Book Title: Aatm Samprekshan Author(s): Gunhansvijay Publisher: Kamal Prakashan Trust View full book textPage 6
________________ ओ महावीरस्स णमो त्यु णं समणस्स भगवओ मर मोत्थ णं समणस्स भगवओ महावीरस्सा { * F = • IF E F 45 = 5 E F = 1. થાય. એમ જો આપણે ભારે કર્મી-અભવી-મહા મિથ્યાત્વી હોઈશું તો ગમે એટલા . 3 દોષોરૂપી શસ્ત્રો આપણા આત્મામાં પ્રવેશેલા હશે, તો ય આપણને એની કોઈ જ વેદના || * નહિ થાય, કોઈ પશ્ચાત્તાપ નહિ થાય. પણ જાગતા માણસને તો નાનકડો કાંટો પણ વાગે તો એ ચીસ પાડી ઉઠે, એમ ત્ત આપણામાં જો સમ્યક્ત-વિરતિ વગેરે શુભ પરિણામો પ્રગટેલા હશે, એટલે કે આપણો આત્મા જાગતો હશે તો એનામાં નાનકડો પણ દોષ-કાંટો ઘુસતાની સાથે એ ચીસ પાડી ઉઠશે, એ પશ્ચાત્તાપ કરી ઉઠશે. આપણે આવા જ બનવું છે. મારા ભવોદધિતારક ગુરુદેવશ્રી સ્વદોષદર્શન નામના મહાન ગુણ માટે - જગપ્રસિદ્ધ છે, તેઓશ્રીએ અમને પણ વાચનાઓ દ્વારા એ ગુણ કેળવવાની સતત | Sી પ્રેરણાઓ કરી છે. આ પ્રેરણાઓ પ્રસ્તુત પુસ્તક દ્વારા મારા જીવનમાં સફળ થાય એવી હ પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના. આ આખા ય લખાણમાં જિનાજ્ઞાવિપરીત કંઈપણ લખાયું હોય તો મન-વચનકાયાથી મિચ્છા મિ દુક્કડં માંગું છું. S S 1 1 1 302 3. 0 0 0 0 ગુણહંસવિજય વાવ (સતલાસણા) દ્વિતીય વૈશાખ વદ-૧૦ વિક્રમસંવત - ૨૦૬૬. m 8 3 e 8 + ૨. ૬૦ = 8 = =Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 156