________________
મંત્ર આરાધના ૩ૐ હ્રીં શ્રીં કલિકુંડ પાર્શ્વનાથાય નમઃ |
આ મંત્રના જાપ દરરોજ ૧૦૮ વાર અર્થાત એક માળા કરવી, આરોગ્ય સુખાકારી માટે ઉત્તમ છે.
ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં કલિકુંડ પાર્શ્વનાથાય નમઃ |
આ મંત્રના ૧૨,૫૦૦ જાપ આઠ દિવસ દરમ્યાન કરી લેવા, ત્યારબાદ રોજ એક બાંધી માળા કરવી. માનસિક ચિંતા દૂર થશે. શ્રેષ્ઠ મંત્ર છે.
ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં કલિકુંડ પાર્શ્વનાથાય નમઃ |
આ મંત્રના જાપ ૧૨,૫૦૦ આઠ દિવસમાં કરી લેવા ત્યાર બાદ રોજ એક બાંધી માળા કરવી. જીવનને સુખમય, આનંદમય તથા આરોગ્યમય બનાવે છે.
: સંપર્કઃ શ્રી તેજપાલ વસ્તુપાલ જૈન ચેરીટેબલ ટ્રસ્ટ
શ્રી કલિકુંડ તીર્થ
મુ.પો. : ધોળકા જી. અમદાવાદ, ગુજરાત - ૩૮૭૮૧૦ ફોન નં : (૦૨૭૧૪) ૨૨૫૭૩૮, ૨૨૫૨૧૮
શ્રી કલિકુંડજી પાર્શ્વનાથ .
૧૪૦