________________
(૧૯૧)
‘હિત અર્ચ” છે. ( નિયમિત કાયના વ્યાપાર વાળે છે.) અથવા અર્ચા તે વેશ્યા છે, તે લેગ્યાને સમ્યફ રીતે સ્થાપી છે માટે અતિ વિશુદ્ધ અધ્યવસાય વાળ પતે બન્ય છે, અથવા અચ્યું તે કેધાદિ અધ્યવસાય રૂપ વાળાને શાંત કરવાથી સમાહિત અચ્ય વાળે છે, તેવા સાધુએ. કર્મ ક્ષય રૂ૫ ફળ (તેને ક પ્રત્યય લગાડવાથી ફલક થયું) ને સંસાર ભ્રમણ રૂપ આપદામાં અર્થ (પ્રોજન વાળે છે માટે તે ફળક આપમાંથી કહેવાય છે. અથવા ફળક (પાટીયા)ને બંને બાજુથી વાંસલા વિગેરેથી સરખું કરવા છેલે તેમ અહીં બાહા અત્યંતર અવકૃષ્ટ થવાથી (આર્ષ વચન પ્રમાણે વિગ્રહ કરતાં ! ફલગાવયઠ્ઠી” છે, અથવા દુર્વચન (મહેણાં) રૂપ વાંસલાથી છેલાવા છતાં કષાયના અભાવથી ફલક માફક રહે છે, તેવા સ્વભાવથી પિતે “ફલકાવસ્થાયી” છે, અર્થાત પિતે “વાસી ચંદન કલ્પ જે છે, (આ પ્રમાણે માગધી સૂત્રના અર્થ કર્યા, કર્મ ક્ષય રૂપ ફળને અથી, તે સંસાર ભ્રમણની આપદામાંથી છુટવાને અથી, તથા ધાદિના ઓછા થવા થી પાટીયા જે મધ્યસ્થ રાગદ્વેષ રહિત બતાવ્ય) આવે ઉત્તમ સાધુ પ્રતિદિન સાકાર ભકત પ્રત્યાખ્યાન વાળે છે અને ઘણે બળવાન રેગ આવતાં શોઠ મરણ ને ઉદ્યમ કરનાર બની અભિ નિર્વા અર્ચવાળ એટલે શરીર