજ્ઞપુરુષને સ યમચિતન માટે અયોગ્ય જાણું ત્યા નિવાસ, પથારી કે બેઠક
તેણે સ્વીકારવા નહિ मूलम्-से भिक्खू वा भिक्खुणी वा अभिकंखेज्जा संथारं एसितए ॥ ४७२ । અર્થ–તે ભિક્ષુ જે પાટપાટલા વગેરે પથારીનાં સાધન છે તે તેણે આ પ્રમાણે વિવેક રાખવો
જોઈએ). मूलम्-से उजं पुण संथारय आणेज्जा सअडं जाव संताणगं तहप्पगारं संभारगं लाये संते णो
ઘTહેન્ના 99 II.
અર્થ–હવે તે મુનિ જે જાણે કે આ પાગરણ ઇંડાવાળું ચાવતું જાળાવાળું છે, તો તે પ્રકારની
સામગ્રી મળે છતા તે સ્વીકારે નહિ
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा सेज्ज पुणं संथारय जाणेज्जा अप्पंडं जाव संताणगं गरुय -
तहप्पगारं लामे संते णो पडिगाहेज्जा ॥ ४७४ ॥ અર્થ-હવે તે ભિક્ષુ કે ભિક્ષુણી જે એમ જાણે કે આ પાગરણમાં ઈડા યાવત્ જાળા નહીવત છે, પણ
તે વજનદાર છે, તે તેવી સામગ્રી મળે છતા (વવિરાધક હાઈ) તે ન સ્વીકારે मूलम्-से भिक्खू वा भिक्खुणी वा सेज्जं पुण संथारय जाणेज्जा अपंडं जाव संताणगं लहुयं
अप्पडिहारियौं तहप्पगार सेज्जा-संथारयं लामे संते णो पडिग्गाहेज्जा ॥ ४७५ ॥ અર્થ–જે તે ભિક્ષુ કે ભિક્ષણ એમ જાણે કે આ પાગરણ નહીવત ઈડા કે યાવત્ જાળા ધરાવતુ
છે અને હલકું છે, પણ તે પાછી દેવા ગ્ય નથી, તે તે પ્રકારની પાગરણની સામગ્રી તે
મળશે છતા સ્વીકારશે નહિ मूलम्-से भिकाबू वा भिमखुणी वा सेज्जं पुण संथारगं जाणेज्जा-अप्पडं जाव संताणगं लहुय
पडिहारिय णो अहावढं तहप्पगारे लामे संते णो पढिगाहेज्जा ॥ ४७६ ॥ અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણ જાણે કે આ પાગરણ નહીંવત ઈડ કે યાવત્ જાળા ધરાવતુ છે, હલકું
અને પાછું દેવા ચોગ્ય છે, પણ તે ચગ્ય (દઢ) બંધનવાળું નથી, તે તે પ્રકારની પાગરણની
સામગ્રી તે મળતી હોવા છતાં સ્વીકારે નહિ मूलम्-से भित्र वा भिक्खुणी वा सेज्जं पुण संथारय जाणेज्जा-अप्पंड जाव संनाणग लहुय
पडिहारियं अहावट्ठ -तहप्पगारे संथारगं जाव लामे संते पडिगाहेज्जा ॥ ४७७ ॥ અર્થ–હવે તે ભિક્ષુ કે ભિક્ષુણ એમ જાણે કે આ પાગરણ ઈડ જાળાં વિનાનું, હલકું, પાછુ
એપવા ગ્ય અને યોગ્ય બ ધનવાળું (પણ) છે, તો તે પ્રકારનું પાગરણ મળતું હોય તો તે સ્વીકારશે
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૫૩
मूलम् इच्चेयाइ' आयतणाइ उवातिकम्म। अह भिक्खू जाणेज्जा इमाहिं चउहिं पडिमाहि संथारगं पत्ति, तत्थ खलु इमा पढमा पडिमा :- से भिक्खू वा, भिक्खुणी वा उद्दिसिय उद्दिसिय संथारगं जापज्जा, तंगहा, इक्कडं वा, कढिणं वा, जंतुयं वा, परगं વા, મોનું ચા, તળે વા, સં થા, ઝુäñ વા, પદ્માં વા, વિપમાં વા,પહાહાં વા; 'से पुवामेव आलोपज्जा "आउसो त्ति वा भगिणि ति वा, दाहिसि मे पत्तो अण्णयरं संथारगं ?" तहप्पगारं सयं वा णं जाएज्जा परो वा से देज्जा फासुयं एसणिज्जं लाभे સંતે રિાદેTMTM । ૧૪મા મંત્તિમાં '૪૭૮ ॥
5
અયારે તે આ પ્રકારનાં દેષસ્થાને એળંગીને, ભિક્ષુ આ ચાર પડિમા (નિયમેા ) દ્વારા ( પાગરણુ લેવાનુ ઈચ્છે (ત્યારે) આ ખરેખર પહેલી પ્રતિમા છે . ( ચાર પ્રતિમાએ (૧) ઉદ્વિષ્ટ (ર) પૃષ્ય (દશ નાગમન પામેલ) (૩) તેની જ અને (૪) યથાસ સ્તુત એમ ચાર છે) તે ભિક્ષુ કે ભિક્ષુણી પ્રકાર વિશે અભિપ્રાય ધારણ કરી કરી યાચના કરે, જેમકે અમુક ઇક્કડ નામના ધાસતુ, કે કઠણ, જતુક નામના ઘાસનું, ફૂલગૂ થણીના ઘાસવાળુ', મયૂરપિચ્છનુ અનેલું, કે તૃણુ કે કુશધાસ, કે કૂચડાવાળુ' (કાથા વગેરે રૂપ), કે સાધાવાળું કે પીપળાના પાનનુ` કે પરાળનું, તેને પૂર્વે જ પૂછે કે હે આયુષ્માન, હું બેન, મને આ પ્રકારના પાગરણમાંથી કોઈ પાગરણ આપશે? એમ સ કલ્પે ધારેલું પાગરણુ જો તે સ્વયં યાચતાં કે ખીજાનાં દેવાથી તેને મળે તે તેણે સ્વીકારવું.
मूलम् - अहावरा दोच्चा पडिमा :- से भिक्खू वा भिक्खुणी वा पेहाण पेहाए संथारगं जाएजा तंजा; गाहावई 'वा जाव कम्मकरी वा, से पुव्वामेव आलोपज्जा " आउसो त्ति वा भगणि ति वा, दाहिसि मे पत्तो अण्णयरं संथारगं ?” तहप्पगारं संथारगं सयं वाणं जापज्जा परो वा से बेज्जा फासूयं एसणिज्जं जाव पडिग्गाहेज्जा दोच्चा पडिमा ||४७२ ॥
-હવે ખીજી પ્રતિમા; તે ભિક્ષુ કે ભિક્ષુણી સ’કલ્પિત પાગરણુ જોઈ જોઈને તેની યાચના કરે, તે આ પ્રમાણે કે ગૃહસ્થ, યાવત નોકરડી વગેરેને તે પુર્વે જ કહે કે હું આયુષ્માન, હું બેન, મને આ જોયેલમાથી કોઈ પણ આ પ્રકારનું પાગરણ આપશે ? તે પ્રકારનું પાગરણ ભલે જાતે યાચે કે સામાવાળેા તેને આપે તે વિશુદ્ધ અને સ્વીકારવા ચેાગ્ય જાણી તેને સ્વીકારે, આ બીજી પ્રતિમા થઈ
मूलम् - अहावरा तच्चा पडिमा से भिक्खू वा भिक्खुणी वा जस्सुवस्सए संवसेज्जा, जे तत्थ अहासमण्णागते, तंजहा; इक्कडे वा जाव पलाले वा, तस्स लाभे संवसेज्जा, तस्स अलाभे उक्कुडए वा निसज्जिए वा विहरेज्जा । तच्चा पडिमा ॥ ४८० |
·
'અર્થ-હવે જુદી જ ત્રીજી પ્રતિમા, તે ભિક્ષુ કે ભિક્ષુણી જેના મકાનમા રહેતાં હાય, જે ત્યા યથાપ્રાપ્ત હેાય તે પાગરણ વાપરે, જેમકે ઇકકડ ઘાસની, યાવત પરાળની પથારી તેને જો લાભ થાય તે પથારી ઉપયાગમાં "લે. જો ત્યા કાંઈ ન મળે તેા ઉત્કટ આસન પર બેઠક કરી રહે. આ ત્રીજી પ્રતિમા થઈ
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૫૪
मूलम्-अहावरा चउत्था पडिमा:- से मिक्व वा भिक्षुणी वा अहासंथड-मेव संथारगं
जापज्जा, तंजहा, पुढविसिलं वा, कट्ठसिलं वा अहासंथडमेत; तस्स लामे संवसेज्जा; अलाभे उक्कुडए वा निसज्जि वा विहरेज्जा। चउत्था पडिमा ॥ ४८१ ॥
અર્થ–હવે એથી જદી થી પ્રતિમા તે ભિક્ષ કે ભિક્ષણને પાથરેલી જ સામગ્રી થાવાને
અભિગ્રહ હોય તેની જ તે યાચના કરે. જેમ કે પૃથ્વીની શિલા, લાકડાને કેાઈ ખંડ, પાથર્યો હોય તેમ જ તેને મળે તો તે શયન કરે ન મળે તો ઉત્કટાસન પર રહે અથવા બેસી રહે એ ચોથી પ્રતિમા થઈ
मूलम्-इच्चेयाणं चउळ्हं पडिमाणं अण्णयरं पडिमं पडिवज्जमाणे तं चेव जाव अन्नोन्नसमाही
एव च णं विहरति ॥ ४८२ ।।
ન્યને
અર્થ–એ પ્રમાણે આ ચાર પ્રતિમામાથી કોઈપણ પ્રતિમા સ્વીકારનાર તે જ પ્રમાણે અ
દુભવ્યા વિના વતે છે. બીજી પ્રતિમાવાળાને સદોષ કહેશે નહિ)
मूलम्-से भिक्ख वा भिक्खुणा वा अभिकंखेज्जा संथारं पच्चप्पिणित्तए, से जं पुण संथारगं
जाव जाणेज्जा सअंडं जाव संताणगं तहप्पगारं संथारगं णो पच्चप्पिणेज्जा ॥ ४८३ ॥
અર્થ–તે મિક્ષ કે ભિક્ષણી જ્યારે પાગરણ સામગ્રી પાછી આપવા ઈચ્છે ત્યારે તે પાગરણને
જતુઓના ઈડાવાળું યાવત્ જાળાવાળું થયેલું જાણે તો તે પ્રકારનું પાગરણ તે પાછું સોપે નહિ
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा अभिकंखेज्जा संथारगं पच्चप्पिणित्ता, से उजं पुण संथारगं
जाणेज्जा अप्पंडं जाव संताणगं, तहप्पगारं संथारगं पडिलेहिय पडिलेहिप-पमज्जिय पमज्जिय आयाबिय - आयाविय आयाविय विणिधूणिय टिणिधूणिर तओ संजयामेव पच्चप्पिणेज्जा ॥ ४८४ ॥
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણી જ્યારે પાગરણ પાછું આપવા ઈ છે ત્યારે પાગરણને ઈડા વિનાનું
યાવત્ જાળા વિનાનું જાણે તે પ્રકારના પાગરણને પ્રતિલેખના અને પ્રમાજના કરી કરીને, તાપમાં મૂકી મૂકી, ખખેરી ખ ખેરીને તે પછી યતનાપૂર્વક તે પાગરણ પાછુ સેપે
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा सभाणे वा वसमाणे वा गामागुगर्म दूइज्जमागे पुवामेव
णं पण्णस्स उच्चारपासवणभूमि पडिलेहेज्जा । केवली बूया "आयाण-मेयं" अपडिलेहियाए उच्चारपासवणभूमीए भिक्खू या, भिक्खुणी वा राओ वा वियोलेवा उच्चारपासवणं परिट्ठवेमाणे पयलेज वा पवडेज्ज वा। से तत्थ पयलेमाणे वा पवडेमाणे वा हत्थं वा पायं वा जाव लूसिण्णा, पाणाणि वा जाव ववरोवेजा। अह भिक्खूणं पुरोवदिट्ठा जाव जं पुवामेव पण्णस्ल उच्चारपासवणभूमि पडिलेहेजा ॥ ४८५ ॥
Page #183
--------------------------------------------------------------------------
________________
૧પપ
અર્થ–તે ભિતું કે ભિલુણી સમાન સ્થાનમાં વસતા કે એક ગામથી બીજે ગામ જતાં પહેલેથી
જ પ્રાજ્ઞપુરાને ઉચિત શૌચ-પેશાબની જગા જોઈને તપાસી રાખે કેવળી કહેશે કે આ કર્મબંધનું કારણ થશે કે જે શૌચપેશાબની જગા તપાસ્યા વિના ભિક્ષુ કે ભિક્ષુણી રાત્રે સંધ્યાકાળે શૌચપેશાબ કરતાં ધ્રૂજી જાય કે પડી જાય ત્યા ધ્રુજતા કે પડી જતાં તે હાથ, પગ, ચાવતું કઈ નાને ક્રિય જોખમાવે, જી પર પડે અને તેને પ્રાણનાશ કરે તેથી ભિક્ષુને માટે જણાવવાનું આગળ જણાવ્યુ છે કે શૌચ પેશાબની જમીનની પહેલેથી જ તે
પ્રતિલેખના કરે. मूलम्-से भिक्ग्वृ वा भिक्खुणी वा अभिकखेज्जा सेज्जासंथारगभूमि पडिलेहियए, नन्नत्थ
आयरिण वा उवझापण वा जाव गणावच्छेइण्ण वा बालेण वा बुट्टेण वा सेहेण ग गिलाणेण वा आपलेण वा अंण या मझेण वा समेण वा विसमेण वा पवाण वा णियाण्ण वा तओ संजयामेव पडिलेहिय पडिलेहिय पमज्जिय पमज्जिय वहुफासुयं सेज्जा
संधारगं संथरेजा ॥ ४८६ ॥ અર્થ-તે મિક્ષ કે ભિક્ષણી જ્યારે પિતાની શા માટે પથારી કરવા ભૂમિની પ્રતિલેખના કરે ત્યારે
તે નીચેના મતોએ સ્વીકારેલ ભૂમિ સિવાયની ભૂમિ જુએ, જેમકે આચાર્ય, ઉપાધ્યાય, થાવત્ ગણાવછેદક, બાલમુનિ. વૃદ્ધમુનિ, શિષ્યમુનિ, બિમારમુનિ કે બહારના સાથે રહેનાર મુનિ તે ભૂમિ ભલે એ તે હોય, મધ્યે હોય, સમતલ હોય, ખરબચડી હાય, વાયુવાળી
હોય કે નિર્વાત હોય, તેણે તો જતનાથી પ્રતિલેખના-પ્રમાજને કરી કરી શૈયા કરવી मूलम्-से भिक्खू वा भिक्खुणी वा बहुफासुयं सेज्जासंथारगं सथरित्ता अभिक खेज्जा बहुफासुर
सेज्जासंथारण दुरुहित्तए ॥ ४८७ ॥ અર્થ–તે ભિક્ષુ કે શિક્ષુણી અત્ય ત નિર્દોષ શેયાસ્થાને સંથારો કરી તેના પર શયન કરવા ઈ છે ત્યારેमूलम्-से भिक्वृ वा भिक्षुणी वा बहुफासुप सेज्जासंथारण दुरुहमाणे से पुवासेब ससीसोबरियं
कायं पाए य पमस्जिय पमज्जिय ततो संजयामेव वहफासुए सेज्जासंथारगे दुरुहित्ता तओ
રસંક્રયાવિ દુHigr સેસિંચાર ના ૮૮ || અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણી અત્યત વિશુદ્ધ જમીન પરની પથારીમાં પોઢતાં પોઢતા પિતાના
શિસહિત બધી કાયાનું પ્રમાર્જન કરી લઈને પછી યતના પૂર્વક વિશુદ્ધ પથારીએ જઈ, તે
વખતે જતનાથી તે વિશુદ્ધ શૈયા પર પઢવું मूलम्-से भिक्खू वा मिक्खुणी वा बहुफासुए सेज्जासंथार सयमाणे णो अण्णमण्णस्स हत्थेण
हत्थं पापण पाय कापण कायं आसाएज्जा। से अणासायमाणे तओ संजयामेव वहुफासुप संज्जासंथारण सएज्जा ॥ ४८९ ॥
અર્થ– હવે તે વિશુદ્ધ શૈયા પર પોઢનાં ભિક્ષુએ એકબીજાના હાથે સાથે હાથ, પગ સાથે પગ કે
દેહ અથડાવવા નહિ આમ અથડાય નહિ તેમ યતનાથી વિશુદ્ધ પથારીએ પોઢવું. (પથારીઓ વચ્ચે એક હાથ જેટલો આતરે જોઈએ.)
Page #184
--------------------------------------------------------------------------
________________
, ૧૫૬
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा ऊससमाणे वा णीससमाणे वा कासमागे वा छीयमाणे वा
जभायमाणे वा उड्डोण वा वातणिसग्गे वा करेमाणे पुब्बामेव आसयं वा पोलयं वा पाणिणा परिपिहिता तओ संजयोमेव ऊससेज्ज वा जाव वायणिसग्गं वा करेज्जा ॥ ४० ॥
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણી, ઉચ્છવાસ લેતાં, નિશ્વાસ લેતાં, ઉધરસ ખાતા, છીંક ખાતા, બગાસું
ખાતા, ઓડકાર ખાતા, કે વાછૂટ કરતા, પહેલેથી જ મુખ કે બેઠકના સ્થાનને હાથથી ઢાકીને પછી જતનાથી ઉચ્છશ્વાસ-નિશ્વાસ કે વાછૂટ કરવા
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा, समा वेगया सेज्जा भवेज्जा, विसमा वेगया सेज्जा
भवेज्जा, पनाता वेगया सेज्जा भवेज्जा, णिवाता वेगया सेज्जा भवेज्जा ससरक्खी वेगया सेज्जा भवेज्जा, अप्पससरक्खा वेगया सेज्जा भवेजा, सदसमसगा वेगया सेज्जाभवेज्जा, अप्पदंसमसगा वेगया सेज्जा भवेज्जा, सपरिसाडा वेगया सेज्जा भवेजा, अपरिसाडा वेगया सेज्जा भवेज्जा, सउवसग्गा वेगया सेज्जा भवेज्जा, णिरुषसग्गा वेगंया सेजमा भवेज्जा, तहप्पगाराहि सेज्जाहिं सविज्नमाणाहिं पग्गहिततरागं विहारं विहरेजा, णो किंचिवि गिलाएज्जा ॥ ४९१ ॥
અર્થ–તે ભિક્ષુ કે શિક્ષણને કોઈ વખતે સમતલ શૈયા મળે, કોઈ વખતે ખરબચડી જમીન પર
રિસૈયા મળે, કઈ પવનવાળી જગા કે કઈ વાર પવન વગરની જગા રૈયા માટે મળે, કયારેક રજવાળી, કયારેક રજ વગરની, કયારેક ડાંસમચ્છરવાળી તો કયારેક ડાસમછર વગરની શિયા મળે, કયારેક જુદી પાડેલી તો કયારેક નજીકનજીક, કયારેક ઉપદ્રવ સહિત, કયારેક ઉપદ્રવ રહિત શૈયા મળે, તે પ્રકારની શિયાઓ દ્વારા (સ યમના આરાધક મુનિએ) જરાયે ખેદ પામ્યા વગરને ભાવ ધારણ કરી મળતી શૈયાઓ સેવવી, અને (તિતિક્ષા સેવનાર સાધુએ) જરા પણ કલેશ કરે નહિ
मूलम्-एयं खलु तस्स भिक्खुस्स भिक्खुणीए वा सामग्गियं जं सबढेहिं सहिते सदा जएज्जासि
त्ति बेमि ।। ४९२ ॥
અર્થ_આ પ્રમાણે તે ભિક્ષુ કે ભિક્ષુણીને આચારવિધિ છે જેથી સર્વ પદાર્થ બાબત સ યમગુણોથી સહિત પુરુષે સદા યતના રાખવી, એમ હું કહું છું
એમ અગિયારમું અધ્યયન પૂર્ણ થયુ.
અધ્યયન ૧૨માને પ્રથમ ઉદ્દેશક.
દશમાં અધ્યયનમાં પિંડ અથવા ભેજનશુદ્ધિ દર્શાવી, અગિયારમા અધ્યયનમાં તે ભેજન કરવા માટેના સ્થાનની શુદ્ધિ, હવે આ બારમા અધ્યયનમાં તે બન્નેને માટે ગમનાગમન કરવું પડે તેને વિધિ દર્શાવ્યો છે.
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૫૭
मूलम्-"अभुवगते खलु वासावासे, अभिपवुठे, वहवे पाणा अभिसंभूया, बहवे यीया
अहुणुभिन्ना, अंतरा से मग्गा बहुपाणा बहुवीया जाव संताणगा, अण्णोरकंता पंथा, णो विण्याया मग्गा" सेवं णच्चा णो गामाणुगामं दूइज्जेज्जा, तओ संजयामेव वासावासं
ન્ટિંws | ૨૩ "
અર્થમાગું–વર્ષાકાળ ખરેખર આવી પહોંચ્યું, (વરસાદ) વરો, કેટલાયે જીવો ઉત્પન્ન થયા
છે, ઘણાં બીજ અંકુરિત થયાં છે, માર્ગોની વચ્ચે, અનેક જીવે છે, અનેક બીજે છે, ચાવતું અનેક જાળાં છે માર્ગો પરથી ચાલવામાં આવતું નથી ત્યા કેડી જણાતી નથી” એમ જાણું મુનિએ સતનાથી ગામેગામ જઈ સંયમથી ચોમાસે સ્થિર વસવું
मूलम्-से मिक्ख वा भिक्खुणी वा से ज्ज पुण जाणेज्जा गाम वा जाव रायहाणि वा-इमंसि
खलु गामंसि वा जाब रायहाणिसि वा णो महत्ती विहारभूमि, णो महनी विचारभूमि णो सुलमे पीठ-फलग-सेज्जा-संथारण, णो सुलभे फासुए उच्छे अहेसणिज्जे, वह जत्थ રામ-–ત્તિ-શવંત વીમા રવાના કરારનંતિ , ક્યારૂખા ત્રિી, पो पण्णस्स णिक्खमगपवेलाए जाव धम्मणुओगचिंताए-से वं णच्चा तहप्पगारं गामं वा णगरं वा जाव रायहागि वा णो वासावासं उल्लिएज्जा ।। ४९४ ॥
અર્થ-તે ભિક્ષુ કે ભિક્ષુણીને જે એમ જણાય કે આ ગામ નગર યાવત્ રાજધાની છે એ ગામમાં
યાવત્ રાજધાનીમાં વિહાર માટે (સ્વાધ્યાય માટે વિશાળ જમીન નથી. બહાર ફરવા વિશાળ પ્રદેશ નથી, પીઠ (બાજઠ વ૦), પાટિયાં, પાઠ કે પાગરણ, વિશુદ્ધ, નિર્દોષ, અને લેવા ગ્ય અહીં સુલભ નથી, જ્યા ઘણા સાધુ, બ્રાહ્મણ, અતિથિ, દુખિયા, યાચક આવી પહોંચ્યા છે અને આવી પહોચવાના છે, અહીં આજીવિકાની અતિશય સંકડાશ છે, અહીં પ્રાજ્ઞનું આવવું-જવું, કે ધર્મના પદાર્થોનું ચિતન કરવું શકય નથી તો એમ જાણીને તે પ્રકારના ગામ, નગર, યાવતુ રાજધાનીમાં વર્ષોક સ્થિરવાસ કરે નહિ,
मूलम्-से मिक्खु वा भिक्खुणी वा से जं पुण जाणेज्जा गाम चा जाव रायहाणि वा-इमंसि
स्खलु गामंसि वा रायहाणिसि वा महत्ती विहारभूमि, महत्ती विचारभूमि, सुलमे जत्थ पीढ फलग-सेज्जा संथारण, सुलमे फासुए उच्छे अहेसणिज्जे, णो जत्थ वह समण जाव उवागया उवागमिस्संति य, अप्पाइण्णा वित्ती, जाव रायहाणिसि वा ततो संजयामेव वासावासं उबल्विएज्जा ॥ ४९५ ॥
અર્થ-ને ભિક્ષુ કે ભિક્ષણી જે એમ જાણે કે આ ગામ, નગર યાવત રાજધાની છે ખરેખર એ
ગામમાં, નગરમાં ચાવત્ રાજધાનીમાં સ્વાધ્યાય ભૂમિ વિશાળ છે, બહાર જવા માટે ભૂમિ વિશાળ છે, અહીં પાટપાટલા, પાટિયા, પથારી, પાગરણ, વિશુદ્ધ, નિર્દોષ અને લેવા ચાગ્ય એવા સહેલાઈથી મળે છેઅહીં શમણબ્રાહ્મણાદિ બહુ આવ્યા કે આવવાના નથી આજીવિકા સ કટવાળી નથી તો તે પ્રકારના ગામાદિમાં તેણે ચાતુર્માસની સ્થિરતા કરવી
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૫૮
मूलम् - अहपुण एवं जाणेज्जा, चतारि मासा वासाणं वीक्कता, हेमंताण य पंचदस रायकप्पे परिवसिते, अंतरा से मग्गा बहुपाणा जाव संताणगा; णो जत्थ यहवे समण जाव उवागया उवागमिस्संतिय सेवं णच्चा णो गामाणुगामं दूइज्जेज्जा ।। ४९६ ॥
-હવે જે તે ભિક્ષુ એમ જાણે કે-વર્ષાઋતુના ચાર મહિના પસાર થઈ ગયા હેમંતના પાચ કે દસ રાત રહેવાના ૫ પણ પૂરા થયા, પણ માની વચ્ચે બહુ જીવા યાવત્ કરેાળિયા વગેરેનાં જાળા છે. વળી અહીં બહુ શ્રમબ્રાહ્મણાદિ આત્મા કે આવશે નહિ, એમ જાણી ખીજે ગામ તે જશે નહિ (માગશર સુધી રહેશે )
मूलम् - अहपुण एवं जाणेज्जा - चत्तारि मासा वासाण वीईक्क ता, हे मंगाण य पंचदस रायकप्पे परिसिए, अंतरा से मग्गा अप्पंडा जाव संताणगा, वहवे जत्थ समण जाव उवागमिस्संति य, सेवं णच्चा तओ संजयामेव गमाणुगामं दूइजेजा ॥ ४९७ ॥
અર્થ-પર
જો તે એમ જાણે કે વર્ષાઋતુ સખ ધે ચાર મહિના પૂરા થઇ ગયા, હેમતના પાચ કે દશ રાત્રિવાસ થઈ ગયા અને માની વચ્ચે હવે મહુ જીવા યાવત્ કરોળિયા જાળા રહેલા નથી, વળી અહીં અનેક શ્રમણ-બ્રાહ્મણ વગેરે આવેલા છે અને આવશે તે એમ જાણીને જતના રાખી તેણે એક ગામથી ખીજે ગામ જવું.
सूलम् - से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे पुरओ, जुगमार्थ पेहमाणे दट्ट्ठण तसे पाणे उडड्ड पायं रीपज्जा, साहदु पाय रीपज्जा, उविखप्प पायं रण्जा, तिरिच्छं वा कट्टु पाद एज्जा, सति परक्कामे सजयामेव परक्कमेज्जा, णो उज्जय गच्छेज्जा, तओ संजयामेव गामाणुगामं दूइज्जेज्जा ॥ ४९८ ॥
અ-તે ભિક્ષુ કે ભિક્ષુણી જ્યારે એક ગામથી બીજે ગામ, સામે ધૂંસરીપ્રમાણુ જગા જોતા જોતા ચાલે ત્યારે ત્રસ જીવાને જોઇને પગ ઊ ચે લઈ ને પછી પગ મૂકવા, સ કેચીને પગ ઠેકીને પગ મૂકવા, વાકા કરીને પગ મૂકવા, શકિત હેાય ત્યા સુધી જતનાં કરીને વરતવું, સરળ રીતે જવુ નહિ આ રીતે જયણા રાખી એક ગામથી ખીજે ગામ જવુ
मूलम् - से भिक्खु वा भिक्खुणी वा गामाणुगामं दूइज्माणे अंतरा से पाणाणि वा वीयाणि वा हरियाणि वा उदर वा महिया वा अविद्धत्थे, सइ परकम्मे णो उज्जय गच्छेज्जा, तओ संजयामेव गामाणुगाम दृईज्जेज्जा ॥ ४९९ ॥
અ-હવે તે ભિક્ષુ કે ભિક્ષુણી જ્યારે એક ગામથી ખીજે ગામ જતા હેાય ત્યારે રસ્તા વચ્ચે, જીવા, ખીજે, લીલુ ઘાસ, પાણી, માટી વગેરે વિઘ્ન સ ન પામેલા એટલે સચિત્ત હાય, તેા શિકત હેાય ત્યા સુધી સીધાસીધા ન જવુ, જતનાપૂર્ણાંક એક ગામથી બીજે ગામ જવું.
मूलम् - से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दृइज्जमाणे अंतरा से विरुवरुवाणि पच्चंतकाणि दस्सुगायतणाणि भिलक्खुणि अणारियाणि दुस्सन्नप्पाणि दुप्पण्णवणिजाणि अकालपडि
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૫૮
वोहीणि अकालपरिभोईणि, सति लाटे विहाराए संथरमाणेहिं जणवएहिं णो विहारवत्तियाण पवज्जेज्जा गभणाए । केवली वूया "आयाण मेयं" ते णं वाला "अयं तेणे, अयं उवचरए, अयं तो आगए" त्ति कट्ट तं भिक्खु अक्कोसेज्ज वा जाव उववेज्ज वा, वत्थं पडिग्गहं कंबलं पायपुच्छणं अच्छिंदेज्ज वा अभिंडेज वा उवहरेज वा परिभवेज्ज वा। अह भिक्खूणं पुरोवदिमा पतिपणा जाब ज णो तहप्पगाराणि विरुवरुवाणि पच्चंतियाणि दस्सुगायतणाणि जाव विहारवतियाए णो पत्रज्जेज्जा गमणाए, तओ संजयामेव गामाणुજામં સૂfજોજ્ઞ પ૦૦ છે
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષણ જ્યારે એક ગામથી બીજે ગામ જતા હ ય ત્યારે તેને વચ્ચે (સાડા
પચીસ આઈ દેશ સિવાયના) વિવિધ સીમાડાના દેશે, દસ્ય (ચાર)ના વસવાટના સ્થાનો, મ્યુચ્છ અને અનાર્યના દેશે, જેમને આયં ત્વની સમજ આપવી મુશ્કેલ છે, જેમને ધર્મની સમજ આપવી મુશ્કેલ છે, જેઓ અકાળે જાગી જનાર છે, જેઓ અગ્યકાળે ભોજન અને ભેગસેવન કરનારા છે, હવે જે સમયે જે રસ્તે લાદેશમાંથી વિહારનાં વસતિસ્થાનમાં જવું પડે તેમ હોય ત્યારે વિહાર નિમિત્તે તે પ્રદેશમાં જવાનું સ્વીકારવુ નહિ કેવળી કહેશે આ કર્મબંધનું સ્થાન છે. તેઓ ખરેખર અજ્ઞાન છે, (અને કહેશે કે, “આ ચાર છે, આ જાસૂસ છે, તેથી આ આવ્યો છે,” એમ કહીને મુનિને બરાડા પાડીને ધમકાવે, તેના પર આક્રમણ કરે, વસ્ત્ર, પાત્ર, કંબલ કે રજોહરણ, આચકી લે, ભાગી નાખે, લૂટી લે અથવા મુનિનું અપમાન કરે એથી મુનિઓને જણાવવાનું પૂર્વે જણાવ્યું છે કે પદેશે, દક્યુનિવાસમાથી વિહાર સ્વીકાર નહિ અને જતનાથી જ એક ગામથી બીજે ગામ જવુ.
मूलम्-से भिकावू वा भिक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे अंतरा से अरायाणि वा गणरायाणि
वा जुवराथाणि वा दोरजाणि वा वेरज्जाणि वा विरुद्धरज्जाणि वा सति लाढे विहाराए संथरमाणेहिं जणवएहि णो विहारवत्तियाए पवज्जेज्ज गमणाए। केवली बूया "आयाण सेय" । ते णं चाला "अयं तेणे,” तंचेव जाव णो विहारवतियाए पवज्जेज्ज गमणाए, तओ संजयामेव गामाणुगाम दृइज्जेज्जा ॥ ५०१ ।।
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણી જ્યારે એક ગામથી બીજે ગામ ફરતા હોય ત્યારે તેમને વચ્ચે “રાજા
જયા તરત જ મરણ પામ્યા હોય એવો દેશ.” ગણત ત્રરા, યુવરાજ હજી રાજ્યારૂઢ નથી થયા એવા દેશ, બે મળેલ રાજ્ય, વિશિષ્ટ રાજેયો, વિરુદ્ધ લડતા રાજે, આવે ત્યારે લાટદેશ-અનાર્ય દેશ તરફથી વિહારના ગામ આવતા હોય એ માગે વિહાર (ગમન). સ્વીકાર નહિ તેઓ અજ્ઞાન છે... (પૂર્વને જ અર્થ) યાવત્ વિહાર સ્વીકારવો નહિ પ્રામાનુગ્રામ ફરવાનુ સંયમપૂર્વક જ કરવુ.
मूलम्-से भिक्खू वा सिक्खुणी चा गामाणुगाम दुइज्जमाणे अंतरासे विहं सिया - से जं
पुण विह जाणेज्जा पगाहेण वा दुयाहेण वा तियाण चा चउयाहेण वा पंचाहेण वा पाउणेज्ज वा, णो पाउणेज्ज वा नष्पगारं विहं अणेगाहगमणिज्ज सति लाठे जाव णो
Page #188
--------------------------------------------------------------------------
________________
विहारवत्तियाए पवज्जेंज गमणा । केवली वूया "आयाण मेयं"। अंनग से वासंसि वा पाणेसु वा वीएसु वा हरिपसु वा उदण्नु चा मट्टियाए वा अविहत्याए । अह भिक्खूणं पुचोवदिट्ठा जाव जं तहप्पगारं अणेगाहगमणिज्ज जावं णो गमणाए ततो संजयामेव गामाणुगाम दुइज्जेज्जा गमणाए ॥ ५०२ ॥
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણી એક ગામ જતા હોય અને વચ્ચે તેને લાબી વાટ (વિ) આવે તે
જાણે કે આ વાટ એક દિવસે, કે બે દિવસે, ત્રણ દિવસે, ચાર દિવસે કે પાંચ દિવસે ત્યા પહેચશે કે નહિ પહોંચે તે પ્રકારને દીર્ધમાગે છે અનેક દિવસે પૂરો થાય અથવા તો લાદેશમાં યાવત વિહારના હેતએ જવું એ સ્વીકારે નહિ કેવળી કહેશે કે આ કર્મબ ધનુ કારણ કે તેના વચ્ચેના પ્રદેશમાં તેને મા, બીજમાં, લીલા ઘાસમા, પાણીનાં કે માટીમાં સચિત્ત હોય તેમાં જવું પડે તેથી મુનિને જણાવવાનું પૂર્વે જણાવ્યું કે તે પ્રકારના અનેક દિવસે પહેચાય તેવા માર્ગમાં વિહાર તેણે શરૂ ન કરે. તેથી જતનાએ જ તેણે ગામમાથી બીજે ગામ જવાને નીકળવું.
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा गामाणुगाम दूइज्जमाणे अंतरा से णावासंतारिम उदय
सिया 'से जं पुण णावं जाणेज्जा; असंजए भिक्खुपडियाए किणेज्ज, वा पामिच्चेज्ज वा, णावए वा, णावापरिणाम कट्ट थलाओ वा णावं जलसि ओगाहेजा, जलाओ वा णावं थलंसि उक्कसेज्जा, पुण्णं वा णावं उस्सिंचेज्जा, सणं वा णावं उपीलावेज्जा, तहप्पगारं णावं उढगाभिणि वा अहेगामिणि वा तिरियगामिणि वा परं जोयणमेराए अद्धजोयणमेराए
अप्पतरो वा भुज्जतरो वा णो दुरुहेज्ज गमणाए ॥ ५०३ ॥ અર્થ-હવે તે ભિક્ષુ કે ભિક્ષુણી એક ગામથી બીજે ગામ જાય ત્યારે વચ્ચે તેને નૌકા તરી શકે
તેવું પાણું હોય, તે એવી નૌકા જાણે કે તે ગૃહસ્થ ભિક્ષુને ખાતર ખરીદી હાય, ઉધાર લીધી હાય, અથવા પોતાની નાવના વિનિમય દ્વારા (નાની મોટી) નૌકા મેળવી હોય, તે જળમાં નાવડીને સ્થળ પરથી લાવે અથવા જલમાથી નાવડીને સ્થળમાં ખેંચે, ભરેલી હોય તે તેને ઊ ચી કરે, અને ખાલી હોય તો તેને નીચી કરાવે, તે પ્રકારની ઊ એ જનારી કે નીચે જનારી અથવા તિરછી જનારી, જે જન મર્યાદા ઉપર કે અર્ધ જનની મર્યાદામાં, જરા વાર માટે કે બહુ વાર માટે તેણે જવા માટે આરુઢ થવુ નહિ
मूलम्-से मिक्खू वा भिक्खुणी वा पुवामेव तिरिच्छसंपातिम णाव जाणेज्जा, जाणित्ता से
तमायाए एगंत मवक्कमिता भंडगं पडिलेहेज्जा, पडिलेहिता एगओ भोयणभ डगं करेज्जा, करित्ता ससीसोवरियं काय पाए य पमज्जेज्जा, पमज्जित्ता सागारियभत्तं पच्चक्खाएज्जा, पच्चाक्खाइता एगं पाय जले किच्चा पगं पायं थले किच्चा, तओ संजयामेव णाप સુરા || ૧૦૪ |
અર્થ–(હવે નૌકાગમન જરૂરી બની જાય ત્યારે તેને વિધિ કહે છે) તે ભિક્ષુક કે શિક્ષણ પૂર્વેજ
જાણે કે આ નૌકા તિરછી દિશામાં જનારી છે, તે પિતાની સામગ્રી સહિત એક સ્થાને
Page #189
--------------------------------------------------------------------------
________________
આવી જાય. સામગ્રીનું પડિલેહણ કરી લે, તે કરીને ભજનના વાસણ એકબાજુ કરી દે, માથા સહિત ઉપરની કાયા અને પગને પિજી લે, પિજીને ભેજતના સાપવાદ પરખાણ લઈ લે. પછી એક પગ જળમા અને એક પગ સ્થળમાં કરી જતનાથી નાવ પર ચડે.
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा णावं दुरुहमाणे णो णावाप पुरओ दुरुहेज्जा, णो णावाप __ अग्गओ दुरुहेज्जा, णो णावाप मज्झतो दुरुहेज्जा, णो बाहाआ पगिझिय पगिज्झिय
अंगुलीप उवदंसिय उवदंसिय उण्णमिय उपणमिय णिज्झाएजा ॥ ५०५ ॥
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણી નાવમા ચડતી વેળા અગ્રભાગ પરથી ચડે નહિ, નાવ પરથી ચડઉતર
કરનારા સામેથી ચડે નહિ, વળી નૌકાના મધ્યભાગથી ચડે નહિ, વળી કોઈના હાથનું અવલ બન કરી કરી કે આગળી ચીંધી ચીપીને તે નિરીક્ષણ કરે નહિ.
मूलम्-से णं परो णावागतो शाटागय वएज्जा 'आउसंतो समणा, एयं तुम णावं उक्कसाहि
वा वोक्कसाहि वा खिवाहि वा, रज्जु वा गहाय आगसाहि" णो सायं परिन्नं परियाणेजा, तुसिणीओ उवेहेज्जा ॥ ५०६ ॥
અર્થ તેને બીજે નાવ પર રહેલો નૌકા પ્રવિષ્ટને કહે “હે આયુમાન શ્રમણ, તમે આ ઊ ચે
લાવે કે દૂર લાવે કે દેરીથી લઈને તેને જેલમાં નાખે કે ખેંચ” તે બાબતને તે સ્વીકાર કર નહિ અને તે મૂ ગો જ રહે
मूलम्-से णं परो णावागतो णावागयं वएज्जा "आउसंतो सणणा, णो संचापसि णाबं उक्कसित्तए
वा बोक्कसित्तए वा खिवित्तए वा रज्जुयाए वा गहाय आकसित्तर, आहर पतं णावाए रज्जुयं, सयं चेव णं वयं नावं उक्कसिस्सामो वा जाव रज्जुए वा गहाय आकसिस्सामो," णो से यं परिन्न परियाणेज्जा, तुसिणीओ उवेहेजा ॥ ५०७ ॥
અર્થ–નાવ પર આવેલ તે મુનિને બીજે નાવ પર આવેલ તે મનુષ્ય કહે: “હે આયુમાન શ્રમણ,
તું નાવને ઊંચે લેવા, નીચે લેવા, પાણુમાં મૂકવા કે દેરીથી પકડી એ ચવા સમર્થ નથી (તેથી) આ નાવની દેરી તું લઈ આવ અમે જાતે જ નાવને ઊંચી કરીશું, યાવત્ દોરીથી પકડીને ખેંચીશું” તે બાબત તે સ્વીકારે નહિ અને મૂગો સ્થિર રહે
मूलम्-से णं परो णावागओ णावागयं वएज्जा “आउसंतो समणा, एवं ता तुमं णावं अलित्तण
वा पीढेण वा वंसेण वा वलण्ण वा अवल्लएण वा वाहेहि " णो से यं परिणं परिजाणेजा તુરિયો કહે બ૦૮ .
અર્થ–નાવ પર આવેલ તે મુનિને બીજે નાવપર આવેલ મનુષ્ય કહે “હે આયુષ્માન શ્રમણ,
તમે આ હલેસાથી (ત્તિ), આ પાટિયાથી, વાંસથી, વાકા બાહુથી, કે સીધા બાહુથી નૌકા હંકારે.” તે આ બાબત સ્વીકારે નહિ મૂળે તેની ઉપેક્ષા કરે
Page #190
--------------------------------------------------------------------------
________________
मूलम्-से णं परो णावागओ णावागयं वज्जा आउसंतो समणा, एयता तुम णाचाए उदयं
हत्थेण वा पाएण वा मत्तेण वा पडिग्गहेण वा णावाउस्सिंचणेण वा उस्सिंचाहि" णो
से-यौं परिणं परिजाणेमा तुसिसीओ उवेहेज्जा ॥ ५०९ ॥ અર્થ–હવે નૌકાગત તે મુનિને બીજે નૌકાગત કહે, “હે આયુષ્યમાન શ્રમણ, તમે આ નૌકામા
આવેલું પાણી, હાથથી, પગથી, પાત્રથી કે કૂંડીથી કે નૌકાની બાલદીથી બહાર કાઢે. તે બાબત તે સ્વીકારે નહિ મૂકપણે તેની ઉપેક્ષા કરે.
मूलम्-से णं परो णावागतो णावागतं वण्ज्जा “आउसंगो समणा, पतं ता तुम णावा उत्तिगं
हत्थेण वा पाएण वा बाहुणा वा उरुणा वा उदरेण वा सीसेण वा कारण वा णावाउस्सिंचणेण वा चेलेण वा मट्टियाए वा कुसएत्तण्ण वा कुरुविंदण वा पिहेहि" णो સેન્ચ શિvi પન્નાલ્ગ || ૨૦ ||
અર્થ–તે નૌકાગત મુનિને બીજે નૌકાગત પુરુષ કહે, “હે આયુષ્યમાન શ્રમણ, તમે આ
નૌકાનુ કાણુ હાથથી, પગથી, ભુજાથી, સાથળથી, પેટથી, માથાથી કે કાયાથી, અથવા નાવને ઊચી રાખનાર શહના વસ્ત્રથી, માટીથી, કુશપત્રોથી કે કુરુવિદ ઘાસથી પૂરી દો” તેની એ પ્રતિજ્ઞા (બાબત) તે લક્ષમાં લે નહિ
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा णावाए उत्तिगेणं उदयं आसवमाणं पेहाए उबरुवरि जावं
कज्जलावेमाणं पेहाए णो परं उवसंकमित्तु एवं वृया "आउसंतो गाहावइ, एयं ते णावाए उदय उत्तिगेण आलवति, उवरुवरि वा णावा कज्जलावेति" एनप्पगारं मणं वा वायं वा णो पुरओ कट्ट विहरेज्जा। अप्पुरसुर अवहिलेस्ले प्रगतिगण्णं अप्पाणं विकोलेज्ज समाहीण, तओ संजयामेव णावासनारिमे अदए अहारिय रीएज्जा ॥ ५११ ॥
અર્થ-તે ભિક્ષુ કે ભિક્ષણીએ નૌકાના કાણામાથી પાણીને આવતુ આવતુ જેઈ ઉપર ઉપર આવી
નાવને ડુબાડતું જોઈ બીજાની પાસે જઈને આમ કહેવું નહિ “હે આયુષ્માન ગૃહસ્થ, આ તારી નાવડીમા છિદ્રમાંથી પાણી આવે છે ઊંચે ઊંચે ચડી તે નૌકાને ડુબાડે છે” આવા પ્રકારના વચન અને મન આગળ ન રાખીને તેણે વરતવુ. ઉત્સુકતા વિના બહિર્મુખ ભાવો ધાર્યા વિના, એકાત સમાધિમાં આત્મા સ્થાપી તેણે નૌકા તરાવનાર પાણીમાં આર્યને શેભે તેમ વર્તવુ જોઈએ.
मूलम्-ण्य खलु तस्स भिक्खुस्स भिक्खुणीर वा सामग्गिय जं सबढेहि सहिते सदा
કપાસિ ત્તિ ચેમિ પર છે અર્થ–આ તે ભિક્ષુ કે ભિક્ષુણીની આચારસામગ્રી છે કે સર્વ બાબતોમાં ગુણયુક્ત થઈ સદા
અપ્રમાદી રહેવુ
એમ પ્રથમ ઉદેશક પદે થયે
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૬૩
અધ્યયન ૧રમાનો બીજો ઉદ્દેશક
मूलम्-से णं परो णावागओ नावागयं वदेज्जा :-"आउसंतो समणा, एयं ता तुम छतगं वा
जाव चम्म यणगं वा गिण्हाहि, ण्याणि तुम विरुवरुवाणि सत्थजायाणि धारेहि, एयं ता तुम दारगं या दारिगं वा पज्जेहि,” णो से तं परिणं परिजाणेज्जा तुसिणीओ
હેં | શરૂ I
અર્થ–હવે નાવ પર ચડેલા તે મુનિને કોઈ નકાનો માણસ કહે કે “હે આયુષ્માન શ્રમણ, હવે
તમે મારાં આ છત્રાદિક કે રાપી કે આ વિવિધ શસ્ત્રો તમે પકડી રાખે આ છોકરાને કે આ બાળકીને તમે સંભાળે” તેણે તેની તે બાબત સ્વીકારવી નહિ, છાનામાના તે તરફ દરકાર રાખ્યા વિના ઊભા રહેવું
मूलम्-से णं परो णावागओ णावागय वडेज्जा :-"एस णं समणे णावाए मंडभारिए भवति,
से णं वाहाए गहाय णावाओ उदगंसि पक्खिवह,” एतप्पगारं णिग्धासं सोच्चा णिसम्म से य चीवरधारी सिया खिप्पामेव चीवराणि उवेहेज्ज वा णिवेहेज्ज चा उप्फेसं वा
જ્ઞા છે ? |
અર્થ–હવે નાવ પર ચડેલા તે મુનિને કેઈ નૌકાને માણસ કહે કે “હે આયુષ્માન શ્રમણ, નૌકા
સામાનથી વજનદાર થઈ છે. તેથી તેને (સામાનને) હાથથી લઈને નૌકામાથી પાણીમાં ફેકી દે” એ પ્રકારની જાહેરાત સાભળીને તે જે ચીવરધારી હોય તો પિતાને ચીવરની ઉપેક્ષા કરે કે તેને સ ભાળે અથવા શિરબ ધન કરી લે
मूलम्-अहपुण पवं जाणेज्जा :-अभिकंतकूरकम्मा खलु वाला बाहाहिं गहाय नावाओ उदगंसि
पक्खिवेज्जा, से पुब्बामेव वएज्जा “आउसंतो गाहावती, मा मेत्तो बाहाए गहाय णावाओ उदगंसि पक्खिवह. सयं चेव णं अहं णावातो उदगंसि ओगाहिस्सामि," से णेवं वयं तं परो सहसा बलसा वाहाहि गहाय उदगंसि पक्खिवेज्जा, तं णो सुमणे सिपा, णो दुम्मणे सिया, णो उच्चायं मणं णियच्छेज्जा, णो तेसिं वालाणं वातार वहाए समुठेज्जा, अप्पुसुण जाव समाहीए ततो संजयामेव उदगंसि पयज्जेज्जा ॥ १५ ॥
અર્થ–હવે તેને એમ જાણે, જેમણે ફૂર કર્મો શરૂ કર્યા છે એવા અજ્ઞાન આ લેકે છે,
હાથથી પકડીને નૌકામાંથી પાણીમાં નાખી દેશે તેમને તેણે પહેલેથી જ કહી દેવું કે “હે આયુષ્યમાન ગૃહસ્થ, મને અહીંથી હાથ વડે પકડીને પાણીમાં ફેંકી ન દેશે હું જાતે જ નૌકામાંથી નીકળી જલમાં અવગાહન કરીશ” તે એમ કહે ત્યારે પણ સામાવાળે એકાએક બળપૂર્વક પકડીને પાણીમાં ફેકી દે, તો તેણે ન તે રાજી થવું, ન તો નારાજ થવું ઊચું (અનુકૂળ) કે નીચું (પ્રતિકૂળ મન કરવું નહીં. તે અજ્ઞાન પુરુના ઘાત કે વધને માટે તેણે ધસવું નહિ ઉત્સુકતા વગર સમાધિથી, અને જતનાથી જલમાં પડવું જોઈએ
Page #192
--------------------------------------------------------------------------
________________
मूलम्-से भिक्खू वा भिक्खूणी वा उदगंसि पषमाणे णो हत्थेण हत्थं पाएण पायं कारण काय
आसाण्ज्जा, से अणासादए अणासायमाणे तओ संजयामेव उदगंसि पवज्जेज्जा ॥ ५१६॥
અર્થ–તે ભિક્ષ કે ભિક્ષુણીએ પાણીમાં પડતા હાથથી હાથને કે પગથી પગને કે શરીરથી અન્ય
શરીરને અફળાવવુ નહિ તે ન અથડાયા વિના જતનાથી પાણીમાં પડે
मूलम्-से भिक्ख वा भिक्षुणी वा उदगंसि पवमाणे णो उम्मगणिम्मग्गियं करेज्जा, मा मेयं
सुदग करणेसुवा अच्छीसु वा णक्कंसि वा पुहसि वा परियावज्जेज्जा, तओ संजयामेव
सुदगसि पवज्जेज्जा ॥ ५१७ ॥ અર્થ–તે ભિક્ષુ કે શિક્ષણ પાણીમાં પડતાં ઊચે આવવું અને નીચે સરવું ન કરે. આ પાણી
મારી આખમા, મારા નાકમાં કે મુખમાં ભરાઈ ન જાય એ વિચારે તેણે ઊ ચાનીચા થવું નહિ તેણે સ ચમથી જ પાણીમાં તરવુ
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा उदगंसि पवमाणे दोवलियं पाउणेज्जा, खिप्पामेव उवधि
विगिचेज्ज वा विसाहेज्ज वा, णो चेव णं सातिज्जेज्जा अह पुण एवं जाणेज्जा, पारए सिया उदगाओ तिरं पाझुणित्तप, तओ संजयामेव सुदअल्लेण वा ससिणिण वा कारण
તીરે વિના ૬૮ / અથ–તે ભિક્ષુ કે ભિક્ષુણી પાણીમાં તરતા તરતા થાક (દુર્બળતા ) અનુભવે તે તરત તેણે
પાત્રાદિ તજી દેવા અથવા તેમાં કઈ ભાગ છોડી દેવો. હવે તેના પર આસકત રહેવુ નહિ. પર તુ જે એમ જણાય કે પાણીમાંથી તીરે પહોચવા તે સમર્થ છે, તો જતનાથી, જલજીની અથવા ચીકણી કાયા સહિત (સૂકાય ત્યા સુધી) જલને કાઠે તેણે રહેવું
मूलम्-ले भिकाबू वा भिक्खुणी वा उदल्लं वा ससिणिद्व वा काय णो आमज्जेज्ज वा
पमज्जेज्ज वा संलिहेज्ज वा णिल्लेहेज्ज वा उबलेज्ज वा अवहेज्ज वा आयावेज्ज वा पयावेज्ज वा। अह पुण एवं जाणेज्जा, विगतोद मे का वोच्छिण्णसिणेहे, तहप्पगारं काय आमज्जेज वा जाव पयावेज्ज वा, तओ सजयामेगामाणुगामं दृइज्जेज्जा ॥९१९॥
અર્થ-ને ભિક્ષુએ કે ભિક્ષુણએ ભીની કે ચીકણી કાયાને મસળવી ન જોઈએ કે પિજવી ન
જોઈએ ન તો તેનું મર્દન કરવુ જોઈએ, ન તો તેને કઈ વસ્તુથી ઘસવી જોઈએ ન તો વાળવી જોઈએ કે ન તે ઉથલાવવી જોઈએ ન તે તપાસવી જોઈએ કે ન તે લાબો શેક કાયને આવવો જોઈએ હવે જ્યારે જાણે કે મારી કાયા પાણીથી મુક્ત થઈ છે અથવા ચીકાશ છૂટી થઈ છે, તેવા શરીરની જરા પ્રમાજના કે પૂર્ણ પ્રમાજના કરે અથવા તાપમાં તપે પછી જનતાએ વિહાર કરે
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे णो परेहिं सढि परिजविया
परिजविया गामाणुगामं दृइज्जेज्जा । तओ संजयामेव नामाणुगामं दूइज्जेज्जा ।। ५२० ॥
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૬૫
અ -તે ભિક્ષુ કે ભિક્ષુણી જ્યારે એક ગામથી ખીજે ગામ જતાં હાય ત્યારે ખીજાની સાથે મેટેથી વાત કરતા ચાલવુ' નહિ હવે તેણે જતનાથી એક ગામથી બીજે ગામ વિહાર કરવે
मूलम् - से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दृइज्जमाणे अंतरा से जंधासंतारिमे उदए सिया, से पुव्वामेव ससीसोवरिय कार्य पाढे य पमज्जेज्जा, से पुत्र्वामेव पमज्जिता एवं पाय जले किच्चा एवं पाय थले किच्चा तओ संजयामेव जंधासतारिमे उदर अहारिय THT ! ક૬ ॥
ત્યારે વચ્ચે જો તેને કાયા અને પગને પછી જતનાથી તે
અ -તે ભિક્ષુ કે ભિક્ષુણી જ્યારે એક ગામથી ખીજા ગામ વિહરતા હોય સાથળ સુધીના પાણી આવે તે પહેલા જ તે માથા સહિત ઉપરની પાજે. પૂજીને એક પગ જલમા અને એક પગ સ્થળમાં રાખી સાથળ સુધીના પાણીમા આર્યને શાલે તેમ (જતનાથી) ગતિ કરે
"मूलम् - से भिक्खू वा भिक्खुणी वा जंधासंतारिमे उदगे अहारिय रीयमाणे णो हत्थेण वा हत्थे पादे वा पादं कारण वा कार्य आसाएजा । से अणासादप अणासादमाणे तओ સંનયાનેય ગંધાસંતાનને ૩૪ સાદ્દાયિ_રજ્ઞા ॥ ધ૨૨ ॥
અર્થાં--હવે તે ભિક્ષુ કે ભિક્ષુણી સાથળ સુધી ઊચા પાણીમા જતા જતા હાથ ખીન્ન હાથને, પગ ખીા પગન કે કાયાના કોઈ ભાગને કાયાને કાઈ ભાગ અફ઼ળાવે નહિ ન પછડાનાર તે શાત રીતે પછીથી સાથળ સમાણા પાણીમા આ ને શાલે તેમ ગતિ કરે
मूलम् - से भिक्खू वा भिक्खुणी वा जंधासंतारिमे अदर अहारीय रीयमाणे णा सायावडियाए णो परिदाहवचडियाए महति महालयसि खुदगंसि कायं विन्तोसेज्जा । तओ संजयामेव जंथासंतारिमे खुद अहारियं रीएज्जा । अहपुण एवं जाणेज्जा पारण सिया मुदगाओ तीरं पाशुणित तओ संजयामेव सुदक्षुल्लेण वा ससिणिट्ठेण वा काण्ण युद्गतीरे चिट्ठेज्जा ॥५२३ ॥
અર્થ-તે ભિક્ષુ કે તે ભિક્ષુણી જા ઘસમાણા પાણીમાં આને શાલતી રીતે જ્યા શાતા ( ઠંડક ) મેળવવા માટે, દાહ ખૂમ થયેલા તે ટાળવા માટે પુષ્કળ પાણીમા કાયાને શીતલ કરવાને રાખે નહિ તેથી જા ઘસમાણા પાણીમા આને શાલે તેમ ગતિ કરવી જો એમ (ખરાખર) જણાય કે તીર પહેાંચવા હું સમ છુ તેા જલકાઠે ભીની કે ચીકણી કાયા સહિત બેસી રહેવું.
मूलम् - से भिक्खू वा भिक्खुणीचा खुदखुल्लं वा कार्य ससिणिद्ध वा कार्य णो आमज्जेज्ज वा पमज्जेज्ज वो । अहपुण एवं जाणेज्जा: विगतादय मे काय छिण्णसिणेहे, तहपगारं कार्यं आमज्जेज्ज वा जाव पयावेज्ज वा । तओ संजयामेव गागाणुगामं दूइज्जेज्जा ॥ કટ |
અ-તે ભિક્ષુ કે તે ભિક્ષુણી ભીની કે ખરડાવેલી કાયાને પ્રમાજે કે લૂછે નહિ જો એમ લાગે
Page #194
--------------------------------------------------------------------------
________________
કે મારી કાયાનું પાણી સુકાયુ કે ચીકાશ દૂર થઈ છે, તો તેણે કાયા પિજવી કે લુછવી તે પછી યતના સહિત એક ગામથી બીજે ગામ તેણે જવું.
मूलम् -खे मिक्स्त्र या भिक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे णो मायामएहिं पाहि हरियाणि
छिदिध छिदिय विकुज्जिय र विफालिय र अम्मग्गेणं हरियवहार गच्छेज्जा, "जहेयं पाहिं मट्टियं खिप्पामेव हरिताणि अवहरतु" माइट्ठाणं स. फासे । णा एवं करेज्जा। से पुवामेव अप्पहरियं मग्गं पडिलेहेज्जा, तओ संजयामेव गामाणुगामं दूइज्जेज्जा ॥ ५२५ ॥
અર્થ–તે ભિક્ષુ કે તે ભિક્ષુણ એક ગામથી બીજે ગામ જતાં માટીવાળા પગે, લીલા ઘાસ
છેરી છેદી, છૂ દી છૂ દી કે અથડાવી અથડાવી, લીલા ઘાસને વધ થાય તેમ ન ચાલે આ મારા પગની માટી લીલા ઘાસ જલદીથી દૂર કરે (એમ વિચારે, તે તે માયાસ્થાનને સ્પર્શ કરે છે તેણે એમ કરવું જોઈએ નહિ તેણે પૂર્વે જ નહીવત ઘાસવાળે માર્ગ જોઈ પછી જતનાથી પ્રવાસ કરે.
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा गामाणुगाम दूइज्जमाणे अंतरा से वप्पाणि वा फलिहाणि वा
पागाराणि वा तोरणाणि वा अग्गलाणि वा अग्गलपासगाणि वागडाओ वा दरीओ वा सति परक्कमे संजयामेव परक्कमेज्जा, णो अज्यं गच्छेज्जा । केवली वूया 'आयाण मयं ।'
से तत्थ परक्कमाणे पयलेज्ज वा पवडेज्जवा ॥ ५२६ ॥ અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણ જ્યારે એક ગામથી બીજે ગામ ફરતા હોય ત્યારે તેને રસ્તે વચ્ચે
કિલ્લાની દીવાલો, ખાઈ, ઊંચા કિલ્લા, તરણે, આગળિયા કે આગળિયા મૂકવાનું સ્થાન, ખાડા, કે ગુફાઓ આવે તો સામર્થ્ય હોય ત્યા સુધી તેણે જતનાથી વિહરવું, સીધેસીધા ચાલવું નહિ. કેવલી કહેશે, આ કર્મબ ધનુ સ્થાન છે. તે ત્યાંથી જતા કપે કે પડી જાય
मूलम्-से तत्थ पयलेमाणे वा पचडेमाणे वा रुक्खाणि वा गुच्छाणि वा गुम्माणि वा लयाओ वा
वल्लीओ तणाणि वा गहणाणि वा हरियाणि वा अवलंबिय अलंबिय अत्तरेज्जा, जे तत्थ पाडियहिया सुवागच्छंति ते पाणी जाएज्जा, तओ संजयामेव अवलंबिय, अवलं वय झुत्तरंज्जा, तओ गामाणुगामं दृइज्जेज्जा ॥ ५२७ ॥
અર્થ –તે ત્યા લથડે કે પડે ત્યારે વૃક્ષોને, વનસ્પતિના છેડોને, ઝાડીઓને, લતાઓને, વેલને,
ઘાસને, ગાઢ ઝાડીને કે લીલી ગોદરીને ટેકવી ટેકવીને ઊતરે એ યોગ્ય છે). વળી ત્યા જે સહપ્રવાસી ચાલતા હોય તે હાથ પકડવાનું કહે તો તેણે ત્યાં તેણે જતનાથી હાથ અવલંબી અવલ બીને ઊતરવું ઘટે તે પ્રમાણે એક ગામથી બીજે ગામ મુનિએ વિહરવું.
मूलम्-से भिक्खू वा भक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे अंतरा से जवसाणि वा सगडाणि वा
रहाणि वा सचक्काणि वा परच्चक्काणि वा सेणं वा विरुवरुवं संणिविठं पेहाए सति परक्क मे संजयामेव णो उज्जुय गच्छेज्जा ॥ ५२८ ॥
Page #195
--------------------------------------------------------------------------
________________
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણી ગામેગામ ફરતા હોય ત્યારે માર્ગ વચ્ચે જે ઘઉંના રેપ, ગાડાં,
ર, પિોતાના રાજાની કે વિદેશી રાજાની સેના વગેરે વિવિધ પ્રકારે રહેલું જેમાં તેણે જવું પડે તો જતનાથી જ જવું, સીધા સીધા જવું નહિં.
भूलम्-से णं परो सेणागतो वदेजा, “आउसंतो एसणं समणो सेणाए अभिनिवारिय करेइ
से णं वाहाए गहाय आगसह." से णं परो वाहाहिं गहाय आगसेज्जा, तं णो सुमणे सिया जाव समाहीए तओ संजयामेव गामाणुगामं दूइज्जेज्जा ॥ ५२९ ॥
અર્થ–તેને બીજો સેનાનો માનવી કહે, “આ ખરેખર આયુષ્માન શ્રમણ સેનાને અટકાવી દેશે.
અને તેને હાથથી ખેંચે તેને સામો જે હાથી પકડી બે ચે તો તેણે રાજીનારાજ થવું નહિ, સમાધિપૂર્વક સ યમમાગે જ ગામેગામ ફરવું.
ગૂઢF– વા uિf યુ , તે i mરિદિયા
एवं वदेज्जा "आउसंतो समणा, केवनिए एल गामे रायहाणी वा? केवइया पत्थ आमा, हत्थी. गामपिंडोलगा, मणुस्सा, परिवसंति ? से बहुभत्ते वहुमुदण् बहुजणे बहुजवसें ? से अप्पुदए अप्पमत्त अप्पजणे अप्पजवले ? एयप्पगाराणि पसिणाणि पुटठो णो आइ
જ્ઞ. gરિણorળ જો પુછેગા | ૩૦ ||
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણીને વાટની વચ્ચે સામે આવતા પ્રવાસી પાસે આવીને એમ પૂછે,
“હે આયુષમાન શ્રમણ, આ ગામ કે રાજધાની કેવડી છે ? અહીં કેટલા ઘોડા, હાથી, ભિખારી અને નગરજનો વસે છે ? આ બહુ ભેજનવાળું, બહુ જલવાળું, બહ માણસવાળું અને બહુ ઘાસવાળું છે કે આ અ૯પ ભેજનવાળું, અ૫ જલવાળું, અપ માણસેવાળું અને અ૯૫ ઘાસવાળું છે ? એવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે ત્યારે
તેણે બોલવું નહિ આવા પ્રકારના પ્રશ્નો તેણે પૂછવા નહિ. मूलम्-एयं खलु तस्स भिक्खुस्स भिक्खुणीए वा सामग्गियं ॥ ५३१ ॥
અર્થ–આ ખરેખર ભિક્ષુ કે તે ભિક્ષુણીની ક્રિયાની સામગ્રી છે.
આમ દ્વિતીય ઉદ્દેશક પૂરો થયે
અધ્યયન ૧રમાને તૃતીય ઉદ્દેશક . मूलम्-ले मिक्खु वा भिस्खुणी ला गामाणुगामं दूइज्जमाणे अंतरा से वप्पाणि वा, फलिहाणि
वा, पागाराणि वा, जाच दरीओ ग, कृडागाराणि चा, पासादाणि वा, मगिहाणि वा, लक्खगिहाणि वा पव्ययगिहाणि का, रुक्खं वा चेतियकडं, थूमं वा चेतियकर्ड, आपसणाणि वा, जाव, मवणगिहाणि वा, णो चाहाओ पगिज्झिय पगिज्झिय अगुलियाप शुदिसिय अडिनिय अण्णसिय णिज्माण्ज्जा तो सजयामेव गामाणुगामं दृइज्जेजा ॥ ३२ ॥
Page #196
--------------------------------------------------------------------------
________________
અર્થ-હવે તે ભિલું કે ભિક્ષણને એક ગામથી બીજે ગામ જતાં માર્ગમાં વચ્ચે, ગઢની દીવાલો,
ખાઈઓ, કિલ્લા યાવત્ અથવા તે ગુફાઓ, વળી પર્વત પરના ઘરો, મંદિર, ભૂમિગૃહ (યરા) અથવા વૃક્ષ પરના ઘરે અથવા પર્વનરૂપ ઘરે, અથવા નીચે દેરી સ્થાપેલુ વૃક્ષ, અથવા દેવતાનિમત્ત સ્તૂપ, લેખડ વગેરેના કારખાના, ત્યાંથી માંડીને માળવાળાં ઘરે, આવે તે બાહુ ફેલાવી ફેલાવીને, આંગળી વડે ચીંધી ચીપીને, ઊંચા-નીચા નમીને ન નીરખવા નથી ત્યાથી તેણે જતના રાખીને ગામથી બીજે ગામ ચાલ્યા જવું.
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दृइजमाणे अंतरा से कच्छाणि वा दवियाणि वा
णूमाणि वा वलयाणि वा गहणाणि चा गहण पिदुग्ग्गाणि वा वणाणि वा वणपव्ययाणि वा पवतविदुग्गाणि वा पव्यतगिहाणि वा अगडाणि चा तलागाणि वा ढहाणि वा णटीओ वा वावीओ वा पुक्खणिओ वा दीहियाओ या गुंजालियाओ वा सराणि वा सरपंतियाणि वा सरसरपंतियाणि वा, णो वाहाओ पगिनिय जाच णिज्झाराजा। केवली वृया आयाण मेयं । जे तत्थ मिगा वा पलू वा, पक्खी वा सिरीसिवा वा, मीहा बा, जलचरा वा, थलचरा वा, खचरा पा सत्ता ते अत्तसेज्ज वित्तनेज्ज वा वार्ड वा सरणं वा कसेज्जा "वारेति मे अयं समणे।'' अह भिक्खुणं पुवावडिठा पतिपणा जं जो वाहाओ पगिनिमय जाव णिज्झापजा। तओ संजयामेव आयरियअवज्झाएसद्धिं गामाणुगाम दुइजेज्जा ॥५३३॥
અથ–તે ભિક્ષુ કે તે ભિક્ષુણી જ્યારે એક ગામથી બીજે ગામ વિહરના હોય ત્યારે રસ્તામાં વચ્ચે
તેને નદી નજીકનો નીચે પ્રદેશ આવે, રાજાએ રાખેલ ઘાસનુ બીડ, ભેયર કે ફરતી નદીવાળા પ્રદેશ, ગાઢ ઝાડી કે, ઝાડીમાં રહેલ કિલ્લા, વન કે વનપર્વતપ્રદેશ, પર્વતના કિલા, કે પર્વતના ઘર, કુવાઓ કે તળાવે, ધરાઓ કે નદીઓ, વાવો કે કમળાવાળી પગથિયાવાળી વા, મોટા વિસ્તારવાળી વાવ, સરોવરો, સરોવરની હાર કે મોટી હાર આવે તો યાવત્ તેણે બાહુ ફેલાવી ફેલાવીને તેને નીરખવી જોઈએ કેવલી કહે, આ કર્મબ ધનુ સ્થાન છે ત્યાં જે હરણ, પશુઓ, પક્ષીઓ, પેટે ચાલતા જીવો, સિહ, જળચર,
સ્થળચર કે ખેચર પ્રાણું હોય તે ગભરાય, ત્રાસ પામે અને વાડની કે રક્ષણની ઈચ્છા કરે આ શ્રમણ મને અટકાવે છે એમ તે માને, તેથી ભિક્ષુને જણાવવાનુ આગળ જણાવ્યું કે બાહુઓ ફેલાવી ફેલાવીને યાવત્ તેણે નીરખવુ નહિ ત્ય થી જતનાપૂર્વક આચાર્ય કે ઉપાધ્યાયની સાથે ગામતરુ કેવુ
मूलम्-से भिवग्नू वा भिक्खुणी वा आयरियउवज्झापहि सद्धिं गामाणुगामं दूइज्जमाणे णा
आयरियऊववज्झायस्स हत्थेण वा हत्थ जाव अणासायमाणे तओ संजयामेव आयरिय
૩વરૂઝાપટું સર્દૂિ શીવ ટૂ 1 રૂe | અર્થ-તે ભિક્ષુ કે ભિક્ષણ આચાર્ય કે ઉપાધ્યાયની સાથે એક ગામથી બીજે ગામ જતા હોય
ત્યારે તેણે આચાર્યના હાથની સાથે હાથ અથડાવવા નહિ ત્યાથી આચાર્યઉપાધ્યાયની
સાથે જતના રાખીને જવુ मूलम्-से भिक्खू वा भिक्खुणी वा आयरियअवज्झापहि सद्विं दूइज्जमाणे अंतरा से पाडिपहिया
झुवागच्छेज्जा । तेणं पाडिपहिया से पवं वदेज्जा "आसुसंतो समणा के तुम्भे ? कओ वा
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૬૯
ह? कष्टि वा गच्छिहिह ?" जे तत्थ आयरिए उवज्झाए वा से भासेज्ज वा वियागरेज्ज वा । आयरियोवज्यायस्स भासमाणस्स वा विया गरेमाणस्स वा णो अंतराभासं करेज्जा । त संजयामेव अहारातिणियाए दृइज्जेज्जा ॥ ५३५ ॥
અ-તે ભિક્ષુ કે ભિલ્લુણી આચાય કે ઉપાધ્યાયની સાથે એક ગામથી ખીજે ગામ જતાં હાય ત્યારે રસ્તામા તેની પાસે સામે આવતા મુસાફર આવે; તે મુસાફર તેને એમ કહે, હે આયુષ્માન શ્રમણુ. તમે કેણુ છે ? અથવા કયાંથી આવે છે ? અથવા કયાં જશે ?' જે ત્યાં આચાર્ય કે ઉપાધ્યાય હાય તે (આના જવાબ) ખેાલે કે સમજાવે આચાય —ઉપાધ્યાય ખેલતા કે સમાવતા હાય ત્યારે તેણે વચ્ચે ખેલવુ નહિ ત્યાથી તેણે રત્નાધિકના ક્રમને જાળવીને એક ગામથી બીજે ગામ ચાલવુ જોઇએ.
- मूलम्-से भिक्खू वा भिक्खुणी वा अहारातिणियं गामाणुगामं दूइज्जनाणे णो अहारातिणियस्स हत्थे हत्थे जाव अणासायमाणे तभ संजयामेव अहारातिणियं गमााणुगामं दूइज्जेज्जा ॥ ५३६ ॥
અર્ધ-તે ભિન્નુ કે ભિક્ષણી રાત્મિક (ગુણપર્યાયે અધિક) ના ક્રમે એક ગામથી ખીજે ગામ જતાં ાય ત્યારે અત્મિકના હાથની સાથે હાથ પછાડે નહિ. ત્યાથી જતનાથી રાત્વિકના ક્રમે એક ગામથી બીજે ગામ જાય
मूलम् - से भिक्खु वा भिक्खुणी वा अहारातिणियं दूइज्जमाणे अंतरा से पाडिपहिया वागच्छेज्जा । तेणं पाडिपहिया एवं वदेज्जा :- "आउसंतो समणा, के तुम्मे ? कओ वा एह ? कहिं वा गच्छीहीह जे तत्थ सव्वरातिणिप से भासेज्ज वा वागरेज्ज वा । अहारातिणियस्स भासमाणम्स वियागरमाणस्स वा णो अंतराभासं भासेज्जा । तओ संजयामेव गामाणुगामं दूइज्जेज्जा ॥ ५३७ ॥
અર્થા–તે ભિક્ષુ કે ભિક્ષુણી ત્યારે રાત્મિકના ક્રમાનુસાર એક ગામથી ખીજે ગામ જતા હાય ત્યારે સામે દિશામા જતા મુસાફર તેની પાસે આવે અને તેએ તેને એમ કહે, હું આયુષ્માન શ્રમણ, તમે કેણુ છે!? અથવા કયાથી આવે છે ? અથવા કયા જવાના છે ?’ ત્યાર જે તેમા સૌના (વડા) રાત્મિક હોય તે જવાબ કહે અથવા સમજાવે. હવે રાત્વિક જ્યારે ખેલતા હેાય કે સમજાવતા હોય ત્યારે ભિન્નુ વચ્ચે મેલે નહિ ત્યાંથી જતનાપૂ ક તે એક ગામથી બીજે ગામ જાય.
૫૩૭
मूलम् - से भिक्खु वा भिक्खुणी वा गामाणुगामं दुइज्जमाणे अंतरा से पाडिपहिया आगच्छेज्जा । ते पाडिपहिया एवं वदेज्जा :- "आउसंतो समणा, अवियाई पत्तो पडिपहे पासह, तंजल, मणुत्सं वा गोणं वा महिसं वा पसु वा पक्खिं वा सिरीसिव वा सींह वा जलचर वा आइक्खह दंसेह. " तं णो आइक्खेज्जा, णो दंसेज्जा, णो तेसि तं परिणं परिजाणेज्जा, तुसिणीओ उवेहेज्जा, जाणं वा णो जाणंति वपज्जा । तओ संजयामेव गामाणुगामं दृइज्जेज्जा ॥ ५३८ ॥
Page #198
--------------------------------------------------------------------------
________________
અર્થ-હવે તે ભિક્ષુ કે ભિક્ષુણી જે વખતે એક ગામથી બીજે ગામ જતાં હોય ત્યારે રસ્તા
વચ્ચે તેમને મુઆફરો સામા આવે, તે મુસાફરી ખરેખર તેને એમ કહે, “ આયુ માન શ્રમણ, શું તમે આ માર્ગમાં આ પ્રમાણે માણસ, બળદ, પાડે, પળ, પંખી, પિટ ગાલનાર જીવ, સિહ, જલચર વગેરે શું જોયા છે? તે તમે કહો અને દેખાડો ' તેને કહેવું નહિ, તે દેખાડવું નહિ, તેમનું બોલવું સાંભળ્યુ કરવુ નહિ મૂકપણે તેની ઉપેટ કરવી અથવા જાણતા હોવા છતા હું નથી જાણત” એમ કહેવું ત્યાંથી તે પછી જનના પૂર્વક
ગામેગામ વિહાર કરે मुलम् -से भिवखू वा सिम्खुणी गामाणुगासं दृइज्जमाणे अंतरा ले पाडिपहिया आगच्छेजा।
तेण पाडिपहिया एवं चढेज्जा :-"आउसंतो समणा, अवियाइ पन्तो पडिपहे पासह उदगएनृयाणि 'कंदाणि वा मूलाणि वा नयाणि वा पत्ताणि वा पुष्फाणि वा फलाणि चा बीयाणि का हरिताणि वा. उदगं वा सणिहियं, अगणि वा संणिखित्त, रोसं तं चेव, તે ઉપરવર, વાઇ ફુ ન્ના | R ||
અર્થ-હવે તે ભિક્ષુ કે ભિક્ષણ જ્યારે એક ગામથી બીજે ગામ જતા હોય ત્યારે મુસાફરો તેની
સામે આવે તે મુસાફરો નેને એમ કહે, “હે આયુમાન શ્રમણ, શું તમે આ રસ્તામાં જલમાથી ઉત્પન્ન ક દ કે મૂળિયાકે છાલ, કે પાદડા, પુષ્પ, ફળ, બીજ, લીલાં ઘાસ કે નજીકમાં રહેલું પાણી કે કઇ પટેલો અગ્નિ જે છે?” બાકી ઉપર પ્રમાણે જ તે તમે કહો ચાવત્ તેણે જતનાથી વિહવુ
मूलम्-से भिग्य वा भिक्खुणी वा गामाणुगामं दृवजमाणे अंतराले पाडिपटिया उवागच्छेजा।
तेणं पाडिपहिया एवं वदेउजा :-"आउसतो समणा, अविरगड पत्तो पडिपहे पासह
जवसाणि वा जाव सेणं वा विरुवरुवं सणिविट, से आइकरवह, जाय दृज्जेज्जा ॥५४०॥ અર્થ –તે ભિક્ષુ કે ભિક્ષુ જ્યારે એક ગામથી બીજે ગામ જતા હોય ત્યારે વચ્ચે તેની પાસે
મુસાફરો આવે, તે મુસાફરો તેને એમ કહે, “હે આયુષ્માન શ્રમણ, શુ અહીંના રસ્તા પર તમે ઘાસ, યાવત્ અહી વિવિધ રહેલ જોયું તે કહે ” યાવતું. તેણે જતનાથી વિહાર કરે
मूल- सिकाबू वा भिक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे अंतरा से पाडिपदिया जाव “आउ
सतो सपणा, केवतिए एत्तो गामे वा जाव रायहाणी वा, से आश्क्खह जाच दूइज्जेजा
અર્થ–તે ભિક્ષુ અને ભિક્ષુણી જ્યારે ગામથી ગામ વિહરતા હોય ત્યારે વચ્ચે મુસાફરો
થાવત્ “હે આયુષ્માન શ્રમણ, અહીંથી ગામ કેટલુ દૂર છે ” અથવા ચાવત્ રાજધાની
કેટલી દૂર છે. તે કહે ત્યાથી માડીને તેણે ઉપેક્ષા કરી જતનાથી વિહરવુ પ૪૧ मूलम्-से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दुइज्जमाणे अंतरा से पाडिपहिया जाव “आउ
Page #199
--------------------------------------------------------------------------
________________
१७१
संतो समणा, केवति एत्तो गामस्स वा णगरस्त वा जाव रायहाणीए वा मग्गे, से आइत्रह, तहेव जाव दुइज्जेज्जा ॥५४२ ॥
અર્થ–તે ભિક્ષુ કે તે ભિક્ષણ જ્યારે એક ગામથી બીજે ગામ વિહાર કરતા હોય ત્યારે વચ્ચે
તેમની પાસે મુસાફરો આવે. ચાવત્ “હે આયુષ્માન શ્રમણ, અહીંથી ગામને, નગરને કે રાજધાનીને પંથ કેટલે ?? તે જ પ્રમાણે તે કહે. યાવત્ જતનાથી વિહરવું.
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा गामाणुगाम दुईजमाणे अंतरा से गाणं वियलं पडिपहे
पेहाण जाव चिताचेल्लडं वियालं पडिपहे पहाये वो तेसिं भीतो उम्मग्गेण गच्छेज्जा, णो मग्गाओ मग्गं संकमेजा, णो गहणं वा, दुग्गं वा, अणुपविसेज्जा, जो रुक्खंसि दुरुहेज्जा, णो महति महालयंसि उदयंसि कायं विउसेज्जा, णो वार्ड वा सरणं वा सत्थं वा कंखेज्जा । अप्पुसुण जाव समाहीए तो संजयामेव गामाणुगाम दूइज्जेज्जा ॥ ५४३ ॥
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણ એક ગામથી બીજે ગામ જતાં હોય ત્યારે રસ્તામાં વિકરાળ (મસ્ત
થયેલ) બળદને જોઈને, અથવા કે ચિત્તા જેવું પ્રાણ વિકરાળ જોઈને, તેનાથી ડરીને આડા માર્ગે ન જવું એક રસ્તેથી બીજે રસ્તેથી તેણે ફેરફાર ન કર, કેઈ ઝાડી કે દુર્ગમાં પ્રવેશવું નહિ, વૃક્ષ પર ચડવું નહિ. મેટા, ખૂબ વિશાળ જળમાં કાયા પધરાવવી નહિ આડ, આશરા કે શસ્ત્રની ઈચ્છા કરવી નહિ. ઉત્સુકતા વિના સમાધિથી તેણે જતનાપૂર્વક ગામેગામ વિહરવું
मूलम्-से मिक्ख वा भिक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे अंतरा से विहं सिया। सेज्जं पुण
विहं जाणेज्जा. इमंसि खलु विहंसि वहवे आमोसगा उवकरणपडियाए संपिडिया गच्छेजा, णो तेसिं भीयो उम्मग्गं चेव जाव समाहीए तओ संजयामेव गामाणुगाम दूइज्जेज्जा
॥ ५४४ ॥ અર્થ-હવે તે ભિક્ષુ કે ભિક્ષુણી એક ગામથી બીજે ગામ જતા વચ્ચે કેઈ રાની દીઘ માગ
હોય; વળી તે માર્ગોની બાબતમાં તે એમ જાણે કે માર્ગ પર ઘણા ચેરો છે, તે ઉપકરણ લેવા ભેગા થઈને તે ફરે છે. તેમનાથી ડરી આડે માર્ગે જવું નહિ યાવત્ સમાધિપૂર્વક જતનાથી ગામેગામ વિહરવુ
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे अंतरा से आमोसगा संपिडिया
गच्छेज्जा। तेणं आमोसगा एवं वदेज्जा:-"आउसंतो समणा, आहर ण्यं वत्थं वा पायं वा कंवलं वा पायपुच्छणं वा, देहि, णिक्खिवाहि,' तं णो देज्जा, णिक्खिवेज्जा, णो वंदिय बंदिय जापज्जा, णो अंजलिं कट्ठ जाएज्जा, णो कलुणपडियाए जाएज्जा", धम्मियाप जापज्जा, तुसिणीयभावेण चा से णं आमोसंगा "सय करणिज्ज ति कट्ट अक्कोसंति वा, जाव उवदवंति वत्थं वा, पाय वा केवलं वा, पायपुंछणं वा अच्छिदेज वा जाव परिट्ठवेज्ज वा, त णं णो गामसंसारियं कुज्जा, णो रायसंसारियं
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૯૨
कुज्जा, णो परं उवसकमित्त वूया "आउसंतो गाहावई, पते खलु मे आमोसगा उवकरण पडियाए 'सय जरणिज्जं' प्ति कट्टु अक्को संति वा जाव परिवेति वा । एतप्पारं मणं वा वयं वा णो पुरओ कट्टु विहरेज्जा, अप्पुस्सु जाव समाहि तओ संजयामेव ગામનુગામ દુરૂપ્ને || ટક |
અ—તે ભિક્ષુ કે ભિક્ષુણી જ્યારે એક ગામથી બીજે ગામ જતાં હાય ત્યારે વચ્ચે તેમની પાસે ટાળીખ ધ ચેારા આવે તે ચેારા તેમને એમ કહે, હું આયુષ્માન શ્રમણ, આ વસ્ત્ર, કે પાત્ર કે કમલ કે પાચપૂંજણી તું લઈ આવ, આપ કે ફ્રેંક તે દેવી નહિ, તે ફ્રેંકવી નહિ. તેને હાથ જોડીને (જવા દેવાને ) યાચવા નહિ. અંજલિ શિર પર કરી યાચવું નહિ, કરુણ આજીજી કરી યાચવુ નહિ, ધના વિચાર સમજાવી તેની પાસે જવા દેવા માગણી કરવી અથવા મૂંગા રહેવું તે ચેારા પેાતાનું કતંત્ર્ય માનીને તે ખરાડા પાડે ચાવતુ ઉપદ્રવ કરે વસ્ત્ર, પાત્ર, કેબલ, પગપેાંજણી આચકી લે, ત્યાથી માડીને ફેકી દે. તે ગામમા કથા ફેલાવવી નહિ, રાજાને વાત કહેવી નહિ બીજા પાસે જઈ ને કહેવું નહુિ કે હે આયુષ્માન ગૃહસ્થ, આ ચેારા ઉપકરણા મેળવવા, પેાતાનુ કબ્ય માની મારા પર આક્રોસ કરે છે, ચાવત્ ઉપકરણા ફેકી દે છે. આ પ્રકારનું મન કે વચન આગળ કરીને ચાલવુ નહિ. ઉત્સુકતા વિના સમાધિપૂર્વક જતના સહિત એક ગામથી ખીજે ગામ વિહરવુ જોઈએ.
मूलम्-एयं खलु तस्त भिक्खुस्स भिक्खुणीए वा सामग्गियं जं सव्वठेहिं सहिते सया जाएज्जासि ત્તિ વૈમિ ॥ ૧૪૬ ॥
અ–આ ખરેખર તે ભિક્ષુ અને ભિક્ષુણીની સામગ્રી (આચારવિચાર) સ ખ ધે છે. સસ્થાને, ગુણસહિત પુરુષે સદા જતનાવત રહેવું, એમ હું કહું છુ
ખારમું અધ્યયન પૂરુ થયુ
અધ્યયન ૧૩માના પ્રથમ ઉદ્દેશક :
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा इमाई वयायाराई सोच्चा णिसम्म इमाइ अणायरियपुव्वाई जाज्जा, जे कोहा वा वायं विउजंति, जे माणा वा, जे माणाप वा, जे लाभा वा वार्य विउ जंति, जाणओ वा फरुसं वयंति, अजाणओ वा फरुसं वयंतिः वज्जेज्जा विवेग मायाए || ५४७ ॥
सव्व मेतं सावज्जं
અ—તે ભિક્ષુ કે ભિક્ષુણી આ ભાષાના વ્રતના આચારા સાભળીને, લક્ષમા લઈને, આ પૂના ઋષિએ ન આચરેલ (અનાચારે) જાણી લેવા જોઈએ. જે ધથી, માનથી, માયાથી કે લાભથી વાણીના પ્રયાગ, અને જે જાણતા કે અજાણતાં કઠાર ખેલે છે, એ બધું વિવેકને આશરો લઈ સાવક્રિયા રૂપ હેાવાથી તજવું જોઈ એ
मूलम् - धुवं चेयं जाणेजा, अधुयं वा, असणं वा पाणं वा खाइमं वा साइमं वा लभिय णो लभिय, સુનિય, જો મુનિય, અનુવા આતે, મહુવા નો આખતે, અનુવા પતિ, મહુવા નો પતિ,
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૭૩
अदुवापहिति, अदुवा णो एहितिः पत्थवि आगते, एत्थवि णो आगते. पत्थवि पति, પવિ જો પતિ, પવિ કૃિતિ, વાવ નો દ્ઘિત્તિ ! ૪૮ ॥
અ−(વળી કાઇની સાથે વાત કરતાં) આ નક્કી જાણજો, આ અનિશ્ચિત છે, તે અન્ન, પાણી, ખાદિમ કે સ્વાદિમ, પ્રાપ્ત કરશે કે નહિ કરે, તે (રસ્તામાં) ખાઈ ને આવશે, કે ખાઈ ને નહિ આવે, અથવા તે આવેલ છે, તે નથી આવેલ, અથવા તે નથી આવતા કે આવે છે, અથવા તે આવશે કે નહિ આવે, અહીં પણ આવેલ છે કે નથી આવેલ, વગેરે (નિશ્ચિત) રૂપ ભાર દઈ વચન તે મેલે નહિ.
मूलम् - अणुवीs पिठाभासी समियाए संजय भासं भासेज्जा; तंजहा, एगवयणं, दुवयणं बहुवयणं, इथिवयणं पुरिसवयणं, णपु सगवयणं, अज्झत्थवयणं. अवणीतवयणं, उवणीयवयणं, વળીયાવાળ-ચયળ, ચળીય જીવળી થવચળ, તીયવયાં, પશુપત્તાચળ, અળાાતવયળ, વચલવાં પોલવચાં, ॥ ૪૨ ॥
અશ્ વિચાર કરીને જ ભારપૂર્વક વચન ખેલનાર તે સમિતિપૂર્વક સંયમથી ભાષા મેલે જેમકે એકવચન, દ્વિવચન, કે બહુવચન, શ્રીલિગ, કે પુંલ્લિંગ, કે નપુસકલિંગ, અધ્યાત્મ અથવા સામ્રૂત વચન, પ્રશંસાનુ વચન નિંદાનું વચન, સ્તુતિનિદ્રાથી મિશ્રવચન, કે નિંદાસ્તુતિવાળું વચન, ભૂતકાળનું કથન, વમાનનુ કથન કે ભવિષ્યનું કથન, પ્રત્યક્ષનું કથન કે પરાક્ષનુ કથન, (એ મધુ વિચારે તે પછી ખેલે.)
मूलम् - से एगवणं वदिस्सामीति पगवयणं वदेज्जा, जाव परोक्खवयणं, वदिस्सामीति परोक्खवयणं વવેજ્ઞા।ફથી તે લ, પુરિસ વે સ, પુસા વેસ, વું વા વૈરું, અળદ્દા વા વેરું, अणुवीड पिट्ठाभासी समियाए संजय भासं भासेज्जा, इच्चेयाई आयतणाई वातिकम्म
॥ ધ્॰ ||
અ-તેણે જ્યારે એકવચન ખેલવાને આશય હાય ત્યારે એકવચનમાં બેલે, યાવતુ પરાક્ષવચન ખેલવાના આશય હાય ત્યારે પરાક્ષ વચન ખેલે આ સ્ત્રી છે કે આ પુરુષ છે કે આ નપુંસક છે, એ પ્રમાણે છે કે એ અન્ન પ્રકારે છે તે વિચારી ભાર દઈ ખેલતાં સમિતિયુક્ત સ ંચમી ભાષા એલે. તે આ દેષસ્થાના એળગીને મેલે.
मूलम् - अह भिक्खू णं जाणेज्जा चतारि भासाजायाइ; तंजहा, सच्चमेगं पढमं भासज्जायं, वयं मोसं, तइयं सच्चामोस, जं णेव सच्चं णेव मोसं "असच्चामोसं” णाम त चउत्थं માત્તનત ॥ ૬ ॥
અ-હવે તે ભિક્ષુએ જાણુવું ઘટે કે ચાર પ્રકાર ભાષાના છે. તે આ પ્રમાણે—સત્ય જ એકલું એ પ્રથમ ભાષા પ્રકાર. ખીજે જૂઠ્ઠું, ત્રીજો સાચું – હું અને જે સાચું નહિ તેમજ જૂઠ્ઠું· નહિ તે અસત્ય-અમૃષા નામના ચેાથેા ભાષાપ્રકાર છે.
मूलम् - से बेमि अतीता जेय पदुम्पन्ना जे य अणागता अरहंता भगवंता, सव्वे ते ण्याणि चेव
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૭૪
चत्तारि भासज्जा भासिसु वा भाति वा भासिस्संति वा, पण्णर्विस वा पण्णवति वा पणविस ति वा । सच्चाइ च णं पयाणि अर्चिताणि वण्णमं ताणि गंधमं ताणि रसवनाणि फासम ताणि चओवचइयाइ विपरिणामधम्मार भवतीति समक्खायाई ॥ ५५२ ॥
અ -(સુધમ સ્વામી ભગવત કહે છે) હું એમ કહું છું કે પૃથ્વના, હાલના, ભવિષ્યના તીથ કા હશે, તે બધા આ જ ચાર ભાષા પ્રકારે જણાવે છે, તેમણે જણાવ્યા છે કે જણાવશે. નિરૂપ્યા છે, નિરૂપે છે અને નિરૂપશે આ સર્વ ભાષાવાના પુદ્ગલેા અચિત છે, તે વણુ વાળા છે, ગ ધવાળાં છે, રસવાળાં છે, સ્પવાળા છે અને ચય-ઉપચય અને વિનાશના સ્વભાવવાળા છે (અર્થાત્ ભૂત દ્રવ્ય છે), એમ સજ્ઞાએ જણાવ્યુ છે.
मूलम् - से भिक्खू वा भिक्खुणी वा पुचं भासा अभासा, भासमाणा भासाभासा भापासमयवितिक्कंता भासिया भासा अभासा ॥ ५५३ ॥
અ-તે ભિક્ષુ કે ભિક્ષુણીએ (મેાલવા) પૂર્ણાંની ભાષાને અભાષા જાણવી, ખેાલતી ભાષાને ભાષા જાણવી અને ખેલવાના સમય પસાર થઈ ગયેા તે ખેલાતી ભાષાને અભાષા જાણે.
मूलम् - से भिक्खु वा भिक्खुणी वा जाय भासा सच्चा, जायभासा मोसा, जाय भासा सच्चामोसा, जाय भासा असच्चामोसा, तहप्पगारं भासं सावज्जं सकिरियां कक्क स कडुय णिदुरं फरुसं अव्हयकरिं छेदकरिं परितावणकरि उवद्दवकरिं भूतोवधाइयां, अभिकख णो भासं भासेज्जा ।। ५५४ ॥
અ-વળી તે ભિક્ષુ કે ભિક્ષુણી જે આ સાચી ભાષા છે, જે આ ખેાટી ભાષા છે, જે આ સત્યાસત્ય ભાષા છે કે જે અસત્યામૃષા ભાષા છે તે જાણી લે તેવા પ્રકારની કે જે ભાષા सावद्य, सहिय, ईश, उडवी, निष्ठुर, उठोर, आश्रव १२नार, छे! ४२नार, सताय કરનાર, ઉપદ્રવકારી કે જીવને પીડા કરનારી, એવી ભાષા ઇચ્છાપૂર્વક ખેલવી ન જોઈએ
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा से जं पुण जाणिज्जा, जाय भासा सच्चा सुहुमा जाय भासा असच्चामोसा तहप्पगारं भासं असावज्जं अकिरिय जाव असूओवधाइयं अभिकंख भासं भासेज्जा ॥ ५५५ ॥
અ -તે ભિક્ષુ કે ભિક્ષુણી તે જે ભાષાને, સાચી અને સૂક્ષ્મ જાણે કે જે ભાષાને અસત્ય-અમૃષા જાણે તે પ્રકારની અસાવદ્ય, અક્રિય યાવત્ પ્રાણીને ઇજા ન કરનારી ભાષા વિચારીને તેણે
ખાલવી જોઇએ
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा पुमं आमंतेमाणे, आमंतिते वा अपडिसुणमाणे णो एवं वदेज्जा - होले- ति वा, साणे ति वा, तेणे ति वा, चारिए ति वा, माई ति वा, मुसावाटी ति वा, या तुम इतियाइ ते जणगा । एतप्पगारं भासं णो भासेज्जा ॥ ५५६ ॥
सावज्जं जाव अभिकख
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૭૫
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષણ કે પુરૂષને બોલાવે ત્યારે કે કેઈ પુરુષ દ્વારા આમંત્રિત હોય ત્યારે , કે કોઈ તેનું વચન ન સ્વીકારે ત્યારે તેણે આ પ્રમાણે બોલવું ન જોઈએ, હે મૂખ, હે
કૂતરા, હે ચેર, હે જાસૂસ, હે જૂ હું બેલનાર, અથવા આ તું છે અથવા આવા નારા માબાપ છે આવા પ્રકારની સાવદ્ય ભાષા ચાવત્ વિચાર કરીને તેણે બલવી ન જોઈએ
मूलप-से भिक्खू वा भिरबुणो वा पुमं आमंतेमाणे आमंतिए वा अपडिसुणमाणे एवं वदेज्जा :
अमुगति चा, आउसो ति वा, आउसंतो ति वा, सावगेति वा, उपासगेति वा, धम्मिति वा, घम्सपियेति वा। ण्यप्पगारं भासं असावज्जं जाव अभूतोवघातियं મિ માની ૭ !
અર્થ–તે ભિસુએ કે તે ભિક્ષુણીએ આમ ત્રણ આપતા કે સંબોધન પામતા કે અસ્વીકાર કરતા
બીજા પુરુષને આમ સ બોધ જોઈએ, હે અમુક, હે આયુષ્માન, હે મહાશય, હે શ્રાવક, હે ઉપાસક, હે ધાર્મિક, હે ધર્મપ્રિય, આ પ્રકારની અસાવદ્ય અંકિય યાવત્ જીવને પીડા ન કરનારી ભાષા વિચારીને તેણે બોલવી જોઈએ
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा इत्थी आमंतेमाणे आमतिते य अपडिसुणमाणी नो एवं
बदेजा -होलेति वा, गोलेति वा, इत्थिगमेणं णेतव्वं ॥ ५५८ ॥
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણીએ, બોલાવતા, સબોધન પામતા કે તે સ્ત્રી અવગણના કરે ત્યારે
તેને એમ ન કહેવું, હે મૂર્ખ, હે દાસી, એમ સ્ત્રી સંબંધે કલ્પી લેવું (તેમ બેલિવુ નહિ)
मूलम्-ले भिक्खू चा भिक्खुणी वा इथियं आग तेमाणे आमंतिए य अपडिसुणाणी एवं
बढेज्जा; आउसो ति वा, भगिणि ति वा, भगवति ति वा, साविगे ति वा, उवासिए ति वा, धम्भिए ति वा, धम्मप्पिए ति वा । एतप्पगारं भासं असावज्जं जाव अभिक ख મને ૧ ૬ |
અર્થ તે ભિક્ષુ કે ભિક્ષુણી જ્યારે કોઈ સ્ત્રીને બોલાવે કે તેના વડે બોલાવાય છે તે ઉપેક્ષા
કરે ત્યારે આમ બોલવું જોઈએ, હે સનારી, હે આયુષ્મતી, હે બહેન, હે પૂજ્યા. હે શ્રાવિકે, હે ઉપામિકે, હે ધામિ કે, હે ધર્મપ્રિયે, એ પ્રકારની અસાવદ્ય ભાષા વિચારીને તેણે બોલવી જોઈએ
मूलम्-से भिक्खू वा भिक्खुणी चा णो एवं वदेजा :-णभोदेवे ति वा, गज्जदेवे ति वा,
विज्जुदेवे ति वा, पबुदेवे ति चा, निबुट्ठदेवे ति वा, पडउ बासं, मावा पडउ, णिपज्ज वा सहसं, मावा णिपज्जउ, विभायउ वा रयणी, मावा विभायउ; उदउ वा सूरिए, मावा उदउ 'सो' वा राया जयउ, मा वा। णो एतप्पगारं भासं भासेज ggg B ૬૦ + ૬
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૭૬
અ-એ (આંત સિધ્ધાતવાંછુ) ભિક્ષુ કે ભિક્ષુણીએ એમ ખેલવુ' નહિ; આ આકાશમા દેવ છે (વરસાદ છે), આ ગજનામા વરસાદ છે, આ વીજળી વરસાદ સૂચવે છે, વરસાદ ખૂ વરસ્યા, વરસાદ નિષ્ફળ થયેા, વરસાદ પડી કે વરસાદ પડેા નહિ, ધાન ઉપજે વા ન ઉપજે, રાતનુ પ્રભાત થાએ કે ન થાઓ, સૌંદય થાએ કે તે ન થાઓ, રાજા પામેા કે તે જય ન પામે। આ પ્રકારની ભાષા બુધ્ધિમાન મેલે નહિ.
જય
मूलम् - से भिक्खू वा भिक्खुणी वा अंतलिक्खे ति वा, गुज्झाणुचरिणति वा समुच्छिए वा વિ′′ પોપ, વં વવેજ્ઞ વા, તુટે વાìત્તિ ॥ ૬ ॥
અ-તે ભિન્નુ કે ભિક્ષુણીએ અતરિક્ષ સ ખ ધે વાદળ હાય, કે વાદળ અદૃશ્ય હાય, વાદળ નીચે આવ્યુ હાય ત્યારે એમ ખેલવું કે વાદળ વરસ્યું છે
मूलम् - ण्य खलु तस्स भिक्खुस्स भिक्खुणीय वा सामग्गिय ॥ ५६२ ॥ અ-એ પ્રમાણે ખરેખર તે મુનિ કે સાધ્વીની આચારસામગ્રી છે
પહેલા ઉદ્દેશક પૂરા થયે
૫૬૨
અધ્યયન ૧૩માને દ્વિતીય ઉદ્દેશક
मूलम् - से भिक्खू वा भिक्खुणी वा जहावेगइयाइ रुवाइ पासेज्जा तहावि ताइ णो एवं वदेज्जा, तंजा, गंडी गडीति वा, कुट्ठो कुट्ठो ति वा, जात्र, महुमेही महुमेहिति वा, हत्थच्छिणे हत्थच्छिणे ति वा, एव पाद-णक्क - कण्ण- उट्ठ-च्छिण्णे ति वा । जेया वन्ने तहपगारा तपगाराहि भासाहि अभिकं णो भासेज्जा ॥ ५६३ ॥
અ-તે ભિક્ષુ કે ભિક્ષુણી જ્યારે કેટલાક (ગી) સ્વરૂપના માણુસા જુએ તે પણ તેમને એમ કહે નહિ, જેમ કે ગડમાળવાળાને તે ગ ડી ન કહે. કાઢિયાને કેઢિયા ન કહે, ચાવત્ પ્રમેહવાળાને મીઠી પેશાબના રાગી એમ ન કહે, હાથકટ્ટાને હાથકટ્ટો એમ, પગ-નાકકાન-હેાઠ કપાયેલાને તે પ્રમાણે ન ખેાલાવે જે વળી તેના જેવા પ્રકાર છે તે પ્રકારની ભાષામા વિચારીને પ્રવર્તવુ નહિ
मूलम् - से भिक्खू वा भिक्खुणी वा जहावेगाइयाइ रुवाइ पासेज्जा तहावि ताई एवं वदेज्जा : ओयंमी ओयंसीति वा, तेयंसी तेयंसीति वा, चच्चंसी वच्चंसीति वा, जसंसी जसंसीति वा, अभिरुवं अभिरुवेति वा, पडिरुयं पडिरुवेति वा, पासादियं पासादियेति वा, दरिसणिज्ज दरिसणीपति वा । जेयावण्णे तहप्पगारा पयप्पगाराहि भासाहि वूइया वूइया नो कुप्पंति माणवा, तेयावि तहप्पगारा एयपगाराहि भासाहिं अभिकख भासेज्जा । तहगारं भासं असावज्जं जाव भासेज्जा ॥ ५६४ ॥
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૭૭
અર્થ –તે ભિક્ષુ કે ભિક્ષુણ જ્યારે કેટલાક (પ્રતાપી) સ્વરૂપના માણસો જુએ ત્યારે તેમને આ
પ્રમાણે બોલાવે, ઓજસ્વીને ઓજસ્વી કહે તેજસ્વીને તેજસ્વી, વર્ચસ્વીને (પ્રતાપીને) વર્ચસ્વી કહે. યશસ્વીને યશસ્વી, સ્વરૂપવાનને સ્વરૂપવાન, લાયકને લાયક, આહ્લાદકને આહુલાદક, અથવા દર્શનીયને દર્શનીચ કહે, જે આ તે પ્રકારે છે તેને તે પ્રકારની ભાષાથી બોલાવે તે બેલાવેલા કેપે નહિ. તેથી તેમના પ્રત્યે આ પ્રકારની ભાષાથી વિવેક પૂર્વક બેસવું. તે પ્રકારની ભાષા અસાવદ્ય યાવત્ પ્રાણીઓને ઉપદ્રવ ન કરનારી છે, તેવી બોલાવી જોઈએ.
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा जहा वेगतियाइ रुवाइ पासेज्जा, तंजहा, वप्पाणि वा, जाव
भवणगिहाणि वा, तहाविताइ णो एवं वदेज्जा, तंजहा, सुणकढे इ चा, साट्ठकडे इ वा कल्लाणे इ वा, करणिज्जे इ वा। एयप्पगारं भासं सावजं जाव णो भासेज्जा ॥ ५६५ ॥
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણ જ્યારે કેટલાક (ગૃહાદિના) રૂપે જુએ, જેમકે ગઢની દિવાલે, ચાવત
માળવાળી હવેલીઓ. તે પ્રકારના રૂપ બાબત એમ કહે નહિ; જેમકે આ મકાન સરસ બનાવ્યું છે, આ સારી રીતે બનાવ્યું છે, આ મકાન કર્યું તે સારું છે, કલ્યાણમય છે કે કર્તવ્ય છે એ પ્રકારે સાવદ્ય છે તેથી બોલવા નહિ
मूलम्-से भित्र वा भिक्खुणी वा जहावेगाडयाई रुवाई पालेज्जा, तंजहा, वप्पाणि वा, जाव,
भवणगिहाणि वा, तहावि ताइएवं वटेज्जा, तंजहा, आरंभकडे ति वा, सावज्जकडे ति वा पयत्तकडे ति वा, पासाइयं पासादिण् ति वा, दरिसणीय दरिसणीए ति वा, अभिरुवं अभिरुवेति वा, पडिरुव पडिरुवे ति वा। एयप्पगारं भासं असावज्जं जाव भासेज्जा
અર્થ –તે ભિક્ષુ કે ભિક્ષુણી જ્યારે કેટલાક (ગ્રહાદિના) રૂપે જુએ, જેમ કે ગઢની દિવાલ, યાવત્
માળવાળી હવેલીઓ, છતાં પણ તે રૂપ સંબધે એમ કહે, આ હિસા દ્વારા બનાવેલ છે, આ સાવદ્યકમથી બનેલ છે, આ પ્રયત્નથી કરેલ છે તે આહુલાદક હોય તે આહ્લાદક કહે, દર્શનીય હોય તો સુ દર કહે, આદરૂપ હોય તે આદર્શરૂપ કહે આ પ્રકારની ભાષા અસાવદ્ય છે, એમ માનીને બોલવી જોઈએ
मूलम्-से भिक्खू वा, भिक्खुणी वा असणं वा पाणं वा खाइमं वा साइमं वा उवक्खडिय
पेहाए, तहावि तं णो एवं वदेज्जा, तंजहा, सुकडे ति वा, सुट्छुकडे ति वा, साहुकडे ति वा कल्लाणे ति वा, करणिज्जे ति वा ण्यप्पगरं भासं सावजं जाव णो भासेज्जा
| દ૭ છે.
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણી જ્યારે અન, પાણી, નાસ્તો કે મુખવાસ જુએ, તેને તૈયાર કરેલ
જુએ છતા પણ આ પ્રમાણે ન બેલે, આ સારી રીતે બનાવેલ છે, આ સરસ બનાવેલ છે, આ બનાવનારને સાબાશી છે, આ કલ્યાણમય છે, આ કરવા ચોગ્ય છે એ પ્રકારની વાણ સાવદ્ય ચાવતું પ્રાણીઓને પીડા કરનારી ન બોલવી જોઈએ.
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૭૮
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा असणं वा पाणं वा खाइमं वा साइमं वा उवक्खडियं पेहाए एवं वदेजा, तंजहा, आरंभकडे ति वा, सावज्जकडे तिवा, पयत्तकडे ति वा, भद्द भद्दपति वा, ऊस ऊसढे ति वा, रसियं रसिए ति वा, मणुण्णं मणुण्णे ति वा । एयप्पगारं મારું મૈસાવપ્નું નાવ માસેન્ના ! ૬૮ ॥
અ -તે ભિક્ષુ કે ભિક્ષુણી જ્યારે તૈયાર કરેલુ ભેાજન, પાણી, ઉપહાર કે મુખવાસ તૈયાર કરેલુ જોઈને આ પ્રમાણે કહેશે, જેમકે આ હિંસાથી તૈયાર કરેલ છે, આ સાવદ્યકથી તૈયાર થયુ છે, આ પ્રયત્નપૂર્વક તૈયાર કર્યુ છે રૂડુ હાય તે રૂડું, ઉત્તમ પ્રકારનુ હાય તેા ઉત્તમ, રસમય હાય તેા રસમય, અને મનોહર હેાય તે મનેાહર, એમ અસાવદ્ય યાવત્ મેલે
मूलम् - से भिक्वू वा भिक्खुणी वा मणुस्सं वा गोणं वा, महिसं वा मिगं वा, पसु वा, पक्खिं वा, सिघिसिध वा, जलथर वा, से तं परिवृढकार्य - पेहायं णो एवं वदेज्जा, मुल्ले 'तवा, पमेतिले ति वा, वट्टे ति वा वज्झे तिवा, पाइमे ति वा । एयपगारं भासं सावज्जं जाव णो भासेज्जा ॥ ५६९ ॥
અ --તે ભિક્ષુ કે ભિક્ષુણીએ, મનુષ્યને, બળદને, પાડાને, હરણને કે પશુને કે પ ખીને કે ૫ મીના પીછાને, અથવા સ્થલચરને, તેને ખૂબ વિશાળકાયાવાળુ જોઈને એમ ન કહેવુ જોઈ એ કે આ સ્થૂલ છે, આ ચરબીવાળુ છે, આ ગાળ છે, આ હણવા ચેાગ્ય છે, આ રાધવા ચેાગ્ય છે એ પ્રકારની ભાષા જે સાવદ્ય તે મુનિ ખેલે નહિ
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा मणुस्सं जाव जलयरं वा से त परिवृढकार्य पेहाए एवं वदेज्जा :- परिवृढकाए ति वा, उवचितका ति वा, उवचितमंससोणिए ति वा, घिरसंघयणेति वा, बहुपडिपुण्णइंदिए ति वा, एयप्पगारं भासं आसावज्जं जाव માસેન્ના || ૭૭૦ ||
અ—તે ભિક્ષુ કે ભિક્ષુણીએ મનુષ્યને યાવત્ સ્થળચરને, તેને ખૂબ વિશાળકાયાવાળુ જોઈ ને એમ કહેવુ, આ વિશાળકાયાવાળુ છે, આ વધેલી કાયાવાળુ છે, આના માસરક્તવિકાસ પામ્યાં છે, તેનુ ખધારણુ મજબૂત છે, તેની ઈંદ્રિયા ખામી વગરની છે' આ પ્રકારની અસાવધ ભાષા તેણે ખેાલવી
मूलम् - से भिक्खु वा भिक्खुणी वा विरुवरुवाओ गाओ पेहाए णो एवं वदेज्जा, तंजहा, गाओ दोज्याति वा, दमा इ वा गोहरा, वाहिमा ति वा रहजोग्गा ति वा । पयप्पगार भालं નાવલ્લું નાવ નો માસેન્ના ॥ ૬૭૨ n
અ-તે ભિન્ન કે ભિક્ષુણીએ જુદાજુદા પ્રકારના ગાયબળદ જોઈ ને એમ ન ખેલવુ, જેમકે, આ ગાયા દાઢવા જેવી છે, આ બળદો પલેાટવા જેવા છે, વહન કરવા ચેાગ્ય કે રથે જોડવા ચેાગ્ય છે. એવા પ્રકારની સાવધ ભાષા બેાલવી નહિ
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૭૯ मूलम्-से भिक्खू वा भिक्षुणी वा विरुवरुवाओ गाओ पेहाए एवं वटेज्जा, तजहा :-जुवं गये
ति वा, घेणू ति वा, रसवती ति बा; हस्से ति वा महल्लए ति वा, महव्वए ति वा, संवाहणे ति वा । एयप्पगारं भासं असावज्जं जाच अभिक ख भासेज्जा ॥ ५७२ ॥
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણી જુદાજુદા પ્રકારનાં ગાય-બળદ જોઈને આમ બોલે, જેમકે આ યુવાન
બળદ છે, આ ગાય છે તે ગેસવાળી છે, આ નાનુ છે, આ વાછરડું મોટું છે, આ બહુ ખર્ચવાળું છે, આ વાહનમાં બંધાતું છે. એ પ્રકારની અસાવદ્ય ભાષા મુનિએ બોલવી
मूलम्-से मिक्खू वा भिक्खुणी चा तहेव गंतु मुज्जाणाई पव्वयाइ वणाणि वा रुक्खा महला
पेहाए णो एवं वदेज्जा, तजहा:-पासायजोग्गा ति वा, तोरणजोग्गा तिवा, गिहजोग्गा न वा, फलिहजोगा ति वा, अग्गल-णावा उदगदोणि पीठ-चंगवेर-णंगल कुलिय जंतलठि-णालि गंडी आसण-सयण जाण उवस्सय जोग्गा ति वा। एयप्पगारं भासं सावज्जं जाव णो भालेज्जा ॥ ५७३ ॥
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણ ઉદ્યાનેમ કે પર્વત પર જઈને કે વનમાં જઈને કે મેટાં વૃક્ષો
જોઈને એમ બેલે નહિ, જેમકે આ મહેલ બનાવવા ગ્ય છે, આ (પર્વતે કે વૃક્ષો) તરણ (કમાન) બનાવવાને લાયક, આ ઘર બનાવવા લાયક છે, આ આગળિયો બનાવવા લાયક છે, કે આગળિયાની પટ્ટી, પાણીનું વાસણ, બાજોઠ, કાષ્ઠનું પાત્ર, લ ગર (કે હળ), નાની નળી, યત્રની લાકડી, માટી નાલિકા, સનીનું સાધન, આસન, પથારી કે મકાનમાં ગ્યા છે, એમ સાવદ્ય ભાષા બોલે નહિ
मूलम्-से भिक्खु वा भिस्खुणी वा तहेव गंतु मुज्जाणाइ पचयाणि वणाणिय, रुक्खा महल्ला
पेहाप एवं चढेजा, तंजहा, जातिमता ति वा, दीहवट्टा ति वा, महालया ति वा, पयायसाला नि बा, विडिमसाला ति वा, पासादिया ति वा, जाव पडिरुवा ति वा, ण्यप्पगारं भासं असावज्ज जाव अभिक ख भासेज्जा ॥ ५७४ ।।।
અથ–તે ભિક્ષુ કે ભિક્ષુણી પર્વતે કે ઉદ્યાન પર જઈને, અથવા વનમાં જઈને, મોટા વૃક્ષોને
જોઈને એમ બેલે, જેમકે આ વૃક્ષે ઉત્તમ પ્રકારનાં છે, તે મોટા અને ગોળ છે, તે વિશાળ છે, તે વિકસેલી શાખાવાળાં છે, તે કાચી શાખાવાળાં છે, તે મનહર છે યાવત્ અજોડ છે, એવા પ્રકારની અસાવદ્ય ભાષા મુનિ વિચારપૂર્વક બેલે.
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा बहुसंभूता वणफला पेहाण तहावि ते णो ण्वं वदेज्जा,
तंजहा :-पक्का ति वा, पायखजा ति वा, बेलोचिया ति वा, टाला ति वा, पेहियाति चा। एयप्पगारं भासं सावज्ज जाव णो भासेजना ।। ५७५ ॥
અર્થ-તે ભિક્ષુ કે ભિક્ષુણી જ્યારે બહુ એકઠા થયેલ વનફળો જુએ ત્યારે એમ બોલે નહિ, જેમકે
આ ફળ પાકેલા છે પકવીને ખાવા યોગ્ય છે, તેની પકવવાની વેળા આવી છે, તેના ઠળિયા થયા નથી, તે બે ફાડિયાં કરવા લાયક છે, એવી અસાવદ્ય ભાષા યાવત્ બલવી નહિ
Page #208
--------------------------------------------------------------------------
________________
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा वहुसंभूतफला अंवा पेहाए एवं वटेज्जा, तजहा -असंथडा
ति वा, वहुणिवट्टिमफला ति वा, बहुसंभूया ति बा, भूतरुवा ति वा । ण्यप्पगारं भासं असावज्जं जाव भासेज्जा ॥ ५७६ ॥
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણી જ્યારે બહ કેરી ઉત્પન્ન થયેલ આબાને જુએ તે વખતે આમ બેલે;
જેમકે આ વૃક્ષો પરસ્પર ગીચ નથી, બહુ ફળ પિદા કરનારા છે, આ ફળે બહુ પાકયાં છે, અથવા તે પિતાના રૂપ પર પહયાં છે. એ પ્રકારની અસાવદ્ય વાણુ મુનિ વિચારપૂર્વક બેલે
मूलम्-से मिक्खू वा भिक्खुणी वा वहुसंभूयाओ ओसहीओ पहाण तहावि ताओ णो एवं
वदेउजा, त जहा :-पक्का ति वा, नीलिया ति वा छवी इ वा, लाइमा ई वा, भज्जिमा इवा, बहुखज्जा इवा। एयप्पगारं भासं सावज जाव णो भासेज्जा ।। ५७७ ।।
અર્થા–તે ભિક્ષ કે ભિક્ષણી બહુ સારી રીતે ઉગેલી વનસ્પતિઓને જોઈને એમ ન બેલે, જેમકે
આ વનસ્પતિ પકવ છે, આ કાચી છે, આ ૨ ગબેરંગી, આ ફરી રોપવા લાયક છે, આ ભાગવા લાયક આ બહુ ખાવા લાયક છે, એમ સાવદ્ય ભાષા મુનિ બેલે નહિ
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा बहुसंभूयाओ ओसहीओ पेहाए तहावि एवं वटेज्जा, तंजहा:
रुढा ति वा, वहुसंभूता तिवा, थिराति वा, ऊसढा ति वा, गमिया ति वा, पसुया नि वा ससराउ ति वा । ण्यप्पगारं असावज्ज जाव भासेज्जा ॥ ५७८ ॥
અર્થ–તે ભિક્ષ કે ભિક્ષણી જ્યારે ખૂબ ઉત્પન્ન થયેલ વનસ્પતિ જુએ ત્યારે પણ આમ બોલે,
જેમકે આ વનસ્પતિઓ ઉગી છે, ખૂબ ઉપજી છે, સ્થિર છે, ઉત્તમ પ્રકારની છે, ગર્ભમાં સાવાળી છે, ઉત્પન્ન થયેલ છે કે નવાળી છે એ પ્રકારની અસાવધ વાણી મુનિ બોલે
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा जहावेगडयाइ सदाइ सुणेज्जा तहावि एयाई णो एवं
वटेज्जा, तंजहा-सुसद्देति वा दुस्सहे ति वा । एणप्पगारं सावज्जं जाव णो भासेज्जा। नहावियाइ एवं बदेजा, तंजहा'-सुसह सुसद्दे तिवा, दुसह दुस। ति वा। एयप्पगार असावज्जं जाव भासेज्जा ॥ ५७९ ॥
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષણ કેટલાક અવાજે સાભળે તો પણ તેને એને માટે એમ ન કહે, “આ
સારા શબદ છે, આ બૂરો અવાજ છે એ પ્રકારનું સાવદ્ય વચન તે બોલે નહિ તે પ્રકારની બાબતમાં આમ બોલે, જેમકે સારા અવાજને સારે અવાજ કહે, કર્કશ અવાજને કર્કશ કહે એ પ્રકારે અસાવદ્ય ભાષા મુનિ બેલે
मूलम्-पय रुबाइ कहे ति वा, गधाड सुभिगंधे ति वा रसाइ वित्ताणि वा फासाई
कम्खडाणि वा ॥ ५८० ॥
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૮૧.
કડવા અથવા..સ્પ
અથ–એ પ્રમાણે રૂપ કાળા અથવા....ગધે સુવાસ અથવા ૨
ખરબચડા અથવા સમજી લેવા.
मूलम्-ले भिक्खू वा भिक्खुणी वा बंता कोहं च, माणं च, मायं च, लोभ च, अणुवीइ
णिट्टाभासी. णिसम्मभासी, अतुरियभासी, विवेगमासी समियाए संजते भासं भासेज्जा
અથ–તે ભિક્ષુ કે ભિક્ષણી ક્રોધ, માન, માયા ને લાભના વમનારા, વિચાર કરીને નિશ્ચયથી બોલનાર,
સાંભળી, લક્ષમાં લઈને બોલનાર, ધીમે બોલનાર, વિવેકથી બેલનાર સંચમી અને અસાવધ ભાષા બેલનાર હોય છે.
मूलम्-ण्यं खलु तस्स भिक्खुस्स भिक्खुणीए वा सामग्गियं ॥ ५८२ ॥ અર્થ-એ પ્રમાણે ખરેખર તે ભિક્ષુ કે ભિક્ષુણીની આચારની સામગ્રી છે.
બીજો ઉદ્દેશક પૂર્ણ થયા. .
અધ્યયન ૧૩માને પ્રથમ ઉદ્દેશક
मूलम्-से भिाव वा भिक्षुणी वा अभिकंखेजा चत्यं पसित्तए । से जं पुण वत्थं जाणेज्जा,
तंजहा,-जंगियं वा, भंगियं वा साणयं वा, पोत्तयं वा, खोमियं वा, तूलकडं वा, તHTT૪ વષે | ‘૮૩ |
અર્થ—અહીં વસ્ત્ર મેળવવાનો વિધિ કહેવાય છે.) તે ભિક્ષુ કે ભિક્ષુણી જ્યારે વસ્ત્રની
તપાસ કરવા ઇછે ત્યારે તે જે જાણે કે આ વસ્ત્ર પશુના વાળનું છે, મિશ્રિત છે, કે શણના પાદડાથી બનેલ, સુવાળા રૂનુ કે અકદિ રૂનું છે તો તેવા પ્રકારનું વસ્ત્ર ...
मूलम्-जे णिग्गंथे तरुणे जुगवं वल्लुवं अप्पायंके थिरसंघयणे, से एगं वत्थं धारेज्जा, णो वितियं।
जाणिग्गंधी सा चत्तारि संघाडीओ धारेज्जा :-एगं दुहत्थवित्थारं, दो तिहत्थवित्थाराओ, एगं चउहत्थ वित्थारं । पपहिं वत्थेहि अविज्तमाणेहिं अह पच्छा एगमेगं संसीविज्जा
૬૮૪
અર્થજે જુવાન નિગ્રંથ (જૈન) મુનિ, સમયના ઉપદ્રવ રહિત, બળવાન, અલપ જે રોગપીડિત,
સ્થિર બાધાવાળા હોય તે એક વસ્ત્ર ધારણ કરે, બીજું નહિ જે નિર્ચ થી (સાધ્વી) હોય ને ચાર સાડી ધારણ કરે એક બે હાથ પહોળી, બીજી બે-ત્રણ હાથ પહોળી અને ચોથી ચાર હાથ પહોળી આ વચ્ચે ન વિદ્યમાન હોય તે પછી વને પરસ્પર સીવી લેવા
मूलम्-से भिक्खु वा भिक्खुणी वा परं अहजोयणमेराए वत्थपडियाए नो अभिसंधारेज्जा
મUTTw | ૧૮ છે.
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૮૨
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષણીએ વસ્ત્ર ગષણાને માટે અર્ધજનથી બહાર જવાને સકલ્પ ન
કરો ઘટે
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा से ज्जं पुण वत्थं जाणेज्जा, अस्सिंपडियाए एगं साहस्मियं
સમુદિર grળા, (નંદા વિવાઘ) મે ૧૮૬ . અર્થ-તે ભિક્ષુ કે ભિક્ષુણી જે એમ જાણે કે આ વસ્ત્ર એક જૈન મુનિને, આને માટે પ્રાણાદિની
હિસા કરીને બનાવ્યું છે. તે પિડેષણ પ્રમાણે અત્ર સમજવું
मूलम्-एवं-वहवे साहम्मिया, पगं साहम्मिणि, बहवे साहम्मिणीओ, वहवे समण माहणा, तहेव
पुरिसंतरकडं (जहा पिडेसणाए) ॥ ५८७ ॥
અર્થ એ જ પ્રમાણે બહુ જૈન સાધુઓ, એક સાધ્વી, બહુ સાધ્વીઓ, બહુ શ્રમણ બ્રાહ્મણોને
ઉદ્દેશી અન્યપુરૂષ માટે કરેલું ન સ્વીકારવું, પણ તે પુરુષે જે સ્વીકારી લીધુ હોય
તો તે લેવુ. मूलम्-से भिक्खू वा भिक्खुणी वा सेज्ज पुण वत्थ जाणेज्जा, अस्संजए भिक्खुपडियाए
कीतं वा, धोयं वा, रत्तं वा, घट्ट वा, मडं घा, संसठ वा, संपधूमितं वा, तहप्पगारं वत्थं अपुरिसंतरकडं जाव णो पडिगाहेज्जा । अहपुण एवं जाणेजा, पुरिसतरकडं जाव ત્તિજ્ઞા ૧૮૮
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષણી વસ બાબત એમ જાણે કે ગૃહસ્થ શિશુને માટે જ ખરીદ્યુ છે, ધોયું
છે, ૨ યુ , લીસુ કર્યું છે, બરાબર સમારાવ્યું છે, સ ધાવ્યું છે, સુગ ધી કરાવ્યું છે, તો તે પ્રકારે અન્ય માણસ માટે ન બનેલ વસ્ત્ર તેણે સ્વીકારવું નહિ પણ જે જાણે કે બીજા પુરુષ માટે બનેલું છે તે તે સ્વીકારશે
सूलम्-से भिक्खू वा सिक्खुणी वा ले ज्जाइ पुण वत्थाइ जाणेज्जा विरुवरुयाई महहणमोल्लाइ ,
तजहाः-आजिणाणि वा, सहिणाणि वा, सहिणकल्लाणाणि घा, आयाणि वा, कायकाणि वा, खोमियाणि वा, दुगुल्लाणि वा, पट्टाणि वा, मलयाणि वा, पतुण्णाणि अंसुयाणि वा, चीणसुयाणि वा, देसरागाणि वा, अमिलाणि वा, गज्जलाणि वा, फालियाणि वा, कायहाणि वा, कवलगाणि वा, वावरणाण वा, अण्णयराणि तहप्पगाराई वात्इ महटणमोल्लाइ लामे संते णो पडिगाहेज्जा ॥ ५८९ ।।
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણી જ્યારે એમ જાણે કે આ વિવિધ વ બહુ ભારે ધનના મૂલ્યવાળા છે,
જેમકે ચામડાના વસ્ત્ર, સૂક્ષ્મ વસ, સૂક્ષ્મ અને શોભે તેવા, અજ અર્થાત બકગના રેગના, અલપાકા જેવા ઈન્દ્રનીલવર્ણન કપાસના, સામાન્ય કપાસના, રેશમના, પટ્ટના સૂત્રમાથી બનેલા, મલદેશમાં ઉત્પન્ન, વકલના ત તુઓથી બનેલા, બીજા દેશના ઉત્તમ કેટિનાં, કે ચીનના રેશમી, દેશના રગ વાળા, ન બગડેલા, ગજવેલ જેવા, સ્ફટિક જેવા, લીલા
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૮૩
३थी गनेसi, (पाiतर कायकाणि छ ) आभा, यारी, तेव। प्रजानां मीत महा
મૂલ્યવાન વચ્ચે મળે છતાં મુનિ (મેહનું કારણ સમજી તેને) સ્વીકારશે નહિ मूलम्-से भिक्बू वा भिक्खुणी वा से ज्जाइ पुण आईणपाउरणाणि वत्थाणि जाणेज्जा, तंजहा;
उहाणि वा. पेसाण वा, पेसलेसाणि वा, किण्हमिईणगाणि वा, णीलमिगाईणगाणि चा, गारमिगाणईगाणि बा, कणगाणि वा, कणगकंताणि वा, कणगपट्टाणि वा, कणगखइयाणि वा, कणगफुसियाणि वा, वग्याणि वा, विवग्याणि बा, आभरणाणि वा, आमरणविचिताणि घा, अण्णयराणि वा. तहप्पगाराणि आईण पाउरणाणि वत्थाणि लाभे संते नो पडि
गाहेज्जा ॥ ५९० ॥ અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણી જે વ પશુચર્મમાંથી નિષ્પન્ન વસ્ત્રો જાણે, જેમકે ઉદ્રમણ્યમાથી
उत्पन्न, (सि ५ प्रदेश), तेवा त्यानां , जी सुवा , शुभृगना मलिन (यम) ना નીલમૃગના ચમન કે સફેદ મૃગના ચર્માના, કે સોનેરી, કે સોનેરી જેવા સુંદર, કે સોનેરી પટ્ટાવાળા, કે સોનેરી વડે ગૂ થેલા, કે સોનેરી બુટ્ટા મૂકેલ, કે વાઘના ચામડાનાં, કે વિશેષ પ્રકારના વાઘના, (પાઠાંતર વિનrg વરુનાં ચામડાના) આભરણ રૂપ કે આભરણ એટલે શણગારથી વિચિત્ર એવા પ્રકારનાં બીજા ચમ નિષ્પને વો મળે તે પણ મુનિ ગ્રહણ
કરશે નહિ मूलम्-इच्चेयाई आयतणाई उवातिकम्म अह भिक्व जाणेज्जा चाहिं पडिमाहिं वत्थं एसित्तण
અર્થ_એમ આ કર્મબ ધના સ્થાનો ઓળંગીને ચાર પ્રતિમાઓ (અભિગ્રહ વિશેષ) સહિત વસ્ત્ર
એષણાને જાણશે मूलम्-तत्थ खलु इमा पढमा पडिमा-से भिक्खू वा भिक्खुणी वा उद्दिसिय वत्थ जाण्ज्जा,
नंजहा, जगिय का भंगियं वा, साणयं वा, पोत्तय वा, खोमिय वा, तूलकडं वा, तहप्पगारं वत्थ सयं वा णं जाण्जा , परो वा णं देज्जा, फासुयं एसणीयं लाभे संते
पडिगाहेजा। पढमा पडिमा ।। ५९२ ॥ અર્થ–ત્યા પહેલે ખરેખર સકલ્પ એવો કે ભિક્ષુ કે ભિક્ષુણ પિતે સંકલ્પ રાખીને વસ્ત્ર યાચે,
भ, पशुना पाणनु, मिश्र, श वगेरेनु, पत्रानु, ३नु, मा831 वगेरेनु वस्त्र
પોતે ચાચી લે કે બીજો આપે, તેનો લાભ થાય તો તે સ્વીકારે. આ પહેલી પ્રતિમા मूलम्-अहावरा दोच्चा पडिमा-से भिक्खू वा भिक्खुणी वा पेहाए पेहाए वत्थं जाण्ज्जा,
तंजहा, गाहावती वा, जाच, कम्मकरी वा,-से पुवामेव आलोएज्जा, "आउसो" ति वा, "भगिणि ति" वा, "दाहिसि मे एत्तो अण्णतरं वत्थं ?" तहप्पगारं वत्थं सय वा णं जापज्जा, परो वा से देज्जा, जाव फासुय पसणीय लाभे संते पडिगाहेज्जा दोच्चा पडिमा ॥ ५९३ ।।
અર્થ-હવે અનેરી બીજી પ્રતિમા તે ભિક્ષુ કે ભિક્ષુણી જોઈને (પહેલી પ્રતિમામા તે લાગતું જ
Page #212
--------------------------------------------------------------------------
________________
१८४ મળવું જોઈએ અહીં જોવાની છૂટ છે.) વસ્ત્ર યાચે. તે આ પ્રમાણે કે ગૃહસ્થથી માંડી દાસીપર્ય તને તે પૂર્વે જ કહે, હે આયુષ્માન, હે બહેન, મને આમાંથી કોઈ પ્રકારનું વસ્ત્ર આપશે ? તે પ્રકારનું વસ્ત્ર તે જાતે ચા કે સામી વ્યક્તિ તેને આપે, નિર્દોષ અને
સ્વીકાર્યને લાભ થાય તે તેણે સ્વીકારવું આ બીજી પ્રતિમા मूलम्-अहावरा तच्चा पडिमा,-से भिक्खू वा भिक्खुणी वा से जं पुणं वत्थं जाणेज्जा,
तंज्जहा, अंतारेज्जगं वा, उत्तरिज्जगं वा तहप्पगारं वत्थ सयौं वा णं जाएज्जा, जाव
पडिग्गाहेज्जा । तच्चा पडिमा ॥ ५९४ ॥ અર્થ-હવે અનેરી ત્રીજી પ્રતિમા તે ભિક્ષ-ભિક્ષણ જાણે કે આ વસ્ત્ર આતરવસ્ત્ર કે ઉત્તરીયવસ્ત્ર
ભોગવાયેલુ, વાપરેલું છે અથવા શય્યાતરનું વાપરેલ છે, તેવું વસ્ત્ર જ તે યાચીને કે સામેથી આપેલું સ્વીકારે આ ત્રીજી પ્રતિમા
मूलम्-अहावरा चउत्था पडिमा :-से भिक्खू वा भिक्खुणी वा उझियधम्मिय वत्थं जाण्ज्जा।
जचण्णे वहवे समण-माहण-अतिहि-किवण-वणीमगा णावक खति, तहप्पगारं उज्झिय- " धम्मिय वत्थ सय वा ण जाएजा परो वा से देज्जा फासुय जाव पडिगाहेज्जा।
चउत्था पडिमा ॥ ५९५ ॥ અર્થ–હવે અનેરી ચેથી પ્રતિમા તે ભિક્ષુ કે ભિક્ષણ જાણે કે તજી દેવા અર્થેનું વસ્ત્ર છે, જે
વસ્ત્રને બીજા શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, દુખિયા. યાચક ઈચ્છતા નથી, તે પ્રકારનું તજવા માટે વસ્ત્ર સ્વય વાચી લે કે સામો આપે, નિર્દોષ હોય તો સ્વીકારે આ થઈ ચેથી પ્રતિમા
मूलम्-इच्चेयाणं चउळ्हं पडिमाण जहा पिंडेसणाए ॥ ५९६ ॥ અર્થ–આમ આ ચાર પ્રતિમાનો વિશેષ અધિકાર પિડખેણા પ્રમાણે.
मूलम्-सिया ण तीए प्रसणाए समाणं परो वटेजा "भाउसतो समणा, एजाहिं तुम मालेण
वा, दसराण्ण वा, पंचराण्ण वा, सुए वा सुयतरे वा, तो ते वयं आउसो अण्णयरं वत्थं दासामो,” तहप्पगारं णिग्धोसं सोच्चा णिसम्म से पुवामेव आलोपज्जा “आउसो त्ति वा, भइणि त्ति वा णो खलु मे कप्पति, एयप्पगारे सगारे वयणे पडिसुणेत्तय अभिक खसि मे दाउं, इयाणिमेव दलयाहि," से सेवं वदंत परो वदेज्जा “आउसंतो समणा अणुगच्छाहि तो ते वयं अण्णयरं वत्थं दासामो," से पुवामेव आलोएज्जा, "उसो त्ति वा भइणि त्ति वा, णो खलु मे कप्पइ ण्यप्पगारे संगारे पडिसुणेत्तए । अभिक गसि मे दातु , इयाणिमेव दलयादि।" से सेव वदंतं परो णेत्ता वदेज्जा आउसो त्ति वा भइणि ति वा, आहरेयं वत्थं, समणम्स दास्सामो, अवियाइ वयं पच्छावि अप्पणो सअठाण पाणाई भूयाइ जीवाई सत्ताइ समारम्भ समुद्दिस्स जाव वेएस्सामो." ण्यप्पगार णिग्धोसं मोच्चा णिसम्म नहप्पगार वथ अफासुयं जाच णो पडिगाहेज्जा
॥ ५९७ ॥
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૮૫
અર્થ હવે જે તે વસ્ત્ર–ગવેણાએ ગયા હોય ત્યારે મુનિને સામો માણસ કહે, “હે આયુષ્માન
સાધુ, તમે એક માસ પછી, દશ દિવસે પછી, પાચરાત્રિ પછી, કાલે કે પરમદિ આવજે, તો તમને હે મહાશય, અમે બીજું કોઈ વસ્ત્ર આપીશું” તે પ્રકારનું વચન સાંભળી - અવધારી તેને પૂર્વેજ કહી દેવું, “હે આયુષ્માન, હે બહેન, આ પ્રકારનુ શરતનુ વચન સ્વકારવું મને કપે નહિ જો તમે મને આપવા ઇચ્છતા હે તે હાલ જ આપે” એમ બોલનાર તેને સામી વ્યકિત જે કહે કે “હે આયુષ્માન શ્રમણ, તું મારી પાછળ ચાલ તે તને અન્ય વસ્ત્ર આપીશું ” તેને તે પૂર્વે જ કહી દે, “હે આયુષ્માન, હે બહેન, આ પ્રકારની શરત સ્વીકારવી મને કલ્પે નહિ જે દેવાને તમે ઈચ્છતાં તો હાલ જ આપ.” તે એ પ્રમાણે કહેનારને સાચે નાયક કહે, હે ભાઈ, હે બહેન, આ વસ્ત્ર તું લઈ આવ, તે આપણે મુનિને આપીશુ વળી આપણે પોતાને કાજે પ્રાણ, ભૂત, જીવ, સવની હિસા કરી લક્ષ આપણે રાખી તૈયાર કરી લેશું આ વાત સાંભળીને અવધારીને તે પ્રકારનું
વસ્ત્ર અશુદ્ધ ગણ મુનિએ સ્વીકારવું નહિ मूलम्-सिया णं परो णेत्ता वएज्जा “आउसो ति चा, भइणि ति वा, आहारेयं वत्थ ,
निणाणेण वा जाव आधमित्ता वा पसिना वा समणस्ल णं दास्सामा.” एयप्पगारं णिग्धोनं मोच्चा णिसम्म से पुचामेव आलोण्ज्जा, "आउनो त्तिम, भइणि ति बा, मा पयं तुमं वत्थं सिणाणेण वा जाव पधसाहि वा। अभिकंखसि से दातु एमेचं दलयाहि ।" से सेवं वनस्स परो सिणाणेण वा जाव पधंसिता ढलएज्जा, तहप्पगारं वत्थं अफासुयं जाव णो पडिगाहेज्जा ॥ ५९८ ।।
અર્થહવે જે સામાવાળ નાયક કહે, “હે આયુષ્માન, હે બહેન, એ વસ્ત્ર લઈ આવ' તે સ્નાનમાં,
ઘર્ષણ, મર્દનમાં વાપરીને આપણે તે શ્રમણને આપીશું એ પ્રકારની બાબત સાંભળીને, અવધારીને તેને પૂર્વે જ કહી દેવું જોઈએ, નહિ આયુષ્માન, કે હે બહેન, તમે આ વસ્ત્રને સ્નાન, ઘર્ષણ, મર્દનમાં ઉપયોગમાં લેવા ઈચ્છે છે જે મને દેવા ઈચ્છતા હે તે એમ જ આપો” તે એમ બોલે તે સમયે સામાવાળો જે સ્નાનમાં લુછીને આપે છે તે પ્રકારનું વસ્ત્ર અશુદ્ધ માનીને સ્વીકારવું નહિ
मूलम्-से णं परो णेत्ता बडेजा 'आउसो त्ति वा भडणि त्ति बा, आहर एतं वत्थं, सीओढग
वियडेण या उलिणोदगवियडेण वा उच्छोलेज्ञा वा पघोवेत्ता वा समणस्स दामामो" ण्यएगारं णिग्धोसं सोचा णिसम्मले पुवामेव आलोण्ज्जा आउसो त्तिा मणि ति वा "मा पयं तुम बत्थं सीओदगवियडेण वा, उसिणोदगवियडेण वा, उच्छो लेहि वा पधोवेहि वा । अभिकंखसि-सेसं तहेब, जाव णो पडिगाहेज्जा ॥ ५९९ ॥
અર્થ–હવે જે સામે નાયક કહે, “હે આયુમાન, હે બહેન, એ વસ્ત્ર ઠ ડા પાણીથી કે સાફ
ગરમ પાણીમાં ઝબોળીને, ધેઈને શ્રમણને આપીશું” એ પ્રકારની બાબત સાભળીને અવધારીને તેને પહેલેથી જ કહેવું જોઈએ, “હે આયુષ્માન, હે બહેન, તમે આ વસ્ત્રને શુદ્ધ ઠંડા પાણીથી કે શુદ્ધ ઊના પાણીથી ધોશો નહિ જે દેવા માગો તો એમ જ આપો. છતા જે ધૂએ તે ત્યા સુધી કે સ્વીકારવું ન જોઈએ
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૮૬ मूलस्-से णं परो णेत्ता वटेजा.-'आउसो त्ति बा, भइणित्ति वा, आहरेतं वत्थं, कदाणि वा
हरियाणि वा विसोधेता समणस्स दासामो." ण्यप्पगारं णिग्धोसं सोच्चा णिसम्म जाव, "भडणी त्ति वा, मा एयाणि तुमं क दाणि वा जाब विसोहेहि, णो खलु मे कप्पति छत्तप्पगारे वत्ये पडिग्गाहित्त।" से सेवं वदंतस्स परो कदाणि वा जाच विसोहेत्ता दलएज्जा तहप्पगारं वत्थं अफासुयं जाव णो पडिगाहेज्जा ॥ ६०० ॥
અર્થ–હવે સામો નાયક કહે, “હે ભાઈ, હે બહેન, લાવ એ વસ્ત્ર, આપણે કદ અને લીલુ.
ઘાસ, એનાથી સાફ કરીને શ્રમણને આપીશું” એ પ્રકારની બાબત સાભળીને. અવધારીને તેને પહેલેથી જ કહેવું જોઈએ, “હે બહેન, તમે એ કદમૂળ કે ઘાસ સાફ કરશો નહિ એવું વસ્ત્ર સ્વીકારવું મને કપે નહિ” હવે એમ કહે તે સમયે સામે કંદ વગેરે શુદ્ધ કરીને આપે તો તે પ્રકારનું વસ્ત્ર અશુદ્ધ જાણી ન સ્વીકારે.
मूलम्-सिया से परो णेत्ता वत्थं णिसिरेज्जा, से पुव्यामेव आलोण्ज्जा “आउसो त्ति वा भइणि
ત્તિ વા, સુગં રેવ નંતિ વધું જ તોમરેજ ફિલિપિ” જેવી જૂથા “સાચાमेयं;-वत्थ तेण ओवद्वे सिया कुडले वा, गुणे वा, हिरणे चा, सुवण्णे बा, मणि वा, जाव, रयणावली वा, पाणे वा, वीण वा, हरिए वा। अह भिक्खुणं पुचोवदिट्ठा जाव जं पुवामेव वत्थं अंतोअ तेण पडिलेहिजा || ६०१ ॥
અર્થ-હવે જે મુનિને સામે નેતા વસ્ત્ર આપી દે તે તેને પૂર્વે જ કહી દેવું કહે આયુષ્માન,
હે બહેન, તમારી માલિકીનું આ વસ્ત્ર હું એક છેડેથી બીજે છેડે પ્રતિલેખન કરી તપાસીશ કેવળી કહે છે કે આ (અપ્રતિલેખના) કર્મબ ધનુ કારણ છે વત્રને છેડે બાધેલ, કેઈકુ ડલ હોય, કઈ સૂત્ર હોય, કેઈ રૂપુ કે સોનુ, રત્ન ચાવતુ રત્નમાળા, કે પ્રાણી, બીજ, લીલેરી હેાય એટલે ભિક્ષુને અમે પૂર્વે વાત જણાવી છે કે તેણે વસ્ત્રને સાઘ ત તપાસી લેવુ
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा से ज्जं पुण वत्थ जाणेज्जा सअंडं जाव संताणग, तहप्पगारं
वत्थ अफासुयं जाव णो पडिगाहेज्जा ॥ ६०२ ॥
અર્થહવે તે ભિક્ષુ કે ભિક્ષુણી જે તે વસ્ત્રને, ઈડા સહિત ચાવત કરોળિયાનાં જાળા સહિત
હોય તો તે પ્રકારના વસ્ત્રને તે અશુદ્ધ જાણી તે સ્વીકારે નહિ
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा से ज्जं पुण वत्थं जाणेज्जा अप्पंडं जाव संताणगं अणल
अथिरं अधुवं अधारणिज्जं रोइज्जंतं ण रोच्चइ, तहप्पगार वत्थं अफासुयं जाव णो vહાદેવનાં છે. ૬૦ |
અર્થ–હવે તે ભિક્ષુ કે શિક્ષણ ને વસ્ત્રને ઈડા વગરનું ત્યાંથી માડીને કરોળિયાનાં જાળા વગરનું
જાણે (છતા) અણુટકાઉ, અસ્થિર, તરત નાશ પામનાર કે ન ધારવા ગ્ય, સાધુને જે કપે નહિ એવુ (અથવા દાતાને ન રુચતુ) વસ્ત્ર અશુદ્ધ જાણ મુનિ ન સ્વીકારે
Page #215
--------------------------------------------------------------------------
________________
१८७
मूलम्-से भिक्व वा भिणी वा से ज पुण वत्थं जाणेजा अप्पंडं जाव संताणगं अलं थिरं
धुवं धारणिज्जं रोइज्जंत रुच्चड़ तहप्पगारं वत्थ फासुयं जाव पडिग्गाहेज्जा ॥ ६०४ ।। અર્થ–તે ભિક્ષુ કે ભિલુણી જે તે વસ્ત્રને ઈડારહિત ચાવત જાળારહિત જાણીને, તેને સ્થિર,
ટકાઉ, નાશ ન પામનાર, અને ધારાગ્ય તેમ જ કલ્પે તેવું જાણે તે શુદ્ધ જાણી સ્વીકારે.
मूलम्-से भिक्खू वा मिरवणी घा "णो णवप मे वत्ये" त्ति कट्ट णो वहुदलिएण सिणाणेण वा
जाव पयंसेज्जा ॥ ६०५ ॥
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુનું “મારું વસ્ત્ર નવુ નથી,” એમ વિચારી થોડા કે ઘણા સુગંધીદ્રવ્યના
લેપથી સુંદર બનાવે નહિ
मूलम्-से भिक्खू वा भिक्षुणी वा “णो णव मे वत्थे" ति कह णो वहुदेसिण्ण सीतोदग
वियडेण वा जाव पयोवेज्जा ॥ ६०६ ॥ અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણ “મારુ વત્ર નવું નથી” એમ વિચારી શેડે ભાગે કે ઘણે ભાગે
તેને શીતલ જલથી એ નહિ
__ मूलम्-से भिक्ख वा भिक्खुणी वा "दुन्मिगंधे मे वत्थे" ति कट्ट णो बहुदेसिपण सिणाणेण वा,
नहेब, सीतोदगवियडेण वा उसि गोदगवियडेण वा, (लावओ) ॥ ६०७ ॥
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણ “મારું વસ્ત્ર દુર્ગધ મારે છે એમ વિચારીને બહુ કે અલ્પ સુગંધ
લેપથી કે શીતલ કે ઉષ્ણ જળથી તેને ધૃએ નહિ
मूलम्-से भिक्ख वा भिक्खुणी वा अभिक खेज्जा बत्थं आयावेत्तए वा पयावेत वा तहप्पगारं
नत्थं णो अणंतरहिया पुढवीण, णो ससणिहाए, जाव संताणाप यायावेज्ज वा पयावेज्ज वा ॥ ६०८ ॥
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણી જ્યારે વસ્ત્રને તડકે દેખાડવા માગે કે તપાવવા માગે ત્યારે તેને
પૃથ્વી પર જ જ્યાં ચીકાશ યાવત્ જાળા ન હોય ત્યા જ સૂકવે કે તપાવે (વસ્ત્ર મુશ્કેલ પરિસ્થિતિમા, લેકનિદા ભયથી, ધૂએ પણ છે)
मूलम्-से भिक्खू वा भिक्रबुणी वा अभिक खेज्जा वत्थ आयावेतप वा पयावेत्त वा तहप्पगारं
वत्थं शृणंलि वा. गिहेलुगसि वा, उसुयाल सि वा, कामजल सि वा अण्णयरे वा नहप्पगारे अंतलिक्खजाए दुवढे दुन्निक्खत्ते अणिक पे चलाचले णो आयावेज्ज वा णो
पयावेज्ज बा ॥ ६०९ ॥ અર્થ–તે ભિસુ કે ભિક્ષુણી જ્યારે વસ્ત્રને સુકાવવા કે તપાવવા ઈછે, તે પ્રકારે વસ્ત્રને થાંભલા
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૮૮
પર, ઊંબરા પર, ખાડણિયા પર, સ્નાનની ઊચી બાજોઠી (fairmā તુ રામગઢ) કે તે પ્રકારના બીજા ઊંચા સ્થાન પર, બરાબર બાંધ્યા વિના, જેમ તેમ નાખીને, કપે તેમ, ફરફરે તેમ સૂકવે નહિ કે તપાવે નહિ.
मूलम्-से भिवृ वा भिस्खुणो वा अभिक खेज्जा वत्थं आयावेत्तप वा, पयावेत्तए वा, तहप्पगारं
वत्थ कुलियंसि वा, मित्तिसि वा, सेल सि वा, अण्णतरे वा तहप्पगारे अंतलिक्खजाए जाव णो आयावेज्ज वा पयावेज्ज ॥ ६१० ॥
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણી જ્યારે વસ્ત્રને સૂકવવા કે તપાવવા માગે ત્યારે તે પ્રકારના વસ્ત્રને,
માટી પર (કામચલાઉ ભીંત પર), ભીંત પર, ટેકરા પર, કે બીજા તે પ્રકારના આકાશી સ્થાન પર સૂકવે, તપાવે ત્યારે બરાબર બાધ્યા વિના, યાવત્ સૂકવે–તપાવે નહિ
मूलम्-से भिक्खू वा भिक्खुणो वा अभिक खेज्जा वत्थं आयावेत्तए वा पयावेत्तए वा, तहप्पगारे
वत्थे खंध सि वा, मंचसि वा, माल सि वा पासायसि वा, हम्मियतलसि वा, अण्णयरे
वा, अंतलिक्खजाए जाव णो आयावेज्ज वा पयावेज्ज वा ॥ ६११ ॥ અર્થ–તે ભિલું કે ભિક્ષુ જ્યારે વસ્ત્રને સૂકવવા કે તપાવવા માગે ત્યારે તે પ્રકારના વસ્ત્રને
ઊ ચા થાભલા પર, માચડા પર, માળ પર, મહેલ પર કે અગાશી પર, કે તેવા કેઈ આકાશી સ્થાન પર બરાબર બાધ્યા વિના યાવત ફરફરે તેમ સૂકવે નહિ
मूलम्-से-त-मादाय एगंत मवक्कमेज्जा, अहे ज्यामंथडिल सि वा जाच, अण्णयरंसि वा
तहप्पगारंसि थंडिलसि पडिलेहिय पडिलेहिय पमज्जिय (२) ततो संजयामेव वत्थं
आयावेज्ज वा पयावेज्ज वा ॥ ६१२ ॥ અર્થ–તે મિક્ષ કે ભિક્ષણીએ એક છેડા પર જવું અથવા કુભાર આદિના નિભાડા જેવા સ્થાને કે
અનેરા કેઈ તેવા સ્થાને, નીરખી, નીરખી, પિજીપજી જતનાથી તે વસ્ત્ર સૂકવવુ કે
તપાવવું જોઈએ. मूलम्-ण्यं खलु तस्स भिक्खुस्स भिक्खुणीए वा सामग्गियं ॥ ६१३ ॥ અર્થ–આ પ્રમાણે ખરેખર તે ભિક્ષુની આચાર-સામગ્રી છે.
પ્રથમ ઉદ્દેશક પૂર્ણ થયે.
અધ્યયન ૧૪માને દ્વિતીય ઉદ્દેશક
मूलम्-से भिक्खू वा मिक्खुणी वा अहेसणिज्जाई वत्थाइ जापज्जा, अहापरिग्गहाइ वत्थाई
धारेज्जा. णो धोपज्जा, णो रइजा, णो धोयरत्ताइ बत्थाइ धारेज्जा, अपलिचमाणे गामंतरेन्च ओमचेलिए । तं सलु वत्थधारिस्स सामग्गियं ॥ १४ ॥
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૮૯
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણીએ સ્વીકારવા ચોગ્ય વ યાચવા જોઈએ, સ્વીકારેલાં વસ્ત્રો પહેરવાં,
તેને ધાવા નહિ, તેને રંગવા નહિ, વ ધોઈ-રંગીને પહેરવાં નહિ. કંઈ પણ સંતાડ્યા વિના તે અસારવસ્ત્રધારી એક ગામથી બીજે ગામ ફરે. આ ખરેખર વસ્ત્રધારીને કલ્પ છે,
मूलम्-से भिक्खू वा मिक्खुणी वा गाहावइकुल पिंडवायपडियाए पविसिउकामे सव्वं चीवर
मायाए गाहावडकुल पिंडवायपडियाप णिक्खमेज्ज वा पविलेज्ज वा। एवं वहिया विचारभूमि ग विहारभूमि वा गामाणुगामं दूइज्जेज्जा । अह पुण एवं जाणेजा तिब्वदेसियं वा वासं वासमाणं पेहाण, जहा पिंडेसणाण, णवरं, सव्वं चीवर-माया
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણી જ્યારે ગૃહસ્થને ઘેર ભિક્ષા મેળવવા જવાને ઈરછે ત્યારે બધા ચીવર
ધારીને ગૃહસ્થને ઘેર આવે કે ત્યાંથી પાછા આવે એ પ્રમાણે ફરવાને માટેની ભૂમિ કે સ્વાધ્યાયભૂમિ કે ગ્રામાતર જતાં તેણે સમજવું હવે જે એમ જણાય કે ભયાનક દેશમા વાસ વસતા વિચારીને, તે પિડેષણ પ્રમાણે, ફરક એટલે કે સર્વ ચીવર લઈને જવુ
मूलम्-से पगइओ मुहुत्तगं मुहुत्तगं पडिहारियं वीयं वत्थं जाएज्जा, जाव एगाहेण वा, दुयाहेण
वा, तियाहेण वा, चउयाहेण वा, पंचाहेण वा, विष्पवसिय, उवागच्छेज्जा। तहप्पगारं वत्थं णो अपणा गिण्हेज्जा, णो अण्णमण्णस्स देज्जा, णो पामिच्चं कुज्जा, णो बत्थेण वत्थपरिणामं करेजा, णो परं उवसंकमित्तु एवं वदेज्जा "आउसंतो समणा ! अभिकंखसि वत्थं धारेत्तए वा, परिहरित्तए वा;" थिरं चा णं संतं णो पलिच्छिदिय पलिच्छिदिय परिट्ठवेजा. तहप्पगारं ससंधितं वत्थं तस्स चेव णिसिरेज्जा; णो अत्ताणं साइजेज्जा
છે દ૬૬ |
અર્થ –તે કઈ મુનિ શેડે છેડે સમયે બીજુ વસ્ત્ર પ્રાતિહારિક (પાછુ આપવાની શરતે) યાચતો
હોય, યાવત્ એક દિન માટે બે દિન માટે, ત્રણ દિન માટે, ચાર દિન માટે કે પાંચ દિન માટે હવે તે સાધુ પ્રવાસે ગયેલો દાતા જાણે છે તે પ્રકારનું વસ પિતાને માટે ગ્રહણ કરી લે નહિ, પરસ્પરના કોઈને આપે નહિ, ઉધાર દે નહિ, તે વસ્ત્ર તે વસ્ત્ર સાથે બદલાવે નહિ, બીજા સાધુ પાસે જઈને તે એમ કહે નહિ “હે આયુષ્માન શ્રમણ, તમે વસ્ત્ર ધારવા કે તજી દેવા ઈચ્છો ?” વસ્ત્ર મજબૂત હોય તો તેના ટુકડા કરી કરી તેને પરઠી દે નહિ તે પ્રકારનું સાંધાવાળું (શરતવાળું) વસ્ત્ર તેણે તેને જ આપવું અને જાતને મલિન કરવી નહિ
मूलम्-से एगतिओ तहप्पगारं णिग्धोसं सोच्चा णिसम्म “जे भयंतारो तहप्पगाराणि वत्थाणि
ससंधियाणि मुहत्तगं (२) जाइता जाव एगाहेण वा दुयाहेण वा तियाहेण वा चउयाहेण वा पंचाहेण वा विप्पवसिय उवागच्छंति, तहप्पगाराणि वत्थाणि णो अपणो गेण्हति णो अण्णमण्णस्स अणुवयंति, तं चेव, जाव, णो सातिजंति, बहुवयणेण भासियव्यं ॥६१७॥
અર્થ–હવે કઈ મુનિ જે આ પ્રકારને શબ્દધ્વનિ સાભળે અને અવધારે કે “જે શ્રમણ ભગવતો
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૯૦
તે પ્રકારના સાંધાવાળા વસ્ત્રો થોડા થોડા સમય માટે યાચીને, જેમકે એક દિન માટે.. થાવત્ પંચ દિન મટે યાચી પ્રવાસ કરીને આવે છે, તે પ્રકારનાં વસ્ત્ર જાતે લેતા નથી, ન તો એક બીજાને આપે છે યાવત્ ન તો પોતે વાપરે છે, એમ બહુવચનથી પાઠ કહે
मूलम्-से हंता 'अहमवि सुहत्तं परिहारियं वत्थं जाइता जाव एगाहेण वा दु-ति-चड पंचाहेण
वा विप्पवसिय विप्पवसिय उवागच्छिस्सामि, अवियाई एयं ममेव सिया" माइट्ठाणं સંwારે પર્વ ==ા છે ૨૮ .
અર્થ_એમ જાણું, “પણ થોડા સમય માટે પાઢિયારું વસ્ત્ર વાચીને એક દિન યાવત્ પાચદિન
પ્રવાસ કરી આવીશ, એટલે એ વત્ર મારુ થશે આમ કરે તો કપટનુ સ્થાને સ્પર્શે છે
એમ મુનિએ કરવું નહિ मूलम्-से भिक्खू वा भिक्खुणी वा णो वण्णमंताइ वत्थाइ विवण्णाई करेज्जा, णो विवण्णाइ
वण्णमंताइ करेज्जा, “अण्णं वा वत्थं लभिस्सामि ति” कट्ट णो अपणमण्णस्स देज्जा, णो पामिच्चं कुज्जा; णो वत्थेण वत्थपरिणामं करेजा, णो परं उवसंकमित्तु एवं वदेज्जा, "आउसंतो समणा, अभिक खसि मे वत्थं धारित्तए वा परिहरित्ता वा," थिरं वा णं सतं णो पलिच्छिंदिय पलिच्छिंय परिवेज्जा, जहाचेयं वत्थं पाचगं परो मन्नड। परं चणं अदत्तहार पडिपहे पेहाए तस्स बत्थस्स णिदाणे णो तेसिं भीओ उम्मग्गेण गच्छेज्जा । जाव अप्पुस्तुए जाव ततो संजयामेव गामाणुगामं दूइज्जेज्जा ॥ ६१९ ॥
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણ વર્ણવાળા (જે મુખ્ય નિયમ લેવાના નથી, પણ અપવાદે લેવાયા હોય
તો) વસ્ત્રને રગ વગરના કરે નહિ, ૨ગ વગરનાને રંગવાળા કરે નહિ, હું બીજુ વસ્ત્ર મેળવી લઈશ એ વિચારે, બીજા સ્વગચ્છીયને આપે નહિ બીજા મુનિ પાસે જઈને આમ બેલે નહિ “હે આયુષમાન શ્રમણ, આપ વસ્ત્ર પહેરવા કે તજી દેવા ઈચ્છે છે ?” વસ્ત્ર મજબૂત હોય તો તેને છેદી છેટી પરઠી ન દે, એ બુદ્ધિએ કે આ વસ્ત્રને સામાવાળે બૂરુ માનશે વળી રસ્તે ચોરને જોઈ તેની નજર વસ્ત્ર પર હોય તે તેથી ડરીને આડે માગે મુનિ ન જાય, ચાવતું ઉત્સુકતા વિના સમાધિપરિણામે ત્યાથી જતનાપૂર્વક ગામેગામ જવું
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा गामाणुगाम दूइज्जमाणे अंतरा से विहं सिया। से जं पुण
विह जाणेज्जा 'इमंसि खलु विहंसि यहवे आमोसगा वत्थपडिया सपिडिया,' णो तेसि भीओ उम्मग्गेण गच्छेज्जा । जाव गामाणुगामं दृइज्जेज्जा ॥ ६२० ॥
અર્થ—હવે તે ભિક્ષુ કે ભિક્ષુણી જ્યારે એક ગામથી બીજે ગામ જતા હોય ત્યારે વચ્ચે માટે
રાની મારગ હોય, તે એ જ ગલ મારગ સ બધે જાણે કે અહી ઘણા ચેરે રહે છે, તેઓ વસ્ત્ર મેળવવા એકઠા થયા છે, તે તેમનાથી ડરીને તે આડવાટે જાય નહિ ચાવત્ સમાધિપરિણામે જતનાથી વિહરવુ.
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૯૧
मूलम् - से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूइजमाणे अंतरा से
आमोसगा संपिडियागच्छेज्जा, ते णं आमोसगा एवं वदेज्जा “आउसंतो समणा, आहरेत वत्थं देहि નિલયાદિ,” ના ફરિયાળ બત્તી વચોવચ | દરર્ ॥
3
અ-તે ભિક્ષુ કે ભિક્ષણી એક ગામથી ખીજે ગામ જતાં હેાય ત્યારે વચ્ચે એકઠા થયેલા ચારા તેની પાસે આવે, તે ચેારા તેને એમ કહે, હે આયુષ્માન મશ્ર, એ વસ્ત્ર લઇ આવ, આપી દે, અહીં છે. તે આને ચાગ્યપણે વર્તવું. (ચાચના ધર્મ સંબંધે કરવી )
मूलम् - एयं खलु तस्स भिक्खुस्स भिक्खुणी वा सामग्गियं ॥ ६२२ ।। અર્થાં-એ પ્રમાણે ખરેખર તે ભિક્ષુ કે ભિક્ષુણીની આચાર સામગ્રી છે
અધ્યયન ચૌમુ પુરુ થયુ.
અધ્યયન ૧૫માને પ્રથમ ઉદ્દેશક
मूलम् - भिक्वू वा भिक्खुणी वा अभिकखेजा पायं पसिए से ज्ज पुण पायं जाणेज्जा तंजा, - अलाउपाय वा, दारुपाय वा, मट्टियापाय वा तहगारं पाय जे णिग्गंथे तरुणे તાવ ચિરસંચળ ને ઘાં પાચ ધારેલ્ઝા, નો વીર્ય !! દરરૂ ॥
અ-તે ભિક્ષુ કે ભિક્ષણી જ્યારે પાત્ર મેળવવા ઈચ્છે ત્યારે તે એમ જાણે કે, જેમકે આ પાત્ર તુ ખડાનું પાત્ર છે, આ લાકડાનું પાત્ર છે; આ માટીનુ પાત્ર છે, તે તે પ્રકારનું પાત્ર જે નિવ્રથમુનિ યુવાન અને દૃઢ ખાંધાના હાય તેણે એક પાત્ર રાખવું, ખીજું નહિ
मूलम् - से भिक्खु वा भिक्खुणी वा परं अद्वजोयणमेरा पायपडियाप णो अभिसंघारेज्जा
મબાપ ! દઢ ॥
અંતે ભિક્ષુ કે ભિક્ષુણી અર્ધા જોજનની મર્યાદાથી બહાર પાત્ર મેળવવા જવાને વિચાર કરે નહિ.
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा से ज्जं पुण पाय जाणेज्जा, अस्सिंपडियाण एवं साहम्मियं समुद्दिस्स पाणाई, जहा पिंडेसणा चचारि आलावगा। पंचमे वहवे समणमाहणा પાળિત્ત તદેવ ।। દર” ||
અંતે ભિક્ષુ કે ભિક્ષુણી જ્યારે તે પાત્ર ખાખત જણે કે આ હેતુએ એક જૈનમુનિને માટે પ્રાણ વગેરેની હિંસા કરી ...જેમ પિંડૈષણામા કહ્યુ છે તેમ ચાર આલાપક કહેવા પાચમા આલાપકમાં ઘણા શ્રમણ બ્રાહ્મણ ગણી ગણી' ખાકી તેમ જ
मूलम् - से भिक्खु वा भिक्खुणी वा अस्संजए भिक्खुपडियाए वहवे समणमाहणा ( वत्थेसणालायओ)
॥ ૪૨૬ ||
Page #220
--------------------------------------------------------------------------
________________
१८२
અર્થા–તે ભિક્ષુ કે ભિક્ષુણ જાણે કે ગૃહસ્થ ભિક્ષુને માટે બહુ શ્રમણ-બ્રાહ્મણો.. (
વપણાને આલાપક)
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा से उजाइ पुण पादाइ जाणेज्जा विरुवम्बाई महणमुरलाई',
तजहा, अयपादाणि वा, तओपादाणि वा तवपादाणि वा, मीसग-हिरण-सुवण्ण-रीरिया हारपुड पायाणि वा, मणिकाय-कस-संख-सिंग-दंत-चेल-सेल-पायाणि वा, चम्मपायाणि वा, अण्णयराणि वा तहप्पगाराड विरुवरुवाई महद्वणमोल्लाइ पायाइ अफासुचाई जाव णा
पडिग्गाहेज्जा ॥ ६२७ ॥ અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણીને એમ જણાય કે આ વિવિધ પ્રકારે બહુ દ્રવ્યના મૂલ્યવાળા પત્ર
छ, भ, सोढाना पात्रो, साधना पात्रो, ताना पात्रो, सीसाना पात्रो, ३पानु, मानानु કે શોભાવેલ પાત્ર, પિલાદનું પાત્ર વળી મણિ, કાય, કાસુ શ ખ, શિગડા. દાત, વેલાઓનું કે શિલાઓનુ પાત્ર, ચામડાનું પાત્ર કે બીજા તેવા પ્રકારના પાત્ર બહુદ્રવ્યનાં મૂલ્યવાળા
હોવાથી અશુદ્ધ જાણીને સુનિએ પાત્ર ગ્રહણ વેળાએ સ્વીકારવા ન જોઈએ. मूलम्-से भिक्खू वा भिक्खुणी वा से ज्जाइपुण पादाइ जाणेजना विरुजवा महणवंधणाणि
वा, अयव धणाणि वा, जाव चम्मव धणाणि वा, अन्नयराइ तहप्पगाराइ महद्वणबंधणाई अफारसुयाइ जाव णो पडिगाहेज्जा । इच्चेयाइ आयतणा उषाति कम्म ॥ २८ ॥
અર્થ-વળી તે ભિક્ષુ કે ભિક્ષણીને જણાય કે આ પાત્રોમાં બહુમૂલ્ય પદાર્થના બ ધન છે તે વિવિધ
આ પ્રકારે, જેમકે લોહ ધાતુના બંધનથી માડીને ચર્મબ ધનવાળા કે એવા કોઈ તે પ્રકારનામાંથી બહુમૂલ્ય બંધનવાળ પાત્ર અશુદ્ધ જાણ મુનિ ન સ્વીકારે આ કર્મોખ ધના સ્થાનનિવારી પાત્ર સ્વીકાર કરે
मूलम्-अह भिक्खू जाणेज्जा चरहिं पडिमाहिं पाद पसित्तए । तत्थ खल इमा पढमा पडिमा,
से भिक्खू वा भिक्खुणी वा उदिसिय उद्दिसिय पायं जाएजा, तंजहा, लाउयपाय वा, दारुपायं वा, मट्टियापाय वा, तहप्पगारं पाय लय वा ण जाएज्जा, जाव पांडगाईज्जा पढमा पडिमा ॥ ६२९ ।।
અર્થ–હવે તે ભિક્ષુ કે ભિક્ષુણીએ પાત્ર ગણતા ચાર પ્રતિમાઓ જાણવી ત્યા ખરેખર આ પહેલી
પ્રતિમા છે તે ભિક્ષુ કે ભિક્ષુણી મનમા સ કલ્પી સ કલ્પને અમુક પાત્રની યાચના કરે જેમકે તુ બડાનું પાત્ર યાવત્ લાકડાનું, માટીનું કે તે પ્રકારનું પાત્ર સ્વય માગી લે કે
સામે ઘણું આપે, શુદ્ધ મળે તો તે સ્વીકારે એ થઈ પહેલી પ્રતિમા. मूलम-अहावरा दोच्चा पडिमा -से भिक्खू वा भिक्खुणी वा पेहाए पेहाए पायं जाएज्जा,
तंजहा, गाहावई वा जाव कम्मकरी वा, से पुव्यासेव आलोएज्जा 'आउसो त्ति वा. दाहिसि मे एसो अप्णयर पादं, तंजहा, लाउयरादं वा" जाव तहप्पगारं पाय सयं वा णं जाण्ज्जा, परो वा ले देजा जाव पडिगाहेज्जा दोब्बा पडिमा ॥ ६३० ॥
Page #221
--------------------------------------------------------------------------
________________
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણી જ્યારે જેને જોઈને ધારેલું પાત્ર મળે. જેમકે ગૃહસ્થ યાવતું
દાસદાસીને તે પૂર્વે જ કહે છે આયુષ્માન, હે બહેન, મને આમાથી એક પ્રકારનું પાત્ર આપશે ? જેમકે તુ બડીનું પાત્ર ચાવત્ તે પ્રકારનું જે ધાયું હોય તે પાત્ર.” તે પ્રકારનું પાત્ર તે જાતે ચા અથવા સામી વ્યકિત તેને આપે છે તે સ્વીકારી લેશે આ બીજી પ્રતિમા.
मूलम्-अहावरा तच्चा पडिमाः से भिक्खू वा भिक्खुणी वा से ज्जं पुण पादं जाणेज्जा संगतिय
वा वेजयंतियं वा, तहप्पगारं पायं सयं वा जाव पडिग्गाहेज्जा। तच्चा पडिमा ॥ ६३१ ॥ અર્થ–હવે એથી જદી ત્રીજી પ્રતિમા. તે ભિક્ષ કે ભિક્ષુણ જ્યારે પાત્રને લગભગ વપરાયેલું
કે વારાફરતી વપરાયેલું છે તેવા પ્રકારનું પાત્ર જાણે ત્યારે તે જાતે માગી લે કે સામે આપે અને સ્વીકારે એ ત્રીજી પ્રતિમા.
मूलम्-अहावरा चउत्था पडिमा,-से भिक्खू वा भिक्खुणी वा उज्झियधम्मियं पादं जाएज्जा
जं च-पणे वहवे समणमाहणा जाव वणीमगा णावकंखंसि, तहप्पगारं पादं सयं वाणं
जाव पडिगाहेज्जा। चउत्था पडिमा ॥ ६३२ ॥ અર્થ-હવે એથી જુદી ચેથી પ્રતિમા. તે ભિક્ષુ કે ભિક્ષુણી જયારે ફેંકવા ગ્ય પાત્ર જાણે અને
જાણે કે જે ઘણા સાધુ. બ્રાહ્મણે યાવત્ ભિખારી તેને ઈચ્છતા નથી તો તે પ્રકારનું પાત્ર જાતે માગી લે કે સામે આપે, તે સ્વીકારી શકે છે આ થઈ ચેથી પ્રતિમા
मूलम्-इच्चेयाणं चउण्हं पडिमाणं अण्णयरं पडिमं (जहा पिडेसणाए) ॥ ६३३ ॥ અર્થ આ ચાર પ્રતિમાઓમાથી કઈ એક પ્રતિમાને મુનિ ધારે (જે પ્રમાણે પિડેષણામાં કહ્યું
છે તેમ) मूलम्-से णं एताण एसणाए एसमाणं परो पासित्ता बदेज्जा "आउसंतो समणा एजासि तुम
મારા વા' (કા વચ્ચેનાર) દ8 |
અર્થ-હવે આ એષણાના નિયમે પાત્ર મેળવતા મુનિને જોઈ ને શ્રાવક કહે, “હે આયુષ્માન શ્રમણ,
તમે મહિના પછી અથવા પક્ષ પછી ...આવજે. (વસ્ત્રૌષણાની માફક સમજવું) मूलम्-से णं परो णेत्ता बदेज्जा आउसो त्ति वा भइणी त्ति वा आहरेय पादं, तेल्लेण वा,
धपण वा, णवणीषण वा, वसाप वा, अभंधेत्ता चा तहेव, सिणाणाइ तहेव, सीतोदगकदादि तहेव ॥ ६३५ ॥
અર્થ-તે ભિક્ષુ કે ભિક્ષુણીને જેઈ સામે નાયક જ્યારે ઘરના માણસ પ્રત્યે કહે, “હે ભાઈ, હે
બહેન, એ પાત્ર લઈ આવ, આપણે તેલથી, ઘીથી, માખણથી કે રિનગ્ધ પદાર્થથી માલિશ કે સ્નાનાદિ કરીને શીતજલથી ધોઈને . (વસ્ત્રૌપણા મુજબ)
Page #222
--------------------------------------------------------------------------
________________
૧૯૪
सूत्रम् - णं परो णेत्ता वदेज्जा "आउसनो समणा, मुहुत्तगं मुहुत्तगं अच्छाहि जाव, ताव अम्हे अस वा उवकरे सु वा उवक्खडेसु वा, तो ते वय आउसो सपाण: सभोयणं डिग्गहग दास्सामो, तुच्छ पडिग्गहण दिण्णे समणस्स णो सुट साहु भवति. " से पुव्वामेव आलोपज्जा " आउसो त्ति वा भइणी त्ति वा णो खलु मे कप्पइ आधाकरिम असणे वा पाणे वा खाइमे वा साइमे वा मोच वा पाय वा । मा उनकरेहिं मा उचक्खडेहि, अभिक खसि मे दातु, एमेव वलयाहि” से सेवं वयंतस्स परो असणं वा जाव उकरेता उवक्खडेत्ता सपाणं सभोयणं पडिगहगं दलज्जा, तहपगारं पडिग्गहं अफासुर्य जाव णो पडिग्गाहेज्जा ॥ ६३६ ॥
અ -જો મુનિને સામેા નાયક (દાતા) એમ કહે, હે આયુષ્માન શ્રમણ, તુ ઘેાડીએક વાર ઊભે રહે જ્યા સુધીમા અમે ભેાજન કે પાણી ભરી દઈ એ, કે તૈયાર કરીએ, પછી હે આયુષ્માન, તમને પાણી સહિત કે ભેજન સહિત પાત્ર અમે આપીશુ શ્રમણને તુચ્છ પાત્ર આપીએ તે તે રુડુ કે ભલુ થતુ નથી” તેને પહેલેથી જ કહી દેવુ, હે આયુષ્માન, હું બહેન, મને ખરેખર આધાક યુક્ત ભેાજન-પાણી, નાસ્તો કે મુખવાસ ખાવાપીવા ક૨ે નહિ. એટલે એ પાત્રમા ભાજન–પાણી ભરશે નહિ કે તૈયાર કરશે નહિ ો મને પાત્ર આપવા માગતા હા તા એમનુ એમ આપી દે!' તે એમ કહે છતા જો તેને સામાવાળા ભેાજનપાણી તૈયાર કરીને, પાણી સહિત કે ભાજન સહિત પાત્ર આપે તે તે પ્રકારનું પાત્ર અશુદ્ધ જાણીને તે સ્વીકારે નહિ
मूलम् सिया सेवं परो णेत्ता पडिग्गहगं णिसिरेज्जा, से पुवामेव आलोएज्जा ' आउसो तिवा भरणी न्ति वा तुमं चेवणं संतियं अंतोअंतेण पडिग्गहगं पडिले हिस्सामि ।। ६३७ ॥
અ’-હવે કદાચ સામે નાયક તેને (પૂ^ કમ કર્યાં વિના જ માગણી તા તેને પહેલેથી જણાવવુ, · હૈ આયુષ્માન, હે મહેન, તમારુ તપાસી લઇશ’
6
મુજખ) પાત્ર આપી દે આ પાત્ર સ પૂર્ણપણે હુ
मूलम् - केवली वूया "आयाण-मेय ।" अंतो पडिमा हंसि पाणाणि वा बीया णिवा हरियाणी वा जाव अह भिक्खूणं पुयोवदिट्ठा एस पति ण्णा जं पुव्वामेव पडिग्गहगं अंतोअंतेण पडिले हिज्जा ॥ ६३८ ॥
અ-કેવલી કહેશે, આ ક ખ ધનુ સ્થાન છે પાત્રને છેડે પ્રાણી, ખીજ, લીલુ ઘાસ યાવત્ હાય તેથી ભિક્ષુને પ્રતિજ્ઞા પૂર્વજ કહી દીધી છે કે પૂર્વે જ પાત્રને એક છેડેથી ખીજા છેડા સુધી તપાસ્યા પછી તે સ્વીકારશે
मूलम् - सअंडादि सव्वे आलावगा भाणियव्चा जहा वत्थेसणाप; णाणत्तं, तेव्लेण वा धरण वा णवणीपण वा वसाए वा, सिणाणादि जाव अण्णयरंसि वा तहप्पगारंसि थंडिलंलि पडिले हिय पडिलेहिय पमज्जिय पमज्जिय तओ संजयामेव आमज्जेज्ज वा ॥ ६३९ ॥
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૯૫ અર્થજેવા વસ્ત્રૌષણામાં કહ્યા તેવા ઇડા સહિત, વગેરે બધા આલાપકો ભણી લેવા. ફરક એટલો
કે તેલથી, છૂતની, નવનીતથી કે સ્નિગ્ધ પદાર્થથી કે સ્નાનાદિથી લેપાયેલ પાત્ર જણાય તો તે પ્રકારના કેઈક નિર્દોષ સ્થાનમાં તેની પ્રતિલેખના કરી કરીને, પંજીપજીને જતનાથી તેને સાફ કરે
मूलम्-ण्य खलु तस्स भिक्खूस्स भिक्खुणीए वा सामग्गिय जं सबठेहि सहितेहिं सया
जपज्जासि त्ति बेमि ॥ ४० ॥ અર્થ—આ ખરેખર તે સાધુસાધ્વીની આચાર–સામગ્રી છે સર્વ બાબતોમાં ગુણસહિત એવા તેણે અપ્રમાદી રહેવુ, એમ કહું છું
પહેલે ઉદ્દેશક પૂર્ણ થયે
અધ્યયન ૧પમાને દ્વિતીય ઉદ્દેશક
मूलम्-से मिक्खू वा भिक्खुणी वा गाहावइकुलं पिडवायपडियाण पविठेसमाणे पुचामेव पेहाण
पडिग्गहगं, अवहट्टपाणे, पमज्जिय रय, ततो सजयामेव, गाहावइकुलं पिडवायपडियाए गिक्खमेज वा पविसेज बा ॥ ६४१ ॥
અર્થ–તે ભિક્ષ કે ભિક્ષણી ભિક્ષા મેળવવાને ગૃહસ્થને ઘેર પ્રવેશ કરવાનો હોય ત્યારે પહેલેથી
જ પાત્રને જોઈને, સચિત્ત વસ્તુ (કેઈ પાત્રમાં આવી હોય) દૂર કરીને, રજને પિજીને પછી જતનાથી ભિક્ષાથે ગૃહસ્થને ઘેર જાય છે ત્યાથી આવે
મૂઢમુ-વહી સૂવા “મવાળા જેવું,” અંતરિહંસિ gm ઘા, વી વા, સર વા, વિજો 1
अह भिक्खूणं पुव्वोवदिडा एस पतिण्णा, जं पुवामेव पेहाए पडिग्गह, अवहट्ट पाणे; पमज्जिय रयं, ततो संजयासेच गाहावइकुलं पिंडवायपडियाए पविसेज्ज वा णिक्खमेज्ज वा
| દર |
અર્થ-કેવલી કહેશે, આ કર્મબંધનું કારણ છે. પાત્રની અંદર કેઈ જીવ હોય, બીજ હોય તેને
સ તાપ થાય એથી જણાવવાનું મુનિને પૂર્વે જ જણાવ્યું કે પહેલેથી જ પાત્ર જોઈ, જીવજ તુ દુર કરીને, રજ પિજીને પછી જતનાથી ગૃહસ્થને ઘેર ભિક્ષાથે તેણે જવું કે
ત્યાંથી પાછા આવવું मूलम्-से भिस्व वा भिक्खुणी वा गाहावइ-जाव-समाणे सिया, से परो आभिहट्ट अंतो
पडिग्गहगंसि सीओदनं परिभाएत्ता णीहढ दलण्डजा, तहप्पगारं पडिग्गहगं परहन्थंसि वा
परपादसि वा अफासुयं जाव णो पडिग्गाहेज्जा ॥ ६४३ ॥ અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણ ગૃહસ્થને ઘેર પ્રવેશે ને કદાચ તેને સામો માણસ લાવીને સ્વપાત્રમાં
Page #224
--------------------------------------------------------------------------
________________
૧૯૬
ચિત્ત પાણી જુદુ પાડીને, લાવીને, આપે તો તે પ્રકારનું પાત્ર બીજના હાથમાં હોય કે બીજાના પાત્રમાં હોય અશુદ્ધ માનીને તે સ્વીકારે નહિ
मूलम-सेय आहच्च पडिगाहिए सिया से खिप्पामेव उदगंसि साहरेज्जा, सपडिग्गह-माया
च ण परिवेज्जा, सरूणिद्वाप चणं भूमीप णियमेज्जा ॥ ६४४ ॥
અર્થ–હવે એકાએક બેખબરાઈથી પાણી (ચિત્ત) સ્વીકારાઈ ગયુ તો તેને તરત જ (દાતાના)
પાણીમાં પાછુ નાખી દે, અથવા પોતાના પાત્રમાં લઈને (છાયાવાળી) ભિજાયેલી જમીન
કે કુવા વગેરેમાં પરઠી દે मृलम-से भिक्व वा भिक्खुणी वा उदउल्लं वा ससणि वा पडिग्गहं णो आणज्जेज्ज वा जाव
ગા== at I દર | અર્થ-તે ભિક્ષુએ કે ભિક્ષુણીએ જલવાળુ કે સચિત્ત લેપવાળુ પાત્ર સાફ કરવું નહિ તેમજ
તપાવવુ (પણ) નહિ मूलम्-अह पुण एवं जाणेज्जा,-विग-ओदए मे पडिग्गहे छिण्ण सिणेहे, नहप्पगारं पडिग्गहं ततो
सजयामेव आमज्जेज वा जाव पयावेज्ज वा ॥ ६४६ ॥ અર્થ–જે કદાચ તેને એમ જણાય કે મારા પાત્રનું જળ સુકાઈ ગયું કે મારા પાત્રની ચીકાશ
દૂર થઈ તે પછી તે પ્રકારના પાત્રને તે જતનાથી સાફ કરે કે તપાવે
मलम-से भिक्य वा भिक्खुणी वा गाहालइकुलं पविसि उकामं सपडिग्गह-मायाए गाहावइकुल
पिंडवायपडिया पविसेज्ज वा णिक्खमेज्ज वा। एवं वहिया विचारभूमिं वा विहारभूमि
वा गाभाणुगामं दृइजेज्जा ॥ २७ ॥ અર્થ –તે ભિક્ષુ કે ભિક્ષણી ગૃહસ્થને ઘેર પ્રવેશવા માગે ત્યારે પિતાનું પાત્ર લઈને, ભિક્ષાને માટે,
ગૃહસ્થને ઘેર પ્રવેશે અથવા ત્યાંથી પાછા ફરે એ જ શિલીએ સ્વાધ્યાયભૂમિ કે ફરવહરવાની
ભૂમિ કે પ્રામાનુગ્રામ જતા સમજી લેવું मलम-तिब्वेदेसियादि जहा बीयाए वत्थेसणाण, णवरं, पत्थ पडिग्गहतो ॥ १४८ ॥ અર્થ–મતાપ પમાડનાર દેશ વગેરે જેમ બીજા વષણ પ્રકારમાં જણાવ્યું તેમ, ફકત અહી
પાઠ વરુને સ્થાને પાત્રનો કહે मूलम् ण्यं ग्नलु तम्म भिक्षुस्स भिक्खुणी वा सामग्गियं जं सबढेहि महितेहिं सया
जाजासि त्ति बेमि ॥ ६४२ ॥ અર્થ-આ પ્રમાણે ખરેખર તે ભિક્ષુ કે ભિક્ષુણીની આચાર–સામગ્રી છે સર્વ બાબતોમાં ગુણવાન પુરપે સદા અપ્રમાદી રહેવું. એમ હું કહુ છુ
બો ઉદ્દેશક પૂર્ણ થશે
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૨૭
૧૬ મું અધ્યયન અવમહ-પ્રતિમા અધ્યયન ૧૬ માં ને પ્રથમ ઉદેશક
मूलम्-"समणे भविस्सामि अणगारे अकिंचणे अपुत्ते अपसू परदत्तभोगी पावं कम्मं णो - करिम्सामि त्ति, समुठ्ठा, सब्वं भंते अदिण्णादाणं पच्चक्खामि" || ६५० ॥
અથ–હું ઘર રહિત, પરિગ્રહ હિત, પુત્ર રહિત, પશુ રહિત, એ સાધુ થઈશ. બીજાનુ
આપેલ અન જમનાર હુ પાપ કર્મ કરીશ નહિ, એ વિચારે ઉદ્યમી થઈને હે ભગવાન, હું સર્વ અદત્તાદાનના પરચકખાણ લઉ છુ
मूलम्-से अणुपविसिता गाम वा जाव रायहाणिं वा णेव सयं अदिन्न गिण्हेज्जा, णेवण्णेणं
अदिन्न गिण्हावेज्जा, णेवण्णेणं अदिण्णे गिण्हतं समणुजाणेज्जा । जेहि वि साह संपब्बइण, तेसिपि याई भिक्खू, छत्तयं वा, मत्तयं वा, दंडगं, वा जाव चम्मच्छेदणगं वा, तेसिं पुधामेव उग्गहं अणणुण्णचिय अपडिलेहिय, अपमज्जिय, णो गिण्हेज्ज वा, पगिण्हेज्ज वा तेर्सि पुयामेव उग्गहं अणुग्णविय (२) पडिलेहिया (२) पमज्जिय (२) तओ संजयामेव गिण्हेज्ज वा पगिण्हेज्ज वा ॥ १५१ ॥
અર્થ–ત મુનિ ગામમાં કે રાજધાનીમાં દાખલ થઈને, જાતે અદત્ત (અણદીધેલી) વસ્તુ ગ્રહણ
કરે નહિ, બીજા પાસે અદત્ત લેવડાવે નહિ તેમજ અદત્ત લેનાર એવા અન્યને અનુદે નહિ જેમની સાથે તેણે દીક્ષા પછી વસવાટ કર્યો હોય તેમની પણ જે વસ્તુ જેમકે છત્ર, પાત્ર, દડ કે ચામડી છેદક તે તેમની પૂર્વે રજા લીધા વિના, પડિલેહણ વિના કે પિયા વિના તે એકવાર લે નહિ, વારંવાર લે નહિ તેમની પૂર્વે જ રજા લઈ પ્રતિલેખના કરી કરી, પિજી છે તે જતનાથી તે વસ્તુને એકવાર લે કે અનેકવાર લે
मूलम्-से आगंतारेसु वा (2) अणुवीइ उग्गह जाण्ज्जा :-जे तत्थ ईसरे जे नत्थ समाहिट्ठाण,
ते उग्गह अणुण्णवेज्जा, "कामं खलु आउसो, अहालंदं अहापरिणातं वसामो। जाव आउसनस्स उग्गहे, जाव साहम्मियाण, नाव उग्गहं गिहिस्सामो तेणपरं विहरिस्सामो
દર |
અર્થતે મનિ આવજાવવાળા ગૃહમાં ચાવત્ તેવા ઘરોમાં, વિચાર કરીને, રહેવાની અનુજ્ઞા લઈ
લે “હે આયુષ્માન, તમારી ઈરછાથી, અમુક સમય સુધી, તમને જણાવીને, અમે વસીએ છીએ યાવતુ આયુષ્માન, રજા આપે છે ત્યા સુધી આ મર્યાદિત જગામા, (અથવા) સાધર્મિક મુનિ સાથે, ત્યા સુધી આ મકાનમાં રહેશુ, તે પછી વિહાર કરીશ.'
मूलम्-से कि पण तत्थाग्गहंसि एवोग्गहियंलि ? जे तत्थ साहम्मिया संमोतिया समधुण्णा
उवागच्छेज्जा, जे तेण सयमेसिया असणे वा (४) तेण ते साहम्मिया संभोइया समणुण्णा उत्रणिमंतेज्जा णो चेव णं परवडियाग उगिज्झि य (२) उवणिमंतेज्जा ॥ १५ ॥
Page #226
--------------------------------------------------------------------------
________________
૧૯૮
અર્ધ-વળી ત્યા આ પ્રમાણે અવગ્રહની યાચના કરી લીધા પછી ? જે તેને ત્યા સાધર્મિક, સાથે ભાજનાદિક વ્યવહારવાળા આચારવત આવે ત્યારે તે જે ભેજનાદિ લાવ્યેા હાય તેને માટે સાધર્મિક, સાગિક આચારવાન મુનિ આમ ત્રે ખીજાએ લાવેલ અન્ન લઈ તેને આમત્રે નહિ
मूलम-से आगतारेसु वा (४) जाव से कि पुण तत्थोग्गर्हसि पत्रोग्गहियंसि ? जे तत्थ साहम्मिया अण्णसंभोइया समणुन्ना उवागच्छेज्जा, जे तेणं सयमेसियम पीढे वा फल वा सेज्जासंधारण वा, तेण ते साहम्मिए अण्णसभोइए समणुन्ने युवणिमंतेज्जा णो चेवणं परवडियाए થ્રિય કૉમ્બ્રિય કળિમત્તેના ! દુષ્ટ |
અ-તે આવજાવવાળા ગૃહેામા ત્યાથી માડીને તે ઘરની અનુજ્ઞા માગીને પછી જે ત્યા સાધમિ`ક, અન્નાદિ વ્યવહાર રાખનારા (છતા) આચારવ ત આવે તેને પાતે લઈ આવેલ ખાજેઠ, પાટિયા, અથવા પથારી-પાગરણ વાપરવાને આમત્રણ આપે અન્યના લાવેલ, પેાતે લઇને આમત્રણ આપવુ ન ઘટે
मूलम् - से आगंतारेसु वा (४) जाव से कि पुण तत्थोग्गहंसि पवोग्गहियंसि ? जे तत्थ गाहावईण वा गाहावइपुत्ताण वा सूत्ती वा पिप्पलए वा कण्णसोहणए वा महच्छेद वा तं अप्पणी एगस्स अट्ा परिहारियं जाइत्ता, णो अण्णमण्णस्स देज्ज वा अणुष्प हेज्ज वा सय करणिजं ति कट्टु से त्तमादाय तत्थ गच्छेज्जा, गच्छिता पुव्वाशेव उत्तार हत्थे कट्टु भूमी वा ढवेत्ता, 'इम खलु इमं खलु त्ति आलोपज्जा, णो चेवणं रायं पाणिणा પરાવિત્તિ પવિળૅન્ના ॥ ૬''ક ||
અ-તે મુનિ આવજાવવાળા ઘરમા .. જ્યારે અનુજ્ઞા માગી રહે પછી ? ત્યા જે ગૃહસ્થની, તેના પુત્રની સેાય, દાતખાતરણી, કણ શેાધની, કે નખછેદની જે પેાતાને માટે પાઢિયારી લીધી હાય તે એકખીજાને દેવી નહિં કે ખીજા દ્વારા દેવડાવવી નહિ તે પેાતાને કરવાનુ કામ છે એમ વિચારી તે લઈ ને ધણી પાસે જવુ, જઈને હાથ ખુલ્લા કરી, ભૂમિ પર મૂકીને, આ તમારી વસ્તુ છે, આ તમારી વસ્તુ છે, એમ કહી દેવુ. પરતુ પાતાને હાથે તે સામાવાળાના હાથમા પાછી આપવી નહિ.
मूलम् - से भिक्खू वा भिक्खुणी वा से ज्जं पुण उग्गह जाणेजा, अणतरहियाए पुढवीए साि पुढवी जाव सताणाए, तहप्पगार उग्गह णो उगिण्हेज्ज वा पगिण्हेज्ज वा
11 848 11
અ-તે ભિક્ષુ કે ભિક્ષુણી જો એમ જાણે કે આ યાચેલુ સ્થાન નજીકની પૃથ્વી પર સચિત્ત પૃથ્વીવાળુ કે જાળાવાળુ છે, તેા તેવા પ્રકારનુ સ્થાન તે ચાચે નહિ અથવા સ્વીકારે નહિ
मूलम् - से भिक्खू वा भिक्खुणी वा सेज्जं पुण उग्गह जाणेज्जा धूणंसि वा (४) तहपगारे अंत लिक्खजाए दुढे जाव णो उग्गह उगिण्हेज्ज वा परिव्हेज्ज वा ॥ ६५७ ॥
Page #227
--------------------------------------------------------------------------
________________
૧૯૯
અ-તે ભિક્ષુ કે ભિક્ષુણી તેને એમ જણાય કે યાચવાનુ ઘર આકાશવતી સ્થાન પર અને અણુટકાઉ છે, તેા સ્વીકારે નહિ.
તે
થ ભ
પર યાવત્ તે પ્રકારના પ્રકારનુ' સ્થાન યાચે નહિ કે
मूलम् - से भिक्तृ वा भिक्खुणी वा से ज्जं पुण उग्गह ज्जाणेज्जा कुलियंसि वा जाव णो નન્હેરૢ વા (૨) ૫ ૯૮ || અર્થ-તે ભિક્ષુ કે ભિક્ષુણી જે સ્થાનને ચાવત્ યાચે નહિ અને સ્વીકારે નહિ
નમળી ભીંતપર જાણે, તે
મૂહમ્-સે મિલ્લૂ વા (૨) સંપ્રંસિ વા, અવળચરે થા સર્પનારે નાવ ો શિન્દેલ્સ વા (૨) ॥૬॥
અધ-તે ભિન્નુ કે ભિક્ષુણીને જે એમ જણાય કે જગા સ્તંભ પર યાવત્ તે પ્રકારના ખીજા કેાઈ અંતરિક્ષના સ્થાન પર છે, તે! તે સ્થાન એ યાચે નહિ કે સ્વીકારે નડુિ.
मूलम्-से ज्जं पुण उग्गह जाणेज्जा ससागारियं सागणियं सउदयं सइत्थं सक्खुड्ड सपसु सभत्तगणं णो पण्णस्ल णिक्खमणपचेस - जाव - धम्माणुजोगचिंताए, सेवं णच्चा तहप्पगारे उवस ससागारिए जाव सक्खुडड पसु भत्तपाणे णो उग्गह उगिण्हेज्ज वा ॥ ६६० ॥
અંતે ભિક્ષુ કે ભિક્ષુણી જે એમ જાણે કે આ સ્થાન ક્ષુદ્રલેાકેાવાળુ, પશુવાળુ, ભેાજનપાણીવાળુ છે, ચિંતન માટે અયેાગ્ય છે, તે તે પ્રકારનું ગૃહસ્થ, ત યાચે નહિ
ગૃહસ્થાવાળું, અગ્નિવાળુ, સ્રવાળુ, પ્રાજ્ઞપુરુષની આવજાવ યાવત્ ધમ-ધ્યાન ક્ષુદ્રજન, પશુ. ભેજનપાણીવાળુ ઘર
मूलम् - से भिक्वू वा भिक्खुणी वा से ज्जं पुण उग्गह जाणेज्जा गाहावइकुलस्स मज्झ मझेणं गंतु पंथेपडिवद्ध वा णो पण्णरसजाव से एवं पच्चा तपगारे उवस्सए णो उग्गह ઉજ્જૈન વા ના ૬૬૨
અથ-તે ભિક્ષુ કે ભિક્ષુણી જે સ્થાન માબત જાણે કે એ ગૃહસ્થ કુટુંબની વચ્ચેથી જતા રસ્તા સાથે બધાયેલું અને પ્રાનપુરુષને ધર્મધ્યાન માટે સુચેગ્ય નથી, તે એવા પ્રકારનુ જાણીને તે મકાનની અનુજ્ઞા માગે નહિ
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा से ज्जं पुण- उग्गह जाणेज्जा इहखलु गाहावर्ड वा जाय Parents at aण्णमण्ण अक्को संति । वा तहेव तेल्लादि - सिणाणादि - सीओदंग वियडादिશિળઢિ ય-નના સેન્નાઇ સાળાવવું ઘર દર ।
વસવત્તા
અ—તે ભિક્ષુ કે ભિક્ષુણી તે મકાનની ખાખતમા એમ જાણે કે અહીં ખરેખર ગૃહસ્થથી માડી દાસદાસી એક બીજાને ધમકાવે છે, તેમજ તેલ વિ૦ થી સ્નાનાદિ શીતેષ્ણુ જલથી નવસ્ત્રા પડયા રહે છે, તેા જેવા શૈયામા પાડે હતા તે સમજવા, ફક અહીં યાચવાનુ સ્થાન
Page #228
--------------------------------------------------------------------------
________________
प्रलम-से भिक्खू वा भिक्खुणी वा से ज्ज पुण उग्गह जाणेज्जा आइण्णासलेक्ख णो पण्णस्स
जाब चिताण, तहप्पगारे उवस्लए णो उग्गह उगिण्हेज्ज वा (२) ॥ ६६३ ॥
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણી જે મકાન બાબત એમ જાણે કે આ મકાન ગિરદીવાળું યાવત્ પ્રાજ્ઞ
પુરુષને અયોગ્ય છે, તો તે પ્રકારનું મકાન તે મુનિ યાચે નહિ.
मूलम् -ण्यं खलु तस्स भिक्खुस्स (२) सामग्गियं ॥ ६६४ ॥
અર્થ– એ પ્રમાણે ખરેખર તે ભિક્ષુની કે ભિક્ષુણીની આચારસામગ્રી છે.
એમ પ્રથમ ઉદ્દેશક પૂર્ણ થયે અધ્યયન ૧૬માને દ્વિતીય ઉદ્દેશક
मूलम्-से आगंतारेसु वा (२) अणुवीइ उग्गह जाएज्जा-जे तत्थ ईसरे ससाहिट्ठाए ते झुग्गह
अणुण्णवित्ता, "काम खलु आअसो, अहालंद अहापरिण्णायं वसामो, जाव आउसो,
आशुस्संतस्स झुग्गहे, जाव साहम्मियाण, ताव झुग्गह अग्गिण्हिस्सामो, तेणपरं વિસામો” | દદ
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણ જ્યારે ધર્મશાળાના ગૃહમા, યાવત્ વિચાર કરીને મકાનની યાચના કરે
ત્યારે જ્યા, ત્યા એને માલિક, વ્યવસ્થાપક હોય તેની પાસે એ મકાન સ બધે આજ્ઞા માગે, “હે આયુષ્માન, આપની મરજીએ, અમુક સયમ સુધી આજ્ઞા મુજબ આયુષ્માનના મકાનમાં અમે વસીશુ, ત્યા સુધી સાધર્મિક-મુનિ સાથે રહેવા માગીએ છીએ, તે પછી વિહાર કરી જઈશું”
मूलम्-से किं पुण तत्थ झुग्गह सि एवोग्गहियंसि? जे तत्थ समाणाण वा माहणाण वा, । द डए
वा छत्ता वा जाव चम्मच्छेदणए चा, तं णो अंतोहितो बाहिं णीणेज्जा, बहियाओ वा णो अंतो पवेसेज्जा; णो सुत्तं वा णं पडिवोहेजा, णो तेसि किंचिवि अप्पतियं पडिणीयं રેT દદદ |
અર્થ-તે આ પ્રમાણે મકાન સ્વીકારી લે પછી ત્યા શુ કરવાનું છે જે ત્યા શ્રમણોના કે બ્રાહ્મણોના
દડ, છત્ર, ચાવત્ ચામડી છેદક હોય તેને, ન તો તે અંદરથી બહાર લઈ જાય કે ન તો આ દરથી બહાર લઈ જાય કે ન તે બહારથી આ દર દાખલ કરે અથવા તો તેને સૂતેલ હોય ત્યારે જગાડે નહિ તેમને અવિશ્વાસ કરે તેવુ કે તેમના વિરુદ્ધ એવુ તે કાઈ કરે નહિ
मूलम् -से भिक्ग्वृ वा (२) अभिकंखेज्जा अंबवणं सुवागच्छित्तए; जे तत्थ ईसरे जे नत्थ
समाहिट्ठाल. ते युग्गह अणुजाणावेज्जा "काम खलु जाव विहरिस्सामो" || १६७ ॥
Page #229
--------------------------------------------------------------------------
________________
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષણ જ્યારે આમ્રવનમા જવા ઈછે તો ત્યાં જે માલિક કે ઉપરી હોય
તેની અનુજ્ઞા લેવી, “હે આયુમાન, આપની મરજીએ યાવત્ તે પછી અમે ગ્રામાનુગ્રામ
વિહાર કરીશું” मूलम्-से किं पुण तन्थोग्गहसि एवोग्गहियंसि अह भिक्रवू इच्छेज्जा अंवं भोत्तप वा, से जं
पुण अंचे जाणेज्जा सअंडं जाव ससंताणं तहप्पगारं अवं अफासुयं जाव णो હિના દ૬૮ ,
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણ તે પ્રમાણે આમ્રવનગમનની અનુજ્ઞા માગ્યા પછી, આંબાના ફળને
જે ઉપગ કરવા ઈચ્છે છે તેને જે ઈડાસહિત યાવત્ જાળા સહિત જાણે તો તે પ્રકારની અશુદ્ધ કરી તે ન સ્વીકારે.
मूलम्-से भिक्खू वा (२) से जं पुण अंबं जाणेज्जा, अप्पडं जाव संताणगं अतिरिच्छच्छिण्णं
अवोच्छिणं अफासुयं जाव णो पडिग्गाहेज्जा ॥ ६६९ ।।
અર્થ–તે ભિક્ષુ તે કેરીને હવે જે ઈડ વિનાની, યાવત્ જાળાં વિનાની, વાંકી છેદેલી ન હોય કે
છેલી ન હોય એવી જાણે તો તેવી અશુદ્ધ કેરી સ્વીકારે નહિ.
मूलम्-से भिक्ग्बू वा (२) से ज्जं पुण अंचं जाणेज्जा, अप्पडं जाव संताणग तिरिच्छछिण्णं
वोच्छिण्णं फासुयं जाव प डगाहेज्जा ॥ ६७० ।।
અર્થ–(પણ) તે મિક્ષ કરીને જે ઇડા વિનાની યાવત્ જાળાં વિનાની અને વાંકી છેદેલી તેમજ
દાયેલી જાણે ત્યારે વિશુદ્ધ અને સ્વીકાર્ય જાણું (પ્રોજન હોય તો) સ્વીકારે. मूलम्-से भिक्खू वा (२) अभिकखेज्जा अंवभित्तयं वा अवसियं वा अंवचोयगं वा अंवसालगं
अंबदालगं बा, भत्त वा पायप वा, से ज्जं पुण जाणेज्जा अंचभित्तगं वा जाव अंव
दालग व समंडं जाव संताणग अफासुय जाव णो पडिग्गाहेज्जा ॥ ६७१ ॥ અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણી જે આમ્રફળનો અર્ધભાગ કે આબાની ચીરી, કે આંબાની છાલ, કે
આખાનો રસ કે આબાનો નાને ટુકડે ખાવા-પીવાને (કારણ હોય ત્યારે) ઈ છે અને જાણે કે આ ફળનું ફળસિયું યાવત્ આ ટુકડે ઈંડાવાળે ચાવત્ જાળાવાળે છે તો તે અશુદ્ધને તે સ્વીકારે નહિ
मूलम्-से भिक्खू वा (२) से जं पुण जाणेज्जा अंवभित्तगं वा अप्पंडं जाव संताणगं
अतिरिच्छच्छिपणं वा अवोच्छिण्णं वा अफासुयं जाव णो पडिग्गाहेज्जा ॥ १७२ ॥ અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષણ એમ જાણે કે આંબાન અર્ધખંડ, વગેરે ઈડા વગરનું ચાવતું જાળાં
વનાનું અને વાકું ન છેદાયેલું તેમજ બરાબર ન કપાયેલું છે, તો તે પ્રકારનું અશુદ્ધ આંબાનુ ફળસિયુ કે ટુકડે તે ગ્રહણ કરે નહિ.
Page #230
--------------------------------------------------------------------------
________________
मूलम्-से भिक्खू वा (२) से उजं पुण जाणेज्जा अंबभित्तगं वा अप्पडं जाव संताणगं
तिरिच्छच्छिण्ण वोच्छिण्णं फासुयं जाव पडिग्गाहेजा ॥ ६७३ ॥
અર્થ–હવે તે ભિક્ષુ કે ભિક્ષુણી એમ જાણે કે તે આબાનું અડધિયુ ઈડવિનાનું કાવત્ જાળાં
વિનાનું તેમજ વાકું છેદાયેલું, બરાબર કપાયેલ છે, તે વિશુદ્ધ જાણે તે ગ્રહણ કરે
मूलम्-से भिक्खू वा (२) अभिकखेज्जा उच्छुवण उवागाच्छत्तप, जे नत्थ ईसरे जाव उग्गहसि
છે દહ9 ||
અર્થ-તે ભિક્ષુ કે ભિક્ષુણી શેરડીની વાડીમાં જવા ઈ છે તે ત્યાના ઉપરી કે માલિકની રજા લે.
मूलम्-अह भिक्खू इच्छेज्जा उच्छं भोत्तए वा पायए वा, से ज्जं उच्छु जाणेज्जा सअंड जाव
णो पडिग्गाहेज्जा। अतिरिच्छच्छिण्णं तहेव । तिरिच्छच्छिण्णं तहेव ॥ ६७५ ।।
અર્થ–હવે ત્યાં ભિક્ષુ કે ભિક્ષુણી શેરડી ખાવા કે પીવા ઈચછે તે ઈશ્નખંડાદિને જે ઈડા સહિત
થાવત્ જાળા સહિત જાણે તે સ્વીકારે નહિ વાકી છેદેલ નહિ વ અને વાકી છેદેલ વ
પાઠે તે જ પ્રમાણે सूलम्-से भिक्खू वा (२) से ज्जं पुण अभिकखेज्जा अंतरुच्छुयं वा, उच्छुगंडिय वा, उच्छुचोयगं
वा, उच्छुसालगं वा, उच्छुदालगं वा, साअंड आव णो पडिग्गाहेज्जा || ६७६ ॥ અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણી ને વળી શેરડીનો અંદરનો ભાગ, શેરડીની ગાઠ કે શેરડીની છાલ,
શેરડીનો રસ કે શેરડીને ટુકડે ખાવા કે પીવા ઇચછે, તે ઈડાવાળે કે નાળાવાળે જાણે તે તેને અશુદ્ધ જાણું સ્વીકારે નહિ
मूलम्-से भिक्खू वा (२) से ज्ज पुण जाणेज्जा अंतरुच्छुयं वा जाव डालगं वा स जाव णो
પાકના | ૭૭ | અર્થ-હવે તે ભિક્ષુ કે ભિક્ષુણી જે શેરડીના આ દરના ભાગને યાવત્ ટુકડાને ઈડાસહિત યાવત્
જાળાસહિત જાણે તે અશુદ્ધ જાણી સ્વીકારે નહિ
मूलम्-से भिक्खू वा (२) से ज्ज पुण जाणेज्जा अंतरुच्छयं वा जाव डालगं वा अप्पंड जाव णो
જિજ્ઞા સિરિછિvi I ૬૭૮ ) અર્થ–વળી તે ભિક્ષુ કે ભિક્ષુણ તે શેરડીના મધ્યભાગને વાકે ન છેદાયેલે જાણે, અણુદાયે
જાણે તે તેને અશુદ્ધ સમજી ન સ્વીકારે -તિપિરિઝri તહેવ વિન્ના દ૭૨ n
Page #231
--------------------------------------------------------------------------
________________
અર્થ–(પરંતુ) વાંક છેદાયેલે, બરાબર કપાયેલો હોય તે સ્વીકારે. मूलम्-से भिक्खू वा भिक्खुणी वा अभिकंखेज्जा ल्हसुणवणं उवागन्छित्तए । तहेव तिषिणालावगा
જવર રહૃf I ૬૮૦ ] અર્થ –તે ભિક્ષુ કે ભિક્ષુણી લસણની વાડીમાં જવા ઇચછે તો તે (પૂર્વના) પ્રમાણે જ ત્રણ
આલાપક બલવા, ફરક એટલે કે (આમને બદલે) લસણું કહેવું.
मूलम्-से भिक्खू वा (२) अभिकंखेज्जा ल्हसुणं चा, ल्हसुणकंद वा, ल्हसुणचोयगं वा,
ल्हसुणणालगं वा, भोत्तए वा पायप वा, से जं पुण जाणेजा ल्हसुणं वा, जाव, ल्हसुण वीर्य वा स जाय णो पडिग्गाहेज्जा। एवं अतिरिच्छच्छिण्णेवि। तिरिच्छछिपणे શિહેર ૬૮૨
અર્થ–(ઔષધ વ. કારણ પડે ત્યારે તે ભિક્ષુ કે ભિક્ષુ જે લસણને, લસણના કંદને, લસણની
છાલને, લસણની ઢાડીને ખાવા કે પીવા માગે અને જાણે કે આ લસણાદિ બીજવાળું, ઈડવાળું, જાળાવાળું . છે તે તેને સ્વીકારે નહિ. એ પ્રમાણે અણુદાયેલું અને છેદાયેલું એ બાબત પાઠ કહેવા. (તેમાં છેદાયેલું સ્વીકારવું)
मूलम्-से भिक्खू वा (२) आगंतारेसु वा (४) जाव, उग्गहियंसि, जे तत्थ गाहावईण वा
गाहावइपुत्ताण वा इच्चेयाई आयतणाई उव्यातिकम्म ॥ ६८२ ॥ અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણ જ્યારે ધર્મશાળામાં આજ્ઞા માગી રહે ત્યાં ગૃહસ્થ કે ગૃહસ્થના
પુત્રોની (પઢિયારી ચીજે વિધિવત્ પાછી સેપે) અને આવાં કમબ ધન સ્થાન વજીને રહે
भूलम्-अह भिक्खू जाणेज्जा इमाहिं सत्तहिं पडिमाहिं उग्गहं उगिण्हित्तए ॥ ६८३ ।। અર્થ–વળી તે ભિક્ષુએ આ સાત પ્રતિમા (અભિપ્રહા) વડે અવગ્રહની અનુજ્ઞાને વિધિ જાણ.
હિવે પ્રતિમાઓ જણાવે છે. પહેલી પ્રતિમા ગચ્છની મર્યાદામાં રહેલ આચારવ ત સાધુને લેવા ગ્ય છે.]
मूलम्-तत्थ खलु इमा पढमापडिमा :-से आगंतारेसु वा (४) अणुवीइ उग्गइ जापज्जा, जाव,
विहरिस्तामो। पढमा पडिमा ॥ ६८४ ॥
અર્થ-ત્યા ખરેખર આ (પ્રકારની) પ્રથમ પ્રતિમા છે. તે આવજાવવાળા ઘરમ વિચારીને (અર્થાત્
આ પ્રકારનું ઘર મારે માટે જોઈએ, (બીજા પ્રકારનું હ ન સ્વીકારુ ) પછી અનુજ્ઞા માગે તે પહેલી પ્રતિમા
Page #232
--------------------------------------------------------------------------
________________
૨૦૪
मूलम्-अहावरा दोच्चा पडिमा :-जस्सणं भिक्खुस्स एवं भवति, "अह च खलु अण्णेसिं
भिक्खूणं अट्ठाए उग्गहं गिहिस्सामि, अण्णेसि भिक्खूणं उग्गाहिए उरगहे उवाल्लिस्सामि।'
दोच्चा पडिमा ॥ ६८५ ॥ અર્થ– હવે અનેરી બીજી પ્રતિમા જે ભિક્ષને આ સંકલ્પ હોય, હું ખરેખર બીજા મુનિઓ
માટે ઘરની અનુજ્ઞા માગીશ અને બીજાના અનુજ્ઞાથી મેળવેલ ઘરમાં વસીશ” આ બીજી પ્રતિમા [બીજી પ્રતિમા પણ ગચ્છમાં રહેલા સાધુને લેવા યોગ્ય છે.]
मूलम्-अहावरा तच्चा पडिमा -जस्सणं भिक्खुस्स एवं भवति, "यह च खलु अण्णेसि
भिक्खूणं अट्ठाण उग्गह गिहिस्सामि, अण्णेसिं च उग्गहिए उग्गहे णो उवाल्लिस्सामि ।
तच्चा पडिमा ॥ ६८६ ॥ અર્થ-હવે તેથી જુદી ત્રીજી પ્રતિમા જે કઈ ભિક્ષને આવો સંક૯૫ હાય, “હું ખરેખર બીજા
મુનિઓને માટે ઘરની અનુજ્ઞા માગીશ, પણ બીજાએ માગેલ સ્થાનમાં હું વસીશ નહિ.” એ ત્રીજી પ્રતિમા તે (આ ભણનાર શિષ્યની પ્રતિમા તે આચાર્ય માટે મકાન યાચે છે)
भूलम्-अहावरा चउत्था पडिमा:-जस्लणं भिक्खुस्स एवं भवति, "अह च खलु अण्णेसिं
भिक्खुणं अटठाए उग्गह णो उगिहिस्सामि. अण्णेसिं च उग्गहे उगहिए उवाल्लिस्सामि।"
चउत्था पडिमा ॥ ६८७॥ અર્થ–હવે તેથી જુદી થી પ્રતિમા જે કઈ ભિક્ષુને આવો સંકલ્પ હોય, હું ખરેખર અન્ય
મુનિએ માટે ઘર માટે અનુના નહિ માગુ, પણ અન્ય દ્વારા માગેલ ઘરોમા રહીશ” એ
ચેથી પ્રતિમા. (આ ઉગ્રવિહારી મુનિ જે જિનકપીની સેવા કરે તેની છે.) मूलम्-अहावरा पचमा पडिमा:-जस्सणं भिक्खुस्स एवं भवति "अहं च खलु अप्पणो अट्ठाए
उग्गह उगिहिस्सामि, णो ढोण्ह , णो तिह, णो चउण्ह , णो पंचण्ह।" पचमा
હિમા / દ૮૮ | અર્થ–હવે તેથી જુદી પાચમી પ્રતિમા કઈ ભિક્ષુને આ પ્રકારનો સંકલ્પ હોય કે “ખરેખર પિતાને માટે તે મકાનની રજા માગીશ, પરંતુ એને, ત્રણને, ચારને કે પાચને માટે અવગ્રહની-મકાનની અનુજ્ઞા નહીં માગુ.” આ પાચમી પ્રતિમા (જિનકલ્પી મુનિને માટે છે)
मूलम्-अहावरा छठा पडिमा:-से भिक्खु वा (३) जस्सए उग्गहे उवल्लिपज्जा, जे तत्थ
अहासमण्णागते, तंजहा इक्कडे जाव पलाले चा, तस्स लाभे संवसेज्जा, तस्स अलामे
उक्कुटुप वा णेसज्जिए वा विहरेज्जा । छट्ठा पडिमा ॥ ६८९ ॥ અર્થ-હવે એથી જુદી છઠ્ઠી પ્રતિમા તે ભિક્ષુને એ સ ક૯૫ હોય કે જેનું મકાન વગેરે રજા માગી
લઈ, તેનું જ ત્યા જે પ્રાપ્ત થાય તેવું ઈડ ઘાસ કે પરાળ વગેરે હશે તે મળશે તે પથારી કરીશ, તે ન મળે તો ઉત્કટામને રડીશ કે બેસીને રાત્રિ વીતાવીશ.” એ છઠ્ઠી પ્રતિમા, (જિનકલી વગેરેની છે)
Page #233
--------------------------------------------------------------------------
________________
બૂત્રમૂ-ત્તમ gિ :-સે મિલ્લુ ઘા (૨) અgઇવ રહ્યું કgs, નંદા, પુત્રવિત્તિ ___ वा, कट्ठसिलं वा, अहासंथडमेव, तस्स लामे संवसेज्जा तस्स अलाभे उपकुडओ घा
णेसजिओ वा विहरेजा । सत्तमा पडिमा ॥ ६९० ।।
અર્થ–હવે (એથી જુદી અંતિમ) સાતમી પ્રતિમા. તે પૂર્વોક્ત પ્રમાણે જ; ફરક એટલે કે તે
મકાનમાં જે પાથરેલ કે મૂકેલ શિલાદિક હાય તે મળે તે હું શિયા કરીશ નહીં મળે તે પૂર્વ પ્રમાણે. ગત્રિ વીતાવીશ એ સાતમી પ્રતિમા. (ઉગ્રવિહારી જિનકલ્પી મુનિની છે.)
मृलम्-इच्चेतासि सत्ताह पडिमाण अण्णयरं, जहा पिंढेसणाय ॥ ६९१ ।। અર્થ–આ પ્રમાણે આ સાત પ્રતિમામાથી કોઈ એક પ્રતિમા મુનિ ધારે, જે પ્રમાણે પિડેષણામાં
કરે છે તે પાઠ.
मूलम्-सुयं मे आउसं, तेण भगवया ण्व मक्खायं; इह खलु थेरेहिं भगवंतेहिं पंचविहे उग्गहे.
पण्णते :-तंजहा, देविदोग्गहे. रायोग्गहे, गाहावइउग्गहे, सागारिय-उग्गहे, साहम्मियउग्गहे
અર્થ–હે આયુષ્માન, તે ભગવંત મહાવીર દેવે એમ કહેલું સાભળ્યું છે. અહીં ખરેખર વિર
ભગવંતોએ પાંચ પ્રકારના અવગ્રહ કહ્યા છે તે આ પ્રમાણે • દેવેંદ્રને અવગ્રસ્તુ, રાજાને અવગ્રહ, ગૃહસ્થને અવગ્રહ, આચારસહિત તાપસને અવગ્રહ, તેમજ સમાનધર્મી મુનિને અવગ્રહ,
मूलम्-एय स्खलु भिक्ग्युस्स (२) सामग्गिय ॥ ६९३ ।। અર્થ એ પ્રમાણે ખરેખર તે ભિક્ષુની કે ભિક્ષુણીની આચારની સામગ્રી છે
સેળમું અધ્યયન પૂરું થયુ . પ્રસ્તાવના : આગળના અધ્યયનમા વસતિ–વસવાટ માટે મકાન યાચવાની બાબત કહી. હવે જે સ્થાનમાં કાઉસગ્ગ, સજઝાય કે શૌચ-પેશાબ કરવાના હોય તેનું પ્રતિપાદન કરવાને આ અધ્યયન કહ્યું છે.
અધ્યયન ૧૭ મું
मूलम्-से भिक्ख वा भिक्खुणी वा अभिकंखेइ ढाणे ढाइत्त से अणुपविसेज्जा गामं वा, णगरं
बा, जाव लणिवेसं वा । से अणुपविसित्ता गामं वा, जाव सण्णिवेसं वा, से जं पुण ठाणं जाणेज्जा साडं जाव समक्कडासंताणयं, तं तहप्पगारं ठाणं अफासुयं अणेसणिज्ज लामे संते णा पडिगाहेजा। एवं सेज्जागमेणं णेयव्वं । जाव उदयपसूयाईति ॥ ६९४ ॥
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુ
જ્યારે કોઈ સ્થાનમાં સ્થિરતા કરવા ઈ છે ત્યારે તેણે ગામમાં કે
Page #234
--------------------------------------------------------------------------
________________
નગરમાં કે ચાવત્ કોઈ નાના ગામમાં પ્રવેશ કરે. તે પ્રામાદિમાં પ્રવેશ કરીને જે તે સ્થાનને ઈડાંવાળું ચાવત્ કરોળિયાનાં જાળાં વાળું જાણે તે તે પ્રકારનું સ્થાન અશુદ્ધ અને અસ્વીકાર્ય જાણી લાભ થતું હોય તે પણ તે સ્વીકારવું નહિ. આ પ્રમાણે શયાને આલાપક કહે વળી જલમાથી ઉત્પન્ન કંદાદિને પાઠ પણ કહે.
मूलम्-इच्चेयाई आयतणाइ उवातिकम्म अह भिक्खु इच्छेज्जा चउहि पडिमाहि ठाणं ढाइतप
અર્થ-એમ આ કર્મ બ ધ સ્થાને ઓળંગીને ભિક્ષ આ ચાર પ્રતિમાઓ દ્વારા સ્થાને સ્થિરતા
કરવા ઈ છે.
सूलम्-तथिमा पढमा पडिमा :-"अचित खलु उवसज्जेज्जा, अवलंबेज्ज काण्ण, विपरिकम्मादि.
सवियारं ठाणं ठाइस्सामि” पढमा पडिमा ॥ ६९६ ॥ અર્થ-ત્યા પહેલી પ્રતિમા “હું ખરેખર અચિત સ્થાનને ઉપગ કરીશ, વળી અચિત્ત ભીંત
વગેરેને કાયા ટેકવીશ, તેમજ પરિકર્મ, હાથપગ આઘાપાછા કરીશ પગ હાલી શકે એવા
સ્થાનમાં રહીશ” એ પહેલી પ્રતિમા मूलम्-अहावरा दोच्चा पडिमा:- अ चतं खलु उवसज्जेज्जा, अवल वेज्जा काण्ण। विप्परिक
म्माइ, णो सवियार ठाण ठाइस्सामि दोच्चा पडिमा ॥ ६९७ ॥ અર્થ – હવે એથી જુદી બીજી પ્રતિમા. ખરેખર હું અચિત્તસ્થાનમાં રહીશ, અચિત્ત ભીંત
વગેરેને ટેકે લઈશ હાથપગ આઘાપાછા કરીશ પરતુ પગ હાલી શકે એવું સ્થાન નહિ લઉ એ બીજી પ્રતિમા
मूलम्-अहावरा तच्चा पडिमा :- अचितं खलु उवसज्जेजा, अवलंवेज्जा णो काएण, विप्परिक
म्माइ, णो सवियारं ठाणं ठाइस्सामि ति। तच्चा पडिमा ॥ ६९८ ॥ અર્થ—હવે વળી જુદી એવી ત્રીજી પ્રતિમા. “હું અચિત્ત સ્થાનમાં સ્થિતિ કરીશ, સચિત્ત ટેકાને
ટેકવીશ પણ કાયાથી હાથને સ ચાર કે પગનો સંચાર કરીશ નહિ. પાયસ ચાર ન થાય એવા સ્થાને સ્થિતિ કરીશ એ ત્રીજી પ્રતિમા
मूलम्-अहावरा चउत्था पडिमा :-अचितं खलु उवसज्जेज्जा, णो अवल बेज्जा कारण, णो
विपरिकम्मादि, णो सवियारं ठाणं ठाइस्सामि, वोसट्ठकाण घोसट्ठकेसम सुलोमणहे
संणिरुद्द वा ठाण ठाइस्लामि त्ति, चउत्था पडिमा ॥ ६९९ ॥ અર્થ—હવે એથી ભિન્ન એવી ચોથી પ્રતિમા “હું ખરેખર અચિત્ત સ્થાનમાં સ્થિરતા કરીશ.
ખરેખર કાયાને કયાય ટેકવીશ નહિ વળી કાયને સ ચાર કે પગને સહેજસાજ સંચાર થાય એવુ સ્થાન નહિ સ્વીકારુ કાયાને સરાવી, કેશ, દાઢી, રોમ, નખ વેરાવીને સારી રીતે એકાત સ્થિર સ્થિતિમાં રહીશ, એવી ચેથી પ્રતિમા
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૦૭
मूलम्-इच्चेयासिं चउण्हं पडिमाणं जाव पग्गहियतरायं विहरेज्जा। णो तत्थ किंचिवि वदेज्जा
|| ૭૦૦ છે
અર્થ—એ પ્રમાણે આ ચાર પ્રતિમામાથી કઈ એક સ્વીકારીને બીજાની પ્રતિમા નિંદવી, પિતાની
ઊ ચી દેખાડવી, એવું કઈ મુનિ બેલે નહિ,
मूलम्-एयं खलु नस्ल भिक्खुस्स भिक्खुणीए वा सागग्गियं जाव जएज्जासि त्ति बेमि ॥ ७०१ ॥
અર્થ એ પ્રમાણે ખરેખર તે ભિક્ષુ કે ભિક્ષુણીની આચારની સામગ્રી છે. યાવત્ હમેશા સાવધાન રહેવું એમ હું કહું છું
સ્થાન સબ બે પ્રથમ એવું સત્તરમું અધ્યયન પૂરું થયું. [ અનુસંધાન–અહીં સ્થાન સંબધે ચર્ચાથી વિધિ દર્શાવ્યો. તે સ્થાન સ્વાધ્યાય, કાર્યોત્સર્ગ
વગેરે માટે છે, તે કેમ કરવાં તેને માટે આગળ નિશિથિકાને વિધિ કહેવામાં આવશે.]
અધ્યયન ૧૮મુ
भूलम्-से मिक्ख वा भिक्खुणी चा अभिकखति णिसीहियं गमणाए; से पुण णिसीहियं जाणेज्जा
सअर्ड सपाणं जाव मक्कडासंताणयं, तहप्पगारं णिसीहियं अणेसणिज्जं लामे संते णो चेतिस्सामि ॥ ७०२ ॥
અર્થ–તે ભિક્ષુ કે શિક્ષણ જ્યારે સ્વાધ્યાયભૂમિ પર બેસવા માગે ત્યારે જે તેને જણાય કે
સ્વાધ્યાયભૂમિ ઈડાવાળી ચાવત્ જાળાવાળી છે, તે તે પ્રકારની ન ગષવા ગ્ય ભૂમિ મળતી હોય તે પણ ત્યાં બેઠક સ્વીકારે નહિ
मूलम्-से भिक्खू वा (२) अभिकंखइ णिसीहिय गमणाप; से ज्जं पुण णिसीहियं जाणेज्जा अप्पड़
अप्पणण जाव मक्कडासंताणयं, तहप्पगारं णिसीहियं फासुयं पसणिज्जं लाभे संते चेतिस्मामि । एवं सेज्जागमेण गेयब्वं, जाव उदयपसूयाए त्ति ॥ ७०३ ॥
અર્થ_તે ભિન્ન કે ભિક્ષુ જ્યારે સ્વાધ્યાયભૂમિ પર બેસવા માગે ત્યારે જે તેને જણાય કે
સ્વાધ્યાયભૂમિ ઈડા વગરની ચાવત્ જાળ વગરની છે, તો તે પ્રકારની પવિત્ર અને સ્વીકાર્ય ભૂમ મળતી હોય તે ત્યાં બેઠક કરે એ પ્રમાણે શૈયા સંબધે પાઠ જાણવા, યાવતુ પાણીમાં ઉત્પન્ન કદ વગેરે
मूलम्-जे तत्थ दुवग्गा वा, तिवग्गा वा, चउवग्गा वा; पंचवग्गा वा, अभिसंधारेइ णिसीहियं
गमणाण, ते णो अण्णमण्णस्ल कायं आलिंगेज्ज वा चिलिंगेज्ज वा, चु वेज्ज वा दंतेहिं घा णहेहिं वा अच्छिदेज्ज वा ॥ ७०४ ॥
Page #236
--------------------------------------------------------------------------
________________
૨૯૮
અર્થ-જે તે ભૂમિમાં બે જણ, ત્રણ જણ, ચાર જણ અથવા પાચ જણ જવાને સ્વાધ્યાયભૂમિમાં
પ્રવૃત્ત થાય તે એકબીજાને કાયાને આલિગન ન કરે, વિધવિધ મોહચેષ્ટા ન કરે, ચુંબન ન કરે, દાતથી કે નખથી એક બીજાને કાયા પર ખેતરે નહિ.
मूलम्-एय खलु तस्स भिक्खुस्स भिक्खुणीए वा सामग्गिय जं सबढेहिं सहिए समिण सदा
जएज्जा सेयमिणं मण्णेज्जासिं त्ति बेमि ॥ ७०५ ॥
અર્થ–આ ખરેખર તે ભિક્ષુ કે ભિક્ષુણીની આચાર–સામગ્રી છે, જેના દ્વારા બધી બાબતમાં ગુણ
સહિત સમિતિયુક્ત પુરુષે જાગૃત રહેવું અને એમાં શ્રેય માનવું, એમ હું કહું છું.
અઢારમુ અધ્યયન પૂરું થયું
અધ્યયન ૧ભુ
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा उच्चारपासवणकिरियाए उवाहिज्जमाणे सयस्स पायपुच्छण
स्स असत्तीए तओ पच्छा साहम्मिय जाण्ज्जा ॥ ७०६ ॥
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષણીને જ્યારે શૌચ પેશાબની હાજત થાય ત્યારે પિતાની પગપૂજણીને
ઉપયોગ કરે. ન હોય તો સાધમિક અર્થાત્ સાથેના સાધુ પાસે તેની યાચના કરે. मूलम्-से भिक्खू वा भिक्खुणी वा से ज्ज पुण थंडिल्ल जाणेज्जा सड सपाणं जाव मक्कडा
___ संताणयं, तहप्पगारंसि थंडिल सि णो उबारपासवणं वोसिरेज्जा ॥७०७ ॥ અર્થ-હવે તે ભિક્ષુ કે ભિક્ષુણ તે શૌચસ્થાનને ઈડાવાળુ, જીવન તુવાલુ યાવત્ કરોળિયાના
જાળાવાળું જાણે તો તે પ્રકારના શૌચસ્થાનમાં શૌચ પેશાબ કરે નહિ मूलम्-से भिक्खू वा (२) से ज्ज पुण थ डिलं जाणेज्जा अप्पपाणं अप्पवीयं जाव मक्कडा
संताणय , तहप्पगारंसि थ डिल सि उच्चारपासवणं वासिरेज्जा ॥ ७०८ ॥ અર્થ–પરંતુ તે ભિક્ષુ કે ભિક્ષુણી જ્યારે તે શૌચની જગાને (ઈડારહિત) પ્રાણરહિત, બાજરહિત
ચાવતું જાળા વિનાની જાણે ત્યારે તે પ્રકારના શૌચસ્થાનમાં તે શૌચ પેશાબ કરે मूलम्-से भिक्खू वा (२) से ज्ज पुण थंडिलं जाणेज्जा:-अस्सिंपडियाए एगं साहम्मिय समु
हिस्स अस्सिंपडियाए वहवे साहम्मिया समुद्दिस्स, अस्लिपडियाए एगं साहम्मिणिओ समुद्दिस्स अस्सिंपडियाए वहवेसणमाहणवणीमगा पगणिय पगणिय सनुद्दिस्स पाणाइ (४) जाव उद्देस्सिय चेतेति, तहप्पगारं थंडिलं पुरिसंतरकडं जाव बहिया णीहर्ड वा, अण्णयरसि वा तहप्पगारंसि थंडिलसि णो उच्चारपासवणं वोसिरेज्जा ॥ ७०९ ॥
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણ શૌચસ્થાનની બાબતમાં એમ જાણે કે આને માટે, આ સાથી સાધુનું
નામ પાડીને, આને માટે બહુ સાધુને લક્ષમાં રાખી, એ જ પ્રમાણે એક સાધ્વી, ઘણુ સાધ્વી
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૦૯
લક્ષમાં રાખીને, તેમજ આને માટે એટલે ઘણા શ્રમણ, બ્રાહ્મણ, દુખિયા, યાચક વગેરેની ગણતરી કરીને તેમને લક્ષમાં રાખીને, પ્રાણની, ભૂતની, બીજની, અને જીવની હિસા કરીને, આ ચૅડિલ બનાવેલ છે, તો તે પ્રકારનું શૌચસ્થાન ભલે બીજા પુરુષ માટે કરેલ હોય, બહાર જુદું પડેલું હોય તો પણ તે પ્રકારના ઈંડિલમાં મુનિએ શૌચ–પેશાબ કરવાં નહિ
मूलम्-से भिक्खू वा (२) से ज्जं पुण थंडिल जाणेज्जा वहवे समण-माहण-किवण-वणीमग
अतिही समुदिस्त पाणाई (४) जाच उद्देसियं चेतेति, तहप्पगारं थंडिल पुरिसंतरकडे जाव वहिया अगीहडं वा, अण्णयरंसि वा, तहप्पगारंसि थंडिलंसि वा सुच्चारपासवणं વોષિા ૭૦ |
અર્થ–તે ભિક્ષુને (૨) જે શૌચસ્થાન બાબત એમ જણાય કે ઘણું શ્રમણ, બ્રાહ્મણ, ૨ક, અતિ
થિઓને માટે પ્રાણાદિની હિંસા કરીને ચાવતું તેમને લક્ષમાં રાખી, આ કર્યું છે, તો તે પ્રકાર અન્ય માણસ માટે બનાવેલું, બહાર જુદુ ન પાડેલું, અથવા તે પ્રકારના કોઈ અન્ય (નિર્દોષ) શૌચસ્થાનમાં તેણે શૌચાદિ કરવા.
मूलम्-अह पुण एवं जाणेज्जा पुरिसंतरकडं जाव वहियाणीहडं वा, अण्णयरंसि तहप्पगारंसि
थंडिल सि उच्चारपासवणं वोसिरेज्जा ॥ ७११ ॥ અર્થ–તે ભિક્ષુ જે એમ જાણે કે બીજા માણસ માટે કરેલુ યાવત્ બહાર જ ન પાડેલું આ
સ્થાન છે, તો તેવા પ્રકારના કેઈ પણ સ્થાને તેણે શૌચાદિ કરવાં
मूलम्-से भिक्खू वा (२) से ज पुण थडिलं जाणेज्जा अस्सिंपडियाए कयं वा, कारिय वा,
पामिच्चिय वा, छण्णं वा, घठे वा, लित्त वा, मट्ठ वा, सपधृवित वा, अण्णयरंसि तहप्पगारंसि थंडिल सि णो अच्चारपासवण वोसिरेज्जा ॥ ७१२ ॥
અર્થતે મિક્ષ કે ભિક્ષણ એ સ્થ ડિલ કે શૌચની જગાની બાબતમાં એમ જાણે કે આને માટે
આ જગા કરવામા આવી છે, કરાવવામાં આવી છે ,ઉધાર લેવામાં આવી છે, આછાદિત કરવામાં આવી છે, કે ઘસવામા, સમારવામાં કે લીંપવામા આવી છે, સુગંધી કરવામાં આવી છે, તે તે પ્રકારનાં કઈ પણ (બીજાએ ન ભેગલ) સ્થાનને તે ઉપગ કરે નહિ
मलम-से भिक्खू वा (२) से जं पुण थंडिलं जाणेज्जा-इह खलु गाहावई वा गाहावह पुत्ता
वा, कदाणि वा मूलाणि वा, जाव हरियाणि वा अंतातो वाहि णीहरितं, बाहाओ वा अंतो साहरंति अण्णयरसि वा तहप्पगारसि थ डिलसि णो युच्चार-पासवण વોન્નિા ૭૬૩ |
અર્થ–તે ભિક્ષ કે ભિક્ષણી સ્થ ડિલની બાબતમાં હવે જે એમ જાણે કે અહીં ખરેખર, ગૃહસ્થ
કે ઘરધણીના પુત્ર, (વનસ્પતિના) કદને, મૂળ, લીલાં પાનને અંદરથી બહાર લઈ જાય
Page #238
--------------------------------------------------------------------------
________________
૧૧૦
છે અને મહારથી અન્નુર લઈ આવે છે, તા તેવા પ્રકારનામાથી કેાઈ સ્થડિલમાં તે શૌચાદિ કરે નહિ
मूलम् - से भिक्वू वा (२) से ज्जं पुण थंडिलं जाणेज्जा संघंसि वा पीसि वा मंचसि वा, मालसि वा, अट्ट सि वा, पासायास वा, - अण्णयरंसि थंडिलंसि णो लुच्चारपास वणं વોસિરેન્ના / o ॥
-હવે તે ભિક્ષુ કે ભિક્ષુણી સ્થડિલની ખાખતમાં એમ જાણે કે તે થાભલા પર, ખાજેટ પર, માડા પર, માળ પર કે ઊંચા એટલા પર કે હવેલી પર છે, તે તેવા પ્રકારનામાંથી કોઈ ઊ ચા સ્થ‘ડિલમાં તે શૌચાદિ કરે નહિ
मूलम् - से भिक्खू वा (२) से ज्ज पुण थंडिलं जाणेज्जा अणंतरहिया पुढवीण, ससणिद्वाए. पुढवी, ससरक्खा पुढवीए, मट्टियामक्कडाए, चित्तमंताए सिलाए चित्तमताप, लेलुप चित्तमताए, कोलावासंसि वा दारुय सि वो, जीवपट्ठिय सि वा जाव मक्कडसंताणय सि वा, अण्णयरंसि वा तहप्पगारंसि थ डिल सि णो अच्चारपासवणं वासिरेज्जा || ७१५ ॥
અજો તે ભિક્ષુ કે ભિક્ષુણી સ્થડિલની ખાખતમા એમ જાણે કે તેની નજીકની પૃથ્વી ચીકણી છે, માટીવાળી યાવત્ જાળાવાળી, વળી સચિત્ત શિલાવાળી, સચિત્ત ઢફાવાળી, સચિત્ત ઉધઈના રાફડાવાળી, અથવા જીવજંતુ સહિત લાકડા પર છે યાવત્ કરેાળિયાના જાળા પર છે, તેા તેવા પ્રકારનામાથી કોઈ પણ સ્થડિલમાં મુનિ શૌચપેશામ કરે નહિ
मूलम् - से भिक्खु वा (२) से ज्जं पुण थ डिलं जाणेज्जा - इह खलु गाहावई वा गहावइत्ता वा, कंदाणि वा जाव वीयाणि वा परिसाडे सु वा परिसाडे ति वा, परिसाडिस्संति वाअण्णयरंसि वा तहपगारसि थंडिल सि णो युच्चारपासवणं वारिणा ॥ ७९६ ॥
અ-તે ભિક્ષુ કે ભિક્ષુણી સ્થડિલ સખધે એમ જાણે કે અહી ખરેખર ઘરધણી કે તેના પુત્રો (વનસ્પતિના) કઢ, મૂળિયા, ખીજ વ સડાવતા હતા, સડાવે છે કે સડાવવા ના છે તે તેવા પ્રકારનામાથી કેાઈ શૌચસ્થાનમાં તે શૌયાદિ કરે નહિ
मूलम् - से भिक्खू वा (२) से ज्जं पुण थ डिल जाणेज्जा - इह खलु गाहावई वा गाहावइपुत्ता वा, સાહીળિયા, વીિિળ વા, મુળિ વા, માળિ ચા, તિાળિ વા, યુદ્ધથાળિ, નાળિ વા, जवजवाणि वा पतिरिंसु वा पतिरिति वा पतिरिस्संति वा - अण्णयरंसि वा तहप्पगारंसि थंडिल सि णो अच्चारपासवणं वासिरेज्जा ॥ ७१७ ॥
અ—તે ભિક્ષુ કે ભિક્ષુણી જે સ્થડિલની ખાખતમા એમ જાણે કે અહીં ખરેખર ઘરધણી કે કે ઘરધણીના પુત્રો, શાલિખીજ (ડાગર), ચેાખા, મગ, અડદ, તલ, કળથી, જવ, કે જવ જેવાં ધાન વેરતા હતા, વેરે છે, વેરશે તે તેવા પ્રકારનામાના કોઈપણ સ્થ ડિલમા તે મુનિએ શૌચપેશાખ કરવાં નહિં
Page #239
--------------------------------------------------------------------------
________________
१०
मूलम्-से भिकाजू वा (२) से जं पुण थडिल जाणेज्जा-आमोयाणि वा घसाजि वा, मिलुयाणि
वा, विज्जुलाणि चा, खाणुयाणि वा, कडयाणि वा, पगडाणिवा, दरीणि वा, पडग्गाणि चा, समाणि वा, विसमाणि वा-अण्णयरंसि वा तहप्पगारंसि थांडिल सि णो सुच्चारपासवणं वासिरेज्जा ॥ ७१८ ॥
અર્થ-હવે તે ભિક્ષણ કે ભિક્ષુ એમ જાણે કે આ ડિત તે ઉકરડા, ઘાસ, સૂકમભૂમિની
પર પરા, પીછા, થાંભલા, શેરડીના દંડકે, મેટા ખાડા, ગુફા, દુર્ગાકાર જગા છે, તો તે સમતલ હોય કે વિષમતલ હોય તેવા પ્રકારનામાથી કેઈપણ થંડિલમાં તે શૌચાદિ કરે નહિ
सूत्रम्-से भिक्खू वा (२) से ज्ज पुग थंडिलं जाणेजा-माणुसरंधणाणि वा महिसकरणाणि वा
वसभकरणाणि वा अस्सकरणाणि कुक्कुडकरणाणि वा लाचयकरणाणि वा वयकरणाणि वा तित्तिरकरणाणि वा कवोयकरणाणि वा कपिंजलकरणाणि वा-अण्णयरंसि वा तहप्पगारंसि थंडिल सि णो उच्चारपासवणं वोसिरेज्जा ॥ ७१९ ॥
અર્થ--તે ભિક્ષ કે ભિક્ષણી જે એમ જાણે કે આ મનુષ્ય માટે રાધણીયા છે, પાડાના તબેલા,
બળદના તબેલા, ઘેડાના તબેલા, કૂકડાના વાડા, લાવરીના વાડા, વર્તક (બતક) પક્ષીના વાડા, અથવા તેતર, કબૂતર, ચાતક પક્ષીના વાડા, અથવા તેવા પ્રકારનાં સ્થાન છે તે તેવા પ્રકારનામાથી કેઈપણ શૌચસ્થાનમાં મુનિ શૌચાદિ કરે નહિ.
मूलम्-से भिक्खू वा (२) से ज्ज पुण थंडिलं जाणेज्जा वेहाणसठाणेसु वा गिपिट्ठढाणेसु
वा तरुपत्तणढाणेसु वा मेरु पवडणट्ठाणेसु वा विसभक्खणट्ठाणेसु वा अगणिकडयट्ठाणेसु
वा अण्णयरंसि तहप्पगारसि णो उच्चारपासवणं वोसिरेज्जा ॥ ७२० ॥ અર્થ-વળી મનિ (૨) જે એમ જાણે કે આ સ્થ ડિલ તાપના સ્થાનમાં છે, (અથવા ગળાફા
ખાવાના સ્થાનમાં છે.) ગીધના ખોરાક માણસ બને તે સ્થાન, વૃક્ષ પરથી પડી મરવાના સ્થાન, પર્વત પરથી પડી મરવાના સ્થાન, ઝેર ખાઈ મરવાનાં સ્થાન, અગ્નિમાં બળી મરવાના સ્થાન છે, તો તેવા પ્રકારનામાથી કોઈ સ્થ ડિલમા તે શૌચાદિ કરે નહિ
मूलम्-ले भिक्खू वा (२) से ज्ज पुण थडिल जाणेज्जा-आरामाणि वा उज्जाणाणि वा वणाणि
वा वणलडाणि वा देवकुलाणि सभाणि वा पचाणि वा-अण्णयरंसि वा नहप्पगारंसि थडिल सि णो उच्चारपालवण वासिरेज्जा ॥ ७२१ ।।
અર્થ-વળી મુનિ (૨) જે એમ જાણે કે આ સ્થ ડિલ, રમતગમતના સ્થાન, બગીચા, વન કે
વનપ્રદેશ દહેશ સભા કે પાણીની પા છે, તે તેવા પ્રકારનામાથી કેાઈ પણ શોગથાનસા મુનિ શૌચાદિ કરે નહિ
सूलम्-से भिन्न वा (२) से ज्ज पुण थडिल जाणेजा-अटालयाणि वा चरियाणि वा दाराणि
वाजापुराणि-वा अण्णयसि तहप्पगारंसि थ डिलसि णो उच्चारपासवण बसिरेजा
Page #240
--------------------------------------------------------------------------
________________
૨૧૨
અર્થ–વળી મુનિ જે સ્થ ડિલની બાબતમાં એમ જાણે કે આ કિલ્લાના ઊંચા સ્થાન, ફરવાનાં
સ્થાન, દરવાજા, અથવા મેટા દરવાજા છે, તે તેવા પ્રકારનાંમાથી કઈ થંડિલમાં તે શૌચાદિ કરે નહિ
मूलम्-से भिक्खू वा (२) से जं पुण थडिल जाणेजा-तियाणि वा चउक्काणि वा चक्कराणि
वा चउम्मुहाणि वा-अण्णयरंसि वा तहप्पगारंसि डिलसि णो उच्चारपासवणं वासिरेज्जा ॥ ७२३ ॥
અર્થ–વળી મુનિ (૨) જે જાણે કે આ ત્રણ રસ્તાન મેળાપ, ચોક, ચ, અથવા ચાર રસ્તાને
મેળાપ છે, તે તે પ્રકારના કેઈ સ્થાનમા મુનિ શૌચ કે પેશાબ કરે નહિ.
मूलम्-से भिक्खू (२) से उजं पुण थ डिल जाणेज्जा इ गारडाहेसु वा खारडाहेसु वा मडयडा
हेसु वा मडययूभियासु वा मडयचेइएनु वा अण्णयरसि वा तहप्पगारंसि यडिल सि णो उच्चारपासवणं वोसिरेज्जा ॥ ७२४ ॥
અર્થ-તે ભિક્ષુ કે ભિક્ષુણ જે એમ જાણે કે આ સ્થડિલ કોલસાની ભઠ્ઠીમા, કે ચૂના વગેરેની
ભઠ્ઠીમા, સ્મશાનમાં, કે મરેલના સ્ટ્રય પાસે, કે મરેલની દેરી વ. પાસે છે, તો તેવા પ્રકારના સ્થાનમાં મુનિ શૌચ કે પેશાબ કરે નહિ
मूलम्-से भिक्खू वा (२) से जं पुण थंडिलं जाणेज्जा-णदियाययणेसु वा पंकाययणेसु वा
मुग्धाययणेसु वा सेयणवहलि वा-अण्णयरंसि वा तहप्पगार सि थंडिल सि णो उच्चारपासवणं वोसिरेज्जा ॥ ७२५ ॥
અર્થ–વળી તે મુનિ જે જાણે કે આ સ્થાન નદીના તીર્થ પર, કાદવ પર લેકે જ્યા આળોટે
(ધર્મબુદ્ધિએ) ત્યા, પ્રવાહ પાસે કે સિચાઈ માટે માર્ગ પર છે, તે તેવા સ્થાન પર મુનિ શૌચાદિ ન કરે
मूलम्-से भिक्खू वा (२) से जं पुण थडिल जाणेज्जा-णवियासु वा मट्टियखाणियासु,
णवियासु वा गोप्पलेहियासु गवादणीसु वा, खणीसु वा, अण्णयरसि वा तहप्पगारंसि थंडिल सि णो उच्चारपासवणं वोसिरेज्जा ॥ ७२६ ॥
पथ-quी भुनि (२) ले म त स्थान, नवी (ता.) भाटीनी मायामा छ,
કે નવી ગાયની ગમાણ છે, કે નવી ખાણ છે, તો તેવા પ્રકારના કેઈ. સ્થાનમાં ભિક્ષુએ કે ભિક્ષુણીએ શૌચ કે પેશાબ કરવા નહિ
मूलम्-से भिक्व वा (२) से जं पुण थंडिल जाणेज्जा-डागवच्चंसि वा, सागवच्चंसि वा,
मूलगवच्चंसि वा, हत्थंकखच्चंसि चा, अण्णयरसि वा तहप्पगारं सि थ डिल सि णो उच्चारपासवणं वोसिरेज्जा ।। ७२७ ॥
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૧૩
અથ-વળી તે ભિક્ષુ (૨) જો એમ જાણે કે આ સ્થાન ડાળીપ્રધાન વાડીમાં, મૂળાની વાડીમા કે હસ્ત કર છેડની વાડીમાં છે, તે મુનિ શૌચાદિ કરે નહિ
શાકની વાડીમાં, શાકની તે પ્રકારનાં કોઈ સ્થાને
सणवणंसि वा
મૂહમ્-સે મિલ્લૂ થા (૨) એ ઝૂં જુનથ'જિજ્ઞાબેન-અવળવલિયા,
धावणंसि वा, केयईवणंसि वा, अववणंसि वा, असोगवणसि वा, जागवणसि वा, पुण्णागवणंसि वा, चुण्णगवणंसि वा अण्णयरेसु वा तत्पगारे पत्तोवसु वा, फोवसुवा, फलोवरसुवा, वीओवरसुवा, हरिओवपसु वा णो उच्चारपासवर्ण નાભિરેલા ॥ ૭૨૮ ॥
અ-હવે જે તે ભિક્ષુ જાણું કે આ સ્થાન ખીજોરાની વાડીમા છે, શણુની વાડીમાં, ધાય વનસ્પતિના વનમા, કેતકીની વાડીમા, માંખાની વાડીમાં, આસાપાલવની વાડીમાં, નાગરવેલન વાડીમાં, સુલતાન ચંપાની વાડીમાં, ચૂનાના કારખાનામાં છે તે તે પ્રકારનાં સ્થાનમાંથી કાઈ સ્થાનમાં મુનિ શૌચાદિ ન કરે.
मूलम् - से भिक्खु वा (२) सयपायय वा परपाययं वा गहाय सेत्तमायाए पगंत मवकमेज्जा उरणावास असंलोड्य सि अप्पपाणंसि जाव मक्कडासंताणयंसि अहारामंसि वा उवस्वयंसि उच्चारपासवणं वासिरेज्जा; वोसिरिता सेत्तमादाय एगंतमवक्कमेज्जा अणावायंसि जाव मक्कडासंताणयंसि अहारामंसि वा ज्यामथ डिल सि वा अण्णयरंसि वा तहपगारंसि थ डिल सि अचितंसि ततो संजयामेव उच्चारपासवणं परिवेज्जा ।। ७२९||
[ હવે કયા શૌચાદિ જવુ, કેવી રીતે શૌચ વિધિ કરવા ]
અર્થ-તે ભિક્ષુ (૨) પેાતાનુ પાત્ર કે અન્યનુ પાત્ર ગ્રહણ કરી, તેને લઇને એકાત સ્થાનમા જાય જ્યા માણસેાની અવરજવર ન હેાય, જ્યાં માણસા જોઈ શકે તેમ ન હેાય, જ્યાં જીવજંતુ કે કરાળિયાના જાળા વ ન હેાય તેવા જૂના અગીચામા કે ઘરમા શૌચપેશાબ કરે તે શૌચાદિ કરીને તેને લઈ ને એકાત સ્થાનમા જાય અને અવરજવર વિનાના યાવત્ જાળા વિનાના વનખ ડમા કે અગ્નિશાત સ્થાનમા, કે તેવા પ્રકારનાં કાઈ અનેરા સ્થાનમા મળમૂત્રને પરઠી દે
मूलम्-यं खलु तस्स भिक्खुस्स भिक्खुणीए वा सामग्गियं जाव जपज्जासित्ति बेमि || ७३०|| અ--આ પ્રમાણે ખરેખર તે ભિક્ષુ કે ભિક્ષુણીની આચાર-સામગ્રી છે યાવતું સદા સાવધાન રહેવુ એમ હું કહું છુ
શૌચાદિને વિષય પૂણું થયેા
ઓગણીસમુ અધ્યયન પૂરું થયુ
Page #242
--------------------------------------------------------------------------
________________
૨૧૪
અધ્યયન ૨૦ મુ
मूलम्-से भिक्खू वा सिक्खुणी चा मुड गसहाणि वा, नदीमुह ग सहाणि वा, ज्झल्लरिसहाणि
वा, अण्णयराणि वा, तहप्पगाराणि विरुवरुया णि वितताइ लद्दाई कण्णसोयडयाए णो
अभिसंघारेज्जा गमणा ॥ ७३१ ॥ અર્થ-તે ભિક્ષુ કે ભિક્ષુણ મૃદંગના તાલ, બાર પ્રકારના વાદ્યને સ્વર (નંદી), ઝાલરના રણકાર
કે બીજા તેવા પ્રકારના વિવિધ વિસ્તરતા સ્વરો કણ પ્રવાહે પડે તે હેતુએ તે સ્થાને જવાને વિચારે નહિ
मूलम्-से भिग्य वा (२) अहावेगड्याइ सहाइ सुणेति, तंजहा, वीणासहाणि वा, विपंचिसहाणि
वा, वच्चीगसहाणि वा, तुणयलद्दाणि वा, पणयसहाणि वा, तु वचीणिय सहाणि वा, दुकुलसदाणि ग, अण्णयराड वा तहप्पगाराइ विरुवरुवाणि सदाणि तताइ कण्ण
सोयपडियाए णो अभिसघारेज्जा गमणाए ॥ ७३२ ॥ અર્થ-હવે તે ભિક્ષુ કે ભિક્ષણ કેટલાક સ્વરે જ્યારે સાભળે જેવા કે વીણાના સ્વરે, વિપ ચીન
સ્વરે, દિલરૂબાના સ્વર, ત બૂરાના સ્વર, સિતારના સ્વર, તુ બવીણાના શબ્દ, રેશમી ત તુથી થતા શબ્દો કે એવા કેઈ પણ વિવિધ સ્વરે વિસ્તરેલ જાણું સાભળવા માટે ત્યાં જવા વિચારે નહિ
मूलम्-से भिक्खू वा (२) अहावेगइयाइ सद्दाइ सुणेति, तंजहा, तालसदाणि वा, क सतालसद्दाणि
वा, लत्तिय सद्दाणिं वा, गोहिय सद्दाणि वा, किरिकिरिय सहाणि वा, अण्णयराणि वा तहप्पगाराड विरुवरुवाई तालसहाइ कण्णसोयपडियाए णो अभिसधारेज्जा गमणाण
॥ ७३३ ॥
અર્થ–હવે તે ભિક્ષુ કેટલાક સ્વરે, જેવા કે કરતાળના શબ્દ, ઝાઝપખાજના શબ્દો, મજિરાના
શબ્દ, પીપુડાના સ્વરે, વશવાજિત્રના સ્વર કે તેવા પ્રકારના વિવિધ તાલયુક્ત સ્વરો સાભળવાની અભિલાષાએ તે દિશામાં જવા ઈછે નહિ
मूलम्-से भिस्वृ वा (२) अहोवेगइयाइ सद्दाइ सुणेति, तंजहा, संखसहाणि वा, वेणुसहाणि वा,
वंससंहाणि बा, खरमुहीसहाणि वा, परिपिरियसहाणि वा, अण्णयराइ वा तहप्पगाराई विरुवरुवाइ सहाट झुसिराइ कण्णसोयपडियाए णो अभिसधारेज्जा गमणा ॥ ७३४ ॥
અર્થ-હવે તે ભિક્ષુ કેટલાક સ્વરો જેવા કે શ ખના નાદ, મુરલીના સ્વર, વાસના બ્યુગલના
સ્વર, ખરમુખીના શpદ, શરણાઈના શo દ કે તેવા પ્રકારના વિવિધ શબ્દ સાભળે તો તે વાયુથી ઉત્પન્ન થતા વિવિધ સ્વરે સાંભળવાની અભિલાષાએ મુનિ તે દિશામાં જવા વિચારે નહિ.
मूलम्-से भिग्य बा (२) अहात्रे गइयाइ सहाइ सुणेति, जहा, वप्पाणि वा फलिहाणि वा,
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૨૫
जाव सराणि वा, सरपंतियागि वा, सरस्सरपंतियाणि वा, अण्णयराई वा तहप्पगाराई विरुवरुवाई सवाई कण्णसोयपडियाए णो अभिसंधारेज्जा गमणाए ॥ ७३५ ।।
અર્થ–હવે તે ભિક્ષુને (૨) આવા સાત સ્વરો સંભળાય, જેમ કે કયારાના, ખાઈના પાણીના,
સરોવરના, સરોવરની હારના, લાંબી સરોવરની હારના, તો તે પ્રકારના અનેરા વિવિધ શાત સ્વરો સાભળવાની અભિલાષાએ મુનિ તે દિશામાં જાય નહિ
मूलम्-से भिक्खू वा (२) अहागइयाइ सवाई सुणेति, तंजहा, कच्छाणि वा, णूमाणि वा,
गहणाणि वा, वणाणि वा, वणदुग्गाणि वा, पव्वयाणि वा, पन्वयदुग्गाणि वा, अण्णयराइ वा तहप्पगाराड विरुवरुवाई सद्दाइ कण्णसोयपडियाए णो अभिसंधारेज्जा गमणा
છે ૭રૂદ છે
અર્થ-હવે તે ભિક્ષુ કે ભિક્ષુ આવા શબ્દો સાંભળે જેમકે ફળદ્રુપ પ્રદેશના, ઝાડીના, ગાઢ ઝાડીના,
વનના, વનના દુર્ગાના, પર્વતના પર્વતના દુર્ગાના કે અનેરા વિવિધ તે પ્રકારના (પવનના સુસવાટથી થતા) શબ્દો સાંભળી, સાભળવાની અભિલાષાએ તે દિશામાં જવાનું વિચારે નહિ.
मूलम्-से भिक्खू वा (२) अहावेगइयाई सद्दाई सुणेति तंजहा, गामाणि वा, णगराणि वा,
णिगमाणि वा, रायहाणिओ वा, आसनपट्टणसंणिवेसाणि वा, अण्णयराई वा तहप्पगाराई
સારૂ નો માંધાના જમાઇ છે ૭૭ n અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષણ જ્યારે કેટલાક આવા સ્વરે સાભળે, જેમકે ગામોના, નગરોના,
બજારોના, રાજધાનીના, કે નજીક રહેલ કસબાના કે નાના ગામના કે તે પ્રકારના અનેરા વિવિધ સ્વરો સાભળી, તે સાભળવાની અભિલાષાએ તે દિશામાં જવા વિચારે નહિ.
मूलम्-से भिक्खू वा (२) अहावेगइयाइ सहाई सुणेति, तंजहा, आरामाणि वा, उज्जाणाणि वा,
वणाणि वा, वणसंडाणि वा, देवकुलाणि वा, सभाणि वा, पवाणि वा, अण्णयराइ वा तहप्पगाराई सहाई का अभिसंघारेज्जा गमणाण ॥ ७३८ ॥
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુ જ્યારે કેટલાક શબ્દ સાભળે, જેમકે, કીડાસ્થાનના, બગીચાના,
વનના, ઉપવનના, દહેરાના, સભાના, પરબેના, કે તેવા પ્રકારના કેઈ શબ્દ સાંભળી, સાભળવાની ઈચ્છાએ તે દિશામાં જવા વિચારે નહિ
मूलम्-से भिक्खू वा (२) अहावेगइयाई सद्दाईसुणेति, तंजहा, अट्टाणि वा, अट्टालयाणि चा,
चरियाणि वा, दाराणि वा, गोपुराणि वा, अण्णयराई वा तहप्पगाराई सहाइ णो
अभिसंधारेज्जा गमणा ॥ ७३९ ॥ અર્થ-હવે તે ભિક્ષુ (૨) જ્યારે કેટલાક શબ્દ સાભળે, જેમકે દૂર્ગના ઊંચા સ્થાનોના, ઓટલા
Page #244
--------------------------------------------------------------------------
________________
ઓના, ફરવાના માર્ગોના, દ્વારાના, મુખ્ય દરવાજાના, કે એવા પ્રકારના વિવિધ કઈ
પણ શબદો સાભળી, સાભળવાની અભિલાષાએ મુનિ તે દિશામાં જવા વિચારે નહિ मूलम्-से भिक्खू वा (२) अहावेगयाइ सदाइ सुणेति, तंजहा, तिगाणि वा, चउक्काणि वा,
चच्चराणि वा, चउम्पुहाणि वा, अण्णपराईचा तहप्पगाराई सद्दाइको अभिसंदारेज्जा गमणाप ॥ ७४० ॥
અર્થ–હવે તે ભિક્ષ કે ભિક્ષણી કેટલાક શબ્દો સાભળે જેમ કે ત્રિભેટાના, ચેકના, ચરાના,
ચરસ્તાના કે એવા પ્રકારના કેઈ પણ શબ્દ સાભળી, તે સાભળવાની અભિલાષાએ મુનિ તે દિશામાં જવા વિચારે નહિ
मूलम्-से भिक्खू वा (२) अहावेगइयाई सवाई सुणेति, तंजहा, महिसठाणकरणाणि वा,
वसभट्ठाणकरणाणि वा, अस्सट्ठाणकरणाणि वा, हथिट्ठाणकरणाणि वा जाव कपिजलट्ठाणकरणाणि वा, अण्णयराइ वा तहप्पगाराइ सदइ णो अभिसंधारेज्जा गमणाए || ७४१ ॥
अर्थ-वे ते मुनि (२) मा uो सालणे, रेभ पायाना तमेसाना, महना वाडाना, .
ઘોડાના તબેલાન, હાથીની ગજશાળાના, યાવત્ ચાતક પક્ષીના વાડાના કે તે પ્રકારના અનેરા શબ્દો સાભળી, મુનિ સાંભળવાની ઈચ્છાએ તે દિશામાં જવા વિચારે નહિ
मूलम्-से भिक्स वा (२) अहावेगइयाइ सदाइ सुणेति, तंजहा, महिसजुद्वाणि वा, वसभ
जट्टाणि वा, अस्सजहाणि वा, हस्थिजद्वाणि वा, जाव कविजलजुद्वाणि वा, अण्णयराई वा तह पगाराडो अभिसंधारेज्जा गमणाए ।। ७४२ ॥
અર્થ–હવે તે મુનિ (૨) કેટલાક શબ્દો સાંભળે, જેમકે પાડાના યુદ્ધના, બળદના યુદ્ધના, ઘોડાના
યુદ્ધના, હાથીના યુદ્ધના, યાવત્ કપિ જલ પક્ષીઓના યુદ્ધના, તે તે પ્રકારના અનેરા શબ્દો સાભળી, મુનિ સાભળવાની અભિલાષાએ તે દિશામાં જવા વિચારે નહિ
मूलम्-से भिक्खू वा भिक्षुणी वा अहावेगयाइ सद्दाइ सुणेति, तंजहा, पुब्बजूहियटठाणाणि
वा, हयजूहियाणाणि वा, गयजूहियट्ठाणाणि वा, अण्णयराइ वा तहप्पगाराइ को
अभिसधारेज्जा गमणाण || ७४३ ॥ અર્થ-હવે તે મુનિ અથવા સાધ્વી કેટલાક શબ્દ સાભળે, જેમકે પૂર્વ કથિત (પાડા-બળદના)
જૂથમાં રહેતા થતા શબ્દો, ઘોડાના સમુદાયના, હાથીના સમૂહના કે તે પ્રકારના અનેરા
શબ્દો સાંભળી, તે સાંભળવાની અભિલાષાએ મુનિ તે દિશામાં જવા વિચારે નહિ. मलम्-से भिवग्वृ वा भिक्खुणी वा जाव सुणेति, तंजहा,पअकखाइ-यहाणाणि वा, माणुम्माणि
ट्ठाणाणि वा, मयाहयणइगीय-वाइयतंति-तल-ताल-तुडिय-पड्ढप्प वायट्ठाणणि वा, अण्णयराई वा नहप्पगाराई णो अभिसंघारेज्जा गमणाय ॥ ७४४ ॥
Page #245
--------------------------------------------------------------------------
________________
અર્થ-હવે તે ભિક્ષુ (૨) કેટલાક શબ્દો જ્યારે સાભળે જેમકે, કથાકથનના સ્થાનના, તોલમાપના
स्थानना, मोटर मारे नृत्य, गीत, पत्रि , तत्री, तस, तप, त्रुटितथी उत्पन्न વાજિંત્ર સ્થાનના નાદ, અથવા એ પ્રકારના અન્ય શબ્દ સાભળી, મુનિ સાંભળવાની અભિલાષાએ તે દિશામાં જવા વિશ્વાસે નહિ.
मूलम्-से भिक्ख वा भिक्खुणी या जाव सुणे ति, तंजहा,-कलहाणि वा, डिवाणि वा, उमराणि
या. दोरज्जाणि वा, विरुहरज्जाणि वा, अण्णयराइ वा तहप्पगाराई णो अभिसंधारेज्जा गमणा ॥ ७९ ॥
અર્થ-હવે તે ભિક કે ભિલુણી કેટલાક શબ્દ સાંભળે, જેમકે કલહના, ભયના અવાજ, ઉપદ્રવ
(બળવા) ના અવાજ, બે રાજ્યના અવાજ કે વિરુદ્ધ લડતાં રાજાના અવાજ, તેવા પ્રકારના અવાજોને સાંભળવાને મુનિ ત્યાં જવા વિચારે નહિ.
मूलम्-से भिक्खू वा भिक्खुणी चा जाच सहाई सुणेति, खुड़ियं दारियं परिभुयं मंडियाल किय
निवुममाणिय पेहाप, पगं पुरिसं वा वहाण णीणिज्जमाणं पेहाए अण्णयराई वा तहप्पगाराइ' णो अभिसंधारेज्जा गमणाण ॥ ७४६ ॥
અર્થ-વળી તે ભિક્ષુ કે ભિક્ષુણી કેટલાક અવાજ સાંભળે, જેમકે નાની બાલિકા, કન્યા, શોભાવેલી
શણગારી અશ્વ પર લઈ જવાતી જેઈને, કે કોઈ પુરુષને વધ માટે લઈ જવા જોઈને કે એવા પ્રકારના બીજા કોઈ શબ્દ સાંભળીને તે તે બાજુ જવા વિચારે નહિ.
मूलम्-से भिक्खू बा भिक्खुणी वा अण्णयरा विस्वरुवा महासवाइ पव जाणेज्जा, तंजहा.
वहुसगडाणि वा, बहुरहाणि वा, बहुमिलक्खूणि वा, वहु पच्चंताणि वा, अण्णयराइ वा तहप्पगाराई विरुवरुवाइ महालवाई कण्णसोयपडियाए णो अभिसंघारेज्जा गमणाण
॥७४७ ॥
અર્થ–તે ભિક્ષ (૨) આવા વિવિધ અનેરાં મહાન આશ્રવનાં સ્થાન આ પ્રમાણે જાણે ઘણું ગાડા
હોય તે સ્થાનો, જ્યાં ઘણું ર હોય તે સ્થાન, ઘણું લે છે હોય તે સ્થાન, જ્યા ઘણું સી બાવાસીઓ હોય છે કે તેવા પ્રકારનાં વિવિધમાંથી કોઈ પણ મહાન આશ્રવનાં સ્થાને મુનિ શબ્દ સુણવા માટે જવા વિચારે નહિ.
मूलम्-ले भिक्खू वा भिक्खुणी वा विरुवरुवाई महुस्सवाई एवं जाणेज्जा, तंजहा, इत्थीणि चा,
पुरिसाणि या, थेराणि वा, उहराणि वा, मज्झिमाणि वा, आभरण विभूसियाणि वा, गाय ताणि वा, वाय ताणि वा, णच्चताणि वा, हसंताणि वा, रमंताणि वा, मोहंताणि वा, विपुल असणपाणखाइमसाइम परिभुजंताणि वा, परिभाइताणि वा, विच्छड्यमाणाणि वा, विग्गोक्यमाणाणि वा, अण्ण राईचा तहप्पगाराइ विरुवरुवाइ महुस्सवाई कण्णसोय-पडिया णो अभिसंघारेजा गमणाए ॥ ७४८ ॥
Page #246
--------------------------------------------------------------------------
________________
૨૧૮
અર્થ—હવે તે ભિક્ષુ કે ભિક્ષુણી, વિવિધ પ્રકારના મોટા ઉત્સવના શબ્દ આ પ્રકારે જાણે જેમકે,
સ્ત્રીના ઉસ, પુરુષોના, વૃદ્ધોના, નાનાઓના, પ્રૌઢાના, વળી ઘરેણાં પહેરેલાના, ગાનારાના, વગાડનારના, નાચતા જનના, હસતા કે રમતા જનના, મેહ પમાડનારાના, પુષ્કળ અન્નપાણી, નાસ્તા-મુખવાસ ખાતાં, વહેચતા, એકઠાં કરતા (અથવા ફેંકતા), પ્રગટ કરતા, અથવા એ પ્રકારના વિવિધમાથી કઈ પણ મહોત્સવ પ્રત્યે તે કર્ણપ્રિયતા થશે એ અભિલાષાએ જવાનું વિચારે નહિ
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा णो इहलोइपहिं सद्देहिं, णो परलोइएहिं सद्देहि, णो
सुतेहिं सददेहि, णो सज्जेज्जा, णो रज्जेज्जा, णो गिज्झेज्जा, णो मुझेज्जा, णो ગોવા | ૭૪૨ |
અર્થ-તે ભિક્ષુ કે ભિક્ષુ આ લેકના શબ્દો (માનવાદિ માટે દાનાર્થે) પરલોકના શો (પારેવા
વટ માટે દાનાથે), અથવા સાભળેલા શો પર આસક્ત થાય નહિ, રાગ કરે નહિ, લાલચુ બને નહિ, મોહ પામે નહિ, તેમાં મસ્ત બને નહિ
मूलम्-एय खलु तस्स भिक्खुस्स भिक्खुणीए वा सामग्गिय जाव जएज्जासि त्ति बेमि ॥ ७५० ॥
અર્થ—અ પ્રમાણે ખરેખર તે ભિક્ષુ કે ભિક્ષુણીની આચારવિચારની સામગ્રી છે, યાવત્ સદા
સાવધાન રહેવું, એમ હું કહું છું
વીસમું અધ્યયન પૂરું થયું
અધ્યયન ૨૧ મુ
मूलम्-से भिकावू वा (२) अहावेगयाइ रुवाइ पासइ, तंजहा, गंथिमागि वा, वेढमाणि वा,
पूरमाणि वा, सघाइमाणि वा, कट्ठकमाणि वा, पोत्थकम्माणि वा, चित्तकम्माणि वा, मणिकम्माणि वा, दतकम्माणि वा, मालकम्माणि वा, पत्तच्छे जकम्माणि वा, विविधाणि वा, वेढिमाइ, अण्णयराड तहप्पगाराइ विरुवरुवाइ चक्खुदंसण-पडियाए णो अभिसघारेज्जा गमणाप || ७५१ ॥
અર્થ-તે ભિક્ષુ કે ભિક્ષુણી કેટલાક બનાવેલા સ્વરૂપ જુએ, જેમકે ગૂ થણીના, વીંટીને બનાવેલ
(પૂતળી વગેરે), પૂરણ કરીને બનાવેલ, જોડીજેડીને બનાવેલ, લાકડાનું કામ કરી બનાવેલ, પુસ્તકબ ધનાદિ, ચિત્રકર્મ, રત્ન જડવાનુ કમ, દાત બેસાડવાનું કામ (કે હાથીદાત પરની કતરણી), માળાની ગૂથણ, પાદડા છેદીને કરેલ કૃતિ અથવા પાદડા વીટીને કરેલ કૃતિ અથવા તેવા પ્રકારના વિવિધ રૂપમાથી કઈ આખે જોવાની અભિલાષાએ મુનિ ત્યા જવા વિચારે નહિ
मूलम्-एवं होयव्यं जहासहपडिया सव्वा वाइत्तवज्जा रुवपडियावि ॥ ७५२ ॥
Page #247
--------------------------------------------------------------------------
________________
-એ પ્રમાણે જેમ શબ્દની અભિલાષા કહેવી,
૨૧૯
અભિલાષા કહી તેમ અધી વાજિંત્ર રચનાને પણ રૂપ
રૂપની ખાખત ૫ મુ કથન.
એકવીસમુ અધ્યયન પૂરું થયુ
અધ્યયન ૨૨ સુ
મૂહમ્-પિિરયું આશ્મન્થિય સંત્તેન્નિત્યં ો તે સાત્તિ, જો તે નિમે ॥ ૭૨ ॥
અથ-બીજા દ્વારા કરવામા આવતી, પેાતાના દેહ માટેની ક્રિયા, કખ ધ કરનારી છે, તે આસ્વાદવી નહિં તેમ જ કરવાની પ્રેરણા પણ ન કરવી
भूलम् से से परो पाप आमज्जेज वा णो तं सात्तिए, णो तं नियमे । से से परो पाया संवाहेज वा, पलिमदेज्ज वा णो तं सात्तिए, णो तं नियमे । से से परो पादाई फुसेज्ज वा, रज्ज वा णो त सात्तिए गो त नियमे । से से परो पादाई' तेल्लेण वा, घण्ण वा, वसावा, मक्खेज्ज वा, मिलिंगेज वा णो तं सात्तिए णो त नियमे । से से परा પાર્` હેાઢેળ થા, વગ વા, ચુન્દેન વા, વન્દેન વા, उल्लोल्लेज्ज वा, उवलिवेज्ज वा णो न सात्तिए, णो त नियमे । से से परो पढाइ, सीतादगवियडेण वा, उसिणोद्गवियઢેળ વા उच्छोलेज्ज वा. पत्रोज्ज वा णो त साहिए, णो त नियमे । से से परो पढाइ अण्णयरेण विलेवणजातेण आलिंपेज्ज वा, विलिपेज्ज वा, जो तं सात्तिए, णो त नियमे । से से परो पादाइ अण्णयरेण धृवजाणण धृवेज्ज वा, पधूवेज्ज वा णो त सात्तिए, णो त नियमे । से से परो पादाओ खाणु वा कंटयं वा णीहरेज्ज वा, विसोहेज्ज वा णो त सात्तिए, णो त नियमे । से से परो पादाओ पूय वा सोणियं वाणीहरेज्ज वा विसोहेज्ज वा, णो त सात्तिए, णो तं नियमे ॥ ७५४ ॥
અ -હવે સામે ગૃહસ્થ તે મુનિના પગની રજ દૂર કરે, તેની તે અભિલાષા કરે નહિ, તેમ તેની પાસેથી (કાય–વચનથી) તે કરાવે નહિ સામે જે પગ ચાપે કે તેને માલિસ કરે તે મુનિ તેના આસ્વાદ લે નહિ, તેમ કાયા કે વાણીથી તે પ્રેરે નહિ. હવે સામે મનુષ્ય પગને આલિંગે કે તેને ગેાઢવે તે તેને મુનિ ..પૂર્વે` કહ્યુ તેમ જ, હવે સામે મુનિના પગ તેલથી, શ્રીથી, સ્નિગ્ધ પદાર્થથી ચાપડે કે મર્દન કરે તે તેના પગ સામે માણસ લેપ્રચૂર્ણથી કે કલ્ક (ચૂર્ણાદિના યુગ ધી માવેા) થી, ચૂર્ણથી કે વર્ણ સુધારનાર દ્રવથી મસળે કે ચેાપડે તે ...હવે સામે પવિત્ર શીતજળ વડે કે ઉષ્ણુજળ વડે તેને છાટે કે ધૂએ તે। .. હવે સામેા કોઇ અનેરા વિલેપનથી તેના પગને લેપ કરે કે વારવાર લેપ કરે તે ...હવે સામે ગૃહસ્થ મુનિના પગને સુગધી પદાર્થથી ધૃપે કે વિશેષ ધૂપે (સુગંધી મનાવે) તે હવે ગૃહસ્થ પગમાથી કાઢે કે પત્થર કાઢી લે કે તે ભાગને સાફ કરે તે...હવે સામે ગૃહસ્થ તેના પગમાથી લેાહી કે પરુ કાઢી લે કે સાફ કરી લે તે તેને વાચ્છે નહિ, તેમ કાયાવચનથી પ્રેરે નહિ.
Page #248
--------------------------------------------------------------------------
________________
૨૨૦
मूलम् से से परो काय आमज्जेज्ज वा पमज्जेज्ज वा, णो त सान्तिए, णो तं नियमे । से से परेरा काय संवाहेज्ज वा, पलिमदेज्ज वा णो त सात्तिणो तं नियमे । से से परो काय तेल्लेण वा घरण वा वसाए वा मक्खेज वा, अच्मगेज्ज वा णो न साति णो तं नियमे । से से परो काय लोद्देण वा कक्केण वा चुण्णेण वा वण्णेण वा, उल्लोलेज्ज वा, उब्वलेज्ज वा णो तं साप्ति णो तं नियमे । से से परो काय सीओगवियडेण वा उसिणोदगवियडेण वा उच्छोलेज्ज वा पहाएज्ज वा णो त सात्तिए णो न नियमे । से से परो कार्य अण्णयरेणं विलेवणजातेण आलिपेज्ज विलिपेज वा, गो त सात्तिए णो त नियमे । से से परो काय अण्णयरेणं धूवणजातेण धूवेज्ज वा पध्रवेज्ज वा, णो त साक्षि णो त नियमे ॥ ७५५ ॥
અ`તે મુનિની કાયાને તે સામે ગૃહસ્થ (ધૂળ દૂર કરવા) ઝાપટે કે પાંજે તે મુનિ તેને વાચ્છે નહિ કે કાયાવચનથી તેમ કરાવે નહિં સામેા કાયાને દાખી આપે કે માલિશ કરી આપે કેતા મુનિ તેને વળી સામે કાયાને તેલથી, ઘીથી ચરખીથી ચાપડે કે ઘસી भाविश रे तो मुनि ते डियाने ते साभो भाणुस सोप्रयूर्ण थी, उदथी, अन्यथूल थी, વર્ણ સુધારનાર દ્રવ્યથી તેની કાય છાટે કે મમળે તે મુનિ તે ક્રિયાને સામે કાયાને ઠંડા કે ઉષ્ણ શુદ્ધ જલથી છાટે કે વે તે મુનિ તેને ..તે સામેા અનેરા કાઈ વિલેપન વિશેષથી કાયાને લીધે કે વારવાર લીધે તે મુનિ....વળી સામેા ગૃહસ્થ મુનિની કાયાને અન્યતર કે ધૂપ વિશેષથી ધૂપે કે વાર વાર ધૃપે તે મુનિ તે કમ' વાણે નહિ કે પ્રેરે નહિ
૭૫૫
मूलम् से से परेरा काय सि वणं आमज्जेज्ज वा, पमज्जेज्ज वा, णो त सात्तिए णो त नियमे । से से परो काय सि वणं संवाहेज्ज वा पलिमद्देज्ज णो तं सात्ति णो त नियमे । से से परेरा काय सि वणं तेल्लेण वा घरण वा वसा वा मक्खेज्ज वा भिलिंगेज्ज वा, णो त सात्तिए णो त नियमे । से से परो काय सि वणं लोद्देण वा कक्केण वा चुण्णेण वा वण्णेण वा उल्लोडेज्ज वा, उव्वलेज्ज वा, णो त सात्तिए णो त नियमे । से से परा काय सि वणं सीतोद्गवियडेण वा उसिणोदगवियडेण वा उच्छोलेज्ज वा घोवेज्ज वा णो त सात्तिए, णो त नियमे । से से परो काय सि वणं अण्णयरेणं सत्थजातेणं अच्छि देज्ज वा विच्छिदेज्ज वा णो त सात्तिए, णो त नियमे । से से परेश अण्णयरेणं सत्थजातेणं अच्छि द्विता, विच्छिदिता पूय वा सोणिय वा णीहरेज्ज वा, विसोहेज्ज वा णो त सात्तिए णो त नियमे ॥ ७५६ ॥
અ - હવે ગૃહસ્થ મુનિની કાયા પરનુ ગૂમડું કે લાગેલેા ઘા સાફ કરે કે લૂછે, તે તેને મુનિ રૂડુ કરી જાણે નહિ, તેમ જ વચનકાયાથી તેમ કરવા પ્રેરે નહિ સામેા કાયા પરના ઘાવને દખાવે કે મસળે તે મુનિ ... ગૃહસ્થ કાયા પરના ઘાવને તેલથી, ઘીથી, ચરબીથી ચાપડે કે મન કરે તેા મુનિ...તે કાયા પરના ઘાવને ગૃહસ્થ લેાપ્રથી, કથી, ચૂર્ણથી, વણવાળા દ્રવ્યથી ઉપર લેપે કે મન કરે તે મુનિ . હવે સામેા ગૃહસ્થ કાયા પરના ઘાવને ઠંડા કે ગરમ શુદ્ધ જળથી છટકારે કે ધૃવે તે મુનિ ..તે ગૃહસ્થ કાઈપણ જાતના અમુક શસ્ત્રથી તે કાયા પરના જખમને છેદે કે ચીરે તે મુનિ . હવે તે ગૃહસ્થ કાયા
Page #249
--------------------------------------------------------------------------
________________
પરના ઘાને છેદી-ચીરીને પલેહી કાઢી નાખે કે પરુ-લેહીને સાફ કરે તો મુનિ તેને રૂ કરી જાણે નહિ કે વચન કે કાયાથી તેમ કરવા પ્રેરે નહિ
मूलम्-से से परा कायं ले गंडं वा, अरतियं वा, पुलयं वा, भगंदल वा, आमज्जेज्ज वा, णो
सात्तिा , णो तं नियने । से से परो कार्यसि गंडं वा. अरतियं वा, पुलयं वा, भगंदल वा. संबाहेज वा पलिमडेज्ज वा. णो तं सात्तिए णो न नियमे । से से परो कार्यसि गंडं वा वा जाव भगंल बा तेल्लेण वा घएण वा बसाए वा, मक्खेज्ज बा, मिलिंगेज्ज वा, णो तं सात्तिण णो न नियमे । से से परो कायंसि गंडं वा जाच भगंदल वा लोहेण वा कक्केण वा चुण्णेण वा वण्णेण वा उल्लेाडेज वा, उब्वलेज्ज वा,णो त सात्तिए णो त नियमे । से से परो कायंसि गंडं वा जाव भगंदल वा, सीतादगवियडेण वा उसिणादगवियडेण वा उच्छालेज्ज वा पघोवेज्ज वा, णो त सात्तिप णो त नियमे । से से परो कायसि गंड वा जाव भगदल वा अण्णयरेणं सत्थजाएणं अच्छिदित्ता वा, विञ्छिदित्ता वा पूर्ण वा सोणियं वा णीहरेज वा विसाहेज्ज वा णो त सात्तिए णो तं नियमे ॥ ७५७ ॥
અર્થ-હવે કઈ ગૃહસ્થની કાયા પરંતુ ગુમડુ, કે પીડા પામેલે ભાગ, ફોડકી કે ભગંદર તેને
છે કે સાફ કરે તે તેને મુનિ રૂડુ કરીને આસ્વાદે નહિ અથવા તેમ કરવા ગૃહસ્થને વચનકાયાથી પ્રેરે નહિ હવે પૂર્વાનુસાર જ આ ચાર ઉપદ્રવની બાબતમાં કહેવું દબાવે કે मन ४२ तो भुनि...वजी ते १० थी थापडी हे मन ४३ हे तो मुनि.... . वणी લેબ્રાદિ ચૂર્ણ ચોપડે કે મસળે તે મુનિ.વળી શીતલ–ઉણ શુદ્ધ જલથી છ ટકા કે ધ્રુવે તે મુનિ . શસ્ત્રવિશેષથી કાપ-કોરે, કાપી–કોરીને લોહી–પરુ કાઢે કે દૂર કરે તે મુનિ તે ક્રિયાને રુડી કરી જાણે નહિ અને વચનકાયાથી સામા ગૃહસ્થને તેમ કરવાને प्रेरे नहि.
(બીજા રહી જતા શબ્દો ઉપરના પાઠનુસાર સમજી લેવા )
मूलम्-से से परा कायाओ सेयं वा जल्ल वाणीहरेज वा विसोघेज वा, णो न सात्तिण
णो त नियमे ॥ ७२८ ॥
અર્થ–બીજ, મુનિની કાયામાથી પરસેવે કે પરસેવાથી જામેલો મેલ કાઢી લે કે સાફ કરે
तो मुनि .
मूलम्-से से परो अच्छिमल वा, कण्णमल बा, णहमलं वा, णीहरेज्ज वा विसोहेज्ज वा णो
त सात्तिए णो त नियमे ॥ ७९ ॥ અર્થ–હવે સામે ગૃહસ્થ મુનિને આખનો મેલ, કાનને મેલ, નખનો મેલ, દૂર કરે છે તેને સાફ
४२ ता मुनि ..
मूलम्-से से परेरा दीहाइ चालाई, दीहाई रोमाई, दीहाइ भमुहाइ , दीहाई कक्खरोमाई,
दोहाई वस्थिरामाइ , कप्पेज्ज वा संढवेज्ज चा, णो त सात्तिए णो त नियमे ॥ ७६० ॥
Page #250
--------------------------------------------------------------------------
________________
૨૨૨
અર્થ—હવે સામો ગૃહસ્થ, દીર્ણ થયેલા વાળા, દીઘ રૂંવાડા, દીર્ઘ ભ્રમરના વાળ, દીર્ઘ બગલના
વાળ અને દીર્ધ ઉદર પરના વાળ કાપે કે ગાઠવે તે મુનિ તેને
मूलम्-से से परो सीसाओ लिक्खं वा जूयं वा णीहरेज्ज वा विसोरेज वा, णो तं सात्तिय
જો નિચરે એ કદર છે અર્થ-હવે સામે ગૃહસ્થ તેના માથામાથી જ, લિખ કાઢે કે તે બધીને (ઔષધાદિથી) સાફ કરે
તે મુનિ તેને .
मूलम्-से से परो अकंसि वा पलिय कंसि वा तुयहावेजा, पादाइ आमज्जेज्ज चा पमजेज
वा-पवं हेठिमो गमो पायादि भाणियबो। से से परा अकसि वा पालियंकसि वा तुयट्टावेत्ता हारं वा, अद्वहारं, वा उरच्छ वा, गेवेयं वा, मउडं वा, पालंवं चा, सुवण्णसुतं वा, आविधेज वा, पिणिधेज्ज वा, णो तं सात्तिए णो त नियमे ॥ ७६२ ॥
અર્થ-હવે તે સુનિને સામો ગ્રહસ્થ મેળામા કે પલગ પર સુવડાવે, અને તેમના પગ છે
અને સાફ કરે છે એ પ્રમાણે ઉપર ગયેલો (અક્ષરશ નીચે આવેલ) પાઠ પગ સ બંધે ચેડજી લેવો
તે ગૃહસ્થ મુનિને ખોળામાં કે પલંગ પર સુવડાવીને હાર, અર્ધહાર, હાસડી. ક ઠહાર, મુગટ, સર સેનાનું સૂત્ર તેમને પહેરાવે છે ઉપરાઉપરી પહેરાવે તે મુનિ. मूलम्-से से परो आरामंसि वा उज्जाणंसि वा णीहरित्ता वा चिसोहेत्ता वा पायाई
आमज्जेज्ज वा पमज्जेज्ज वा यो त सात्तिए णो त नियमे ॥ ७६३ ॥ અર્થ– હેવે સામે ગૃહસ્થ તેને (મુનિને) કીડાના ઉપવનમા કે બગીચામાં લઈ જઈને સાફ કરીને
પગ લૂ છે કે તેમને પિજે તે મુનિ .. मूलम्-एवं तव्या अण्णमण्ण किरियावि ॥ ७६४ ॥
અર્થ– આ પ્રમાણે (પ્રતિકર્મ ન વા છે, તે મુનિને પરસ્પર મુનિઓની ક્રિયા પણ ક૯પે નહિ मूलम्-से से परो सुढेणं चतिवलेणं तेइच्छ आउटटे, से से परो असुद्वेण वतिवलेण तेइच्छ
आउट्टे, से से परो गिलाणस्स सचित्ताइ क दाणि वा मूलाणि वा तयाणि वा हरियाणि वा, खणेण वा कटेण वा कट्ठावेण वा तेइच्छ आउटेज्जा, णो त सात्तिए णो त
નિરને મ હદ ! અર્થ-તે સાધુની તે ગૃહસ્થ વચનબળથી (મ ત્રાદિ સામર્થ્યથી) ચિકિત્સા એટલે રોગની સારવાર
કરવા ઈ છે, વળી તે અશુદ્ધ મ ત્રબળથી ચિકિત્સા કરવા ઈ છે, ગૃહસ્થ તે ભિક્ષુની જ્યારે તે બીમાર હોય ત્યારે સચિત્ત કદ, મૂળિયા, છાલ કે લીલા પાન ખોદીને, કાઢીને કે કાઢવાને પ્રેરીને ચિકિત્સા કરવા માગે તેને મુનિ ભલે જાણે નહિ અને તેને પ્રેરે પણ નહિ
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૩
मूलम्-कटु वेयणा. पाणभृतजीवसत्ता वेयणं वेटे ति ॥ ७६६ ॥ અર્થ–તીવ્ર વેદના, પ્રાણી, ભૂતો, છ, સો એ વેદના વેદે છે भूलम्-पय खलु तस्स भिक्खुस्स भिक्खुणी वा सामग्गिय, जं संबढेहिं सहित समिते सदाजण,
लेय मिणं मण्णेज्जासि त्ति बेमि ॥ ७६७ ।।
અર્થ-આ પ્રમાણે ખરેખર તે ભિક્ષુ કે તે ભિક્ષુણીનું આચારનું ભાથું છે, જેથી સર્વ બાબતો,
ગુણસહિત, સમિતિયુકત તે સદા યતનાવંત રહી, આ શ્રેય છે એમ માને
પરક્રિયા સંબધે છઠું વ્યાખ્યાન
બાવીસમું અધ્યયન પૂરું થયું
અધ્યયન ૨૩ મું मूलम्-से भिक्खू वा भिवखुणी वा अण्णमण्णकिरिय अन्भत्थिय संसेइय , ना त सात्ति,
ना त नियमे ॥ ७६८ ॥ અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષણ એકબીજાની ચાકરી જે (આત્મા)–પિતાના શરીર સ બ છે, અને
કર્મબઘ કરનારી હોય તેને રૂડી કરી જાણે નહિ અને પ્રેરે નહિ. मूलम्-ले से अण्णमण्णं पाए आमज्जेज्ज वा पमज्जेज्ज च णो त सात्तिए, यो त नियमे
છે. ઉદ૨ અર્થ–તે ભિક્ષુના કેઈ અનેરો ભિક્ષુ પગ છે કે પિજે તે મુનિ રૂડી ક્રિયા જાણે નહિ કે
પ્રેરે નહિ
मूलम्-सेसं तं चेव ॥ ७७० ॥
અર્થ-બાકી પૂર્વ પ્રમાણે જ વેજી લેવું. मूलम्-एयौं खलु तस्स भिक्खुस्स बा भिक्खुणीए वा सामग्गिय ।। ७७१ ॥ અર્થ–આ પ્રમાણે ખરેખર તે ભિક્ષુ કે ભિક્ષુણીની આચારસામગ્રી છે,
અન્ય ક્રિયા સ બ ધે સાતમું વ્યાખ્યાન
ત્રેવીસમું અધ્યયન પૂરું થયું
Page #252
--------------------------------------------------------------------------
________________
૨૨૪
અધ્યયન ૨૪ મું
मूलम् - तेणं कालेण तेणं समर्पणं समणे भगवं महावीरे पंचहत्थुतरे यावि होत्था :- हत्थुत्तराहि चुए चुइता गर्भ वक्कते, हत्थुतराहिं गव्भाओ गभं साहरिए, हत्युत्तराहिं जाए. हत्थुतराहिं सव्वओ सव्वताप मुंडे भविता अगाराओ अणगारियं पव्वण हत्थुतराहि कसि पडिपुणे अव्वाघाए निरावरणे अनंते अणुत्तरे केवलवरणाणदंसणे समुप्पण्णे । साइणा भगवं परिनि ॥ ७७२ ॥
અ—તે યુગમા, તે સમયે જેમના પાચ પ્રસ ગે। ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમા (હસ્તોત્તર નક્ષત્રમાં) એવા શ્રમણ ભગવત મહાવીર થઈ ગયા દેવિવમાનમાથી (૨૦ સાગરનું આયુષ્ય ભેળવી) ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમા પ્રભુ ચયા, ચવીને ગર્ભમાં આવ્યા. ઉત્તરા-ફાલ્ગુની નક્ષત્રમાં તેઓ દેવાન દાબ્રાહ્મણીના ગર્ભ માથી (સાડાયાસી દિવસ પછી) ત્રિશલાદેવીના ગર્ભમાં સ કૅમણુ પામ્યા. ઉત્તરાફાલ્ગુનીમા સર્વ વિરતી ચારિત્ર લઈ મુડ થઈ અણુગાર થયા. ઉત્તરાફાલ્ગુનીમાં સમગ્ર પરિપૂર્ણ, અવ્યાબાધ, અનાવરણ સર્વોત્તમ કેવળ જ્ઞાનદર્શીન પામ્યાસ્વાતિ નક્ષત્રમા તે નિર્વાણુ પામ્યા.
मूलम् - समणे भगवं महावीरे, इमाव ओसप्पिणी सुसमसुसमा समाए वीत्तिक्क ताप, सुसमाए समाए वीत्तिक्क ताप, सुसमदुसमाए समाए वीत्तिक्क ताण, दुसमसुसमाए समाए वहवीतिक्क ताप, पष्णतरीए वासेहि, मासोहिय अद्दणवयसेसेर्हि, जे से गिम्हाणं चउत्थे मासे अट्ठमे पक्खे आसाढसुद्दे - तस्सणं आसाढसुद्दस्स छट्ठीपक्खेण इत्युत्तराहिं णक्खतेणं जोगोवगणं महाविजय सिद्दात्थ- पुप्फुत्तर - पचरपुंडरीय - दीसासोवत्थियं - वट्टमाओ महाविमाणाओ, वीसं सागरोघमाइ अयं पालता आउक्खपणं भवक्खपणं ठितिक्खए! चुप, चइता इहखलु जंबुद्दीवेदीवे, भारहे वासे दाहिणध्धभरहे, दाहिण - माहणकुंडपुरसंणिवेससि, उसभदत्तस्स माहणस्स को डालसगोत्तस्स, देवाणंददाप, माहणीए जाल - घरायणगोत्ताप सीहम्भयभूषणं अप्पाणेणं कुच्छिसि गंभं वक्कते ॥ ७७३ ॥
અં-એ ભગવન્ત શ્રમણ મહાવીરસ્વાસી આ અવસર્પિણીમા પહેલે સુષમાસુષમા કાળ વીતી ગયા, ખીજે સુષમા આરા (કાળ) વીતી ગયા, ત્રીજે સુષમષમ આશ વીતી ગયા અને ચેાથે! દુષમસુષમા કાળ ઘણાખરા વીતવા આવ્યેા અને તે આરાના પ ચાત્તેર વર્ષો અને સાડા આઠ માસ બાકી રહ્યા ત્યારે, ગ્રીષ્મના ચેાથા માસમા, આઠમા પક્ષમાં આષાઢ શુકલમા, તે આષાઢ શુકલની છઠ્ઠને દિને, ઉત્તરાફાલ્ગુની નક્ષત્રયેાગ થયા ત્યારે (પ્રાણતકલ્પમાથી) મહાવિજય-સિદ્ધા-પુષ્પાત્તર-પ્રવરપુ રિક–દિશા સ્વસ્તિક-વર્ધમાન નામે મહાવિમાનમાથી, ૨૦ સાગરોપમનુ આયુષ્ય પાળીને, આયુક્ષય થતા, ભવક્ષય થતા, સ્થિતિક્ષય થતા ચવ્યા અને ચવીને આ જ મુદ્બીપ દ્વીપમા જ, ભારતવર્ષમા, દક્ષિણા ભરતક્ષેત્રમા, દક્ષિણુ બ્રાહ્મણકું ડગામમાં ઋષભદત્ત નામના કેાડાલ ગેાત્રના બ્રાહ્મણને ત્યાં તેની જાલ ધર ગાત્રની પત્ની દેવાનદાની કુક્ષિએ, સિહના માળક જેવુ સ્વરૂપ પામીને ગર્ભ મા પ્રવેશ પામ્યા
Page #253
--------------------------------------------------------------------------
________________
मुलम्-समणे भगवं महावीरे तिणाणावगए यावि होत्था। चइस्लामित्ति जाण; चुए मित्ति
जाणइ, चयमाणे ण जाणइः सुहुमे णं से काले पणते ॥ ७७४ ॥ અર્થ–તે સમયે શ્રમણ ભગવાન મહાવીર, ત્રણ જ્ઞાન (મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન)
સહિત હતા તેઓ હું યવીશ તે જાણે છે, હું ઍવું છું તે જાણે છે, ચ્યવ્યા પછી
तणुतानथी. तेल (ई) सूक्ष्म ४छो छे. मूलम्-तओणं समणे भगर्व महावीरे अणुक पतेणं देवेणं "जीय मेय" त्ति कटु, जे से वासाणं
तच्चे मासे पंचमे पक्खे आसोयवहुले, तस्सणं आसोयवहुलस्स तेरसीपक्खेणं हत्थुत्तराहिं णक्खतेणं जोगोवगतेणं, वासीतीहिं रातिदिएहिं वीतिक्कतेहिं तेमीत्तिमस्स रातिदि. यस्स परियाप वट्टमाणे, दाहिण-माहण कुडपुरसंणिवेसाओ उत्तर-खत्तियस्स कासवगो. तस्स तिसलाप खत्तियाणीए वासिट्ठसगोत्ताए अनुभाणं पोग्गलाणं अवहारं करेत्ता सुभाणं पोग्गलाणं पश्खेवं करेसा कुच्छिसि गम्भ साहरिए। जे विय तिसलाए खतियाणीए कुच्छि सि गम्भे, तंपिय-दाहिण-माहणकुडपुरसंणिवेसंसि उसमदत्तस्स माहणस्स कोडालसगात्तस्ल देवाणंदाजे माहणीने जालंधरायसगोत्ताले 'कुच्छिसि गर्भ
साहरिणे ॥ ७ ॥ અર્થ–પછી શ્રમણ ભગવાન મહાવીરના હિતની અનુકંપા (હમદદ)વાળા (ઈ) દેવે આ
અમારો જીવિત વ્યવહાર છે (આ અમારે દેવાને કુલધર્મ છે) એમ સમજીને, જ્યારે વર્ષાઋતુને ત્રીજો માસ (આશ્વિન) હતું ત્યારે, કૃષ્ણપક્ષમાં તેરસને દિવસે, જ્યારે ઉત્તરાફાલ્ગની નક્ષત્રને વેગ હતા ત્યારે, જ્યારે ગર્ભગમનને ખ્યારમી દિવસ વીતી ગયા હતા અને વ્યાસીમો દિવસ ચાલતું હતું ત્યારે દક્ષિણે બ્રાહ્મણોના કુંડગ્રામમાંથી ઉત્તરે આવેલ ક્ષત્રિના કુંડગ્રામમાં, નાતૃવંશના કાશ્યપગાત્રના સિદ્ધાર્થ ક્ષત્રિયને ઘેર, વસિષ્ઠ ગોત્રની ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં, અશુભ પગલે દૂર કરીને, શુભ પગલે સ્થાપીને ગર્ભનું સંક્રમણ (હરિપ્લેગસી દ્વારા) કરાવ્યું. અને ત્રિશલાક્ષત્રિયાણીને ગર્ભ તને કડાલગોત્રના ઋષભદત્તને ત્યાં દેવાનંદા બ્રાહ્મણી જે જાલંધર ગોત્રની હતી તેની કુક્ષિમાં
દક્ષિણ મુંડગ્રામમાં સમાવ્યા. मलम-समणे भगवं महावीरे तिण्णाणोवग. यावि होत्था: साहरिज्जिस्सामि त्ति जाणा,
साहरिओमित्ति जाणड. साहरिज्जमाणे वि जाणइ, समणाउसो ॥ ७७६ ॥ અત્યારે શ્રમણ ભગવાન મહાવીર ત્રણઝાન સહિત હતા મને સમાવશે એ જાણે છે,
સ કમાવ્યો એ જાણે છે, અને સક્રિમણ ચાલે છે તે પણ, હે આયુષ્માન પ્રમાણે, તે જાણે છે. मलम-तेण कालेण तेण समण तिसला खत्तियाणी, अह अन्नया कयाइ णवण्हं मासाण
बहुपंडिपुण्णाणं अद्वठमाण राईदियाण वीतिक्क ताण, जे से गिम्हाण' पढमे मासे दोच्चे पक्खे-चित्तसुढे, तस्स ण चित्तसुद्दस्त तेरसीपक्खेण हन्थुत्तराहिं जोगावगतेण', समण भगवं महाबीरं आरायाराय पसूया ॥ ७७७ ॥ –ત યુગમા, તે સમયમા, બીજે સમયે કેઈ વેળાએ જ્યારે નવ મહિના સ પૂર્ણપણે પ્રગ
Page #254
--------------------------------------------------------------------------
________________
૨૨૬
થયા અને સાડા સાડાસાત દિવસ વીત્યા ત્યારે, તે ત્રિશલાદેવી ક્ષત્રિયાણીએ ગ્રીષ્મના પ્રથમ માસમાં બીજા પક્ષમા, ચૈત્રમાસની શુકલ ત્રયેાદશીને દિવસે, ઉત્તરાફાલ્ગુની નક્ષત્રના યેાગ થયા હતા ત્યારે આરોગ્યવાળી (નીરોગી) માતાએ નીરોગી એવા શ્રમણુ ભગવાન મહાવીરને જન્મ આપ્યા
मूलम् - जंण राइ तिसला खत्तियाणी समण भगवं महावीरं अरायारायं पसूया, तं णं राई भवणवइ - वाणमंतर - जोइसियविमाणवासि देवेर्हिय देवीहि य उवयंतेहिय उप्पयंतेहि य थेगे महं दिप्पे देवुज्जोथे देवसण्णिवाते देवकहक्क हे उपिजलगभूतेयावि होत्था || ७७८ ||
અથ—જે રાત્રિએ ત્રિશલાદેવી ક્ષત્રિયાણીએ નીરોગીપણે નીરાગપુત્ર શ્રમણ ભગવાન મહાવીરને જન્મ આપ્યા, તે રાત્રિએ ભવનપતિના, વ્યાનન્ય તર, જયાતિષી અને વિમાનવાસી દેવે અને દેવીએ વડે, તેએ નીચે આવતા હતા, ઉપર ઉડતાં હતાં, તેથી એક મહાન દિવ્ય દેવપ્રકાશ, દેવાના ખળભળાટ, દેવાને અવાજ, અને મેળાવડા થયા.
भूलम्-जणं रथणि तिसला खत्तियाणी सणम भगव महावीरं आरोयारायं पसूया, तं णं णि हवे देवाय देवीओ य येगं महं अमयवासं च, गंधवासं च, चुण्णवास च पुष्कवासं च, हिरण्णवासं च रयणवासं च, वासिषु ॥ ७७९ ॥
અ-જે રાત્રિએ નીરાગીપણે ત્રિશલાદેવી ક્ષત્રિયાણીએ નીરેાગી પુત્ર શ્રમણ ભગવત મહાવીરને જન્મ આપ્યા તે રાત્રિએ અનેક દેવદેવીએ, એક માટી, અમૃતની વૃષ્ટિ સુગધીદ્રવ્યની वृष्टि, यूगेनी, पुण्यनी, सुवर्ण भने रत्नानी वृष्टि उरी
मूलम् - जंणं रर्याणि तिसला खत्तियाणी समण भगवं महावीर आरोयाऽयं पसूया, तंण रयणि भवणवइ-वाणमंतर - जोतिसियविमाणवासिणा ठेवाय देवीओ य समणस्स भगवओ महावीरस्स कागभूतिकम्माड' तित्थयराभि सेयं च करिं ॥ ७८० ॥
અર્થ-જે રાત્રિએ નીરોગી ત્રિશલા ક્ષત્રિયાણીએ નીરોગી પુત્ર શ્રમણ ભગવંત મહાવીરને જન્મ આપ્યા તે શત્રિએ ભવનપતિ, વ્યાનન્ત્ર'તર, જ્યાતિષ્ણુ અને વિમાનવાસી દેવાએ અને દેવીઓએ શ્રમણ ભગવાન મહાવીરના કૌતુકર્મી (લેાકવ્યવહારનાં કર્મા) અને ગૌરવસન્માનના કર્મો તેમ જ તીર્થંકર તરીકેને અભિષેકવિધિ કર્યો
मूलम् - जतोणंपभिति भगवं महावीरे तिला खत्तियाणी कुच्छिसि गव्धं आगञे, ततेोणं पभिति न कुलं विपुलेणं हिरण्णेण सुवण्णेण धणेणं धण्णेणं माणिक्केणं मोत्तिश्रेणं संखसिलवालेणं अतीव अतीव परिवर्ढद्द । तताणं समणस्स भगवओ महावीरस्स अम्मापयरो श्रेय मठ जाणित्ता, णिच्चनसार्हसि वोक्कत सि सुचिभूतसि विपुल' अमणपाणखाइम साइम उबक्खडावनि त्रिपुल असणपाणखाइमसाइमं उचक्खडावेत्ता मित्तणानिसयण मंत्र धिवरगं उवणिम ते ति उवर्णिम तेता वहवे समणमाहणविणवणीमगमिच्छु डगपंडगारंतीण विच्छडे ति विग्गोवे ति विस्साणे ति दातारेसु णं दायं प्रज्जाभाञे ति विच्छति विग्गवित्ता विस्साणित्ता दायारेसु णं कायं पजामाङन्ता मित्तणाइसयण-
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૭
संवधिवग्गं भु जाति; मित्तणाइसयणसधिवग्गं भुजावेत्ता मित्ताणाइ-सयणसंवधिवग्गेण इमेयारुवं णामधेज करे तिजओणं पभिई इमे कुमारे तिसलामे खत्तियाणीले कुच्छिंसि गम्मे आह, ततोण पभिई इम कुलं, विपुलेणं हिरणं, सुवण्णेणं, धण्णेण धणेणं, माणिक्केण मोत्तिअण्णं, संखसिलप्पवालेणं, अतीव अतीव परिवढइ-त होउणं कुमारे “ મા ” !૭૮૬ /
અથ –જે સમયથી શ્રમણ ભગવાન મહાવીર ત્રિશલા દેવીના ગર્ભમા આવ્યા, તે સમયથી તે
કુટુંબમાં (ઘરમા) પુષ્કળ રૂપું, સેન, ધન ધાન્ય, માણેક, મોતી, શંખ અને શિલાપ્રવાલ (પરવાળા)ની ખૂબ ખૂબ વૃદ્ધિ થઈ. ત્યારે શ્રમણ ભગવાન મહાવીરના માબાપ આ વસ્તુ જાણીને, (અશુચિ)-નિવારણના દશ દિવસો વીતી ગયા અને શુચિતાને પ્રારભ થયે ત્યારે પુષ્કળ અન, પાણી, નાસ્તો અને મુખવાસ તૈયાર કરાવે છે, વિપુલ અન્નાદિ તૈયાર કરાવીને, મિત્રો, જ્ઞાતિજનો, સ્વજન અને સ બ ધીઓના સમૂહને આમગે છે એમને આમ ત્રીને ઘણું શ્રમણો, બ્રાહ્મણો, દુખિયા યાચકે. ભિખારી, લોટમગાઓને, તે અન્નાદિ વહે ચે છે, આપે છે, પીરસે છે, દેનારાઓને દેવાની વસ્તુ વહેચી દે છે, એ પૂર્વની ક્રિયાઓ અનુક્રમે કરીને, મિત્રો, જ્ઞાતિજને, સ્વજને અને સ બ ધીઓને જમાડે છે મિત્રો વ૦ને જમાડીને મિત્રો, સંબધીઓ, જ્ઞાતિજનો અને સ્વજનોની હાજરીમાં આ પ્રકારનું આ નામ પાડે છે કારણ કે જ્યારથી આ કુમાર ત્રિશલા ક્ષત્રિયાણીના ગર્ભમા આવ્યો છે ત્યારથી આ કુટુંબ સોનામા, રૂપામા, ધનમા, ધાન્યમા, માણેકમાં, મોતીમાં શીખોમા અને શિલાપ્રવાલમાં ખૂબખૂબ વૃદ્ધિ પામ્યુ છે તેથી આ કુમારનું નામ “વધ માન” એમ થાઓ
मूलम्-तओणं समणे भगवं महावीरे पंचधातिपरिवुडे-तंजहा खीरधाईए, मज्जणधाईण, मडाण
धाईए, खेल्लावणधाईप, अंकधाईए -अंकाओ अंक साहरिज्जमाणे रम्मे मणिकोट्टिमतले गिरिक दरसमल्लीणे व चंपयपायवे, अहाणुपुव्वीप संवढेड ॥ ७८२ ॥
અર્થ–ત્યારે શ્રમણ ભગવાન મહાવીરને માટે પાચ ધાત્રી રોકવામાં આવી હતી (અક્ષરશ
તેઓ પાચ ધાત્રીઓથી વીટાયેલા હતા, જેમકે ધવડાવનારી ધાત્રી, નવડાવનારી ધાત્રી, શણગારનારી ધાત્રી, રમાડનારી ધાત્રી, ખેાળામાં પોઢાડનારી ધાત્રી એક ખોળામાથી બીજા ખેળામાં લઈ જવામાં આવતા, તેઓ રમ્ય રત્નોની ફરસ પર, પર્વતની ગુફામાં હેલ ચ પાના છોડની માફક અનુક્રમે વિકાસ પામતા હતા
मलम-तोणं समणे भगव महावीरे विण्णायपरिणये विणियत्तवालमावे अणुस्सुयाइ, उरालाइ
माणस्सगाई पचलक्खणाइ कामभोगाइ सहफरिसरसस्वगंधाइ परियारेमाणे एवं च णं વિત્તિ ૭૮૨ |
અર્થ-ત્યારે શ્રમણ ભગવાન મહાવીર જાણકાર થયા અને પરિપકવ થયા અને બાલ્યકાળ વટાવી * ગયા ત્યારે અનુકૃતિમાં જાણવામાં આવે છે એવા મનુષ્યના શબ્દરૂપ રસગંધસ્પર્શના
પાંચ પ્રકારના કામગ ભોગવવા માડયા
Page #256
--------------------------------------------------------------------------
________________
૨૨૮
मूलम्-समणे भगवं महावीरे कासवगोते; तस्सणं इमे तिषिण णामघेज्जा ण्व माहिज्जति :__ अमापिउसंतिए "वद्वमाणे," सहसमुदिए "समणे," भीमभयमेख उराल अचेलयं परोसह'
सहइति कट्ट देवेहिं से णाम कय 'समणे भगवं महावीरे' ॥ ७८४ ॥
અર્થ-શ્રમણ ભગવાન મહાવીર કાશ્યપ ગોત્રના હતા તેમનાં આ પ્રમાણે આ ત્રણ નામો કહે
વામાં આવે છે માતપિતાએ પાડેલુ નામ “વર્ધમાન, સહજ ઉદિત થયેલુ “શ્રમણ, કઠેર ભયને ડરાવનાર, ઉદાર, અલક પરિષહ સહનાર માની દવાએ જે નામ કર્યું તે શ્રમણ ભગવાન મહાવીર
मूलम्-समणस्स भगवओ महावीरस्स पिता कासवगोत्तेणं, तस्सण तिणि णामधेज्जा एव
माहिज्जति, तंजहा-सिइत्थेति वा. सेज्ज सेति वा, जसंसे ति वा ॥ ७८५ ॥ અર્થ -શ્રમણ ભગવાન મહાવીરના પિતા કાશ્યપગેત્રના હતા તેમના આ પ્રમાણે ત્રણ નામ
કહેવાય છે, જેમકે સિદ્ધાર્થ. શ્રેયાસ અથવા જસ સ
मृलम्-समणम्स णं भगवओ महावीरस्स अम्मा चासिट्ठसगोत्ता, तीसेणं तिणि णामधेज्जा एव
माहिज्जति त जहा-तिसला ति वा, विदेहदिण्णा ति वा, पियकारिणी ति वा ॥ ७८६ ।। અર્થ-શ્રમણ ભગવાન મહાવીરના માતા વાસિષ્ઠ ગોત્રના હતા તેમના ત્રણ નામ આ પ્રમાણે
કહેવાય છે, જેમકે ત્રિશલા, વિદેહદત્તા અથવા તો પ્રિયકારિણું
मूलम्-समणस्त ण भगवओ महावीरस्ण पित्तियण सुपासे कासवगोत्तेण । समणस्स ण भगवओ
महावीरस्स जेठे भाया ण दिवद्धणे कासवगोत्तेण । समणस्स ण भगवओ महावीरस्स जेठा भइणी सुदसणा कासवगोत्तेण । समणस्स ण भगवओ महावीरस्स भज्जा जसोया गोतेण कोडिण्णा । समणस्स ण भगवओ महावीरस्स धूया कासवगोत्तेण, तीसे ण दो णामधेज्जा एव माहिज्जसि, त जहा,-अणोज्जा त्ति वा, पियदसणा ति वा। समणस्स णं भगवओ महावीरस्स णतुई कोसियगोतेणं, तीसे णं दो णामधेज्जा अच माहिज्जंति, तंजहा- समवई ति वा, जसवती ति वा ।। ७८७ ॥
અર્થ-શ્રમણ ભગવાન મહાવીરના કાકા સુપાર્શ્વ કાશ્યપ શેત્રીય હતા શ્રમણ ભગવાન મહાવીરના
મેટા ભાઈ ના દીવર્ધન કાશ્યપગોત્રીય હતા શ્રમણ ભ૦ મહાવીરની મોટી બહેન સુદર્શના કાપગોત્રીય હતા શ્રમણ ભગવાન મહાવીરની ધર્મપત્ની યશોદા એ કૌડિન્યગોત્રની હતી શ્રમણ ભગવાન મહાવીરની પુત્રી કાશ્યપગેત્રની હતી તેના આ પ્રમાણે બે નામો કહેવામાં આવે છે, જેમકે અણજા અથવા તો પ્રિયદર્શના શ્રમણ ભગવાન મહાવીરની દોહિત્રી (દીકરીની દીકરી) કાશ્યપગોત્રની હતી તેના આ પ્રમાણે બે નામે કહેવાય છે, જેમકે પવતી અથવા તો યશવતી
मूलम्-नमणस्सणं भगवओ महावीरसन अम्मापियरो पासवच्चिजा समणोवासगा यावि होत्था.
तेणं बहट वासाद नमोवासगपरियागं पालयित्ता छण्हं जीवनिकायणं संरक्षणनिमित्त
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૨૯
आलोहत्ता निंदित्ता गरहिता पडिक्कमिता अहारिहं उत्तरगुणपायच्छित पडिवज्जिता कुससंथारं दुरुहित्ता पत्तं भच्चक्खाइ ति । भत्त पच्चक्खाइता अपच्छिमार मारणंतिया सरीरसंलेहणा सुसियसरीरा कालमासे कालं किच्चा तं सरीरंविदपजहित्ता अच्चु कप्पे देवताए उबवण्णाः तओण आउक्खपण भवक्खपण ठिइक्खएण चुप चविता महाविदेहेवासे चरिमेण ऊसासेण सिज्झिस्संति, बुच्यिस्संति, मुरियच्चति परिणिच्वाइस्संति, सव्वदुक्खाणं अंतं करिस्सति ॥ ७८८ ॥
અ -શ્રમણ ભગવાન મહાવીરના માતાપિતા પાર્શ્વનાથના સંપ્રદાયના (પાર્શ્વપત્ય) શ્રાવકે હતાં. તેએએ વર્ષો સુધી શ્રમણેાપાસકની અવસ્થામા રહીને, છ જીવ નિકાયેાનાં સ રક્ષણ નિમિત્તે (लूसोनी) आसोयना उरी, निहारी, गहुशारी ( पायथी ) पाछा इरीने यथायोग्य ઉત્તરગુણ રક્ષે તેવું પ્રાયશ્ચિત્ત કરીને, કુશની પથારી પર ચડીને ભાતપાણીનાં પરચકખાણ કર્યા તે પછી મરણાત છેલ્લી સ લેખના વડે શરીર ક્ષીણુ કરીને મરણકાળે મરણ પામીને, તે શરીર તજીને (ખારમા) અચ્યુત કલ્પમા દેવપણે ઉત્પન્ન થયાં. ત્યાથી આયુ ક્ષયે સ્થિતિ ક્ષયે ચ્યવનકાળે ચવીને મહાવિદેહ ક્ષેત્રમા (જન્મ લઈ) છેલ્રા ઉચ્છ્વાસે તેએ. સિદ્ધ થશે, યુદ્ધ થશે, છૂટી જશે પરિનિર્વાણ પામશે અને સર્વ દુખાના અંત કરશે
मूलम् - तेण कालेणं तेणं समर्पणं समणे भगव महावीरे णाये णायपु ते णायकुलणिव्यते विदेहे विदेहदिष्णे विढेहजच्चे विदेहसुमाले, तीसं वासाइ विदेहति कुट्ट अगारमज्झे वसत्ता अम्माfपरहिं कालगहि देवलोग मणुपतेहिं समन्तपइण्णे, चिच्चा हिरण्ण, चिच्चा सुवणं, चिच्चावल, चिच्चा वाहणं चिच्चा घणघण्णकणयरचणसंतसारसावदेज्ज', विच्छेत्ता, विगवित्ता, विस्ताणित्ता, दायारेसु णं दायां पज्जाभातित्ता, संवच्छरं द्यण दलइत्ता, जे से हेमंताण पढसे मासे पढमे पक्खे मग्गसिरवहुले, तरसणं मग्गसिरवहुलस्स समीपखेण हत्थुत्तराहिं णक्खवत्तणं जोगोवगत्तेण अमिणिक्खमणासिप्याप याचि होथा ॥ ७८९ ॥
અ-તે યુગમા તે સમયે શ્રમણ ભગવાન મહાવીર જ્ઞાતૃવ શના જ્ઞાતૃપુત્ર, જ્ઞાતૃકાત્પન્ન, વિદેહે, વિદેહદિન્ત, વેદેહાય, વિદેહસુકુમાર, ત્રીશ વર્ષો સુધી ગૃહવાસમા રહેવુ, એમ વિચારી ગૃહવાસમા રહીને, માતપિતાના દેહ વિલય થયેા અને તેએ દેવલાકમા ગયા ત્યારે જેમની પ્રતિજ્ઞા પુરી થઈ છે એવા (તે વĆમાન) સેતુ રૂપ તજીને, સૈન્ય-વાહનેા તજીને, ધનધાન્યકનકરત્ન અને સારવ ની વસ્તુએ તજીને, ત્યાગ કરીને, તિરસ્કારીને દાયાદેને દાયભાગ આપી દઈ ને, વરસદિન સુધી દાન દઈ ને, જે હેમન્તને પ્રથમ માસ અને પ્રથમપક્ષ, માગશરના કૃષ્ણપક્ષે દશમને દિવસે, ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રના ચેગકાળે દીક્ષા લેવાની અભિલાષાવાળા થયા.
मूलम् - सवच्छरेण हाहित्ति, अभिणिक्खमण तुमजिणवरिंद्राण; । नो अस्थि संपदाण, पव्वत्तः पुञ्चसूराओ
एगा हिरण्णकोडी, अट्ठेव अण्डणया सय सहस्सा· । सूरोदय मादीयं दिज्जइ जा पायरासोति ॥ ७९० ॥
२
Page #258
--------------------------------------------------------------------------
________________
૨૩૦
અર્થ_એક વર્ષ પછી જિનવરેદ્ર-તીર્થકરની દીક્ષા થશે એમ વિચારી અથસંપત્તિ આપવા માટે
દે પૂર્વે જ પ્રવૃત્તિ કરે છે. એક કરોડ અને આઠ લાખ સોનામહોર હમેશ સૂર્યોદય કાળે દેવ દ્વારા દેવામા આવે છે.
७८०
मूलम्-तिण्णेव य कोडिसया, अट्ठासी तिच होति कोडीओ।
असियं च सयसहस्सा, एयं संवच्छरे दिण्णं ३ वेसमणकुंडलधरा, देवा लोगंतिया महिढया । वाहित्ति य तित्थयरं, पण्णरस्ससु कम्मभूमीसु ॥ ७९१ ॥४
અર્થ–ત્રણ અને અયાસી કોડ એસી લાખ એટલું ધન એક વરસમા પ્રભુએ દાનમાં આવ્યુ
કુબેર જેવા કુડલ ધારણ કરનારા લોકાતિક દેવો પદર કર્મભૂમિમા રહેલ તીર્થકરોને બધ આપે છે
। ७८१
मूलम्-व भ मि य यप्पमि य, वोढव्या कप्हराइणो मज्झे ।
लागंनिया विमाणा, अट्ठसुवत्था असंखेजा ५ पते देवणिकाया, भगवं वाहिति जिणवर वीरं । सव्यजगज्जीवहिय, अरहं तित्थं पबत्तेहि ॥ ७९२ ॥ ६
અર્થ–પાચ બ્રહ્મવિમાન ક૫ની આસપાસ કૃષ્ણરાજિની વચ્ચે કાતિક દેના વિમાને છે તે
આઠે દિશામાં અસંય દેવોના સ્થાને છે, તે દેવ સર્વ જગતના જીવોને હિતકારી એવા એ તીર્થ કર મહાવીરને પ્રબોધ પમાડે છે “હે અરિહ ત, તમે તીર્થ પ્રવર્તાવો.'
मूलम्-तओण समणस्स भगवओ महावीरस्स अभिणिक्खमणामिप्पायं जाणेत्ता भवणवइ-वाण
मंतरजोइसिय-विमाणवासिणो देवाय देवीओ य सरहिं सपहि रुवेहि, सएहि, सएहिं णेवत्थेहिं, सहि सरहिं चिधेहि, सविट्ठीय, सव्वजुत्तीप, सव्ववलसमुदण्ण सयाइ सयाइ जाणविमाणाइ दूरुहंति, सयाई सयाइ जाणविमाणाइ दुरुहित्ता आहावादराई पेरिगलाई परिसाडे ति, अहाबादराइ पोग्गलाइ योग्गलाइ परिसाडित्ता अहासुहुभाइ पोग्गलाइ परियाईति, अहासुहुमाइ पोग्गलाइ परियाइत्ता उड्ढ उप्पयंति, उडढ उप्पइत्ता ताए उक्किटठा सिग्घाए चवलाए तुरिया दिव्याए देवगइए अहेण उवयमाणा उवयमाणा निरिणां असंखेज्जाइ दीवसमुद्दाइ वीतिक्कममाणा, वीतिक्कममाणा जेणेव जवूदीवे नेणेब उवागच्छ ति, उवागच्छित जेणेव उत्तरत्तियकु डपुरसणिवेसे तेणेव उवागच्छ तिं, तेणेव उवागच्छिता, जेणेव उत्तरखत्तियकु डपुरसणिवेसस्स उत्तरपुरित्थमे दिसिभाए तेणेच अति वेगेण उबठिया ।। ७२३ ॥
અર્થ–પછીથી (તે સમયે) શ્રમણ ભગવાન મહાવીરને દીક્ષા લેવાનો અભિપ્રાય જાણીને, ભવનપતિ,
વ્યાનયંતર, જ્યોતિષ્ક અને વિમાનવાસી દેવ અને દેવીઓ, પિતપોતાનાં (ઉત્તર વૈકિય) રૂપો પ્રગટાવી પોતપોતાના વેશ પહેરી, પોતપોતાના ચિ સહિત સર્વ વૈભવ સહિત સર્વ ના કાશલ્ય સહિત, સર્વ સેના સમુદાય સહિત, પિતપોતાના વાહન–વિમાને પર
Page #259
--------------------------------------------------------------------------
________________
२२१ ચડે છે પછી બાદર પુદગ્બો વિખેરીને સૂમે ગ્રહણ કરે છે. સૂક્ષમપુદુ ગ્રહણ કરીને ઊંચે ઊડે છે, ઊંચે ઊડીને તે ઉત્કૃષ્ટ, શીવ્ર, ચપલ અને ત્વરિત એવી દિવ્ય દેવ ગતિથી ઊડતા ઊડતા તિરછી દિશામાં અસંખ્ય દીપસમુદ્રોને ઓળંગતા, તેઓ જ્યાં બરાબર જ બુદ્વિપ આવેલો છે ત્યાં આવે છે. ત્યાં આવીને ઉત્તરના ક્ષત્રિના કુંડગ્રામમાં ઇશાન દિશામાં જલદીથી આવીને સહુ હાજર થયા.
मूलम्-तओणं सक्के देविंटे देवराया सणियं साणियं जाणविमाणं ढवेति, सणियं सणियं विमाणं
ढवेत्ता सणियं सणियं जाणविमाणाओ पच्चोतरति, सणियं सणियं जाणविमाणाओ पच्चोरित्ता, एगंत मवक्कमेति, पगंत मवक्कमेत्ता महया वेउविण्णं समुग्धापणं समोहणति, महया वेउबिएण समुग्धापण समोहणित्ता, पगं महं णाणामणिकणयरयणभत्तिचित्तं सुभं चारुकतरुवं देवच्छेदयं विउबति, तस्सण देवच्छदयस्स बहुमयटेसभाप पग महं सपायपीढं सीहासण णाणामणिकणयरयणभसिचित सुभ चारुकंतरुवं विउब्बइ, विउव्धिता जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छतिः तेणेव उवागच्छता समण भगवं महावीरं तिक्खुत्तो आयाहिण पयाहिण करेत्ता समण' भगवं महावीर वंदति णमंसति, वंदिता णमंसिता समण भगवं महावीरं गहाय जेणेव देवछदए, तेणेव उबागच्छतिः उवागच्छिता सणियं सणियं पुरस्थाभिमुहे सीहासणे णिसीयावेहः सणिय सणिय पुरत्थाभिमुह णिसीयावेत्ता सयपागसहस्स पागेहि तेल्लेहि अभगेतिः अध्भंगेशा गंधकासाइहिं उल्लाले ति; उल्लोलित्ता सुठोदण्णं भज्जावेहः मज्जाविता जस्स य मुलं सयसहस्सेहिं ति पडोलभित्तए पसाहिएण सीतण्ण गोसीसरत्तचंदणेण अणुलिपति; अणुलिपिता इसि जिस्सासवानवोउझं वरणगरपट्टणुग्गत कुललणरपसंलिन अस्सलालापेलयं छेयायरियकणगखचियतकम्म दसलक्षण पहजुयलं णिय लायेइ. णिय साता हार अट्टहारं उरत्थं पगायलि पालव-सुत्तपट्ट-मउड-रयणमालाइ आविधावेत्तः आधिधावेश गठिम-वेढिम-पूरिम-संघातिमेण मल्लेण कप्परक्खमिव समालंकरेतिः समाल करेता दोच्चपि मया वेउब्धिय-समुग्घापण समोहण समाह णित्ता पगं महं चंदप्पमं सिविय सहस्सबाहिणि विउबइ,- तंजहा, ईहामिय-उसम-तुरग-णरभकर-विहग-वाणर-कुंजररुरु-सरभ-चमर-सदृल-सीह-वणलय-विचितविज्जाहरमिहणजुगल-जंतजोग-जुत अचीसहस्स मालिणीतं सुणिरुवित- मिसिमिसिंतरुवगसहस्सकलिय इसिभिसमाणं चक्खुल्लोयणलेस्लं मुत्ताहडं सुत्तजालंत्तरो पियत्तवणीयपयरलंबूणं पल बनमुत्तदामं हारदहार भूसणसमोणय अहिययेच्छिणिज्ज पउमलयभत्तिचित्तं अशोकलयभत्तिचित्त कदलय-भत्ति चितं णाणालयभत्तिविरइयं सुमं चारुकंतरग्ब णाणामणियंचवण्ण घटा-पटायपरिमडियग्गलिहरं पासादीय दरिलणीय सुरुव ॥ ७९४ ॥
અર્થ–પછી દેવોનો રાજા દેવેંદ્ર શકદેવ ધીરે ધીરે વિમાનને ઊભું રાખે છે, ઊભુ રાખીને ધી ધીરે
વિમાનમાથી ઊતરે છે, ધીરેધીરે વિમાનમાંથી ઊતરીને તે એક સ્થાન પર ઊભા રહે છે. એકાંત સ્થાનમાં તે મેટો વૈક્રિય સમુદ્દઘાત કરે છે. અને એક વિવિધ મણિ-કનકરનની ભાથી બગી મુ દર, સરસ, તેજદાર સ્વરૂપવાળું દેવદિક (જિનભગવાનના આસન માટેનો વ્યાસપીઠ) વિકુવે છે તેને બરાબર મધ્ય ભાગમાં એક પગની બેઠ સહિત એવું વિવિધ પાણ-કનક-રત્નની ભાત.થી શોભતુ, સુંદર, સરસ તેજેય સિંડાસન
Page #260
--------------------------------------------------------------------------
________________
1
૩૨
વિષુવે છે. વિધ્રુવીને જ્યા ખરાખર શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં આવે છે, આવીને શ્રમણ ભગવાન મહાવીરને ત્રણવાર આદક્ષિણ પ્રદક્ષિણા કરે છે, પછી શ્ર૦ ભ૦ મહાવીરને તે વંદના નમસ્કાર કરે છે શ્રમણ ભગવાન મહાવીરને લઈ ને જ્યા દેવઋદન છે ત્યા આવે છે, પછી ધીરેથી પૂર્વ તરફ મુખ આવે તેમ ભગવતને બેસાડે છે. પછી શતપાક અને સહસ્રપાક તેલે વડે તેમના શરીર પર માલિશ કરે છે સુગ ધી કાષાય વસ્ત્ર વડે ત લૂછે છે, તે પછી શુદ્ધ જળથી સ્નાન કરાવે છે. જેનુ મૂલ્ય લાખામાં થાય તેવા ત્રણ છીપલા ભરીને ગાશીષ ચંનથી તેમના દેહ પર લેપન કરે છે, પછી જરા પણ નિશ્વાસના વાયરાથી ઊડે તેવુ, ઉત્તમ નગરમા ખનેલુ, કુશળ પુરુષાએ વખાણેલ, ઘેાડાના મુખફીણુ જેવુ' કામળ, ચતુર પુરુષે રચેલ સુવર્ણની કોતરણીની ભાતવાળુ` હંસના ચિહ્નવાળુ' એવુ વચ્ચે યુગલ પ્રભુને પહેરાવે છે તે પછી હાર, અહાર, છાતી પરના દાગીના, એકાવલી હાર, પ્રાલ ખસૂત્રો, વસ અને મુગટની રત્નમાળાએ પહેરાવે છે, પછી ગાંઠવાળા આભૂષા, વીંટવાના, પહેરવાના, અને જોડવાનાં આભૂષણે પહેરાવે છે પુષ્પાથી પ્રભુને કલ્પવૃક્ષની માફક શણગારે છે, પછી બીજી મહાન વૈક્રિય સમુદ્ઘાતક કરે છે, તેમાં ચન્દ્રના તેજવાળી હજાર મનુષ્ય (કે દેવ) વહન કરે એવી એક મેાટી પાલખી વિષ્ણુવે છે. તેના પર વરુ, ખળદ, અન્ધ, મનુષ્ય, મગર, પક્ષી, વાનર, હાથી, રુરુ, સરલ, ચમરવાળુ પશુ, વાઘ, સિહ, વનની વેલેની ભાતાનાં ચિત્ર, અને વિદ્યાધરદપતી યત્રાઢ થઈ જતું' હાય તેવા ચિત્રા હતાં.- તે હજારા કિરણાથી દેદ્રિષ્યમાન હતી. સારી રીતે “દ”નીચ, ચમકતા હજાર સુશેાભન સહિત, જરા જરા અમકચમક થતી ચક્ષુલેચનને ગમતી, મેાતીએની માળાએથી ગૂંથેલ, સેાનાના છૂટા લાંખા સૂત્રોમાં મેાતી પરાવેલ હતાં, હાર, અહાર જેવા ભૂષણેાથી ઊંચી મનેલી તે પાલખી અધિક દર્શનીય, પદ્મલતા, અશેકલતા, કુંદલતા, અને વિવિધ લતાની ભાતવાળી સુદર રૂપવાળી પ'ચવણુની ઘંટા, પતાકા અને અને પ્રતિમાથી શેાલતા શિખરવાળી મનેાહર દનીય અને આહ્લાદક હતી.
..
મૂળમ્-સેવા સવળીયા જ્ઞળ થમ્સ, સમરવિવમુર, વસંતમહામાં, સથવ दिव्यकुसुमेहिं (९) सिवियाइ मज्झयारे, दिव्य वररयणस्वचेवत्तिय । सीहासणं महरिहं સપાપીઢ ઞળવરસ (૨) || ૭૬ ||
અર્થ-દેવાએ-જરા અને મરણથી મુક્ત એવા જિનેન્દ્રની પાલખી ઉપાડી તે પુષ્પમાળાથી છવાયેલી અને જલમા અને સ્થલમાં થતા દિવ્યપુષ્પાથી શેલતી હતી પાલખીના મધ્યમાં દિવ્ય, ઉત્તમ રત્નાથી શાભાયમાન સ્વરૂપવાળુ મહામાંઘુ જિનેન્દ્રનું પાદ-ખાજોઠ સહિત
સિહાસન હતુ
मूलम्-आलइयमालमडडे, भासुरलोंदी वराभरणधारी । खोमयवत्थणियत्णो, जस्सय मोल्लं "સચસલ્લું (૨) ઇટ્ટે મત્તળ, સાયલાબેન સીટને સો। જૈસાદિ વિવુાંતો, બાઘર ઉત્તમ સીય (૪) ॥ ૭૬
'
અ-મુટા પર જેમને માળાએની રચના હતી તેવા, પ્રકાશમાન દેહવાળા, ઉત્તમ દાગીના ધારનારા, જેના લાખલાખ મૂલ્ય છે એવા રેશમી વસ્ત્ર પહેરેલા, છટ્ટના તપ સહિત, ઉત્તમ
Page #261
--------------------------------------------------------------------------
________________
२३३
મને ભાવથી, વિશુદ્ધ લેશ્યા સહિત જિનેં ઉત્તમ પાલખી પર આરહરણ કરે છે. मूलम्-सीहासणे णिविट्ठा, सक्कीसाणाय दोहि पासेहिं । वीयति चामराहिं, मणिरयणविचित्त'.
दंडाहि (५) पृद्धि उक्खित्तामाणुस्सेहिं, साहरामपुलएहिं । पच्छा हवंति देवा, सुरअसुरा गरुलणागिंदा (६) ॥ ७९७ ॥
અર્થ–તીર્થકર સિહાસન પર બેઠા, શક અને ઈશાને દ્ર બે બાજુ મણિરત્નથી શેભિત દડવાળા
ચામથી તેમને વાયુ ઢળે છે પૂર્વે સહર્ષ રોમ અને પુલકવાળા માનવોએ ઉપાડી,
પછી દેવો, સુરાસુરે અને ગરુડ–નાગ દ્રો વહન કરનારા બને છે. मूलम्-पुरओ सुरावहंसि, असुरा पुण दाहिणंभि पासंमि । अपरे वहति गरुला, णागा पुण
उत्तरे पासे (७) वणसंडं वटुकुसुमियं, पउमसरो वा जहा सरयकाले । सोहह कुसुमभरेणं,
व गगणनलं सुरगणेहिं (८) ॥ ७९८ ॥ અર્થ–આગળના ભાગમાં ઉપરિતનદેવ એટલે સુરો વહન કરે છે, જેમણે પડખે અસુકુમાર દેવે
પાલખી વહે છે, (ઉત્તરને) ડાબે પડખે નાગકુમાર દે છે અને પાછળની તરફ ગરુડકુમારે વહન કરે છે. જાણે બહુ ફૂલોથી ભરપૂર ઉપવનનો ભાગ હોય, અથવા શરદઋતુમાં પા સરેવર હોય તેમ ફૂલોને સમૂહથી અને દેવોના મેળાવડાથી આકાશનુ તટ શોભે છે.
मूलम्-सिहत्थरणं व जहा, कणयारवणं व चपयवयणं वा। सोहइ कुसुमभरेणं, इय गगणतल
सुरगणेहिं (९) वरपडह-भेरिसल्लरि-संख। सयसहस्सिएहि तूरेहिं। गगणतले धरणितले,
तुरियणिणाओ परमरम्मो (१०) ॥ ७९९ ॥ અર્થ–સરસવનું વન, કણિયારનું વન અથવા ચ પાનું વન જેમ સુશોભિત લાગે, તેમ ફૂલોના
સમૂહથી અને દેવોના મિલાપથી આકાશપટ શોભી ઊઠો હતે ઉત્તમ ઢેલ, શરણાઈ ઝાલર, શંખ તેમજ લાખે તૂરીઓના શરણે પૃથ્વી પટે અને આકાશ પટે પરમસુ દર વાજી –શ્વાન થતો હતો
मूलम्-तनवितयं घणसुसिरं । आउज्जं चउविहं वहुविहीयं । वायति तत्थ देवा। बहुहिं आणट्टग
सार्ह (११) ॥ ८०० ॥
અર્થ–લ બાતા, વિસ્તરતા, ઘન અને પવનના તરગવાળા ચાર પ્રકારના વાજિંત્રો ત્યા દેવે બહુ
નાટયપ્રકારોની સાથે વગાડતા હતા
मूलम्-तेण कालेण, तेण समण्ण, जे से हेमंताणं पढमे मासे पढमे पक्खे मग्गसिरवहुले,
तस्सण मग्गसिरबहुलस्स दसमीपक्खेण सुवरण दिवसेण विजपण मुहुत्तेण हत्थुत्तराणक्खतेण जोगोवगतेण याईणगामिणीए छायाण वियत्ताप पारिसीए छठेण भत्तण अपाणण्ण एगसाउगमायाए चदप्पहाप सिवियाप सहम्लवाहिणीए सटेवमणुयासुरापरिसाप समग्निज्जमाणे उत्तर खतिय कुड पुरसंणिवेसस्स मज्झ मज्झेण पिगच्छित्ता
Page #262
--------------------------------------------------------------------------
________________
૨૩૪ जेणेव णायसंडे उज्झाणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता ईसिरयणिप्पमाणं अच्छोप्पेण भूमिभागेण सणियं सणिय च दप्पम सिविय सहस्सवाहिणि ढबेइ, ढवेत्ता सणिय सणिय चंदप्पभाओ सिवियाओ सहस्सवाहिणीओ पच्चोयरइ , पच्चोयरित्ता सणिय सणिय पुरत्थाभिमुहे सीहासणे णिसीयेइ; आभरणालकारं उमुयइ, तओण' वेसमणे देवे जतुवायपडि समणस्स भगठओ महावीरस्स हंसलक्खणेण पडेण आभरणाल कारं पडिच्छइ, तओण समणे भगव महावीरे दाहिणेणं दाहिणं, वामेण वाम पचमुठिय लोय करेइ तओण सक्के देविंटे देवराया समणस्स भगवओ महावीरस्स जंतुवायपडिये वयरामग्रेण थालेण केसाइ पडिच्छइ, पडिच्छित्ता "अणुजाणेसि भते' त्ति कटु खीरोयसायरं साहरइ; तओण समणे भगवं महावीरे दाहिणेण दाहिण वामेण वाम पचमुठिय लोय करेत्ता सिद्दाग णमोक्कारं करेइ, करेसा "सब्ब मे अकरणिज्ज पावकम्म " त्ति कट्टु सामाडय चरित्त पडिवज्जइ, सामाइय चरित्त पडिषज्जेता देवपरिमं च मणुयपरितं च आलेक्खचित्तभूय मिव टवेइ ॥ ८०१ ॥
અર્થ–તે યુગમા, તે સમયે, હેમ તઋતુના પ્રથમ માસમા, માગશર માસના કૃષ્ણપક્ષમાં, કૃષ્ણ
દશમીને દિને, સુ દર દિવસે, વિજય મુહૂર્તમા, ઉત્તરાફાલગુની નક્ષત્રનો જયારે ગ થયેલા. હતા ત્યારે, પૂર્વ દિશા તરફ છાયા જવા માડી અને બીજી પૌરુષી જ્યારે પસાર થઈ ત્યારે, જલ રહિત છડૂના ઉપવાસ સહિત, એક વસ્ત્ર લઈને, ચદ્રપ્રભા પાલખીમા, જેને હજાર દે, અસુરો, માનવના સમૂહે વહી હતી તેમાં, ઉત્તર ક્ષત્રિય ક્ષત્રિયકુડ નગરની વચ્ચે વચ્ચેથી નીકળે છે, જ્યા જ્ઞાતૃખ ડ ઉપવન છે ત્યાં આવે છે. આવીને વિશાળ એવા ભૂમિભાગ પર પાલખીને સ્થાપે છે, પછી ધીરે ધીરે એ પાલખીમાથી ઊતરે છે ધીમેથી સિહાસનને પૂર્વાભિમુખ મૂકે છે, આભરણ અને અલંકાર (પ્રભુ) તજી દે છે પછી કુબેર દેવ, તજવામાં આવતા ભગવાન મહાવીરના આભૂષણો હ સ ચિહુનવાળા વસ્ત્રમાં લઈ લે છે, પછી ભગવ ત મહાવીર દક્ષિણ બાહુથી દક્ષિણ ભાગના અને વામ બાહથી ડાબા ભાગના એમ પાચ મઠીઓ વડે સ પૂર્ણ કેશને લેચ કરે છે તે વાળ, જે તજવામાં આવતા હતા તેને દેવરાજ, શક, વજરત્નમય થાળમાં લઈ લે છે લઈને એ “ભગવાન આજ્ઞા છે ને એમ પૂછીને ક્ષીરસાગર પર લઈ જાય છે પછીથી શ્રમણ ભગવાન મહાવીર, દક્ષિણ ભુજાથી દક્ષિણ ભાગના અને વામ ભુજાથી વામ ભાગના વાળનો એમ પંચમુષ્ટિક લેચ કરીને, સિદ્ધોને નમસ્કાર કરે છે “મને બધું યે પાપકર્મ અકર્તવ્ય છે,” એમ પ્રતિજ્ઞા કરી સામાયિક ચારિત્ર સ્વીકારે છે સામાયિક ચરિત્રને સ્વીકારીને દેવપરિષદ અને માનવપરિપદને જાણે ચિત્રમા ચિતરી તેવી સ્થિર (તાજુબ) કરી દે છે
मूलम्-दिव्या मणुस्सघोसा. तुरियणिणाओ य सक्कवयणेण । खिप्पामेव णिलुक्का, जाहे
पडिवज्जद चरित्त (१) पडिवज्जितु चरित्त , अहोणिसिं सबपाणभूतहित । साह? लोमपुलया. पयया देवा निसाम ति (२) ॥ ८०२ ॥
અર્થ-જ્યારે પ્રભુએ ચારિત્ર સ્વીકાર્યું ત્યારે પછી ઇદ્રના વચનથી, દિવ્ય, માણસોનો ધ્વનિ અને
શરણાઈઓનો વનિ તરત જ બ ધ પડો દિનગત સર્વ જીવોને હિતકર એવું ચારિત્ર વીકારીને હવે તો રોમરાજિ સ કોચીને દેવ (ચરિત્રપાઠ) સાભળે છે
Page #263
--------------------------------------------------------------------------
________________
२३५
मूत्रम् - ओणं समणस्स भगवओ महावीरस्स सामाइयं खाओवसमियं चरित पडिवन्नस्स मणयज्जवणाने णाम णाणे समुप्पन्ते; अट्ठाइज्जेहिं दीवेहि, दोहिय समुद्देहि सण्णीणं पचे दियाण पज्जत्ताण वियत्तमणसाण मणोगयाई भावाई जाणे || ८०३ ||
અ -ત્યારે, જ્યારે શ્રમણ ભગવત મહાવીર, ક્ષયાપશમિક સામાયિક ચારિત્ર સ્વીકાર્યુ ત્યારે ભગવ તને મનઃર્યાંય નામે જ્ઞાન પ્રગટ થયુ અદ્વી દ્વીપમાં, એ સમુદ્રોમા જે સ ની ૫ ચે દ્રિય પર્યાપ્ત જીવે. હાય, જેમને દ્રવ્યમન છે એમના મનેાગત ભાવ પ્રભુ જાણે છે
मूलम्-तओण ं समणे भगवं महावीरे पव्वते समाणे मित्तणाइसयणसंबंधिकग पडिविसज्जेति, पडिविसज्जित्ता ओणं इस अयास्वं अभिग्गह' अभिगिण्हड "वारसवासाई' बोसट्टका चत्तढेहे जे क्रेड् उवसग्गा समुप्पजति, तंजहा,- दिव्या वा, माणुस्सा वा, तेरिच्छिया वा, -ते सव्वे उवसग्गे समुत्पन्ने समाणे सम्मं सहिस्सामि खमिस्सामि अहियासइस्लामि ||८०||
અ -પછીથી શ્રમણ ભગવાન મહાવીર પેાતાના મિત્રજન, જ્ઞાતિજન, સગા અને મ મ શ્રીઆના સમુદાયને દીક્ષાગ્રહણ કર્યા પછી રજા આપે છે રજા આપી આ પ્રકારે અભિગ્રહ ગ્રહણ કરે છે. માર વષૅ સુધી કાયાને તજીને, દેહને ઉવેખીને જે કઈ ઉપસગેર્યાં જેવા કે દેવના, મનુષ્યના કે તિ ચના ઉત્પન્ન થશે તે હુ સહન કરીશ.
मूलम् - तओण समणे भगव महावीरे इमेयास्व अभिग्गहं अभिगिण्हता वासट्टकाए चत्तदेहे दिवसे मुत्तसे कुम्मारगामं समणुपत्ते ॥ ८०५ ॥
અ-તે પછી શ્રમણ ભગવાન મહાવીર એ એવા પ્રકારના વાસરાવીને, દેહને ઉવેખીને દિવસ એક મુર્હુત ખાકી પહેાચ્યા
,
અભિગ્રહ સ્વીકારીને, કાચાને હતેા ત્યારે કુમાર ગ્રામ આવી
मूलम्-तथण समणे भगवं महावीरे वोसट्चत्तदेहे अणुत्तरेण आलश्रेणं, अणुत्तरेण विहारेण, एवं संजमेणं, पग्गहेण, सवरेण तवेण ं, वभचेरवासेण, खंतीए, मातीए तुट्ठीप, समितीए, गुत्तीए, ठाणेण कम्मेण सुचरियफलणेव्वाणमुत्तिमग्येण अप्पाण भावेमाणे विहरइ || ८०६ ॥
અથ –જેમણે દેહને વાસરાવ્યો અને તજ્ગ્યા છે એવા શ્રમણ ભગવાન મહાવીર તે પછી. ઉત્તમ ધ્યાનમા, ઉત્તમ વિહારસા, ઉત્તમ સયમમા, એકાગ્રતામા, સયમમા, તપમા બ્રહ્મચર્ય મા ક્ષમા-નિર્લભતા, સંતેષમા, સમિતિગુપ્તિમા, સ્થાન પ્રમાણે અને ક્રમ પ્રમાણે, સુચરિતનુ ફૂલ નક્કી મેાક્ષ થાય એવા ૫થે વિચરે છે
मूलम् एव वा विहरमाणस्स जे केइ उवसग्गा समुप्पाजसु - दिव्वा वा, माणुसा वा तेरिच्छिया वा, ते सव्वे उवसग्गे समुप्पण्णे समाणे, अणाउले, अव्वहिते, अटीणमणसे तिविह मणवयणकायगुत्ते सम्म सह खमइ तितिक्ख अहियासेइ || ८०७ ॥
Page #264
--------------------------------------------------------------------------
________________
૨૩૬ અર્થ_એ પ્રમાણે વિહરતાં જે કઈ ઉપસર્ગો પ્રભુ પર, દિવ્ય, મનુષ્યના કે તિર્યચના આવ્યા તે
બધા ઉપસર્ગો પ્રભુએ વ્યાકુળ થયા વિના, વ્યથા પામ્યા વિના, અને મનને દીન કર્યા વિના, મનવચન કાયાના ત્રિવિધ યોગને સમતાએ રાખી, સહ્યા, ખમ્યા, ઉદાસ ભાવે તિતિક્ષા કરી અને સહન કર્યા
मूलम्-तओण समणस्स भगवओ महावीरस्स एतेण विहारेण विहरमाणस्स वारण वासा
वितिक्कंता, तेरसमस्स वासस्स परियाए वट्टमाणस्स, जे से गिम्हाणं दोच्चे मासे चउत्थे पक्खे वइसाहलुद्दे-तस्सण वइसाहसुद्दस्स दसमीपक्षेणं, सुब्बण्ण दिवसण, विजएण मुडत्तेण, हत्युत्तराहि णक्खत्तेग जोगोवगत्तेण , पाईणगामिणीए छायाप, वियत्ता पोरिसीए, जंभियागामस्स णगरस्स वहिया, णदीओ उज्जुवालियाले उत्तरे कूले, सामागस्स गाहावइस्स ककरणसि, वेयवत्तस्स चेइयस्स उत्तरपुरिथमे-दिसीमाओ, मालरुक्खस्स अदृरसामंते, उक्कुडयस्स गोदोहियाण आयावणाए आयावेमाणस्स उठेणं, भत्तेण अपाणणं उठ जाणु-अहोसिरस्स धम्मज्झाणकोटो-वगयस्ल सुक्कज्झाणंतरियाए वट्टमाणस्स निव्वाणे करिणे पडिपुण्णे अव्वाहए णिरावरणे अण ते अणुत्तरे केवलवरणाण दमणे सम्मुपण्णे || ८०८ ॥
અર્થ-ત્યારે ખરેખર આ પ્રમાણે વિહરતા શ્રમણ ભગવ ત મહાવીરને બાર વર્ષ વીતી ગયા.
તેરમા વરસને ભાગ શરૂ હતો ત્યારે, ગ્રીષ્મઋતુના બીજે માસે એથે પક્ષે વૈશાખ શુકલ દશમને દિવસે શુભ દિવસે, વિજય મુહર્ત, ઉત્તરાફાલ્ગની નક્ષત્રનો જ્યારે ગ થયે ત્યારે, છાયા જ્યારે પૂર્વ તરફ જવા લાગી અને પિરસી જ્યારે બીજી પસાર થતી હતી ત્યારે
ભિકાગ્રામ નામે નગરની બહાર, ઋજુ પાલિકા નદીને ઉત્તર કાઠે, શ્યામાક નામના ગૃહસ્થની લાકડાની વખારમા, વૈયાવર્ત ચૈત્યના ઈશાન ખૂણે, શાલવૃક્ષની સમીપે, ઉભડક ગાય દોહવાના આસને આતાપના આતાપતા હતા ત્યારે, નિજળ છઠ્ઠની તપસ્યા હતી ત્યારે, ઉદ્ઘ ગોઠણ અને માથું નમાવીને ધ્યાનની ઓરડી ગયા હતા ત્યારે, શુકલ ધ્યાનની ભૂમિકામાં વર્તતા પ્રભુને નિર્વાણરૂપ, આખું, પરિપૂર્ણ, અવ્યાહત અને નિરાવરણ અનંત અને ઉત્કૃષ્ટ એવા કેવળજ્ઞાનદર્શન ઉત્પન્ન થયા.
मूलम्-से भयवं अरहा जिणे जाए केवली सबण्णू सवभावदरिसी सदेवमणुयासुरस्स लोयस्त
v=, નાડુ, તંજ્ઞા આપત્તિ , તિ, વઘઈ, વાચં, મુજ ચિં, હું, पडिसेवियं, आविकम्म , रहोकम्म, लवियं, कहियं, मामाणसियं, सब्बलोप लव्यजीवाण सबभावाइ जाणमाणे पासमाणे एवंवाए विहरइ ॥ ८०९ ॥
અર્થ–તે ભગવાન અરિહ ત જિન થયા. કેવળી, સર્વત્ર સર્વ ભાવોને જોનારા, દેવ મનુષ્ય-અસુર
સહિત લોકના પર્યાયને પ્રભુ જાણે છે, જેમકે, એક એનિમા) આવવું અને જવું, ટકવું અને ચવવું, જનમવું તેમજ ભોગવેલું, પીધેલું, કરેલું, સેવેલું જે કંઈ ખાનગી કાર્ય, ભાષણ, કથન કે મનોભાવ હોય તે, સર્વ જગત સર્વ જીના સર્વ ભાવોને જાણતા અને દેખતા યથાર્થ બોલતા વિહરે છે
Page #265
--------------------------------------------------------------------------
________________
२३७
मूलम्-जणं दिवसं समणस्त भगरओ महावीरस्स व्वाणे कसिणे जाव समुप्पण्णे, तण्ण
दिवसं भवणवइ-वाणम तर-जोइसियविमाणवासि-देवेहिय देवीहिय य उव्वयंतहि जाव उपिजलगभूएयावि हास्था ।। ८१० ॥
અથ–જે દિવસે શ્રમણ ભગવાન મહાવીરને નિર્વાણરૂપ આવ્યું યાવત્ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું
તે દિવસે ભવનપતિ, વ્યાનવ્ય તર, જ્યોતિષ્ક અને વિમાનવાસી દેવોએ અને દેવીઓએ ઉતરતા અને ઊંચે જતા એક મોટો ખળભળાટ કરી મૂકે
मूलम् तओण समणे भगवं महावीरे उप्पण्णजागदसणघरे अप्पाण' च लोगं च अभिसमेक्ख
पुध देवाण धस्ममाइक्खति, तओपच्छा मणुस्साण ॥ ८११ ॥
અર્થ–ત્યારે શ્ર. ભ મહાવીરને જ્ઞાનદર્શન ઉત્પન્ન થયા તે ધારતા તેઓ લેકને જાણીને પૂર્વે
દેવોને ધર્મ કહે છે, પછીથી મનુષ્યને કહે છે
मूलम्-तओणं समणे भगवं महावीरे अप्पण्णणाणदंसणधरे गोयमाईणं समणाणं णिग्गंथाणं पच
महब्वयाई सभावणाइ छज्जीवनिकायाई आइक्खइ, भासइ, परुवेइ तंजहा:-पुढविकाए जाव तसकाए ॥ ८१२ ॥
અર્થ–પછી શ્રમણ ભગવાન મહાવીર ઉત્પન્ન થયેલ જ્ઞાનદશનને ધારણ કરનાર ગૌતમ વગેરે
શ્રમણ નિર્ચ ને ભાવનાસહિત પંચ મહાવ્રતો અને છ જવનિકા કહે છે અને સમनवे छे, म पृथ्वीय...यावत् साय.
मूलम्-पढम भते महब्वयं, पच्चक्खामि सव्वं पाणाइवायं; से सुहुमं वा; बायरं वा, तसं था,
थावरं वा, नेव सयं पाणाइवायं करेज्जा (३), जावज्जीवाए तिविहतिविहेण मणसा वयसा कायसा। तस्स भ ते पडिक्कमामि, निदामि, गरिहामि, अप्पाणं वोसिरामि, तस्सिमाओ पंच भावणाओ भवति ॥ ८१३ ॥
અર્થ–હે ભગવંત, હું પ્રથમ મહાવ્રતના પચ્ચકખાણ અર્થાત્ સર્વ પ્રાણહિસાના પચ્ચકખાણ
લઉ છું તેણે સૂક્ષ્મ કે બાદર, ત્રસ કે સ્થાવર, જાતે પ્રાણહિસા કરવી નહિ (કરાવવી નહિ, અનુમેદવી નહિ) જીવનપર્યત ત્રિવિધ ત્રિવિધે, મનવચન અને કાયાથી તે દોષમાથી ભગવદ્ હું પાછો ફરું છું હુ નિદુ છુ, તિરસ્કારું છું, અને આત્માને છુટો કરું છું તે પ્રથમવતની આ પાચ ભાવનાઓ છે
मूलम्-तथिमा पढमा भावणा :-इरियासमिए से णिग्गंथे, णो अणइरियासमिए त्तिः केवली
वूया-अणइरियासमिते णिग्गंथे पाणाई (४) अभिहणेज्ज चा, वत्तेज्ज वा, परियावेज्जं वा, लेसेज्ज वा, उद्दवेज्ज वा। इरियासमिए से णिग्गंथे, णो इरियाअसमिए त्ति पढमा भावणा
Page #266
--------------------------------------------------------------------------
________________
૨૩૮ અર્થ–ત્યા આ પહેલી ભાવના છે, ઈરિયા સમિતિ તે નિગ્રંથ ઈરિયામિનિ વિના ન હોય.
કેવલી કહેશે, ઈરિયાસમિતિ વિનાનો નિગ્રંથ છેને, બને, પ્રાણોને, ભૂતાને ભટકાય, ઉથલાવે કે તેને સંતાપે કે મસળે કે નસાડ માટે નિગ્રંથ ઈરિયાસમિતિયુકન હોય અને ઈરિયાસમિતિ રહિત ન હોય, એ પહેલી ભાવના થઈ (વ્રતને દૃઢ બનાવનાર વર્તન એટલે ભાવના.)
मूलम्-अहावरा दोच्चा भावणा :-मणं परिजाणाड से णिग्गंये, जेय मणे पावर मावजे
सकिरिए अण्हयकरे छेयकरे भेयारे अधिकरणिय पाउसिप परिताविते पाणातिवादिने भूतोवघातिण, तहप्पगारं मणं णो पधारेजा। भणं पग्जिाणाति से णिग्गये. जेय मणे अपावते ति दोच्चा भावणा ॥ ८१५ ॥
અર્થ-હવે જુદી બીજી ભાવના મનને તે નિગ્રંથ એ પૂર્ણ પણે ઓળખે જે મન પાપ રૂપ,
સાવધ, ક્રિયાયુકત આશ્રવકર, છેદકારી, ભેદકારી, અધિકરણ (શસ્રરૂપ) પ્રઢ કર, પરિતાપકર, હિસાકર, જીને ઈજા કરનાર થાય, તે પ્રકારનું મન તેણે કવું નહિ ત નિઝ થ મનને બરાબર જાણે છે જે મન અપાપરૂપ વ૦ હોય તે બીજી ભાવના
मूलम्-अहावरा तच्चा भावणा:-धति पस्जिाणाति से णिग्गंथे, जाय वती पाविया सावज्जा
सकिरिया जाव भूतोवधाइया तहप्पगार वई णो उच्चारिज्जा। वह परिजाणाइ से णिग्गंथे जाय वइ अपाविय ति तच्चा भावणा ॥ ८१६ ॥
અર્થ–હવે અનેરી ત્રીજી ભાવના તે નિગ્રંથ વાણીને બરાબર જાણે છે. જે વાણ પાપરૂપા,
સાવદ્યા, સકિયા યાવત્ જીવોને ઇજા કરનારી હોય તે પ્રકારની વાણી તે ઉચારે નહિ વચનને બરાબર જાણે છે તે નિર્ચ થ જે વાણ અપાપા વ૦ હોય તે ત્રીજી ભાવના
જૂન્-દીવ ચર્ચા માલા – નાથામમ7ળવવામિજી તે ળિથે, ૩ -
भ उसन्तणिक्खेवणामिण णिगथे, केवली वूम-आयाणम डमत्तणिक्खेवणाअसमिण णिग्ग थे पाणाड भूयाइ जीवाइ सत्ताइ अमिहणेज वा जाव उहवेज्ज वा। आयाणम डमत्तणिक्खेवणासमिण से णिग्ग थे, णो आयाणभ डमत्तणिक्खेवणाअसमिए त्ति चउत्था भावणा ॥ ८१७
અર્થ—હવે આગળની ચોથી ભાવના સાધન અને પાત્રોને લેવા અને મૂકવામાં નિર્ગથ સમિતિ
યુકત હોય તે સાધન કે પાત્રને લેવા-મૂકવામાં સમિતિવ ત ન હાય તેમ ન બને કેવલી કહેશે, જે સાધન કે પાત્રના આદાનનિક્ષેપ સમિતિહીન હોય તે નિગ્રંથ પ્રાણને (૪) અથડાય ચાવતું દૂર નસાડે તે નિર્ચા થ સાધનપાત્રની આદાનનિક્ષેપ સમિતિ સહિત હેય અને આદાનનિક્ષેપ સમિતિ રહિત ન હોય એ ચેથી ભાવના *
मूलम्-अहावरा पंचमा भावणा -आलोइयपाणभोड ले णिग्गथे, जो अणालोइयपाणभोई, केवली
કૂવા-ઢોસા મોચમે તે guiz (2) મળે -કાવવા
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૩૯
वा । तम्हा आलोइयपाणभोयण भोर्ड से णिग्गंथे, णो अणालोडयपाण मोड़ त्ति पंचमा માવા ॥ ૮૮
અથહવે આગળની પાચમી ભાવના. અવલેાકન કર્યા પછી અન્નપાનના આહાર કરનાર હોય છે તે નિદ્મથ, અનાલેાકિત અન્નપાન જમનાર નહિં. કેવળી કહેશે, અનાલેાકિત-અન્નજળ ભાગી તે નિગ્ર થ હોય તે પ્રાણને (૪) અથડાય યાવત્ દૂર નસાડે તેથી તે નિથ આલેાકિત અન્નપાનભાગી હાય, અનાલેકિત અન્નપાન ભેગી નહિ
मूलम् - अत्तावताय महध्वजे सम्मं कारण फासिए पालिए तीरिये किट्टिते अवट्ठिते आणाए आराहिए यावि भवति । पढमे भते महपए पाणाइवायाओ वेरमणं ॥ ८१९ ॥
અર્થ-આટલાથી મહાવ્રત કાયા વડે સમ્યક્ પ્રકારે ક્રીતિ ત ત કરાયુ છે, અને તે આજ્ઞામા રહેલે મહાવ્રત પ્રાણહિસા વિરામનુ
સ્પર્શાયુ છે, પળાયુ છે, પાર કરાયુ છે, આરાધક થાય છે ભતે, (આમ) આ પહેલુ
मूलम् - अहावरा दाच्चं महव्यय, - पच्चक्खामि सव्वं मुसावायं वतिढोसं -से काहावा, लोहावा, भयावा, हासावा, णेव सयं मुखं भासेज्जा, नेवन्नेणं सुसं भासावेज्जा, अण्णं पि मुसं भासंतं ण समणुजाणेज्जा, तिविह तिविहेण, मणसा वयसा कायसा, तस्सं भंते પડિયામામિ નાવ વોસિર્રામ । ર્તાસ્કમાઓ પંચ માવળાને મયંત્તિ ૫૮૨૦ ॥
હવે આગળનુ બીજુ મહાવ્રત (ચાલે) છે (હું ભતે,) હું સ` મૃષાવાદ (જૂઠું ખેલવુ) અને વાણીના દેાષા સેવવાના પચ્ચખાણ કરુ છું. તે ક્રોધથી, લેાભથી, ભયથી કે હાસ્યથી (વચન દોષ) થાય છે. શ્રમણ નિગ્રંથ જાતે જૂઠું ખેલે નહિ, અન્ય દ્વારા જૂઠ્ઠું. એલાવે નહિ અને ખીજા જૂઠ્ઠું ખેાલનારને અનુમેદે પણ નહિ ત્રિવિધત્રિવિધથી, મનવચનકાયાથી હું ભંતે, પાપથી પાછા ફ્રુ, નિંદુ છું,.. ...તે વ્રતની આ પાચ ભાવના છે.
मूलम् - तन्थिमा पढमा भावणाः - अणुवीइभासी से णिग्गंथे, णो अणणुवीइ भासी, केवली वूया - अणुवीयभासी से णिग्गंथे समावदेज्जा मोसं वयणा । अणुची भासी से णिग्गंथे णो अणणुवी भासिति पढमा भावणा ।। ८२१ ॥
અ-ત્યા પ્રથમ ભાવના આ છે. તે વિચારીને ખેાલનાર (હમેશા) નિગ્રંથ હેાય છે, અવિચારીપણે ખેલનાર નહિ કેવલી કહેશે-અવિચારીપણે એલે તે તે નિથ વચન દ્વારા જૂઠ્ઠું ખેલી નાખે (તેથી) નિ થે વિચારીને ખેાલનાર થવુ, અવિચારીપણે ખેલનાર નહિ, એ પહેલી ભાવના થઈ
मूलम् - अहावरा दोच्चा भावणा - कोहं परिमाणाइ से णिग्गंथे. णो कोहणे सिया. केवली वूया कोहपत्ते कोही समावढेज्जा मास वयणा । कोहं परिजाणाइ से णिग्गंथे, णय कोहणे સિત્તિ કોના માવા ॥ ૮૨૨ |
Page #268
--------------------------------------------------------------------------
________________
૨૪૦
અર્થ–હવે આગળની બીજી ભાવના. તે નિર્ગથ કોઈને બરાબર જાણે અને કોપભાવી તે થાય
નહિ. કેવળી કહેશે, ફોધી બનેલો કાસ્વભાવી વચનથી જૂઠું બોલે માટે તે નિગ્રંથ કોધને બરાબર જાણે છે અને કેપસ્વભાવી થાય નહિ, એ બીજી ભાવના થઈ
मूलम्-अहावरा तच्चा भावणाः-लोभं परिजाणाइ से णिग्गंथे, णो य लोभणे सिया, केवली वृया
लोभपत्ते लोभी समावदेजा मोसं वयणा । लोभं परिजाणइ से णिग्गंथे, णो य लोभणण નિર્ચાત્ત તારા માવજ ૮૨૩ ૫
અર્થ–તે નિર્ગમુનિ લોભને બરાબર જાણે છે. અને તેઓ લોભીસ્વભાવના થશે નહિ કેવળી
કહેશે કે લેભથી ઘેરાયેલો લેભી વચનથી અસત્ય બોલશે માટે નિર્ગથ લાભને બરાબર જાણે છે અને લોભી થતો નથી, એ ત્રીજી ભાવના
मूलम्-अहावरा चउत्था भावणा :-भयं परिजागड से णिग्ग'थे, णो भयभीरुप सिया; केवली
बूया-भयपत्ते भीरु समावदेज्जा मोसं वयणाए। भय परिजाणइ से णिग्ग थे, णो મથમીરસિયા રસ્થા મrar |૮૨e |
અર્થ–હવે આગળની ચોથી ભાવના તે નિગ્રંથ ભયનુ સ્વરૂપ જાણે છે અને ભયથી ડરનારે
થતો નથી. કેવળી કહેશે કે ભયભીત થયેલો નિગ્રંથ વચને જૂઠું બોલી નાખે માટે મુનિ
ભયનુ સ્વરૂપ જાણે અને ભયભીત થાય નહિ, એ જેથી ભાવના मूलम्-अहावरा पचमा भावणा :-हासं परिजाणइ से णिग्ग ये, णोग्य हासणा सिया. केवली
वूया-हासयत्ते हासी समावदेज्जा मोसं वयणा । हासं परिजाणइ से णिग्ग थे, णो य हासणिए सिय ति पचमा भावणा ॥ ८२५ ॥
અર્થ–હવે આગળની પાચમી ભાવના હાસ્યનું સ્વરૂપ જાણે છે તે નિર્ગથ અને હાસ્યશીલ
થતો નથી કેવળી કહેશે, હાસ્યની ધૂનમાં તે મરો (વિનોદી) થયેલ સાધુ વગને જઉં બોલી જાય માટે તે નિગ્રંથ હાસ્યને ઓળખે અને હાસ્યશીલ થાય નહિ, એ પાચમી ભાવના
मूलम्-पत्तावताय महव्वा सम्म काण्ण फामिण जाव आणाण आराहित या वि भवति ।
રોષે મંતે મરઘાં છે ૮રદ છે
અર્થ–આટલું કરવાથી તે મહાવ્રત મનુષ્ય દેહવડે સભ્ય પણે સ્પર્શાવેલ યાવત્ અઝાને આગ
ધક તે મુનિ બને છે હે ભગવાન, એમ બીજુ મહાવ્રત થયુ
मूलम्-अहावर तच्च मव्ययं :-पच्चस्खामि सत्र अदिपणा दाण से गामे वा गरे वा
अरणगे वा अप्पं वा बहु वा अणुंचा थूल वा चित्तमंत वा अचितम त वा णेव सय
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૪૧
अदिण्ण, गिण्हेज्जा, जेवपणेहिं अदिण्णं गेण्हावेज्जा, अण्णपि अदिषणं गिण्हत न समणुजाणेज्जा जावज्जीवाण, जाव गेसिरामि । तस्सिमाओ पंच भावणाओ भवति :
_ ૮ર૭ અર્થ–હવે આગળનું ત્રીજુ મહાવ્રત. હે ભ તે, હું સર્વ અદત્તાદાનને પચકખાણ કરુ છુ તે
ગામમાં કે નગરમાં કે જંગલમાં ડુ કે ઝાઝું, સૂક્ષ્મ કે સ્કૂલ, સચિત્ત કે અચિત્ત, ન દીધેલું હું ગ્રહણ કરું નહિ, અન્ય પાસે અદત્ત ગ્રહણ કરાવું નહિ, અન્ય અદત્ત લેનારને અનુદુ નહિ, તે જીવનપર્યત યાવત્ છેડાવું છું તેની (વતની) આ પાચ ભાવનાઓ
मूलम्-तथिमा पढमा भावणा अणुवीइ मीउग्गहजाती से णिग्गथे, णो अणणुवीइमिउग्गहजाई
से णिग्गंथे; केवली वूया-अणणुवीइमितोग्गहजाती से णिग्गंथे अदिण्णं गिण्हेज्जा। अणुवीइ मिउग्गहजाती से णिग्गंथे णो अणणुचीइमितोग्गहजाड चि पढमा भावणा ॥८२८||
અર્થ—ત્યા આ પહેલી ભાવના છે. વિચાર કરીને માપસર અવહ (મકાન વગેરે) યાચનાર તે
નિગ્રંથ હોય છે, વિચાર વિના યાચનાર નહિ કેવળી કહેશે કે વિચાર વિના અવગ્રહ યાચનાર નિર્ચ થ અદત્ત ગ્રહણ કરી નાખે તેથી વિચારપૂર્વક માપસર અવગહનો યાચનાર તે મુનિ હશે અને વિચાર વિના આચનાર નહિ એ પહેલી ભાવના
मूलम्-अहावरा दोच्चा भाषणा -अणुग्णवियपाणमायणभाती से णिग्गंथ, णो अणणुण्णवियपाण
भोयणभोई, केवली वूया-अणुण्णवियपाणमोयणभोइ से णिग्ग थे अदिण्णं भुजेजा। तम्हा अणुण्णवियपाणसायणभाई से णिग्गंथे, जो अणणुण्णवियपाणमायणभात्ती ति टोच्चा भावणा ॥ ८२९ ।।
અર્થ – હવે આગળની બીજી ભાવના-અનુરાપૂર્વક અન્નપાણી જમનાર તે નિથ હોય છે,
અને અનુજ્ઞા વગર જમનારો નહિ કેવળી કહેશે કે જે અનુજ્ઞા વિના અનનપાણી જમે તે તે નિર્ચ થ અદત્તને જમનાર છે તેથી નિગ્રંથ (ગુરુની અનુજ્ઞા લઈ અન્નપાણે જમે છે અને અનુજ્ઞા વિના અન્નપાણી જમતો નથી એ બીજી ભાવના.
मूलम्-अहावरा तच्चा भावणा :-णिग्गंथे णं उग्गहंसि उहितसि पत्तावताव उग्गहणसीलए
सियाः केवली वृया-णिग्गंथे णं उग्गहसि उग्गहिसि पत्तावताव अणोग्गहणसीले अदिण्णं गिण्हेज्जा । णिग्ग थेण उग्गह सि उग्गहितंसि पत्तावताव उग्गहणलीलण सिय ति तच्चा માવા ને ૮૩૦ |
અર્થ—હવે આગળની ત્રીજી ભાવના. તે નિગ્રંથ અવગ્રહ યાચતી વખતે જ આટલી જ માત્રામાં અમને
અવગ્રહનો ખપ છે એમ આજ્ઞા લેનાર હોય છે. કેવળી કહેશે કે નિગ્રંથ અવગ્રહ યાચતા
આટલુ જ જોઈશે એ (મર્યાદા મૂકી) યાચના કરવાની ટેવવાળો ન હોય તે અદત્ત ગ્રહણ - કરે માટે નિચે અવગ્રહ યાચનામાં આટલું જ જોઈએ તે મર્યાદા બાંધવી, એ ત્રીજી * ભાવના
Page #270
--------------------------------------------------------------------------
________________
मूलम्-अहावरा चउत्था भावणा :-णिग्गंथे णं उग्गह सि उग्गहियंसि अभिक्खणं (२) उग्गहण
सीलए सिया, केवली वूया-णिग्गथ्ण उग्गह सि उग्गहियंसि अभिक्खणं (२) अणोरगहणसीले अदिण्णं गिण्हेज्जा। णिग्गंथे-उग्गहसि उग्गाहिय सि अभिक्खणं (२) उग्गहणसीलए सिय ति चउत्था भावणा ॥ ८३१ ॥
અર્થ–હવે આગળની ચેથી ભાવના. નિગ્રંથ અવગ્રહ આજ્ઞા દ્વારા મેળવ્યા પછી વાર વાર આજ્ઞા
ફરી તાજી મેળવવાના સ્વભાવવાળો હોય કેવળી કહેશે કે જે નિગ્રંથ વાર વાર અનુજ્ઞા મેળવવાના સ્વભાવવાળ ન હોય તે અદત્ત સ્વીકારે છે માટે અવગ્રહ વાગ્યા પછી વાર વાર અનુગા તાજી કરવાની ટેવ નિર્ચ થે રાખવી એ થઈ ચોથી ભાવના
मूलम्-अहावरा पचमा भावणा :-अणुवीइमितोग्गहजाति से णिग्गंथे साहम्मिासु, णो अणणुवीड
मिउग्गहजाती, केवली वूया-अणणुवीइमिग्गहजाती से णिग्गंधे साहम्मिण्सु अदिण्णं उगिण्हेज्जा। अणुवीइमितोग्गहजाती से णिग्गंथे साहम्मिएसु, णो अणणुवीइमित्तोग्गहजाती। पंचमा मावणा ॥ ८३२ ॥
અર્થ-હવે આગળની પાચમી ભાવના તે વિચાર કરી માપસર અવગ્રહ યાચના કરનાર સાધર્મિક
(પિતા સમાન જૈન મુનિ) પાસેથી વિચારીને અવગ્રહ યાચના કરવાના સ્વભાવવાળે થાય કેવળી કહે કે જે વિચાર્યા વગર મુનિ પાસેથી અવગ્રહ લે તો મુનિઓ પાસેથી અદત્ત લેનાર તે થાય માટે સાધર્મિક પાસે પણ વિચારીને અવગ્રહની અનુજ્ઞા મુનિ માગી લે તે પાચમી ભાવના
मूलम्-अत्तावताव महव्व सम्मं जाव आणा आराहिते यावि भवति। तच्चं भंते महव्यय
અર્થ–આટલું કરવાથી મહાવ્રત મનુષ્ય દેહ વડે સારી રીતે સ્પર્શાય છે અને આજ્ઞાને આરાધક
પણ મુનિ થાય છે આમ પ્રભુએ ત્રીજુ મહાવ્રત કહ્યું
मूलम्-अहावर वउत्थं महाव्वयं:-पच्चक्खामि सव्वं मेहुणः-से दिव्य वा माणुस वा तिरिक्ख
जोणिय वा, णेच सय मेहुणं गच्छे, तं चेव अदिण्णादाणवत्तव्वया भाणियबा जाव वासिरामि तस्सिमाओ पंच भावणाओ भवति ॥ ८३४ ।।
અર્થ-હવે આગળનું ચોથુ મહાવ્રત. સર્વ મૈથુનના પચ્ચકખાણ કરુ છુ તે દિવ્ય, માનુષ કે
તિય શનિ સ બધે હોય, જાતે તે મૈથુન સેવે નહિ હવે તે જ પૂર્વ અદત્ત ગ્રહણને પાઠ બોલો યાવત્ આત્માને મુકાવુ છુ તેની આ પાઠ ભાવનાઓ છે
मूलम्-तथिमा पढमा भावणा-णो णिग्ग थे असिक्खण (२) इत्थीण कहं कहइत्तण सिया,
केवली वूया-णिग्गेथे णं अमिक्खणं (२) इत्थीणं कहं कहमाणे संतिमेदा, संतिविभंगा, संतिकेवलिपण्णत्ताओधम्माओ भ सेज्जा। णो णिग्गंथे अभिक्खण (२) इन्थीण कहं कहए सिय त्ति पढमा भावणा ।। ८३५ ।।
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૪૩
અર્થ–ત્યાં આ પહેલી ભાવના છે નિગ્રંથ વાર વાર સ્ત્રીઓની કથા કહેનાર થાય નહિ કેવળી
કહેશે, (જે) નિગ્રંથ વાર વાર સ્ત્રીની કથા કહેનાર હોય તે વ્રતની શંકાથી, વ્રતભંગને કારણે, કેવળીએ નિરૂપેલા ધર્મમાથી ભ્રષ્ટ થાય તેથી નિગ્રંથ મુનિ વાર વાર સ્ત્રીઓની કથા કરનારા થાય નહિ. આ થઈ પહેલી ભાવના
मूलम्-अहावरा दोच्चा भावणा:-णो जिग्गये इत्योणं मगोहराइ इदियाइ आलोएत्तपणिज्झाइत्तण
सिया, केवली वुया-णिग्ग थे णं मगोहराई इ दियाई आलोएमाणे णिज्झाएमाणे संतिभंगा संतिविभंगा जाव धम्माओ संसेज्जा। णो णिग्गंथे इत्थीणं मणोहराइ इदियाई आलोण्त्त णिज्झाइत्तय सिय त्ति दोच्चा भावणा ॥ ८३६ ॥
અર્થ-હવે આગળની બીજી ભાવના નિ થ સ્ત્રીઓની મનોહર ઇદ્રિયો (શરીરના અગ)
અવલોકે નહિ કે ચિતવે નહિ કેવળી કહેશે, સ્ત્રીઓની મનોહર અ ગરચનાઓ જેનાર અને ચિતવનાર નિ થ, ઉપશમના ભાગથી, ઉપશમના ખડનથી, કદાચને કેવળીએ નિરૂપેલા ધર્મથી ભ્રષ્ટ થાય. માટે નિર્ચ થ મુનિ સ્ત્રીઓના મનોહર અગો જુએ નહિ અને ચિતવે નહિ એ બીજી ભાવના
मूलम्-अहावरा तच्चा भावणा:-णो णिगंये इत्थीणं पुबरयाई पुधकीलियाइ सुमरित्तए सिया,
केवली वूया-गि थे णं इत्थीणं पुबरयाई पुयकीलियाई सरमाणे संतिभेया जाव
भंसेजा। णो णिगंथे पुब्बरयाड पुचकीलियाइ सरिक्षण सिय त्ति तच्चा भावणा ॥ ८३७ ॥ અર્થ–હવે આગળની ત્રીજી ભાવના કહીએ છીએ. નિગ્રંથ મુનિએ સ્ત્રીની સાથે પૂર્વ રમણ કર્યા
હોય, પૂર્વે કીડા કરી હોય તેનું સ્મરણ કરવુ નહિ કેવળી કહેશે, (જે) નિગ્રંથી સ્ત્રીઓ સાથેના પૂર્વ રમણ અને પૂર્વ કીડન સ્મરે તે સ્મરણ કરતા, શાતિ ભાગતા, શાતિ વિશેષ ભાગતા કેવળીના નિરુપેલા ધર્મમાથી ભ્રષ્ટ થાય તેથી નિગ્રંથ પૂર્વરમણ, પૂર્વકીડિત સ્મરે નહિ એ ત્રીજી ભાવના
मूलम्-अहावरा चउत्था भावणा :-णातिमत्तपाणभोयणभोई से णिग्ग थे, णो पणीयरसभोयणभोई
क्रेवली वूया-अतिमत्तयाण भोयणभोर्ड से णिग्ग थे, पणीयरसभोयणभाई य त्ति संतिभेदा जाव भसेज्जा। णोअतिमत्तपाणभायणभाई से णिग्गंथे, णो पणीयरसमायणभोर्ड त्ति
चरन्था मावणा ॥ ८३८ ॥ અર્થ–હવે આગળની થી ભાવના કહે છે અતિમાત્રામા અન્નપાણીનું ભજન કરનાર, તેમ
સાળ ભજન કરનાર તે નિર્ચ થ થાય નહિ કેવળી કહેશે, (જે) નિગ્રંથ અતિમાત્રામાં (માપથી બહાર) કરે છે, અને બહુ રસવાળા કરે છે તે શાતિને તોડવાથી ચાવતુ કેવળી-એ નિરૂપેલા ધર્મમાથી ભ્રષ્ટ થાય તેથી નિર્મથે અતિમાત્રામાં અને પ્રણીત સના ભજન કરનાર થાય નહિ એ થઈ થી ભાવના
मूलम्-अहावरा पत्रमा भावणा'-णो णिग्गंथे इत्थीपसुप डगसंसत्ताई सयणासणाई सेवित्त
सिया केवली वूया-णिन्गेयं ण इत्थीपसुपंडगसंसताइ सयणासणाई सेवमाणे संतिभेया
Page #272
--------------------------------------------------------------------------
________________
२४४ जाव भ सेज्जा । णो णिग्गथे इत्थीपसुपंडगसंसताइ सयणासणाइ सेवित्त सिय त्ति
पचमा भावणा ।। ८३९ ॥ અર્થ–હવે આગળની પાચમી ભાવના કહે છે. નિર્ચ થ સ્ત્રી-પશુ-નપુંસકના સ સર્ગવાળાં આસન
અને પથારી સેવે નહિ. કેવળી કહેશે કે સ્ત્રી-પશુ-નવુ સકના સ સર્ગવાળા આસન અને પથારી સેવનાર નિ થ શાતિ તૂટવાથી, શાંતિના ભાગથી ઉપશમરૂપ કેવળીએ નિરૂપેલ ધર્મમાથી ભ્રષ્ટ થાય માટે નિર્ચ મુનિ સ્ત્રી-પશુ–નપુસકના સ સર્ગવાળા આસનપથારી સેવે નહિ એ થઈ પાચમી ભાવના
मूलम्-एत्तात्रयव महव्वए सम्म काण्ण जाव आराहिते यावि भवति । चउत्थ भ ते महव्यय
અર્થ–આટલુ કરવાથી તે મહાવ્રત સારી રીતે માનવદેહથી સ્પર્શાય છે અને યવત્ મનુષ્ય આજ્ઞાને
આરાધક થાય છે ભ તે, આમ ચેાથુ મહાવ્રત
मूलम्-अहावर पंचमं भ ते महन्वय।-सव्व परिग्गहं पच्चक्खामि, से अप्पं वा वहु वा अणू
वा थूल वा चित्तमतं व अचित्तमंतं वा णेव सय परिग्गहं गिण्हेज्जा, णेवण्णेण परिग्गहं गित्तहावेज्जा, अण्णपि परिग्गहं गिण्हतं ण समणुजाणेज्जा जाव वासिराभि तस्सियाओ पंच भावणाओ भवंति ॥ ८४१ ॥
અર્થ-હવે આગળનું પાચમુ મહાવ્રત કહે છે હે ભ તે, હું સર્વ પરિગ્રહના (મિલ્કત રાખવાના)
પચ્ચકખાણ કરુ છુ તે અલ્પ હોય કે ઘણો હોય, સૂક્ષ્મ હોય કે રઘુલ હય, સચિત્ત હોય કે અચિત્ત હોય, હું જાતે પરિગ્રહ ગ્રહણ કરું નહિ બીજા દ્વારા પરિગ્રહ કરાવું નહિ અન્ય પરિગ્રહ લેનારને અનુમોટું પણ નહિ યાવત્ આત્માને છોડાવુ તે આ વ્રતની પાચ ભાવનાઓ છે
मूलम्-तथिमा पढा भावणा -सातत्तेण जीवे मणुण्णामणुण्णाइ सद्दाई सुणेइ, मणुण्णामणुण्णेहि
सहेहिं णो सज्जेज्जा, णो रज्जेज्जा, णो गिज्झेज्जा, णो मुझेज्जा, णो अज्झावज्जेज्जा, णो विणिग्धाय मावज्जेज्जा. केवली बुया-णिग्गंथे णं मणुण्णामणुण्णेहि सद्देहि सज्जमाण जाव विणिग्धाय मावज्जमाणे सतिमेया संतिविभंगा संति-केवलिपण्णत्ताओ धम्माओ મન્ના છે ૮૨ |
અર્થ-ત્યા આ પહેલી ભાવના છે કર્ણ પ્રવાહે જીવ મનોજ્ઞ કે અમનો અવાજ સાંભળે છે તે
મનોજ્ઞ કે અમનોજ્ઞ અવાજો પર રાગયુક્ત થવુ નહિ, ગૃદ્ધિ કરવી નહિ, મેહ કો નહિ, એકરૂપતા ધારવી નહિ અને એના વ્યસની થવું નહિ કેવળી કહેશે- સારામાઠા અવાજે આસકત થનારો યાવતું વ્યસની થનારો નિગ્રંથ, શાતિ તૂટતા, ભાગતા ઉપશમમય કેવળી દ્વારા નિરૂપાયેલ ધર્મમાથી ચૂકી જાય
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૪૫
मूलम्-ण सक्का ण सो सद्दा, सायविसय मागता, रागदासाउ जे तत्थ, त भिक्खू परिवज्जए।
सोयओ जीवो मणुषणामणुण्णाई सदाइ सुणेति, पढमा भावणा ॥ ८४३ ॥ અર્થ-કર્ણના વિષય તરીકે આવી પડેલા શબ્દોને ન સાભળવા શક્ય નથી પરંતુ ત્યા જે શગ
અને છેષ ઉપજે છે તેને મુનિ તજે. તેથી કાનથી સારા માઠા શબ્દ સાભળે ત્યાં (આસકત ન થાય) એ પ્રથમ ભાવના.
मूलम्-अहावरा दोच्चा भावणा -चक्खूओ जीवो मणुण्णामणुण्णाइ रुवाई पासड, मणुण्णामणु
पणेहिं रुवेहिं णो सम्जेज्जा णो रज्जेज्जा जाव णो विणिग्धाय मावजेज्जा, केवली वूयामणुण्णामण्णुणेहिं रुवेहिं सज्जमाणे रज्जमाणे जाव विणिग्धाय मावजमाणे संतिमेया
संतिविभगा जाव भ सेज्जा ॥ ८४४ ॥ અર્થ—હવે પછીની બીજી ભાવના ચક્ષુ દ્વારા જીવ સારામાઠા રૂપે જુએ છે. તે સારામાઠા રૂપમાં
આસકત થાય નહિ (અક્ષરશઃ તેનાથી ઘાયલ થાય નહિ) કેવળી કહેશે, જે નિગ્રંથ સારામાઠાં રૂપમા આસકત થાય. રાગ કરે, યાવતુ તેના વ્યસની થાય તે ઉપશમના ભંગથી થાવત્ ધર્મથી ચૂકી જાય (માટે. રૂપિમા આસકત થવું નહિ વગેરે એ બીજી ભાવના, સેવવા ગ્ય છે )
मूलम्-ण सक्का रुव भदर्छ, चक्खुविसय मागयं, रागदोसा उजे नत्थ, तं भिक्खू परिवजय,
चक्खुओ जीवा मणुण्णामणुण्णाई रुवाइपासति। दोच्चा भावणा ॥ ८४५ ॥ અર્થ_ચક્ષને વિષય બનેલ રૂપને ન જેવું એ શકય નથી પરંતુ તેમાં જે રાગદ્વેષ થાય છે તેને
મુનિ તજે છે આમ ચક્ષુદ્વારા જીવ રૂપાદિ જુવે છે વગેરે.. તે બીજી ભાવના છે
मलम-अहावरा तच्चा भावणा -धाणतो जीवो मणुप्णामणुण्णाइ गंधाई अग्धायइ, मणुण्णा
मणणेहि गंधेहि णो सज्जेजा, णो रज्जेज्जा, जाव णो विणिग्धाय मावज्जेजा, केवली वया-मणुणामणुण्णेहि गंधेहिं सज्जमाणे रज्जमाणे जाव विणिग्धाय मावज्जमाणे संतिमेदा संतिविभंगा जाव भंसेज्जा ॥ ८४६ ॥
અર્થ હવે આગળની ત્રીજી ભાવના નાક વડે જીવ સારીમાઠી ગ છે સૂવે છે તે સારીમાઠી
ગ ધમાં આસકત થવું નહિ, રાગ કરવો નહિ ચાવત્ તેના વ્યસની થવુ નહિ કેવળી કહેશે. સારીમાઠી ગંધ પર આસકત થનાર, રાગ કરનાર યાવત્ વ્યસની થનાર નિગ્રંથ ઉપશમને છેદે છે, ભાગે છે, યાવત્ ધર્મથી ચૂકે છે
मूलम्-णा सक्का ग धमग्घाउं, णासाविसय मागयं. रागदोसा उजे तत्थ, त भिक्ख परिवजण,
धाणओ जीवो मणुण्णामणुण्णाइ ग धाइ अग्घायति । तच्चा भावणा ।। ८४७ ॥
અર્થ –નાકમા વિષય થઈને આવેલ ગ ધને ન રુ ઘવી તે શકય નથી. પરંતુ ત્યાં જે રાગદ્વેષ
ઉત્પન્ન થાય છે તેને મુનિએ તજવા જોઈએ નાક વડે જીવ સારીમાઠી ગંધ સૂઘે છે. વગેરે ત્રીજી ભાવના
Page #274
--------------------------------------------------------------------------
________________
૨૪૬
मूलम्-अहावरा चउत्था भावणा :-जिल्भोओ जीवो मणुण्णामणुण्णाइ रस्लाइ अस्लादेति,
मणुण्णामणुण्णेहि रसेहिं णो रज्जेज्जा, जाव णो विणिग्धाय मावज्जेजा देवली बूयाणिग्गंथेणं मणुण्णामणुण्णेहि रसेहिं सज्जमाणे जाव विणिग्याय मावज्जमाणे संतिभेदा
નવ મ રે | ૮૮ || અર્થ-હવે આગળની ચોથી ભાવના જીભ દ્વારા જીવ સારામાઠાં રસને ચાખે છે તે સારામાઠા
રસો પર રાગ ન કરવો જોઈએ યાવતુ તેના વ્યસની થવું ન જોઈએ કેવળી કહેશે, (જે) નિ થ સારામાઠા રસોમાં આસકત થાય છે, ચાવતું તેમને વ્યસની થાય છે, તે ઉપશમ તૂટવાથી યાવત્ ધર્મથી ચલિત થાય છે
मूलम्-णो सका रस मणासातु , जीहाविसय मागय , रागटोसा उ जे तत्व, न भिव
परिवज्जए, जीहाओ जीवो गणुण्णामणुणाइ रसाइ अस्सादेति । च उत्था भावणा ॥ ८४९ ॥
અર્થ-જીભનો વિષય બનેલો રસ ન ચાખવો એ શકય નથી પર તુ ત્યાં રાગદ્વેષ ઉત્પન્ન થાય
તેને મુનિએ તજવા જોઈએ (એટલે) જીભથી જીવ સારામાઠા રસ આસ્વાદે છે. વ. એમ થી ભાવના થઈ
सूलम्-अहावरा पचमा भावणा ,-मणुण्णामणुण्णाइ फासाइ पडिसंवेदेति, मगुग्णामणुणेहिं
#ાર્દિ ? જે, જે રન્ના, જો જિન્ના, મુક્ષેત્ર, rો અવજ્ઞા, णो विणिग्घाय मावज्जेज्जा, केवली वया-णिग्गंथे ण मणुण्णामणुगणेहिं फासेहिं सब्जमाणे जाव विणिग्धाय मावज्जमाणे संतिभेदा संतिविभंगा संतिकेवलिपण्णताओ धम्माओ સંજે જ્ઞ ૮૦ |
અર્થ–હવે આગળની પાચમી ભાવના (સ્પશે દ્રિય ઠા) જીવ સારામાઠા સ્પર્શોને વદે છે તે
સ્પર્શોમાં આસકત ન થવુ , તેમના પર રાગ ન કરે, તેમના લાલચુ ન થવુ, તેમના પર મેહ ન પામો, તેમને માટે લોલુપ ન થવુ અને તેમના ગવિયોગમા આઘાત પામવા નહિ કેવળી કહેશે, (જે) નિ થ સારામાઠા સ્પર્શથી આસકત થતો, ચાવત્ તેમના
ગવિયેગમાં આઘાત પામતો ઉપશમ તૂટવાથી, ઉપશમના ભ ળથી યાવત્ ધર્મમાં
मूलम्-णो सक्कां फासं ण वेठेतु , फासं विसय मागय रागदोसाउ जे तत्थ त भिक्खू
परिवज्जओ, फासओ जीवो मणुण्णामणुण्णाई फास.इ पडिसंवेदेति पचमा भावणा
અર્થ–સ્પશે દ્રિયનો વિષય બનેલો સ્પર્શ ન વેદવો શકય નથી પરંતુ ત્યા જે રાગદ્વેષ થાય છે -
તેને મુનિએ તજવા જોઈએ તેથી) સ્પર્શથી જીવ સારામાઠા સ્પર્શોને વેદે છે – પાચમી ભાવના
मूलम्-पत्तावयाच महब्बते सम्म काओण फासिए पालिए तीरिए किट्टिए अहिठिते आणाओ
आराहिये यावि भवति । पंचम मते महब्बय ॥ ८५२ ॥
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૪૭
અર્થ—આટલું કરવાથી મનુષ્યદેહે વ્રતને સ્પર્શ થાય છે, વ્રતનું પાલન થાય છે, તે તરી જવાય
છે, તેની કીતિ થાય છે, વત પર ટકાય છે અને આજ્ઞાન આરાધક પણ થવાય છે. પાંચમું મહાવ્રત ભગવનું જણાવ્યું.
मूलम्-इच्चेसिं महब्बतेसिं पणवीसाहि य भावणाहिं संपण्णे अणगारे अहासुयं अहाकप्पं अहामग्गं सम्म काण्ण फासित्ता पालित्ता तीरिता किट्टित्ता आणाए आराहियावी भवति
|| ૮૩ | અર્થ–આ પ્રમાણે આ મહાવ્રતોની પચીસ ભાવનાઓ સંપન્ન અણગાર, સુખપૂર્વક, વિધિપૂર્વક,
માર્ગાનુસારે મનુષ્યદેહે વ્રતને સ્પર્શીને, પાળીને, તરીને, શોભાવીને આજ્ઞાનું આરાધન થાય છે
ચાવીસમુ અધ્યયન પૂરું થયું.
અધ્યયન ૨૫ મું
मूलम्-अणिच्च मावास मुवे ति जंतुणो,
पलोय सुच्च मिदं अणुत्तरं । विऊसिरे विन्नु अगार बंधणं,
કર્મ આમારું ચા (૨) ૮e I
અર્થ–પ્રાણીઓ અનિત્ય એવા મકાનને (શરીરને) પામે છે (એ બાબત બુદ્ધિમાને) આ
લોકેત્તર પ્રવચન સાંભળીને નિહાળવી જોઈએ. જ્ઞાની પુરુષે ગૃહવાસનું બ ધન તજી દેવું જોઈએ અને (સપ્ત) ભયથી મુકત થઈ, આરંભ (હિસા) અને પરિગ્રહને તજી દેવાં જોઈએ
मूलम्-तहागयं भिक्खू मणंत संजयं,
___अणेलिसं विन्नु चरंत मेसणं । तुदंति वायाहिं अभिव णरा
દિ સંમિથું ડુંગર (૨) n ૮ અર્થ તે પ્રમાણે (અનિયતાના બોધથી) સ ચમમા આવેલ, અનંત એકે દિયાદિ નું જતન
કરતા અને નાનીપણે અદ્વિતીય એષણાના નિયમ પાળનાર મુનિને, જેમ સ ગ્રામ પર ચડેલ હાથીને બાણ વડે પીડા આપે તેમ લોકે મુનિને વચન વડે અને ઉપદ્રવથી પીડે છે.
मूलम्-तहप्पगारेहिं जणेहिं हीलिओ,
ससद्दफासा फरुसा उदीरिया । तितिक्खण णाणि अदुट्ठचेतसा
ટિવ વાતે જ જંપવા (૩) 1 ૮૬ |
Page #276
--------------------------------------------------------------------------
________________
૨૪૮
{
અ—તેવા પ્રકારના (અનાય)જના દ્વારા અપમાનિત અને શદે અને સ્પર્શમા કંઠેર એવા ઉદીધેલા ઉપદ્રા જ્ઞાની મુનિ સહન કરે છે અને જેમ પ°ત વાયુ પડે ક`પતા નથી તેમ સુનિના ચિત્તમા પણ દેષ પ્રવેશતા નથી
मूलम् - उवेहमाणे कुसलेहि संवसे,
अक्कत - दुक्खा तस थावरा दुही । अलूस सव्वसहे महामुणी, સદાદિ તે સુન્નમને સમરૢિ (છ) | ૮૭ ||
અ -પરિષણા અને ઉપસગેને સહન કરનાર (તેમની ઉપેક્ષા કરનાર) મુનિ કુશલ પુરુષાની સાથે વસે જેને દુખ અપ્રિય છે એવા દુખિયા સસ્થાવરને તે સ તાપતેા નથી તેથી સત્ર સહનશીલ તે મહામુનિને સુશ્રમણ કહેવામા આવ્યે છે
मूलम् - विदू णते धम्मपयं अणुत्तरं,
विणीयaurस्स मुणिस्स ज्झायओ ।
समाहियस्स 5 ग्गिसिहा व तेयसा,
સવો ચ પળો ચ નલો ય વતિ (૧) ॥ ૮૧૮ ॥
અર્થ-વિદ્વાનપુરુષ લેાકેાત્તર ધર્મની ભૂમિકા પર વળેલા હાય છે. તે તૃષ્ણા રહિત, ધ્યાની અને સમાધિવત મુનિનાં તપ, પ્રજ્ઞા અને યશ જેમ અગ્નિની જવાલા તેજમા વધે તેમ વૃદ્ધિ પામે છે.
मूलम् - दिसोदिसि णंतजिणेण ताइणा,
महच्वया खेमपदा पवेदिता । महागुरु णिस्सयरा उदीरिता,
તમે ઇ તે ત્તિકિસ ચાલયા (૬) | ૮૬૨ 1
અ-મધીએ એકેન્દ્રિયાદિ દિશામા, રક્ષક એવા અન ત જિના કલ્યાણકર એવાં મહાવ્રતે દર્શાવ્યાં છે તે અત્યંત ભારે, નિમાઁમતા લાવનારા દર્શાવ્યા છે, અને જેમ તેજ એ અધકાર દૂર કરી ત્રણ દિશાઓમા પ્રકાશ કરે છે, તેમ તે કરજ દૂર કરી ઊચે, નીચી તિરછી દિશામા) પ્રકાશ કરે છે
मूलम् - सितेहि भिक्खु असितो परिव्वर,
असज्ज मित्थी चण्ज्ज पूअणं ।
૫,
ઈન્દ્રસ્સો છો, મિનં
ળ મતિ જામનુળેદિ પત્તિ (૭) | ૮૪૦ ॥
અર્થ-ખાંધેલાએ (ગૃહસ્થે! અને અન્યતીથિ કા)ની સાથે ભિક્ષુએ નિધ થઈ સયમપાલન કરવું જોઈ એ તો સ્ત્રીની આકિત ન રાખવી અને પ્રજાસત્કાર ન સ્વીકારવા. આ લેાક અને પરલેાક સાથે અખ ધ એવા પડિત પુરુષ કામદ્ગુણું! (અર્થાત ) વિષયેામા મગ્ન અનતે નથી
1
1
*
Page #277
--------------------------------------------------------------------------
________________
२४
मूलम्-तिहा विमुक्कस्स परिणचारिणो,
धितीमतो दुक्खमस्स भिक्खुणो। विसुज्झइ जं सि मल पुरेकर्ड,
સમરિવં પ્રમચંદ નોr (૮) મે ૮ર . અર્થ–મનવચન અને કાયાથી નિર્લોભ, ધીરજવાળા અને દુખ સહન કરવાને સમર્થ એવા
ભિક્ષુના જે પૂર્વના કર્મમળ હોય તે, અગ્નિ દ્વારા સાફ કરાતા રૂપાના મળની જેમ સાફ
થઈ જાય છે. मूलम्-से हु प्परिण्णासमयमि वट्टइ,
णिराससे उवरयमेहुणे चरे, भुजंगमे जुण्णतयं जहा जहे,
વિમુનિ સે સુજ્ઞ માળે (૨) ૮દર in અર્થ-તે ખરેખર પ્રતિજ્ઞાની મર્યાદામાં વસે છે. નિષ્કામ અને મિથુનથી મુકત તે, જેમ ચૂપે
જૂની કાંચળી તજી દે તેમ, (આ) બ્રાહ્મણ દુખની શિયા (સંસારભ્રમણ) તજી દે છે. मूलम्ज माहु ओहं सलिलं अपारगं,
महासमुद्दवं भुयाहिं दुत्तरं । अहेयणं परिजाणाहि पंडिए,
से हु मुणी अंतकडे त्ति वुच्चइ (१०) ॥ ८६३ ॥ અર્થ–જેને અપાર પ્રવાહમય પાણીવાળ (સંસાર) ગણધરો વગેરે, વર્ણવે છે તે મહાસમુદ્રરૂપ
ભુજાઓથી તરી જ મુશ્કેલ છે હવે તે સમુદ્રને તે ૫ ડિત, તું જાણ (અને છોડ). ખરે–
ખર તે મુનિ (દુખે) અંત કરનાર કહેવાય છે मूलम्-जहाहि वड्ढ इह माणवेहिं,
जहाय ते-सिं तु विमोक्ख आहिओ, अहातहाबंधविमोक्ख जे विऊ,
से हु मुणी अतकडे त्ति वुच्चइ (११) ॥ ८६४ ।। અર્થ–જેવી રીતે અહીં માનવલોમાં (મિથ્યાત્વ વ૦થી) બંધ કહ્યો છે અને જેવી રીતે (સભ્ય
ગ્દર્શન વ૦થી) તેને મેક્ષ કહ્યો છે, યથાર્થ રીતે જે બંધ અને મોક્ષનું સ્વરૂપ જાણે છે
તે મુનિને ખરેખર કર્મોને અંત કરનાર કહ્યો છે. मूलम्-इम सि लोए परए य दोसु वि
न विज्जइ वंधण जस्स किंचिवि । से हुणिरालंचणे अप्पतिठे,
कलंकली भावपहं विमुच्चइ (१२) त्ति बेमि ॥ ८६५ ॥ અર્થ–આ લોકમા, પરલોકમાં કે બન્ને લોકમાં જેને કંઈ પણ બધન નથી, તે ખરેખર આલંબન
રહિત અને શરીરની પ્રતિષ્ઠા વિનાના આત્મતત્વને જાણનાર, સંસારના જન્મમરણના ભાવમાથી મુક્ત થાય છે, એમ હુ કહુ છું
પચીસમું અધ્યયન પૂરૂ થયુ એમ આચારાંગ નામે પ્રથમ ગ પૂરુ થયુ
Page #278
--------------------------------------------------------------------------
Page #279
--------------------------------------------------------------------------
_